________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
શત્રુંજયગિરિ ઉપર પ્રતિમા ભરાવે અથવા ચૈત્યધર ( જિનમંદિર) કરાવે તે આખા ભરતક્ષેત્રને (ચક્વતૌપણે) ભોગવીને નિરૂપસર્ગ એવા સ્વર્ગમાં અથવા મોક્ષમાં વસે છે. ૧૫ નવકાર ૧, પોરિસી ૨, પુરિમ ૩, ગાસણ ૪ ચ આયામ ૫
પુંડરિયં ચ સરત, ફલકખી કુણઈ અભરૂછું. ૧૬ છે • અમદસમદુવાલસા, માસમા ખમણણું સિંગરણસુદ્ધો લહઈ, સેનું જ સંભર તો અ. ૧૭ છે
નવકારસી, પિરિસી, પુરિમ, એકાસણું, અબેલ અને ઉપવાસ પુંડરીગિરિનું મરણ (ધ્યાન) કરછત ફલને ઈચ્છક જે પ્રાણી કરે છે તેને ત્રિકરશુદ્ધ શત્રુંજયને સંભારવાથી અનુક્રમે છ, અટ્ટમ, દશમ, દુવાલસ, અર્ધમાસ અને માસખમણ કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે, અર્થાત નવકારશીવાળાને છઠ્ઠ ક્યનું ફળ મળે છે. પરિસીવાળાને અઠ્ઠમ જેટલું. પુરિમુદ્દવાળાને ચાર ઉપવાસ જેટલું. એકાસણાવાળાને પાંચ ઉપવાસ જેટલું. આંબેલવાળાને અર્ધમા ખમણ (૧૫ ઉપવાસ) જેટલું અને ઉપવાસવાળાને મા ખમણ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. ૧૬-૧૭ nછે ભરોણું, અપાણેણં તુ સત્ત જત્તાઈ , જો કુણઈ સેતુજે, તઈયભવે લહઈ સો મુકM. ! ૧૮ છે
પાણી વિનાને (ચોવિહાર) છઠ્ઠ કરીને જે પ્રાણી શત્રુ સાત યાત્રા કરે છે તે ત્રીજે ભવે મેક્ષ પામે છે. ૧૮
અજજવિ દોસઈ એ, ભત્ત ચઈઊણ પુંડરિયનગે સગે સુહેણ વચ્ચઈ, સિલવિદૂણે વિહેણું. ૧૯
આજ પણ લોકમાં દેખાય છે કે જે પ્રાણું ભાત પાણીને ત્યાગ કરીને પુંડરીકગિરિ ઉપર અણસણ કરે છે. તે સદાચાર
For Private And Personal Use Only