Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/004562/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદાભ્યુદયમ મહાકાવ્યમ અ શ્રી આત્મારામજિરિતમ્ : USIRIS : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ - .. Page #2 -------------------------------------------------------------------------- ________________ || શ્રી જિનાય નમઃ | શ્રી વિજયાનંદાભ્યુદયમ્ મહાકાવ્યમ્ અથવા શ્રી આત્મારામજિચ્ચરિતમ્ રચનાર તથા છપાવી પ્રસિદ્ધ કરનાર પંડિત શ્રાવક હીરાલાલ વિ. હંસરાજ (જામનગરવાળા). સંવત ૧૯૫૬ - સને ૧૯૦૦ : પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ ૧૪. .. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદાભ્યુદયમ્ મહાકાવ્યમ્ અથવા શ્રી આત્મારામજિચ્ચરિતમ્ રચનાર તથા છપાવી પ્રસિદ્ધ કરનાર પંડિત શ્રાવક હીરાલાલ વિ. હંસરાજ (જામનગરવાળા). સંવત ૧૯૫૬ સને ૧૯૦૦ પ્રતિ ૫૦૦ મૂલ્ય પૃષ્ઠસંખ્યા પુનઃમુદ્રણ : : : : રૂા. ૧૦૦-૦૦ ૬ + ૩૯૦ સં. ૨૦૬૪ (ઈ. સ. ૨૦૦૮) ભાવનગ--૩૬૪૦૦૧, ફોન : ૨૪૨૭૭૯૭ · પ્રાપ્તિસ્થાન : જિતેન્દ્રભાઈ કાપડિયા C/o. અજંતા પ્રિન્ટર્સ ૧૪ બી, સત્ત- તાલુકા સોસાયટી, પોષ્ટ : નવજીવન, અમદાવાદ -૧૪. ફોન : (ઓ) ૨૭૫૪૫૫૫૭ (-કે.) ૨૬૬૦૦૯૨૬ શરદભાઈ શાહ ૧૦૨, વી. ટી. એપાર્ટમેન્ટ, દાદાસાહેબ પાસે, કાળાનાળા, વિજયભાઈ બી. દોશી (મહુવાવાળા) સી-૬૦૨, દત્તાણીનગ-, બિલ્ડીંગ નં.-૩, એસ.વી. -ોડ, બો-ીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨ મોબાઈલ : ૯૩૨૦૪૭૫૨૨૨ મુદ્રકઃ કિરીટ ગ્રાફીકસ ૨૦૯, આનંદ શોપીંગ સેન્ટ-, -તનપોળ, અમદાવાદ-૧. ફોન : ૦૭૯-૨૫૩૫૨૭૦૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ // નમો નમઃ શ્રી ગુરુનેમિસૂર . હું મહાકાવ્યમાં પ્રવેશ કરતાં પહેલાં.... છે પંડિત હીરાલાલ હંસરાજ લાલનના વંશજ શ્રી ચંપકલાલ વિઠ્ઠલજી લાલન (જેઓ ઈતિહાસ અને વંશવેલાના ખૂબ જ ઊંડા અભ્યાસી છે, જ્યારે જ્યારે મળવા આવે ત્યારે અચૂક આ લિનયાનનાગ્યુમ્ પશ્નિાવ્યમ્ ની વાત કરે. તેમને એ મહાકાવ્યના રચયિતા શ્રી હી. હે. લાલનનો ભારે લગાવો અને મને શ્રી આત્મારામજી મહારાજનું ભારે આકર્ષણ. તેમની જ્ઞાનપ્રીતિની વાતો જ્યારે જ્યારે સાંભળી છે ત્યારે ત્યારે તેમની જ્ઞાનની પ્રીતિને પોંખી છે. તેથી મનમાં થયું કે આનું પુનર્મુદ્રણ થાય તો સારું. આવી વાતો પ્રાસંગિક રીતે ચાલતી હતી ત્યારે ઉત્તમના અનુરાગી ધર્મેન્દ્ર વાતને વધાવી લીધી. અને વાત્સલ્યનિધિ આ. શ્રી મહાબળસૂરિ મહારાજ તથા પ્રવચનકુશળ આ. શ્રી પુણ્યપાલસૂરિ મહારાજના ઉપકારની વર્ષોથી ભીંજાયેલા મૂળ સાવરકુંડલાના વતની હાલ પાર્લા-પૂર્વ-મુંબઈમાં વસતાં શ્રી જ્યોસ્નાબહેને દિલીપભાઈ દોશીએ એ લાભ લીધો અને એ ગ્રન્થ આજે તમારા એટલે શ્રી સંઘના કરકમલમાં મૂકવાનો શક્ય બન્યો તેનો આનંદ છે. હું આવી તક શોધતો રહું છું. મળે છે ત્યારે આનંદવિભોર બની રહું છું. થોડાં વર્ષોની આવરદા વધશે એ આશા રાખવી ગમે છે. આજે પ્રોગ્રામની બોલબાલા છે. તે કાળે અને તે સમયે પૂજ્યપાદ આત્મારામજી મહારાજની જ્ઞાનપ્રીતિ જાણવી ઉપકારક ગણાશે. શ્રમણજીવનમાં લોકસંપર્ક બાધક છે. જયારે શ્લોકસંપર્ક સાધક છે. મતિને શાસ્ત્રવચનથી જેટલી પરિકર્મિત કરીશું તેટલું શ્રમણજીવન ઝળહળતું બનાવી શકીશું. તેમના પ્રશ્નોત્તરમાં એક પ્રસંગે લખે છે કે પોતે જેસલમેર ગયા હતા અને ટ્રસ્ટી-ગૃહસ્થોએ દાદ ન આપી. પ્રાયઃ એક મહિના પછી એમ ને એમ પાછા ફર્યા. આજે ગૃહસ્થોની જ્ઞાનક્ષેત્રમાં ઘોર ઉપેક્ષા પ્રવર્તે છે તે સાધુજીવનમાં બાધક છે. પ્રફવાચન પ્રો. કાંતિભાઈ બી. શાહે કરી આપ્યું છે, મુદ્રણનું કાર્ય શ્રેણિકે (કિરીટ ગ્રાફિકસ) સંભાળ્યું છે. વિ. સં. ૨૦૬૪, મહા સુદિ દશમ, | શ્રીનેમિ-અમૃત-દેવ-હેમચંદ્રસૂરિશિષ્ય બોરિવલી (પૂર્વ), દોલતનગર. પ્રદ્યુમ્નસૂરિ Page #5 -------------------------------------------------------------------------- ________________ : શ્રુતલાભ : શ્રી જ્યોત્નાબહેન દિલીપભાઈ દોશી કુ. પ્રિયંકા બિપિનભાઈ દોશી (સાવરકુંડલાવાળા) (હાલ પાર્લા -પૂર્વ) Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ જગતમાં મહાન ધર્માચાર્યોની તો ખરેખર બલિહારી જ છે!! તેઓ નિઃસ્પૃહી થયા થકા હમેશાં જગતના પ્રાણીઓનું હિત કરવામાં જ પોતાના અમૂલ્ય વખતનો ભોગ આપતા દૃષ્ટિગોચર થએલા છે. તેવા મહાન્ ધર્માચાર્યોમાંના આ. શ્રી વિજયાનંદસૂરીશ્વર (શ્રી આત્મારામજી) મહારાજ પણ એક છે. તેમણે પોતાની જિંદગીપર્યંત શુદ્ધધર્મનો ઉપદેશ દેઇ લોકોને અનીતિના માર્ગમાં જતા અટકાવી આપણા પર અવર્ણનીય ઉપકાર કરેલો છે. વળી તેમણે પોતાના ઉત્તમ જ્ઞાનથી કેવળ ભારતનિવાસી લોકોને જ નહીં પણ પાશ્ચિમાત્ય વિદ્વાનોને પણ આનંદ ઉપજાવી તેઓની અનહદ પ્રીતિ પોતાતરફ ખેંચેલી છે, અને તેની સાક્ષાત સાબિતી એ છે કે, અમેરિકાના ચિકાગો શહેરમાં થએલા જગપ્રસિદ્ધ પ્રદર્શનમાં મળેલી ધર્મસભાએ તેમને હિંદુસ્તાનમાંના જૈનધર્મના સર્વોપરી મહાન આચાર્ય જાણીને ત્યાં પધારવા નિયંત્રણ કર્યું હતું. પણ ત્યાં જવામાં જૈનસાધુવૃત્તિનો વિધાત થતો હોવાથી તેઓ સાહેબ જઇ શક્યા નહીં; પણ તેમના તરફથી તેમની આજ્ઞા મુજબ મી. વીરચંદ રાઘવજી ગાંધી બી.એ. ને મોકલવામાં આવ્યા હતા. અને એવી રીતે તેમની સહાયતાથી ત્યાં અમેરિકામાં પણ જૈનધર્મની ઉન્નતિ થઇ હતી. વળી તે ચિકાગોમાં મળેલી ધર્મસભાએ પોતાના રીપોર્ટમાં સદરહુ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી માટે (શ્રી આત્મારામજી માટે) નીચે પ્રમાણે અંગ્રેજી ભાષામાં લખાણ કરેલું છે. "No man has so peculiarity identified himself with the interests of the Jain Community as Muni Atma Ramji. He is one of the noble band sworn from the day of initiation to the end of life to work day and night for the Jhigh mission they have undertaken. He is the high priest of the jain Community and is recognized as the highest living Authority on Jain religion and literature by oriental scholars" વળી તેમને હિંદુસ્તાનમાં મહાન વિદ્વાન અને ધર્માચાર્ય જાણીને નામદાર વડી સરકારે પણ તેમને વેદોનાં પુસ્તકો ભેટ દાખલ આપ્યાં છે. તેમણે લગભગ નવા છ હજાર માણસોને ઉપદેશ આપી શુદ્ધ અને નીતિવાન એવા આ જૈનધર્મમાં દાખલ કરેલા છે. વળી તેમણે જૈનતત્ત્વાદર્શ, તત્ત્વનિર્ણયપ્રાસાદ, અજ્ઞાનતિમિરભાસ્કર આદિ મહાન અને ન્યાયથી ભરપૂર શાસ્ત્રો રચીને લોકો પર અત્યંત ઉપકાર કરેલો છે. તેમાં રહેલા ન્યાયોપેત લખાણથી અન્યધર્મીઓના કેટલાક મહાન વિદ્વાન સ્વામી સંન્યાસી વિગેરેને પણ જૈનધર્મ પર ઘણી રુચિ Page #7 -------------------------------------------------------------------------- ________________ થએલી છે. તેનો ફક્ત એક જ દાખલો દેખાડીએ છીએ. અને તે એક સંન્યાસીએ મજકુર સૂરિરાજ પર લખેલો પત્ર તથા તેમની પ્રશંસાનું એકાવન અર્થાવાળું કાવ્ય છે, અને તે આ નીચે તેના જ લખેલા શબ્દોમાં લખીએ છીએ. સ્વસ્તિશ્રીમજ્જૈનેંદ્રચરણકમલમધુપાયિતમનસ્ક શ્રીયુક્તપરિવ્રાજકાચાર્ય પરમધર્મપ્રતિપાલક શ્રી આત્મારામજી શ્રી તપાગચ્છીય શ્રીમન્મુનિરાજ બુદ્ધિવિજય શિષ્ય શ્રીમુખજીકો શિષ્ય પરિવ્રાજક યોગપરમહંસકા પ્રદક્ષિણાત્રયપૂર્વક ક્ષમાપ્રાર્થનભેત્ ‘“ભગવન'' વ્યાકરણાદિનાનાશાસ્ત્રોકે અધ્યયનદ્વારા વેદમત ગલેમેં બાંધકે મેં અનેક રાજાપ્રજાકે સભા વિજયકર દેખા (કે) વ્યર્થ મગજ મારના હૈ. ઇતના ફલ સાધનાંશ હોતા હૈ કે રાજેલોગ જાન લે સમજ લે કે ફલાણા પુરુષ બડા ભારી હૈ, વિદ્વાન હૈ. પરંતુ આત્માકો ક્યા લાભ હો સકતા? દેખો તો કુછભી નહીં. આજ પ્રસંગવશ રેલગાડીએઁ ઉતરકે ભઢડેમેં રાધાકૃષ્ણમંદિરમેં બહૂત દૂરોં આનકર ડેરા કીયા થા. સો એક જૈનશિષ્યકે હાથે દો પુસ્તક દેખા તો જોને લગા. દો ચાર અચ્છે વિદ્વાનજી જો મુજસે મિલને આયે થે સો કહેને લગે કી યે નાસ્તિક જૈન ગ્રંથ હૈ, ઇસે નહીં દેખના ચાહીયેં. અંતે ઉનકા મૂર્ખપણા ઉનકે ગલે ઉતારકે નિષ્પક્ષ બુદ્ધિકે દ્વારા વિચારપૂર્વક જો દેખા તો વો લેખ ઇતના સત્ય નિષ્પક્ષપાતી લેખ મુજે દેખપડા કી માનો એક જગત છોડકે દૂસરે જગતમેં આના હો ગયે. ઔર આબાલ્યકાલ આજ ૭૦ વર્ષસે જો કુછ અધ્યયન કરી વો વો વૈદિકધર્મ બાંધ ફિરા સો વ્યર્થ માલુમ હોને લગા. જૈનતત્ત્વાદર્શ ઔર અજ્ઞાનતિમિરભાસ્કર ઇન દોનો ગ્રંથોકા તમામ રાત્રિદિવસ મનન કરતા બેઠા. ઓર વો ગ્રંથકારકી પ્રશંસા બખાનતા ભઢડેમેં બેઠા હું. સેતબંધુ રામેશ્વરકી યાત્રાસે અબ મેં નૈપાલ દેશકું ચલા હું. પરંતુ અબ મેરી એસી અસામાન્ય ઇચ્છા રહી હૈ કી કીસી પ્રકારમેં ભી એકવાર આપકા મેરા સમાગમ વો પરસ્પર હો જાવે તો મેં કૃશકર્મા હો જાઉં. મહાત્મન્ ! હમે સંન્યાસી હૈ. આજતક જો પાંડિત્ય કીર્તિલાભ દ્વારા જો સભા વિજયી હોકે રાજામહારાજાનેં ખ્યાતિ પ્રતિપત્તિ કમાયકે એક નામ પંડિતાઇકા હાંસલ કિયા હૈ સો આજ હમકું યદિ એકદમ આપસે મિલે તો વો કમાઇ યા કીર્તિ જાતી રહેગી, યે હમ ખૂબ સમઝતે વો જાનતે હે. પરંતુ હઠધર્મ જો હૈ સો શુભ પરિણામ ઔર શુભ આત્માકા ધર્મ નહીં. આજ હમ આપકે પાસ ઇતના માત્ર સ્વીકાર કર સકતા હું કી પ્રાચીન ધર્મ પરમ ધર્મ અગર કોઇ સત્યધર્મ રહા હો તો જૈનધર્મ થા. જીનકી પ્રભા નાશ કરનેકું વૈદિક ધર્મ વા ષટ્ચાસ્ત્ર વો ગ્રંથકાર ખડે ભયે થે પરંતુ પક્ષપાતશૂન્ય હો કે કોઇ યદિ વૈદિકવાને કહી વો લીઇ ગઇ સો સર્વ જૈનશાસ્ત્રોતેં નમુના ઇકા કરા હે, Page #8 -------------------------------------------------------------------------- ________________ ઇસમેં સંદેહ નહી. કીતનીક બાતે એસી હૈ કે જો પ્રત્યક્ષ બિચાર કરે બિના શીઘ્ર નહીં હોતી હૈ. સંવત ૧૯૪૮ના મિતિ અસાઢ સુદી ૧૦ પૂર્ણ નિવેદન યહ હે કી આપકી કૃપા પત્રી આઇ તો એક દફા મિલનેકા ઉદ્યોગ કરુંગા. માલાબંધ કાવ્ય હૈ, ૫૧ અર્થ ઇસ શ્લોકકા હૈ, આત્મારામજીકા વર્ણન હૈ, 15 -- -- - यो भो-गा -नु मी द्वि भ-ज - न - - - - शा दा-२ -क्ति - - - क्तो दिग् 1 ता-जे -तृ 1 ता | म 1 उ -ति - ग I भिः :P 1 K-h-lk | פן शारदारक्तिरक्तो । दिग्जेता जेतृजेता मतिउतिगतिभिः पूजितो जिष्णुजिह्वैः ॥ केदारौदास्यदारी विमलमधुमदो दामधामप्रमत्तः ॥ १ ॥ जीयादायादयात्री खलबलदलनो लोललीलस्वलज्जः । योगाभोगानुगामी द्विजभजनजनि: - तो -जि-ष्णु 2 - k-u-b 1 왕 1 1 -11-18· - - हि - 2-1-b I I -- 长 1 2-12-12 1 告 Page #9 -------------------------------------------------------------------------- ________________ એવી રીતે આ મહાન સૂરિરાજે આ કાળમાં જૈનધર્મની અત્યંત ઉન્નતિ કરેલી છે. એવી રીતે જૈનધર્મની ઉન્નતિ તથા લોકોપકારનાં અનેક કાર્યો કરી સંવત ૧૯૫૩ની સાલમાં પંજાબમાં આવેલા ગુજરાંવાલા નામે ગામમાં આ ફાની દુનિયાનો ત્યાગ કરી તેઓ સ્વર્ગમાં સિધાવ્યા છે. હવે તેવા મહાત્માની યાદગીરી કાયમ રાખવા માટે પવિત્ર તીર્થ શત્રુંજયાદિક ઘણી જગોએ તેમની પ્રતિમાઓ, પગલાંઓ તથા તેમના નામની પાઠશાળાઓ, લાયબ્રેરીઓ વિગેરે સ્થાપન કરવામાં આવેલી છે. પણ તે સઘળી યાદગીરીઓ તે વસ્તુઓની હયાતી સુધી જ રહી શકે છે. અને હજારો વર્ષો સુધી તેમની યાદગીરી પુસ્તકદ્વારા રહી શકે છે. એમ વિચારી આ સૂરિરાજના મહાન શિષ્ય શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના મહાન શિષ્ય શ્રી હંસવિજયજી મહારાજના શિષ્ય શ્રી સંપદ્ધિજયજી મહારાજની તથા બીજા કેટલાએક સજ્જનોની પ્રેરણાથી તેમના જીવનચરિત્રનો સંસ્કૃત ભાષામાં કાવ્યબંધ તેના ગુર્જર ભાષાંતર સહિત સત્તર સર્ગોનો આ શ્રી વિજયાનંદાભ્યુદય મહાકાવ્ય નામનો ગ્રંથ મેં મારી અલ્પશક્તિ પ્રમાણે બનાવ્યો છે. આ ગ્રંથની રચના માટે મુંબઇના રહીશ શેઠ ઠાકરશી હીરજીનાં સૌભાગ્યવંતાં પત્ની બાઈ પુરબાઇ તરફથી રૂપિયા બસો તથા છાણીવાળા શેઠ કીલાભાઇ પાનાચંદ તરફથી રૂપિયા દોઢસો મને ઇનામના મળેલા છે, માટે અહીં પ્રસંગોપાત હું તેમનો પણ ઉપકાર માનું છું. ઇતિ. લાં. પંડિત શ્રાવક હીરાલાલ વિ. હંસરાજ (જામનગરવાળા) (ગ્રંથકર્તા તથા છપાવી પ્રસિદ્ધ કરનાર) Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ વિષય પ્રથમઃ સર્ગઃ / દ્વિતીયઃ સર્ગ: / તૃતીયઃ સર્ગઃ / ચતુર્થઃ સર્ગઃ | પંચમઃ સર્ગઃ | ષષ્ઠઃ સર્ગઃ | સપ્તમઃ સર્ગઃ / ... અષ્ટમઃ સર્ગઃ / .. નવમઃ સર્ગ: / .. દશમઃ સર્ગઃ . . . . . . . . . એકાદશમઃ સર્ગઃ . . . . . . . . . ૨૩૦ દ્વાદશમઃ સર્ગઃ / . . . . . . . . ત્રયોદશમઃ સર્ગઃ . . . . . . . . . . ૩૦૧ ચતુર્દશમઃ સર્ગઃ . .. . . . . . . . ૩૧૪ પંચદશમઃ સર્ગઃ . . . . . . . . . . ૩૫૧ ષોડશઃ સર્ગ: / . . . . . . . . . ૩૫૬ સહદશમઃ સર્ગઃ / . . . . . . . . . ૩૮૦ આ ગ્રંથકર્તાની વંશાવળી . . . . . . ૩૮૭. • • • • , , , , 51 ૧૮૬ ૨૦૯ • ૨૭૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદાલ્યુદયમ્ મહાકાવ્યમ્ અથવા શ્રી આત્મારામજિચ્ચરિતમ્ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી નિનાય નમ: છે. ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम्॥ / પ્રથમ: rf: VIRભ્યતે श्री लीलायतनं वंदे , नीरजं नाभिजन्मिनम् । સંસાર તપતHIનાં, દ્રત્તાનંદ્રવંવત્ છે ? છે | (મોક્ષરૂપી) લક્ષ્મીને રહેવાના સ્થાનક સમાન તથા કર્મોરૂપી રજે કરીને રહિત અને સંસારરૂપી તાપથી તપેલા (પ્રાણીઓને) દીધેલો છે આનંદનો સમૂહ જેણે, એવા (કમળતુલ્ય) શ્રી નાભિરાજાના પુત્ર (પ્રથમ તીર્થકરને) હું નમસ્કાર કરું છું. शांति शांतिकरं नौमि, तेजोजितसुधाकरम् । अन्यथा कथमस्थायि , मृगेणास्य पदांतिकम् ॥ २ ॥ શાંતિ કરનારા તથા તેજથી જીતેલ છે ચંદ્રને જેણે એવા શ્રી શાંતિનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું, (ચંદ્રને જીતવાની સાબિતિ એ કે, તેમણે જો પોતાના તેજથી ચંદ્રને જીત્યો ન હોત, તો તેમના ચરણ સમીપે લંછનરૂપ થઈને હરિણ શા માટે રહેત? ૨. “નશબ્દ 'ભારત પુતિનોડપ વર્તત, યત:- “રોડä રનની સાર્થ સ્ત્રીપુHTTધૂનિપુ” ત્યયઃ | સઘળાં વિશેષણો કમલના અને પ્રથમ તીર્થકરના તુલ્ય જાણવા. Page #13 -------------------------------------------------------------------------- ________________ २ समुदं नौमि सन्मुद्रं, समुद्रविजयांगजम्। चित्रं कृष्णद्युता येनो, ज्वलं चक्रे निजं कुलम् ॥ ३ ॥ ઉત્તમ મુદ્રાવાળા સમુદ્રવિજય રાજાના પુત્ર શ્રી નેમિનાથજીને હું હર્ષ સહિત નમસ્કાર કરું છું, (તેમના સંબંધમાં) આશ્ચર્યની વાત તો એ છે કે, તે પોતે શ્યામ કાંતિવાળા છે, છતાં તેમણે પોતાના કુળને ઉજ્વળ કર્યું છે.! श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। प्रणमामि जिनं पार्श्व, पार्श्वस्थपवनाशनम् । ' नाशनं भवभारस्य, भरस्यौघसुधासखम् ॥ ४ ॥ પાસે (લંછન રૂપ) રહેલ છે શેષનાગ જેને એવા તથા ભવરૂપી ભારને નાશ કરનારા, અને (આ) પૃથ્વીમાં રુધિરના સમૂહથી અમૃત સરખા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું (આ શ્લોકમાં જે શબ્દથી પદ પૂરું થાય છે, તે જ શબ્દથી પછીના પદનો પ્રારંભ થાય છે. જેને સાહિત્યકારો વંશવલયયમક' કહે છે.) (( स्तुवे वीरं मृगारातिं, वशीकृत्य निजौजसा । सत्यापितमिवाह्वानं, स्वकीयं येन तं जिनम् ॥ ५ ॥ જેણે પોતાના બળથી ( લંછન રૂપ થએલા) સિંહને પણ વશ કરીને પોતાનું ‘“ મહાવીર'' એવું નામ જેણે સત્ય કર્યું હોય નહિ, એવા શ્રી વીરપ્રભુની હુ સ્તુતિ કરું છું. अन्येषां जिननाथाना, मनाथानां सनाथताम् । २ भजतां चरणांभोजान्, नमामि सुमनोऽर्चितान् ॥ ६ ॥ અનાથ લોકો પ્રતે સ્વામીપણાને ધારણ કરનારા એવા બીજા * ૬. ‘“મા”” મુવ્ય ંતૌ વીસૌ । ત્તિ નાનાર્થરતમાતા ॥ ૨. પુષ્લેષુ શ્રેષ્ઠાનपीति स्वोपज्ञटीकायाम् ॥ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ: સń:/ જિનેશ્વરોના (પણ) દેવોથી પૂજાએલાં ચરણકમલોને હું નમસ્કાર કરું છું श्रुतदेवि नमस्तुभ्यं, क्षुभ्य क्षोभकरं मम । विघ्नवृंदं सकंदं त्वं सदानंदविडंबकम् ॥ ७ ॥ 1 હે શાસનદેવી ! તારા પ્રતે (પણ) નમસ્કાર થાઓ! (મને આ ગ્રંથ રચવામાં) ભય કરનારા તથા હંમેશાં આનંદને વિડંબના કરનાર, એવા મારા અંતરાયના સમૂહને તું જડમૂળમાંથી ક્ષોભ પમાડ ! वंदे मम गुरुं तं च चारित्रविजयाह्वयम् । परोपकारिणां धुर्यं, चित्रं चारित्रमाश्रितम् ॥ ८ ॥ પરોપકારીઓમાં અગ્રેસર એવા તે શ્રી ચારિત્રવિજયજી નામના મારા ધર્મગુરુને હું વંદન કરું છું ( તે ગુરુ મહારાજના સંબંધમાં આશ્ચર્યની વાત તો એ છે કે, પોતે નામ વડે કરીને ચારિત્રને જીતીને પણ) ચારિત્રનો આશ્રય કરીને રહેલા છે ! श्रीहंसविजयं वंदे, मुनिश्रेष्ठं महीतले । श्मश्रुलोममिषेणेव, मुक्तिरामाकटाक्षितम् ॥ ९ ॥ ડાઢીમૂછના કેશોના મિષથી જાણે મુક્તિરૂપી સ્ત્રીથી કટાક્ષિત થએલા હોય નહિ, એવા (આ) પૃથ્વીપીઠ પર રહેલા મહામુનિ શ્રી હંસવિજયજીને હું નમસ્કાર કરું છું. तच्छिष्यं गुरुसंभक्तं, श्रीसंपद्विजयाह्वयम् । नौमि यदिच्छयैवायं, ग्रंथो हि निरमीयत ॥ १० ॥ જેમની ઇચ્છાથી આ (શ્રી વિજયાનંદાભ્યુદય મહાકાવ્ય) નામનો ગ્રંથ બનાવેલો છે. એવા તે શ્રી હંસવિજયજી Page #15 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। મહારાજના શ્રી સંપદ્વિજયજી નામના શિષ્ય, કે જે (પોતાના) ગુરુપ્રતે ઉત્તમ ભક્તિ-વાળા છે, તેમને (પણ) હું નમસ્કાર કરું છું. कविगर्वगिरींद्राणां, पवयः कवयो भुवि । हेमचंद्रादयस्तेऽपि, जयंति जयशालिनः ॥११॥ કવિઓના ગર્વરૂપી પર્વતોને (ભેદવામાં) વજ સમાન તથા જયે કરીને મનોહર એવા શ્રી હેમચંદ્રાચાર્ય, હરિચંદ્રમહાકવિ, અમરચંદ્રાચાર્ય, નયચંદ્રાચાર્ય તથા દેવપ્રભસૂરિ આદિક (મહાન) જૈન કવિઓ પૃથ્વીમાં જયવંતા વર્તે છે. जयंतु जगति संतः, स्पृशंत: करुणालुताम् । बद्धापि सुगुणैर्येषां, सदा कीर्तिर्विहारिणी ॥ १२॥ . (આ) જગતમાં કરુણાને ધારણ કરનારા સંત પુરુષો જય પામો કે જે (સંત પુરુષોની) કીર્તિ ઉત્તમ ગુણોથી ( પક્ષેદોરીઓથી) બંધાએલી છે, છતાં હમેશાં (જગતમાં) ચાલી રહી છે! (એ આશ્ચર્ય છે!) सजनाः संति ते मह्यां, निःकारणोपकारणिः। अपेक्षतेऽत्र सद्वृक्षा, ह्यपकारं कदापि किम् ॥ १३॥ - તે (પ્રસિદ્ધ એવા) સજ્જન પુરુષો કંઈ પણ કારણ વિના ઉપકારીઓ છે, કારણ કે, ઉત્તમ વૃક્ષો (ફલાદિક આપવામાં) કંઈ પણ ઉપકારની કોઈ દહાડો પણ શું અપેક્ષા રાખે છે? (અર્થાત્ નથી જ રાખતા.) ૨. ચિશયાતિસાર્વત્રિોટીન્નોwાત્મગ્રંથ | ૨. ધર્મશHખ્યુંदयादिमहाकाव्यग्रंथकर्ता ॥ 3. बालभारतपद्मानंदमहाकाव्यादि-ग्रंथकर्ता । ४. हम्मीरविजयादिग्रंथकर्ता ॥ ५. पाडंवचरित्रादिमहाकाव्यकर्ता ॥ ६ अत्र वृक्षाणां 'सद्' इति विशेषणं किंपाकाद्यपकारकारकाणां वृक्षाणां निरासार्थमिति स्वोपज्ञटीकायाम् ॥ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ: સff: / निर्माय विधिना दुष्टं, विधिनोपकृतं न किम् । विना काचं हि नो ज्ञेयो, यत्नतो रत्नसंचयः ॥ १४ ॥ વિધિપૂર્વક નીચ માણસને બ્રહ્માએ બનાવીને શું, (લોકો પર) ઉપકાર નથી કર્યો? (કર્યો જ છે.) કારણ કે, કાચ વિના યનપૂર્વક રતોનો સમૂહ જાણી શકાતો નથી. सज्जनो जनजातेषु, भाति चंद्रमसोऽधिकम् । दृश्यते हि कलंकं कि, पवित्रे तत्र संगतम् ॥ १५॥ માણસોના સમૂહમાં સજ્જન ચંદ્રથી પણ અધિક શોભે છે, કેમકે તે પવિત્ર સર્જનમાં (ચંદ્રની પેઠે) શું કંઈ કલંક ભળેલું દેખાય છે? (અર્થાત્ નથી દેખાતું.) सत्ता दीप्तिमताजस्त्रं, ध्रुवं सर्वसुपर्वसु । राहूपगूढशुभ्रांशुं , कथमुपमिमीमहे ॥१६॥ સઘળા ઉત્તમ પર્વોમાં તેજસ્વી રહેતા સજ્જનની સાથે સર્વ સુપર્વોને (અમાવાસ્યાઓને) દિવસે રાહુથી ગ્રસ્ત થયેલા (મલિન થયેલા) એવા ચંદ્રને શી રીતે સરખાવી શકાય? (અર્થાત્ ન જ સરખાવી શકાય, એટલે સજ્જન માણસ ચંદ્રથી પણ અધિક મહિમાવંત છે.) सतां संगतयो नून, मनूनानूतिवारदाः । धारादाव वसुधायां, वसुधाराप्रदाः स्मृताः ॥ १७ ॥ આ પૃથ્વીમાં સજ્જનોની સોબતો વરસાદની પેઠે ખરેખર અત્યંત ચારે બાજુથી કીર્તિના સમૂહને દેનારી ( પક્ષે-- અત્યંત સ્તુત્ય એવા પાણીના સમૂહને દેનારી) તથા ધનની શ્રેણીને આપનારી જણાએલી છે. ૨.નિત્યરાતિસંભાવ્ય || Page #17 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सज्जनः पीड्यमानोऽपि, प्रभूतरससारदः। ईक्षुदंडो ददात्येव, खंडशोऽपि हतो रसम् ॥ १८ ॥ સજ્જનને દુઃખ દેવામાં આવે, તો પણ તે અત્યંત રસના સારને દેવાવાળો છે. કેમકે, સેલડીને કકડા કરીને પીલવામાં આવે, તો પણ તે તો રસ જ આપે છે. दुर्जनः सत्कृतोऽपि चे , च्चेतसि त्रासदायकः। હરાત દંતશૂ ર, પયઃ પાયિનમેવ વૈ 28 દુર્જનનો કદાચ સત્કાર કરવામાં આવે, તો પણ તે મનમાં ત્રાસ દેનારો થાય છે, સર્પ દૂધ પાનારાને જ ડંખે છે. जीयासुर्जगति संतो , वसंतोपमशालिनः । यच्छंत्येते सुमनसा, मनसामनिशं चयम् ॥ २० ॥ વસંત ઋતુની ઉપમાથી શોભી રહેલા સંત પુરુષો (આ) જગતમાં જયવંતા વર્તા. તેઓ (વસંતની પેઠે) ઉત્કૃષ્ટ મનવાળા માણસોના (પક્ષે-ફૂલોના) જીવનોના સમૂહને હંમેશાં આપે છે. दुर्जनो जनितातापः, सदे कंटकावहः। करीरवद् घनारामे, सुरभिसुरभीकृते ॥ २१ ॥ વસંત ઋતુએ સુગંધિ કરેલા ઘાટા બગીચામાં રહેલા કંથેરના વૃક્ષની પેઠે દુર્જન માણસ ઈર્ષ્યા રૂપી કાંટાવાળો તથા માણસોને તાપ આપનારો છે. समुद्र इव सन्मुद्रो, मुदोदारोऽदरप्रदः। હવાતિ પુતિભં, નિઃસંતિમર્તવ્રનમ્ / રર ૨. ત્રયો: સામ્યમ્ II Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સf. / ભય નહીં આપનારો એવો ઉદાર (ઉત્તમ માણસ) સમુદ્રની પેઠે હર્ષે કરીને (કર્મરૂપ) મેલ વિનાના (નિર્મલ) એવા મોક્ષે ગએલા માણસોનો (પક્ષે-મોતીઓનો) ઉત્તમ સંગ આપે છે. स्फटिकोऽपि वहेन्नैव, सज्जनस्य स तुल्यताम्। स हि विवर्णयोगेन, मुंचति निजभावताम् ॥ २३ ॥ - તે (પ્રસિદ્ધ) એવું સ્ફટિક રત્ર પણ સજ્જનની તુલ્યતાને ધારણ કરતું નથી, કારણ કે, તે સ્ફટિક તો વિવર્ણના (એટલે જુદા જુદા રંગના) સમાગમથી પોતાના નિર્મળપણાને છોડી દીએ છે. (અને સજજન તો વિવર્ણના એટલે હલકા માણસના સંગથી પણ પોતાની સજ્જનતાને છોડતો નથી.) सज्जनो जनितानंदो, ऽमंदं नंदति निंदितः । प्रमदांघ्रिपराभूतः, कंकेलिविटपीव सः ॥ २४ ॥ સજ્જન માણસની જો નિંદા કરી હોય, અથવા તે મદોન્મત્ત (માણસના) પદપ્રહારથી હણાયો હોય, તો પણ તે (પક્ષે-સ્ત્રીએ પાટુ મારેલા) કંકેલી વૃક્ષની પેઠે ઉલટો આનંદ પામે છે. दुर्जनोलूकयोरत्र, कुत्र भेदो भुवि स्मृतः । गतौ द्वेषं हि तौ मित्रं, सर्वत्रासत्रिणं नृणाम् ॥ २५ ॥ (આ) પૃથ્વીમાં દુર્જન અને ઘુવડમાં શો તફાવત છે ? (અર્થાત્ કંઈ પણ તફાવત નથી.) કારણ કે, તેઓ બન્ને સર્વ જગ્યાએ માણસોને ચારે બાજુથી સુખી કરનાર મિત્રપ્રતે (પક્ષેસૂર્યપ્રતે) દ્વેષ ધારણ કરનારાઓ છે. ૧. કંકિલ વૃક્ષ યુવાન સ્ત્રીના પાદપ્રહારથી પ્રફુલ્લિત થાય છે, એ પ્રસિદ્ધ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। तमः स्तोम इवास्तोकं, शोकं कंदति दुर्जनः । यतो मलीमसं धत्ते, हत्वा कांतप्रबंधकम् ।। २६॥ | દુર્જન માણસ અંધકારના સમૂહની પેઠે અત્યંત દિલગીરીનું મૂળ રોપે છે; કારણ કે તે દુર્જન અને અંધકાર અનુક્રમે મનોહર ગ્રંથને અને (પક્ષે–સૂર્યને નાશ) કરીને મલિનતાને ધારણ કરે છે. दुर्मदो दुर्जनो दत्ते, मत्तेभ इव साध्वसम् । નિઃાર રચાર, વ્યસ્તમનાર: છે ર૭ા મદોન્મત્ત હાથીની પેઠે ગર્વિષ્ટ દુર્જન માણસ ભય આપે છે; કારણકે, તે કંઈ પણ પ્રયોજન વિના કર નાખીને (પક્ષે સુંઢ ફેંકીને) નાશ કરેલ છે, દુનિયાની લક્ષ્મીનો સમૂહ જેણે, (પક્ષેનાશ કરેલ છે પૃથ્વી પર રહેલાં કમલોનો સમૂહ જેણે) એવો છે. (આ શ્લોકના ધ્વન્યર્થો ઘણા છે, તે આ ગ્રંથની સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકાથી જાણી લેવા.) परोन्नतेरसोद्वैव, धृतांतःक्षारसंचयः । दष्ट्वा क्षयति यद्वार्धि, रंबरे मेघडंबरम् ॥ २८ ॥ ભરેલ છે અંતઃકરણમાં ક્ષારનો સમૂહ જેણે (એવો માણસ) બીજાની ઉન્નતિને સહન કરી શકતો જ નથી; કારણ કે, સમુદ્ર આકાશમાં મેઘનો આડંબર જોઈને ક્ષય પામે છે. (સમુદ્રમાં પણ ક્ષાર ભરેલો છે, તે પ્રસિદ્ધ છે.) सतां सुमनसां चापि, को विशेषोऽवलोक्यते । सुराणामपि ते हीताः, शिरस्सु गुणगुंफिताः ॥ २९ ॥ ૧. “ઝોંટ નાખીને એવો પણ ધ્વન્યર્થ જાણવો. Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ: સર્વાં। ઉત્તમ માણસ અને પુષ્પોમાં શું તફાવત છે ? (અર્થાત્ કંઇ પણ તફાવત નથી.) કા૨ણ કે ગુણોથી (પક્ષે-દોરીઓથી) ગુંથાએલા તેઓ બન્ને દેવોના પણ મસ્તક પર પ્રાપ્ત થએલા છે. विश्वे विश्वसनीयो ना, सज्जनो जनभीतिदः । રાણામ્ય: રાત્ત, વંડો દંડધરોપમઃ ।। ૩૦ || માણસોને ભય આપનાર તથા ભયંકર મુખવાળા અને હસ્તગત કરેલી છે ફક્ત દંડનીતિ જ જેણે એવા (પક્ષે દંડને ધારણ કરનાર) યમ સમાન દુર્જનનો (આ) જગતમાં વિશ્વાસ કરવો નહીં (આ શ્લોકના બીજા ધ્વન્યર્થો તેની સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકાથી જાણવા.) खलस्यालस्यतो दास्यं, दास्यते हास्यदासताम् । छायापि विषवृक्षस्य, हंत हंति तनूधरान् ॥ ३१ ।। આળસથી ખલ માણસની સેવા હાંસીનું દાસપણું આપશે; કેમકે, ઝેરી વૃક્ષની છાયા પણ માણસોને મારી નાખે છે. लसूनस्य खलस्यापि, को विशेषो विदृश्यते । વવતો તો હિ દુર્ગંધ, પેટાસંઘુટિતાપિ ॥ રૂ૨ ॥ લસણ અને લુચ્ચા માણસમાં પણ શું તફાવત દેખાય છે ? (અર્થાત્ કંઈ પણ તફાવત દેખાતો નથી.) કેમકે, તેઓને પેટીમાં રાખ્યા હોય તો પણ, (પક્ષે દુર્જનને દાબમાં રાખ્યો હોય તો પણ) તેઓ દુર્ગંધ (પક્ષે દુર્વચનદાન) આપે છે. १. देवैरपिपूज्या भवन्तीति स्वोपज्ञटीकायाम् ।। Page #21 -------------------------------------------------------------------------- ________________ १० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सजनोऽसजनाधूतः, सौजन्यं न विमुंचति । वातो धुनोति गंभीर, कंदरं मंदरं किमु ॥ ३३ ।। અસજજનથી પીડા પામેલો (પણ) સજ્જન માણસ (પોતાની) સજ્જનતાને છોડતો નથી; કારણ કે, ગંભીર છે ગુફાઓ જેની એવા મેરૂપર્વતને પવન શું કંપાવી શકે છે दुर्नराणां शरणां हि, संगो यास्यति हास्यताम् । यतः प्राप्य गुणारोपं, ततो ये यांति दूरतः ।। ३४।। ખરેખર દુર્જનોનો અને બાણોનો સંગ હાસ્યપણાને પ્રાપ્ત થશે; કારણ કે, જેઓ જેની પાસેથી ગુણના આરોપની (પક્ષે દોરીના આરોપની) પ્રાપ્તિ થાય છે, તેમનાથી જ દૂર નાસતા ३२ छ. १असजना दुराचार, मार्गणा मार्गणा इव । आत्तलक्षाः पुनर्प्रति, हंत जन्यस्य जीवितम् ॥ ३५ ॥ દુરાચારને શોધનારા દુર્જન માણસો બાણોની પેઠે લક્ષને એટલે લાખો રૂપીઆની મિલકતને (પક્ષે–એંધાણને) ગ્રહણ કરીને પણ જનસમૂહના જીવિતનો નાશ કરે છે. (આ શ્લોકની ધ્વનિમાં ઘણો ઊંડો અને ઘણા પ્રકારનો અર્થ છે, તે આ ગ્રંથની સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકાથી જાણી લેવો.) १. तथव दुष्टाचारान्वेषिणो मार्गणा भिक्षवो लक्षमितद्रव्यंगृहित्वापि जनप्राणापहारं कुर्वंतीत्ययमपि विटपिघटोत्कटाटवीतटाटढुष्टकूटपरिव्राजकवेषाडंबरधारकयाचककृतधनापहारपूर्वकप्राणिप्राणनिशुंभनापेक्षया ध्वन्यर्थो ज्ञेयः । अथवा ये दुष्टपृथिवीपतयो वा तेषां दुष्टराजपुरुषाः प्रजाया लक्षप्रमितं धनं गृहित्वाप्यसंतुष्टा इव प्रजाप्राणापहारं कुर्वंति, तेषामपि ध्वनिनाक्षेपार्थसूचकोऽयं श्लोकः ॥ इतिस्वटीकायाम्. Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ: સt: / सदा दुर्जनसंगो हि, सतां भंगे निवेदितः । पलांडुस्नेहयुक्ता हि, सदा याति मुधा सुधा ।। ३६ ।।। ઉત્તમ માણસોને દુર્જન માણસનો સંગ ખરેખર હમેશાં નાશ માટે નિવેદન કરેલો છે; કેમકે, ડુંગળીના સહવાસથી યુક્ત થએલું અમૃત (પણ) હમેશાં ફાટી જાય છે. सतः कथं समायाति, तरुरप्यस्य तुल्यताम् । हतोऽपि सं फलं दत्ते, काल एव सदा तु न ।। ३७ ।। આ (પ્રસિદ્ધ એવા) સજ્જનની તુલ્યતાને વૃક્ષ પણ શી રીતે આવી શકે ? કારણ કે, તે વૃક્ષને (પત્થર આદિકથી) મારવાથી પણ તે (તેની) મોસમે જ ફલ આપે છે, પણ કંઈ હમેશાં ફલ આપતું નથી. (અને સજ્જન તો તેને માર્યા છતાં પણ તે હંમેશાં ઉત્તમ ફલ આપે જ છે.) शराणां सन्नराणां च, शरणागतरक्षणम् । धर्मोऽस्तीति धुराधुर्य, स्तर्जितानां करैरपि ॥ ३८ ॥ હાથથી તર્જના પામેલા એવા (પક્ષે–ફેંકેલા) બાણોનો અને સજ્જનોનો “શરણાગતનું રક્ષણ કરવું” એવી રીતનો પૃથ્વીમાં મુખ્ય ધર્મ છે. नरोत्तमस्य संगेन, नरोऽप्युत्तमतां गतः । चपलं चपलापीता, पूज्यतां हरिसंगता ॥ ३९ ॥ | ઉત્તમ માણસના સંગથી નિર્ધન માણસ પણ ઉત્તમપણાને પ્રાપ્ત થએલ છે, (કેમકે) નરોત્તમના એટલે કૃષ્ણના સંગવાળી (ચપલ) એવી પણ લક્ષ્મી તુરત પૂજ્યપણાને પ્રાપ્ત થઈ. Page #23 -------------------------------------------------------------------------- ________________ - શ્રી વિનયનંામ્યુયર્ પવ્યિમ્ / सगंठं हि शठं ज्ञेया, नीचकं कीचकोपमम् । તા: સંસ્કૃત નાતો, વાદો દિ દાદા ૪૦ || - નીચ એવા દુર્જનને ગાંઠવાળા (પક્ષે–મનમાં આમળાવાળા) વાંસ તુલ્ય જાણવો; કારણ કે તેઓના મેલાપથી (ઘસવાથી) શરીરને બાળનારો અગ્નિ ઉત્પન્ન થએલો છે; (અર્થાત્ દુર્જનનો સંગ કરવાથી ચિત્તને બળાપો થાય છે.) शेवालवेष्टिताश्मेव, बाह्यकोमलतां वहन् । હૃદંત: રિનો નિત્ય, શો ટુર્નો યુવમ્ ! ૪૨ | બહારથી કોમલપણાને ધારણ કરનારા તથા હૃદયમાં (પક્ષે– અંદરના ભાગમાં) હમેશાં કઠોરતાવાળા એવા શેવાલથી લીંપાએલા પથરા સરખો દુર્જન માણસ ખરેખર નીચ કાર્યમાં જ રક્ત હોય છે. (શેવાલવાળો પત્થર પણ તેના આશ્રિતને લપસાવી પાડી નાખે છે) दुर्जनो जनताछिद्रं, विनिद्रं पश्यति मुदा । सदा धिनोति काकोहि, प्राप्य पुरीषसंचयम् ॥ ४२ ॥ દુર્જન માણસ જરા પણ આળસ રાખ્યા વિના હર્ષથી માણસોના છિદ્રને જોયા કરે છે; કેમકે, કાગડો હમેશાં વિષ્ટાના સમૂહને મેળવીને ખુશી થાય છે. हंसाः सत्पुरुषाश्चापि, तुल्याः सन्मानसंगमाः । खेलंति खलु ते नित्यं, प्राप्तसुकमलालयाः ॥ ४३ ॥ હસો અને સજ્જનો બન્ને એક સરખા છે; કેમકે, તેઓ સજજનોના ૧. આ શ્લોકનું ચોથું પદ “દ” અને “હ” રૂપ ફક્ત બે જ અક્ષરોથી બનેલું છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ: સf. / મનમાં દાખલ થઈને અથવા ઉત્તમ માનના સંગમવાળા થઈને (પક્ષે—હંસો ઉત્તમ એવા માનસ સરોવરમાં જઈને) તથા હમેશાં મેળવેલ છે. ઉત્તમ લક્ષ્મીના સ્થાનકો જેણે એવા થયા થકા, (પક્ષે– પ્રાપ્ત કરેલ છે, ઉત્તમ કમલોરૂપી ઘરો જેણે એવા થયા થકા) ખરેખર ક્રીડા કરે છે. सजनो हि स्वतो रक्तो, ऽनुक्तोऽप्युत्को हितेषु नः । तत्प्रार्थना त्वहर्नाथं, दर्पणस्यात्र दर्शनम् ।। ४४ ।। સજ્જન માણસ તો કહ્યા વિના પણ પોતાની મેળે જ ઉત્કંઠિત થયો થકો અમારા હિતોમાં ખરેખર રક્ત થએલ છે; માટે તેની જે અહીં પ્રાર્થના કરવી, તે તો સૂર્યને આરિસો દેખાડવા સરખું છે. जल्पतु दुर्जनोऽनिष्टं, कष्टं नोऽप्यसतस्ततः ।। कुक्कुरः पुत्करोत्वेव, मत्तमातंगपृष्टगः ।। ४५ ।। - દુર્જન માણસ (તેને ગમે તેમ અમારો) અપવાદ બોલો, પણ તે દુર્જનથી (અમોને) કંઈ પણ દુઃખ નથી, કેમકે મદોન્મત્ત હાથીની પાછળ રહેલો કૂતરો ભલે ભસ્યા જ કરે ! जनानंदकरस्येह, विजयानंदसद्गुरोः । वंदितस्य जनवातैः, शुद्धसम्यक्त्वधारिभिः ॥४६ ॥ त्वरितं चरितं किंचि, च्चरत्खेचरभूचरान् । अचिरं चरिताचिंत्य, चिंतामणिगुणोच्चयम् ॥ ४७ ।। वक्ष्येऽक्षमोऽपि सत्पक्षी, शुकपक्षीव साक्षरः । प्रक्षिप्ताक्षय्यदुःपक्षं, सापेक्षं सर्वसाक्षिकम् ।।४८॥॥त्रिभिर्विशेषकम् ॥ માણસોને આનંદ કરનારા તથા શુદ્ધ સમ્યકત્વધારી એવા માણસોના સમૂહોથી વંદાયેલા શ્રી વિજયાનંદસૂરીશ્વર નામના Page #25 -------------------------------------------------------------------------- ________________ १४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ઉત્તમ ગુરુનું (શ્રી આત્મારામજી મહારાજનું) ચાલતા ખેચર અને ભૂચરો પ્રતે તુરત આચરેલો છે, અચિંત્ય ચિંતામણી રત્ન તુલ્ય ગુણોનો સમૂહ જેણે તથા દૂર કરેલ છે, દુ:સાધ્ય શત્રુઓ જેણે, એવું લેશમાત્ર ચરિત્ર, પોપટ પક્ષીની પેઠે અસમર્થ તથા સાક્ષર એવો જે હું (આ ગ્રંથકર્તા હીરાલાલ) તે અપેક્ષા સહિત તુરત સર્વની સાક્ષીએ કહીશ. जंबूरित्यस्ति द्वीपोऽत्र, जंबुकं द्वीपको यथा । विजित्य जयमाप्नोति, द्वीपाञ् शेषांस्तथैव यः ॥ ४९ ॥ જેમ વાઘ શિયાળને જીતીને જય પામે છે, તેમ જે બીજા સઘળા દ્વીપોને (લક્ષ્મી આદિકથી) જીતીને જય પામે છે, એવો આ પૃથ્વી પર “જંબૂ” નામનો દ્વીપ છે. चतुरश्चतुरो धत्ते, चतुर्धर्मप्रकाशकान् । दीपान्व दीपिनोऽजस्त्रं, यस्तमीशरविच्छलात् ।।५० ।। (તેમાં વસતા લોકોની અપેક્ષાએ) ચતુર એવો જે જંબુદ્વીપ બે ચંદ્ર અને બે સૂર્યના મિષથી ચાર પ્રકારના ધર્મને પ્રકાશનારા, અને તેજસ્વી એવા ચાર દીપકોને જાણે હંમેશાં ધારણ કરતો હોય નહી, તેમ લાગે છે. परितो लवणांभोधि, रंभोभिर्धमति किमु । उदस्तवीचिहस्तोऽस्य, पापपंकच्छिदेच्छया ।।५१ ।। તે દ્વીપની ચારે બાજુએ ઊંચા કરેલ છે, મોજાંઓરૂપી હાથો જેણે એવો લવણ સમુદ્ર શું પાણીથી તે દ્વીપના પાપરૂપી કાદવને નાશ કરવાની ઈચ્છાથી ભમ્યા કરે છે ? ! यो मेदिनीनितंबिन्या, नितंबबिंबमंडिनी । कांचीवांचति रत्नांका, मुक्ताकरकरंबिता ।। ५२ ॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ: : ! જે લવણ સમુદ્ર પૃથ્વીરૂપી સ્ત્રીના કટી પાછળના તટ પર શોભી રહેલા તથા રત્નોવાળા અને મોતીઓના સમૂહથી જડેલા કંદોરાની પેઠે શોભે છે. उल्ललल्लोलकल्लोल, बाहुभिर्बहुभीरयात् । यो ग्रहिलोव चुक्षोभ, विषव्याकुलतायुतः ।।