________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશ કરવાથી અરિહંત બન્યા છે, અને જે ત્રણ જગતને પૂજનીય છે કે અહ“તોનું મને શરણ હેજે.
ભયંકર દુઃખરૂપી લા લહેરીએથી દુબે કરી તરી શકાય એ સંસારસમુદ્ર જે તરી ગયા છે, અને જેઓને સિદ્ધિસુખ મળ્યું છે, તે સિદ્ધોનું મને શરણ હેજે. ! ર૬ થી ૩૫
તારૂપી મુદગલથી જેમણે ભારે કર્મરૂપી બેડીઓ તોડી નાખી મેક્ષ સુખ મેળવ્યું છે તે સિદ્ધોનું મને શરણ હેજો. . ૩૬ છે
ધ્યાનરૂપી અગ્નિના સંગથી સકળ કમરૂપ મળ જેમણે બાળી નાખે છે, અને જેમને આત્મા સુવર્ણ જેવો નિર્મળ થયે છે, તે સિદ્ધોનું મને શરણ હેજે. . ૩૭
જેમને જન્મ નથી, જરા નથી, મરણ નથી, તેમજ ચિત્તને ઉગ નથી, ક્રોધાદિ કષાય નથી, તે સિદ્ધોનું મને શરણ હેજે. ૩૮ છે
બેતાલીશદોષ રહિત ગોચરી કરીને જે અને– પાણી (આહાર) લે છે, તે મુનિઓનું મને શરણ હેજે. ૩૯
પાંચ ઇન્દ્રિયોને વશ રાખવામાં તત્પર, કામદેવના અભિમાનને પ્રચાર જીતનારા, અને બ્રહ્મચર્યને ધારણ કરનારા મુનિઓનું મને શરણ હેજે. ૪૦ | • જે પાંચ સમિતિઓ સહિત છે, પાંચ મહાવ્રતનો ભાર વહન કરવાને જે વૃષભ સમાન છે, અને જે પંચમગતિ (મોક્ષ) ના અનુરાગી છે; તે મુનિએનું શરણ હેજે. ૪૧ છે
જેમણે સફળ સંગને ત્યાગ કર્યો છે, જેમને મણિ અને તૃણ તથા મિત્ર અને શત્રુ સમાન છે, જે ધીર છે, અને જે મેક્ષમાગને સાધવાવાળા છે; તે મુનિએનું મને શરણ હાજે. ! ૪૨
For Private And Personal Use Only