५३ ।। જે (આ) લવણ સમુદ્ર ઝેરની વ્યાકુલતાવાળા ગાંડા માણસની પેઠે ઉછળતાં એવાં ચપળ મોજાંઓરૂપી ઘણા હાથોએ કરીને જાણે ઉછાળા મારતો હોય નહિ જેમ, તેમ લાગે છે. (સમુદ્રમાં પણ ઝેરની ઉત્પત્તિ પ્રસિદ્ધ જ છે.) स चिरं चंचन्मीनौघ, मकराकरराजितः । भूगोऽपि नभसो धत्त, आकारं मकराकरः ।। ५४ ।। ચાલતા એવા મીન કેતાં મત્સ્ય (અને પક્ષેમીનરાશિ) તથા મકર એટલે મગરમચ્છ (અને પક્ષે–મકરરાશિ) તેઓએ કરીને શોભતો એવો આ લવણ સમુદ્ર પૃથ્વી પર રહેલો છે, છતાં પણ આકાશના આકારને ધારણ કરે છે કેમકે મીન અને મકરરાશિઓ આકાશમાં હોય છે.) प्रवासं दिशति हंसान्, यो मध्यपतदंगिनाम् । एषैव प्रकृतिहत, चपलाचितचेतसाम् ॥५५ ॥ જે આ સમુદ્ર અંદર પડતા પ્રાણીઓના હસોનો એટલે પ્રાણીનો નાશ કરે છે, કારણ કે લક્ષ્મીમાં ચોટેલું છે મન જેઓનું એવા માણસોની, (પક્ષે–વીજળીવાળા મેધોની) પણ તે જ પ્રકૃતિ છે; (લક્ષ્મીના લોભી માણસો પણ ખૂન કરે છે, તેમ વળી આ સમુદ્ર પણ લક્ષ્મીવાળો છે; વળી વરસાદ પણ હંસોને ઉડાડી મેલે Page #27 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। છે, તે પણ પ્રસિદ્ધ જ છે.) (આ શ્લોકનો વધારેનો શ્લેષાર્થ, તથા ધ્વન્યર્થ તેની સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકાથી જાણી લેવો.) यः सदा मणिमाणिक्य, पुंजराजिविराजितः । राजमान्यजनाभ्यर्णे, खेलंति खलु संपदः ॥५६ ।। (વળી) જે (આ) સમુદ્ર હંમેશાં મણિ, મણિક્ય આદિકના ઢગલાઓની શ્રેણિઓથી શોભિત થએલો છે, (પણ તેમાં શું આશ્ચર્ય છે?) કારણ કે રાજાના (પક્ષે–ચંદ્રના) માનીતા માણસ પાસે સંપદાઓ કીડા કરે છે જ (ચંદ્રને જોઈ સમુદ્ર વૃદ્ધિ પામે એ પ્રસિદ્ધ જ છે). रत्नगर्भगभस्त्यस्त, गभस्त्योघगभस्तिकम् । मुनिश्रेष्टोऽपि तं दृष्ट्वा, ऽगस्तिासमनाः खलु ॥५७ ।। રત્નોના મધ્ય ભાગનાં કિરણોથી દૂર કરેલ છે, સૂર્યોના સમૂહનાં પણ કિરણો જેણે, એવા આ સમુદ્રને જોઈને ખરેખર મહામુનિ અગસ્તિઋષિ પણ તેને ગળવાનું મન કરતો હવો !! (અત્યંત ઋદ્ધિવાળા તે સમુદ્રને જોઈને મુનિનું પણ મન ચલાયમાન થયું હોય નહિ જેમ, તેવો ભાવાર્થ જાણવો.) धनिकं धनसंपन्नं, संपन्नाधिकसंपदा । सदा प्रहसति सत्यं, यः फेननिकरच्छलात् ।। ५८ ।। - પોતાને પ્રાપ્ત થએલી અધિક સંપદાએ કરીને આ સમુદ્ર હંમેશાં ફિણના સમૂહના મિષથી ધનવાળા કુબેરની પણ ખરેખર હાંસી કરે છે. वाहिन्यो रसवाहिन्यो, ललल्लोलकराकरैः । समाश्लिष्यंति यं गाढं, श्रीयुक्तं प्रमदा इव ।।५९ ।। Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રથs: સf. / १७ જેમ લક્ષ્મીવાન પુરુષને શૃંગાર રસવાળી યુવાન સ્ત્રીઓ અત્યંત આલિંગન કરે છે, તેમ (પક્ષે- પાણીને ધારણ કરનારી) નદીઓ પણ ઉછળતાં એવાં ચપલ મોજાંરૂપી હાથના સમૂહોએ કરીને જે આ સમુદ્રને આલિંગન કરે છે. (સમુદ્ર પણ લક્ષ્મીવાળો પ્રસિદ્ધ જ છે.) पुत्रं तुष्यति यो नित्यं, दृष्ट्वा कुमुदबांधवम् । कलाकलापसंपन्नं, ललितं शुभ्रदेहिनम् ॥६० ।। જે આ સમુદ્ર, કલાના સમૂહ વડે કરીને યુક્ત તથા મનોહર અને શ્વેત શરીરવાળા પોતાના પુત્ર ચંદ્રને જોઈને હમેશાં ખુશી થાય છે. (વૃદ્ધિ પામે છે.) (કેમકે એવા ગુણી પુત્રને જોઈને પિતા ખુશી થાય, એ સ્વાભાવિક જ છે.) सुवृत्तो कमलायुक्तो, मुक्तोत्करकृतादरः । मुक्तालय इवाभाति, चित्रं क्षारयुतोऽपि सः ॥६१ ।। . આશ્ચર્યની વાત છે કે, તે સમુદ્ર ખારયુક્ત છે, છતાં પણ તે મોક્ષસ્થાનકની પેઠે શોભે છે, કેમકે ગોળાકાર (પક્ષે–ઉત્તમ વ્રતવાળો) લક્ષ્મીવાળો (પક્ષે–મોક્ષરૂપ લક્ષ્મીવાળો) તથા મોતીઓના સમૂહોથી કરાએલો છે, આદર જેનો (પક્ષે-મોક્ષમાં ગએલા માણસોથી કરાએલો છે આદર જેનો) એવો છે. श्रियं श्रीपतिना सार्ध, मुद्वाह्य मुदितेन हि । गृहजामातृलाभाद्व, तेनोद्वेलमनर्त्यत ।। ६२ ॥ તે સમુદ્ર (પોતાની દીકરી) લક્ષ્મીને શ્રીકૃષ્ણની સાથે પરણાવીને ઘરજમાઈના લાભથી જાણે હોય નહિ જેમ, તેમ ખુશી થયો થકો એકદમ ઉછાળા મારી નાચતો હવો. Page #29 -------------------------------------------------------------------------- ________________ १८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। क्षीयमानं क्षपानाथं, दृष्ट्वेवोदधिरात्मजम् । लोलकल्लोलदोडैः, सोरस्ताडमरुद्यत ।। ६३ ।। (તે) સમુદ્ર પોતાના પુત્ર ચંદ્રને ક્ષય થતો જોઈને જ હોય નહિ જેમ, તેમ ચપલ મોજારૂપી હાથોએ કરીને છાતી કૂટીને રડતો હવો. रक्षां स्वीयनिधानस्य, पिधानस्यापदां द्रुतम् । यामिकाग्यसध्रीचीभि, र्योवीचिभिरचीकरत् ।। ६४ ।। જે આ સમુદ્ર આપદાઓને આચ્છાદિત કરનારા પોતાના નિધાનની રક્ષા, ઉત્તમ પોળીઆતુલ્ય મોજાંઓ વડે કરીને કરાવતો હતો. अक्षतश्रियमासूते, पयःपूरेण पूरितः । भूरितो हरिदश्माभः, शालिर्यः शालिक्षेत्रवत् ॥ ६५ ।। પાણીના સમૂહથી અત્યંત ભરેલો, નીલમણિ સરખી કાંતિવાળો, જે આ સમુદ્ર ડાંગરના ખેતરની પેઠે અક્ષીણ લક્ષ્મીને (५क्षे-योपानी संपाने) उत्पन्न ७२ जे. (योपानां तरी ५९। પાણીથી ભરેલાં, તથા અંકુરાઓ ફૂટવાથી લીલમ સરખી કાંતિવાળાં લાગે છે.) स्वकरैरीक्ष्य राजानं, राजमानं निजौजसा । सांयात्रिक इवाजस्त्रं, त्रासिताखिलपद्मिनम् ॥ ६६ ।। नानादेशाटनप्राप्त, भूरिपद्मालयाकरः । सादरं सोदरोवो यो, धनिकस्य धनाकरात् ।। ६७॥ १. वं प्रचेतसि जानीयादिवार्थे तु तदव्ययम् । इति मेदिन्यादिसंमतेश्च ॥ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સf. / यल्लब्धलाभलक्षोऽपि, क्षोभयुक्तस्तु तत्पुरः । પ્રાકૃત રામાય, નૈર્યુવતઃ || ૬૮ || Infમવિશેષમ્ II ધનના સમૂહથી જાણે કુબેરના ભાઈ સરખો અને નાના પ્રકારના દેશોમાં ભમવાથી મળેલો છે લક્ષ્મીનો સમૂહ જેને, એવો આ સમુદ્ર વહાણવટી વેપારીની પેઠે, જે ચંદ્ર પાસેથી (પક્ષે- જે રાજા પાસેથી) પોતાને લાખો ગમનો લાભ મળેલો છે, તેની પાસે પણ જરા ક્ષોભયુક્ત થયો થકો, ત્રાસ આપેલ છે, સઘળાં પધોવાળાં સરોવરોને જેણે, (પક્ષે- ત્રાસ આપેલ છે ધનવાનોને જેણે!) એવા ચંદ્રને (પક્ષે–રાજાને) પોતાનાં કિરણોથી (પક્ષેરાજાએ નાખેલા કરોથી) તથા તેજથી (પક્ષે–બળથી) શોભતો જોઈને આદરપૂર્વક મોજાંરૂપી ઊંચા કરેલા હાથમાં ધારણ કરેલાં રત્નોએ કરીને હમેશાં ભેટશું કરતો હવો. अंभोधर इवांभोधि, रुर्मिगर्जारवोर्जितः । श्यामलो यो विभाति स्म, रत्नपुंजतडिद्वहः ॥६९ ॥ મોજાઓના ગજ્જરવોથી પ્રખ્યાત તથા શ્યામ કાંતિવાળો અને રત્નોના સમૂહરૂપી વીજળીને ધારણ કરનારો જે આ સમુદ્ર (વળી) વરસાદ સરખો શોભે છે. यादसां पतिरप्रीतो, गांभीर्यौदार्यधारकः । संनिरीक्ष्य निजं ग्लावं, कलंकांकितमंगजम् ।। ७० ॥ ध्रुवं रंगत्तरंगौघ, चपेटाभिरताडयत् । अन्यथासीत्कथं सोऽथो, धन्नेवारुणकांतिभृत् ।।७१ ।। ॥ युग्मम् ।। ગંભીરતાને, તથા (રત્નાદિકના આપવાથી) ઉદારતાને ધારણ કરનારો આ સમુદ્ર પોતાના પુત્ર ચંદ્રને કલંકયુક્ત જોઈને, ઉછળતાં ૧. રાજાઓ તરફથી ધનવાનોને હમેશાં ડર હોય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ २० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। મોજાંઓના સમૂહરૂપી ઠપાટો વડે કરીને ખરેખર મારતો હો; કેમકે તેણે જો માર્યો ન હોત તો, તે ચંદ્ર ઊગતો થકો જ લાલ કાંતિવાળો ક્યાંથી થયો ? मथितोऽप्ययमभोधि, मंदरेणासुरारिभिः । सुधाधारां धरनासी, द्धीरा ह्यक्रोधधारकाः ॥७२॥ દેવોએ મંથાચળે કરીને આ સમુદ્રને મથ્યો, તોપણ તે અમૃતની ધારાને ધરનારો થયો, કારણ કે, ધીર પુરુષો (કદાચ પીડિત થાય તો પણ) ગુસ્સાને ધારણ કરતા નથી. विमानायितयानौधै, विमानायतवैभवैः । नौस्थितैर्यो धनेशैश्च, दैवीं विलभते श्रियम् ॥७३ ।। પ્રમાણ રહિત વિસ્તારવાળી સંપદાવાળા, વિમાનરૂપ થએલા વહાણોના સમૂહોથી, તથા વહાણોમાં બેઠેલા ધનવાન સાહુકારોથી (પક્ષે—કુબેરોથી) જે આ સમુદ્ર દેવલોક સંબંધી શોભાને ધારણ કરે છે. लभ्यतेऽलभ्यतेजोभि, स्तेजोजितनभःप्रभैः । विप्रफुल्लप्रभापुंजै, जलैः श्यामोपलैरिव ॥ ७४ ॥ जंबूवृत्तस्य येनात्रा, पास्तनीलांबुजप्रभैः । નફ્લર્જિતનોdfમા, પ્રારી પ્રાયિતૈ: | ૭ | યુમન્ II જે આ સમુદ્ર, અલભ્ય તેજવાળાં તથા તેજે કરીને જીતેલી છે આકાશની પણ પ્રભા જેણે તથા વિકસ્વર થએલ છે પ્રભાનો સમૂહ જેઓનો તથા દૂર કરેલ છે કાળાં કમળોની પણ કાંતિ જેઓએ એવાં જથાબંધ નીલમણિ સરખાં પાણીઓએ કરીને જીતેલી છે વાદળાંઓની પણ મનોહર શોભા જેણે, એવી આ જંબૂદ્વીપની કિલ્લાસંબંધી શોભાને મેળવે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ: સર્જ: राजद्रजतरागांग्यो, पगूढो गंगया ह्यसौ । भूतेश इव संभाति, गरली भूतभूषितः ।। ७६ ।। ચળકતા રૂપાના રંગ સરખું છે, અંગ જેણીનું, એવી ગંગાએ કરીને આલિંગન કરાએલો તથા વિષયુક્ત અને ભૂતો વડે એટલે (જળવાસી જંતુઓએ કરીને) (પક્ષે—મહાદેવના પારિષદોએ કરીને) ભૂષિત થએલો આ સમુદ્ર ખરેખર મહાદેવ સરખો શોભે છે. प्रविश्य मध्यभागेऽस्य, प्रहीयन्ते प्रभोल्बणाः । गतशोकैर्यतो लोकै, मुक्ता: शक्तिपुटस्थिताः ।। ७७ ॥ तेनैवासौ सखेदो हि, क्षोभतेऽद्यापि सर्वदा । મોરસ્તાનું સ્વોત, તોહÅઃ યંવત્ ॥ ૭૮ || વુમમ્ ॥ આ સમુદ્રના મધ્ય ભાગમાં પ્રવેશ કરીને, છીપરૂપી પેટીમાં રહેલા અત્યંત કાંતિવાળા મોતીઓને શોક રહિત લોકો જે લઈ જાય છે, તેથી હજુ સુધી પણ હમેશાં પોતાના મોજાંઓરૂપી ચપલ હાથોથી છાતી કૂટતો થકો લોભી (માણસની) પેઠે આ સમુદ્ર ખરેખર ખેદ પામ્યા કરે છે. तस्य द्वीपस्य मध्यस्थः, सुरालयः सुरालयैः । मंडितो नित्यतीर्थेश, स्तुतिस्तंभ इवाबभौ ।। ७९ ।। २१ તે જંબુદ્વીપના મધ્યભાગમાં રહેલો તથા દેવોના મંદિરોથી શોભતો એવો મેરુ પર્વત જાણે (ત્યાં મહાવિદેહમાં વિચરતા) શાશ્વતા તીર્થંકરોની કીર્તિનો સ્તંભ હોય નહીં જેમ તેમ શોભતો હવો. ૧. મૂતા: શિવસ્ય પાર્ષદ્યા: । વૃતિ સંસારાવતંત્ ।। Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। आदायादेयकीर्तीनां, मूर्तीनां शाश्वतार्हताम् । श्रेणिमानंदिवंदारु, वृंदारकविवंदिताम् ॥ ८० ॥ अनेकानोकहागार, गतानां केकिनां किल । केकाकलापदेशेन, कृतसंगीतडंबरः ।। ८१ ॥ तुंगशृंगाश्रितश्रेणि, जलदानां पयोभृताम् । गरिवमृदंगानां, शब्देस्तालसमाश्रितः ॥ ८२ ॥ वाताचलिततर्वालि, प्रोच्छ्रिता ग्यभुजोच्चयः । वृक्षगोत्फुल्लपुष्पौघ, च्छद्मनापन्नहास्यकः ॥ ८३ ॥ उत्फुल्लपुलकांकुरो, दर्भसंदर्भदंभतः । માનંન્નસંતોહા, નૃત્યવાયમન્વહમ્ | ૮૪ / પંપા સુત્રમ્ ગ્રહણ કરવા લાયક છે કીર્તિ જેઓની એવા શાશ્વતા જિનેશ્વરોની મૂર્તિઓની, આનંદી તથા વંદન કરનાર એવા દેવોએ કરીને વંદાએલી એવી શ્રેણિને ધારણ કરીને, અનેક વૃક્ષોરૂપી ઘરો પર રહેલા એવા મયૂરની વાણીના મિષથી કરેલ છે સંગીતનો આડંબર જેણે એવો તથા ઊંચાં શિખરોને આશ્રિત થયેલ છે શ્રેણિઓ જેની, એવા જળથી ભરેલાં વાદળાંઓના ગજ્જરવરૂપી મૃદંગોના શબ્દોએ કરીને તાલને આશ્રિત થએલો તથા પવનથી ચારે બાજુથી ચાલતી જે વૃક્ષોની પંક્તિ, તેરૂપી ઊંચો કરેલો છે ભુજાઓનો સમૂહ જેણે એવો તથા વૃક્ષ પર રહેલા પ્રફુલ્લિત પુષ્પોના સમૂહના મિષથી ધારણ કરેલ છે હાસ્ય જેણે એવો તથા ઘાસના સંગ્રહના મિષથી થએલા છે રોમાંચના અંકુરો જેને એવો, આ મેરુ પર્વત આનંદકંદના સમૂહથી જાણે હમેશાં નાચતો હોય નહીં જેમ (તેમ લાગતો હવો.) Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ: સ્પર્શ / असौ महीमहेलायाः, परितो ग्रहरत्नभृत् । रेजे राजितभापुंज:, शिरोरत्नमिवोच्छ्रतम् ॥ ८५ ।। ચારે બાજુથી ગ્રહોરૂપી રત્નોને ધારણ કરનારો તથા શોભિતો છે કાંતિનો સમૂહ જેનો એવો આ પર્વત પૃથ્વીરૂપી સ્ત્રીનો ઊંચો થએલો જાણે મુકુટ જ હોય નહીં તેમ શોભતો હવો. क्वणत्किंकिणीनिक्काणैः, परिपूरितदिग्गणैः । शश्वत्तीर्थकृतां शश्व, द्वेश्मदंडाग्रमंडिभिः ॥ ८६ ॥ दिवेतदिव्यदेवानां देवनाथयुतां सताम् । अंगभास्तनिरंगानां, गणोऽगण्यगुणभृताम् ॥ ८७ ॥ वर्जितवृजिनव्रात, जिनजन्ममहन्महे । આશૂયતેવ સોત્સાદું, સર્વતઃ પર્વતેન વૈં ॥૮૮ ।।।।ત્રિમિવિશેષમ્ ।। દૂર કરેલ છે પાપોનો સમૂહ જેણે એવા જિનેશ્વર ભગવાનના જન્મમહોત્સવમાં અંગની કાંતિએ કરીને અસ્તરૂપ કરેલ છે કામદેવને જેઓએ તથા અગણિત ગુણોને ધારણ કરનાર તથા ઇંદ્રોએ કરીને સહિત એવા અને દેવલોકથી આવેલા મનોહર અને ઉત્તમ એવા દેવતાઓનો સમૂહ, ચારે બાજુએથી શાશ્વતા એવા તીર્થંકરોના શાશ્વતા મંદિરના દંડના અગ્ર ભાગને શોભાવનારા તથા શબ્દયુક્ત થએલ છે દિશાઓના સમૂહો જેઓથી, એવા વાગતી ઘુઘરીઓના શબ્દોએ કરીને આ પર્વતથી ઉત્સાહપૂર્વક જાણે બોલાવાય છે. २३ > मर्मभित्कर्मवृंदैध, दाहे देहिगणस्य सः । शिखीवोच्चशिखो भाति, प्रभापुंजविराजितः ॥ ८९ ।। પ્રાણીઓના સમૂહના, મર્મોને ભેદનારા એવા કર્મોના સમૂહ Page #35 -------------------------------------------------------------------------- ________________ ર૪ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। રૂપી કાષ્ટોને બાળવામાં અગ્નિ સરખો તથા ઊંચી શિખાવાળો (પક્ષે—ઊંચી ટોચવાળો) તથા કાંતિના સમૂહથી શોભિતો એવો તે મેરુ પર્વત શોભે છે. धराधरधुरो धारी, धरोऽयं धरणीतले । મીનાર રૂવ મતિ મ, નૈનધર્મસુવંતિઃ | ૨૦ | પર્વતોમાં અગ્રેસરપણાને ધારણ કરનારો આ પર્વત પૃથ્વીતલ પર જૈનધર્મરૂપી ઉત્તમ હાથીનો જાણે બંધનતંભ હોય નહીં, તેમ શોભે છે. (આ શ્લોકનું પહેલું પદ ફક્ત “ધ” અને “ર” એમ બે જ અક્ષરોથી બનેલું છે.) चलच्चेलांचलोच्चूलै, र्जिनागारैर्नभोऽग्रगैः ।। लभ्यतेऽलभ्यमा येन, पार्वतोपरिपर्वती ।। ९१ ।। આકાશના અગ્રભાગમાં ગએલા તથા ચલાયમાન થતા છે કપડાઓના છેડાઓ જેમાં, એવા પતાકાઓવાળા જિનમંદિરોએ કરીને જે (આ) પર્વત, પર્વત પર ચડેલા પર્વતની અલભ્ય શોભાને મેળવે છે. આ શ્લોકનું પણ પહેલું પદ ફક્ત “ચ” અને “લ” એમ બે જ અક્ષરોથી બનેલું છે.) जिनानां नीतलोकानां, लोकाऽलोकावलोकिनाम् । जन्माभिषेककालाख्य, सुपर्वेतसुपर्वणाम् ॥ ९२ ॥ पथ्यनाश्रितविश्रामा, च्छ्रमत्वाश्रितचेतसाम् । अविश्रांतं श्रमश्रेणि, मपाकर्तुमिवार्थिना ॥ ९३ ॥ तन्यतेऽनन्यसामान्या, मांडपी पटडंबरैः । येन श्रीर्दययेवेह, जिनागारध्वजाग्रगैः ।। ९४ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥ રસ્તે ચડાવેલ છે લોકોને જેણે તથા લોક અલોકને જોવાવાળા જિનેશ્વર પ્રભુના જન્માભિષેક નામના ઉત્તમ પર્વને દિવસે Page #36 -------------------------------------------------------------------------- ________________ २५ પ્રથમ: સf. I આવેલા તથા માર્ગમાં વિસામો નહીં લેવાથી થાકી ગએલાં છે મન જેઓનાં, એવા દેવતાઓના, થાકની પંક્તિને એકદમ દૂર કરવા માટે જ જાણે અર્થિ એવા આ પર્વત વડે કરીને, જિનેશ્વર પ્રભુના મંદિરના ધ્વજદંડના અગ્રભાગ પર રહેલા લુગડાંના (ધજાના) આડંબર વડે કરીને, ખરેખર દયાથી જ જાણે હોય નહી જેમ, તેમ અહીં હમેશાં અનોપમ મંડપની શોભા વિસ્તારાય છે. केनापीदममंदेन, निरालंबमिवांबरम् । वीक्ष्य स्तंभ इवोद्भाति, संभ्रमोजूंभितो ह्ययम् ॥ ९५ ।। કોઈક ચતુર માણસે, આકાશને આધાર વિનાનું જોઈને, (તેના ટેકા વાસ્તે) અચાનક ઊભો કરી દીધેલો જાણે સ્તંભ જ હોય નહીં જેમ, તેમ આ પર્વત શોભે છે. धरणीवरवर्णिन्या, भकंदुकजिहीर्षया । उदस्त इव हस्तोऽयं, खेलनाय खलु स्वयम् ॥ ९६ ।। રમવા વાસ્તે તારાઓરૂપી દડાઓને લેવાની ઈચ્છાથી, પૃથ્વીરૂપી સ્ત્રીએ ખરેખર ઊંચો કરેલો હાથ જ હોય નહીં જેમ, તેવો આ પર્વત શોભે છે. यत्र तु पुष्पदंताभ्यां, जिताभ्यामिव तद्द्युतेः । गम्यते खल्वगम्याभ्यां, प्रनम्रीभूय भूरिशः ॥९७ ।। જે આ પર્વત ઉપર, અગમ્ય એવા પણ સૂર્ય ચંદ્ર, જાણે તેની કાંતિથી જિતાએલા હોય નહીં જેમ, તેમ (તેને) અત્યંત નમીને ચાલે છે! (આ શ્લોકમાં અગમ્યથી પણ જે ગમન કરાય છે, તે આશ્ચર્ય છે !) १. अमंदेन बुद्धिमतेति निर्बुद्धेस्त्वस्य विचारस्यासंभवत्त्वादिति स्वोपज्ञटीकायाम् ।। Page #37 -------------------------------------------------------------------------- ________________ રફ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। लभ्यतेव यतेरप्याः, पाणिपीडनपर्वणि । येन मुक्तिरमासार्धं, पर्येतुमग्निमा सदा ।। ९८ ।। જે આ પર્વત વડે કરીને, અહો !! મુનિના પણ મુક્તિ સ્ત્રીની સાથે થતા લગ્નમહોત્સવમાં, ફેરા ફરવાને અગ્નિ સંબંધિની શોભા હમેશાં પ્રાપ્ત કરાતી હોય નહીં જાણે તેમ લાગે છે. भ्रमति किं कलंकी स्व, कलंकापायकर्मणे । निशाकरो हि तिर्थेऽत्र, जिनक्रमैः पवित्रिते ॥ २९ ॥ કલંકી એવો ચંદ્રમા, જિનેશ્વર પ્રભુનાં ચરણોથી પવિત્ર થએલા આ તીર્થરૂપ પર્વત પર, ખરેખર શું પોતાના કલંકનો નાશ કરવા વાસ્તે ભ્રમણ કરે છે?! संमदोत्फुल्लनेत्राणा, ममराणां करच्युतैः । ક્ષીરાંમોધિ:પૂર, નોર્વ: મે ૨૦૦ | परितो निर्झराकार, र्जिनजन्ममहोत्सवे । રઘરિતા વિતમાનામા, પ્રિય વ વૈ | ૨૦ | યુપમ્ II - હર્ષ વડે કરીને પ્રફુલ્લિત થએલી છે આંખો જેમની, એવા દેવતાઓના હાથથી પડતા તથા મંગલિક કરનારા કળશોમાંથી નીકળતા અને ચારે બાજુથી ઝરણાના આકારવાળા ક્ષીરસમુદ્રના પાણીના સમૂહોએ કરીને, જિનેશ્વર પ્રભુના જન્મમહોત્સવમાં, (આ) પર્વત વડે કરીને જાણે ખરેખર જડેલી મોતીની માળાઓની શોભા ધારણ કરાય છે. स्नात्रोत्सवेऽर्हतां तत्र, क्षीरोदलहरी हरेः। द्विगुणितेव पौलोम्याः, कटाक्षच्छटया बभौ ॥ १०२ ।। १. पुलोम्नो मुनेरपत्यं स्त्री पौलोमी तस्यापत्यम् (४। १ । ९२) इत्यण् mત્રત્વેન જ્ઞાતિત્વીન્હમ્ (૪| દુરૂ) || Page #38 -------------------------------------------------------------------------- ________________ २७ प्रथमः सर्गः । તે પર્વત ઉપર જિનેશ્વર મહારાજના જન્મસ્નાત્રોત્સવમાં ઈકે (છોડેલી) ક્ષીરસમુદ્રના પાણીની લહેરી, ઈદ્રાણીની કટાક્ષછટાથી, જાણે બેવડી થઈ હોય નહીં જેમ, તેમ શોભતી હતી. अर्हतां कनकागार, परिवारोपरिगताः ।। परितोऽत्र पताकिन्यः, श्वेताच्छपटमंडिताः ॥१०४ ।। कानककमलोत्तंस, काननोत्संगसंगिनाम् । मरालललितौघानां, लभंते विभ्रमभ्रमम् ॥ १०५ ॥ ।। युग्मम् ॥ અહીં અરિહંત પ્રભુના સોનાના દેવળોના સમૂહો પર રહેલી તથા સફેદ અને નિર્મળ કપડાંથી ચારે કોરે શોભતી ધજાઓ, સોનેરી કમળોએ કરી શોભતા વનના મધ્ય ભાગને પ્રાપ્ત થએલા હંસના મનોહર સમૂહના વિલાસની શંકાને પ્રાપ્ત થાય છે. गीयंते जिनगीतानि, भीयंतेऽतररातयः । जीयंते भवतृष्णाश्च, पीयंतेऽत्रसुधारसाः ॥ १०६ ॥ - અહીં જિનેશ્વર પ્રભુનાં ગીતો ગવાય છે તથા કોધ આદિક અંતરંગ શત્રુઓ ભય પામે છે; તેમ ભવની તૃષ્ણા જીતાય છે અને અમૃત રસ પીવાય છે. भो भवंतो भ्रमद्भव्या, भवत भवभंगुराः । भूरिभयभरोद्भार, भारकाणि पराणि च ॥१०७ ।। कर्माणि हतमर्माणि, दारीणि शर्मणां सदा । कारीणीह त्वसाराणां, सारीणि भवसंततेः ॥१०८ ॥ इच्छतेच्छितमोक्षस्त्री, कटाक्षितकटीतटाः । कटितुमुत्कटानि चे, च्चित्ताचांतचिदुच्चयाः ।। १०९ ॥ धारयध्वं तदा, यूयं, पाथेयं पथि पांथकाः । दानशीलतपोभाव, भावितं भावुकं भवे ।। ११० ॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। इतीव गदितुं लोकान्, धर्मेणैव स्वहस्तकः । उदस्त इव भाति य, स्तुंगोत्तुंगतटोत्कटः ॥१११।।पंचभिःकुलकम् ॥ હે આ (સંસારમાં) ભમતા ભવ્ય લોકો ! તમે આ સંસારથી ભંગુર મનવાળા થાઓ. તથા ઘણાં ભયના સમૂહનાં ભારને ધારણ કરનારા તથા શત્રુરૂપ તથા હણેલાં છે મર્મસ્થાનકો જેમણે તથા હમેશાં સુખને નાશ કરનારાં તથા આ જગતમાં અસાર વસ્તુઓને ઉત્પન્ન કરનારાં તથા સંસારને વધારવાવાળાં ઉત્કટ કર્મોને આચ્છાદિત કરવાને, ઈશ્કેલી મોક્ષરૂપી સ્ત્રી વડે કરીને કટાક્ષિત થએલ છે કટીતટ જેનાં, એવા તથા મનમાં દાખલ થયેલ છે જ્ઞાનનો સમૂહ જેઓને એવા હે લોકો ! જો તમે ઇચ્છતા હો, તો, મોક્ષમાર્ગને વિષે પંથીરૂપ થયા થકા, તમે દાન, શીલ, તપ તથા ભાવરૂપી મનોહર ભાતાને આ ભવમાં ધારણ કરો. એવી રીતે લોકોને કહેવા વાસ્તે જાણે ધર્મે જ પોતાનો એક હાથ ઊંચો કર્યો હોય નહીં, તેમ (સાધારણ) પર્વત સરખી ઊંચી મેખલાઓએ કરીને ઉત્કટ થએલો આ મેરુ પર્વત શોભે છે. किमेष शैलो ह्यधिकोऽस्ति कांत्या । वाजवां प्रभास्मेरितलोकचित्तौ ॥ इतीव तौ वीक्षितुमेनमुच्चैः ।। પટતાં માધ્વનિ પુષ્પદંત | ૨૨ શું આ મેરુ પર્વત કાંતિ વડે કરીને અધિક છે? અથવા, કાંતિ વડે કરીને પ્રફુલ્લિત (હર્ષિત) કરેલ છે લોકોનાં ચિત્ત જેણે એવા અમો બન્ને અધિક છીએ ? એવું જોવા વાસ્તે જ જાણે હોય નહીં જેમ, તેમ આકાશમાં રહેલા સૂર્ય ચંદ્ર તે મેની આસપાસ ફરતા હવા. Page #40 -------------------------------------------------------------------------- ________________ प्रथमः सर्गः । सुचारित्राचारे गतमिहसुचारित्रविजयम् । मम ज्ञानांभोजेतनुलतरतारुण्यतरणिम् ।। गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गोऽर्काकः कविशिशुकहीरेण कथितः ॥११३ ॥ ઉત્તમ ચારિત્રના આચારમાં અહીં પ્રાપ્ત થએલા મારા જ્ઞાનરૂપી કમળપ્રતે અત્યંત વિસ્તારવાળી તરુણાવસ્થાવાળા સૂર્ય સમાન એવા શ્રી ચારિત્રવિજયજી નામના મારા ધર્મગુરુને નમસ્કાર કરીને, તે શ્રી ચારિત્રવિજયજીના પણ ઉત્તમ ગુરુ શ્રી વિજયાનંદસૂરીશ્વરના (આત્મારામજી મહારાજના) ચરિત્રમાં, કવિઓને વિષે બાળક તુલ્ય એવો જે હું હીરાલાલ, તેણે આ પહેલો સર્ગ કહ્યો. इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडित हीरालालविरचिते श्री विजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनाम-सूरीश्वरश्रीमदात्मारामजिच्चरिते मंगलाचरणसज्जनस्तुति-दुर्जननिंदाजंबूद्वीपलवणसमुद्रमेरुपर्वतवर्णनो नाम प्रथमः सर्गः समाप्तः ।। Page #41 -------------------------------------------------------------------------- ________________ ३० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ॥ द्वितीयः सर्गः प्रारभ्यते ॥ तद्दक्षिणेऽस्ति दक्षिण, भारतेत्यभिधानकम् । क्षेत्रं पत्रिरवव्याजा, द्भरतेशं स्तुवन्निव ॥ १ ॥ તેની દક્ષિણે પક્ષિઓના શબ્દોના મિશથી ભરત નામના (પોતાના) અધિષ્ટાયક દેવની જાણે સ્તુતિ કરતું હોય નહીં એવું "दृक्षिण भारत" नाभे क्षेत्र छे. जैनागमसुधासार, सारणीधोरणीयुतम् । तद्रसजलसंघात, प्रभृताखिलभूतलम् ॥ २ ॥ धनधान्याश्वमातंग, पत्तिस्त्रीरथदर्भकाम् । आरामांगजवज्राश्म, माणिक्यवीरुधाकुलाम् ॥ ३ ॥ निर्विमानविमानस्था, मरीप्राप्तितरूद्वहाम् । कर्ममुक्तामलापार, मुक्तमालाफलप्रदाम् ॥ ४ ॥ एवं चित्रकृतां लक्ष्मीं, लक्षिताक्षतविभ्रमाम् । सफलीकर्तुमेवैत, द्विप्रसूते निजाभिधाम् ॥ ५ ॥ ॥ चतुर्भिःकलापकम् ।। જૈનોના સિદ્ધાંતરૂપી અમૃતના સારની નેહેરોની શ્રેણિવાળું અને તે સિદ્ધાંતના રસરૂપી પાણીના સમૂહથી ભરેલા સમસ્ત પૃથ્વીતલવાળું, खेवं ते भरतक्षेत्र, धन, खनाथ, घोडा, हाथी, पाणा, स्त्री तथा रथ३पी છે ઘાસ જેમાં એવી અને બગીચા, પુત્ર, હીરા, પાના તથા મણિક્યરૂપી વેલડીઓએ કરીને યુક્ત એવી તથા પરિમાણ રહિત વિમાનમાં બેઠેલી Page #42 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સf. / દેવાંગનાની પ્રાપ્તિરૂપ વૃક્ષને ધારણ કરનારી તથા કર્મોથી મુકાયેલા અને તેથી નિર્મલ તથા અપાર એવા મોક્ષે ગએલાઓની શ્રેણિરૂપ ફલોને દેનારી તથા લક્ષિત કરેલ છે અખંડિત વિલાસ જેણીએ (શ્લેષમાં લક્ષિત કરેલ છે ચાવલનો વિભ્રમ જેણીએ) એવી આશ્ચર્યકારક લક્ષ્મીને આ ભરત ક્ષેત્ર પોતાનું “ક્ષેત્ર” એવું નામ સફલ કરવાને જ ઉત્પન્ન કરે છે. पंचालाख्यश्च देशोऽस्ति, तत्र भूरिवसुप्रसुः । यं वीक्ष्य देवलोकोऽपि, ह्नियैव हि दिवं ययौ ।। ६ ॥ ત્યાં ઘણી લક્ષ્મીને ઉત્પન્ન કરનાર પંચાલ (પંજાબ) નામે દેશ છે, જેને જોઈને દેવલોક પણ જાણે લજ્જા વડે કરીને જ હોય નહીં જેમ, તેમ આકાશમાં ચાલ્યો ગયો. यत्र सर्वत्र सुग्राम, ग्रामाग्रवनसंनिधौ । हूयंतेव पथि पांथाः, पल्लवांगुलिभिर्दुमैः ॥७ ।। જે દેશમાં સર્વ જગ્યાએ, ઉત્તમ ગામોના સમૂહ પાસે વનમાં ઊગેલાં વૃક્ષો, (પોતાની) પલ્લવરૂપી આંગળીઓ વડે કરીને જાણે પંથિઓને બોલાવતા હોય નહીં જેમ, તેમ લાગે છે. यत्र प्रणालिकाश्रेण्या, प्रविशांतश्रमापदा । आत्तेंदिवरमालेव, शुशोभ वसुधा मुदा ।। ८ ।। જે દેશમાં, નાશ કરેલ છે થાકની પીડા જેણે, એવી નેહેરોની પંક્તિ વડે કરીને, પૃથ્વી જાણે કે, ગ્રહણ કરેલ છે કાળાં કમળોની માળા જેણીએ, એવી હોય નહીં જેમ, તેમ શોભતી હતી. कासाराः कंकणैर्युक्ताः, सरसाश्चालिलालिताः । સુવૃત્ત: સુમનોરમ્યા:, સુરમાં રૂ નીરે છે ? Page #43 -------------------------------------------------------------------------- ________________ ३२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે દેશમાં પાણીનાં તળાવો ઉત્તમ સ્ત્રીઓની પેઠે શોભતાં હતાં, તે કેવાં છે? તો કે (કંકણૈર્યુક્તાઃ) એટલે પાણીના કણીઆઓવાળાં તથા પક્ષે સ્ત્રીઓ (કંકણૈર્યુક્તાઃ) એટલે હાથમાં પેહેરવાનાં આભૂષણોથી મનોહર છે તથા (સરસાઃ) એટલે તળાવો પાણી સહિત છે તથા પક્ષે– સ્ત્રીઓ (સરસાઃ) એટલે શૃંગારરસવાળીઓ છે; તથા (અલિલાલિતાઃ) એટલે તળાવો (કમળ પર બેઠેલા) ભમરાઓથી લાલિત છે તથા (પક્ષે–આલિલાલિતાઃ) એટલે સ્ત્રીઓ સખીઓથી લાલિત થએલી છે તથા (સુવૃત્તાઃ) એટલે તળાવો મનોહર ગોળાકારવાળાં છે તથા પક્ષે સ્ત્રીઓ (સુવૃત્તાઃ) એટલે ઉત્તમ આચરણવાળીઓ છે તથા (સુમનોરમ્યાઃ) એટલે તળાવો તથા સ્ત્રીઓ બન્ને પુષ્પોથી મનોહર છે; એવી રીતે ત્યાં તળાવો ઉત્તમ સ્ત્રીઓની પેઠે શોભતાં હતાં. ', सरसीसरसीरुह, प्रफुल्लपटलादरम् । સંગતામોદ્દસંહ, માદ્યમધુપાંđ: ॥ શ્૦ | अर्धचर्वितदर्भोरु, वदना रदनांचिताः । નયનૈનયનાનંદ, નોવિનો મૃદંતનાઃ ।। ?? ।। रसमग्ना इवाप्रज्ञा, गतौद्विग्ना इहावनौ । तद्रसाचितचेतस्काः, पातुं पयोऽपि न क्षमाः ।। १२ ।। संनिधीतमपि व्याधं, विविधायुधधारकम् । नोलक्षयंति मुग्धास्ते, चित्रेष्वाचित्रिता इव ॥ १३ ॥ તળાવોમાં રહેલાં કમળોના પ્રફુલ્લિત સમૂહમાંથી તુરત મળેલી સુગંધીના સમૂહથી મદોન્મત્ત થતા ભમરાઓના ઝંકાર શબ્દથી (શ્રવણેન્દ્રિયના) રસમાં મગ્ન થએલા તથા અરધા ચાવેલાં ઘાસથી મનોહર મુખવાળા તથા દાંતો વડે શોભતા તથા (પોતા // ચતુર્ભિઃ તાપમ્ ॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય સf. / ३३ ની) આંખો વડે (માણસોની) આંખોને આનંદ આપનારા તથા મુગ્ધ અને ઉદ્વેગ વિનાના તથા તે ઝંકારવો સાંભળવામાં તલ્લીન ચિત્તવાલા થવાથી પાણી પીવાને પણ અસમર્થ, એવાં હરણનાં બચ્ચાંઓ, જાણે ચિત્રમાં ચિત્રેલાં હોય નહીં જેમ, તેમ ઘણા પ્રકારના હથિયારોને ધારણ કરનારા, નજદીક આવેલા શિકારીને પણ તે બિચારાઓ અહીંની પૃથ્વીમાં જાણી શકતા નથી. नीरजा रवितेजोभ्य, स्तेजोमंतोऽक्षतश्रियः । लभंतेऽलभ्यमुक्तिमां, शालिनः शालिनिष्कुटाः ।।१४ ॥ તે દેશમાં મનોહર ડાંગરનાં ખેતરો, ન મળી શકે એવી મોક્ષની શોભાને ધારણ કરે છે; (કારણ કે તે ખેતરો) પાણીથી ઉત્પન્ન થએલાં (તથા પક્ષે–મોક્ષ, કર્મરૂપી રજ રહિત છે) તથા વળી ખેતરો સૂર્યના તેજોથી તેજવાળાં છે (અને પક્ષે–મોક્ષ સૂર્યના તેજોથી પણ વધારે તેજવાળું છે) તથા તે ખેતરો ચોખાની શોભાવાળાં છે (તથા પક્ષે મોક્ષ અક્ષય શોભાવાળું છે.) तत्र सांद्रतरुच्छन्ने, काननेऽतिमनोरमे । करांश्चिक्षेप नो सूर्यो, द्रुप्रोतत्वभयादिव ॥१५ ।। તે દેશમાં ઘાટાં વૃક્ષોથી છવાએલાં અતિ મનોહર વનમાં, વૃક્ષોમાં અટવાઈ જવાની બીકથી જ જાણે હોય નહીં જેમ, તેમ સૂર્ય પોતાનાં કિરણો ફેંકતો નહોતો. धरांतरात्ततापौघ, विषण्णा: पन्नगास्त्विह ।। નિતા રૂવ હૈ: નાતું, સર:સરોéછતાત્ ૨૬ છે. અહીં પૃથ્વીની અંદર લાગેલા તપના સમૂહથી ખેદ પામેલા નાગો જ જાણે તળાવમાં રહેલાં કમલોનાં મિશથી પાણીથી સ્નાન કરવાને નીકળ્યા હોય નહીં જેમ, તેમ લાગે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। स्वादूनि सुफलानि च, प्रफुल्लकुसुमानि च । पंचमस्वरसोत्सेक, कोकिलानां कलच्छलात् ।। १७ ॥ यच्छंति तरवस्तत्र, दूरादाहूय पंथिने । अहो सज्जनसौजन्यं, वचनानामगोचरम् ।। १८ ।। તે દેશમાં વૃક્ષો, પંચમસ્વરમાં ઉત્સુક થએલા કોકિલોના શબ્દોના મિશથી પથિને દૂરથી બોલાવીને સ્વાદિષ્ટ ફલો તથા પ્રફુલ્લિત પુષ્પો આપે છે; માટે અહો! સજ્જનોની સજ્જનતા અવચનીય છે. व्याकुला व्यालमालाभी, रथसंचयसंचिता । प्रसरत्यनिशं तत्र, वाहिनी वहिनीव हि ॥ १९ ॥ તે દેશમાં સર્પોની (પક્ષે—હાથીઓની) શ્રેણિઓથી ભરેલી તથા નેતરોના (પક્ષે–રથોના) સમૂહથી સંચિત થએલી એવી નદી ખરેખર સેનાની પેઠે હમેશાં ચાલ્યા કરે છે. तरुच्छन्ने वने तत्र, पीका चूततरुस्थिता । वियोगिनां निजारावै, बभंज हृदयं सदा ।। २० ।। તે દેશમાં વૃક્ષોથી છવાએલા વનમાં આંબાના વૃક્ષ પર રહેલી કોયલ (સ્ત્રીથી) વિયોગ પામેલા (પુરુષના) હૃદયને પોતાના શબ્દોથી હમેશાં ભેદતી હતી. तुंगमातंगसंगाढ्या, उत्कटाः कटकांचिताः । समानुकृतका भांति, भूभृतोऽप्यत्र भूभृताम् ।। २१ ।। १. वायुः समुद्गतो नाभे । रुहोहृत्कंठमूर्धसु ॥ विचरन् पंचमस्थान । प्राप्त्या पंचम उच्यते ॥ २. रथः पुमानवयवे स्यन्दने वेतसेऽपि च ।। Page #46 -------------------------------------------------------------------------- ________________ द्वितीयः सर्गः । | ઉંચા હાથીઓના સંગવાળા, ઊંચી મેખલાવાળા, (પક્ષે– મદોન્મત્ત) શિખરોથી શોભીતા (પક્ષે–લશ્કરથી શોભીતા) એવા પર્વતો પણ આ દેશમાં રાજાઓ સરખા શોભે છે. तत्र पुंड्रेक्षुयंत्राणां, चित्कारैश्चित्रतां गताः । प्लवगाः प्लवयामासु, विटपिविटपस्थिताः ।। २२ ।। તે દેશમાં સફેદ સેલડીના યંત્રોના (ચીચોડાઓના) ચિત્કારોથી આશ્ચર્ય પામેલા તથા વૃક્ષોની ડાળો પર રહેલા વાંદરાઓ हता Sal. दीर्णस्वकीयसेवाल, क्षौमया रसयुक्तया । भूरिविभ्रम धारिण्या, कंकणांकितदेहया ।। २३ ।। अनुरंगत्तरंगोरु, स्वकरप्रकरैरिव । सस्नेहं प्रिययेवात्र, नद्या दृढमालिंगितान् ॥ २४ ।। प्रियाप्रेमपरोपायान्, पुष्पहास्यसमन्वितान् । धृतश्वेतसुमुक्तौघा, मलहारमनोहरान् ॥ २५ ॥ पवनापूर्णतोद्गच्छ, निःस्वानरतकूजितान् । सगंठानपि तच्चित्रं, मुक्तकूलाधिकप्रियान् ॥ २६ ।। १ विभ्रमो भ्रांतिहावयोरिति । मदरागहर्षजनितो विपर्यासो विभ्रमः ।। यथा अनिमित्तमासनादुत्थायान्यत्रगमनाम् । प्रियारब्धकथामाक्षिप्य सख्या सहालापनम् । मुधैव रुषितक्रौधौ । पुष्पादीनां याञ्चा । सहसैव तत्परित्यागश्च। वस्त्राभरणमाल्यानामकारणत: खंडनम् मननंचेति ॥ योषितां यौवनजो विकारो विभ्रम इत्येके ।। Page #47 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। गाढं हृद्ग्राहिणस्तस्याः, कामुकानिव कीचकान् ॥ ટ્ટાનુ રા: વે, થયુઃ મવશવશમ્ II ર૭ | પંચમ:ના તે દેશમાં, ફાટી ગએલ છે પોતાનું શેવાલરૂપી રેશમી વસ્ત્ર જેણીનું એવી તથા રસ એટલે પાણીવાળી (પક્ષે–શૃંગારરસવાળી) ઘણી ભમરીઓને ધારણ કરનારી, અથવા ઘણાં પક્ષીઓના બ્રમણને ધારણ કરનાર (પક્ષે–વિલાસને ધારણ કરનારી) પાણીના કણીઆઓથી અંકિત થયેલું છે શરીર જેણીનું એવી (પક્ષે—કંકણથી અંકિત છે શરીર જેણીનું એવી) સ્ત્રી સમાન નદીએ કરીને સ્નેહ સહિત દેઢતાથી જેમ થાય તેમ, ઉપરાઉપરી ઊછળતા મોજાંઓરૂપી મનોહર એવા પોતાના હાથોના સમૂહોએ કરીને જેમ, તેમ આલિંગન કરાએલા તથા સ્ત્રીના પ્રેમમાં ઉત્કૃષ્ટ ઉપાયવાળા અને પુષ્પોરૂપી હાસ્યવાળા તથા ધારણ કરેલા એવા શ્વેત મોતીઓના સમૂહના નિર્મલ હારોથી મનોહર થએલા અને પવનના ભરાવાથી નીકળતા શબ્દરૂપી રતકૂજિતવાળા તથા ગાંઠવાળાઓ છતાં નદીને અત્યંત વહાલા એવા, (આશ્ચર્યના પક્ષમાં– ગ્રંથી યુક્ત થયા થકા પણ મોક્ષે ગએલાઓના સમૂહ પ્રત અધિક પ્રિય થઈ પડેલા !!) તથા અત્યંત રીતે જેમ થાય તેમ નદીરૂપી સ્ત્રીના મધ્યભાગને (સ્તનોને) ગ્રહણ કરનારા એવા કામુક સરખા વાંસોને જોઈને કયાકયા માણસો કામદશાને વશ ન થયા ? जडाशयोऽपि यत्रास्ति, कमलोत्करधारकः ।। अगुरुरपि सस्नेह, सर्वसामान्यसंमतः ।। २८ ।। ૨. વેવM: શ્રીનાસ્તસ્યુર્વે સ્વતંત્યનિનોદ્ધતા: || રૂત્યમ: || ૨. નદીકિનારા પર પક્ષીઓનું ભમવું પ્રસિદ્ધ જ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ३७ દ્વિતીય સf: / જે દેશમાં જડ આશયવાળો પણ (પક્ષે—જલાશય એટલે તલાવ) લક્ષ્મીના (પક્ષે–કમલોના) સમૂહને ધરનારો છે! તથા નીચ પણ (પક્ષે– અગુરુ નામે સુગંધિ દ્રવ્યવિશેષ) સર્વ લોકોથી સામાન્યપણાએ કરીને માનનિક થએલો છે !! अविभवापि यत्रास्ति, स्थाने स्थाने पयःप्रदा । તથાણુવિધ્યો , નોરંવારપૂરિતઃ II ૨૬ છે. જે દેશમાં નિર્ધન પણ (પક્ષે-ઘેટી) જગો જગોએ દૂધને દેનારી છે તથા અહો ! શીઘ્ર કવિ પણ (પક્ષે–પોપટ) લોખંડના પાંજરામાં પૂરાએલો છે ! निर्गुणोऽप्यापणेष्वत्र, स्थापितो नैगमैः स्वयम् । स्वकीयलभ्यलाभाय, सयत्नं मुक्तसंचयः ।। ३० ।। વળી આ દેશમાં વેપારીઓએ નિર્ગુણી (પશે–દોરી વિનાનો) એવો પણ મોતીઓનો સમૂહ પોતાને મેળવવા યોગ્ય લાભને માટે પોતાની મેળે જ દુકાનોમાં રાખેલો છે !! पतत्रिपालकास्तत्र, ह्यसिपत्राभिलाषिणः । વીના પિ વિભાંતિ મ, યોદ્ધા યોદ્ધમવોદતા: ૫ રૂ? | તે દેશમાં પક્ષીઓનું પાલન કરનારા (પક્ષે–બાણોએ કરીને રક્ષણ કરનારા) તથા ખરેખર સેલડીના અભિલાષવાળા (પક્ષે– તલવારના અભિલાષવાળા) એવા બાળકો પણ જાણે યુદ્ધ કરવાને ઉદ્યમવંત થએલા યોદ્ધા હોય નહીં જેમ, તેમ શોભે છે. जनोऽपि धनदो यत्र, जनोऽपि विबुधोऽभवत् । जनोऽपि कविरक्रूरः, जनोऽपि पुरुषोत्तमः ।। ३२ ॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। जनोऽपि शंकरो यत्र, जनोऽप्यस्ति पितामहः । ગનો પિર માનો, કોપ પાશાસ: તે રૂરૂ છે ગુન્ II જે દેશમાં માણસ પણ કુબેર, (પક્ષે – ધન આપનાર) દેવ, (પક્ષે–પંડિત) અક્રૂર એવો શુક્ર, (પક્ષે-કવિ) વિષ્ણુ, (પક્ષે–ઉત્તમ પુરુષ) મહાદેવ, (પક્ષે–સુખ કરનાર) બ્રહ્મા, (પક્ષે-દાદો) કાર્તિકેય, (પક્ષે–મોટાં સૈન્યવાળો) તથા ઈદ્ર, (પક્ષે–રસોઈ શિખવનારો) છે! अनवतरितभोगो यत्र भोगी न योगी । सततमवसनो वै यत्र योगी च भोगी ।। मणिकरनिकरांको यत्र भोगी न योगी । पवनविसरलेहो यत्र योगी च भोगी ।। ३४ ॥ નથી નીચે ઊતરેલી ફણા જેની, અથવા નથી ઊતરેલો ભોગવિલાસ જેનો, એવો જે દેશમાં ભોગી એટલે સર્પ અથવા ભોગ ભોગવનારો છે, પણ તેવો યોગી નથી; વળી જ્યાં હમેશાં વસ્ત્ર વિનાનો તો યોગી અને ભોગી એટલે સર્પ અથવા (સ્ત્રી સાથે) વિલાસ કરતો ભોગી પણ છે; વળી જ્યાં મણિના કિરણના સમૂહથી ચિહિત થએલો ભોગી કેતાં સર્પ અથવા ભોગ ભોગવનારો છે, પણ તેવો (નિષ્પરિગ્રહી હોવાથી) યોગી નથી; વળી જયાં પવનના સમૂહનો સ્વાદ લેનારો તો ભોગી એટલે સર્પ અથવા (હવા ખાનારો) ભોગી માણસ અને યોગી પણ (ઉપવાસી હોવાથી) છે. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ ३५॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ ३९ द्वितीयः सर्गः । गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गो द्वयंकः कविशिशुकहीरेण कथितः ॥ ३६ ।। ___“ द्वयंक' भेटले मी. (48नो सघणो अर्थ मागण પ્રમાણે જ જાણવો.) इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्री विजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वर श्रीमदात्मारामजिच्चरिते भरतक्षेत्रपंजाबाख्यदेशवर्णनो नाम द्वितीयः सर्गः समाप्तः। Page #51 -------------------------------------------------------------------------- ________________ ४० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ॥ तृतीयः सर्गः प्रारभ्यते ॥ तत्रास्ति लेहराभिध, ग्रामो ग्रामीणसंयुतः ।। ग्रामणीग्रामणी: पाति, ग्रामिणीरहितं हि तम् ।। १ ।। તે પંજાબ દેશમાં, ગાબડીઆએ કરીને યુક્ત એવું લેહરા નામે ગામ છે; (તથા) વેશ્યાઓથી રહિત એવા તે ગામનું ઉત્તમ એવો નાયક રક્ષણ કરે છે. तत्रासीत्क्षत्रियः कोऽपि, क्षत्रनक्षत्रचंद्रमाः । गणेशचंद्रनाम्ना यः, प्रख्यातो महिमंडले ॥२॥ ત્યાં ક્ષત્રીરૂપી નક્ષત્રોમાં ચંદ્ર સરખો, કોઈક ક્ષત્રી હતો, કે જે "रोशयंद्र"न नामथी पृथ्वी ५२ अध्यात तो. रूपदेवीति या पत्यौ, पत्नी पतिव्रता रता । तस्यासीन्निजरूपेण, यया देवीप्रभा जिता ।।३ ।। તેને રૂપદેવી નામે સ્ત્રી હતી, કે જે પતિમાં રક્ત તથા પતિ જ છે વ્રત જેણીને એવી હતી તથા જેણીએ પોતાના રૂપથી દેવીની કાંતિને પણ જીતી હતી. १. ग्रामणीभोगिके पत्यौ । प्रधाने नापितेऽपि च ।। ग्रामिणीर्नीलिकायां च । ग्रामेयीपण्ययोषितोः ।। इति विश्वः ।। २. वीचिः पंक्तिर्महिः केलिरित्याद्या हस्वदीर्घयोः ।। इति वाचस्पतिः ॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ તૃતીય સf I सुपुत्रस्तु तयोरात्मा, रामनामाभवत्सुदः । आरामगतशाखीव, स्वपित्रोः पत्रिणोरिव ॥ ४ ॥ તેઓને, પોતાના માતપિતારૂપી પક્ષિઓને (આનંદ આપવા માટે) બગીચામાં રહેલા વૃક્ષ સરખા, તથા સુખ આપનાર “આત્મારામજી” નામે ઉત્તમ પુત્ર હતા. क्रमाच्च पाल्यमानोऽसौ, गतो यौवनकाननम् । अनंगमृगयुस्तत्र, जातस्तद्धननाक्षमः ॥५॥ તે આત્મારામજી” અનુક્રમે પાલન કરાતા થકા યૌવનરૂપી વનમાં ગયા, (પણ) ત્યાં કામદેવરૂપી પારધિ તેમને હણવામાં સમર્થ થયો નહીં. बाल्य एवात्र तं मुक्त्वा, पितास्य पंचतां गतः । ગાવિંડુમિત્ર તુ, સુથાંશુર્નમણિ યથા ા ૬ . આકાશમાં ચંદ્ર જેમ જગતરૂપી કમળના મિત્રને અર્થાત્ સૂર્યને, તેમ તેમના પિતા તે આત્મારામજીને બાલ્યપણામાં જ અહીં છોડીને મૃત્યુ પામ્યા. विधवा तस्य मातापि, गतामितापदास्पदम् । कियनंदेद्विना हंसं, सरसीसरसीरुहा ॥७॥ " (તે વખતે) તેમની વિધવા એવી માતા પણ અત્યંત દુઃખના સ્થાનકને પ્રાપ્ત થઈ; (કેમકે) હંસ વિના (સૂર્ય વિના) તલાવમાં રહેલી કમલિની કેટલોક કાળ આનંદ પામી શકે ? ૧. આ વિશેષણ આત્મારામજીનું પણ જાણવું; કેમકે તે પણ આગામી કાલમાં જગતરૂપી કમળને વિબોધિત કરવામાં સૂર્ય સરખા થવાના છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ४२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। इतश्च तत्र कोऽप्यागा, दोशवंशसुमौक्तिकम् । जीराख्यग्रामवास्तव्यो, योद्धमल्लो वणिग्वरः ॥ ८ ॥ એટલામાં ઓશવાળ નામના વંશમાં મોતી સરખો અને જીરા નામે ગામનો રહેવાસી એવો “યોદ્ધમલ” નામે કોઈક ઉત્તમ વણિક ત્યાં આવ્યો. मात्रा समर्पितः पुत्रो, वाणिज्यसुकलाप्तये । तस्मै सुवणिजेऽजस्त्र, मायतिहितकाम्यया ॥९॥ માતાએ (તે પોતાના આત્મારામજી નામના) પુત્રને આગામી કાળમાં (થનારા) હિતની ઈચ્છાથી, વ્યાપારની ઉત્તમ કલાની પ્રાપ્તિ માટે તુરત તે ઉત્તમ વણિકને સોંપ્યો. कलाकलापसाकल्यं, प्रलब्धं चपलं ततः। हृदि हृद्यं यथा मद्यं, तेन पुष्पादलिस्तथा ॥१० ।। પુષ્પ પાસેથી ભમરો જેમ મનોહર મધને તેમ, તેની પાસેથી તેમણે (આત્મારામજીએ) તુરત કલાના સમૂહના સકલપણાને એટલે કલાના સર્વ સમૂહને મેળવ્યો. इतश्च तमीतुल्योऽभू, त्तत्र ढुंढकनामकः । मतो महौ चिदंधाना, मवटाक्षेपणक्षमः ॥११ ॥ એટલામાં ત્યાં પૃથ્વી પર (રહેલા) જ્ઞાને કરીને અંધ માણસોને (સંસારરૂપી) ખાડામાં ફેંકવાને સમર્થ, એવા રાત્રિતુલ્ય ઢંઢક નામે મત હતો. ૧. વાંસમાં મોતીઓની ઉત્પત્તિ પ્રસિદ્ધ જ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તૃતીયઃ સf. / मतस्यास्याधुना ग्रामे, विस्तारोऽत्र बभूव च । मुग्धलोका बभूवुश्च, तस्मिन्नादरसंयुताः ॥ १२ ॥ હમણાં આ ઢંઢક મતનો વિસ્તાર તે ગામમાં થયો હતો, અને મુગ્ધ લોકો તેમાં આદરવાળા થયા હતા. तत्र पाशे मते मुग्धो, योद्धमल्लोऽपि पातितः ।। कर्मणा मृगलुब्धेन, कुरंगोऽरण्यगो यथा ।। १३ ॥ પારાધિએ કરીને વનમાં રહેલું મુગ્ધ હરિણ જેમ પાશમાં પડાય છે, તેમ મુગ્ધ એવો તે યોદ્ધમલ્લ પણ કર્મ કરીને તે મતમાં પડાતો હવો. आत्मारामोऽपि तत्रैवा, पतत्तदनुगो द्रुतम् । मृगानुगस्तु तज्जन्मा, किमु पाशे पतेन्न हि ॥ १४ ॥ તે યોદ્ધમલ્લના કહ્યા પ્રમાણે ચાલનારા એવા તે આત્મારામજી પણ તે જ મતમાં તુરત પડ્યા; કેમકે, હરિણની પાછળ ચાલનારું તેનું બચ્ચું શું પાશમાં પડતું નથી? (અર્થાત્ પડે જ છે.) तत्रायातावितश्च द्वौ, तन्मतस्याथ नायकौ । नाम्नैको गंगरामश्चा, परो जीवणमल्लकः ।।१५ ॥ એટલામાં ત્યાં તે મતના, એક ગંગારામ અને બીજો જીવણમલ બે નાયકો આવ્યા. योद्धमल्लेन सार्धं स, बालोऽपि सततं ययौ । તોપાશ્રયે શ્રોત, મુપરાં તો સવા ૫ ૬ (તે સમયે) તે આત્મારામજી પણ યોદ્ધમલ્લની સાથે હમેશાં તેઓને ઉપાશ્રયે તેઓનો ઉપદેશ સાંભળવા જતા હતા. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। वीक्ष्य तावथ तं बाल, मबालं ढुंढको धिया । विचारमचिरं चित्ते, ऽचिन्वातामिति वै मिथः ॥ १७ ॥ - હવે ઢંઢક એવા તે ગંગારામ તથા જીવણમલ તે બાળકને બુદ્ધિથી શ્રેષ્ઠ જાણીને તુરત માંહોમાંહે મનમાં એવો વિચાર એકઠો કરવા લાગ્યા. अहो नास्ति जनः कोऽपि, सदृशोऽस्य गणेऽपि नः । नोपैति हि ग्रहौधोऽपि, ग्रहनाथस्य तुल्यताम् ।। १८ ॥ - અહો! આ આત્મારામજી સરખો કોઈ પણ માણસ આપણા સંવાડામાં પણ નથી; કેમકે, ગ્રહોનો સમૂહ પણ ચંદ્રની તુલનાને પ્રાપ્ત થઈ શકતો નથી. लभेवहि महिमान, ममानं च महीतले । लभेवहि महिमान, दायिनं चेदमूं ध्रुवम् ॥१९॥ પૃથ્વીમાં માનને દેનારા એવા આ આત્મારામજીને જો આપણે મેળવીએ, તો ખરેખર આ પૃથ્વીતલ પર આપણે પરિમાણ રહિત એવા માનને મેળવીએ. (આ શ્લોકમાં પહેલું અને ત્રીજું પાદ એક સરખું છે.) अयं यथातथावाभ्या, मुपलभ्यः प्रयत्नतः । विनामूं कार्यसिद्धिर्नो, नो भविता कदाचन ॥ २० ।। વળી આ આત્મારામજી વિના આપણા કાર્યની સિદ્ધિ કદાપિ પણ થવાની નથી, (માટે) આને આપણે યત્નથી પણ ગમે તેમ સમજાવીને લેવા. यदासौ बाल्यलीनोऽपि, कलाकेलिकटाक्षितः । तारुण्यं च गतः सोऽय, मिंदु कुमुदं प्रियः ।। २१ ।। Page #56 -------------------------------------------------------------------------- ________________ તૃતીય: સર્ચ:। ४५ જ્યારે આ બાલ્યપણામાં લીન છતાં પણ કળાઓની ક્રીડાથી કટાક્ષિત થએલા છે, ત્યારે જે સમયે તે તરુણતાને પ્રાપ્ત થશે, ત્યારે તો તે ચંદ્રની પેઠે પૃથ્વીના હર્ષ પ્રતે (પક્ષે—ચંદ્ર વિકાસિ કમળ પ્રતે) પ્રિય થશે. एवं विचिंतयित्वाथा, वसरं तावपश्यताम् । નવ્યું તે દિ નિત્ને પક્ષે, માલપક્ષાવિવોલુપમ્ ॥૨૨॥ એમ વિચારીને તેઓ બન્ને, મહિનાના બન્ને પક્ષો જેમ ચંદ્રને તેમ, તે આત્મારામજીને પોતાના પક્ષમાં લેવા માટે અવસર જોવા લાગ્યા. अन्येद्युर्मधुरालापै, बलकोऽयं स्वकीकृतः । તામ્યાં નપામ્યાંવ, નમોઽમતમાંતિઃ ।।૨૩।। એક દહાડો માવતો જેમ નિર્મલ કાંતિથી શોભતા હાથીના બચ્ચાંને તેમ તેઓએ આ બાળકને મધુર શબ્દોથી પોતાને વશ કરી લીધો. उपदेशमिमौ तस्मै, बालाय ददतुः स्वयम् । બુદ્ધિમતે પ્રવોધાય, સંસારોદ્વેગળિમ્ ॥ ૨૪ ।। વળી તેઓ બન્ને પોતે તે બુદ્ધિવાન બાળકને બોધ થવા માટે સંસારથી ઉદ્વેગ કરનારો ઉપદેશ દેવા લાગ્યા. गृहं गत्वाथ मत्वास, संसारासारतां हृदि । स्वमौलावंजलिं कृत्वा, नत्वा मातरमभ्यधात् ॥ २५ ॥ પછી તે આત્મારામજી ઘેર જઈને તથા હૃદયમાં સંસારની અસારતાને માનીને, પોતાના મસ્તક પર અંજલિ કરીને તથા નમીને માતાને કહેવા લાગ્યા કે, Page #57 -------------------------------------------------------------------------- ________________ ४६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। मातरयं हि संसारो, नि:सारः प्रतिभासते । ततोऽहं प्रव्रजिष्यामि, करिष्यामि निजं हितम् ॥ २६ ।। હે માતા ! આ સંસાર ખરેખર સારરહિત જણાય છે, તેથી હું તો દીક્ષા લઈશ અને મારું હિત કરીશ. साथ तद्वाचमाचाम्य, श्रवणमांजलिभिर्हदि । पपात पृथिवीपीठे, विषवारिसहोदरीम् ॥ २७ ॥ હવે તે માતા ઝેરવાળાં પાણી સરખી તે વાણીને કર્ણરૂપી અંજલિથી હૃદયમાં ચાખીને પૃથ્વીતલ પર પડી ગઈ. क्रमादाश्वासिता सालं, तालगैस्तालवृंतकैः ।। विललापाविलाश्रुभि, नयनाभ्यां विनिर्गतैः ।। २८ ॥ અનુક્રમે હસ્તતલમાં રહેલા પંખાઓથી સારી રીતે આવ્યાસિત થયેલી તે માતા, આંખોમાંથી નીકળેલાં આંસુઓથી લિપ્ત થઈ થકી વિલાપ કરવા લાગી. हा वत्स वत्सलत्वेन, वर्धितो वीरुधेव वै । પાર્થ પાયં યઃ પર્થ, પાના વં ગયા હતા . રર હા વત્સ ! મેં તને સ્તનમાંથી (પક્ષે-કુંડમાંથી) હાથે કરીને પીવા લાયક એવા દૂધને (પક્ષે–પાણીને) પાઈ પાઈને, વત્સલપણાથી વેલડીની પેઠે ઉછેર્યો છે. (આ શ્લોકનું ત્રીજું પાદ ફક્ત પ” અને “ધ” નામના બે જ અક્ષરોથી બનેલું છે.) कलानिधिं विना त्वां हि, कुमुदं वदनं मम । कथय त्वं कथं वत्स, नंदिष्यति मुदंप्रदम् ॥ ३० ॥ હે વત્સ ! તું કહે ? કે કલાઓના ભંડાર સરખા (પક્ષેચંદ્રરૂપ) એવા તું વિના ખરેખર મારું ચંદ્રવિકાસિ કમલ સરખું મુખ, હર્ષને આપતું થયું કેમ આનંદ પામશે ? Page #58 -------------------------------------------------------------------------- ________________ ४७ તૃતીયઃ સf I वत्स त्वदाननंहंसं, हसंतं द्विग्निशाटनम् । विना मे नेत्रराजीवे, यास्यतः शून्यतास्पदम् ॥ ३१ ॥ હે વત્સ ! વૈરીઓરૂપી ચોરોની અથવા ઘુવડોની હાંસી કરતા એવા તારા મુખરૂપી હંસ વિના (પક્ષે–સૂર્ય વિના) મારાં નેત્રોરૂપી કમલો શૂન્યપણાના સ્થાનકને પામશે. वत्स निभाल्य ते भालं, भालंभितविधुप्रभम् । ममानंदोदधिं वृद्ध, मियत्कालं सुखप्रदम् ॥ ३२ ।। अधुना तु तवाभावा, उंगस्तिासीकरिष्यति । મવિષ્યામિ તતો દંત, રંa :માનનમ્ II રૂરૂ | ગુમા હે વત્સ ! કાંતિએ કરીને પ્રાપ્ત કરેલ છે, ચંદ્રની પ્રભા જેણે એવા તારા કપાળને જોઈને, આટલા કાળ સુધી વૃદ્ધિ પામેલા, તથા સુખને આપનારા એવા મારા આનંદરૂપી સમુદ્રને હવે તારા અભાવરૂપી અગસ્તિમુનિ ગળી જશે; અને તેથી રંક એવી હું, અરે! દુઃખના ભાજનરૂપ થઈશ. त्वदाननसुधासत्र, सारणीधोरणी विना । जनयिष्यति को वत्स, ममानंदाक्षतश्रियम् ॥३४।। હે વત્સ! તારા મુખરૂપી અમૃતસરોવરની નેહેરની શ્રેણિ વિના મારા આનંદની અખંડિત શોભાને (પક્ષે—મારા આનંદરૂપી ચાવલની લક્ષ્મીને) કોણ ઉત્પન્ન કરશે? १. अगमस्यतीत्यगस्तिः “अथागस्त्यः कुम्भयोनि। रगस्तिः कलशीસુત:” તિ શાર્ણવઃ || ૨. ચોખાના ખેતરોને નહેરોથી પાણી પાવાનું પ્રસિદ્ધ જ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। प्राप्य पद्मा स्थिता वत्स, त्वन्नेत्रशतपत्रकम् । કુયુ દિને હૈ, સરસીવ રસ | રૂડ . गत्वरी भविता पुत्र, त्वयि याते तु सत्वरम् । નિગરાપજ્યતો નૂર્વ, પત્ની પત્નેવ સા . રૂદ્દ | યુના હે વત્સ ! (દહીં દૂધ આદિક) રસોની ખાણ સરખા (પક્ષે– પાણીની ખાણ સરખા) એવા તળાવ તુલ્ય મારા ઘરમાં (રહેલા) ગુણોવાળાં (પક્ષે-તંતુઓવાળાં) તારાં નેત્રરૂપી કમળને મેળવીને લક્ષ્મી રહેલી છે; પણ હે પુત્ર! તારા જવાથી તો તે ચપલ એવી લક્ષ્મી ખરેખર પોતાની ચપળતાથી વીજળીની પેઠે તુરત ચાલી જશે. मन्मुखकुमुदं त्वां हि, भारतं भरतं विना । नो नंदिता यथा वत्स, भारतं भरतं विना ।। ३७।। હે વત્સ ! કાંતિમાં આસક્ત એવા ચંદ્ર તુલ્ય તું વિના, ભરત વિના જેમ ભારત ક્ષેત્ર તેમ મારું મુખરૂપી ચંદ્રવિકાસિ કમલ આનંદ પામશે નહીં. (આ શ્લોકનું બીજું તથા ચોથું પદ એક સરખું છે.) ग्रहीष्यंति द्रुतं वत्स, दुःखदारिद्रदस्यवः । जीवनं देहगेहान्मे, त्वद्दोदँडार्गलं विना ।। ३८ ।। વત્સ ! તારા ભુજદંડરૂપી અર્ગલા વિના મારા શરીરરૂપી ઘરમાંથી જીવિતરૂપી ધનને દુઃખ અને દરિદ્રતારૂપી ચોરો તુરત લઈ લેશે. अबलामबलां मां हि, कंधरां तव कंधराम् । विनोद्धरिष्यति कोऽक, पंकाद्धौरेयकस्य ते ।। ३९॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ ४९ તૃતીયઃ સf | (હે વત્સ!) નિર્બળ એવી મને સ્ત્રીને; બળદ સમાન એવો જે તું, તેની સુખને ધરનારી એવી કંધરા વિના ખરેખર દુઃખરૂપી કાદવમાંથી કોણ ખેંચી કહાડશે ? वत्स कंठीरवेणेव, त्वया कुंठितविद्विषा । विना कुंठितसत्वां मां, विधवां दरधूपिताम् ॥ ४० ॥ संसारगहने गहने, यूथभ्रष्टां मृगीमिव । પાનિ વિનિર્વિવિદ્ધ, વૈરિવ્યોથવધે ધૃતામ્ ૪૨ ગુમન્ I હે વત્સ ! અટકાવેલ છે વૈરીઓને જેણે એવા સિંહ સમાન તું વિના, આ સંસારરૂપી ભયંકર વનમાં, રોકાએલા બળવાળી, વિધવા તથા ભયથી સંતાપયુક્ત થએલી, યુથથી ભ્રષ્ટ થએલી એકાકી હરિણી સરખી એવી મને વૈરિરૂપી પારાધિના વધમાં પ્રાપ્ત થએલી જાણજે. कोकिलेव रसालं त्वां, वीक्ष्य फूल्लविपल्लवम् । हृष्टा त्वयि गते मां च, पश्य फूल्लविपल्लवाम् ॥ ४२ ॥ (હે વત્સ!) પ્રફુલ્લિત અને પલ્લવયુક્ત એવા આંબા સરખા તને જોઈને કોકિલાની પેઠે (હું) હર્ષિત થઈ છું; પણ તારા જવાથી મને (તું) પ્રફુલ્લિત થએલ છે આપદાના લવો જેણીને એવી જોજે वत्स त्वमातपत्रोऽरि, तपनातपवारकः । त्वयि गते तु विच्छाया, मसौ मां तापयिष्यति ॥४३ ॥ હે વત્સ વૈરીરૂપી સૂર્યના તાપને અટકાવનારો તું (મને) છત્ર સમાન છે; પણ તું ગયા બાદ છાયા રહિત થએલી (વિલખી થએલી) એવી મને તે વૈરીરૂપ સુર્ય તાપ આપશે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ५० त्वया विना तु दायादै, दयाहीनैर्हि निर्बला । तिरस्कृता भविष्यामि, हंसीवाहं निशाटनैः ॥ ४४ ॥ (હે વત્સ!) નિર્બલ એવી હું તારા વિના નિર્દય એવા પિતરાઇઓથી ખરેખર, ઘુવડોથી જેમ હંસી તેમ તિરસ્કારયુક્ત થઇશ. वत्स त्वयि गतेहीने, उहीने वैरिकदंबकैः । તમિસ્ત્ર: સહસા ગાઢ, પ્રસ્તા તુ મવિતાભ્યહમ્ ॥૪૬।। હે વત્સ ! તું રૂપી અનિંદ્ય સૂર્ય ખરેખર જાતે છતે, વૈરિઓના સમૂહરૂપ અંધકારોથી હું એકદમ અત્યંત ગ્રસ્ત થઈ જઈશ. ៥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। दूरगे त्वयि वत्सेंदा, वानंदरसमद्भुतम् । चकिते कोऽत्र मे चित्त, चकोरे दास्यति ध्रुवम् ॥ ४६ ॥ હે વત્સ ! તુંરૂપી ચંદ્ર દૂર જાતે છતે, ભય પામેલા એવા મારા ચિત્તરૂપી ચકોર પક્ષીને, અહીં ખરેખર અદ્ભુત આનંદરસ કોણ આપશે? त्वयि गते तु हे वत्स, वसंतेव वसंती मे । रसाले हृद्रसाले किं, मुत्पिकी लास्यमाप्स्यति ॥ ४७ ॥ હે વત્સ ! વસંતઋતુ સરખો તું ગયા બાદ, રસયુક્ત એવા મારા હૃદયરૂપી આમ્રવૃક્ષ પર વસતી હર્ષરૂપી કોયલ શું નૃત્યને પ્રાપ્ત થશે ? कमलाकरदायी त्वं, दूरगो वरमानसः । હંસ મે ત્યંત નિ:પમાં, પ્રવાસં ાત્તિ સ્વયમ્ ॥ ૪૮ ॥ (હે વત્સ!) લક્ષ્મીના સમૂહને દેનાર (પક્ષે કમળોના સમૂહને દેનાર) તથા ઉત્તમ મનવાળો (પક્ષે–ઉત્તમ માનસ સરોવર) એવો તું જ્યારે દૂર જશે, ત્યારે લક્ષ્મી રહિત થએલા (પક્ષે-કમલ રહિત Page #62 -------------------------------------------------------------------------- ________________ तृतीयः सर्गः । થએલા) એવા મારા પ્રાણને (પક્ષે—હંસને) પોતાની મેળે જ मरे! (तु) प्रवास मापीश. विना क्षीरं यथा धेनु, विना क्षीरं यथा सरः । विना जीवं यथा देहो, विना जीवं यथा सुरः ॥ ४९।। विना देवं यथा देशो, विना देवं यथा दिवम् । विना देवं यथा देहो, विना देवं यथा दिवम् ।।५० ॥ विना सारं यथा देहो, विना सारं यथा तनूः । विना सारं यथा देहो, विना सारं यथा तनूः ।।५१ ।। तथा त्वया विना वत्स, भविता नो गृहं वृथा । तथाऽत्वयाविना वत्स, भविता नो गृहं वृथा ।। ५२।। ॥ चतुर्भिः कलापकम् ।। દૂધ વિના જેમ ગાય, પાણી વિના જેમ તળાવ, જીવ વિના જેમ શરીર, બૃહસ્પતિ વિના જેમ દેવ, રાજા વિના જેમ દેશ, દેવ વિના જેમ દેવલોક, ઈદ્રિય વિના જેમ શરીર, મેઘ વિના જેમ આકાશ તથા બલ વિના, સ્નાન વિના, પાણી વિના અને ધન વિના જેમ શરીર તેમ હે વત્સ ! તારા વિના અમારું ઘર પણ વૃથા છે; અને હે વત્સ ! (मत्वया विना) तुंडोपाथी (मास) घर वृथा नही थशे. सैवं विलापं त्वरितं विधाय । वज्राहतेवात्र पपात मह्याम् ।। पुत्रश्च स्वस्योत्तरियांचलेन । तां वीजयामास विमूर्छितांगाम् ।। ५३ ॥ १. क्षीरं पानीयदुग्धयोः इति हैमः ।। २. जीवः स्यात्रिदशाचार्ये ।दुमभेदे शरीरिणि ।। इति हैमः ।। ३. देवं हृषीके देवस्तु । नृपतो तोयदे सुरे ॥ इति हैमः ॥ ४. सारो बले मज्जनि च स्थिरांशे । न्याय्ये च नीरे च धने च सारं ।। इत्युक्तत्वात् ।। Page #63 -------------------------------------------------------------------------- ________________ ५२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। એવી રીતે વિલાપ કરીને તે માતા, જાણે વજથી હણાએલી હોય નહીં તેમ અહીં પૃથ્વી પર પડી ગઈ અને પુત્ર પોતાના દુપટ્ટાના છેડાથી, મૂચ્છિત અંગવાળી એવી તે માતાને પવન નાખવા લાગ્યો. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गस्त्र्यंकः कविशिशुकहीरेण कथितः ॥ ५४ ।। "स्त्र्यंकः" भेटले त्री. (480नो सघणो अर्थ मागण પ્રમાણે જ જાણવો.) इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्रीविजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वरश्रीमदात्मारामजिच्चरिते आत्मारामजितो जन्म ढुंढकमतसाधुसमागम दीक्षाग्रहणेच्छा मातृविलापवर्णनो नाम तृतीयः सर्गः समाप्तः Page #64 -------------------------------------------------------------------------- ________________ // વાર્થ : પ્રારતે / क्रमाच्च लब्धचैतन्या, सूनुनाथ कथंचन । मातीच्यत स्म नेत्रांबु, बिंदुपूर्णसुचक्षुषा ।।१॥ હવે અનુક્રમે કેટલેક પ્રયાસે પ્રાપ્ત થએલ છે ચૈતન્ય જેણીને, એવી (તે) માતા, અશ્રુબિંદુથી ભરેલાં છે ઉત્તમ નેત્રો જેનાં એવા પુત્રે કરીને કહેવાતી હવી. (અર્થાત્ પુત્ર તેણીને કહેતા હવા.) वैराग्याचितचेतो मे, न कथंचिदपीहते । માતર સારસંસાર, ઘોર ઊંધસંયુતમ્ ર ા હે માતા ! વૈરાગ્યમાં ચોંટેલું એવું મારું ચિત્ત, ભયંકર દુઃખના સમૂહથી ભરેલા એવા આ અસાર સંસારને કોઈપણ રીતે ઈચ્છતું નથી. प्रवजितुं ततो मात, हर्षतोऽनुग्रहाण माम् । યથા સિદ્ધિ થા, સ્વાાિ સુપવિત્રતા છે રૂપા માટે હે માતા ! તું મને દીક્ષા લેવા માટે હર્ષથી રજા આપ, કે જેથી તારી આશિષથી પવિત્ર થએલી એવી મારી કાર્યસિદ્ધિ થાય. चिंतयित्वाथ मातापि, सुतं निश्चितमानसम् । अन्वमन्यत दुःखेन, तं च प्रवजितुं ततः ।।४॥ . Page #65 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। - હવે માતા પણ પુત્રને નિશ્ચિત મનવાળા જાણીને, પછી દુ:ખે કરીને તે દીક્ષા લેવા માટે રજા આપતી હવી. आत्मारामोऽपि तत्साधो, स्त्वरितं सविधे ययौ । जग्राह च ततो दीक्षां, विशुद्धसरलाशयात् ।। ५ ।। (પછી) આત્મારામજી પણ તે સાધુ પાસે તરત ગયા, અને તેમની પાસેથી શુદ્ધ તથા સરલ આશયથી (તેમણે) દીક્ષા લીધી. तेन सार्धं ततः सोऽपि, विहरन् पृथिवीतले । ददर्श सकलां रीतिं, ढुंढकमतचारिणाम् ॥ ६ ॥ પછી તે આત્મારામજી પણ તેની સાથે પૃથ્વીતલ પર વિહાર કરતા થકા, તે ઢંઢક મતમાં રહેલાઓની સઘળી રીતિ જોવા લાગ્યા. ૧. આત્મારામજીની બુદ્ધિ ઘણી જ તીવ્ર તથા નિર્મળ હતી. તેમના ગુરુ બહુ ભણેલા નહોતા. તેથી તેમણે કાશીરામ નામે એક ઢંઢક શ્રાવકની પાસે ઉત્તરાધ્યયનના કેટલાક પાઠો શીખી લીધા અને દીક્ષા લીધા પછી પંદર દિવસમાં તેઓ વ્યાખ્યાન કરવા લાગ્યા. પછી તેઓ ગુરુની સાથે ત્યાંથી નીકળીને સરસારાણીયા ગામમાં ગયા, અને સંવત ૧૯૧૧નું ચોમાસું ત્યાં જ કર્યું. ત્યાં માલેરકોટલાના રહીશ ખરાયતીમલ અગ્રવાલ વાણિઆ દીક્ષા લઈને આત્મારામજીના ગુરુભાઈ થયા. તે હાલ કાઠિઆવાડ પ્રાંતમાં વિચરે છે. જેનું નામ સંવેગીપણાની દીક્ષામાં શ્રી ખાંતિવિજયજી છે. તથા તેઓ મહાજ્ઞાની અને તપસ્વી છે. આત્મારામજીએ રાણીયામાં રહીને વૃદ્ધ પોસાલીય તપગચ્છના રૂપઋષિજી પાસે ઉત્તરાધ્યયન સૂત્ર વાંચ્યું. ત્યાંથી તેઓ યમુના નદીવાસી રૂડમલ્લ સાધુની પાસે શાસ્ત્ર ભણવા ગયા, અને તેમની પાસેથી એક વિવાદ શાસ્ત્ર શીખ્યા. ત્યાંથી દિલ્લી થઈને સરગથલ ગામ ગયા. ત્યાં સંવત ૧૯૧૨નું ચોમાસું કર્યું ત્યાંથી ગુરુ જીવણરામજી અને ગુરુબંધુ ખરાથતી મલ્લની સાથે તેઓ જયપુરમાં ગયા. ત્યાં અમીચંદ-શ્રુતકેવળી નામે ઢંઢક પાસેથી આત્મારામજીએ આચારાંગસૂત્ર ભણવાનું શરૂ કર્યું. ત્યાંના ઢેઢક લોકોએ આત્મારામજીને કહ્યું કે, તમે વ્યાકરણ ભણશો નહિ, અને ભણશો તો તમારી બદ્ધિ બગડી જશે. વિદ્યા હાંસલ કરણરૂપ અમૃતમેઘવર્ષણ સમાન જે Page #66 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ: સf एकदा समादिष्टो, गुरुभिर्गुरुडंबरैः । नार्चनीया जिनार्चेति, मोक्षाध्वगमनोत्सुकैः ॥ ७ ॥ એક દહાડો મોટા આડંબરવાળા એવા ગુરુએ, તેમને એવો ઉપદેશ કર્યો કે, મોક્ષમાર્ગ પ્રતે જવાને ઉત્સુક એવા (માણસોએ) જિનપ્રતિમા પૂજવી નહીં. शिष्योऽवोचच्च तं नीचे, बुद्धिन्यकृतगी:पतिः । वचोऽनुचिततायुक्तं, क्वैवं श्रुतेऽस्ति चांचितम् ॥ ८॥ (ત્યારે) બુદ્ધિએ કરીને દૂર કરેલ છે બૃહસ્પતિને જેણે એવા શિષ્ય તેને હળવે રહીને કહ્યું કે, એવી રીતનું અનુચિતતાવાળું વચન ખરેખર કયા શાસ્ત્રમાં પૂજનિક થએલું છે ? અવસ્થા હતી, તેમાં એવી રીતે અંગારાની વર્ષા થઈ! કારણ કે એ વેળાએ આત્મારામજી દરરોજ ૩૦૦ શ્લોક કંઠાગ્ર કરી શકે, તેવી તેમનામાં શક્તિ હતી. પરંતુ એ ઉત્તમ યોગ ઉપર કહ્યા મુજબ નિષ્ફળ થયો. આત્મારામજી જયપુરથી અજમેર ગયા. ત્યાં લક્ષ્મણજી, દેવકરણજી અને જીતમલજી વગેરે ઢંઢક સાધુઓ પાસે કેટલાંક શાસ્ત્રો ભણ્યા. ત્યાંથી પાછા ફરી અમીચંદ ઢેઢક પાસે ભણવા સારુ સંવત ૧૯૧૩નું ચોમાસું તેમણે જયપુરમાં કર્યું. ત્યાર પછી તેઓ નાગોર શહેરમાં ગયા. ત્યાં હંસરાજ નામે શ્રાવક પાસેથી અનુયોગદ્વાર શાસ્ત્ર ભણ્યા. પછી ત્યાંથી જોધપુર જઈને વૈદ્યનાથ પટવા ઓસવાળ પાસેથી વિદ્યાપઠન કરી. એ વૈદ્યનાથ વ્યાકરણ ભણવું, એ શ્રેષ્ઠ માનતો, તથા ભાષ્યકાર અને ટીકાકારનાં કથનને બહુ જ પ્રમાણિક અને સત્ય ગણતો હતો. તેણે આત્મારામજીને કહ્યું કે, તમે વ્યાકરણાદિ ભણીને પછી શાસ્ત્રોની ભાષ્ય ટીકા વગેરે ભણો તો તમારી બુદ્ધિ સફળ થાય. પરંતુ કેટલાક ઢંઢક શ્રાવકોના ભમાવ્યાથી આત્મારામજીને વૈદ્યનાથના વચનામૃતની રુચિ થઈ નહિ. પછી આત્મારામજી ત્યાંથી નીકળીને પાલી વગેરે શહેરોમાં થઈ નાગોરમાં ગયા. ત્યાં જીવણરામજીની સાથે સંવત ૧૯૧૪નું ચોમાસું કર્યું ત્યાં ઢંઢકોના શ્રી પૂજ્ય કચોરીમલ્લની પાસેથી તથા નંદરામ, ફકીરચંદ વગેરે સાધુઓની પાસેથી સૂયગડાંગ, પ્રશ્ન Page #67 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ततो वाचमुवाचैवं, गुरुरप्यगुरुः श्रुतौ । श्रुतं दृष्टं न चास्माभि, राप्ताप्तवचनान्वितम् ॥९॥ ત્યારે શાસ્ત્રમાં અનિપુણ એવા તે ગુરુ પણ એવી રીતની વાણી બોલ્યા કે, અમોએ સત્ય એવા યથાર્થ ઉપદેશ દેનારાના વચનોવાળું શાસ્ત્ર જોયું નથી. परं परिणतं चित्ते, नः परंपरयागतम् । . कमैतत्कुरुमो नित्यं, मत्वा संसारतारकम् ॥१० ।। પણ અમારી પરંપરાથી પ્રાપ્ત થએલું અને અમારા ચિત્તમાં પરિણમેલું સંસારને તારનારું જાણીને આ કાર્ય અમો હમેશાં કરીએ છીએ. વ્યાકરણ, પન્નવણાજી, અને જીવાભિગમ, વગેરે શાસ્ત્રોનો અભ્યાસ તેમણે કર્યો. તે વખતે ફકીરચંદજીની પાસે હર્ષચંદ નામે એક શિષ્ય સિદ્ધહૈમકૌમુદી- ચંદ્રપ્રભા નામે જૈન વ્યાકરણ ભણતો હતો. તેથી ફકીરચંદજીએ તેમને કહ્યું કે તમારી બુદ્ધિ ઘણી સ્વચ્છ છે, માટે તમે મારી પાસેથી ચંદ્રપ્રભા ભણો. તમને તે જલદી આવડશે. પરંતુ આત્મારામજીને પૂર્વોક્ત કર્મરોગથી આ વચનામૃત પણ સચ્યું નહિ. ચોમાસું વીત્યા બાદ આત્મારામજીએ નાગોરથી વિહાર કરી મેડતા, અજમેર, કિસનગઢ અને સરવડ વગેરે મુખ્ય શહેરોમાં થોડો થોડો વખત રહી ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, સૂયગડાંગ, અનુયોગદ્વાર, નંદી, ઢુંઢકોનું આવશ્યક, અને બૃહત્કલ્પ વગેરે શાસ્ત્રો કંઠાગ્ર કર્યા. તેમણે સુમારે ૧૦ હજાર શ્લોક કંઠાગ્ર કર્યા હતા. સંવત ૧૯૧૫નું ચોમાસું તેમણે જયપુરમાં રહીને કર્યું. ત્યાર પછી તેઓ બક્ષીરામ નામે એક સાધુની સાથે માધોપુર અને રણથંભોર થઈ બુંદી કોટે ગયા. ત્યાં ઢંઢક સાધુઓમાં શ્રેષ્ઠ એવા મગનજીસ્વામીને મળવાની તેમને ઇચ્છા હતી. પણ તેઓ એ વખતે ભાનપુરમાં હતા. તેથી ત્યાં જઈને તેમને મળ્યા. પછી બંને જણ વચ્ચે કેટલીક ચર્ચા વાર્તા થઈ, તેથી અન્યોઅન્ય ઘણો આનંદ થયો. ભાનપુરથી આત્મારામજી સીતામ અને ઉજાવરા થઈને સલાનામાં ગુરુને મળી રતલામ ગયા. ત્યાં ઢંઢક મતનો જ્ઞાતા સૂર્યમલ્લ કોઠારી હતો. તે કહેતો કે, જૈન મતનાં ૧૧ શાસ્ત્રો સાચાં છે, અને બાકીનાં બધાં યતિઓએ કલ્પનાથી રચ્યાં Page #68 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ સf. / ५७ श्रुत्वेति तगिरं शिष्यः, कर्णयोर्विषसारणीम् । अवदद्वदनाद्वाणी, दूरीकृतघनध्वनिम् ॥ ११ ॥ એવી રીતે કર્ણોમાં ઝેરના ઝરણા સરખી તેની વાણી સાંભળીને શિષ્ય, દૂર કરેલ છે વરસાદની પણ ગર્જના જેણે એવી વાણી મુખમાંથી બોલ્યા. हंहोऽर्हत्प्रतिमा ह्यक्ता, पूजनीया जनैरिति । જ્ઞાતિથિવિસૂત્રેપુશાસ્ત્રપાથોfધપારી | ૨૨ . અરે! “અરિહંત પ્રભુની પ્રતિમા લોકોએ પૂજવી” એમ ખરેખર જ્ઞાતાધર્મકથાદિક સૂત્રોમાં શાસ્ત્રરૂપી સમુદ્રના પારને પહોચેલા એવા (કેવલીઓએ) કહેલું છે. છે. તેની સાથે આત્મારામજીએ ચર્ચા કરીને તેને નિરુત્તર કર્યો. પછી ત્યાંથી નીકળીને ખોચરોદ, વંદાવર, વડનગર, ઇંદોર, અને ધારાનગરીમાં થઈને પાછા રતલામ આવી સંવત ૧૯૧૬નું ચોમાસું તેમણે રતલામમાં કર્યું મગન:સ્વામીજીએ પણ ત્યાં આવીને ચોમાસું કર્યું આત્મારામજીને તેમની પાસેથી વિદ્યા ભણવાની ઉત્કંઠા હતી, તે અનાયાસે ઇશ્વરકૃપાથી પાર પડી. આત્મારામજીએ તેમની પાસેથી ઢેઢક મતની જેટલી પુંજી હતી અર્થાત્ ૩૨ શાસ્ત્ર ઢંઢક મતવાળા માને છે, તે સર્વ ભણી લીધાં, અને કેટલાંક કંઠાગ્ર પણ કરી લીધાં. હવે આત્મારામજીના મનમાં એવી આશંકા થવા લાગી કે, મેં ઢંઢક મતનાં સર્વ શાસ્ત્રો જોયાં, તથા તે મતના સર્વ પંડિતોને હું મળ્યો, તે બધાઓનું કહેવું એકબીજાની વિરુદ્ધ છે. અમુક બાબતમાં કોઈ એક પ્રકારનો અર્થ કરે છે, તો વળી બીજો બીજી પ્રકારનો અર્થ કરે છે. અને જ્યારે કોઈ અર્થ ઠીક નથી પડતો, ત્યારે ચાર કે પાંચ જણની સલાહ પ્રમાણે મનઘડત અર્થ કરે છે. જેને પંચાયતી અર્થ કહે છે. પંજાબ દેશમાં પ્રાયઃ પંચાયતી અર્થ પ્રસિદ્ધ છે. ત્યારે હવે મારે કોનો મત સાચી માનવો, અને કોનો ખોટો માનવો? વળી કેટલાક લોક ૪૫ આગમો માને છે. કેટલાક ૩૨, કેટલાક ૩૧, અને કેટલાક ૧૧ શાસ્ત્રો માને છે. તો એમાં સાચો કોણ અને જૂઠો કોણ? મારે કેટલાં શાસ્ત્ર સાચાં માનવાં? કારણ કે બુંદી કોટાવાળા શાસ્ત્રોના Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૮ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। पन्या हि पांडुपुत्राणां, पुत्र्या पंचालभूपतेः ।। पांचाल्या पूजिता तत्र, स्पष्टं मूर्तिर्जिनेशितुः ।। १३ ।। તે જ્ઞાતાધર્મકથામાં પાંડવોની પત્ની, તથા પંચાલ રાજાની પુત્રી એવી દ્રૌપદીએ સ્પષ્ટ રીતે જિનેશ્વર પ્રભુની પ્રતિમા પૂજેલી છે; (એમ કહેલું છે.) ततो वदत भो यूयं, किमेवं वदथ स्वयम् । મુથનોwાનનાનો, પરત્નોવિડંવિન: II ૨૪ | માટે હે અજ્ઞાનથી પરલોકને વિડંબના કરનારા એવા તમો કહો કે, એવી રીતે તમો પોતે મુગ્ધ લોકોને શા માટે કહો છો ? અર્થ મોઢેથી પોતાના મનમાન્યા કરે છે, તેમ મારવાડી સાધુ, ભાષામાં જે ટબાર્થ લખ્યો છે તેમાં પણ પોતાના મતની સાથે જે મળતો આવે, તે માને છે, અને બીજો છોડી દે છે. અથવા તે પાઠ ઉપર હડતાલ લગાડી પોતાની કલ્પનાનો અર્થ લખી દે છે. વળી તપગચ્છ ખરતરગચ્છવાળા કહે છે કે, ઢેઢક લોક શાસ્ત્રનો અર્થ યથાર્થ રીતે જાણતા નથી. ઇત્યાદિ અનેક પ્રકારે તેમના મનમાં સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થયા. પછી તેમણે એવો નિશ્ચય કર્યો કે, સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ ભણ્યા પછી શાસ્ત્રનો જે યથાર્થ અર્થ થતો હશે, તે હું માનીશ. આ વખતે તેમને વૈદ્યનાથનું તથા ફકીરચંદનું કહેવું સત્ય જણાયું. ઘણા દેશમાં ફરવાથી ઘણાં જૈન મંદિરો તથા પુસ્તકોના મોટા ભંડારો તેમના જોવામાં તથા સાંભળવામાં આવેલા, તેથી એ જ વખતે તેમને જૈન મત ઉપર શ્રદ્ધા ચોંટી હતી. તેમ ઢેઢક મતના કેટલાક મતમતાન્તરો જોઈને તેના ઉપર તેમની અનાસ્થા થઈ ગઈ હતી; તેથી તેમણે ગુજરાતમાં આવી અહીં પંડિત સાધુઓથી ઘણીક વાતોનો નિર્ણય કરવાનો નિશ્ચય કર્યો. વળી જૈનોનાં પ્રસિદ્ધ શત્રુંજય તથા ગિરનાર વગેરે તીર્થોની ઘણી જ ખ્યાતિ તેમના સાંભળવામાં આવેલી, તેથી એ તીર્થોની યાત્રા કરવાનો પણ તેમને ઘણો અભિલાષ થયો હતો. તેથી તેમણે તત્કાળ ગુજરાતમાં આવવાની ઇચ્છા કરી, પરંતુ જીવણરામજીએ ગુજરાતમાં આવવા માટે કેટલાક પ્રકારની દહેશત બતાવી, ના પાડવાથી તેઓ ચોમાસા બાદ ઝાવરા, મંદસોર, નિમચ અને Page #70 -------------------------------------------------------------------------- ________________ વર્થિ . સ. / गुरुरवनिशम्यैवं, गिरं तस्य नयान्विताम् । नो वयं शास्त्रवेत्तारो, ह्यर्हताम_संपदाम् ।। १५ ॥ એવી રીતની તેની (આત્મારામજીની) ન્યાયયુક્ત વાણી સાંભળીને ગુરુએ કહ્યું કે, ઉત્તમ સંપદાવાળા એવા અરિહંત પ્રભુના શાસ્ત્રોના જાણનારાઓ અમો નથી. व्याकरणं च कृतं येन, कंठेऽकुंठितधीमता । स विजानाति तत्सर्वं, सर्वज्ञैरुदितं श्रुतम् ॥ १६ ॥ - જે તીક્ષ્ણ બુદ્ધિવાને વ્યાકરણ કંઠે કર્યું છે, તે માણસ સર્વજ્ઞોએ કહેલું તે સઘળું શાસ્ત્ર જાણે છે. જાવદ થઇ ચિત્તોડ ગયા. ત્યાંના જુના કિલ્લામાં પ્રવેશ કરી ઘણાંક ખંડેરો, જૈન મંદિરો, ફતેહના મહેલો, કીર્તિના સ્તંભ, જળના કુંડ, કીર્તિધર સુકોશલ મુનિની તપ કરવાની ગુફા, પદ્મિની રાણીની સુરંગ, અને સૂર્યકુંડ, ઇત્યાદિ ઘણાં પ્રાચીન સ્થાનો જોઈને તેમને સંસારની અનિત્યતા તથા તુચ્છતાનો ઇદ્રજાળની પેઠે ક્ષણ માત્રનો તમાસો યાદ આવ્યો. ચિત્તોડથી ઉદેપુર, નાથદ્વારા, કાંકરોલી, ગંગાપુર, ભીલાડા, સરવાડ, જયપુર, ભરતપુર, મથુરા, અને વૃન્દાવન થઈને કાશીને માર્ગે દિલ્હી ગયા. ત્યાં ચોમાસું કરવાની આત્મારામજીની ઇચ્છા હતી, પરંતુ જીવણરામજીના કહેવાથી સંવત ૧૯૧૭નું ચોમાસું તેમણે સરગથળ નામે ગામમાં કર્યું. ચોમાસા બાદ ત્યાંથી નીકળી ફરીને દિલ્હી ગયા. દિલ્હીથી જમનાપાર, ખટ્ટા, લુહારા, બીનોલી, બડોત, અને સુનપતની આસપાસનાં ગામોમાં ફરીને સંવત ૧૯૧૮નું ચોમાસું તેમણે દિલ્હીમાં જઈને કર્યું ત્યાંથી ચોમાસા બાદ સુનપત, અને પાનીપત થઇને કરનાલ ગયા. ત્યાં પંજાબી ઢુંઢીઆના પૂજ્ય અમરસિંઘના શિષ્ય રામબક્ષ વગેરેનો તેમને મેળાપ થયો. તેઓ આત્મારામજીનું પાંડિત્ય જોઈને ઘણા ખુશ થયા. રામબક્ષ અને તેમના ચેલા વિપ્નચંદજીની ઇચ્છાથી આત્મારામજીએ તેમને શ્રી અનુયોગદ્વાર, આચારાંગ, નંદિસૂત્ર, અને જીવાભિગમાદિ શાસ્ત્ર ભણાવ્યાં. કરનાલથી અંબાલા, ખરડ, રોપડ, અને માછીવાડામાં ગયા. રોપડમાં સદાનંદજી નામે એક બ્રાહ્મણ પંડિત પાસે તેમણે સારસ્વત ભણવાનું શરૂ કર્યું ને થોડી મુદતમાં પોતાની અપૂર્વ બુદ્ધિ વડે તે ગ્રંથના પલિંગ સુધી અભ્યાસ કરી લીધો. પછી Page #71 -------------------------------------------------------------------------- ________________ ६० व्याकरणं तदस्मामि, र्व्याधिकरणमुच्यते । અધ્યયન તતસ્તમ્ય, ર્મદે ન વાચન ।। ૨૭ ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે વ્યાકરણને અમો ‘વ્યાધિકરણ” (દુ:ખ કરનારું) કહીએ છીએ, અને તેથી તેનું અધ્યયન અમો કદાપિ પણ કરતા નથી. इत्युक्त्वा स गुरुस्तं च, चिंतयामास चेतसि । हा दैव कुपितस्त्वं किं किमकारि त्वया द्रुतम् ॥ १८ ॥ એવી રીતે તેને કહીને ગુરુ મનમાં ચિંતવવા લાગ્યા કે, હા દૈવ! તું કેમ (અમારા પર) કોપાયમાન થયો? તથા તે આ અચાનક શું કરી નાખ્યું ? ત્યાંથી તેઓ માલેરકોટલામાં જઇને પોતાના ગુરુ જીવણરામજીને મળ્યા. ત્યાંથી જીવણરામજી રાણીયા ગામમાં જઈ ચોમાસું રહ્યા. અને આત્મારામજી સુનામમાં ગયા. ત્યાં એક માણસ તેમનો ચેલો થયો. સુનામથી સમાણા, પત્યાલા, નાભા, માલેરકોટલા, રાયકાકોટ, અને જીગરામાં થઈને પોતાના અસલ રહેઠાણ જીરા ગામમાં તેઓ ગયા. સંવત-૧૯૧૯નું ચોમાસું તેમણે જીરામાં કર્યું. જ્યારે તેઓ દિલ્હીથી પંજાબમાં ગયા, ત્યારે ત્યાંના શ્રાવકોમાં તેનો યશ ઘણો જ વધ્યો હતો. તેથી અમરસિંઘના શ્રાવકો તો બહુ ખુશી થયા, પરંતુ રામરત્ન વિગેરે ઢુંઢક શ્રાવકોને શોક થયો. જીરામાં ચોમાસું કરીને આત્મારામજી હૂંઢિઆ સાધુઓમાં વૃદ્ધ પંડિત રત્નચંદજીની પાસે વિદ્યાભ્યાસ કરવાની ઇચ્છાથી આગ્રામાં ગયા. તેમને રત્નચંદજીએ ઘણી જ ખુશીથી સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, પક્ષવણા, બૃહત્કલ્પ, વ્યવહાર, નિશીથ, દશાશ્રુતસ્કંધ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, સિદ્ધપંચાશિકા, સિદ્ઘપાહુડ, નિગોદછત્રીસી, પુદ્ગલછત્રીસી, લોકનાડીદ્વાત્રિંશિકા, ષટ્કર્મગ્રંથ અને ચાર જાતનાં નયચક્ર, ઇત્યાદિ અનેક શાસ્ત્રો ભણાવ્યાં. જેમાંનાં કેટલાંક પ્રથમ આત્મારામજી ભણેલા હતા, તે પણ અર્થ નિશ્ચય કરવા માટે ફરીને ભણ્યા. વળી તેમને થોડુંક વ્યાકરણ આવડ્યાથી વિભક્તિ માલુમ પડવા લાગી હતી. અને વિભક્તિ દ્વારાએ તેમને જે અર્થ માલુમ પડતા તે ઢુંઢકોના ધરાવેલા અર્થની સાથે મળતા નહોતા. તેથી તેમણે વિચાર્યું કે જે મહા વૈયાકરણી Page #72 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ : / अस्माभिश्चिंतितं चान्य, दन्यमेव विजूंभितम् । મનોરથાતુ સર્વે ન, તસતસ સ્થિતી: ૫ ૨૬ છે અમોએ ચિંતવ્યું કંઈ ! અને નિવડી પડ્યું કંઈ ! તથા અમારા મનના સર્વે મનોરથો તો મનમાં જ રહ્યા. मनोरथद्रुरस्माकं, मरुता मेघजालवत् । વૈવેર દાંતતાં ગીત:, નવસરે | ૨૦ | પવને કરીને જેમ વાદળાંઓનો સમૂહ, તેમ અમારો મનોરથરૂપી વૃક્ષ, ફલને અવસરે જ ખરેખર દેવે નાશ કર્યો. તાર્કિક શિરોમણિ પૂર્વાચાર્ય થઈ ગયા છે, તેઓના કરેલ અર્થ ભાષ્ય, ચૂર્ણિનિક્તિ , ટીકા આદિ દ્વારા જે છે, તે જ સત્ય છે. તો પણ પરીક્ષા કરવા બેઠા તો પૂરી કરવી જોઈએ. રત્નચંદજીના ધરાવેલ અર્થ પ્રાયઃ અન્ય ઢંઢકોથી વિપરીત અને ટીકાદિની સાથે મળતા તેમને માલુમ પડ્યા. તેથી વધારે હર્ષથી તેમની પાસે ભણવા લાગ્યા. કેટલુંક અપૂર્વ જ્ઞાન પણ રત્નચંદજીની પાસેથી તેમણે પ્રાપ્ત કર્યું. સંવત ૧૯૨૦નું ચોમાસું તેમણે આગ્રામાં જ કર્યું. રત્નચંદજીની પાસે ઘણી મુદત સુધી આત્મારામજીને રહેવાની ઇચ્છા હતી, પરંતુ જીવણરામજીના બોલાવ્યાથી ચોમાસું વીત્યા બાદ તેમની પાસે જવા તૈયાર થયા. તે વખતે રત્નચંદજીએ તેમને કહ્યું કે-“મારી તમને છેલ્લી શીખામણ એ છે કે જિનપ્રતિમાની કદિ નિંદા કરવી નહિ, પેશાબવાળા હાથ પુસ્તકને લગાડવા નહિ, અને દાંડો પોતાની પાસે રાખવો નહિ.” એ ત્રણ વાતો આત્મારામજીએ સ્વીકારી. વળી આત્મારામજીના પૂછવાથી રતનચંદજીએ કહ્યું કે કાનમાં દોરો પરોવી મોઢા ઉપર મુહપતી રાખવી, એ શાસ્ત્રાધાર નથી. પછી ખાત્રી કરવા સારુ તેમણે ફરીને ઘણાંક શસ્ત્રો તપાસી જોયાં. પછી તેમણે નિશ્ચય કર્યો કે, હું મારી પોતાની શક્તિ વડે ભવ્ય લોકોની આગળ સત્ય વાત પ્રકટ કરીશ. તે જેમને રુચશે, તે ગ્રહણ કરશે એવો વિચાર કરી આગ્રેથી તેઓ દિલ્હી ગયા. ત્યાં તેમને વિપ્નચંદજી વગેરે સાધુ મળ્યા. તેમણે આત્મારામજીની પાસે શાસ્ત્ર ભણવાં શરૂ કર્યા અને સાથે જ ત્યાંથી વિહાર કરી માલેરકોટલામાં ગયા. ત્યાં આત્મારામજીએ વિપ્નચંદજીને કહ્યું કે તમે પેશાબવાળો હાથ વગર ધોયે હવે Page #73 -------------------------------------------------------------------------- ________________ ६२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। एवं विचिंतयित्वाथ, तस्मिन् मौनमुपेयुषि । आत्मारामोऽपि दध्यौ च, चेतसि चकितश्चिरम् ॥ २१ ॥ હવે એમ વિચારીને તે ગુરુ જ્યારે મૌન રહ્યા, ત્યારે આત્મારામજી પણ ઘણો કાળ સુધી ચકિત થયા થકા મનમાં વિચારવા લાગ્યા કે, अथ व्याकरणस्याहं, विधास्येऽध्ययनं धुरि । धारयिष्यामि शास्त्रार्थान्, पश्चान्मे हितकाम्यया ॥ २२ ॥ હવે તો હું પ્રથમ વ્યાકરણનો અભ્યાસ કરીશ તથા પછી મારા હિતની ઈચ્છાથી હું શાસ્ત્રોના અર્થોને ધારણ કરીશ. પુસ્તકને લગાડશો નહિ. એ વાત પ્રથમ તો તેમને રુચી નહિ, તોપણ આત્મારામજીનું મહાજ્ઞાન જોઇને તેમના જ અનુયાયી થઈને રહેવાનો તેમણે ઠરાવ કર્યો. પછી માલેરકોટલાથી તેઓ સર્વ રાયકોટ થઈને જગરાવા ગયા; ત્યાં રતનચંદજીના સ્વધામ ગયાના સમાચાર જાણી આત્મારામજીને શોક થયો. પણ તે શોક પોતાના જ્ઞાનબળથી સમાવીને ત્યાંથી લુધિઆને ગયા. ત્યાં શ્રાવક સેઢમલ્લ તથા ગોપીમલ વગેરેને અજીવપંથની શ્રદ્ધા છોડાવી પોતાના મતમાં લીધા. ત્યાંથી કોટલામાં જઈને સંવત ૧૯૨૧નું ચોમાસું કર્યું. ત્યાં આત્મારામજીએ ચંદ્રિકા, કોષ, કાવ્ય, અલંકારાદિ તથા થોડોક તર્કનો પણ અભ્યાસ કર્યો. ચોમાસા બાદ તેઓ લુધીઆને થઇને દેશુ નામે ગામમાં ગયા. ત્યાં એક યતિનાં પુસ્તકો પૈકી શ્રી શિલાકાચાર્ય વિરચિત શ્રી આચારાંગ સૂત્ર તેમને હાથ આવ્યું તેથી તેમને ઘણો આનંદ થયો. ત્યાંથી રાણીયા, રોડી અને સરસા વગેરે ગામોમાં વિચરી સંવત ૧૯૨૨નું ચોમાસું તેમણે સરસામાં જ કર્યું. ત્યાં કિશોરચંદજી યતિની પાસેથી શ્રી આત્મારામજી બેત્રણ જયોતિષ ગ્રંથો ભણ્યા. તેમજ વડગચ્છના રામસુખ યતિની પાસથી તથા ખરતરગચ્છના યતિ મોતીચંદની પાસેથી સાધુ શ્રાવકનું પડિક્કમણું તથા તેના વિધિનાં પાનાં લાવીને જોયાં, તો ઢંઢક પડિક્કમણું અને તેનો વિધિ તેમને તેથી ઉલટો જણાયો. અન્ય પણ કેટલાંક પુસ્તકો લાવીને જોયાં. તથા આચારાંગ સૂત્ર વૃત્તિની પણ સ્વાધ્યાય કરી. તેથી તેમને નિશ્ચય થયો કે, ઢુંઢકમત અસલ જૈન મત નથી. પરંતુ લંકા Page #74 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ: સń: । यतो देहो विना नेत्रं, विना क्षेत्रं यथा कृषिः । सर्वशास्त्रार्थबोधो हि तथा व्याकरणं विना ।। २३ ॥ કેમકે, નેત્ર વિના જેમ શરીર તથા ક્ષેત્ર વિના જેમ ખેતી, તેમ વ્યાકરણ વિના સર્વ શાસ્ત્રાર્થોનું જ્ઞાન ખરેખર (ફોકટ) છે. विचिंत्येति तदभ्यासो, रभसाकारि तेन वै । સાહસિન્હા વિનંવંતે, નો વાપિ સ્વર્ગસુ ।। ૨૪ ।। એમ વિચારીને તેમણે તે વ્યાકરણનો અભ્યાસ તુરત કી લીધો; કેમકે સાહસિક માણસો પોતાના કાર્યોમાં કદાપિ પણ વિલંબ કરતા નથી. ६३ લવજીના કલ્પેલા લોકામતમાંથી ધર્મદાસ છીપા વગેરેએ કાઢયો છે. તોપણ તેમણે વિચાર કર્યો કે આ સમયે આખા પંજાબ દેશમાં પ્રાયઃ ઢુંઢકમતનું પરિબળ વધારે છે. અને હું એકલો શુદ્ધ શ્રદ્ધાન પ્રકટ કરીશ તો કોઈ માનશે નહિ. માટે અંદર શુદ્ધ શ્રદ્ધાન રાખી બાહ્ય વ્યવહાર ઢુંઢકોના જેવો રાખીને કાર્યસિદ્ધિ કરવી. અવસરે સર્વ સારું થશે. એ પ્રમાણે નિશ્ચય કરી આત્મારામજી ચોમાસા બાદ સરસેથી સુનામ થઈને કોટલે ગયા. ત્યાં લાલા કવરસેન તથા મંગતરાયને પોતાની અંતરંગ શ્રદ્ધા સમજાવી શ્રાવક કર્યા. પછી ત્યાંથી લુધીઆને ગયા. ત્યાં ગોધીમલ્લને પોતાની શ્રદ્ધામાં આણી ત્રીજો શ્રાવક કર્યો. ત્યાર પછી વિશ્નચંદજીએ અને તેમના શિષ્ય ચંપાલાલે શ્રી આત્મારામજીના મતની વૃદ્ધિ કરવામાં ઘણી મદદ કરી. તેથી દિન પર દિન તેમના મતના માણસોની સંખ્યા વધવા લાગી. શ્રી આત્મારામજી લુધીઆનેથી જાલંધર ગયા. ત્યાં અજીવપંથી રામ રતન વસંતરાય સાથે તેમને અજીવપંથ સંબંધી વાદવિવાદ થયો. તેમાં પાદરી તથા બ્રાહ્મણ પંડિતને મધ્યસ્થ સ્થાપ્યા હતા. અને ૨૭ શહેરોના શ્રાવકો એકઠા થયા હતા. આખરે શ્રી આત્મારામજીનો તેમાં જય થયો હતો. જાલંધરથી તેઓ અમૃતસર ગયા. ત્યાં અમરસિંઘનો તેમને મેળાપ થયો. તેમની સાથે કેટલીક ચર્ચા થઈ, પણ શ્રી આત્મારામજીનું કહેવું તેમણે સ્વીકાર્યું નહિ. અમૃતસરથી પાછા જાલંધરમાં થઈને સંવત ૧૯૨૩નું ચોમાસું હુશીઆરપુરમાં જઇ કર્યું. ત્યાંથી ચોમાસા બાદ વિહાર કરીને દિલ્હી તરફ Page #75 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। एवं व्याकरणस्यासौ, परितः पारतां गतः । किमपि नो दुराराध्यं, दृश्यते बुद्धिशालिनाम् ।। २५ ॥ એવી રીતે આ આત્મારામજી મહારાજ ચારે બાજુથી અર્થાત્ સંપૂર્ણ રીતે વ્યાકરણના પારપણાને પામ્યા, કેમકે બુદ્ધિવાનોને કંઈ પણ દુષ્કર દેખાતું નથી. ददर्शाथ स शास्त्राणि, त्राणीभूतानि देहिनाम् । आप्ताननशशांकाप्ता, मृतवाक् पूरितान्यरम् ॥ २६ ॥ પછી તે પ્રાણીઓને શરણભૂત તથા યથાર્થ વક્તાના (જિનેશ્વરોના) મુખરૂપી ચંદ્રથી પ્રાપ્ત થએલાં અમૃતરૂપી વાણીથી ભરેલાં શાસ્ત્રોને તુરત જોવા લાગ્યા. આવ્યા, અને સંવત ૧૯૨૪નું ચોમાસું બિનશૈલીમાં કર્યું. તથા સંવત ૧૯૨૫નું ચોમાસું બડૌતમાં કર્યું. બિનશૈલીમાં કેટલાક શ્રાવકોએ શુદ્ધ શ્રદ્ધા અંગીકારી કરી. તથા ત્યાં ચોમાસામાં નવતત્ત્વ બનાવ્યા. પૂર્વોક્ત બંને ચોમાસામાં દિલ્હીના કેટલાક ઢંઢક શ્રાવકોએ તથા અમરસિંઘે દિલ્હી, મારવાડ અને પંજાબ આદિ દેશોમાં કાગળો લખી ખબર આપી કે, આત્મારામજીની શ્રદ્ધા પ્રતિમા પૂજવાથી મુક્તિ માનવાની, બાવીશ અભક્ષ્ય વસ્તુઓ ન ખાવાની, અને મુખોપરિ દોરાથી મુહપત્તિ નહિ બાંધવાની થઇ ગઈ છે. માટે તેમની સંગત કરવી નહિ. ઇત્યાદિ. પરંતુ જે લોકો જાણતા હતા કે, આત્મારામજી શાસ્ત્રાનુસાર જ કથન કરે છે, અને ઢેઢક પોતાની મનકલ્પિત વાતો બતાવે છે, તેઓ તો કાગળ જોઈને તેમની હાંસી કરવા લાગ્યા કે, ઢુંઢકો માત્ર દૂરથી જ તડાકા મારે છે, પણ આત્મારામજીની સામે કોઈ થઈ શકતા નથી. તેનું મૂળ કારણ એ છે કે તેઓ વ્યાકરણને વ્યાધિકરણ માની તેનો અભ્યાસ કરતા નથી અને આત્મારામજીના પરિવારમાં તો પ્રાયઃ વ્યાકરણનો અભ્યાસ મુખ્ય છે, વિભક્તિજ્ઞાન વિના યથાર્થ અર્થ થઈ શકતો નથી. એ તો સ્પષ્ટ છે કે ભણેલાની સાથે અભણની વાર્તા થઈ શકતી નથી. સંવત ૧૯૨૬નું ચોમાસું શ્રી આત્મારામજીએ માલેરકોટલામાં કર્યું. ત્યાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ६५ ચતુર્થ સf. / द्वाविंशतीति वर्षाणि, तत्र स्थित्वा मते मुनिः । पश्चादथ स संभाव्य, मतं तद्दोषपोषकम् ॥ २७ ॥ आत्मारामोऽरमुद्धर्तु, मात्मानां च परात्मनः । હું તતતૂ, માવામાલય ૨૮ પુન્ I એવી રીતે તે આત્મારામજી મુનિરાજ તે ઢંઢકમતમાં બાવીસ વર્ષો સુધી રહીને તથા પછી તે મતને દૂષણોને પોષનારો જાણીને, તેમાંથી પોતાનો અને બીજાઓનો તુરત ઉદ્ધાર કરવા માટે તુરત અમદાવાદમાં આવ્યા. તેમણે પ્રકટપણે યથાર્થ સત્ય પ્રાચીન જૈનધર્મની પ્રરૂપણા કરવી શરૂ કરી. અને ઘણા લોકોએ તેમનું કહેવું સત્ય માની સ્વીકાર્યું. બીજી તરફ વિશ્નચંદજી અને હુકમચંદજી વગેરે મુખ્ય મુખ્ય શહેરોમાં ફરી શ્રાવકોને પ્રતિબોધ કરતા હતા. તેથી તેમના મતની ઘણી વૃદ્ધિ થતી ગઈ. સંવત ૧૯૨૭નું ચોમાસું આત્મારામજીએ બીજીવાર બિનૌલિમાં કર્યું. ત્યાંથી ચોમાસા બાદ પંજાબમાં જીરા ગામે ગયા અને ત્યાંના અડધા શ્રાવકોને પોતાના પક્ષમાં કર્યા. સંવત ૧૯૨૮નું ચોમાસું તેમણે લુધીઆને કર્યું. ત્યાં તેમણે પ્રમાણસુંદર, સ્યાદ્વાદમંજરી આદિ જૈન તર્કનો અભ્યાસ કર્યો. ચોમાસા બાદ શ્રી આત્મારામજી લુધીઆનેથી હુશિયારપુરમાં ગયા. ત્યાં વિપ્નચંદજી વગેરે ૧૨ સાધુઓ અમરસિંઘથી છૂટા પડીને શ્રી આત્મારામજીને જઈ મળ્યા. તે સિવાય બીજા ૮ સાધુ યોગરાજના ટોળાના મળીને કુલ ૨૦ સાધુઓ હુશિયારપુરમાં એકઠા થયા. એથી અમરસિંઘે ગભરાઈને ફરીને આત્મારામજીની વિરુદ્ધમાં ગામે ગામ કાગળો મોકલાવ્યા કે તેને કોઈએ માનવા નહિ, તેમ આશ્રય આપવો નહિ. પરંતુ “ખાડો ખોદે તે જ પડે.” એ કહેવત મુજબ તેમને થયું. તેમને જ કોઈએ માન્યા નહિ, તેમ આશ્રય પણ આપ્યો નહિ. હવે હુશિયારપુરમાં એકઠા થયેલા આત્મારામજીના પક્ષના ૨૦ સાધુઓ જુદે જુદે સ્થળે ચારે તરફ પોતાનો મત પ્રવર્તાવવા માટે નીકળી પડ્યા. તેઓ સર્વ ક્ષેત્રોમાં પોતાનું પાથરણું પાથરતા અને ઢંઢકોનું ઉઠાવતા ચાલ્યા. એમ કરતાં કરતાં તેમણે હુશિયારપુર, નિકોદર, અમૃતસર, પટ્ટી, કસુર, વેરોવાળ, નારોવાળ, ઝંડીયાળા, સંખતરા, પસરૂર, જંબુ, કુંજરાવાળા, Page #77 -------------------------------------------------------------------------- ________________ ६६ मुनिं तत्र स्थितं चैकं, जैनसिद्धांतपारगम् । શુદ્ધધર્મોપવેદાર, શ્રીદ્ધિવિનયા યમ્ ॥૨૧॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। श्रुत्वैष बहुभिर्युक्तो मुनिभिरपरैरपि । ઉદ્ધતું નિનમાત્માન, મેનોપાશ્રયં યૌ ।। ૩૦ || ||જુબ|| પછી જૈન સિદ્ધાંતોના પારંગામી તથા શુદ્ધ ધર્મનો ઉપદેશ દેનારા એવા શ્રી બુદ્ધિવિજયજી નામના મહા મુનિને ત્યાં (અમદાવાદમાં) રહેલા સાંભળીને, તે આત્મારામજી મહારાજ બીજા પણ ઘણા મુનિઓ સહિત પોતાના આત્માનો ઉદ્ધાર કરવા માટે તેમને ઉપાશ્રયે ગયા. જીરા, કોટલા, અંબાલા, લુધીઆના, લાહોર, રોપડ, જેજો, રામનગર અને સરહિંદ વગેરે ઘણાંક સ્થળોમાં તેમણે ફરીને ત્યાંના શ્રાવકોને પોતાના પક્ષમાં આણ્યા. પછી સંવત ૧૯૨૯નું ચોમાસું શ્રી આત્મારામજીએ જીરામાં કર્યું. એ ચોમાસા બાદ સર્વ સાધુઓ ફરતા રહ્યા. જેથી લગભગ ૭૦૦૦ શ્રાવકો ઢુંઢક મત છોડીને શુદ્ધ ધર્મમાં દાખલ થયા. સંવત ૧૯૩૦નું ચોમાસું અંબા-લામાં, અને સંવત ૧૯૩૧નું ચોામસું હુશિયારપુરમાં કર્યું. એ ચોમાસા બાદ બધા સાધુઓ લુધીઆનામાં એકઠા થયા. તેમણે શ્રી આત્મારામજીને કહ્યું કે, મહારાજ ! હવે આ શાસ્ત્રથી વિરુદ્ધ ઢુંઢકોના વેષમાં અમોને ક્યાં સુધી ફેરવશો ? હવે તો કૃપા કરી શાસ્ત્ર મુજબ જે ગુરુ હોય, તેની પાસે દીક્ષા લેઈ શાસ્ત્રોક્ત વેષધારી યર્થાથ ગુરુ ધારણ કરવા જોઈએ. તથા શ્રી શત્રુંજય અને ગિરનાર વગેરેનાં દર્શન કરાવીને અમારો જન્મ સફળ કરાવો. આ વાત શ્રી આત્મારામજીને પણ પસંદ પડવાથી તેઓ ત્યાંથી નીકળીને હાંસી, ભિયાણી, ડીડવાણા, મેડતા, પાલી અને આબુરાજ વગેરેની યાત્રા કરીને અમદાવાદ પધાર્યા. એ વખતે અમદાવાદમાં શાન્તિસાગર નામે એક સાધુએ જૈન મતની વિરુદ્ધમાં કેટલુંક ધાંધળ મચાવી મૂક્યું હતું. તેની સાથે શ્રી આત્મારામજીએ શાસ્રરીતિએ વાદ કરીને તેને નિરુત્તર કર્યો. અને તે દિવસથી તેણે ચર્ચા કરવી છોડી દીધી. અમદાવાદના શ્રાવક સંઘે શ્રી આત્મારામજીનું અપૂર્વ જ્ઞાન અને બુદ્ધિ જોઈને ઘણી સ્તુતિ કરી. તથા પોતાને દર્શનનો લાભ આપી સત્ય માર્ગ દર્શાવ્યાથી આભાર માન્યો. Page #78 -------------------------------------------------------------------------- ________________ ६७ चतुर्थः सर्गः । मूर्त्याप्तमिव बोधं च, तनुमंतं तपोभरम् । देहाप्तमिव चारित्र, मात्मध्यानपरायणम् ।। ३१ ।। गीतार्थमुनिभिग्र्लान, परिसेवाविचक्षणैः । संवाह्यमानसर्वांगं, करैः कमलकोमलैः ॥ ३२ ॥ अंगतोऽगिप्रभेदैक, निश्चयैकाग्रमानसम् । कमलामलहस्तस्थ, पुस्तकन्यस्तचक्षुषम् ॥ ३३।। शरीरापरभागस्थं, भवभंगैकमुद्गरम् । धारयंतं मनोहारि, रजोहरणमंतिके ॥ ३४ ॥ अहंपूर्विकयोपेतै, नरनारीकदंबकैः । परिप्राप्ताधिकश्रद्धे, राबद्धपरिमंडलम् ॥ ३५ ॥ आनंदोद्गारसंयुक्त, देशनामृतदायिनम् । तपगच्छरथाकर्ष, धौरेयं धैर्यधारकम् ॥ ३६।। वल्कलाकल्पितासन्ना, सने पर्यंकमासितम् । ददर्श सोऽथ तत्रस्थं, तं बुद्धिविजयं मुनिम् ॥३७ ॥ ॥सप्तभिः कुलकम् ॥ મૂર્તિને પ્રાપ્ત થએલું જાણે જ્ઞાન જ હોય નહીં એવા, શરીરધારી જાણે તપનો સમૂહ જ હોય નહીં એવા, દેહધારી જાણે ચારિત્ર જ હોય નહીં એવા, આત્મધ્યાનમાં તત્પર, ગ્લાનોની સેવા કરવામાં વિચક્ષણ એવા ગીતાર્થ મુનિઓથી કમલ સરખા કોમળ હાથોએ કરીને દબાતું છે સર્વ અંગ જેમનું એવા, “શરીરથી આત્મા ભિન્ન છે” એવી રીતના એક નિશ્ચયમાં એકાગ્ર થએલું છે મન જેમનું એવા, કમલ સરખા નિર્મલ હાથમાં રહેલા પુસ્તકમાં રાખેલ છે ચક્ષુઓ જેમણે એવા, નજદીકમાં શરીરના અપર ભાગ १. अहंपूर्वमहंपूर्वमित्यहंपूर्विका स्त्रियाम् ।। इत्यमरः ॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ __ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। પર રહેલા અને સંસારનો ભંગ કરવામાં એક મુગરે સમાન એવા મનોહર રજોહરણને ધારણ કરનારા, પ્રાપ્ત થએલ છે અધિક શ્રદ્ધા જેઓને, તથા “હું પહેલાં જઉં, હું પહેલાં જઉં” એવી રીતની ઉત્કંઠાથી આવેલા નરનારીઓના સમૂહોથી ઘેરાએલું છે મંડલ જેમનું એવા, આનંદના ઉદ્ગારોવાળી દેશનારૂપી અમૃતને દેનારા, તપગચ્છરૂપી રથને ખેંચવામાં વૃષભ સરખા, ઘેર્યને ધરનારા, તથા વલ્કલનો બનાવેલા અને નજદીકમાં રહેલા આસન પર પર્યકાસનથી બેઠેલા, એવા તે શ્રી બુદ્ધિવિજયજી મુનિરાજને ત્યાં રહેલા તેમણે જોયા. तदाननसुधारश्मि, रदनातिनालितः । निर्गच्छद्वाक्सुधाधारा, धोरणीनिकुरंबकम् ॥ ३८ ।। श्रुतिसुवर्णपात्रैश्च, मुदा पातुमिहोत्सुकः । સોશ્ચચૈનિમિસાઈ, યથાસ્થાનમુપાવિસાત્ II રૂ8 Inયુમ્ પછી તે મુનિરાજના મુખરૂપી ચંદ્રમાં રહેલી દાંતોની કાંતિરૂપી નાળિકામાંથી નીકળતી વાણીરૂપી અમૃતની ધારાની શ્રેણિના સમૂહને, કર્ણરૂપી સુવર્ણના પ્યાલાઓથી હર્ષે કરીને પીવા માટે ઉત્સુક થએલા તે આત્મારામજી પણ અન્ય મુનિઓ સહિત યોગ્ય સ્થાનકે બેસી ગયા. मुनीशोऽपि ततो भव्य, भवभंगस्य हेतवे । वैराग्यरंगभंग्यंका, प्रारेभे धर्मदेशनाम् ॥४० ।। ૧. રજોહરણનો આકાર પણ મુન્નર સરખો જ હોય છે. ૨. વૃક્ષની છાલનાં બનાવેલાં વસ્ત્રો “વલ્કલ” કહેવાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ: સર્વ । ६९ પછી તે શ્રી બુદ્ધિવિજયજી મુનિરાજ પણ ભવ્યોના સંસારના ભંગ માટે, વૈરાગ્યરંગના પ્રકારોના ચિન્હવાળી (નીચે પ્રમાણે) ધર્મદેશના દેતા હવા. भो भव्या भवभंगाय, संगाय च निजात्मनः । ગાય મુક્તિરામાયા:, સમાધિ મનત ધ્રુવમ્ ।।૪o ।। હે ભવ્ય લોકો ! ભવભ્રમણના નાશ માટે તથા પોતાના આત્માના સંગ માટે અને મુક્તિરૂપી સ્ત્રીના રાગ માટે ખરેખર તમો સમાધિને ભજો. कषायविषसंघात, मघात्तं वमत द्रुतम् । સમાધિમુક્ષુધાધારા, માળનું પિવત ધ્રુવમ્ ॥ ૪૨ ॥ પાપોથી પ્રાપ્ત થએલા કષાયોરૂપી ઝેરના સમૂહને તમો તરત વમી નાંખો. અને સમાધિરૂપી ઉત્તમ અમૃતની ધારાને તમો ખરેખર છેક કંઠ સુધી પીઓ. सिक्ता रागादिपानीयैः, पादपा विषयाह्वयाः । વિષતુલ્ય દ્દિ સૂયંતે, સમાધિબૈરમ્ ॥૪૩ ॥ રાગ આદિક રૂપ પાણીઓથી સિંચાએલા વિષયો નામના ઝેર તુલ્ય વૃક્ષો ખરેખર સમાધિરૂપી કરવતોથી તુરત કપાઇ શકે છે. समाधिशैलशृंगाग्र, गतं जंतुं न जातुचित् । નેવું શક્તા નાખેત્રા, વીરેશા વિષયાયઃ ॥ ૪૪ || સમાધિરૂપી પર્વતના શિખરના અગ્રભાગ પર રહેલા પ્રાણીને, જગતને જીતનારા તથા સુભટોમાં અગ્રેસર એવા વિષયરૂપી વૈરીઓ કોઈપણ સમયે જીતવાને સમર્થ થતા નથી. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૦ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। समाधिस्वधुनीनीर, निर्मलीभूतदेहिनः । सुमनोभ्योऽपि जायंते, ते सदा हृदयप्रियाः ॥ ४५ ।। સમાધિરૂપી દેવગંગાના પાણીથી નિર્મલ થએલા પ્રાણીઓ હમેશાં દેવો પ્રતે અથવા ઉત્તમ મનવાળા સજ્જનો પ્રતે પણ હંમેશાં વહાલા થાય છે. ये समाधिसुधाधारा, धरा धीरधुरंधराः । विषयान् विषतुल्यांस्ते, मत्वा मुंचंति दूरतः ॥ ४६ ।। પૈર્યવાનોમાં અગ્રેસરી એવા જે માણસો સમાધિરૂપી અમૃતની ધારાને ધારણ કરનારાઓ છે, તેઓ વિષયોને ઝેર તુલ્ય જાણીને દૂરથી જ છોડી દીએ છે. (આ શ્લોકનું બીજું પદ ફક્ત “ધ” અને “ર” રૂપ બે જ અક્ષરોથી બનેલું છે.) देहाहितमनोहारि, समाधिरत्नकंबलाः । ते साधवो न धावंति, परान् सिचयसंचयान् ॥ ४७ ॥ શરીર પર ધારણ કરેલ છે મનોહર સમાધિરૂપી રત્નકંબલો જેઓએ, એવા તે (પ્રસિદ્ધ) સાધુઓ બીજાં વસ્ત્રોના સમૂહો પ્રતે દોડતા નથી; અર્થાત્ તેઓને લાલચ હોતી નથી. समाधिवीरुधाधारः, पतत्रीव पतत्रिभिः । अनंगमृगयोर्मुक्तै, र्मुक्तः प्राणैर्भवेन्न ना ॥४८ ।। સમાધિરૂપી વૃક્ષના આધારવાળો પુરુષ, કામદેવરૂપી શિકારીનાં છોડેલાં બાણોથી પક્ષીની પેઠે પ્રાણોથી રહિત થતો નથી. १. समाधिना तीर्थकरत्वं केवलित्वं वा प्राप्य भव्या निर्जरनिकरेभ्योऽपि पूजनीयत्वेन चित्तानंददायिनो भवंति । व्यंग्यार्थे त्वंभोजादिपुष्पेभ्योऽपि निर्मलत्वेन चित्तानंदकरा भवंतीति स्वोपज्ञटीकायाम् । Page #82 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ : . ७१ त्यक्तानल्पविकल्पो यः, समतामलकल्पगः । कल्पते तं तु कल्पांते, क्षुधाक्षोभः क्षणं किमु ॥ ४९ ॥ તજેલ છે સઘળા (સંસાર સંબંધિ) વિકલ્પો જેણે, એવો જે માણસ સમતારૂપી નિર્મળ કલ્પવૃક્ષને પ્રાપ્ત થયો છે, તેને કલ્પાંતે પણ શું સુધાનો ભય અવકાશ આપે છે ? (અર્થાત્ તેવો યોગી શું સુધાથી પીડાય છે ?) समाधिरथमारुह्य, यो मुक्तिपथि पांथकः ।। तस्य रत्नत्रयं मोह, चौरश्चोरयति किमु ।।५० ॥ જે માણસ સમાધિરૂપી રથમાં ચડીને મોક્ષમાર્ગ પ્રતે પંથિ થએલો છે, તેનાં ત્રણે રત્નોને શું મોહરૂપી ચોર ચોરી જાય છે? અર્થાતુ નથી ચોરી જતો. क्रोधसर्पोपदंशेन, दुःखिता ये दरिद्रिणः । समतामणिमंत्रौघा, कुर्वति निरुजो हि तान् ॥५१ ॥ જે દરિદ્રીઓ ક્રોધરૂપી સર્ષના ડંખથી દુઃખિત થએલા છે, તેઓને સમતારૂપી મણિમંત્રોના સમૂહો ખરેખર તે દુઃખથી નિર્મુક્ત કરે છે. (સર્પનું ઝેર દૂર કરવામાં મણિમંત્રોનું પ્રાબલ્ય પ્રસિદ્ધ જ છે.) मत्तं मानगजं कर्तुं, वशे वांछंति ये जनाः । धारयंतु सदा ते तु, समताशृणिकामरम् ॥५२ ।। જે માણસો મદોન્મત્ત એવા માનરૂપી હાથીને વશ કરવાને ઈચ્છે છે, તેઓ તો તુરત સમતારૂપી અંકુશને ભલે ધારણ કરે. १. क्षणः कालविशेषे स्या । पर्वण्यवसरे महे ।। व्यापारविकलत्वे च, પરતંત્રત્વમધ્યયઃ || તિ હૈ: || Page #83 -------------------------------------------------------------------------- ________________ ७२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। संसारगहने ये हि, गहने हननेच्छवः । मायाख्यभूरिमायानां, द्रव्यकुंजविहारिणाम् ॥५३ ।। स्थिरीकुर्वंतु ते सर्वे, स्वीयपार्श्वे सुपार्श्विनम् ।। समताभिधपंचास्यं । दर्पद्विपदरप्रदम् ॥५४ ॥ ॥ युग्मम् ।। આ સંસારરૂપી ભયંકર વનમાં, ધનરૂપી કુંજોમાં ભ્રમણ કરનારા, કપટરૂપી શિયાળિઆઓને ખરેખર હણવાની ઈચ્છાવાળા જે માણસો છે, તે સઘળાઓએ ઉત્તમ મદદગાર તથા કામદેવરૂપી હાથીને ભય આપનારા એવા સમતા નામના સિંહને પોતાની પાસે રાખવો. अलं लोभानलं लोल, मबलीकर्तुमिच्छति । यः सदा स हि वांछेत्तु , शमधाराधरोच्चयम् ।। ५५ ।। જે માણસ ચપળ એવા લોભરૂપી અગ્નિને સારી રીતે નિર્બળ કરવાને ઈચ્છે છે, તેણે ખરેખર સમતારૂપી મેઘના સમૂહની ઈચ્છા २वी. ये रागमषिकारंग, मपाकर्तुमभिप्सवः । श्माख्यखटिकाखंडं, दोर्दंडे मंडयंतु ते ।।५६ ।। જે માણસો રાગરૂપી મષિના રંગને દૂર કરવાની ઈચ્છાવાળા હોય તેઓ પોતાના હસ્તદંડમાં સમતા નામના ચાકના કકડાને भंडन३५ रो. (अर्थात् ॥ .) १. गहनं वनदुःखयोः गह्वरे कलिले चापि ।। इति हैमः ।। स्त्रियां शिवा भूरिमाय गोमायुमृगधूर्तकाः ॥ इत्यमरः ॥ ३. कुंजोऽ स्त्रियां निकुंजेऽपि हनौ दंते च दन्तिनाम् ।। इति विश्वः ।। ४. पंचते 'पचि विस्तारे' (भ्वा० आ० से०) पंचं विस्तृतमास्यमस्य । यद्वा मुखं पादाश्च पंच आस्यानीव यस्य । युद्ध मुख्यत्वात् ॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ: સર્વ: । समतासुखलीनैश्च, कुंठिताः कर्णघोटकाः । कुमार्गगाः कदापि किं, चपलाचपला अपि ॥ ५७ ॥ સમતારૂપી ઉત્તમ લગામોથી (અથવા સમતારૂપી સુખમાં લીન થએલાઓએ) દાબમાં રાખેલા વીજળી સરખા ચપળ એવા પણ ઇદ્રિયોરૂપી ઘોડા શું કદાપિ કુમાર્ગે ગમન કરનારા થાય છે? (નથી જ થતા.) द्वेषाख्यविषवल्लीं ये, छेत्तुं वांछंति देहिनः । ते समाख्यं हि कुर्वंतु, कुठारं कठिनं करे ।। ५८ ॥ ७३ જે પ્રાણીઓ દ્વેષ નામની ઝેરની વેલડીને છેદવાને ઇચ્છે છે, તેઓ સમતા નામના દૃઢ કુહાડાને ખરેખર હાથમાં ધારણ કરે. समतासुमनोलीना, जनालिललितालयः । વિટ્ટાદ્યનિષ્ઠાના, પુષ્પમ્યઃ સ્પૃહયંતિ વિમ્ ।।૧ ॥ સમતારૂપી પુષ્પોમાં લીન થએલી, માણસોરૂપી ભમરાઓની મનોહર શ્રેણિઓ વિષ્ટા આદિકથી અનિષ્ટ થએલા સ્ત્રીઓરૂપી આકડાના પુષ્પો પ્રતે શું સ્પૃહા કરે છે ? (નથી જ કરતી.) चंद्राननाकुचद्वंद्वे, चंदनैः पंकिलेऽप्यलम् । વ્રુત્તિતા નો તંતિ યે, સમાધિવંડમંહિતા: ||૬૦ || જે માણસો સમાધિરૂપી લાકડીથી મંડિત થએલા છે, તેઓ ચંદનોએ કરીને સારી રીતે પંકિલ થએલા એટલે લેપયુક્ત થએલા (કાદવયુક્ત થએલા) એવા પણ ચંદ્ર સરખા મુખવાળી સ્ત્રીના બન્ને १. यदुक्तं श्रीमुनिसुंदरसूरिभिरध्यात्मकल्पद्रुमे । स्त्रीममत्वमोचनाधिकारे ।। विलोक्य दूरस्थममेघ्यमल्पं, जुगुप्ससे मोटितनाशिकस्त्वम् ॥ भूतेषु तेनेव विमूढयोषा । वपुष्षु तत्किंकुरुषेऽभिलाषम् ॥ १ ॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। સ્તનો પર આસક્ત થયા થકા સ્કૂલના પામતા નથી. (લાકડીવાળા માણસને કાદવવાળી જગામાં પ્રાયે સ્ખલના થતી નથી.) ७४ शमभाजां जनानां हि, लभंते लोचनानि न । पतंगा इव लीनत्वं, ललनानयनानले ॥ ६१ ॥ समतावंत भाएासोनी खांजी, पतंगो प्रेम (अग्निमां) लीनપણાને પામે છે, તેમ સ્ત્રીની આંખોરૂપ અગ્નિમાં ખરેખર લીનપણાને પામતી નથી. रमणीरमणीरांगे, शमाश्रितजनश्रवाः । न पातं पाशसंकाशे, मार्गयंति मृगा इव ।। ६२ ।। શાંતતાને આશ્રિત થએલા માણસોના કર્યો, પાશ તુલ્ય એવા મનોહર સ્ત્રીના (ગાંધારાદિક રાગમાં હરણોની પેઠે પતનપણાને શોધતાં નથી. અર્થાત્ મનોહર સ્ત્રીના ગાયનમાં આસક્ત थता नथी. ) समताममतामत्र्त्ता, गीयंते न गजा इव । नितंबिनीनितंबानां, स्पर्शकर्मसमाश्रिताः ॥ ६३ ॥ સમતાના મમત્વમાં હર્ષિત થએલા માણસો, હાથીઓની પેઠે સ્ત્રીઓના નિતંબોના સ્પર્શકાર્યને આશ્રિત થએલા કહેવાતા નથી. समताकमनीयानां, ललनाललनाधरे । निष्ठेवाढ्ये तु नो लीना, रसलीना मीना इव ।। ६४ ।। १. रागः स्याल्लोहितादिषु, गांधारादौ क्लेशादिके ।। इति हैमः ॥ २. हृष्टे मत्तस्तृप्तः प्रह्लन्नः प्रमुदितः प्रीतः ।। इत्यमरः ॥ ३. ललना कामिनीनारी - भेदाजिह्वासु योषिति । इति विश्वमेदिन्यौ ।। Page #86 -------------------------------------------------------------------------- ________________ વાર્થ સf: / ७५ સમતાથી મનોહર થએલા માણસોની જીલ્લા થુંકવાલા સ્ત્રીના ઓષ્ટ પર, રસમાં લીન થએલા મત્સ્યોની માફક ખરેખર લીન થતી નથી. समतारसलीनानां, ललनाननसारसे । नाशिका भवते नैवा, ल्यालिरिव हि लोलुपा ॥६५ ॥ શાંત રસમાં લીન થએલા માણસોની નાશિકા સ્ત્રીના મુખરૂપી કમલ પ્રતે ભમરાઓની શ્રેણિની માફક લોલુપી થતી જ નથી. आननान्यंगनानां तु, कुंडानीव विषांभसाम् । दूरं विमुच्य ते यांति, ये शमपेयपायिनः ॥६६ ।। જેઓ સમતારૂપી પીવા લાયક પદાર્થને પીનારા છે, તેઓ સ્ત્રીઓના મુખોને તો ઝેરી પાણીના કુંડોને જેમ, તેમ દૂરથી જ છોડીને ચાલ્યા જાય છે, संगीतानीह भामिन्या, यममागधरवानिव । कलयित्वा नरा नैव, श्रुण्वंति समतांचिताः ॥ ६७ ।। સમતાથી શોભિત થએલા પુરુષો સ્ત્રીનાં ગાયનોને અહીં યમના ભાટના શબ્દોની તુલ્ય જાણીને, સાંભળતા જ નથી. शमस्पर्शसुशवेंगा, अंगनांगस्य संगमम् । अधिगम्य गता दूरं, शिखिशिखासखं खरम् ॥६८ ॥ સમતાના સ્પર્શરૂપી ઉત્તમ સુખવાળું થએલું છે અંગ જેઓનું એવા માણસો સ્ત્રીના અંગના સંગમને અગ્નિની શિખા સરખું અને કઠોર જાણીને (તેનાથી) દૂર રહેલા છે. ૨. સારાં સરસીદે સારસ: પુરાણ્યો . || ત હૈ: | Page #87 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। लालानिष्ठीवनालिप्तां, ललनाधरधोरणीम् ।। विज्ञाय मानसे दूरं, विसृजति शमस्पृशः ।। ६९ ।। સમતાનો સ્પર્શ કરનારા માણસો સ્ત્રીઓના ઓષ્ટોની શ્રેણિને, મનમાં લાળ અને ઘૂંકથી લીંપાએલી જાણીને દૂર છોડે છે. चर्मास्थिरुधिरश्लेष्म, श्लिष्टं हि ललनाननम् । चांडालकुंडतुल्यं ते, विदंति ये शमान्विताः ।।७०।। જેઓ સમતાવાળા છે, તેઓ ચર્મ, હાડકાં, રુધિર, અને ગ્લેખથી યુક્ત થએલા સ્ત્રીના મુખને ચાંડાલના કુંડ સરખું જાણે છે. भामोदरं शमप्राप्ता, जानंति त्रिवलिच्छलात् । रत्नत्रयफलच्छेदे, छन्नं हि च्छुरिकात्रयात् ॥ ७१।। સમતાને પ્રાપ્ત થએલા માણસો સ્ત્રીના ઉદરને (તે પર રહેલી) ત્રણ વલીઓના મિષથી (જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ) ત્રણે ફલોને છેદવામાં ખરેખર ત્રણ છરીઓથી આચ્છાદિત થએલું જાણે છે. शमशोभितदेहा ये, ते नेच्छंति विभूषणम् । चंदनालेपनं मुक्त्वा , कोउंगे गोमेयमिच्छति ।।७२।। જે માણસો સમતાથી શોભિતાં શરીરવાળાં છે, તેઓ આભૂષણને ઇચ્છતા નથી, (કેમકે) શરીર પર ચંદનના લેપનને છોડીને છાણને કોણ ઇચ્છે છે ? शमपीयूषपुष्टांगा, स्तेऽन्यपेयं पिबंति किम् ।। पीतपेयपयोवारा, मैरेयं ते लषंति किम् ।। ७३ ।। સમતારૂપી અમૃતથી પુષ્ટ થએલાં છે અંગો જેમનાં તેવા માણસો શું અન્ય પેયને પીએ છે ? કેમકે પીધેલ છે પીવા લાયક દૂધના સમૂહો જેણે, તેવા માણસો શું મદિરાને ઇચ્છે છે? Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭િ૭ arઈ. સ. / शमभोजनतुष्टा ये, तेऽन्यं नेच्छंति भोजनम् । पीनपायसपुष्टा ये, माषं नेच्छंति हंत ते ।।७४ ।। સમતારૂપી ભોજનથી જેઓ સંતુષ્ટ થએલા છે, તેઓ અન્ય ભોજનને ઈચ્છતા નથી, કેમકે જેઓ ઘાટા દૂધપાકથી પુષ્ટ થએલા છે, તેઓ અડદને બાકુલાને) ઈચ્છતા નથી. ये शमनीरधौतांगा, नीरजा एव ते खलु । नीरजा न तु ते बाह्य, रजोभिर्ये मलीमसाः ।।७५ ॥ - સમતારૂપી પાણીથી ધોવાએલાં છે અંગો જેમનાં, તેઓ જ ખરેખર (નીરજા) એટલે કર્મોરૂપી રજો વિનાના (પક્ષે–કમલો) છે; પણ જેઓ બાહ્ય એટલે આત્મસ્વભાવથી વ્યતિરિક્ત એવી કરૂપી રજોથી (પક્ષે–પુષ્પધૂલિથી) મલિન થએલા છે, તેઓ ખરેખરા નીરજો (કમ્મરૂપી રજ વિનાના) (પક્ષે-કમલો) નથી. (આ શ્લોકથી માંડીને “ ઇવ મતપત્ર” ત્યાં સુધીના શ્લોકોનો શેષ પ્રકારનો અન્યોક્તિવાળો વ્યંગ્યાર્થ તથા ધ્વન્યર્થ તેની સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકાથી જાણી લેવો. शमाब्जस्था हि ये हंसा, ये च सन्मानसंगमाः । त एव नतु ते हंसा, ये च तामरसप्रियाः ।। ७६ ।। જે હંસો (પક્ષે–જીવો) સમતારૂપી કમલ પર રહેલા છે, તથા જેઓ ઉત્તમ ઉન્નતિના સંગમવાળા છે, અથવા ઉત્તમ જનોના મન પ્રતે ગમન કરનારા છે, (પક્ષે–ઉત્તમ એવા માનસ સરોવર પ્રતે १. अस्माच् श्लोकादारभ्य “स एव कमलौघोऽत्र' इति पर्यंताः श्लोका व्यंग्ये त्वन्योक्तिसूचकाः संति । तेषां स्फुटार्थस्त्वस्य ग्रंथस्य स्वोपज्ञसंस्कृतभाषोपेतटीकातो ज्ञेयः ॥ २. तामरसं पद्मे । ताम्रकांचनयोरपि ।। इत्युक्तत्वात् ॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૮ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। જનારા છે) તેઓ જ ખરેખરા હંસો (પક્ષે–જીવો) છે, પણ જેઓ સુવર્ણમાં પ્રેમવાળા છે (પક્ષે–જેઓ કમળમાં પ્રેમ રાખનારાઓ છે) એવા ખરા હંસો નથી. पुष्पलिहस्त एवेह, शमपुष्पलिहस्तु ये । न च पुष्पलिहस्ते ये, दंशंति दशनैर्जनान् ॥ ७७ ॥ જેઓ સમારૂપી પુષ્પોને ચાખે છે, તેઓ જ ખરેખરા ભમરાઓ છે, પણ જેઓ (પોતાના) દંશોથી લોકોને ડંખે છે, તેઓ ખરેખરા ભમરાઓ નથી. शमपाटलपुंजा ये, तेवांगिभ्रमरप्रियाः । न तु पाटलपुंजास्ते, ये धृतकंटकोत्कटाः ।। ७८ ।। જે સમતારૂપી ગુલાબના સમૂહો છે, તે જ પ્રાણીઓરૂપી ભ્રમરોને પ્રિય છે; પણ જે ગુલાબોના સમૂહો ધારણ કરેલા કાંટા ઓથી ભયંકર થએલા છે, તેઓ ખરા ગુલાબોના સમૂહો નથી. तएव ज्योतिषां वारा, ये शमज्योतिरंचिताः । તુ તે જ્યોતિષ દ્વારા, યે ઝનામિતતાપવા. ૭૨ છે : તે જ પ્રકાશોના સમૂહો ખરેખરા છે, કે જે સમતારૂપી પ્રકાશથી શોભિત થએલા છે, પણ જે પ્રકાશોના સમૂહો માણસોને અત્યંત તાપ દેનારા છે, તે ખરેખરા પ્રકાશોના સમૂહો નથી. सुधांशुद्युतयस्ता हि, याः शमत्वसुधांचिताः । सुधांशुद्युतयस्ता न, या नष्टकमलाकराः ॥८० ।। १. ज्योतिरग्नौ दिवाकरे । पुमान् नपुंसकं दृष्टौ स्यान्नक्षत्रप्रकाशयो ।। इति વિની N/ Page #90 -------------------------------------------------------------------------- ________________ વાઈ. સ. / ७९ ચંદ્રની કાંતિઓ પણ તે જ ખરેખરી છે, કે જેઓ સમતારૂપી અમૃતથી શોભાનિક થએલી છે; પણ નાશ કરેલ છે કમળોનો (વ્યંગ્યે લક્ષ્મીનો) સમૂહ જેણીએ, તે ખરેખરી ચંદ્રમાની કાંતિઓ નથી. ता एव मह्यांशूरा , याः शमशूरभासुराः । या दत्तकुमुदाक्रंदा, न तु ताः शूरदीप्तयः ।। ८१ ॥ તે જ પૃથ્વીમાં ખરેખરી સૂર્યની કાંતિઓ છે, કે જેઓ સમતારૂપી સૂર્યથી ભાસુર થએલી છે, પણ દીધેલો છે ચંદ્રવિકાસિ કમલોને ભય જેઓએ તે સૂર્યની કાંતિઓ ખરેખરી નથી. तएव जलदव्राता, ये शमस्वातिजा भुवि । अधरीतसुधास्वादाः, सुमुक्तसंपदां प्रदाः ॥८२॥ किंतु ये जलदवाताः, सदा हंसप्रयाणदाः । न तु ते जलदवाता, स्ते जलदास्तु कंप्रदाः ।।८३॥ ॥ युग्मम्।। જે સમતારૂપી સ્વાતિ નક્ષત્રમાં ઉત્પન્ન થયા છે, તથા દૂર કરેલ છે અમૃતનો પણ સ્વાદ જેઓએ અને ઉત્તમ મોતીઓની (વ્યંગ્યે– ઉત્તમ એવા મોક્ષે ગએલાઓની) સંપદાન દેનારા છે, તે જ આ પૃથ્વીમાં ખરેખરા મેઘોના સમૂહો છે, પણ મેઘોના જે સમૂહો હમેશાં હંસોને (વ્યંગ્ય–જીવોને) પ્રયાણ આપે છે, એટલે ઉડાડી મેલે છે, તેઓ ખરેખરા મેઘોના સમૂહો નથી, તે સમૂહો તો ઝંઝા:' એટલે પાણીને અથવા કામાગ્નિ દેનારા છે. स एव कमलौघोऽत्र, यो जनालिसुखप्रदः । स तु नो कमलौघोऽत्र, यस्तमित्रोत्तबंधनः ।। ८४ ।। १. शूरश्चारुभटे सूर्ये ।। इति विश्वः ।। २. तमिस्र तिमिरे कोपे। तमिस्रा तु तमस्ततौ ॥ कृष्णपक्षनिशायांच ।। इति विश्वमेदिन्यौ ।। Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૦ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। જે માણસોરૂપી ભમરાઓને (પક્ષે–માણસોની શ્રેણિને) સુખ આપનારો છે, તે જ ખરેખરો કમલોનો (પક્ષે–લક્ષ્મીનો) સમૂહ છે; પણ જેણે રાત્રિથી (પક્ષે–ગુસ્સાથી) સંકોચ ધારણ કરેલ છે, તે ખરેખરો કમલોનો (પક્ષેલક્ષ્મીનો) સમૂહ નથી. તે તો નામ માત્ર “કમલ” છે. विचिंत्यैवं हि भो भव्या, स्त्यक्त्वा कातरतामरम् । लभध्वं सततं यूयं, समताममतां तताम् ।। ८५॥ એમ વિચારીને હે ભવ્ય લોકો! તમો ખરેખર કાયરપણાને તુરત તજીને, હમેશાં વિસ્તારવાળી સમતાની મમતાને મેળવો. एवं तद्देशनाप्रांते, नरनारीसमुच्चयाः । निजं निजं निकायं ते, जगमुर्जिनमार्गगाः ।।८६ ॥ એવી રીતે તેમની દેશનાને અંતે, જિનમાર્ગમાં રહેલા પુરુષ અને સ્ત્રીઓના સમૂહો પોતપોતાને સ્થાનકે ગયા. गत्वाग्रतोऽथ तत्पार्श्वे, विधिना मुनिसंयुतः । आत्मारामो ननामैनं, धराविन्यस्तमस्तकः ।।८७ ।। પછી આત્મારામજી પણ વિધિપૂર્વક (સાથેના) મુનિઓ સહિત અગાડી તેમની પાસે જઈને, પૃથ્વી પર મસ્તક નમાવીને તેમને નમસ્કાર કરતા હવા. दत्वाशीषं मुनींद्रोऽपि, पप्रच्छागमकारणम् । सोऽपि न्यवेदयत्सर्वं, स्वोदंतं नतिपूर्वकम् ।।८८ ।। (ત્યારે) શ્રી બુદ્ધિવિજયજી મુનિરાજે પણ (તેમને) આશિષ દઈને (તેમના) આવવાનું કારણ પૂછયું, ત્યારે તે આત્મારામજીએ પણ નમસ્કારપૂર્વક પોતાનો સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. १. सुखपृच्छारूपद्वादशावर्तवंदनापूर्वकविधिनेति स्वोपज्ञटीकायाम् ।। Page #92 -------------------------------------------------------------------------- ________________ चतुर्थः सर्गः । सहर्ष मुनिरप्याह, लभध्वं लाभसंयुताम् । यूयं दीक्षां पुनर्मुक्ति, प्रमदाप्रमदप्रदाम् ॥ ८९ ॥ (५७) श्री भुद्धिविश्य मुनिरा ५९ वर्ष सहित (तमने) કહ્યું કે, તમો લાભવાળી તથા મુક્તિરૂપી સ્ત્રીને આનંદ આપનારી ફરીને દીક્ષા ગ્રહણ કરો. आत्मारामोऽपि जग्राह, बहुभिर्मुनिभिर्युतः । शुद्धवृत्तंतु तत्पार्श्वे, पार्श्वस्थभवनाशकम् ॥९०॥ (પછી) આત્મારામજીએ પણ ઘણા મુનિઓ સહિત નજદિકમાં રહેલા ભવને નાશ કરનારું શુદ્ધ વૃત્ત તેમની પાસે ગ્રહણ કર્યું. विकसितवदनः प्रफुल्लनेत्रः। पुलककदंबकराजिमंडितश्च ॥ गुरुपदकमले मधुव्रतो हि । सफलमसौ निजजन्म तत्र मेने ॥९१ ॥ વિકસ્વર થએલ છે મુખ જેમનું તથા પ્રફુલ્લિત થએલાં છે નેત્રો જેમનાં અને રોમાંચના સમૂહની શ્રેણિથી મંડિત થએલા આ આત્મારામજી મહા મુનિરાજ ત્યાં પોતાનો જન્મ સફળ માનવા साया. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गस्तुर्यः कविशिशुकहीरेण कथितः ॥ ९२ ।। Page #93 -------------------------------------------------------------------------- ________________ ८२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ___"तुर्यः" भेटले योथो. (माडीनो सघणो अर्थ भाग प्रमाणे જ જાણવો. - इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्री विजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वरश्रीमदात्मारामजिच्चरिते आत्मारामजितो ढुंढकदीक्षाग्रहण ढुंढकमतदूषणदर्शन अह्मदावादागमन बुद्धिविजयजितोवैराग्यदेशना आत्मारामजितः शुद्धजैनदीक्षाग्रहणवर्णनो नाम चतुर्थः सर्गः समाप्तः ।। Page #94 -------------------------------------------------------------------------- ________________ // પં : સf: VIRષ્યતે / मलीमसं निरस्यैवं, वृत्तं शुद्धमवाप्य च । तच्छरीरं शुशोभाथ, गंगोय॑स्तमलामलम् ॥१॥ એવી રીતે મલિન વૃત્તને તજીને તથા શુદ્ધ વૃત્ત મેલવીને તે શ્રી આત્મારામજી મહારાજનું શરીર, ગંગાના મોજાંઓથી દૂર થએલો છે મેલ જેમનો તેના સરખું નિર્મળ શોભવા લાગ્યું. विशालभालशुभ्रांशु , भ्राजिष्णुर्दिद्युतेह्यसौ ।। અનંામપ નિનૈતુ, મંવાનિવ વર: | ર વિશાળ લલાટરૂપી ચંદ્રથી શોભતા એવા તે શ્રી આત્મારામજી મહા મુનિરાજ કામદેવને પણ જિતવા માટે દેહધારી જાણે મહાદેવ જ હોય નહીં તેમ શોભવા લાગ્યા. (આ શ્લોકમાં અનંગને" પણ જિતવાને “અંગવાનું છે, તે આશ્ચર્ય છે !) तन्मूर्ध्नि मूर्धजा धौम, ध्वजा धूमा व भांति वै । अंतर्दहदनंगस्य, जगतीजयशालिनः ।। ३ ॥ જગતના જયથી મનોહર થએલા અને (શ્રી આત્મારામજીના) અંત:કરણમાં દહન થતા, એવા કામદેવના અગ્નિ સંબંધિ જાણે ધુંવાડા જ હોય નહીં જેમ, તેમ તેમના મસ્તક પર કેશો શોભે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ८४ तथैवास्य मुनीशस्य भ्रूलतिके ननंदतुः । धनुषी इव निर्जेतुं, दरदं पुष्पधन्विनम् ॥ ४ ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ? તેમજ ભય આપનાર એવા કામદેવને જીતવા માટે જાણે બે ધનુષ્યો હોય નહીં જેમ, તેમ તે મુનીશ્વરની બે ભ્રૂકુટીઓ શોભતી હતી. तस्य नेत्रे सुधापूर्णे, द्वर्यधर्मगजेंद्रयोः । रेजतुर्दानिनो र्नित्यं क्रीडायै सरसी इव ॥ ५ ॥ " तेमनी जन्ने खांजो, (मोक्ष३पी) छानवाणा (पक्षे - महवाजा) બે પ્રકારના ધર્મરૂપી હાથીની ક્રીડા માટે અમૃતથી ભરેલાં જાણે બન્ને તળાવો હોય નહીં જેમ, તેમ શોભતી હતી. कपोलफलकौ तस्य, दर्पणाविव तर्पणे सिद्ध श्रीवरवर्णिन्या, विराजेते स्वतेजसा ।। ६ ॥ તેમના બે કપોલો મોક્ષની લક્ષ્મીરૂપી સ્ત્રીને ખુશી કરવામાં જાણે બે આરિસા હોય નહીં, તેમ પોતાના તેજથી શોભે છે. स्वशरीरे समाधातुं, सुखदुःखविहंगमौ । श्रवौ तस्य विभासेते, पंजराविव निर्मितौ ।। ७ ।। પોતાના શરીર પ્રતે સુખ અને દુઃખરૂપી પક્ષિઓને તુલ્ય રીતે રાખવાને બનાવેલાં જાણે પાંજરાં જ હોય નહીં જેમ, તેમ તેમના બે કર્ણો શોભે છે. १. यतिगृहस्थचर्यारूपौ द्वौ धर्मो तावेव गजेन्द्रौ दंतावलेन्द्रौ तयोरिति स्वोपज्ञटीकायाम् ॥ २. प्रमदा हि स्वाननदर्शनार्थं दर्पणं लब्ध्वा तुष्यत्येवेति लोकप्रसिद्धम् । मुक्तिरूपमहिला तु सर्वदा प्रमदैव तस्या जरणत्वाभावादिति स्वोपज्ञटीकायाम् ॥ ३. संसारगतसुखदुःखयोश्चलाचलस्वभावत्त्वात्तयोर्विहंगमोपमा । यतोऽडजानां तु प्रतिक्षणमेकस्थानादपरस्थानभ्रमणं लोकप्रसिद्धमिति स्वोपज्ञटीकायाम् ।। Page #96 -------------------------------------------------------------------------- ________________ પંa૫: સf / नाशिका काशते तस्य, शस्यलावण्यतास्पदम् । मित्रशत्रुव्रजश्रेणिं, समां धातुं तुलेव सा ।। ८ ॥ તેમની ઉત્તમ લાવણ્યના સ્થાનકરૂપ એવી તે નાશિકા, મિત્ર અને શત્રુઓના સમૂહની શ્રેણિને તુલ્ય રાખવા માટે જાણે કાંટો હોય નહીં તેમ શોભે છે. शोभते श्मश्रुलोमालिः, श्यामा मोहमहीपतेः । निष्काशिता भटश्रेणि, रिवास्याजें सुनीशितुः ॥९॥ - (તે) મુનીશ્વરની શ્યામ એવી ડાઢીમૂછના વાળની શ્રેણિ મુખરૂપી સમરાંગણની ભૂમિમાંથી કહાડી મેલેલી એવી મોહ રાજાના સુભટની જાણે શ્રેણિ હોય નહીં જેમ, તેમ શોભે છે. विभाविद्रुतविद्रूम, प्रभावोष्ठौ तु तन्मुनेः । માતોડતfપ્રવોથોશો, તેન:પુનમ વેદિઃ ૨૦ || કાંતિથી પરાભવ યુક્ત કરેલ છે પરવાળાંની કાંતિ જેઓએ, એવા તે મુનિરાજના હોઠો, અંત:કરણમાં ઉત્પન્ન થએલા જ્ઞાનરૂપી સૂર્યના બહાર નીકળેલા તેજના રાશિ સરખા શોભે છે. रराज रदनश्रेणिः, सितकांतिच्छटाच्छलात् ।। हसंतीवास्य कृष्णास्यान् , श्मश्रुमोहचमूचरान् ।। ११ ॥ - આ મુનિરાજની દાંતોની શ્રેણિ શ્વેત કાંતિની છટાના મિષથી કાળાં મુખવાળા, દાહાડી મૂછના વાળરૂપી મોહ રાજાના સુભટોની જાણે હાંસી કરતા હોય નહીં, તેમ શોભતી હતી. १. आजिः स्त्री समभूमौ संग्रामे । इति मेदिनी ।। २. बहिरागच्छन्नूतनसूर्यस्य रक्तवर्णतेजस्त्वादिति स्वोपज्ञटीकायाम् ।। national Page #97 -------------------------------------------------------------------------- ________________ ८६ बभौ शिखिशिखेवास्य, रसना रक्तभान्विता । अंतर्ज्वलदनंगस्य, चिताया निर्गता खलु ।। १२ ।। આ મુનીશ્વરની લાલ કાંતિવાળી જીહ્વા અંતરમાં બળતા કામદેવની ચિતામાંથી નીકળેલી ખરેખર જાણે અગ્નિની શિખા જ હોય નહીં તેમ શોભતી હતી. श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। तदाननं ननंदैवं, तमःस्तोमतिरस्करम् । બનતામુવાનાં ત્ર, મુદ્દે મુતવાંધવમ્ ॥ ૧૨ ॥ એવી રીતે તે મહા મુનિરાજનું મુખ માણસોના સમૂહરૂપી ચંદ્રવિકાસિ કમલોના હર્ષ માટે ચંદ્ર સરખું અને પાપોના સમૂહનો (૫ક્ષે—અંધકારના સમૂહનો) નાશ કરનારું શોભતું હતું. कंठः कुंबुरिवोद्भाति, तस्य वलित्रयान्वितः । અજ્ઞાનરનનીમુત, નવનાળનળક્ષમઃ ॥ ૨૪ ॥ તે મુનિરાજનો, અજ્ઞાનરૂપી રાત્રિમાં નિદ્રાયુક્ત થએલા જગતને જગાડવામાં સમર્થ એવો જાણે શંખ જ હોય નહીં, તેમ ત્રણ વલીઓવાળો કંઠ શોભે છે. मांसलौ तस्य पीनांसा, वुद्धर्तुं पंकसंचयात् । પ્રયાતાનિવ જંતુનાં, ઘીરેવયોર્ક્યુરીળતામ્ ॥ ॥ તે મુનિરાજના માંસયુક્ત તથા જાડા એવા ખભાઓ, જંતુઓને પાપોના (પક્ષે–કાદવોના) સમૂહમાંથી ઉદ્ધારવા માટે બળદોના અગ્રેસરીપણાને જાણે પ્રાપ્ત થયા હોય નહીં જેમ, તેમ શોભે છે. ૬. તમો રાહૌ મુળે પાપે, કૃતિ હૈમઃ ॥ ૨. અસ્ત્રી પં જુમાન્ પામા । पापं किल्बिषकल्मषम् ॥ तथा ॥ निषद्वरस्तु जंबालः । पंकोऽस्त्री शादकर्दमौ ॥ શ્યમઃ || Page #98 -------------------------------------------------------------------------- ________________ રંવમ સને / धीलक्ष्मीधृतिवाणीनां, निवासाय निसर्गतः।। लभते हृदयं तस्य, विपुलामिह वप्रमाम् ॥ १६ ॥ - બુદ્ધિ, લક્ષ્મી, વૈર્ય તથા સરસ્વતીને સ્વભાવથી જ રહેવા માટે તેમનું હૃદય વિસ્તારવાળી કિલ્લાની શોભાને અહીં મેળવે છે. अर्गलेवास्य शोभेते, नरकद्वारि गामिनाम् । जगति जंतुजातानां, भुजौ कजनिभावपि ॥ १७ ॥ આ મુનિરાજની કમલ સરખી પણ બન્ને ભુજાઓ, જગતમાં નરકાર પ્રતે ગમન કરનારા માણસના સમૂહને (અટકાવવાને) જાણે ભાગોલો હોય નહીં જેમ, તેમ શોભે છે. रेजुरंगुलयस्तस्य, प्रफुल्लपल्लवा इव । जगत्तापहराहत्य, धर्ममंदारशाखिनः ॥ १८ ॥ જગતના તાપને હરનારા એવા અરિહંત પ્રભુના ધર્મરૂપી કલ્પવૃક્ષના વિકસ્વર થએલા જાણે પલ્લવો જ હોય નહીં જેમ, તેમ તે મુનિરાજની આંગળીઓ શોભતી હતી. तस्योदरं च संसार, सर्पदर्पविदारकम् । रत्नत्रयप्रयुक्तं व, भाति तु त्रिवलिच्छलात् ॥ १९ ॥ ત્રણ વળીઓના મિષથી જાણે ત્રણ રનોથી યુક્ત થએલું હોય નહીં જેમ, તેમ સંસારરૂપી સર્પના અહંકારને વિદારનારું તેમનું ઉદર શોભે છે. गिरेस्तटमिवोद्भाति, मुनेरस्य कटीतटम्। मोहितजनमोहाख्य, दंतिदंतदरप्रदम् ॥ મોહિત કરેલા છે લોકોને જેણે એવા મોહ નામના હાથીના દાંતોને ભય આપનારું પર્વતની મેખલાનું જાણે તટ હોય નહીં, તેમ આ મુનિરાજનું કટીતટ શોભે છે. १ अगि गतौ 'ऋतन्यंजि' इत्युलिः ॥ For Pri Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૮ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। तस्य नाभिर्विभाति स्म, गांभिर्यभरधारिणी। धर्मपंचाननस्यात्र, सुखं स्थातुं दरीव सा ॥ २१ ॥ ગંભીરતાના સમૂહને ધારણ કરનારી તે મુનિરાજની પ્રસિદ્ધ એવી નાભિ, અહીં ધર્મરૂપી સિંહને સુખે રહેવા માટે જાણે ગુફા હોય નહીં જેમ, તેમ શોભે છે. ऊरू मुनिवरस्योरू, राजेते रजतप्रभौ ।। द्विधर्मदंतिनोरस्य, बंधनालानसंनिभौ ॥ २२ ॥ આ મુનિરાજના મનોહર તથા રૂપા સરખી કાંતિવાળા બન્ને સાથળો બે પ્રકારના ધર્મરૂપી હાથીઓના બંધનતંભ સરખા શોભે છે. तस्य जंघे लभेतेच, द्रढस्तंभश्रियं किल । शर्मदजिनधर्माख्य, हर्म्यरक्षाक्षमां क्षितौ ॥ २३ ॥ વળી તે મુનિરાજની બન્ને જંઘાઓ, આ પૃથ્વીમાં સુખ આપનાર એવા જિનધર્મ નામના મહેલની રક્ષા કરવામાં સમર્થ એવી મજબૂત સ્તંભની શોભાને ખરેખર પ્રાપ્ત થાય છે. मुनेश्च चरणौ तस्य, भातो राजीवजित्वरौ । अविलंबं तदालंबं, नृरोलंबा लपंत्वलम् ॥ २४ ॥ વળી તે મુનિરાજના કમળોને જીતનારાં બન્ને ચરણો શોભે છે, તેના આલંબનને તે મનુષ્યરૂપી ભમરાઓ! તમો તુરત સારી રીતે જેમ થાય, તેમ મેળવો. अथासौ जलदं कालं, तत्र स्थित्वा ततादरम्। नंतुं चचाल शैलेंद्र, श्री शत्रुजयनामकम् ॥ २५ ॥ હવે તે શ્રી આત્મારામજી મહા મુનિરાજ ત્યાં (અમદાવાદમાં) વિસ્તારયુક્ત આદરપૂર્વક વર્ષાકાળ સુધી રહીને શ્રી શત્રુંજય નામના ગિરિરાજને નમવાને ચાલ્યા. Page #100 -------------------------------------------------------------------------- ________________ પંવમ સf. / चलन् पादप्रचारेणा, चिरेणासाद्य संनिधिम्। संनिधिस्थापवर्गश्री, श्री शत्रुजयसद्गिरेः ॥ २६ ॥ सुमुनिभिर्मुनीशोऽसौ, यूथपो यूथकैर्यथा। મુમુદ્દે વાવિંધ્યાકે, IRપરિવર્તિતઃ ૨૭ I am ગુમન્ ા યૂથનો સ્વામિ જેમ પોતાના ટોળાં સહિત મનોહર એવા વિંધ્યાચળના સમીપપણાને પામીને આનંદ પામે, તેમ આ અણગારી મુનિરાજ પણ ઉત્તમ મુનિઓ સહિત પગે ચાલતા થકા, નજદીકમાં છે મોક્ષલક્ષ્મી જેને એવા શ્રી શત્રુંજય ગિરિરાજના સમીપપણાને તુરત પામીને આનંદિત થયા. मुनिरेको मुनींद्रं तं, गिरींद्रं दरदारिणम् । दृष्ट्वा सुविस्मितोऽप्रच्छ, त्स्वामिन्कोऽयं महागिरि ॥ २८ ॥ (તે વખતે) એક મુનિ, ભયને નાશ કરનારા તે ગિરિરાજને જોઇને આશ્ચર્ય પામતા થકા તે મુનિરાજને પૂછવા લાગ્યા કે, તે સ્વામી ! આ મહાન પર્વત કયો છે ? उवाच तं मुनीशोऽपि, सुधामधुरया गिरा। શગુંગરિદ્રોસૌ, સર્વપર્વત વિમિત્ ૨૨ | તે શ્રી આત્મારામજી મુનિરાજ પણ તેને અમૃત સરખી મધુર વાણીથી કહેવા લાગ્યા કે, સર્વ પર્વતોના ગર્વને ભેદનારો આ શ્રી શત્રુંજય નામનો ગિરિરાજ છે. अप्सरोऽभिरमोऽप्येष, पंकजानामगोचरः । कमलाकरमुक्तोऽपि, नीरजानां स गोचरः ॥३०॥ આ પર્વત પાણીના સરોવરોથી મનોહર થએલો છે, છતાં પણ કમળોને ગોચર નથી, એ વિરોધ; (પરિહારમાં- અપ્સરા Page #101 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ઓથી (તથા પાણીના કુંડોથી પણ મનોહર છે અને પાપથી ઉત્પન્ન થએલાઓને તે અગોચર છે) તથા કમલાકરથી રહિત છે અને નીરજને એટલે કમલોને તે ગોચર છે, એ વિરોઘ; (પરિહારમાંપાણીના મેલના સમૂહોથી તે મુક્ત થએલો છે અને કર્મરૂપ રોવિનાનાઓને તે ગોચર છે.) (વળી આ શ્લોકમાં શબ્દોથી પણ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ પ્રતે વિરોધ છે; તેનો વિશેષ ખુલાસો અમોએ પોતે જ કરેલી આ ગ્રંથની સંસ્કૃત ટીકાથી જાણી લેવો.) कंदराभिरुदारोऽपि, कं दरौघं न यच्छति ॥ कंदराभिरुदारोऽपि, कंदरौघं न यच्छति॥ ३१ ॥ (આ પર્વત) કંદરાઓએ કરીને ઉદાર (દાનેશ્વરી) છે, છતાં કંદરાઓનો સમૂહ તો દેતો નથી, એ વિરોધ છે; (પરિહારમાં આ પર્વત ગુફાઓએ કરીને મનોહર છે, તથા કોઈને ભયનો સમૂહ દેતો નથી.) વળી આ પર્વત કંદરાઓએ કરીને ઉદાર (દાનેશ્વરી ) છે, છતાં કંદરાઓનો સમૂહ તો દેતો નથી, એ વિરોધ છે; (પરિહારમાં - આ પર્વત કંદમૂળ આદિકની લક્ષ્મીથી ઉદાર છે અને કોઈને નરકનો સમૂહ આપતો નથી.) ( વળી આ શ્લોકના પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધ તુલ્ય છે; જેને સાહિત્યકારો “મયિમ” કહે છે.) किनरैर्यः सदा सेव्यः, किन्नरैर्न च सेव्यते । किन्नरीभिः सदा गेयः, किन्नरीभिर्न गीयते ॥ ३२ ॥ વળી જે પર્વત કિન્નરીથી હમેશાં સેનિક છે, છતાં કિન્નરોથી સેવાતો નથી, એ વિરોધ છે, (પરિહારમાં – જે હંમેશાં) દેવગાંધર્વોથી સેવાય છે અને કુત્સિત નરોથી સેવાતો નથી, અથવા १ "उदारो दातृमहतोदक्षिणेऽप्यभिधेयवत्" ॥ इति मेदिनी ॥ २ “તો સ્ત્રિયાં મળે શ્ર' છે ત્યમ: | Page #102 -------------------------------------------------------------------------- ________________ પંમ: સર્જ: । ९१ શું નરોથી સેવાતો નથી? વળી કિન્નરીઓથી હંમેશાં ગાવા લાયક છે, છતાં કિન્નરીઓથી ગવાતો નથી, એ વિરોધ છે, (પરિહારમાંજે હંમેશાં દેવાંગનાવિશેષ ગાંધર્વીઓથી ગવાય છે અને કુત્સિત સ્ત્રીઓથી ગવાતો નથી, અથવા શું સ્ત્રીઓથી ગવાતો નથી?) यथा तेजस्विषु सूर्यो, यथा देवेषु वासवः । तथा सर्वसुतीर्थेषु, मुख्योऽयं गिरिनायकः ॥ ३३ ॥ તેજસ્વીઓમાં જેમ સૂર્ય તથા દેવોમાં જેમ ઈંદ્ર તેમ સર્વ ઉત્તમ તીર્થોમાં આ ગિરિરાજ મુખ્ય છે. सर्वेऽप्येवं चलंतश्च क्रमादेत्य गिरेस्तटम् । આરોહરૃથ્વનું માાં, શિવારોહળમન્નિમમ્ ॥ રૂ૪ ।। એવી રીતે સર્વે ચાલતા થકા અનુક્રમે તે ગિરિરાજના તટ પાસે આવીને મોક્ષની નિઃસરણી (સીડી) સરખા, ઉપરના ભાગ પર ચડવા લાગ્યા. एवमारुह्य संयुक्तः, शिष्यैरादैशवर्तिभिः । વિવેશ મુનિયાનોસૌ, સ્તુતિમેવં ચાર ચ॥ રૂપ ॥ એવી રીતે આજ્ઞામાં વર્તનારા શિષ્યો સહિત આ મુનિરાજ (તે પર્વત પર)ચડીને શ્રી યુગદીશ પ્રભુના દેવાલયમાં દાખલ થયા. अमितामोदसंदोह, मुद्गिरन्निव मानसात् । जिनास्यदत्तदृष्टिः स, स्तुतिमेवं चकार च ॥ ३६ ॥ પ્રમાણ વિનાના હર્ષના સમૂહને મનમાંથી જાણે બહાર કહાડતા હોય નહીં જેમ, તેમ તે શ્રી આત્મારામજી મુનિરાજ પ્રભુના મુખ તરફ દૃષ્ટિ રાખીને નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. श्री नाभेय जयामेय, गुणमाणिक्यरोहण | નયાપારીપાધારા, પારસંસારતાર ૫ રૂ૭ ॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હે! નાભિરાજાના પુત્ર ! તથા હે! ન માપી શકાય એવા ગુણોરૂપી માણિક્યતે રોહણાચલ સમાન ! તમો જય પામો. તથા હે ! અપાર કૃપાના આધારભૂત, તથા હે ! અપાર સંસારમાંથી તારનારા ! તમે જય પામો. श्रीमन्नाभिभव स्वामिन्, सहजेन निजौजसा। भवपंकनिमग्नं मां, धौरेय त्वं समुद्धर ॥ ३८॥ હે શ્રીમાનું નાભિરાજાથી ઉત્પન્ન થએલા સ્વામિ! તથા ધરેય! તમો આપના સહજ બળથી સંસારરૂપી કાદવમાં ખૂંચેલા એવા મને ઉધરી કહાડો. ज्योतीरूपो जिनाधीश, चेतोवासे त्वमेव मे । स्थितोऽपि दाहको नैव, प्रत्युतानंददायकः ॥३९ ।। હે જિનાધીશ! જ્યોતિરૂપ (પક્ષે-અગ્નિરૂપ) એવા તમો જ મારા ચિત્તરૂપી આવાસમાં રહ્યા છો, છતાં દહન કરનારા નથી જ! પણ ઉલટા આનંદ આપનારા છો! तव कांतिसुधाधारा, मापीयापि जिनाधिप ।। आकंठमद्य मे देव, नेत्रे तृप्तिं न गच्छतः ॥ ४०।। હે જિનાધીશ! તથા હે દેવ! તમારી કાંતિરૂપી અમૃતની ધારાને છેક કંઠ સુધી પીને પણ આજે મારાં નેત્રો વૃદ્ધિ પામતાં નથી! पंकिले मम चित्ते त्वं, सदा स्थितोऽप्यपंकिलः । सततं नीरजा नूनं, पंकजा अप्यपंकिला: ।। ४१।। १ ज्योतिरग्नौ दिवाकरे । पुमान् नपुंसकं दृष्टौ स्यानक्षत्रप्रकाशयोः॥ રૂતિ વિની છે Page #104 -------------------------------------------------------------------------- ________________ પં: સt / (હે પ્રભુ !) મારા પંયુક્ત ચિત્તમાં આપ હંમેશાં રહ્યા છો, છતાં પણ (આપ તો) પંક રહિત છો ! (માટે) ખરેખર કમળો (પક્ષે– કર્મરૂપ રજ વિનાના) પંકમાં (કાદવમાં) ઉત્પન્ન થાય છે, તો પણ તેઓ હમેશાં પંક રહિત જ હોય છે देव त्वं हि निरागारः, सदा लोकेषु श्रूयसे । तथापि मे हृदागारे, सागारीवासि संस्थितः ।। ४२ ।। હે દેવ! તમો ખરેખર લોકોમાં હમેશાં નિરાગારી સંભળાઓ છો. છતાં પણ મારા હૃદયરૂપી આગારમાં સાગારીની પેઠે રહેલા છો! वीतरागो जिनेश त्व, मिति मह्यां तु गीयसे । किंतु मुक्तिरमारागं, नो कदपि विमुंचसि ॥४३ ।। હે જિનેશ ! તમો “વીતરાગ” છો, એમ તો પૃથ્વીમાં કહેવાઓ છો, છતાં પણ મુક્તિરૂપી સ્ત્રીના રાગને તો કદાપિ પણ તજતા નથી ! देव त्वं पुंडरीकाक्ष, स्तथापि नो जनाईनः । श्रीपतिरपि देव त्वं, दैत्यारिन च संस्मृतः ।। ४४ ॥ હે દેવ ! તમો “પુંડરીકાક્ષ” છો, છતાં પણ “જનાર્દન” નથી, એ વિરોધ છે; (પરિહારમાં–તમો કમળ સરખી આંખોવાળા છો, પણ લોકોની હિંસા કરનારા નથી.) વળી હે દેવ ! તમો શ્રીપતિ” છો, છતાં પણ “દૈત્યારિ” કહેવાએલા નથી, એ વિરોધ છે; (પરિહારમાં–તમો મોક્ષરૂપ લક્ષ્મીના પતિ છો અને દૈત્યોના વૈરી નથી.) सदानंदोऽपि देव त्वं, रजोमूर्तिर्न दृश्यसे । नासिहिरण्यगर्भोऽपि, नाभिजन्मा तु गीयसे ।। ४५ ॥ १. तदंडमभवढेमं । सहस्रांशुसमप्रभम् ।। इति मनुक्तेः ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ ९४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। વળી હે દેવ ! તમો “સદાનંદ” પણ છો, છતાં “રજોમૂર્તિ” તો નથી દેખાતા, એ વિરોધ છે; (પરિહારમાં–હંમેશાં આનંદી છો અને રજયુક્ત મૂર્તિવાળા નથી) વળી તમો “હરિણ્યગર્ભ” પણ નથી, છતાં “નાભિજન્મા” તો કહેવાઓ છો, એ વિરોધ છે; (પરિહારમાં–હિરણ્ય છે ગર્ભમાં જેમને એવા તમો નથી અને નાભિ રાજાના પુત્ર તો તમો છો.) वृषध्वजोऽसि नाथ त्वं, चर्मवासास्तथापि न । महेश्वरोऽपि देव त्वं, रुद्रोऽसि न कदाचन ।। ४६ ॥ હે નાથ ! તમો “વૃષધ્વજ” તો છો, છતાં પણ “ચર્મવાસાઃ” નથી, એ વિરોધ છે; (પરિહરમાં-તમો વૃષભના ચિહ્નવાળા છો, પણ ચાંબડાંરૂપ વસ્ત્રવાળા નથી.) વળી હે દેવ! તમો “મહેશ્વર” પણ છો, છતાં “રુદ્ર” તો કદાપિ પણ નથી, એ વિરોધ છે, (પરિહારમાં–તમો મોટા પ્રભુ છો અને કદાપિ ભયંકર નથી.) देवनाथोऽपि नाथ त्वं, शतमन्युस्तथापि न ।। त्वं पाकशासनोऽप्यत्र, गोत्रभिन्न च संस्मृतः ॥ ४७ ।। હે નાથ તમો “દેવનાથ” પણ છો, છતાં પણ “શતમન્યુ” નથી, એ વિરોધ છે; પરિહારમાં- તમો દેવોના સ્વામિ છો, પણ સેંકડો ગમે ક્રોધવાળા નથી) વળી તમો “પાકશાસન” પણ છો, છતાં પણ “ગોત્રભિતુ”નથી, એ વિરોધ છે; (પરિહારમાં–તમો રસોઈની રીતિ શિખવનારા છો, પણ ગોત્રનો ભેદ કરનારા નથી.) करोषि त्वं चिरं चित्ते, चित्रं मे भगवत्रिदम् । सद्भ्यो रत्नत्रयं नित्यं, नीरत्नोऽपि प्रयच्छसि ॥४८ ॥ હે ભગવન્! મારા ચિત્તમાં ઘણા કાળથી તમો આ (એક) Page #106 -------------------------------------------------------------------------- ________________ પં: સf. / ९५ આશ્ચર્ય કરી રહ્યા છો; કે તમો રત્નવિનાના (નિષ્પરિગ્રહી) છતાં પણ હંમેશાં સજ્જનોને (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ) ત્રણ રત્નોને આપો છો. अपरं त्वयि यच्चित्रं, ज्ञायते त्वं तु तच्छृणु । परिग्रहेण मुक्तोऽपि, मुक्तमालासमन्वितः ॥४९ ।। વળી આપનામાં બીજું જે આશ્ચર્ય જણાય છે, તે પણ આપ સાંભળો. (તે એ કે) આપ પરિગ્રહથી રહિત થયા છો, છતાં મોતીઓની માળા સહિત છો !! (પરિહારમાં મોક્ષે ગએલાઓની શ્રેણિઓની સાથે રહેલા છો.) प्रभो त्वत्तुल्यतां याति, कथं जैवातृकोऽपि सः । उद्यन्नेव न पूर्णोऽसौ, त्वं तु पूर्णकलाधरः ।।५० ॥ હે પ્રભુ! આપની તુલ્યતાને તે ચંદ્ર પણ શી રીતે આવી શકે? કેમકે તે તો ઉત્પન્ન થતો થકો કંઈ સંપૂર્ણ કળાવાળો નથી, પણ તમો તો જન્મથી જ સંપૂર્ણ કળાવાન છો. चित्रं घने नवीनेऽत्र, दृष्टे त्वयि सुखप्रदे । मे स्वांतकमलं फूल्लं, हंसोऽपि प्रमुदं गतः ।।५१ ॥ (હે પ્રભુ!) સુખ આપનારા એવા આપરૂપી નવીન વરસાદને જોવાથી મારું હૃદયરૂપી કમળ પ્રફુલ્લિત થયું ! તથા મારો હંસ પણ (આત્મા પણ) હર્ષને પામ્યો ! એ આશ્ચર્ય છે !! કેમકે, વરસાદથી તો કમળોનો નાશ તથા હંસોનું ઊડી જવાપણું થાય છે. इति स्तुत्वा मुनीशोऽसौ, जिनेशं जितमन्मथम् । जितमन्मथ आदीश, मंदिराबहिराययौ ।। ५२ ।। એવી રીતે જિતેલ છે કામદેવને જેણે એવા આ મુનિરાજ Page #107 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। કામદેવને જીતનારા જિનેશ્વરને સ્તવીને, પ્રથમ તીર્થંકરના તે મંદિરમાંથી બહાર આવ્યા. तत्रान्यजिनवेश्मानि, बहूनि बहुहर्षतः । हर्षदानि तथा नत्वा, नगतोऽयमवातरत् ॥५३ ॥ વળી ત્યાં ઘણાં એવાં બીજાં હર્ષ આપનારા જિનમંદિરોને (પણ) બહુ હર્ષથી નમીને આ મુનિરાજ પર્વત પરથી નીચે ઊતર્યા. इतश्चरणचारेण, चरणी चरणावहैः । सेवितचरणद्वंदः, शिष्यैर्मधुकरोपमैः ॥५४ ।। स्वज्ञानभानुभानुभि, भव्यांभोजान् विबोधयन् । क्रमेणासौ लसद्भावो, भावनगरमाययौ ॥ ५५ ॥ ।। युग्मम्।। પછી ત્યાંથી ચારિત્રને ધરનારાઓ તથા ભ્રમર તુલ્ય એવા શિષ્યોએ કરીને સેવાએલાં છે બન્ને ચરણો જેમનાં એવા આ ચારિત્રધારી તથા ઉલસાયમાન ભાવવાળા મહા મુનિરાજ પગે ચાલતા થકા તથા પોતાના જ્ઞાનરૂપી સૂર્યનાં કિરણોથી ભવ્યોરૂપી કમલોને પ્રબોધિત કરતા થકા અનુક્રમે ભાવનગરપ્રતે આવ્યા. १. "चार: पियालवृक्षे स्याद्गतौ बंधपसर्पयोः ॥ इति मेदिनी ।।" २. यथा मधुकरा भ्रमरा वनवाटिकागतविकसितकुसुमेभ्यतेषामबाधनेन स्तोकं स्तोकं मकरंदकदंबकं लभंते तथाऽस्यमुनिराजस्य शिष्या अपि गृहस्थपुष्येभ्यस्तेषामबाधनेनैवाहारादिरूपमकरंदवस्तूनि स्तोकं स्तोकं यथास्यात्तथाऽधिगच्छंतीति तेषां मधुकरोपमा । यद्वदंति महांतो हरिभद्रसूरयः ॥ वृद्धार्थथमसंगस्य, भ्रमरोपमयाटतः । • गृहिदेहोपकाराय, विहितेति शुभाशयात् ।। १ ॥ अथवा गुरुचरणांभोजे चंचरीकतुल्यैरित्यपि ॥ इति स्वोपज्ञटीकायाम् ।। ३. भानू रश्मिदिवाकरौ ।। इत्यमरः ॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ पंचमः सर्गः । लोका अपि समायाताः, समायातं शमान्वितम् । मुनिं नंतुं निराकर्तुं, तं कर्माणि सुशर्मदम् ॥५६ ॥ (त्या) सो 41, समताने घा२९॥ १२॥२१, तथा उत्तम (મોક્ષરૂપી) સુખને આપનારા એવા તે આવેલા મુનિને નમવા માટે અને પોતાનાં કર્મોને દૂર કરવા માટે (ત્યાં) આવ્યા. दत्वाशीषं मुनींद्रोऽपि, धर्मलाभाभिधां नृणाम् । धर्मलाभविवृद्ध्यर्थं, प्रददौ धर्मदेशनाम् ॥५७ ॥ આત્મારામજી મુનિરાજ પણ લોકોને “ધર્મલાભ” નામની આશિષ દેઈને ધર્મના લાભની વૃદ્ધિ માટે ધર્મદેશના દેવા લાગ્યા. भोभो लोका असारेऽस्मिन् , संसारे दुःखदायकाः । विषया विषतुल्यास्ते, कथितास्तीर्थपैः सदा ।। ५८ ॥ सो ! २मा संसार संसारमा तीर्थ रोमें (द्रियोना) ते વિષયોને હમેશાં દુ:ખદાયી તથા વિષતુલ્ય કહેલા છે. स्पर्शविषयिन स्तत्र, विषयः कामनामकः । कामपालनृपस्येव, त्रासदोऽत्र परत्र च ।। ५९ ।। - તેમાં પણ “કામ”નામનો સ્પર્શેટ્રિયનો વિષય કામપાલ રાજાને જેમ, તેમ આ લોક અને પરલોકમાં પણ ત્રાસનો દેનારો છે. । तथाहि ।। - (त समयास शानी हवे स्थाई छ.) इहैव भरतक्षेत्रे, पुरं नागपुराभिधम् । परं नागपुरं येन, स्वधनैरधरीकृतम् ॥६० ॥ १. विषयी विषयासक्ते । वाच्यवत् क्लीबमिंद्रिये ।। इत्युक्तत्वात् ॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ ९८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। આ જ ભરતક્ષેત્રમાં નાગપુર” નામનું નગર (છે.) જેણે પો-તાના ધનથી ઉત્કણું એવું શેષનાગનું નગર પણ દૂર કર્યું છે. अंगात्तमुक्तमालाभिः, सदा दानविवर्षणैः । नागौघोव जनौघोऽत्र, तदाख्यां सफलां व्यधात् ।। ६१ ।। આ નગરમાં, અંગ પર ધારણ કરેલી મોતીઓની માળાઓથી તથા હમેશાં દાનના (પક્ષે- મદના) વરસાદોથી માણસોનો સમૂહ હાથીઓના સમૂહની પેઠે તેના “નાગપુર(હસ્તીપુર) એવા નામને સફળ કરતો હતો. तत्रासीत्कामपालाख्यः, पालयामास योऽनिशम् । त्रस्तं तं दययेवेह, कामं कामं हि रुद्रतः ।। ६२ ।। તે નગરમાં કામપાલ નામે રાજા હતો, કે જે મહાદેવથી ત્રાસ પામેલા તે પ્રસિદ્ધ કામદેવને દયાથી જ જાણે સારી રીતે જેમ થાય તેમ અહીં હમેશાં પાળતો હતો. ( અર્થાત્ અત્યંત કામાતુર હતો.) तस्यैका महिषी स्वीय, रूपेण महिषीतरा। तथापि महिषीवोरु, पयोधरपयोऽचिता ।। ६३ ।। चंद्रलेखाभिधानासी, दधानाननचारुताम् । યાત્રિ બનીનેત્ર, ગાનામનિમેષતામા ૬૪ | ગુમ તે રાજાને પોતાના રૂપથી મહિણીથી ઈતર એટલે શ્વેતકાંતિવાળી, તો પણ મહિષીની પેઠે ઉત્તમ સ્તનોમાં રહેલા સ્તન્યથી શોભિત અને મુખની મનોહરતાને ધારણ કરનારી “ચંદ્રલેખા” નામે પટરાણી હતી, કે જે લોકોના સમૂહના નેત્રોરૂપી કમળને અનિમેષપણું (પ્રફુલ્લિતપણું) આપતી હતી, એ આશ્ચર્ય છે !! Page #110 -------------------------------------------------------------------------- ________________ પંચમ: ń: ધ तत्र वारांगनैकासी, द्दासीकृतसुरांगना । સ્વનિરુપમ પેન, નાા મનમાલિા //દ્દધ્ || તે નગરમાં પોતાના નિરુપમ રૂપથી દાસીરૂપ કરેલ છે દેવાંગના જેણીએ, એવી મદનમાલિકા નામની એક વેશ્યા હતી. सा तताड जनान्नित्यं, निजनेत्रपतत्त्रिभिः । ચિત્રં નાઃ પરં તેના, મચંતાનુંમદ્ભુતમ્ ।। ૬૬ ।। તે વેશ્યા હમેશાં લોકોને પોતાના નેત્રરૂપી બાણોથી મારતી હતી, પણ આશ્ચર્યની વાત છે કે, તેથી માણસો ઊલટા અપૂર્વ આનંદ માનતા હતા. ९९ रूपरत्नखनौ तस्यां राजा सोऽयमरज्यत । , चित्रं किमत्र यद्राजा, काशगोऽपि कलंकभृत् ।। ६७ ।। રૂપરૂપી રતોથી ખાણ સરખી એવી તે વેશ્યામાં તે આ કામપાલ રાજા પણ આસક્ત થયો, પણ તેમાં શું આશ્ચર્ય છે ? કેમકે આકાશમાં રહેલો રાજા પણ (ચંદ્ર પણ) કલંકને ધરનારો છે! राज्यकर्मात्यजद्राजा, रक्तोऽस्यां मलमंदिरे | दर्श मुक्तो हि किं चित्रं, राजापि निजकर्मणा ।। ६८ ।। મલિનતાના મંદિર સરખી એવી તે વેશ્યામાં આસક્ત થએલા તે રાજાએ રાજ્યકાર્યોનો ત્યાગ કર્યો, પણ તેમાં શું આશ્ચર્ય છે ? કેમકે મલિનતાના સ્થાનક સરખી એવી અમાવાસ્યામાં આસક્ત થએલો રાજા પણ (ચંદ્ર પણ) પોતાના કાર્યથી મુક્ત થએલો છે, ( અર્થાત્ તે દિવસની રાત્રીએ તે પણ પ્રકાશ આપતો નથી.) Page #111 -------------------------------------------------------------------------- ________________ १०० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। एकदा सुरभौ तत्र, सुरभी भूतकानने । આનનાનીતોર, પંચમવોજિતાઃ || ૬૧ ।। आह्वयंत मनोज्ञैस्तु, स्वरवैः स्वरवैभवाः । कामिन: कामिनीयुक्तान्, कामकेलिकलापरान् ।। ७० । । । । युग्मम् ॥ ત્યાં એક દહાડો વસંત ઋતુમાં સુગંધયુક્ત થએલા વનમાં નાદના વૈભવવાળી તથા મુખમાં લાવેલા અને કાનને મનોહર લાગે એવા પંચમસ્વરવાળી કોયલો પોતાના મનોહર શબ્દોથી, કામક્રીડાની કળામાં તત્પર એવા કામીઓને સ્ત્રીઓ સહિત બોલાવવા લાગી. पूरपोऽपि सपौरोऽथ, पूरयितुं मनोऽरथान् । થાસીન: પુરાસન્ને, ાનનેઽતિમનોમે ।।૭o ।। तया गणिकयोपेतो, गणयन् मदनं निजम् । મનમાલિયા તત્ર, સમાયાત: સમાયા ।।૭૨ ।। ।। ચુમમ્॥ હવે તે રાજા પણ નગરના લોકો સહિત મનોરથોને પૂરવા માટે નગરની નજદીકમાં રહેલા તે મનોહર વનમાં, પોતાને કામદેવ ગણતો થકો તે કપટી મદનમાલિકા ગણિકા સહિત રથમાં બેસીને આવ્યો. अनंगानलदग्धानां दयया मलयानिलाः । लीलया ललिताश्चक्रु, स्त्राणं मित्राणिवच्चलाः ।। ७३ ।। (ત્યાં) કામદેવરૂપી અગ્નિથી દગ્ધ થએલાં છે અંગો જેમનાં, એવા માણસોનું મલયાચલના મનોહર અને ચંચળ પવનો દયાથી, ક્રીડાએ કરીને મિત્રોની પેઠે રક્ષણ કરતા હતા. ? Page #112 -------------------------------------------------------------------------- ________________ પંર: સf / १०१ मंजरिपिंजरीभूत, नम्राणामाम्रभूरुहाम् । अटव्यामाटतानंगः, कोरकैः स्वशरैरिव ।। ७४ ।। માંજરોથી પિંજરા રંગવાળા અને નમી ગએલા એવા આંબાની કળિકારૂપી પોતાનાં બાણો સહિત કામદેવ વનમાં ભ્રમણ કરવા લાગ્યો. अशोकेऽशोकमारुह्य, कुसुमस्तबकच्छलात् । પથ પથ િતાં, મને મતો હતો . . મદ ચડાવનારો કામદેવ શોક વિના પુષ્પોના ગુચ્છાઓના મિષથી અશોક વૃક્ષ પર ચડીને માર્ગમાં પંથિઓના હૃદયમાં તાડના આપવા લાગ્યો. तत्र रोलंबझंकारैः, परिपूरितदिग्गणैः। बंदिभिरिव दर्पस्य, कोनामस्त तदागमम्।।७६ ।। ત્યાં કામદેવના બિરૂદાવલી બોલનારાઓ સરખા તથા ચારે કોરથી પૂરેલા છે દિશાઓના સમૂહો જેઓએ એવા ભમરાઓના ઝંકારવોથી કામદેવનું આવવું કોણ નહીં માનતો હતો? चकोराक्षी चकारात्र, बकुलं निजलीलया। कापि निजास्यमद्येन, मत्तं जडमपि ध्रुवम्।।७७ ।। घूर्णयन्निव वातेनां, दोलितः सोऽवलक्षितः । પ્રાન્નિવ પુષ્પોપૈ, તેર મર્તવ તત્ર વાા ૭૮ | ગુમiા વળી અહીં ચકોર સરખી આંખોવાળી કોઈક સ્ત્રી પોતાની લીલાથી પોતાના મુખના મઘથી, જડ એવા પણ બકુલ વૃક્ષને મત્ત (પ્રફુલ્લિત) કરતી હવી, અને તેથી ત્યાં પવનથી કંપેલો તે બકુલ જાણે પૂર્ણાયમાન થતો હોય નહીં જેમ, તથા પુષ્પોના સમૂહોથી જાણે હસતો હોય નહીં જેમ, તેમ ભર્તારની પેઠે દેખાવા લાગ્યો. Page #113 -------------------------------------------------------------------------- ________________ १०२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। कुंदाभैः कुसुमैः कापि, कृत्वा कुरुबकोद्भवैः । कांता कांतकुचा कांत, केलये केलिकंदुकम् ॥ ७९ ॥ तताड हृदि हृद्यांगी, सत्यीकर्तुमिवेच्छया । जितजगजनस्यास्त्रं, कौसुमं कुसुमास्त्रिणः ॥ ८० ।। ।। युग्मम्।। ઉત્તમ સ્તનોવાળી તથા મનોહર અંગવાળી કોઈક સ્ત્રી મોગરા સરખા કુરૂબકનાં પુષ્પોથી ક્રીડાનો દડો બનાવીને, ભરતારની ક્રીડા માટે (તેને) હૃદયમાં તે મારવા લાગી, તે જાણે કે, જિતેલા છે જગતના માણસો જેણે એવા કામદેવના પુષ્યરૂપી હથીઆરને સત્ય કરવાની ઈચ્છાથી હોય નહીં જેમ, તેમ (શોભવા લાગી.) पंखाखोलनपेंख, द्भयभंगुरभामिनी । भर्तारं भूरि रंभोरुः, कापीहालीयत स्वयम् ॥ ८१ ।। હીંડોળાના હીંચકાથી થતા ભયથી ભંગુર થએલી કેળ સરખા સાથળવાળી કોઈક સ્ત્રી પોતાની મેળે જ અત્યંત રીતે જેમ થાય તેમ ભર્તારને આલિંગન કરવા લાગી. मल्लिका भल्लिकेवात्र, स्मरभिल्लस्य भास्वरा । पथि पांथप्रमंथाया, प्रथयत्पृथु पौरुषम् ॥ ८२ ॥ વળી અહીં કામદેવરૂપી ભિલ્લના તેજસ્વી ભાલાં સરખી મલ્લિકા, માર્ગમાં પંથિઓને હેરાન કરવાને અત્યંત બળ વિસ્તારવા લાગી. चंपकांकुरसंकीर्ण, मल्लीधमिल्लबंधनैः। केऽप्यत्र रचयांचक्रु, रानंदं प्रेयसीर्निजाः ॥८३ ।। વળી કેટલાક પુરુષો તો અહીં ચંપકના અંકુરાઓથી ભરેલી મલ્લિકાના અંબોડા બાંધવાએ કરીને, પોતાની સ્ત્રીઓને આનંદ કરવા લાગ્યા. Page #114 -------------------------------------------------------------------------- ________________ १०३ मालत्यां मालतीमालां, मालती लतिकांतरे । વા િધૃત્વા નિજે કે, ગત નૌરનના વને ૮૪ છે . मालतीव जनैदृष्टा, मालतीपतिसंयुता । ત્રાતાનની, નોજિતું નોર્વમાં છે ૮૧ ગુમના આ વનમાં ચાંદનીમાં પોતાના કંઠમાં ચંબેલીની માળા પહેરીને, ગૌર મુખવાળી કોઈક યુવાન સ્ત્રી વેલડીઓની અંદર રહી થકી, જાણે લોકોની ક્રીડા જોવા માટે, લોકોને વલ્લભ એવી યોજ્ઞા ચંદ્ર સહિત આવી હોય નહીં જેમ, તેમ માણસોથી જોવાવા લાગી. कोऽप्यत्र कठिनं तुंगं, मुक्तमालासमन्वितम् । निरीक्ष्य कुंभिकुंभाभं, स्वस्त्रियः स्तनमंडलम् ॥ ८६ ।। अचिंतयध्धुवं चित्ते, तस्या अंगेषु संगतम् । निवासं त्रिजगज्जेतृ, मत्तमन्मथदंतिनः ।। ८७ ।। ।। युग्मम्।। - અહીં કોઈક પુરુષ પોતાની સ્ત્રીના કઠિન, ઊંચા તથા મોતીની માળાવાળા હાથીના કુંભસ્થળ સરખાં સ્તનમંડલને જોઈને, મનમાં ચિંતવવા લાગ્યો કે, તેણીના અંગોમાં ત્રણે જગતોમાં જીત મેળવનારા મદોન્મત્ત કામદેવરૂપી હાથીનો ખરેખર નિવાસ પ્રાપ્ત થયો છે. पूर्यमाणेषु पौरेषु , निजानेवं मनोरथान् । रत्या दर्प इवारंस्त, राजाप्यत्र तया सह ॥ ८८ ॥ એવી રીતે નગરના લોકો પોતાના મનોરથોને પૂરતે છતે રતિની સાથે જેમ કામદેવ તેમ રાજા પણ અહીં તે વેશ્યાની સાથે ક્રીડા કરતો હતો. १. मालती युवतौ काच । माच्यां जाति विशल्ययोः ॥ ज्योत्स्नायां निशि નદ્યાં ર || કૃતિ તૈમ: || Page #115 -------------------------------------------------------------------------- ________________ १०४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। स तस्याः कुचकुंभे चा, चित्रयत्पत्रव लरिम् , प्रशस्तिमिव पंचेषो, रेणाक्ष्या एणनाभिभिः ॥ ८९ ।। હરિણ સરખાં નેત્રોવાળી એવી તે વેશ્યાના કુચ કુંભ પર, તે રાજા, જાણે કામદેવની પ્રશસ્તિ લખતો હોય નહીં જેમ, તેમ કસ્તૂરીથી પત્રવલ્લરી ચિતરવા લાગ્યો. सापि स्वबाह्यरूपेणां, तर्मलालिमलीमसा । राजानं प्रीणयामास, कैरविणीव वापिगा ॥९० ।। અંતરમાં રહેલા મેલની શ્રેણિથી મલિન થએલી (પક્ષે–અંદર રહેલા પણ ભમરાથી મલિન લાગતી) એવી તે વેશ્યા પણ વાવમાં રહેલી કુમુદિનીની પેઠે રાજાને (પક્ષે–પોતાના સ્વામિ ચંદ્રને) પોતાના બાહ્ય રૂપથી ખુશી કરવા લાગી. वाचमुवाच वाचाटा, वंचका वंचकामसौ । स्वामिनिह हि नीलेय, मलिमालातिलोलुपा ।। ९१ ॥ कमलामलसौरभ्ये, भवंतं हि विना भवेत् । ममाय:श्रृंखलेवालं, बंधने दर्पदंतिनः ॥ ९२ ॥ ॥ युग्मम् ॥ १. अंतर्मलालिमलीमसा वेश्यात्वेन परपुरुषाभिलाषरूपहृदयगतपापसंभारतो मलीनत्वापन्ना । अथवा शरीरांतर्गतविष्टादिमलश्रेणितोमलीनतां प्राप्ता। यतः । "वशाशुक्रमसृग्मज्जा । कर्णविड्मूत्रविड्नखाः ।। श्लेष्माश्रुदूषिकाः खेदो। द्वादशैते नृणां मलाः ॥ १ ॥ कैरविणीपक्षे तु अंतःस्थितकृपणभ्रमरेण श्यामत्वं प्राप्ता अथवा अंतर्गत मकरंदरसलुब्धभ्रमराचारितचुंबनत्वेन दंशादिप्रहारेण कामुककृतचुंबनादिना मुग्धकुमारिकेव मालिन्यं गता । कमलिनीनां कुमुदिनीनां च कुद्यलकालेऽपि भ्रमराणां मकरंदकदंबकलुब्धकत्वेन बंधनप्रसिद्धितो हि कृपणत्वं युक्तमेवेति स्वोपज्ञटीकायाम् ॥ २. वाप्यां वापिरपि स्मृता ॥ इति द्विरूपकोशः ॥ ३. मलोऽस्त्री पापविकिट्टे । कृपणेत्वभिधेयवत् ॥ इति मेदिनी ॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ પં: : ! १०५ તે ઠગનારી તથા વાચાળ એવી વેશ્યા પણ ઠગવાવાળી વાણી બોલવા લાગી કે, હે સ્વામિ ! અહીં ખરેખર કમલોના નિર્મલ સુગંધમાં લોલુપ થએલી આ ભમરાઓની શ્રેણિ આપ વિના મારા કામદેવરૂપી હાથીને બાંધવામાં લોખંડની સાંકળની પેઠે સમર્થ થાય. नृपोऽप्यकथयन्मां हि, प्रिये त्वया विना वने । अनिलोऽप्यनलीभूय, दाक्षिणात्यो दहेदिह ।। ९३ ।। રાજા પણ કહેવા લાગ્યો કે, હે પ્રિયે ! તારા વિના અહીં વનમાં દક્ષિણ દિશાનો પવન પણ અગ્નિરૂપ થઈને મને બાળત. कृत्वैवं कानने क्रीडां, पौरैः पूर्णमनोरथैः । पूरपश्च तया सार्धं, प्रचचाल पुरंप्रति ।। ९४ ॥ એવી રીતે રાજા વનમાં ક્રીડા કરીને સંપૂર્ણ મનોરથવાળા એવા નગરના લોકો અને તે ગણિકા સહિત નગર પ્રતે જવા લાગ્યો. अथ लावण्यसंयुक्तो, मूर्तिमानिव मन्मथः । તથા વાસ્ત્રિયાવર્શિ, ગન: શોપિ ચંન્નિતિઃ || ૧૧ છે હવે એટલામાં લાવણ્યથી સંયુક્ત થએલા તથા જાણે દેહધારી કામદેવજ હોય નહીં એવા કોઈક પુરુષને તે વેશ્યાએ ત્યાંથી જતો જોયો. तं दृष्ट्वा हृदि सा विद्धा, पंचेषोरिषुभीरयात् । चित्रं तथापि रोमांचं, स्वदेहे तु मुदादधात् ।। ९६ ॥ તેને જોઈને તે વેશ્યા એકદમ કામદેવના બાણોથી વીંધાણી તો પણ આશ્ચર્યની વાત છે કે, તે તો (ઉલ્ટી) પોતાના શરીર પર હર્ષથી રોમાંચ ધારણ કરવા લાગી Page #117 -------------------------------------------------------------------------- ________________ १०६ हृदीयं चिंतयामास, हृद्यं हृदीश्वरं त्विमम् । તમેય યતિ નોતમ્મ, લગ્યે શાળમાનતમ્ ॥ ૨૭ ।। श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। વળી તે હૃદયમાં ચિંતવવા લાગી કે, મનોહર તથા મેળવવા લાયક એવા મારા હૃદયના સ્વામિ સરખા આ પુરુષને જો હું ન મેળવી શકું, તો હું અગ્નિનું શરણું લઈશ. एवं विचिंतयित्वा सा, पृच्छद्दासीं रहस्तदा । सखि याति युवा कोऽय, मनंगोवांगवानपि ।। ९८ ।। એમ વિચારીને તે વેશ્યા તે વખતે (પોતાની) દાસીને ગુપ્તરીતે પૂછવા લાગી કે, હે સખિ ! દેહધારી કામદેવ સરખો આ કોણ યુવાન પુરુષ જાય છે ? (આ શ્લોકમાં અનંગને પણ જે અંગવાન્ કહ્યો છે, તે આશ્ચર્ય છે !!) दास्यवक् चित्तचौरस्ते, चर्मकारश्चरत्यरम् । चतुरश्चटुलाक्ष्येष, चारुश्चंचरिकाभिधः ॥ ९९ ॥ ત્યારે દાસીએ કહ્યું કે, હે ચંચળ આંખોવાળી ખિ! તારા ચિત્તને ચોરનારો, તથા ચતુર અને મનોહર એવો આ ચંરિક નામનો મોચી વેગથી ચાલ્યો જાય છે. क्रामन्नथ क्रमेणारं, नृपोऽपि सौधमाययौ । ययुर्जना अपि स्वीया, गाराणि कौतुकान्विताः ।। १०० ।। હવે રાજા પણ અનુક્રમે ચાલતો થકો (પોતાના) મહેલ પ્રતે આવ્યો; અને માણસો પણ કૌતુક સહિત પોતાને ઘેર ગયા. पणांगनापि भूनाथ, मापृच्छ्यागान्निजं गृहम् । चर्मकारं समानेतुं, प्रैषीद्दासीं द्रुतं च तम् ।। १०१ ॥ (તે) વેશ્યા પણ રાજાની રજા લેઇને પોતાને ઘેર આવી તથા તે મોચીને બોલાવવા માટે તેણીએ તુરત દાસીને મોકલી. Page #118 -------------------------------------------------------------------------- ________________ પંa: સf. / १०७ सापि समानयत्तूर्णं, चर्मकारं तदंतिके । वेश्यापि कृतसत्कारं, पल्यंके तं न्यवीविशत् ।।१०२ ॥ તે દાસી પણ તુરત તે મોચીને તેણીની પાસે લાવી અને વેશ્યાએ પણ સત્કારપૂર્વક તેને પલંગ પર બેસાડ્યો. ततः सोवाच तं प्रीत्या, स्वामिन्मामुररीकुरु । મિ તવ નાતા, રાસવાદમતઃ પરમ્ | ૨૦૩ / - પછી તે વેશ્યા તે મોચીને પ્રીતિથી કહેવા લાગી કે, હે સ્વામિ! તમો મને અંગીકાર કરો આજથી માંડીને હું તમારાથી કલાથી ખરીદાએલી દાસી તરીકે છું. सोऽपि तद्वचनं श्रुत्वा, श्रवपीयूषसंनिभम् । अवदद्वदनाद्वाणी, हर्षतो हर्षदायिनीम् ॥१०४ ।। એવી રીતનું કર્ણને અમૃત સરખું વેશ્યાનું વચન સાંભળીને તે મોચી પણ હર્ષથી હર્ષને દેનારી વાણી મુખમાંથી કહેવા લાગ્યો. प्रिये ते वचसा मे हि, मौलौ तु मुकुटायितम् । તથાપિ ગૃપાંતે, ટુતિ મે માસમ્ ૨૦૧ / હે પ્રિયે! તારાં વચને તો ખરેખર મારા મસ્તક પર મુકુટની પેઠે આચરણ કર્યું છે, તો પણ તારો રાજાની સાથેનો સંગ મારા મનને દુભાવે છે. सोवाच तं न भेतव्यं, त्वया मयास्ति चिंतितः । तस्यापनयनोपायः, सुलभस्तंश्रुणु स्वयम् ।। १०६ ।। ત્યારે તે વેશ્યા તેને કહેવા લાગી કે, તારે બીવું નહીં, મેં તેના મૃત્યુનો સુલભ ઉપાય ચિંતવી કહાડયો છે, અને તે ઉપાય તું પોતે પણ સાંભળ. Page #119 -------------------------------------------------------------------------- ________________ १०८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सोऽस्ति मय्यतिविश्वस्त, स्ततौ मैरेयकच्छलात् । पाययिष्याम्यहं हंत, तं तु तीव्ररसायनम् ॥ १०७ ।। તે રાજા મારા પ્રતે અત્યંત વિશ્વાસી છે, તેથી મદિરાના મિષથી હું તેને તો આકરું રસાયન પાઈ દેઈશ. तेन रोगोरगैः सोऽपि, द्रुत ग्रासीभविष्यति । गमिष्यत्यविलंबेन, तत: कीनासदासताम् ॥ १०८॥ અને તેથી તે પણ રોગોરૂપી અજગરોએ કરીને તુરત ગ્રાસરૂપ થશે અને પછી તુરત યમના દાસપણાને પામશે. हृदि शल्यायिते तस्मिन् , नष्टे तु कंटकोत्कटे । आवामन्वभविष्यावो, निर्भयं सुखसंचयम् ।।१०९॥ હૃદયમાં શલ્યરૂપ થએલા કાંટા સરખો ભયંકર તે રાજા જ્યારે મૃત્યુ પામશે, ત્યારે આપણ બને ભય રહિત સુખનો સમૂહ અનુભવીશું. एवमुक्त्वा विसृज्यैनं, सा सन्मानपुरस्सरम् । कथंचिदतिचक्राम, तमिस्रामपि तापदाम् ।। ११० ।। ' એમ કહીને, તથા સન્માનપૂર્વક તેને વિસર્જન કરીને તે વેશ્યાએ તાપ (ખેદ) આપનારી રાત્રીને પણ કેટલેક કષ્ટ નિર્ગમન કરી. (આ શ્લોકમાં રાત્રિને પણ જે તાપ આપનારી કહી, તે આશ્ચર્ય છે !!) प्रातर्नृपः समायातः, सापीप्यत्तं रसायनम् । तेन सोऽप्यचिरेणैव, प्रयातो रोगभोगताम् ।।१११।। હવે પ્રભાતે રાજા આવ્યો, અને તેને તેણીએ રસાયન પાયું, અને તેથી તે પણ તુરત જ રોગના ભોગપણાને પ્રાપ્ત થયો. Page #120 -------------------------------------------------------------------------- ________________ पंचमः सर्गः । १०९ वैद्यैश्चिकित्सितोऽप्येष, नो व्याधिभिरमुच्यत । अंते च विपदं प्राप्य, प्राप सोऽरं यमालयम् ॥११२ ॥ તે રાજાનાં વૈદ્યોએ ઇલાજો કર્યા, પણ તે વ્યાધિઓથી નિર્મુક્ત થયો નહીં, અને અંતે દુ:ખ પામીને તે તુરત મૃત્યુ પામ્યો. कियत्कालेन वृत्तांतं, प्राप्य तं राजबांधवैः ।। तौ वेश्याचर्मकारौ द्वौ, प्रापितौ यमसंनिधौ ।।११३ ।। પછી કેટલેક કાળે તે વૃત્તાંતને રાજાના ભાઈઓએ મેળવીને તે વેશ્યા અને મોચી બન્નેને યમની પાસે પહોંચાડયા; અર્થાત્ મારી नंपाव्या. विचिंत्यैवं जनाःसर्वे, विमुखा भवथ स्वयम् । विषयेभ्यः सदा तत्र, वेश्यायास्तु विशेषतः ॥ ११४ ॥ - એમ વિચારીને હે સર્વ લોકો! તમો તમારી મેળે જ હમેશાં ખરેખર વિષયોથી વિમુખ થાઓ. તેમાં પણ વેશ્યાથી વિશેષે કરીને વિમુખ થાઓ. आपायैवं जनाः सर्वे, कर्णपात्रैर्वचोऽमृतम् ।। मुन्याननसुधारश्मि, निर्गतं जगमुर्मुदा ।। ११५ ।। એવી રીતે મુનિના મુખરૂપી ચંદ્રથી નીકળેલા વચનરૂપી અમૃતને કાનરૂપી પાત્રોથી પીને સઘળા માણસો હર્ષથી ગયા. एवं वै मुनिवृंदसेवितपदोमर्योत्तमोऽयं मुनि । गुस्त्रैर्वरलोकबांधवइव प्राण्यंबुजं बोधयन् ॥ मिथ्याधर्मकुवादिनायकगणान् घूकान् घनं तापयन् । वर्षाकालमिहैव भावनगरे स्थित्वा सुखेनात्यगात् ॥११६ ।। એવી રીતે મુનિઓના સમૂહથી સેવાએલાં છે ચરણો જેમનાં, Page #121 -------------------------------------------------------------------------- ________________ ११० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। પક્ષે–(આતાપના આદિકથી, મુનિઓના સમૂહથી સેવાએલાં છે २॥ भनi) तथा मनुष्योमा उत्तम. (पक्षे-हेवोम उत्तम) એવા આ મુનિરાજ ઉત્તમ સૂર્યની પેઠે ભવ્યરૂપી કમલને પ્રબોધિત કરતા થકા, અને મિથ્યાધર્મના કુવાદિઓના નાયકોરૂપી ઘુવડોને અત્યંત તાપ દેતા થકા અહીં ભાવનગરમાં જ રહીને સુખેથી વર્ષાકાળ નિર્ગમન કરતા હવા. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंद चरिते । मया सर्गोडाङ्कः कविशिशुकहीरेण कथितः ॥११७ ।। "डङ्कः" भेटले पायमो. (418नो सघणो मर्थ मागण પ્રમાણે જ જાણવો. इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्रीविजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वरश्रीमदात्मारामजिच्चरिते तच्छरीर शत्रुजयप्रतितदागमन ऋषणप्रभोःस्तुतिः भावनगरागमन तद्दतवेश्यात्यागोपदेश वसंतर्तुसूक्ष्मवर्णनो नाम पंचमः सर्गः समाप्तः ॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ // જી: સર્વ: પ્રામ્યતે गतायामथ वर्षायां, मुनीशोऽपि पुरस्ततः । વિનજ્ઞાનાચંદ્રેશેષ, વોચિતું નનવ્રજ્ઞાન્ । શ્॥ હવે વર્ષાકાળ જાતે છતે (તે) મુનિરાજ પણ માણસોના સમૂહોને બોધ આપવા માટે તે નગરમાંથી (નીકળીને) અન્ય દેશોમાં વિહાર કરવા લાગ્યા. प्रचचाल निजैः पादै, र्मह्यां स मुनिभिर्युतः । यथा नभसि नक्षत्र, नक्षत्रेशो निजेच्छया ॥ २ ॥ આકાશમાં સૂર્ય જેમ નક્ષત્રો સહિત પોતાની ઇચ્છાનુસાર ચાલે છે, તેમ આ મુનિરાજ પણ મુનિઓ સહિત પોતાના પગોએ કરીને (પક્ષે–કિરણોએ કરીને) ચાલવા લાગ્યા. पुराण्येष बहून्येवं, तथा ग्रामाननेकशः । पूतीकृत्य पदन्यासै, जमनगरमाययौ ॥ ३ ॥ १११ એવી રીતે તે મુનિરાજ પદન્યાસોથી ઘણાં નગરોને અનેક ગામોને પવિત્ર કરીને જામનગરમાં આવ્યા. Page #123 -------------------------------------------------------------------------- ________________ ११२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। वंदित्वा जिनवेश्मानि, वेश्मानीव सुपर्वणाम् । सुपर्वणामपि स्वांते, चित्रदानि मुनीश्वरः ॥ ४ ॥ अमंदं मुमुदे सोऽत्र, तेष्वपि च विशेषतः । व्यस्मयत्स्मयमाने हि, दृष्ट्वोभे जिनवेश्मनि ।।५ ॥ ॥ युग्मम्।। અહીં દેવોનાં ઘરો સરખાં તથા દેવોના મનમાં પણ આશ્ચર્ય આપનારાં જિનમંદિરોને વાંદીને તે મુનિરાજ અત્યંત આનંદ પામ્યા; તેઓમાં પણ વિશેષ કરીને, બે અદ્ભુત જિનમંદિરોને જોઈને તો તે આશ્ચર્ય પામ્યા. कारिते तु पुरोभे ते, इभ्याभ्यां विभुभक्तितः । वर्धमानाभिधेनैकं, राज्यसिंहेन चापरम् ॥६ ।। એક વર્ધમાનશાહ નામના શેઠે અને બીજું રાયસિંહ નામના શેઠ, એમ તે બન્ને જિનમંદિરો પૂર્વે બન્ને શાહુકારોએ પ્રભુની ભક્તિથી કરાવ્યાં છે. तयोरुत्तंगतां दृष्ट्वा, तुंगतुंगनिभां किल । व्यचिंतयदसावेवं, किमेतौ पर्वताविह ॥७॥ તે બન્ને જિનમંદિરોની ખરેખર ઊંચા પર્વત સરખી ઊંચાઈ જોઈને તે મુનિરાજ એમ વિચાર કરવા લાગ્યા કે, શું આ અહીં પર્વતો છે? ! श्रेष्टिना वर्धमानेन, कारितोऽयं जिनालयः । स्तंभयुक्तो विशेषेण, गवाक्षर्भाति मंडितः ॥८॥ (વળી તેમાં પણ) વર્ધમાન શાહ શેઠે કરાવેલું, સ્તંભોવાળું તથા ઝરૂખાઓથી શણગારેલું આ જિનમંદિર વિશેષ પ્રકારે શોભે છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ११३ કચ્છ: f / दुष्टमोहगजेन्द्रस्य, कुम्भदारणकेसरी । शोभते शांतिनाथो हि, प्रासादेऽस्मिन्मनोरमे ।।९ ॥ આ મનોહર પ્રાસાદમાં, દુષ્ટ મોહરૂપી ગજેના કુંભસ્થળનો નાશ કરવાને કેસરીસિંહ સરખા શ્રી શાંતિનાથ પ્રભુ શોભે છે. जिनालयस्यामुष्येयं, पताका त्वंबरे गता । પિવતીકો, સુથાં સ્વાવનહં || ૨૦ | આ વર્ધમાન શાહના જિનાલયની આકાશમાં ગએલી આ ધજા, જાણે પોતાના છેડારૂપી જીભથી ચંદ્રમામાં રહેલા અમૃતને પીતી હોય નહીં જેમ, તેમ લાગે છે. ૧. આ શ્રી વર્ધમાનશાહના જિનપ્રાસાદમાં જતાં રંગમંડપના દરવાજા બહાર, ડાબા હાથ ઉપર, આળીઆમાં એક શિલાલેખ છે, તેની નકલ અહીં તેના અર્થ સાથે પ્રસંગોપાત લખીએ છીએ. ૫ નામશ્રીનક્ષનરાવે છે श्रीमत्पार्श्वजिनः प्रमोदकरण: कल्याणकन्दाम्बुदो । विघ्नव्याधिहरः सुरासुरनरैः संस्तूयमानक्रमः ॥ सर्पाको भविनां मनोरथतरुव्यूहे वसन्तोपमः । कारुण्यावसथः कलाधरमुखो निलच्छविः पातु वः ॥ १ ॥ હર્ષ કરનાર, કલ્યાણરૂપી વૃક્ષના મૂળને વર્ષાદ સમાન વિધ્ર તથા વ્યાધિને હરનાર, સુર, અસુર તથા નરોથી પૂજાએલ છે, ચરણ જેમનાં, સર્પનાં લંછનવાળા, ભવિ માણસોના મનોરથરૂપી વૃક્ષના સમૂહને પ્રફુલ્લિત કરવામાં વસંતઋતુ સમાન, કરુણાના સ્થાનકરૂપ, ચંદ્ર સરખા મુખવાળા તથા શ્યામ કાંતિવાળા શ્રી પાર્શ્વનાથ પ્રભુ તમારું રક્ષણ કરો. | ૧ || क्रीडां करोत्यविरतं कमला विलास, स्थानं विचार्य कमनीयमनन्तशोभम् । श्री उज्जयन्तनिकटे विकटाधिनाथे, हालार देश अवनिप्रमदाललामे ।।२।। શ્રી ગિરનાર પર્વતની પાસે, બળવાન છે રાજા જ્યાં તથા પૃથ્વી રૂપી સ્ત્રીને લલામ (ચાંદલા) સરખા હાલાર દેશમાં, લક્ષ્મી, પોતાનું વિલાસ કરવાનું અતિ મનોહર સ્થાન વિચારીને હમેશાં ક્રીડા કરે છે. / ૨ / Page #125 -------------------------------------------------------------------------- ________________ ११४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। । एवं स्थित्वा सुखेनासौ, कतिचिद्वासरानिह । નામ સાધુમિ: સાર્થ, મન્યત્ર મુનિપસ્તતઃ ।। એવી રીતે અહીં જામનગરમાં કેટલાક દિવસો સુખેથી રહીને આ મુનિરાજ ત્યાંથી સાધુઓ સહિત બીજી જગોએ જવા લાગ્યા. ૧. જામનગરથી પોતાના સાધુઓ સહિત મોરબી, ધ્રાંગધરા, ઝીંઝુવાડા આદિ સ્થળે થઈને, શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીની યાત્રા કરીને, ત્યાંથી પાટણ ગયા; તથા ત્યાંના જગપ્રસિદ્ધ જૈન પુસ્તકોના ભંડારો તેમણે જોયા. પછી ત્યાંથી તારંગાજી, પાલણપુર, આબુ, શીરોહી અને પાલી થઈને જોધપુર ગયા. उत्तुङ्गतोरणमनोहरवीतराग, प्रासादपंक्तिरचनारुचिरीकृतोर्वी । नन्द्यान्नवीननगरी क्षितिसुन्दरीणां वक्षःस्थले ललति सा हि ललन्तिकेव ॥ ३ ॥ ઊંચા ઊંચા, તથા મનોહર તોરણોવાળા વીતરાગના પ્રાસાદની પંક્તિથી અતિ સુંદર છે, પૃથ્વી જેની, તથા આ પૃથ્વીરૂપી પ્રમદાના વક્ષસ્થલમાં જે એક માળાની પેઠે ઉલસાયમાન થઈ રહી છે, એવી નવીનનગરી (જામનગર) સમૃદ્ધિ પામો. ॥ ૩ ॥ सौराष्ट्रनाथः प्रणतिं विधत्ते, कच्छाधिपो यस्यभयाद्विभेति । अर्द्धासनं यच्छति मालवेशो । जीयाद्यशोजित् स्वकुलावतंसः ॥ ४ ॥ જેને સૌરાષ્ટ્ર દેશનો રાજા નમે છે તથા કચ્છ દેશનો રાજા જેના ભયથી બીહે છે તથા માળવાનો રાજા જેને અરધું આસન કહાડી આપે છે, એવા પોતાના કુળમાં મુકુટ સમાન, જામ શ્રી ‘“જશાજી” જયવંતા વર્તો.।।૪।। श्री वीर पट्टक्रमसंगतोऽभू द्भाग्याधिकः श्रीविजयेन्दुसूरिः । શ્રીમન્ધ: પ્રસ્તુતસાધુમા, શ્વેશ્વરીવત્તવપ્રસાઃ ॥ 、 ॥ " શ્રી વીર પ્રભુની પાટે અનુક્રમે, અધિક ભાગ્યવંત, શ્રી વિજયેંદુસૂરિ નામના આચાર્ય થયા, જેનો સાધુ માર્ગ શ્રીમંધરસ્વામિએ વખાણ્યો છે તથા ચક્રેશ્વરી દેવીએ તેને વરદાન આપ્યું હતું. | ૫ || सम्यक्त्वमार्गे हि यशोधनाह्वो, दृढीकृतो यत्सपरिच्छदोऽपि । संस्थापित श्री विधिपक्षगच्छः, संघैश्चतुर्धा परिसेव्यमानः ॥ ६ ॥ Page #126 -------------------------------------------------------------------------- ________________ પ: સff: | ११५ सिंचन् स्वास्यप्रणाल्या स, संचयं श्रुतपाथसाम् । बोधिबीजं वपन्मयां, न्यक्कुर्वन् कंटकोच्चयान् ॥ १२ ॥ वषं निजं पुरस्कृत्य, क्षेत्राजीवोव संचरन् । મુનશોfપ માવા, દોથપુરામિદં પુરમ્ II શરૂ ા યુHI પોતાના મુખરૂપી પ્રણાલિકાથી જ્ઞાનરૂપી પાણીના સમૂહને પૃથ્વી પર સિંચતા થકા, તથા બોધિબીજને વાવતા થકા અને સુદ્ર વાદીઓરૂપી શત્રુઓના સમૂહોને (પ–કાંટાઓના સમૂહોને) દૂર કરતા થકા તથા મુનિરાજ થઈને પણ ખેડુની પેઠે પોતાના વૃક્ષને એટલે ધર્મને (પક્ષે—બળદને) અગાડી કરીને ચાલતા થકા અનુક્રમે જોધપુર નામના નગરાતે તે આવ્યા. ૨. વૃષો વ્યારqકર્મયો: || ડૂત હૈ: || પછી, દઢ પરિવારવાળા તથા શ્રી વિધિપક્ષગચ્છના સ્થાપનારા તથા ચતુર્વિધા સંઘથી સેવાતા, સમ્યકત્વ માર્ગવાળા, યશોધન નામે આચાર્ય થયા. ||૬| पट्टे तदीये जयसिंहसूरिः, श्रीधर्मघोषः प्रमहेंद्रसिंहः ।। सिंहप्रभश्चाजितसिंहसूरि, देवेन्द्रसिंहः कविचक्रवर्ती ॥ ७ ॥ તેની પાટે જયસિંહસૂરિ, પછી શ્રી ધર્મઘોષસૂરિ, પછી પ્રમહેંદ્રસિંહસૂરિ, પછી સિંહપ્રભસૂરિ, પછી અજિતસિંહસૂરિ તથા પછી કવિઓમાં ચક્રવર્તિ સમાન, દેવેંદ્રસિંહસૂરિ થયા. ૭ll धर्मप्रभःसिंहविशेषकाह्वः, श्रीमान्महेन्द्रप्रभसूरिरार्यः । श्रीमेरुतुङ्गोऽमितशक्तिमांश्च, कीर्त्यद्भुतः श्रीजयकीर्तिसूरिः ॥ ८ ॥ પછી ધર્મપ્રભસિંહ, પછી મહેંદ્રપ્રભસૂરિ પછી ઘણી શક્તિવાળા મેરુતુંગસૂરિ તથા પછી અદ્ભુત કીર્તિવાળા જયકીર્તિસૂરિ થયા. III वादिद्विपौधे जयकेसरीशः, सिद्धान्तसिन्धु (वि भावसिन्धुः । સૂરીશ્વર: શ્રી ગુજસેવધશ, શ્રી મૂર્તિમંધુરીપમૂર્તિઃ || ૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ११६ जना अपि मुनिं श्रुत्वा, समायातममायिनम् । વંવિતું ચંતનાતૢ ા, નામુર્દવંસંયુતાઃ ।। ૪ । લોકો પણ નિષ્કપટી તથા વંદન કરવાને યોગ્ય એવા તે મુનિને આવેલા જાણીને હર્ષ સહિત વાંદવા માટે આવ્યા. श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। પછી વાદિરૂપી હાથીઓના સમૂહને જિતવામાં કેસરીસિંહ સમાન તથા સિદ્ધાંતના અને ભાવના સમુદ્ર સમાન, ગુણસેવવિધ નામે આચાર્ય થયા, પછી શ્રી ધર્મમૂર્તિ તથા મધુદીપમૂર્તિ નામે આચાર્ય થયા. ॥૯॥ यस्यांघ्रिपङ्कजनिरन्तरसुप्रसन्नात् सम्यक् फलन्ति सुमनोरथवृक्षमालाः । श्री धर्ममूर्तिपदपद्ममनोज्ञहंसः, कल्याणसागरगुरुर्जयताद्धरित्र्याम् ॥ १० ॥ , જેના ચરણકમળના પ્રસાદથી હમેશાં, મનોરથરૂપી વૃક્ષની માળા ફળે છે તથા શ્રી ધર્મમૂર્તિના ચરણકમળ ૫૨ જે હંસની પેઠે શોભે છે, એવા કલ્યાણસાગરસૂરિ આ પૃથ્વીમાં જયવંતા વર્તો. ૧૦ पञ्चाणुवृतपालकः सकरुणः कल्पद्रुमाभः सताम् । गांभिर्यादिगुणोज्ज्वलः शुभवतां श्रीजैनधर्मे मतिः ॥ द्वे काये समतादरः क्षितितले श्री ओशवंशे विभुः । श्रीमल्लालणगोत्रजो वरतरोऽभूत्साहिसिंहाभिधः ॥ ११ ॥ શ્રાવકના પાંચ અણુવ્રત પાળનાર, કરુણાવંત, ગાંભીર્ય આદિક ગુણોએ કરી ઉજ્વલ, ઉત્તમ માણસોને કલ્પવૃક્ષ સમાન, જૈન ધર્મની મતિવાળા, સુખદુઃખમાં સરખો આદર રાખનારા, ‘‘ઓશ’” નામના વંશમાં નાયક સમાન, લાલણ નામના ગોત્રમાં ઉત્પન્ન થયેલા સાહિસિંહ નામના ઉત્તમ શ્રાવક હતા. ||૧૧|| तदीयपुत्र हरपालनामा, देवाच्चनन्दोऽथ स पर्वतोऽभूत् । वच्छ्रुस्ततः श्रीअमरात्तुसिंहो, भाग्याधिकः कोटिकलाप्रवीणः ॥ १२ ॥ તેમનો પુત્ર હરપાલ, તેમનો દેવનંદ, તેમનો પર્વત, તેમનો વચ્છુ તથા તેમનો ભાગ્યવંત અને ક્રોડું કળાઓમાં પ્રવીણ અમરસિંહ નામે પુત્ર થયો. ૧૨॥ श्रीमतोऽमरसिंहस्य, पुत्रा मुक्ताफलोपमाः । વર્ધમાનચાંપસિંહ, પદ્મસિંદ્દા અમૌ ત્રય:॥ ૨ ॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ: સર્જ । मुनीशोऽप्यथ बुध्वेह, बोधियोग्यान् स्वबुद्धितः । सुधामधुरवाचाभि, र्जनानेवमुपादिशत् ॥ १५ ॥ હવે શ્રી આત્મારામજી મુનિરાજ પણ અહીં પોતાની બુદ્ધિથી લોકોને બોધિયોગ્ય જાણીને અમૃતતુલ્ય મધુર વાણીથી નીચે પ્રમાણે ઉપદેશ દેવા લાગ્યા. * नित्यं प्रोक्तानि संसारे, उपारे सिद्धांतपारगैः । પ્રવૃત્તવ્યસનાનીઇ, વ્યસનાનિ ત્નિનેશ્વરૈઃ । ૬ ।। અપાર એવા સંસારમાં સિદ્ધાંતના પારને પહોંચેલા એવા જિનેશ્વરોએ વ્યસનોને હમેશાં પ્રકર્ષે કરીને આપેલ છે આપદાઓ જેઓએ એવા કહેલાં છે. ૧. બ્રાહ્મી વનનું વાવા। નલ્પિત વિત શિરા ॥ રૂતિ શદ્વા॰વ:।। २. व्यसनं त्वशुभे सक्तौ । पानस्त्रीमृगयादिषु ।। दैवानिष्टफले पापे विपत्तौ નિપ્પલોદ્યને | કૃતિ વિશ્વ:।। શ્રીમાન્ અમરસિંહના વર્ધમાન, ચાંપસિંહ તથા પદ્મસિંહ એ ત્રણ મુક્તાફળ સરખા પુત્રો થયા. ॥૧૩॥ साहि श्री वर्धमानस्य, नन्दनाश्चन्दनोपमाः । वीरो विजपालाख्यो, भामो हि जगडुस्तथा ॥ १४ ॥ ११७ શ્રી વર્ધમાનશાહના, વીરપાળ, વિજપાળ, ભામસિંહ તથા જગડુ એ ચાર ચંદન સરખા નંદનો થયા. ॥૧૪॥ साहि श्री चापसिंहस्य पुत्रः श्रीअमीयाभिधः | તવકની શુદ્ધમતી, રામમીમાનુભાવપ || ચાંપસિંહશાહના અમીચંદ નામે પુત્ર થયા તથા તેના શુદ્ધ મતિવાળા રામજી અને ભીમજી, એ બે પુત્રો થયા. ૧૫॥ मंत्रीशपद्मसिंहस्य, पुत्रा रत्रोपमास्रयः । શ્રીશ્રીપાનપાલ, રામાવરા રૂમે ॥ ૬ ॥ મંત્રીઓમાં મુકુટ સમાન શ્રી પદ્મસિંહના, શ્રીપાલ, કુંવરપાલ તથા રણમલ્લ, એ ત્રણ રત્ન સરખા પુત્રો થયા. ।।૧૬। Page #129 -------------------------------------------------------------------------- ________________ ११८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। तत्रापेयं सुरापान, मपायानां निबंधनम् । जनानां जनितातापं, सुरेंद्राख्यकुमारवत् ॥१७ ।। તે વ્યસનોમાં નહીં પીવા લાયક તથા ઉત્પન્ન કરેલ છે ખેદ જેણે એવું સુરાપાન સુરેંદ્ર નામના કુમારની પેઠે માણસોને કષ્ટોના કારણરૂપ છે. ।। तथाहि ।। -हवे ते सुरेंद्र कुमारनी था : . श्रीश्रीपालांङ्गजो जीया, नारायणो मनोहरः । तदङ्गजः कामरूपः, कृष्णदासो महोदयः ॥ १७ ॥ શ્રી શ્રીપાલના મનોહર નારાયણજી નામે પુત્ર થયા અને તેના પુત્ર મહાઉદયવંત તથા કામદેવ સરખા રૂપવાળા કૃષ્ણદાસજી નામે થયા. II૧૭ી. साहिश्रीकुंरपालस्य, वर्तेते ऽन्वयदीपकौ । सुशील स्थावराख्यश्च, वाघजिद्भाग्यसुन्दरः ॥ १८ ॥ શ્રી કુંવરપાલશાહના કુલદીપક, બે પુત્રો થયા, તેમાં ઉત્તમ આચારવાળા સ્થાવર નામે અને બીજા ભાગ્યવંત વાઘજી નામે થયા. ||૧૮ स्वपरिकरयुताभ्याममात्यशिरोरत्नाभ्यां साहिश्रीवर्धमानपद्मसिंहाभ्यां हाल्लारदेशे नव्यनगरे जामश्रीशत्रुशल्यात्मज श्रीजसवंतजीविजयराज्ये श्रीअंचलगच्छेशश्रीकल्याणसागरसूरीश्वराणामुपदेशेनात्र श्रीशान्तिनाथप्रासादादि पुण्यकृत्यंकृतं. श्रीशान्तिनाथप्रभृत्येकाधिकंपंचशतप्रतिमाप्रतिष्टायुगं करापितम् । चाद्या संवत १६७६ वैशाखशुक्ल ३ बुधवासरे द्वितीय संवत १६७८ वैशाकशुक्ल ५ शुक्रवासरे. एवं मंत्रीश्वरश्रीवर्धमानपद्मसिंहाभ्यां ससलक्षरुप्यमुद्रिका व्ययीकृता नवक्षेत्रेषु. संवत १६९७ मार्गशीर्षशुक्ल २ गुरुवासरे उपाध्याय श्रीविनयसागरगणे:शिष्यसौभाग्यसागरेरलखीयंप्रशस्तिर्मनमोहनसागरप्रसादात् ।। પોતાના પરિવાર સહિત, અમાત્યમાં શિરોમણિ સમાન, વર્ધમાનશાહ તથા પદ્મસિંહ શાહે, હાલાર દેશમાં, નવાનગરમાં (જામનગરમાં) જામશ્રી For Private & Personal. Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ: સt. / इहैव भरतक्षेत्रे, देशे कोशलनामनि । चंद्रपुरीति पूरस्ति, चंद्राश्मांचितवप्रिणी ।। १८॥ આ જ ભરતક્ષેત્રમાં કોશલ નામના દેશમાં, ચંદ્રકાંત મણિઓથી શોભિતા કિલ્લાવાળી ચંદ્રપુરી નામે નગરી છે. तत्राभवद्धरानाथो, नाम्ना यश्चंद्रशेखरः । प्रजाशंकरणेनेत, चंद्रशेखरतुल्यताम् ॥१९ ।। ત્યાં ચંદ્રશેખર નામે રાજા હતો, કે જે પ્રજાને સુખ કરવાથી મહાદેવની તુલ્યતાને પ્રાપ્ત થયો હતો. तस्यासीद्धारिणी नाम्ना, शीलालंकारधारिणी । महिषी रूपलावण्य, जितनाकिनितंबिनी ॥ २० ॥ શત્રુશલ્યના પુત્ર મહારાજા જામશ્રી જસવતંજીના રાજ્યમાં, શ્રી અચલગચ્છના આચાર્ય શ્રી કલ્યાણસાગર સૂરીશ્વરના ઉપદેશથી, શ્રી શાંતિનાથ મહારાજના પ્રાસાદ આદિક પુણ્યના કામ કર્યા; શ્રી શાંતિનાથજી પ્રભુ આદિક પાંચશો એક પ્રતિમાની બે વાર પ્રતિષ્ઠા કરાવી. તેમાં પહેલી સંવત ૧૬૭૬ ના વૈશાક સુદ ૩ બુધવારે તથા બીજી સંવત ૧૬૭૮ ના વૈશાક શુદ ૫ શુક્રવારે કરાવી. એવી રીતે મંત્રીશ્વર શ્રી વર્ધમાનશાહ તથા પદ્મસિંહ શાહે સાત લાખ રૂપામહોરો નવ ક્ષેત્રોમાં વાપરી. (હાલ તેવી બાંધણીનું એવડું જ દેવળ જો કરવામાં આવે, તો ખરેખર એક કરોડ કોરી એટલે પચીશ લાખ રૂપીઆ બેસે, એમ ખરેખરું અનુમાન, તે શ્રી વર્ધમાનશાહનું દેવળ જોઈને બુદ્ધિવાનોને થાય છે.) સંવત ૧૬૯૭ના માગસર સુદ ૨ ગુરુવારે આ લેખ ઉપાધ્યાય શ્રી વિનયસાગરના શિષ્ય, સોભાગ્યસાગરે મનમોહનસાગરના પ્રસાદથી લખ્યો છે. તે પ્રતિષ્ઠા પછી દેરાની આશાતના અસુરોએ (સ્લછોએ) કીધી, તેથી સંવત ૧૭૮૭ના માહ સુદ ૧૩ સુધી દેરાં બંધ રહ્યાં. પછી શ્રી જામની પાસે કામદારી શા તલકસી જેસાણીની થઈ, તેણે સંવત ૧૭૮૮માં શ્રાવણ સુદ ૭ ગુરુવારે ફરી દેરાં સમરાવી, બિંબોની પ્રતિષ્ઠા કરી. તથા અંચલગચ્છના ઉદયસાગરજી સૂરીશ્વરના ઉપદેશથી, દેરાસરની સર્વ માંડણીનો જે લેખ વિસર્જન થયો હતો, તે મળવાથી શા. વેલજી ધારશીએ સંવત ૧૮૫૦ માહા સુદ ૪ શનીવારે મૂલ ઠેકાણે સ્થાપ્યો છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ १२० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે રાજાને શીલરૂપી અલંકારને ધરનારી તથા રૂપલાવણ્યથી જિતેલ છે દેવાંગનાને જેણીએ, એવી ધારિણી નામે પટરાણી હતી. तस्या ऐच्छद्गुणांश्चेतो, मुक्तसंगमनोत्सुकम् । चित्रं किमत्र यन्मुक्ता, शोभंते न गुणैर्विना ।। २१ ।। મુક્તોના એટલે મોક્ષે ગએલાઓના સંગમમાં ઉત્સુક થએલું એવું તેણીનું ચિત્ત (શાંતના આદિક) ગુણોને ઇચ્છતું હતું; પણ તેમાં શું આશ્ચર્ય છે ? કેમકે મુક્તો એટલે મોતીઓ ગુણો વિના એટલે દોરીઓ વિના શોભતાં નથી. अथाप्य यौवनं प्राप्ता, नन्यसामान्यमानसौ । मानसे हंसीहंसौवा, न्वभवेतामिमौ सुखम् ॥ २२ ॥ હવે આ બન્ને સ્ત્રી-ભરતાર યૌવનને પામીને અનોપમ તુલ્યમનવાળાં થયા થકા માનસસરોવરમાં જેમ હંસણી અને હંસ તેમ સુખને ભોગવવા લાગ્યાં. राज्ञी सा नादधाद्गर्भ, मृतुकाले गतेऽपि हि । ज्वलद्दावानलाद्दग्धा, यथा काननजा लता ।। २३ ॥ બળતા દાવાનલથી દગ્ધ થએલી, વનમાં ઉત્પન્ન થએલી વેલડી જેમ, તેમ તે રાણીએ ઋતુકાળ ગયો તો પણ ખરેખર ગર્ભને ધારણ કર્યો નહીં. तेन म्लानमुखी सापि, प्राप कार्यं दिने दिने । यामिनीव हि चैत्रस्य, कामिनी गतकामना ।। २४ ॥ તેથી કરીને મ્યાનમુખવાળી અને ગએલી છે ઇચ્છા જેણીની એવી તે સ્ત્રી ચૈત્ર માસની રાત્રિની પેઠે ખરેખર દિનદિન પ્રતે કાર્યપણાને પામવા લાગી. Page #132 -------------------------------------------------------------------------- ________________ : સf. / १२१ नलिनीपालके लीने, मलिनी नलिनीमिव । દશા વાવર, પતિસ્તાં પતિતામ | ર૧ - સૂર્યનો અસ્ત હોતે છતે મલિન થએલી કમલિની સરખી તથા કુત્સિત આકારવાળી અને પડેલી એવી તે રાણીને એક દહાડે જોઈ પતિએ કહ્યું કે, प्रिये प्रियारविंदास्ये, शुचं वहसि किं हृदि । हृदीशां मामपि तस्या, भागिनं कर्तुमर्हसि ॥२६॥ પ્રિય એવા કમલ સરખા મુખવાળી હે પ્રિયા ! તું હૃદયમાં શોકને શા માટે ધારણ કરે છે? (તારા) હૃદયના સ્વામિ એવા મને પણ તારે તે શોકનો ભાગીદાર કરવો જોઈએ. सोवाच तं न किं वित्थ, स्वामिनिमां ममापदम् । यद्विंदेऽद्यापि नोऽपत्यं, परं परंपरापरम् ॥ २७ ॥ ત્યારે રાણી તેને કહેવા લાગી કે, હે સ્વામી ! મારી આ આપદાને તમો શું જાણતા નથી. કેમકે હજુ સુધી પણ હું વંશમાં તત્પર એવા ઉત્તમ સંતાનને મેળવી શકતી નથી. (આ શ્લોકનું છેલ્લું પદ ફક્ત પ” અને “ર” નામના બે જ અક્ષરોથી બનેલું છે. चिच्चौरेयं हि मे चिंता, चेतसि चिरतश्चिता । चित्तेव चित्रदा चंडा, चूर्णितां च चकार माम् ॥ २८ ।। જ્ઞાનને ચોરનારી એવી આ ચિતા મારા ચિત્તમાં ઘણા કાળથી એકઠી થએલી છે અને આશ્ચર્ય આપનારી તથા ભયંકર એવી ચિત્તાની પેઠે તેણીએ મને ચૂર્ણિત કરી નાખી છે. १. परंपरान्वयेवधे। परिपाट्यां ॥ इति हैमः ॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ १२२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। जगादाथ महीनाथ, श्चिंतया तेऽनया ह्यलम् । धर्मं कुरु यतः प्रोक्तो, धर्मः सर्वसुशर्मदः ॥ २९ ।। - હવે રાજાએ કહ્યું કે, તારી તે ચિંતાથી સર્યું, પણ ધર્મ કર. કેમકે સર્વ ઉત્તમ સુખોને આપનારો ધર્મ કહેલો છે. धर्मकर्म प्रकुर्वत्या, इतो राझ्याः प्रमोदतः । सूनुरेकोऽभवद्रूप, दर्पदर्पकदर्थकः ॥ ३० ॥ - ત્યારથી હવે હર્ષપૂર્વક કાર્યને કરતી એવી તે રાણીને, રૂપથી કામદેવના અહંકારને પણ કદર્થના કરનારો એક પુત્ર થયો. शुभे दिने समायाते, सर्वसज्जनसाक्षिकम् । सुरेंद्र इति तनाम, पित्रा चक्रे प्रमोदतः ॥ ३१ ॥ શુભ દિવસ આવતે છતે સર્વ સજ્જનોની સાષિએ પિતાએ હર્ષથી તેનું સુરેંદ્ર નામ પાડયું. क्रमेण पाल्यमानोऽसौ, लाल्यमानोउंगनालिभिः । बालालिरिव बाल्येऽपि, सुमालिलोलुपोऽभवत् ॥ ३२ ॥ અનુક્રમે પાલન કરાતો તથા સ્ત્રીઓની શ્રેણિઓથી લાલન કરાતો એવો તે સુરેંદ્ર કુમાર ભમરાના બચ્ચાની પેઠે બાલ્ય-પણામાં જ પુષ્પોની શ્રેણિઓમાં લોલુપ થયો. शनैः शनैरसावेवं, प्राप यौवनकाननम् । अनंगमृगयुस्तत्र, जघान हृदि तं शरम् ॥ ३३ ॥ એવી રીતે આ કુમાર ધીરે ધીરે યૌવનરૂપી વનમાં પહોંચ્યો, ત્યાં કામદેવરૂપી પારાધિ તેને હૃદયમાં બાણ મારવા લાગ્યો. उद्वाहितस्ततः पित्रा, कनकांग्यैककन्यया । नाम्ना कनकवत्यासौ, द्रुतं कैरलभूपतेः ॥ ३४ ॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ કચ્છ: સf / १२३ પછી પિતાએ સુવર્ણ સરખા અંગવાળી કૈરલ રાજાની એક કનકવતી નામની કન્યા સાથે તુરત તેને પરણાવ્યો. रमण्या रममाणोऽसौ, नो विवेद दिनान्यपि । મતાનિ વાતચૈતન્યો, હોન્નાલરાતિ | રૂપ છે (તે) મનોહર સ્ત્રીની સાથે ક્રીડા કરતો થકો આ સુરેંદ્ર કુમાર, જાણે કામદેવના બાણથી હણાયો હોય નહીં જેમ, તેમ ચૈતન્ય રહિત થયો થકો ગએલા દિવસોને પણ જાણવા લાગ્યો નહીં. आसक्तो मधुपाने तु , मधुपोवाभवत्ततः । चित्रं हि सुमनोभ्योऽसौ, तथापि विमुखोऽभवत् ।। ३६ ॥ પછી આ સુરેદ્ર કુમાર ભ્રમરની પેઠે મધુપાનમાં (મદિરાપાનમાં) પણ આસક્ત થયો; તોપણ આશ્ચર્યની વાત છે કે, તે ખરેખર વિદ્વાનોથી (પક્ષે–પુષ્પોથી) વિમુખ થયો ! एकदा कानने यातः, स्वमित्रैर्मधुपैरसौ । मधुपा मधुपानात्ता, भ्रमंति कानने किल ।। ३७ ॥ એક દહાડો આ કુમાર મદ્યપાન કરનારા એવા પોતાના મિત્રો સહિત વનમાં ગયો, મદ્યપાનમાં પડેલા મધુપો (ભમરાઓ) ખરેખર વનમાં ભમે છે. एवं सर्वाणि मित्राणि, स्वस्वकांतायुतानि च । मिलितान्युत्सवेवात्र, काननेऽतिकपुष्करे ।। ३८ ।। એવી રીતે પોતપોતાની સ્ત્રીઓ સહિત નજદીકમાં છે પુષ્કર એટલે કમળ, પાણી, સર્પ અથવા પક્ષિઓ જેમાં, (પક્ષે-તીર્થ १. पुष्करं गगनपद्मवारिषु ।। पुष्करं द्वीपतीर्थाहि। खगरागौषधांतरे ॥ तूर्यास्येऽसिफले कांडे ।। इत्युक्तत्वात् ।। Page #135 -------------------------------------------------------------------------- ________________ १२४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। વિશેષ જેમાં) એવા ઉત્સવમાં જેમ, તેમ આ વનમાં સઘળા મિત્રો એકઠા થયા. सप्रमदास्ततः सर्वे, चषकैरपिबन्मधु । સપ્રમવાસ્તત: સર્વે, ગાતા પ્રમા: પુન: / રૂ| પછી સર્વે સ્ત્રીઓ સહિત પ્યાલાઓથી મદિરા પીવા લાગ્યા; અને તેથી સર્વે અત્યંત ગર્વ સહિત પણ હર્ષ રહિત થયા. ( આ શ્લોકમાં પહેલું અને ત્રીજું પદ એક સરખું છે; તેમ “સપ્રમદા: છતાં “અપ્રમદા:” કહેવાથી વિરોધ પણ છે) शीधुपानसमासक्तं, नरं कंचिन्मदोद्धतम् । निरीक्ष्य विकरालास्यं, लोलयंतं करं निजम् ।। ४० ॥ इतस्ततश्च धावंतं, विटपिघर्षणे परम् । अरुणारुणनेत्राढ्यं, मदनासक्तमानसम् ॥ ४१ ।। विभ्रमदलिमालाभिः, संक्रांतपरिमंडलम् । દ્વિતંત્ર મબ્રાંતા, વમૂવું શ્રાપવા પ ા ૪ર છે ifafમર્વિીપમ્ | મદથી ઉદ્ધત થએલા, ભયંકર મુખવાળા, પોતાના હાથને (પક્ષે–સુંઢને) હલાવતા, આમતેમ દોડતા, વૃક્ષના ઘર્ષણમાં તત્પર, સિંદૂર સરખી લાલ આંખોવાળા, કામદેવમાં આસક્ત મનવાળા તથા ભમતા ભમરાઓની શ્રેણિઓએ કરીને સંક્રાંત મંડળવાળા, એવા હાથી સરખા, મદ્યપાનમાં આસક્ત થએલા કોઈક પુરુષને જોઈને વનવાસી પશુઓ પણ ભયબ્રાંત થયા. पीत्वावद्यमयं मद्यं, शतपत्रसुपात्रगम् । शतपत्रानना काचि, तृणीकृत्य त्रपां निजाम् ॥ ४३ ॥ चीवराभरणादीनि, दीना तत्याज कोपना । હૃદમથુનત્તાનાં, વીવ હિ દફતે || ૪૪ vયુમ્ | Page #136 -------------------------------------------------------------------------- ________________ १२५ : સf. / કમલ તુલ્ય મુખવાળી કોઈક સ્ત્રી પાપમય તથા કમળના પાત્રમાં રહેલા એવા મદ્યને પીને તથા પોતાની લજજાને તૃણ સમાન કરીને દીન થઈ થકી વસ્ત્રાભૂષણને તજવા લાગી; અરેરે! મદિરાપાનથી મત્ત થએલાઓના અહીં એવા જ હાલ થાય છે. कस्यापि पीतशीधोश्च, चैतन्यश्रीर्विनिर्ययौ । विना नरोत्तमं लक्ष्मी, वसति किं कदापि सा ।। ४५ ।। વળી પીધેલ છે મદિરા જેણે એવા કોઈક પુરુષની ચૈતન્યરૂપી લક્ષ્મી ચાલી ગઈ; (પણ તેમાં શું આશ્ચર્ય છે ? કેમકે) નરોત્તમ વિના એટલે ઉત્તમ માણસ વિના (પક્ષે–વિષ્ણુ વિના) શું કોઈ પણ વખતે તે પ્રસિદ્ધ એવી લક્ષ્મી રહે છે? (અર્થાતુ નથી જ રહેતી.) कापि कापिशमापीया, कंठं कुंठितचेतना ।। कंठस्थापितकुंदालिः, परिकीर्णकचोच्चया ॥ ४६ ॥ आलिलिंग श्लथांगी च, कानने कामवल्लभम् । अरे पश्यत वैवश्य, मधर्म मधुना कृतम् ॥ ४७ ।। ।। युग्मम् ।। છેક કંઠસુધિ મદિરા પીને કુંઠિત થયેલ છે ચેતના જેણીની તથા કંઠમાં સ્થાપન કરેલ છે મોગરાની શ્રેણિ જેણીએ અને વિખરાએલા છે કેશો જેણીના તથા શ્લથ છે શરીર જેણીનું એવી કોઈક સ્ત્રી વનમાં આમ્રવૃક્ષને આલિંગન કરવા લાગી; અરે! મદિરાએ કરેલું અધમ એવું વિવશપણું તો જુઓ ! मद्यमापीय कापीह, रुधिरारुणलोचना । निजानेव कचानुच्चै, लुलाव च्युतचेतना ।। ४८ ॥ અહીં કોઈક સ્ત્રી તો મદિરા પીને રુધિર સરખી લાલ આંખોવાળી થઈ થકી ચેતના રહિત થઈને પોતાના જ વાળોને ઊંચે પ્રકારે ઉખેડવા લાગી. Page #137 -------------------------------------------------------------------------- ________________ १२६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। करवालं करे कश्चित् , करालास्यो विधाय च । विधायात्र सुरापान, मसुरोपमतां ययौ ।। ४९ ।। વળી કોઈક પુરુષ અહીં મદ્યપાન કરીને, ભયંકર મુખવાળો થયો થકો હાથમાં તલવાર ધારણ કરીને અસુરની ઉપમાને પ્રાપ્ત થયો. काचिदंडं समादाय, समदायतलोचना । लोचकचीवराछन्ना, छिन्नचैतन्यचारुता ॥ ५० ॥ ताडयितुं निजाधार, मधावच्च धवंप्रति । रेरे कं कं न कुर्वीत, मद्यपोऽनर्थसार्थकम् ॥ ५१ ॥ ॥ युग्मम्।। મદવાળી તથા વિસ્તારવાળાં લોચનવાળી અને કાજળ સરખાં વસ્ત્રોથી આચ્છાદિત થએલી તથા નષ્ટ થએલ છે ચૈતન્યની મનોહરતા જેણીની એવી કોઈક સ્ત્રી તો પોતાના આધારરૂપ એવા ભરતાપ્રતે દંડ લેઈને મારવાને દોડી, અરેરે!! મદ્યપાન કરનારો માણસ કયા કયા અનર્થના સમૂહને નથી કરતો? आंदोलयन्निजं काय, मापायापायदं मधु । मौलिमौलिललत्पुष्प, मालामालाविमंडितः ॥५२ ॥ कश्चिन्नरो ललद्रक्तां, गुलीयकरपल्लवः । भ्रमभ्रमरझंकार, बधिरीबूतपांथकः ॥५३ ।। रुद्रो मूर्त्या पलाशीव, पलाशीव पलाशिनम् । मित्रबुद्धयैव वैवश्या, दालिलिंग मुहुर्मुहुः ॥५४ ॥॥त्रिभिर्विशेषकम् ॥ - १. मौलिः किरीटे धम्मिल्ले । चूडायामनपुंसकम् ॥ अशोकपादपे पुंसि ।। इति मेदिनी ॥ २. माला तु पंक्तौ पुष्पादिदामनि ।। इति हैमः ॥ ३. पलाशी वृक्षरक्षसोः ।। इति विश्वमेदिन्यौ ॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ કચ્છ: સff. / १२७ દુઃખદાયક એવા મદ્યને પીને પોતાના શરીરને કંપાવતો, મુકુટ પર રહેલા અશોકવૃક્ષની (અથવા ધમિલ્લ પરના મુકુટ પર રહેલી) ચપલ એવી પુષ્પોની માલાઓની શ્રેણિઓથી મંડિત થએલો, તથા ચપળ એવી લાલ આંગળીઓવાળા હાથોરૂપી પલ્લવવાળો, અને ભમતા ભમરાઓના ઝંકારોથી બહેરા થએલા છે પંથિઓ જેનાથી એવો, તથા મૂર્તિથી રાક્ષસની પેઠે ભયંકર લાગતો, એવો કોઈક વૃક્ષતુલ્ય પુરુષ બેભાનપણાથી જાણે મિત્ર-બુદ્ધિથી જ હોય નહીં જેમ, તેમ વારંવાર વૃક્ષને આલિંગન કરવા લાગ્યો. काचिदिह निजंभाल, मास्फालयन्महीतले । पीत्वासवरसवातं, धिग्धिगासवपायिनम् ।।५५।। કોઈક સ્ત્રી તો મદિરાના રસના સમૂહને પીને અહીં પોતાનું જ કપાલ પૃથ્વીતલ પર પછાડવા લાગી; માટે ધિક્કાર છે મદિરાપાન કરનારને !! मधुना तोषितश्चित्रं, मधुनैव हि रोषितः । रेरे मधुनि मत्तानां, पश्यत विपरीतताम् ॥ ५६।। આ હા હા !! આશ્ચર્યની વાત છે કે, મદિરાએ તોષિત કરેલા એવા (કોઈક માણસને) મદિરાએ જ ખરેખર રોષિત કર્યો !! અરેરે! મદિરામાં હર્ષિત થએલાઓની વિપરીતતા તો જુઓ !!! बीभत्सानि सुरां पीत्वा, बीभत्सा काचिदंगना । जजल्प मुखतो मत्ता, तृणीकृतत्रपा तदा ।। ५७ ।। વળી તે સમયે કોઈ નિંદ્ય સ્ત્રી તો મદિરા પીને મદોન્મત્ત થઈ થકી, લજ્જાને તૃણરૂપ કરીને મુખથી બિભત્સો બકવા લાગી. ૨. હૃછે મસ્તૃત: | પ્રáન્ન: પ્રવિત: પ્રીત: 1 રૂત્યમ: | Page #139 -------------------------------------------------------------------------- ________________ १२८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। कश्यं कश्चिजडः पीत्वा, पतत्कूपे जलैर्युते। चकार किमयं चित्रं, जडोऽभूजडसंगग ॥५८ ॥ કોઈક જડ એટલે મૂર્ખ પુરુષ મદિરા પીને પાણીવાળા કૂવામાં પડ્યો; પણ તેણે તેમાં આશ્ચર્ય શું કર્યું ? કેમકે જડ જડના (४सना) संगम पास थयो! प्रसन्नया प्रसन्नाप्य, प्रसन्नेव प्रसन्नया । कामतः कामतः कामं, कामं कामिनी कामुकम् ।।५९।। चंचलचंचलालोल, लोचकाचितलोचना । लोचकचिकुरा काचि, च्चकमे लोचकांचिता ॥६०॥ युग्मम्।। નિર્મળ મદિરાથી સંતુષ્ટ થએલી, તથા ચંચળ વીજળી સરખા ચપળ અને કાજળથી ભરેલાં લોચનવાળી, અને કાજળ સરખા શ્યામ કેશોવાળી, તથા ભાલભૂષણથી શોભિતી થએલી કોઈક સ્ત્રી તો, કામદેવથી જાણે અસંતુષ્ટ થઈ હોય નહીં જેમ, તેમ ઈચ્છાથી અત્યંત રીતે જેમ થાય તેમ મનોહર કામુકને ઈચ્છવા લાગી. (આ યુગ્મનું પાંચમું પદ ફક્ત “ચ” અને “લ” નામના બે જ અક્ષરોથી બનેલું છે, તેમ આ યુગ્મનો વિરોધાલંકારાદિકનો સવિસ્તર અર્થ તેની સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકાથી જાણી લેવો.) १. मद्याश्वमद्ययोः कश्यम् ॥ इति रंतिदेवः ।। तथाच ॥ कश्यस्त्रिषु कशाहे स्यात् । क्लीबं मद्याश्वमद्ययोः ।। इति विश्वः ॥ २. प्रसन्ना स्त्री सुरायां स्या । दच्छसंतुष्टयोस्त्रिषु ॥ इति मेदिनी ।। ३. कामं बाढेऽनुमतिरेतसोः । कामः स्मरेच्छाकाम्येषु । इति हैमः ॥ . ४. चंचला तु तडिल्लक्ष्म्यो । चंचलश्चपलेऽनिले ॥ इति मेदिनी ॥ ५. लोचको नीलवाससि ।। कज्जले मांसपिंडेऽक्षि-तारे स्त्रीभालभूषणे ॥ इति हैमः ।। Page #140 -------------------------------------------------------------------------- ________________ : સf. / १२९ सुरेंद्रोऽप्यसुरेंद्रोव, मूर्त्या जातः स गोत्रभित् ।। सुरासक्तः सुरेंद्रोव, गुरुनारीरतोत्सुकः ॥६१ ॥ મૂર્તિથી જાણે અસુરેંદ્ર હોય નહીં એવો, તે સુરેંદ્ર પણ સુરેદ્રની પેઠે ગોત્રને (પક્ષે–પર્વતોને) ભેદનારો તથા મદ્યમાં (પક્ષે– દેવોમાં) આસક્ત, તથા ગુરુની સ્ત્રી સાથે વિલાસમાં ઉત્સુક થયો. दशामिमां गतस्यास्य, सुरेंद्रस्यापि सेवकाः । सुरा एव तदा चित्रं, चेतोऽमुह्यंत हंत वै ॥६२।। આશ્ચર્યની વાત છે કે, આ દશાને પ્રાપ્ત થએલા એવા આ સુરેદ્રના પણ સેવકો એવા મદ્યો જ (પક્ષે–દેવો જ) અરેરે! તે સમયે તેના ચિત્તને મૂર્શિત કરવા લાગ્યા !! सुष्वाप यः सदा क्षौम, वस्त्रसंस्तृतसंस्तरे । लुलोठ सोऽद्य भूपीठे, धिड्मद्यनिकुरंबकम् ।। ६३ ॥ જે સુરેંદ્રકુમાર હમેશાં રેશમી વસ્ત્રથી આચ્છાદિત બિછાના પર સૂતો હતો, તે આજે પૃથ્વી પીઠ પર લોટવા લાગ્યો; માટે મદિરાના સમૂહને ધિક્કાર છે ! यस्यांगं च कुरंगाक्ष्या, चंदनैश्चर्चितं पुरा । तस्यांगं च कुरंग्यात्रा, लेहि हि पतितं महौ ।। ६४ ।। જે સુરેંદ્ર કુમારનું અંગ પહેલાં હરિણ સરખી આંખોવાળી સ્ત્રીએ કરીને ચંદન વડે ચર્ચિત થતું, તે કુમારનું અહીં પૃથ્વી પર પડેલું અંગ ખરેખર હરિણીથી ચટાવા લાગ્યું. तत्संगात्तस्य योषापि, दोषसंपोषिताजनि । दोषाकरस्य संगेन, नलिनी मलिनी न किम् ॥ ६५ ॥ દોષોની ખાણ સરખા એવા તે સુરેન્દ્રકુમારની સ્ત્રી પણ તેના Page #141 -------------------------------------------------------------------------- ________________ १३० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। સંગથી દોષોએ કરીને પોષિત થઈ; (કેમકે) દોષાકર એટલે ચંદ્રના સંગથી કમલિની શું મલિન નથી થઈ ? पीत्वा मधुभरं कोपी, मधुरं कोऽपि वक्ति किम् । धृतांतर्मधुधारो हि, जलधिर्मधुरोऽस्ति किम् ॥ ६६ ।। મદ્યના સમૂહને પીને કોપયુક્ત થએલો એવો કોઇ પણ માણસ શું મધુર બોલે છે ? કેમકે, ધારણ કરેલ છે, અંતરમાં મદ્યની ધારા જેણે એવો સમુદ્ર શું મધુર છે ? (સમુદ્રમાં મદ્યની ઉત્પત્તિ પ્રસિદ્ધ જ છે.) तथा पिबत मैरेयं, सदाऽस्वसुखहेतवे । તથા પિવત મૈયું, સવા સ્વસુગ્રહેતવે ॥ ૬૭ ।। એવી રીતે હમેશાં પોતાના દુઃખ માટે મદિરાને પીઓ તથા હમેશાં પોતાના સુખ માટે મદિરા ન પીઓ. (આ શ્લોકના પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધ બન્ને તુલ્ય છે; તેમ શબ્દોથી એકબીજા સાથે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં વિરોધ છે.) क्रमेण गतचैतन्याः, सर्वेऽपि प्रालुठन् द्रुतम् । મતિામત્તમાતા, હતા શવા વાવૌ ।। ૬૮ ।। અનુક્રમે મદિરારૂપી મદોન્મત્ત હાથીથી જાણે હણાયા હોય નહીં જેમ તેમ શબોની પેઠે ચૈતન્ય રહિત થયા થકા સર્વે પણ તુરત પૃથ્વી પર લોટવા લાગ્યા. तटीतटवटव्रात, वाताप्तशुभचेतनाः । સદ્દારાશ્ચ તત: સર્વે, વસૂવુર્ભૂપનું વિના ।।૬૧ ।। પછી તે રાજકુમાર વિના સર્વે મિત્રો સ્ત્રીઓ સહિત, નદીના કાંઠા પર રહેલા વડના સમૂહના પવનથી મળેલ છે શુભ ચેતનાઓ જેમને, એવા થયા. Page #142 -------------------------------------------------------------------------- ________________ યજ્ઞ: સર્વ: । विलोक्य निजदेहांस्ते, धराधूलिविधूसरान् । पशूनामिव निश्चेलान्, भृशमत्र त्रपां गताः ॥ ७० ॥ તેઓ અહીં પોતાના શરીરોની પેઠે પૃથ્વી પરની લિથી ધૂસર થએલાં, તથા વસ્ત્રો વિનાનાં જોઈને અત્યંત લજ્જાને પામ્યા. मिलित्वा तेऽथ सर्वेऽपि, कुमारनिकटं गताः । चंदनैस्तालवृंतैश्च चक्रुस्तत्परिसेवनाम् ॥ ७१ ॥ હવે તેઓ સર્વે પણ એકઠા થઈને કુમારની સમીપે ગયા, તથા ચંદન અને પંખાઓથી તેની આશ્વાસના કરવા લાગ્યા. तथापि प्राप चैतन्यं, नो कथंचित्स कर्मणा । निधानं धनसंयुक्तं, यथा रंककुटुंबिकः ॥ ७२ ।। १३१ તો પણ રંક કુટુંબી જેમ ધનયુક્ત નિધાનને, તેમ તે કુમાર કર્મે કરીને કોઈ પણ પ્રકારે ચૈતન્ય પામ્યો નહીં. एवं तिष्ठति ते याव, च्चितया चकिताश्चिरं । शुश्रुवुस्तावदेवं च, वाचमाकस्मिकीमरम् ॥ ७३ ॥ એવી રીતે તેઓ જેટલામાં ચિંતાથી ચક્તિ થયા થકા ઘણા કાળ સુધી ઊભા છે, તેટલામાં તુરત તેઓએ એવી રીતની અકસ્માત વાણી સાંભળી. पलायध्वं पलायध्वं त्वरितं त्वरितं जनाः । मत्तमातंग आयाति, भंक्त्वालानमपि द्रुतम् ॥ ७४ ॥ હે લોકો ! તમો તુરત તુરત નાશી જાઓ, નાશી જાઓ. મદોન્મત્ત હાથી બંધનસ્તંભને ભાંગીને તુરત આવે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। किमेतदिति संभ्रांता, यावत्तिष्टंति ते तदा । तावद्दानांबुसंभार, स्नपिताखिलभूतलः ॥ ७५ ॥ करालकरवालाभ, करधूततरुव्रजः । धूननोद्भूतसिंदूर, पूरपिंजरितांबरः ॥ ७६ ॥ फूत्कृतकंकणासार, क्षेपक्षालितदिङ्मुखः । तैरदर्शि समागच्छं, श्चपलं निकटे गजः ॥७७ ॥। त्रिभिर्विशेषकम्।। તે સમયે “આ તે શું !!!” એવી રીતે સંભ્રાંત થયા થકા જેટલામાં તેઓ ઊભા છે, તેટલામાં જ મદના પાણીના સમૂહથી અપિત કરેલ છે સઘળું ભૂમિતલ જેણે, તથા વિકરાલ તલવાર સરખી સૂંઢથી કંપાવેલ છે વૃક્ષોનો સમૂહ જેણે, અને કંપવાથી ઉડાડેલા સિંદૂરના સમૂહથી પિંજરું કરેલ છે આકાશ જેણે, તથા કુંકારેલા પાણીના કણીઆઓના વરસાદના ફેંકવાથી ધોએલ છે દિશાઓનાં મુખ જેણે, એવા હાથીને તુરત નજદીક આવતો તેઓએ જોયો. तथावस्थं कुमारं तं, तदा त्यक्त्वा कथंचन । सर्वे भयभरोद्भार, भारितास्ते दधाविरे ॥ ७८ ॥ તે સમયે તેવી હાલતમાં રહેલા તે કુમારને છોડીને સર્વે ભયના સમૂહના ભારથી ભારિત થયા થકા કેટલીક મહેનતે નાશી ગયા. एकाकी गतचैतन्यः, कुमारस्तुतरोरधः । તત્રાસીતતો માં, નિર્ધવ સેવથરિવ | ૭૨ / સુરેંદ્ર કુમાર તો ત્યાં ચૈતન્ય રહિત થયો થકો, માલિક વિનાના નિધાનની પેઠે પૃથ્વી પર વૃક્ષની નીચે પડ્યો રહ્યો. Page #144 -------------------------------------------------------------------------- ________________ કg: 1 / १३३ दंत्यपि दंतघातैः स, पातयन् काननद्रुमान् । वप्रकेलिं श्रयन्नागा, त्कुमारनिकटं रयात ॥८० ॥ તે હાથી પણ દંતવાતોથી વનનાં વૃક્ષોને પાડતો થકો તથા વપ્રક્રીડા કરતો થકો વેગથી કુમારની સમીપે આવ્યો. ततस्तेन करेणैव, करिणोत्पाट्य पुष्करे । कंदुकलीलयाक्षेपि, ततो दूरं च सोऽपतत् ।। ८१ ॥ પછી તે હાથીએ તે કુમારને ઉપાડીને દડાની પેઠે આકાશમાં ઉછાળ્યો; અને તેથી તે દૂર જઈ પડ્યો. स तदैवाप्तचैतन्य, श्चिंतयामास मानसे । किमेतदह संजातं, काहं कोऽयं मतंगजः ।। ८२ ।। તે જ સમયે પ્રાપ્ત થએલ છે ચૈતન્ય જેને, એવો તે કુમાર મનમાં ચિંતવવા લાગ્યો કે, અહહ !! આ શું થયું? ! અને આ હાથી કોણ ! अरे हतपरेणाह, ममुनाक्षेपि पुष्करे । अधुनैव करोम्येनं, धर्मनाथातिथिं त्वथ ।। ८३ ॥ અરે!! આ લુચ્ચાએ મને આકાશમાં ફેંક્યો !! હવે તો હમણાં જ હું એને ખરેખર યમનો પરોણો કરી દઉં છું !! विचिंत्येति शिलापाणि, र्यावद्धावति तंप्रति । तावत्तु दंतिनैवासौ, खंडशः खंडशो हतः ॥ ८४ ।। એમ વિચારીને હાથમાં પત્થર લઈને જેટલામાં તે કુમાર તે હાથી પ્રતે દોડે છે તેટલામાં તો તે હાથીએ જ તેને ટુકડા કરીને મારી નાંખ્યો. Page #145 -------------------------------------------------------------------------- ________________ १३४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। एवं दुर्ध्यानलीनोऽसौ, कुमारः प्राप्यं पंचताम् । गतोऽरं नरकद्वारि, धिड्मधुपायिजीवितम् ॥ ८५ ॥ એવી રીતે દુર્યાનમાં લીન થએલો તે સુરેંદ્ર કુમાર મૃત્યુ પામીને તુરત નરકમાં ગયો; માટે ધિક્કર છે મદિરાપાન કરનારના જીવિતને !!! तस्य पत्न्यपि वैराग्या, ज्जैनसंयममग्रहीत् । प्रपाल्य च चिरं शुद्धया, नाकिलोकमवाप सा ॥ ८६ ॥ તેની સ્ત્રી કનકવતીએ પણ વૈરાગ્યથી જૈન દીક્ષા ગ્રહણ કરી અને ઘણા કાળ સુધી (ત્રિકરણ) શુદ્ધિથી તે દીક્ષા પાળીને તે દેવલોકે ગઈ. सदाराः सुहृदः सर्वे, तस्यापायभरप्रदम् । त्यक्त्वा तदादितो मद्य, पानं च सुखिनोऽभवन् ।। ८७ ।। તે દિવસથી તેના સર્વે મિત્રો પણ સ્ત્રીઓ સહિત દુઃખના સમૂહને દેનારા મદ્યપાનને તજીને સુખી થયા. एवं विज्ञाय भो लोका, शोकाकरकरंबिताम् । मुंचत लुंचितालोचां, मदिरां मदमंदिरम् ।। ८८ ॥ એમ જાણીને તે લોકો ! શોકના સમૂહથી મિશ્રિત થએલી તથા ઉખેડી નાખેલ છે વિચાર જેણીએ અને મદના મંદિર સરખી, એવી મદિરાને તમો તજી ઘો. एवं गुरुगिरासार, वारव्यस्तहृदातपाः । जना निजानि धामानि, युयुरैरेयभीभृतः ॥८९ ॥ એવી રીતે ગુરુના વચનરૂપી વૃષ્ટિના સમૂહથી દૂર કરેલ છે હૃદયનો તાપ જેઓએ એવા (સભાના) માણસો મદિરાની બીકથી ભરેલા થયા થકા પોતાને ઘેર ગયા. Page #146 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ: Fń जोधपूरनगरे मुनिरेवं, वार्दकालमुदलंघत सैषः । जैनमार्गमुनिरंबुदकाले, नैव वै विहरतीह पृथिव्याम् ॥ ९० ॥ એવી રીતે તે આ શ્રી આત્મારામજી મહા મુનિરાજ વર્ષાકાળને જોધપુરમાં નિર્ગમન કરતા હવા; કેમકે જૈન માર્ગના મુનિ અહીં વર્ષાકાળમાં પૃથ્વી પર વિહાર કરતા નથી. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् । १३५ गुरुं त्वा तं तत्सुगुरुविजयानंदचरिते मया सर्गः षष्ठः कविशिशुकहीरेण कथितः ॥ ९१ ॥ ‘ષષ્ઠઃ '' એટલે છઠ્ઠો. (બાકીનો સઘળો અર્થ આગળ પ્રમાણે જ જાણવો.) 44 इति श्री जामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्रीविजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वर श्रीमदात्मारामजिच्चरिते आत्मारामजन्मुनीशस्य योधपुरागमन तद्दत्तदेशनाद्वारा मद्यपानदूषणनिरूपणो नाम षष्ठः સર્વાં: સમાસ: ૧. એવી રીતે સંવત ૧૯૩૪ ની સાલનું ચોમાસું જોધપુરમાં કર્યું. ત્યાં ૩૫ ઢુંઢક સાધુઓ શ્રી આત્મારામજીની સાથે ચર્ચા કરવાને આવ્યા હતા. શ્રી આત્મારામજીએ તેમની સાથે ચર્ચા કરવાની ખુશી જણાવી તથા જોધપુરના દિવાન મેહતા વિજયસિંહને પંડિત મંડળી સહિત મધ્યસ્થ નિમ્યા. પરંતુ સભા થવાને આગલે દિવસે ઢુંઢક સાધુઓ ત્યાંથી પલાયન કરી ગયા. તેથી ચર્ચા ચર્ચાને ઠેકાણે રહી. અને સર્વની ખાત્રી થઈ કે ઢૂંઢક સાધુઓ વેગળેથી માત્ર બડાઈ મારનારા જ છે, પણ તેમનામાં કાંઈ દમ નથી. Page #147 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। // સતY: RURચ્ચત अथो गतेबूदे काले, साधुः साधुभिरन्वितः । वृत्तवातवरैरेष, जोधपूराद्विनिर्ययौ ॥१ ।।। - હવે તે શ્રી આત્મારામજી સાધુ વર્ષાકાળ જાતે છતે વ્રતોના સમૂહથી ઉત્તમ એવા સાધુઓ સહિત જોધપુરમાંથી નીકળી ગયા. निष्परिग्रह्यपि ह्येष, यच्छन्नत्नत्रयं जनान् । अष्टमासैर्विहृत्यागा, लुधियानाभिधं पुरम् ॥२ ।। ખરેખર પરિગ્રહ વિનાના એવા પણ આ મુનિરાજ લોકોને (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ) ત્રણ રત્નોને આપતા થકા, વિહાર કરીને આઠ માસે લુધિયાના નામના નગરમાં આવ્યા. जना अपि समायाता, नंतुं तं तु मुनीश्वरम् ।। नत्वा तेषूपविष्टेषु , मुनिरेवमुपादिशत् ॥ ३ ॥ લોકો પણ તે મુનિરાજને નમવા માટે આવ્યા, અને તેઓ નમીને બેસતે છતે શ્રી આત્મારામજી મુનિ (તેઓને) નીચે પ્રમાણે ઉપદેશ દેવા લાગ્યા. Page #148 -------------------------------------------------------------------------- ________________ १३७ सप्तमः सर्गः । भो लोका इह संसारे, द्यूतं निगदितं जिनैः । दूतंव दुःखभूभर्तु , र्दारुणं दारणं मुदः ॥४॥ હે લોકો ! આ સંસારમાં જુગારને જિનેશ્વરોએ દુઃખરૂપી રાજાના દૂત સરખું, ભયંકર તથા હર્ષને વિદારનારું કહ્યું છે. तेन दुर्व्यसनेनाप, व्यसनं हि नलो नृपः । भवंतस्तन्निरासाय, श्रुणुत तत्कथानकम् ।। ५ ॥ તે ધૂતના વ્યર્સનથી નળરાજા ખરેખર દુઃખ પામ્યો છે, તે ધૂતને તજવા માટે તમો તે નળરાજાની કથા સાંભળો. ।। तथाहि ।। - ते था वे 5 छ. अत्रैव भरतक्षेत्रे, देशोऽस्ति कोशलाभिधः । तत्रालकाजयप्रौढ, कौशला कोशला पुरी ॥६॥ આ જ ભરતક્ષેત્રમાં કોશલ નામે દેશ છે, ત્યાં અલકાનગરીને જીતવામાં પ્રૌઢ કુશળતાવાળી કોશલા નામની નગરી છે. तत्रासीनिषधो राजा, राजराजितविद्युतिः । भीमरभूरिभारेण, भारिताखिलभूतलः ॥७॥ તે કોશલા નગરીમાં, ચંદ્ર સરખી શોભિતી કાંતિવાળો, અને (પોતાના) પ્રભાવના (યશના) સમૂહના અત્યંત ભારથી ભારયુક્ત કરેલ છે સમસ્ત પૃથ્વીતલ જેણે એવો નિષધ નામે રાજા હતો. तस्यांगजो द्विषद्भप, काष्टकालानलो नलः । अपरः खंडिताराति, डंबर: कूबरोऽजनि ॥८॥ १. व्यसनं त्वशुभे सक्तौ । पानस्त्रीमृगयादिषु ।। दैवानिष्टफले पापे । विपत्तौ निष्फलोद्यमे ॥ इति विश्वः ॥ (इति मेदिनी) २. भाः प्रभावे मयूखे च॥ इत्युक्तत्वात् ॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ १३८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે નિષધ રાજાને વૈરી રાજાઓરૂપી કાષ્ટને બાળવામાં કલ્પાંતવાળાના અગ્નિ સરખો (એક) નળ નામે પુત્ર હતો, તથા ખંડિત કરેલ છે શત્રુઓનો આડંબર જેણે એવો બીજો કૂબર નામે पुत्र हतो. अथैकदागतस्तत्र, दूतः कुंडिनभूपतेः । प्रणभ्य च महीपालं, मिलितांजलिरब्रवीत् ॥ ९ ॥ હવે એક દહાડો તે કોશલાનગરીમાં કુંડિન રાજાનો દૂત આવ્યો; તથા તે દૂત રાજાને નમીને, હાથ જોડી કહેવા લાગ્યો કે, अस्माकं भीमभूपस्य, देव देवसमद्युतेः । कन्या तनुतनूरस्ति, दमयंतीति विश्रुता ॥ १० ॥ હે દેવ ! દેવ સરખી કાંતિવાળા એવા અમારા ભીમ રાજાની સૂક્ષ્મ અંગવાળી દમયંતી નામની પ્રસિદ્ધ પુત્રી છે. अनुरूपवरस्यार्थे, तस्याः कुंडिनभूभुजा । भुजाक्रांतारिणाकारि स्वयंवरमहोत्सवः ॥ ११ ॥ ભુજાથી દબાવેલ છે શત્રુઓ જેણે એવા તે કુંડિનરાજાએ તેણીના તુલ્ય વરને માટે સ્વયંવર મહોત્સવ કરેલો છે. तेनाहं देवपादाना, मंतिके मेदिनीभृता । प्रहितोऽस्मि समाह्वातुं युष्मान् परिच्छदैः सह ॥। १२ ।। १. तनुः काये त्वचि स्त्री स्यात् । त्रिष्वल्पे विरले कृशे ॥ इति (नांतेषु) विश्वमेदिन्यौ ॥ " तनू" शब्द दीर्घ " ऊकारांतोऽपि " वर्तते । 'प्राणिजातेः " इत्यूङ् । यद्गदितं भारविमुकुटाभ्याम् । "वरतनु संप्रवदंति कुक्कुटाः" इति ॥ क्षेमेंद्रेणतु औचित्यविचारचर्चायां यथा कुमारदासस्य 44 , अयि विजहीहि दृढोपगूढनं त्यज नवसंगमभीरु वल्लभम् । अरुणकरोद्गम एष वर्तते, वरतनु संप्रवदंति कुक्कुटाः ।। १ ॥ ।। इति स्वोपज्ञटीकायाम् ॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ: aff. / १३९ તેથી કરીને તે) રાજાએ આપને પરિવાર સહિત બોલાવવા માટે મને આપની પાસે મોકલ્યો છે. तन्निजाभ्यां कुमाराभ्यां, सहाभ्येत्य स्वयंवरे । भुमीप भीमभूपाल, मानंदायितु मर्हथ ॥ १३ ॥ તેથી હે રાજન્ ! આપના બન્ને કુમારો સહિત સ્વયંવરમાં આવીને આપે ભીમરાજાને આનંદિત કરવો યોગ્ય છે. निषधोऽप्यथ तद्वाच, मोमिति प्रतिपद्य । ययौ पुत्रयुतो धात्री, मंडनं कुंडिनं पुरम् ॥ १४ ॥ હવે નિજધરાજા પણ તે દૂતની વાણી સ્વીકારીને પુત્રો સહિત પૃથ્વીના મંડનરૂપ એવા કુંડિનપુરે ગયો. प्रातर्दूतसमाहूतः, ससुतो निषधौ ययौ । कुंडिनपतिना तुर्णं, स स्वयंवरमंडपम् ॥ १५ ।। પ્રભાતમાં કુંડિનપતિએ દૂત મારફતે બોલાવેલો એવો તે નિષધ રાજા તુરત પુત્રો સહિત સ્વયંવરમંડપ પ્રતે ગયો. बंगकलिंगकोशांबी, केरलकच्छभूभुजः ।। નાટિમોટાવિભૂષા, કુંત તત્ર સમય: I ૨૬ બંગાલ, કલિંગ, કોસાંબી, કેરલ, કચ્છ, લાટ, લોટ આદિક (દેશોના) રાજાઓ પણ ત્યાં તુરત આવ્યા. तत्र तु चित्रिताश्चित्ते, विलोक्यालोक्यभान्वितम् । सर्वेऽपि सर्वतोऽमंदं, ते स्वयंवरमंडपम् ॥१७ ॥ ત્યાં જોવા લાયક કાંતિવાળા સ્વયંવરમંડપને સર્વ બાજુએથી જોઈને તેઓ સર્વે મનમાં અત્યંત આશ્ચર્યયુક્ત થયા. Page #151 -------------------------------------------------------------------------- ________________ १४० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। तलभूमी बभौ तत्र, स्फटिकोपलनिर्मिता । प्रतिबिंबपदादंत, मंडपमंडितेव वै ।।१८ ।। ત્યાં સ્ફટિક રત્નોની બનાવેલી તળિયાંની પૃથ્વી, પ્રતિબિંબના મિષથી જાણે અંદર (પણ) ખરેખર સ્વયંવરમંડપથી મંડિત થએલી હોય નહીં જેમ, તેમ શોભતી હતી. क्वचिनीलमणिस्तंभा, भ्रमं तत्र वितेनिरे । नीलदर्भाकुरच्छन्न, गिरीणां क्षीरनीरधौ ।।१९ ॥ ત્યાં કોઈ જગોએ રહેલા લીલમના સ્તંભો, ક્ષીરસમુદ્રમાં રહેલા, લીલા દર્ભોના અંકુરાઓથી છવાએલા પર્વતોની શંકાને વિસ્તારતા હતા. क्वचिद्रेजुः सुमाणिक्य, स्तंभास्तत्र विनिर्मिताः । शुभ्रमंदाकिनीनीरां-तारक्तनीरजा इव ॥२०॥ વળી ત્યાં કોઈ જગોએ બનાવેલા માણિક્યના સ્તંભો શ્વેત દેવગંગાના પાણીમાં રહેલાં જાણે લાલ કમલો હોય નહીં, તેમ શોભતા હતા. क्वचिद्राजतजाः स्तंभा, स्तत्र तेनुः शुभश्रियम् । श्वेताच्छजलसंपूर्ण, सरसीसरसीभुवाम् ।। २१ ॥ વળી ત્યાં કોઈ જગોએ રૂપાના સ્તંભો શ્વેત અને નિર્મળ પાણીથી ભરેલા તળાવમાં રહેલા કમળોની ઉત્તમ શોભાને વિસ્તારતા હતા. क्वचित्कार्तस्वरस्तंभा, स्तत्र वैताढ्यभूमिगाः । जिनानां कनकावासा, इवाशोभंत निर्मिताः ॥ २२ ॥ Page #152 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ: : ! १४१ વળી ત્યાં કોઈ જગાએ બનાવેલા સુવર્ણના સ્તંભો વૈતાઢયની ભૂમિ પર રહેલા જિનેશ્વરોનાં સુવર્ણનાં જાણે મંદિરો હોય નહીં જેમ, તેમ શોભતા હતા. तत्र स्तंभा विभांति स्म, स्फटिकैरपि निर्मिताः । मानससितवार्वार, गता हंसा इवाभितः ॥ २३ ॥ વળી ત્યાં ફરતા સ્ફટિકાના બનાવેલા સ્તંભો પણ જાણે માનસરોવરના શ્વેત પાણીના સમૂહમાં પ્રાપ્ત થએલા હંસો હોય નહીં જેમ, તેમ શોભે છે. पंचवर्णाढ्यवर्ण्यश्री, वितानानि वितेनिरे । તંત્ર સ્વ ન સંધ્યામ્ર, શ્રમ ભ્રમિતચેતસઃ ।।૨૪ ॥ વળી ત્યાં પચરંગી તથા ઉત્તમ શોભાવાળા ચંદરવાઓ, ભ્રમિત થએલ છે ચિત્ત જેવું એવા કયા માણસને સંધ્યાકાળનાં વાદળાંના ભ્રમને ન વિસ્તારવા લાગ્યા ? मुक्तानां स्तबकान्दृष्ट्वा, स्थाने स्थानेऽत्र लंबितान् । आगत्य मिलितान् सर्वान्, सुधांशून् केन मेनिरे ॥ २५ ॥ વળી અહીં જગો જગોએ લટકાવેલા મોતીઓના ગુચ્છાઓને જોઈને, અહીં આવીને એકઠા થએલા સઘળા ચંદ્રોને કોણ ન માનવા લાગ્યું ? अगुरुधूपधूमौघ, श्रेणिः प्रतिच्छविच्छलात् । अत्र क्ष्मांतर्गसंचारा-भ्रभ्रमं कस्य नोऽकरोत् ॥ २६ ॥ વળી અહીં અગુરુના ધુંવાડાના સમૂહની શ્રેણિ, (સ્ફટિકની જમીન ૫૨) પ્રતિબિંબના મિષથી, પૃથ્વીની અંદર પ્રાપ્ત થએલ છે સંચાર જેમનો એવાં વાદળાંઓનો ભ્રમ કોને નહીં કરાવતી હતી? Page #153 -------------------------------------------------------------------------- ________________ १४२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। विलोक्य प्रतिबिंबानि, स्फटिकोपलभूतले । मौक्तिकस्तबकानां च, लंबितानां वितानके ।। २७ ॥ मुग्धः कोऽपि क्षिपन्हस्तं, लब्धं तानि निजं रयात् । नात्रागतनरेशानां, कस्य हास्यमचीकरत् ॥ २८ ॥ ॥ युग्मम् ॥ વળી અહીં કોઈક મુગ્ધ માણસ, સ્ફટિક રત્નોના ભૂતલ પર, ચંદરવામાં લટકાવેલા મોતીઓના ગુચ્છાઓનાં પ્રતિબિંબો જોઈને, તેઓને લેવા માટે વેગથી પોતાનો હાથ નાંખતો થકો, આવેલા રાજાઓમાંથી કોને હાસ્ય નહીં કરાવતો હતો ? कलधौतपरिक्लृप्त, स्तंभस्थशालभंजिकाम् । रूपनिर्जितरंभांगा, मलंकारैरलंकृताम् ॥ २९ ॥ सत्यां नितंबिनींमन्यो, वीक्ष्य कोऽपीह भूपतिः । आकुंच्य प्रचलन्कस्य, हास्यपात्रं च नोऽभवत् ॥३० ॥॥युग्मम् ॥ વળી અહીં સુવર્ણના બનાવેલા સ્તંભમાં રહેલી તથા રૂપે કરીને જીતેલ છે રંભાનું અંગ જેણીએ, અને આભૂષણોથી અલંકૃત થએલી એવી પૂતળીને જોઈને, કોઈક રાજા તેણીને ખરેખરી સ્ત્રી માનીને સંકોચાઈને ચાલતો થકો કોને હાસ્યરૂપ ન થયો ? प्रतिबिंब पंदाद्रेजु , आंचस्थितमहीभुजः । स्फटिकाश्मतले तत्र, रत्नकिरीटभासुराः ।। ३१ ।। आगच्छंतोव वेगेन, पातालनगरात्किल । परिणेतुं कुमारी तां, मंचैः साहिसूनवः ।। ३२।। युग्मम् ॥ - ત્યાં સ્ફટિકરનના પૃથ્વીતલ પર માંચાઓ પર (ખુરશીઓ પર) १. पदं शब्दे च वाक्ये च । व्यवसायापदेशयोः ।। इति विश्वः ॥ २. कदाचिज्जातु सार्धं तु। साकं सत्रा समं सह ॥ इत्यमरः ।। Page #154 -------------------------------------------------------------------------- ________________ सप्तमः सर्गः । १४३ બેઠેલા અને રતોના મુકુટોથી દેદીપ્યમાન થએલા રાજાઓ પ્રતિબિંબોના મિષથી, જાણે તે (દમયંતી) કુમારીને પરણવા માટે માંચાઓ સહિત, પાતાલનગરમાંથી ખરેખર વેગથી નાગકુમારો આવતા હોય નહીં જેમ, તેમ શોભતા હતા. स्थितेष्वेवं नृपेष्वत्रा, रुह्य यानं कुमारी सा । घनालिसंयुतायाता, चंचलेवांतरिक्षगा ॥ ३३।। એવી રીતે રાજાઓ બેસી ગયે છતે તે દમયંતી કુમારી વાહનમાં (પાલખીમાં) ચડીને આકાશમાં રહેલી વીજળીની પેઠે દૃઢ સખીઓ સહિત (પક્ષે–વરસાદની શ્રેણિઓ સહિત) ત્યાં આવી. नृपाणां दृष्ट यः पेतु , रेकायामप्यनेकधा । तदा भानां तथा तस्यां, कुमुद्वत्यां यथा दुतम् ॥ ३४ ॥ તે સમયે કુમુદિનીમાં જે તારાઓની અથવા ભમરાઓની, તેમ એક એવી તે કુમારિકામાં પણ રાજાઓની અનેક પ્રકારની દૃષ્ટિઓ પડી. वितर्काश्चक्रिरे सर्वे, दृष्ट्वा रूपं तदद्भुतम्। किमियं भुवि संप्राप्ता, रंभारंभोरुभासुरा ॥ ३५।। किमियं रतिरिद्राणी, वा शिवा वा हरिप्रिया । वा नागकन्यका कापि, मेनका वा तिलोत्तमा ॥ ३६ ॥ तदा चिंतयतामेवं, चेतांसि काश्यपीभुजाम् । तस्या आस्यसुधारश्मि, रश्मिद्योतितमंडपम् ॥३७ ।। १. घनः सांद्रे द्रढे दाढयें। विस्तारे मुद्गरेऽबुदे ॥ इति हैमः ॥ २. आलिः सखी सतुरालि-रालिरावलिरिष्यते ॥ इति शाश्वतः ॥ ३. भवने च तथा भ: स्यात् । भ्रमरो भः प्रकीर्तितः ।। इत्येकाक्षरः ॥ Page #155 -------------------------------------------------------------------------- ________________ १४४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। निरीक्ष्य चपलं तत्र, तेज:पुंजविराजितम् । तेनुरनन्यसामान्य, चंद्रकांतमणिश्रियम् ॥३८ ॥॥चतुर्भिः कलापकम् ॥ તે સમયે ત્યાં તે દમયંતીનું અદ્ભુત રૂપ જોઈને સર્વ રાજાઓ તર્ક કરવા લાગ્યા કે, શું આ કેળ સરખા સાથળથી મનોહર લાગતી એવી રંભા, કે રતિ, કે ઈદ્રાણી, કે પાર્વતી, કે લક્ષ્મી, કે કોઈ નાગકન્યા, કે મેનકા, કે તિલોત્તમાં પૃથ્વી પર આવી છે? એવી રીતે ચિંતવન કરતા એવા રાજાઓનાં ચિત્તો, કિરણોએ કરીને કાંતિયુક્ત કરેલ છે મંડપ જેણે તથા તેજના સમૂહથી શોભિતા થએલા એવા તેણીના મુખરૂપી ચંદ્રને જોઈને તુરત અન્યને સામાન્ય નહીં એવી ચંદ્રકાંત મણિની શોભાને વિસ્તારવા લાગ્યાં; (અર્થાત્ રાજાઓનાં ચિત્તો દ્રવિભાવને પ્રાપ્ત થયાં.) विलासिन्या अगाधेऽस्या, अंगलावण्यवारिधौ । अनंगकर्णधारण; प्रेरितानि विशेषतः ।। ३९ ॥ नृपाणां तत्र नेत्राणि, द्रुतं पोतायितानि व । स्तनशैलतटे नूनं, स्खलनं प्रापुरंतरा ॥ ४० ॥ ॥ युग्मम् ॥ વળી આ વિલાસિની એવી દમયંતીના અગાધ એવા અંગના લાવણ્યરૂપી સમુદ્રમાં કામદેવરૂપી ખલાસીએ વિશેષ પ્રકારે હંકારેલાં રાજાઓનાં જાણે વહાણરૂપ થએલાં નેત્રો ખરેખર વચ્ચે (તેણીના) સ્તનોરૂપી ખરાબાઓના કાંઠા પર સ્કૂલનાને પામ્યાં. १. विलासोंऽगे विशेषो यः । प्रियाप्तावासनादिषु ॥ इत्युक्तत्वात् ॥ यथा-प्रियसमीपगमने यः स्थानासनगमनाविलोकितेषु विकारोऽकस्माच्च क्रोधस्मितचमत्कारमुखविक्लवनं स विलासः । एवंविधो विलासो यस्या विद्यते सा विलासिनी तस्या इति ।। स्वोपज्ञटीकायाम् ॥ ૨. મારિત્રે ધરતીતિ +fધાર: યત:–“ર્ણધારતુ નાવિ:” Page #156 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ: સff: / १४५ el: T कस्तुरीश्यामले तस्या, उन्नते सुपयोधरे । अलंकारप्रभापुंज, सौदामिनीसमन्विते ॥ ४१ ।। दृष्टे तदा महीपानां, हृत्कलापिकलापकाः । તેનુત્રાવિન્નેવેન, પ્રમાયા મુદ્દે યુવમ્ I ૪ર | ગુમન્ I વળી તે સમયે અહીં તે યુવાન એવી દમયંતીના કસ્તૂરીથી શ્યામ થએલા, ઊંચા તથા આભૂષણોની કાંતિના સમૂહરૂપી વીજળીવાળા ઉત્તમ સ્તનને (પક્ષે–ઉત્તમ મેઘને) જોતે છતે રાજા ઓના હૃદયરૂપી મયૂરના સમૂહો તુરત ખરેખર હર્ષને વિસ્તારવા લાગ્યા. तत्स्तनमंडलं वीक्ष्य, मोहितजनमंडलम् । ग्रहिला इव दर्पण, नृपाश्चेति व्यचिंतयन् ॥४३ ॥ निवृत्तेर्वर्ण्यते धाम, यच्च धन्यैरिदं हि तत् । નો€િ તો દંત, ગુમાસ્નેયમાતા છે ૪૪ વળી મોહિત કરેલ છે માણસોનું મંડલ જેણે, એવા તેણીના સ્તનમંડલને જોઈને, કામદેવથી જાણે ગાંડા બનેલા હોય નહીં જેમ, તેમ રાજાઓ એવી રીતે વિચારવા લાગ્યા કે, ઉત્તમ માણસો જે મોક્ષનું સ્થાનક વર્ણવે છે, તે ખરેખર આ (દમયંતીના) સ્તનમંડલ જ છે, કેમકે જો તેમ ન હોત તો અહો !! અહીં આ મોતીઓની (પક્ષે–મોક્ષે ગએલાઓની) શ્રેણિ કયાંથી? ૨. તાપ: સંતી વર્ષે | ઋાંડ્યાં મૂષડૂાયોઃ / રૂત્યન: || (ચંદ્ર विदग्धे व्याकरण-भेदेऽपि कथ्यते बुधैः।। इति मेदिन्यां विशेषः) - ૨. અત્ર “રંત' | યત:–“હંત વાવસ્થામવેદ્ ! વિષાસંધ્રમે' || તિ દ્રિતી Page #157 -------------------------------------------------------------------------- ________________ १४६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। तस्या रूपं निरीक्ष्यैवं, हन्यमाना इवेषुभिः ।। नृपा मनोभुवस्तत्र, शिरांसि दुधुवुर्मुहुः ।। ४५ ।। એવી રીતે ત્યાં તેણીના રૂપને જોઈને જાણે કામદેવના બાણોથી હણાયા હોય નહીં જેમ, તેમ રાજાઓ વારંવાર (પોતાનાં) મસ્તકો ધુણાવવા લાગ્યા. अथावतीर्य वैदर्भी, मालापाणिः स्वयानतः । दक्षां सखीं पुरस्कृत्य, मंडपमध्यमाययौ ॥ ४६ ॥ હવે દમયંતી હાથમાં વરમાળા સહિત પોતાના વાહનમાંથી ઊતરીને તથા ચતુર સખીને અગાડી કરીને રંગમંડપના મધ્ય ભાગમાં આવી. ज्ञातराजन्यवृत्तांता, सखीनीत्वा कुमारिकाम् । अवोचद्वाचमेवं सा, बंगभूपस्य संनिधौ ॥ ४७ ॥ જાણેલો છે રાજવંશીઓનો વૃત્તાંત જેણીએ, એવી તે સાહેલી દમયંતીને બંગાલ દેશના રાજાની સમીપે લઈ જઈને એવી રીતે વાણી બોલવા લાગી કે, सख्ययं बंरराजेंद्रः, सुरेंद्राव्यो यशोऽन्वितः । गंगाऽपि वसुधां यस्य, पवित्रयति सर्वदा ।। ४८ ।। હે સખી ! આ યશસ્વી એવો બંગાલ દેશનો સુરેદ્ર નામનો રાજા છે, કે જેની પૃથ્વીને હમેશાં ગંગા પણ પવિત્ર કરે છે. भानुसमप्रभस्यापि, नृपस्यास्य करो ध्रुवम् । तापं न तनुते किंचित् , किंतु रक्षाक्षमः क्षितौ ॥ ४९ ॥ સૂર્ય સરખી કાંતિવાળા એવા પણ આ રાજાનો કર (પક્ષે– કિરણ) ખરેખર બિલકુલ તાપને(ખેદને) વિસ્તારતો નથી, પણ ઊલટો પૃથ્વીમાં રક્ષા કરવાને સમર્થ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ: સર્જ। तन्नेत्रकमलं प्राप्य, चपलापि स्थिता चिरम् । तत्तापशांतये नूनं, जलधौ स्वपिति स्वभुः ॥ ५० ॥ તે રાજાના નેત્રરૂપી કમલને પામીને ચપલા પણ (લક્ષ્મી પણ) લાંબા કાળથી સ્થિર રહેલી છે ! અને તે સંબંધી તાપની શાંતિ માટે વિષ્ણુ ખરેખર સમુદ્રમાં શયન કરે છે !! कालकलापमस्येह, कलयित्वाधिकं शशी । क्षीयमानो ध्रुवं ज्ञात, श्चित्तात्तासूययेव सः ॥ ५१ ॥ વળી આ દુનિઆમાં રાજાની કલાઓના સમૂહને અધિક જાણીને ખરેખર ચંદ્રમા મનમાં ધારણ કરેલી અદેખાઈથી જ જાણે હોય નહીં જેમ, તેમ ક્ષય થતો જણાએલો છે. एनं सखि पतिं कृत्वा, त्वदाननेंदुनानिशम् । गंगातटचकोराणां, संमदं दातुमर्हसि ।। ५२ ॥ હે સખી! આ રાજાને પતિ કરીને તારા મુખરૂપી ચંદ્રથી હમેશાં ગંગાના કાંઠા પર રહેલા ચકોરોને આનંદ આપવાને તું લાયક છે. दमयंती विहस्याह, सुरेंद्रोऽसौ सखि नृपः । अतो देवांगनायोग्यो, मानुषीं मां हि नार्हति ॥ ५३ ॥ १४७ ત્યારે દમયંતી હસીને બોલવા લાગી કે, હે સિખ ! આ રાજા તો ‘‘સુરેદ્ર” છે! તેથી તે તો દેવાંગનાને યોગ્ય છે, મને મનુષ્ય સંબંધી સ્ત્રીને તે ખરેખર લાયક નથી !! ततोऽग्रतः सवी नीत्वा, वाचमुवाच तां सखि । અય તિવેશસ્ય, ભૂમિપો મધ્વનઃ ॥૪॥ પછી સખી તે દમયંતીને અગાડી લેઇ જઈને, તેણીને વચન કહેવા લાગી કે, હે સખિ ! આ કલિંગ દેશનો “મકરધ્વજ” નામે રાજા છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ १४८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। वीक्ष्येर्षयेव तद्रूपं, दर्पोऽभून्मकरध्वजः । भर्गनेत्रबृहद्भानौ, झंपां कृत्वा हि साहसात् ॥ ५५ ॥ તે રાજાનું રૂપ જોઈને જાણે ઈર્ષાથી જ હોય નહીં જેમ, તેમ કામદેવ, ખરેખર મહાદેવના લોચનરૂપી અગ્નિમાં ઝંપાપાત કરીને ખરેખર સાહસથી “મકરધ્વજ" થયો. सखि शरा नृपस्यास्य, समरे पक्षसंयुताः । निर्जीवा अपि शत्रूणां, जीवान् हरंति वेगतः ।। ५६ ॥ હે સખિ! આ રાજાના પક્ષવાળા (પાંખોવાળા) તથા નિર્જીવ એવાં પણ બાણો રણસંગ્રામમાં શત્રુઓના જીવોને વેગથી હણે છે! एवं त्वं चतुरस्यास्य, स्थित्वा हंसीव मानसे । अमंदानंदसंदोहं, लभस्व स्फटिकामले ॥५७ ॥ એવી રીતે આ ચતુર રાજાના સ્ફટિક સરખા નિર્મલ મનમાં (પક્ષે માનસરોવરમાં) હંસીની પેઠે રહીને તું અત્યંત આનંદના સમૂહને મેળવ. तच्छ्रुत्वा सा जगादेव, मयं तु मकरध्वजः। सख्यस्य धरणीपस्य, नामतोऽपि बिभेम्यहम् ॥५८ ।। તે સાંભળીને તે દમયંતી એવી રીતે કહેવા લાગી કે, હે સખિ! આ તો “મકરધ્વજ” (મગરમચ્છના ચિન્હવાળો) છે; (તેથી) આ રાજાના તો નામથી પણ હું ડરું છું. મયંતીવ: શ્રવૈ–વં ચંવાની પ્રત: સલ્લી | ताा कैरलनृपं नीत्वा, वाचं प्रोवाच चोच्चकैः ।। ५९ ॥ એવી રીતના દમયંતીના વચનને સાંભળીને સખી અગાડી ચાલવા લાગી તથા તેણીને કેરલ દેશના રાજા પ્રતે લઈ જઈને ઊંચે પ્રકારે વાણી બોલી. Page #160 -------------------------------------------------------------------------- ________________ ___ १४९ १४९ सप्तमः सर्गः । अयं कैरलभूपालः, सखि प्रद्योतनाभिधः । अरातिरमणीनेत्र, कुमुदिनीभयप्रदः ॥६० ॥ હે સખિ! આ કૈરલ દેશનો પ્રદ્યોતન નામનો રાજા શત્રુઓની સ્ત્રીનાં નેત્રોરૂપી કુમુદિનીને ભય આપનારો છે. करालः करवालोऽस्य, करगः समरांगणे । अदारयद् द्विषद्वक्षः-स्थलानि हि समंततः ॥६१।। नगरेषु तेषामंत:-पुरस्थानां तथापि वै । महिषीणामुरोजस्थ, हारा: पेतुरहो तदा ॥ ६२ ॥ ॥ युग्मम्।। આ રાજાના હાથમાં રહેલી ભયંકર તલવાર સમરાંગણમાં ચારે બાજુએથી ખરેખર વેરીઓના વક્ષ:સ્થલોને ફાડવા લાગી, તો પણ અહો !! આશ્ચર્ય છે કે, તેઓનાં નગરોમાં (તેઓની) પટરાણીઓનાં વક્ષ:સ્થલો પર રહેલા હારો તે વખતે પડવા લાગ્યા!! मेदिनीपतिनानेन, चंचला चंचलापि सा। तथा नियंत्रिता गाढं, निजन्यायगुणोच्चयैः ।। ६३ ॥ कथंचनापि तस्मात्तु , चलितुं प्रशशाक न ।। कांदिशिका कुरंगीव, व्याधपाशनियंत्रिता ॥ ६४ ॥ ॥ युग्मम्।। આ રાજાએ ચંચલ એવી પણ લક્ષ્મીને, પોતાના ન્યાયના ગુણોના (પક્ષે–દોરીઓના) સમૂહથી એવી તો જોરથી બાંધી રાખી છે કે, તે તેની પાસેથી ખરેખર કોઈ પણ રીતે, પારાધિના પાશમાં બંધાએલી ગભરાએલી હરિણીની પેઠે ચાલવાને શક્તિવાન થઈ નથી. प्रद्योतनममुं नाथं, तत्कुरु च सखि द्रुतम् । तत्करं प्राप्य फुल्ले स्वे, लभस्व कुचपंकजे ।। ६५ ॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ १५० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। માટે હે સખિ! આ પ્રદ્યોતનને તુરત તું તારો સ્વામિ કર. અને તેના હસ્તને (પક્ષે–કિરણને) પામીને (તારા) પોતાના સ્તનકમલોને પ્રફુલ્લિત થએલા મેળવ. दमयंती जगादाथा—यं तु प्रद्योतनो नृपः । સરહ્યાં ચાવતા તે, તસ્ય તાપ સદે થમ્ II ૬૬ છે. પછી દમયંતી બોલી કે, હે સખિ! આ રાજા તો “પ્રદ્યોતન” (સૂર્ય) છે, અને હું તો અબલા છું, તેથી તેના તાપને હું કેમ સહન કરું? तच्छ्रुत्वा साथ तां नीत्वा, कच्छनाथस्य संनिधौ । अवदच्चारविंदास्ये, विद्धीमं कच्छनायकम् ॥ ६७ ॥ તે સાંભળીને હવે તે સખી તે દમયંતીને કચ્છના રાજા પાસે લઈ જઈને કહેવા લાગી કે, હે કમળમુખી ! આને તું કચ્છનો રાજા જાણજે. नाम्ना मदनकेतुश्च, धूमकेतुररिक्षये। भूभृदीशोऽस्त्ययं सत्यं, यथा मृत्युंजयो भुवि ॥६८ ॥ - આ રાજા નામે કરીને મદનકેતુ તથા શત્રુઓના ક્ષયમાં ધૂમકેતુ સરખો અને જેમ પૃથ્વીમાં મહાદેવ, તેમ રાજાનો (પર્વતનો) ખરેખર સ્વામી છે. गुणांस्त्यक्त्वापि तस्याहो, समरांगणसंनिधौ । लेभिरे सततं लक्षं, मार्गणा मार्गणा इव ॥६९ ॥ તે રાજાનાં બાણો યાચકોની પેઠે, અહો!! દોરીઓને (પક્ષે– ગુણોને) તજીને પણ રણસંગ્રામની સમીપમાં હમેશાં એધાણને (પક્ષે–લાખો ગમે દ્રવ્યને) મેળવતા હવા!! Page #162 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ: સધ वीक्ष्यामुष्य मनोभावं, लक्ष्म्योपरि विशेषतः । दानादिलालनोन्निद्रं, करमर्द्दनतान्वितम् ॥ ७० ॥ कीर्तिस्तु कुपितेवारं, सापत्न्येर्षातपाकुला । ૩ઋષ્ય નવનાંમોધિ, પરદ્વીપવને તા ૫૭o || ।।વુમમ્।। આ રાજાના, દાનાદિરૂપ લાલનમાં જાગૃત તથા કરના નાશ કરવાએ કરીને યુક્ત (પક્ષે–હસ્તમર્દનવાળા) લક્ષ્મી પર વિશેષ પ્રકારથી મનના ભાવને જોઈને, (તેની) કીર્તિ તો જાણે ગુસ્સે થઈ હોય નહીં જેમ, તેમ શોકપણાની ઇર્ષારૂપ તાપથી વ્યાકુલ થઈ થકી લવıસમુદ્રને ઓળંગીને પરદ્વીપના વનમાં ગઈ. 1 कृत्वा स्वकीयभर्तारं तदमुमास्यसारसे । त्वदीये कमलां तस्य, निवासं दातुमर्हसि ॥ ७२ ॥ १५१ તેથી કે સખી ! આ રાજાને તારો ભરતાર કરીને, તારા મુખરૂપી કમલપ્રતે તેની લક્ષ્મીને નિવાસ આપવાને તું યોગ્ય છે. साथावक्सखि भूपोऽयं, मदनंप्रति केतुकः । स चैवं मदनं द्वेष्टि, तद्विना च करोमि किम् ॥ ७३ ॥ હવે તે દમયંતી કહેવા લાગી કે, હે સિખ ! આ રાજા તો “મદનપ્રતે કેતુ” છે અને એવી રીતે તે કામદેવનો તો દ્વેષ કરે છે અને તે કામદેવ વિના હું તે શું કરું ? तत्तद्धसवचः श्रुत्वा, सहास्या चलिता सखी । तयैवं वर्ण्यमानेषु केष्वपि मुमुदे न सा ।। ७४॥ દમયંતીનું તે હાંસીનું વચન સાંભળીને હાસ્યયુક્ત થએલી ૧. મત્ર હાસો હસો હસ્યું। ધર્મર હાસિા સિયામ્।। તિ શઘ્રાઈવ: ।। Page #163 -------------------------------------------------------------------------- ________________ १५२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। સખી ચાલવા લાગી; એવી રીતે તેણીથી વર્ણન કરાતા એવા કોઈ પણ રાજાઓમાં તે દમયંતી આનંદ પામી નહીં. अथागात्तत्र यत्रासी- दुपविष्टो नलो नृपः । सखीनीता कुमार्येषा, हस्तात्तवरमालिका ॥ ७५ ॥ હવે હાથમાં ધારણ કરેલ છે, વરમાલા જેણીએ એવી આ દમયંતી કુમારિકા, સખીથી દોરાતી થકી જ્યાં નળ રાજા બેઠો હતો ત્યાં આવી. सखी प्रोवाच तन्वंगि, पश्यैनं नैषधं नलम् । તસ્ય જોકમાનંવ્ય, વૃદ્ધાપિ શ્રી: સ્થિતા વિરમ્ ॥ ૭૬ ॥ પછી તે સખી કહેવા લાગી કે, હે સૂક્ષ્મ અંગવાળી દમયંતી આ, નિષધરાજાના પુત્ર નળને તું જો. તે નળના ભુજદંડનું આલંબન લેઇને વૃદ્ધ એવી પણ લક્ષ્મી લાંબા કાળથી સ્થિર રહેલી છે. अस्य प्रतापचंडाशो, भतारातिनिशाटनाः । सूचिभेद्यतमः स्तोम, गिरिकंदरसंश्रिताः ॥ ७७ ॥ આ નળરાજાના પ્રતાપરૂપી સૂર્યથી ભય પામેલા એવા શત્રુઓરૂપી ઘુવડો, સોઇથી ભેદવા લાયક છે, અંધકારનો સમૂહ જેમાં એવી પર્વતની ગુફાઓમાં આશ્રય કરીને રહેલા છે. तेन निजाह्ययं क्षिप्त्वा, जनास्यबंधनालये । મોષિતા યેવેદ, મરતાવિનુપામિયા: ૫૭૮ ॥ તે નળ રાજાએ આ જગતમાં માણસોના મુખરૂપી કેદખાનામાં પોતાનું નામ નાખીને, જાણે દયાથી જ હોય નહીં જેમ, તેમ ભરતાદિક રાજાઓનાં નામોને (તે કેદખાનામાંથી) છોડાવ્યાં છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ सप्तमः सर्गः । रत्नाकरोऽपि बिंबोष्टि, तस्य गांभिर्यमद्भुतम् । ध्रुवं दृष्टेर्षयेवात्र, दधाति क्षारसंचयम् ।। ७९ ।। હે બિંબોષ્ટિ ! આ જગતમાં તે નળ રાજાની અદ્ભુત ગંભીરતા જોઈને જાણે ખરેખર ઇર્ષાથી જ હોય નહીં જેમ, તેમ સમુદ્ર પણ ક્ષારના સંચયને ધારણ કરે છે. विरतायां गदित्वैवं, सख्यां सख्यांव वाक्पतेः । पंचेषोरिषुसंदोहा, च्छादितेव समंततः ॥ ८० ॥ पुलकांकुरदंभेन, दमयंती ललितैर्युता । चिक्षेप नलकंठेद्राग्, हर्षिता वरमालिकाम् ॥ ८१ ।। ।। युग्मम्।। એવી રીતે કહીને બૃહસ્પતિની સખી સરખી તે સખી વિરમતે છતે, પુલકાંકુરના મિષથી જાણે ચારે બાજુથી કામદેવના બાણોના સમૂહથી આચ્છાદિત થઇ હોય નહીં જેમ, તેમ તુરત હર્ષિત થએલી દમયંતીએ નળના કંઠમાં વરમાળા નાંખી. अथ विदर्भभूपालो, नलेनोद्वाह्य तां कनीम् । दमयंतीं द्रुतं तत्र, विससर्ज महोत्सवैः ॥ ८२ ॥ १५३ હવે વિદર્ભરાજાએ તે દમયંતી નામની કન્યાને ત્યાં મહોત્સવથી નળની સાથે પરણાવીને તુરત વિસર્જન કરી. १. उन्मादस्तापनश्च । शोषण: स्तंभनस्तथा ॥ संमोहनश्च कामस्य । पंच बाणाः प्रकीर्तिताः ॥ १ ॥ । एवंविधाः पंच इषवो यस्य स पंचेषुस्तस्य पंचेषो - रिति स्वोपज्ञटीकायाम् ॥ २. सुकुमारविधानेन भ्रूनेत्रादिक्रियासचिवकरचरणांगन्यासो ललितम् । यथा- - चरणनिपातझणज्झणनूपुरमसृणसंचरणेरेखाविशेषस्थितत्रिवलिभंगसंस्थानसमुल्लसितभुजम् । उरः स्थलप्रसारणाद् द्विगुणपृथुकृतं स्तनस्तबकम् । स्कंधासक्तैककुंडलम्। उल्लसितभ्रूसाचीकृतविलोलितम् ॥ इति ।। प्रियंप्रति भावाविष्कृतं ललितमित्यन्ये । एवं विधैर्ललितैर्युता सहिता इति स्वोपज्ञटीकायाम् ॥ Page #165 -------------------------------------------------------------------------- ________________ १५४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। क्रमेणाथागतो राजा, कोशलां कुशलेन सः । પરિવાર મિતિત્વા ચ, પરમાનંમન્વભૂત ॥ ૮રૂ ॥ હવે અનુક્રમે તે નિષધ રાજા કુશલતાપૂર્વક કોશલા નગરીમાં આવ્યો, તથા પરિવારને મળીને પરમ આનંદ અનુભવવા લાગ્યો. एकदा निषधो राजा, राज्ये न्यस्य नलं त्वलम् । कूबरं युवराज्ये च, पारिव्राज्यमुपाददे ॥ ८४ ॥ એક દહાડો નિષધ રાજાએ સમર્થ એવા નળને રાજ્ય પર તથા ફૂંબરને યુવરાજ્ય પર સ્થાપન કરીને દીક્ષા લીધી. जगति ज्वलिते चंडे, तत्प्रतापदवानले । अरातिश्वापदा भेजु, गुहास्तापप्रशांतये ।। ८५ ॥ તે નળરાજાનો ભયકંર એવો પ્રતાપરૂપી દાવાનલ જગતમાં જ્વલિત થયે છતે વૈરીઓરૂપી પશુઓ તાપની શાંતિ માટે ગુફાઓનો આશ્રય કરવા લાગ્યા. कूबर: क्रूरचित्तोऽथ, तस्य राज्याभिलाषुकः । छिद्राण्यन्वेषयामास, साधोरेवेह दुर्जनः ॥ ८६ ॥ હવે ક્રૂર ચિત્તવાળો અને રાજ્યનો અભિલાષી એવો કૂબર, દુર્જન જેમ સજ્જનના તેમ તે નળનાં છિદ્રો શોધવા લાગ્યો. नलस्तु सह तेनैव, बांधवप्रीतिबंधुरः । નિત્યં તુરોવીડાં, ચાર વિરાવારાયાત્ ॥ ૮૭।। બાંધવની પ્રીતિથી મનોહર થએલો નળ તો તે કૂબરની જ સાથે હંમેશાં નિર્મળ આશયથી જુગારની ક્રીડા કરવા લાગ્યો. Page #166 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ: સર્જ। , एकदासौ स्वराज्यैश्च समं भैमीमहारयत् । તારાથૈ: સહ પ્રાત:, જામુદ્રીમિવ ચંદ્રમા: ॥ ૮૮ || એક દહાડો પ્રભાતમાં ચંદ્ર જેમ તારાઓના સમૂહ સહિત કૌમુદીને, તેમ પોતાનાં રાજ્યો સહિત દમયંતીને નળરાજા હારી ગયો. कूबरस्तं तदेत्याह, मदीयां मुंच मेदिनीम् । स्वयं निर्गच्छ देशान्मे, अन्यथा निष्कास्यसे बलात् ।। ८९ ।। તે સમયે કૂબર તે નલને એવી રીતે કહેવા લાગ્યો કે, તું મારી પૃથ્વી છોડી દે. અને તારી જાતે મારા દેશમાંથી નીકળી જા. નહીંતર બળાત્કારે કહાડવામાં આવશે. नलोऽथ निर्गतः पुर्या, श्चेलखंडैकसंयुतः । નતાનુયાયિની મૈમી, ચપેધિ વરેળ = ।। ૬૦ || १५५ હવે ફક્ત કપડાંના એક ટુકડા સહિત નલરાજા નગરીમાંથી નીકળ્યા; અને (તે સમયે) નળની પાછળ જતી દમયંતીને કૂબરે અટકાવી. मया जितासि मायासी, र्मदंतःपुरमाश्रय । इत्युक्त्वा कूबरस्तस्या, आचकर्ष कचोच्चयम् ।। ९९ ।। (વળી તે દુષ્ટ કૂબર દમયંતીને કહેવા લાગ્યો કે) મેં તને જીતેલી છે, માટે નહીં જા. અને મારા જનાનખાનામાં આવીને રહે. એમ કહીને તે કૂબર તેણીના કેશોના સમૂહને ખેંચવા લાગ્યો. धिक्कतोऽतो जनैरेष, दमयंती महासतीम् । વરો વરવો દુષ્ટ:, પ્રૈપીત્તાં પ્રેયસા સજ્જ ।। ૧૨ ॥ આ કાર્યથી લોકોથી ધિક્કાર પામેલા, ભય દેનારા, તથા દુષ્ટ એવા આ કૂબરે તે મહાસતી દમયંતીને નળની સાથે મોકલી. Page #167 -------------------------------------------------------------------------- ________________ १५६ क्रामन्नथ क्रमाद्भैम्या, समं प्राप्य नलो वनम् । तस्या अभाग्यवाराद्व, चिंतयामास चेतसि ॥ ९३ ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હવે અનુક્રમે ચાલતાં થકાં, નળરાજા દમયંતી સહિત વનમાં આવીને, તેણીના અભાગ્યના સમૂહથી હોય નહીં જેમ, તેમ મનમાં વિચારવા લાગ્યો કે, अनया सह गंताहं, कथं रे मेदिनीतटम् । पृथुले पथि पांथस्य, प्रत्यूहो हि स्त्रियो महान् ।। ९४ ॥ અરે!! આ દમયંતીની સાથે હું શી રીતે પૃથ્વીના તટ પ્રતે પહોંચીશ? કેમકે વિસ્તારવંત એવા માર્ગમાં સ્ત્રીઓ પંથિને विघ्न३५ छे. तद्यास्याम्यहमत्रैव, तां मुक्त्वा सुखशायिनीम् । प्रातर्गमिष्यति स्वैरं सा च स्वीयपितुर्गृहम् ॥ ९५ ॥ માટે હું તો તેણીને અત્રે જ સુખે સૂતેલી છોડીને ચાલ્યો જઇશ, અને પ્રભાતે તે પોતાની મેળે પોતાના પિતાને ઘેર જશે. तमिस्त्रायामथो बाढं, निद्रातिस्म विदर्भजा । गंमश्रमविषण्णानं, निद्रा हि सुलभा मता ॥ ९६ ॥ હવે રાત્રિએ દમયંતી અત્યંત નિદ્રાવશ થઇ; કેમકે ચાલવાના થાકથી ખેદયુક્ત થએલાઓને નિદ્રા સુલભ જણાયેલી છે. " नलोऽथ तां तथावस्थां मुक्त्वागच्छद्वनांतरे । भैम्यपि जागृता प्रात, रदृष्ट्वा रमणं निजम् ॥ ९७ ॥ चिंतयामास मे देवं, वाममद्यापि विद्यते । अन्यथा गहनेऽप्येष, मां किं गहने त्यजेत् ।। ९८ ।। ॥ युग्मम् ।। १. यात्रा व्रज्याभिनिर्याणं, प्रस्थानं गमनं गमः ॥ इत्यमरः || Page #168 -------------------------------------------------------------------------- ________________ સપ્તપ: /. १५७ હવે તેવી અવસ્થાવાળી તે દમયંતીને તજીને નળરાજા વનાંતરમાં ચાલ્યો ગયો; પ્રભાતે જાગેલી એવી દમયંતી પણ ચિંતવવા લાગી કે, હજુ પણ મારું દૈવ ઊલટું લાગે છે, કેમકે, જો તેમ ન હોત તો આ (મારો સ્વામી) મને ભયંકર એવા પણ વનમાં કેમ તજી જાત? चिंतयंतीति मूर्छातः, पपात पृथिवीतले । શીતાનિનૈઃ પુન: પ્રાપ્ત, ચૈતન્યા વિનંતાપ ના છે એમ વિચારતી થકી મૂછથી તે પૃથ્વી તલ પર પડી ગઈ, તથા ફરીથી ઠંડા વાયુથી ચૈતન્યને પ્રાપ્ત થઈને વિલાપ કરવા લાગી. मामिहैकाकिनी मुक्त्वा, हा नाथ कथमव्रजः । त्वां विनाहं भविष्यामि, विनार्क नलिनी यथा ॥१०० ॥ હા !!! નાથ !! અહીં મને એકાકી તજીને કેમ ચાલ્યા ગયા!! સૂર્ય વિના જેમ કમલિની તેમ તમારા વિના હું થઈ જઈશ. विलपंत्येवमश्रुभिः, पंकिलीकृतभूतला । भूतले तत्र सा प्राप्ताञ्, श्वापदानप्यलीलपत् ॥१०१ ।। એવી રીતે વિલાપ કરતી તથા અશ્રુઓથી કાદવયુક્ત કરેલ છે પૃથ્વીતલ જેણીએ એવી તે દમયંતી, ત્યાં ભૂતલ પર પ્રાપ્ત થએલા વનવાસી પશુઓને પણ રડાવવા લાગી. निर्झराणां झरन्नीर, झंकारमुखरीकृतम् । वल्मिकव्यालवारास्य, फुत्कारानिलदारुणम् ॥१०२ ॥ गिरिदरीदरोगारि, कंठीरवरवान्वितम् । तद्गर्जनप्रतिध्वान, ध्वनिताध्वसुकंदरम् ॥ १०३।। Page #169 -------------------------------------------------------------------------- ________________ १५८ __ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। जितकादंबिनीवृंद, गजराजिविराजितम् । घर्घरघर्घराघोर, घर्घरघोरघर्धरम् ।। १०४ ॥ परितः पादपोपांता, प्तप्लवप्लवगैर्युतम् । कर्करांधुककर्कट्ट, काककाकच्छदाकुलम् ॥ १०५ ॥ जंबूजंबीरनारंग, कदंबकदलीधनम् । नम्राम्रतरुसांद्रालि, तमःस्तोमसुवेष्टितम् ।। १०६ ।। चंडदोर्दंडकांडासि, भल्लिभिल्लभयान्वितम् । अश्रुजलप्रवाहाढ्या, वनंप्राप नदीव सा ।।१०७ ।।।। षड्भिः कुलकम्।। ઝરણાઓના ઝરતા પાણીના ઝંકારોથી વાચાળ થએલા, રાફડાઓમાં રહેલા સર્પોના સમૂહના મુખના ફુકારોના પવનથી ભયંકર થએલા, પર્વતોની ગુફામાં રહેલા ભયાનક સિંહના શબ્દોવાળા, તે સિંહની ગર્જનાના પડઘાથી શબ્દયુક્ત થયેલ છે માર્ગની મનોહર ગુફાઓ જયાં એવા, જિતેલ છે મેઘમાલાનો સમૂહ જેણે એવી હાથીઓની શ્રેણિઓથી શોભીતા થએલા, ઘુવડના ક્ષુદ્ર ઘંટડી સરખા ભયંકર શબ્દોથી ભયંકર થએલા પર્વતના દ્વારવાળા, ચારે બાજુએ વૃક્ષની નજદીક પ્રાપ્ત કરેલ છે કુદકાઓ જેઓએ, એવા વાંદરાઓવાળા, અંધારા કૂવા, ચિડી, કાગડા અને ખંજન પક્ષીઓથી આકુલ થએલા, જંબુ, જંબીર, નારંગ, કદંબ અને કેળથી નિબિડ થએલા, નમેલા આંબાના વૃક્ષોની ઘાટી શ્રેણિથી અંધકારના સમૂહથી ઘેરાયેલા અને ભયંકર હસ્તદંડમાં છે બાણ, તલવાર અને ભાલાંઓ જેને એવા ભિલ્લોથી ભયયુક્ત થએલા એવા વનખતે અશ્રુજલના પ્રવાહથી યુક્ત થએલી તે દમયંતી નદીની પેઠે પ્રાપ્ત થઇ. (આ કુલકમાં ત્રીજા શ્લોકનું ઉત્તરાર્ધ ફક્ત બે જ અક્ષરોથી બનેલું છે.) Page #170 -------------------------------------------------------------------------- ________________ १५९ સપ્તમ: સf: / एवं दुःखदराकीर्णं, क्रमेणोल्लंघ्य तद्वनम् । कंटकोट्टंकितांगी सा, प्राप स्वीयपितुर्गृहम् ॥१०८ ॥ એવી રીતે દુ:ખ અને ભયથી ભરેલા વનને અનુક્રમે ઓળગીને કાંટાથી વિંધાએલા શરીરવાળી થઈ થકી તે દમયંતી પોતાના પિતાને ઘેર પહોંચી. अंतेऽतिदुःखसंघातं, प्राप्यामेलीत्तया नलः । एवं दुरोदरं दुःख, दायकं गदितं जिनैः ॥१०९ ॥ અંતે અતિ દુઃખના સમૂહને પામીને નળરાજા તે દમયંતીને મળ્યો; એવી રીતે જિનેશ્વરોએ જુગાર દુઃખદાયી કહેલો છે. ततस्तत्तु परित्यज्य, त्याजिताखिलमंगलम् ।। भो भवंतो भवे भव्याः, सुखिनो भवतानिशम् ॥११०॥ તેથી હે ભવ્ય લોકો ! સજાવેલ છે સમસ્ત મંગલ જેણે એવા તે જુગારને તજીને તમો ભવમાં હમેશાં સુખી થાઓ. एवं निपीय निजधर्मसुधासुधाराम् । लोका ययुर्निजनिजानि गृहाणि हर्षात् ।। तत्रैव सोऽपि मुनिसंहतिसेवितांघ्रि ।। वपुर्तुकालमुदलंघत संयमींद्रः ॥१११ ॥ એવી રીતે જિનધર્મરૂપી અમૃતની ઉત્તમ ધારાને પીને લોકો હર્ષથી પોતપોતાને ઘેર ગયા; અને મુનિઓના સમૂહથી સેવાએલા છે ચરણો જેમનાં એવા તે શ્રી આત્મારામજી મુનિરાજ પણ તે લુધીયાનામાં જ વર્ષાકાળને નિર્ગમન કરવા લાગ્યા. Page #171 -------------------------------------------------------------------------- ________________ १६० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्वोऽब्ध्यंकः कविशिशुकहीरेण कथितः ॥ ११२ ॥ "अब्ध्यंकः " जेटले सातमो. (जाडीनो सघणो अर्थ भागण પ્રમાણે જ જાણવો.) इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्री विजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वर श्रीमदात्मारामजिच्चरिते दम यंतीस्वयंवरमंडपवर्णनपूर्वकद्यूतदूषणनिरूपणो नाम सप्तमः सर्गः समाप्तः Page #172 -------------------------------------------------------------------------- ________________ દ : સf VIRષ્યતે एवं प्रयाते समयेऽबुदानां । साधूत्तमः सोऽपि चचाल मह्याम् ॥ भव्यौघसंसेवितपादपद्मः । क्रमेण संप्राप च झंडियालाम् ॥१॥ એવી રીતે વર્ષાકાળ જતે છતે સાધુઓમાં ઉત્તમ તથા ભવ્યોના સમૂહથી સેવાએલાં છે ચરણકમલો જેમનાં એવા તે શ્રી આત્મારામજી મુનિરાજ પણ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા તથા અનુક્રમે ઝંડીયાલા નામના ગામપ્રતે આવી પહોંચ્યા. लोका अपीहाथ मुदं प्रयाता । વૃત્ત પ્રાતિ મુનિરાકમેનમ્ | नंतुं प्रयाताः समतुच्छभावाः । स्वच्छशयात्कर्मभिदेच्छयारम् ॥२ ।। હવે હર્ષ પામેલા તથા સારી રીતે ઉત્કૃષ્ટ ભાવવાળા લોકો પણ અહીં, વૃત્તને પ્રાપ્ત થએલા એવા આ મુનિરાજને નમવા માટે, સ્વચ્છ આશયથી કર્મોના નાશની ઇચ્છાથી તુરત ગયા. tional Page #173 -------------------------------------------------------------------------- ________________ १६२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। विज्ञाय लोकानथ बोधियोग्यान् । बुद्धेर्निधानो निधनेच्छयैव ॥ अज्ञानतामिस्त्रकदंबकाना । मेवं मुनींद्रो निजगाद वाणीम् ॥ ३ ।। હવે બુદ્ધિના ભંડારરૂપ એવા તે શ્રી આત્મારામજી મુનિરાજ લોકોને બોધિયોગ્ય જાણીને, અજ્ઞાનરૂપી અંધકારના સમૂહોના નાશની ઈચ્છાથી જ નીચે પ્રમાણે વાણી બોલવા લાગ્યા. भोभो जना भोजनलिप्सया ये। मांसं सदा स्वादसुखप्रपन्नाः ॥ स्वादंति ते स्वादमपि प्रयांति । श्वाभ्रं यथा सिंहरथो नृपेंद्रः ॥४॥ હે લોકો ! સ્વાદસુખને પ્રાપ્ત થએલા એવા જે માણસો ભોજનની લાલસાથી હમેશાં માંસનો સ્વાદ લે છે, તેઓ સિંહ રાજાની પેઠે નરકના સ્વાદને પણ પ્રાપ્ત થાય છે । तथाहि।। - ते सिंडस्थ रानी पे था 3 छ. क्षेत्रेऽत्र रम्ये भरताभिधाने । देशोऽस्ति कच्छाख्य इलाप्रसिद्धः ॥ तत्रास्ति चैका कनकावतीति। पुरी पुरीवादितिनंदनानाम् ॥५॥ - અહીં મનોહર એવા ભરત નામના ક્ષેત્રમાં પૃથ્વીમાં પ્રખ્યાત એવો કચ્છ નામે દેશ છે, વળી ત્યાં જાણે દેવોની જ નગરી હોય નહીં જેમ, એવી એક કનકાવતી નામે નગરી છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ अष्टमः सर्गः । आसीदिहैको वरदेहरूपो। भूपः प्रजाप्राज्यसुखप्रयासः॥ धर्मे सदा धैर्यधरो जिनोक्ते । नाम्ना प्रसिद्धश्च स चंद्रसिंहः ॥ ६ ॥ અહીં (તે કનકાવતી) નગરીમાં મનોહર દેહના રૂપવાળો; પ્રજાના ઘણા સુખમાં પ્રયાસવાળો, હમેશાં જિનેશ્વર પ્રભુએ કહેલા ધર્મમાં પૈર્ય ધરનારો તથા “ચંદ્રસિંહ” નામથી પ્રસિદ્ધ એવો એક राहतो.. आसीत्तदेका महिषी सुरूपा। ___ रूपाधरीकारितकामकांता ॥ कांतात्तशीलाभरणाभिरम्या। रम्यानना चंद्रमुखीति नाम्ना ॥ ७ ॥ તે રાજાની ઉત્તમ સ્વભાવવાળી, રૂપથી દૂર કરાવેલ છે કામદેવની પણ સ્ત્રીને જેણીએ એવી તથા ધારણ કરેલા શીલરૂપી અલંકારથી મનોહર થએલી અને રમણીક મુખવાળી ચંદ્રમુખી નામની એક સુંદર પટરાણી હતી. नाम्ना तयोः सिंहरथोउंगजन्मा । - जन्मात्तकूटांकविटंकिकायः ॥ कायः कृतांतस्य च भीप्रदायी। दायी व्यथानां भविता हि बालः ॥८ ।। __१. रूपं तु श्लोकशद्वयोः ।। पशावाकाशे सौंदर्ये । नाणके नाटकादिके ।। ग्रंथावृत्तौ स्वभावे च ॥ इति हैमः ॥ २. कायः कदैवते मूर्तो । संघे लक्षस्वभावयोः ।। इति मेदिनी ॥ Page #175 -------------------------------------------------------------------------- ________________ १६४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। જન્મથી પ્રાપ્ત થએલા ખરાબ લક્ષણોથી ચિન્હિત થએલ છે શરીર જેનું, એવો “સિંહ” નામનો તેઓને પુત્ર થયો; અને આ બાળક ખરેખર યમની ભયાનક મૂર્તિની પેઠે, (આગામી अगम) हुमोनो नारी थशे. बालः स धात्रीगणलाल्यमानः । मानः स हर्षस्य बभूव राज्ञः ॥ राज्ञः शरीरं तदर्ग प्रभास्यं ।। भास्यंदि वीक्ष्याभवदब्जतुल्यं ॥९ ।। ધાત્રીઓના સમૂહથી લાલન કરાતો એવો તે બાળક રાજાના હર્ષના માપતુલ્ય થયો; વળી તેના સૂર્યની કાંતિ સરખા તથા કાંતિને ઝરનારા એવા મુખને જોઈને રાજાનું શરીર કમળતુલ્ય (वि४२५२) थयु. तुल्यं विधातुं तमथोऽवनीपो। ___ नीपोव फूल्लः स गुरोः प्रहर्षात् ।। हर्षात्तविद्यस्य गुरोः सदेशे । देशेश्वराख्यस्य मूमोच तूर्णम्॥१० ॥ હવે તે રાજા તે પુત્રને બૃહસ્પતિ સરખો કરવાને, હર્ષથી કદંબની પેઠે પ્રફુલ્લિત થયો થકો, હર્ષથી ધારણ કરેલ છે વિદ્યા જેણે એવા દેશેશ્વર” નામના ગુરુની સમીપે તુરત મોકલતો હવો. तूर्णं ततोऽयं हि कलाप्रतापं। तापं विना सोऽलभत प्रमोदात् ॥ मोदात्पितासीत्सुकलाप्रयुक्तं । युक्तं विलोक्येंदुमिवाब्धिरेतम् ॥११॥ १. अगः स्यान्नगवत्तरौ ।। शैले सरीसृपे भानौ ।। इति हैमः ॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ १६५ મણમ: સf. / તે ગુરુ પાસેથી આ કુમારે તુરત કલાના પ્રતાપને ખેદ વિના હર્ષથી મેળવી; તથા ઉત્તમ કલાઓથી યુક્ત થએલા એવા એને જોઇને, કલાઓથી યુક્ત થએલા ચંદ્રને જોઈને જેમ સમુદ્ર તેમ હર્ષથી (તેનો) પિતા થયો, તે યુક્ત છે. रेतं विलोक्यास्य पिता कुमारं । ___मारं निराकर्तुमरं चिचेत ॥ चेतस्यमुं त्वेत्यहमत्रसत्रा। संत्राद्विनोद्वाहयितैककन्या ॥१२ ।। પિતા કુમારને કામાગ્નિને પ્રાપ્ત થએલો જોઈને, તેના કામને દૂર કરવા માટે સુરત મનમાં એમ જાણવા લાગ્યો કે, હું અહીં આ કુમારને ખરેખર કપટ વિના એક કન્યા સાથે પરણાવીશ. कन्यासुधीमालिंकया कयातु । यातु ह्यरं यौवनपादपोऽतः ॥ पोतः सुनौकावणिजेव वाधौं । वाधौतपृष्टोऽस्य सुसेवनत्वम् ॥१३ ।। માટે હવેથી પાણીથી ધોવાએલ છે પૃષ્ટ જેનું એવું વહાણ સમુદ્રમાં જેમ ઉત્તમ વહાણવટીથી, તેમ આનું યૌવનરૂપી વૃક્ષ, કોઈ કન્યારૂપી ઉત્તમ બુદ્ધિવાળી માલણથી તુરત ખરેખર સેવનીકપણાને પ્રાપ્ત થાઓ. 9. “હું ધ્ર પ્રતિ રૂર્ત પ્રાપ્ત રેતમ્' થત:–“ર: મા વ તીર્ણ च"।। इत्यनेकार्थकैरवाकरकौमुदी ॥ २. सत्रं यज्ञे सदादान-च्छादनारण्यकैतवे || ત વિના રૂ. ન્યા–“ની' દી તૃતીર્યવાનાંતં પમ્ | યતઃ– “કન્યા ની #મારી વ'' || રૂતિ હૈ: || Page #177 -------------------------------------------------------------------------- ________________ १६६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। न त्वं वचो मे विफलीकरोषि । रोषिद्विषद्वाथ कदापि लोके ॥ लोकेश लोकेश इतीलिकेशं । केशं लकेशं निजगाद वाणीम् ॥१४ ।। હવે તે રાજા અને કરીને સમર્થ, એવા “લકા” નામની નગરીના રાજાને એવી રીતની વાણી કહેવા લાગ્યો કે, હે લોકોના સ્વામી! ક્રોધી વૈરીની પેઠે તું મારું વચન આ જગતમાં કોઈ પણ વખતે નિષ્ફલ કરતો નથી. वाणी गदित्वेति ययाच राजा । राजानमेनं तनयाय कन्याम् ॥ कन्यांशुलां तस्य महोत्पलास्यां। लास्यांचितामाख्ययया सुवेणीम् ॥१५ ।। એવી રીતનું વચન કહીને રાજાએ તે રાજા પ્રતે પુત્રને માટે, કન્યાઓમાં સુંદર તથા કમલ સરખા મુખવાળી અને નૃત્ય કરીને शोभीती मेवी तनी “सुपेडी" नभनी उन्या मागी. वेणीं विलोक्यात्र हि लजया ता । याता भुजंग्यः शुषिरे वयस्याः॥ यस्याः सुवेणी निजकन्यकां तां । कांतां ददौ तं तु मुदा लकेशः ॥१६ ।। આ જગતમાં જેની વેણીને (ચોટલાને) જોઈને ખરેખર १. लोको विश्वे जने ॥ इति हैमः ॥ २. वेणी सेतुप्रवाहयोः ॥ देवताडे केशबंधे ॥ इति हेमः ॥ ३. शुषिरं वंशादिवाद्ये। विवरेऽपि नपुंसकम् ॥ इत्युक्तत्वात् ।। Page #178 -------------------------------------------------------------------------- ________________ अष्टमः सर्गः । १६७ લજ્જાથી તે સખીતુલ્ય નાગણીઓ તો વિવરમાં ચાલી ગઈ છે, એવી પોતાની તે મનોહર “સુવેણી” નામની કન્યાને લકાનો રાજા તેને હર્ષથી આપતો હવો. एवं विवाहोत्सवमुत्सवेन । __ कृत्वामितानंद कदंबकंदम् ॥ एतौ च पंचत्वमरं प्रयातौ । द्वावप्यहो तौ पितरौ हि दैवात् ॥१७ ।। એવી રીતે ઈચ્છાનુસાર અત્યંત આનંદના સમૂહના મૂળરૂપ વિવાહોત્સવ કરીને, તરત જ તેઓ બે એવા પણ માતપિતાઓ, सडी!! हैवयोगे प३५२ पायाने (यत्वने-मृत्युने) पाभ्या!! मंत्री तु मंत्रं हृदि मंत्रयित्वा।। ___पुत्रं नृपस्यैनमथोहि राज्ये ॥ निवेशयामास महोत्सवेन । प्रजामतेनैव मतिप्रपन्नः ॥१८ ।। હવે બુદ્ધિવાન મંત્રીએ હૃદયમાં વિચાર કરીને પ્રજાની સંમતિપૂર્વક રાજાના તે પુત્રને મહોત્સવપૂર્વક રાજ્ય પર સ્થાપન કર્યો. सत्रा सदा सोऽथ सुखं सुवेण्या । वेण्यांचितां शीर्षरमां वहत्या ॥ दर्पो यथा हर्षभरेण रत्या। कालं महीपो गमयांचकार ॥१९ ।। १. उत्सवो मह उत्सेक। इच्छाप्रसवकोपयोः ।। इति मेदिनी ॥ २. कदंब निकुरंबे स्या-न्त्रीपसर्षपयोः पुमान् ।। इत्युक्तत्वात् ॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ १६८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હવે કામદેવ હર્ષના સમૂહથી જેમ રતિ સાથે, તેમ વેણીથી મનોહર થએલી મસ્તકની શોભાને ધારણ કરતી એવી (તે) સુવેણી રાણીની સાથે તે સિંહરથ રાજા સુખે સુખકાલ નિર્ગમન કરવા લાગ્યો. सौहार्दमत्राभवदस्य हृद्यं । मंत्रीशपुत्रेण समं नृपस्य ॥ मांसाशने यो हि बभूव लीनः । काको यथा भूरिपुरीषवारे ॥ २० ॥ અહીં રાજાને મંત્રીશ્વરના પુત્ર સાથે મનોહર મિત્રાઈ થઈ; કે જે મંત્રીપુત્ર, કાગડો જેમ ઘણા એવા વિષ્ટાના સમૂહમાં તેમ માંસભક્ષણમાં ખરેખર લીન થયો હતો. तत्संगतोऽरं स कलायुतोऽपि । मालिन्यमालामिलितो बभूव ॥ दोषाकरोऽनंग पथप्रयाता । संगेन राहोरिव शभ्रभानुः ॥ २१ ॥ રાહુના સંગથી જેમ ચંદ્ર, તેમ તે મંત્રીપુત્રના સંગથી, કલાવાન એવો પણ તે રાજકુમાર તુરત મલિનપણાની શ્રેણિથી મિલિત થએલો, દોષોની ખાણરૂપ (પક્ષે–રાત્રી કરનારો) તથા मवाना मार्गप्रते ४ नारी (पक्षे-माशमार्गे यासनारी) थयो. एषोऽथ पापाकरकेलिमत्तो । __मनेभवल्लोकभयंकरोऽभूत् ॥ मांसाशने वै सततं प्रलुब्धो । धर्मं निजं शर्मभिदं च मेने ॥ २२ ।। १. अंगहीनेऽप्यनंगं खे। चित्तेऽनंगस्तु मन्मथे ।। इति हैमः ॥ Page #180 -------------------------------------------------------------------------- ________________ १६९ મષ્ટમ: સ. / આ રાજકુમાર હવે પાપોના સમૂહની ક્રીડામાં હર્ષિત થયો થકો મદોન્મત્ત હાથીની પેઠે લોકોને ભયંકર થયો; તેમ માંસભક્ષણમાં હંમેશાં અત્યંત લુબ્ધ થયો થકો પોતાના ધર્મને સુખનો નાશ કરનારો માનવા લાગ્યો. राज्ञी तु जैनेंद्रमते प्रसन्ना । दयामयामेयगुणप्रपन्ना ॥ मुक्ताभिलाषांचितमानसा च। तथापि सा निर्ममतायुताहो॥ २३ ।। સુવેણી રાણી તો શ્રીજૈનેદ્રમતમાં પ્રસન્ન થઈ થકી દયાયુક્ત અગણિત ગુણોને પ્રાપ્ત થઈ હતી તથા મોક્ષે ગએલાઓના અભિલાષથી (પક્ષે–મોતીઓના અભિલાષથી) શોભીતા મનવાળી, તો પણ આશ્ચર્યની વાત છે કે, તે અમમત્વવાળી હતી !! सा चैकदा तं वचनान्युवाच । मुंचस्व मांसाशनमेव नाथ॥ दुःखाकरं तत्तु यतो जगत्यां । વિજ્ઞાપતિ જ્ઞાનાપ્રવી: ર૪ હવે એક દહાડો તે રાણી તે રાજાને વચનો કહેવા લાગી કે, હે નાથ ! તું માંસભક્ષણ તજી દે, કેમકે, તે માંસભક્ષણને જગતમાં જ્ઞાનના સમૂહમાં પ્રવીણ થએલા જ્ઞાનીઓએ દુ:ખોની ખાણ સમાન કહેલું છે. श्रुत्वा वचस्तच्छृति सूचितुल्यं। वाणीमवङ्नीचजनोचितां सः ॥ मांसं न मोक्ष्यामि कदापि चंडे। चंडांशुवत्तापकरं वचस्ते ॥ २५ ।। १. सूचिर्नृत्यभेदे च । व्यधनीशिखयोरपि ॥ इति रत्नकोशः ।। Page #181 -------------------------------------------------------------------------- ________________ १७० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। કર્ણને સોઈ સરખું તે વચન સાંભળીને તે રાજકુમાર નીચ માણસને ઉચિત એવી વાણી બોલવા લાગ્યો કે, હે ચંડે! હું કોઈ દહાડો પણ માંસને તજીશ નહીં, તારું વચન તો મને સૂર્ય સરખું તાપકારી લાગે છે. मातः परं मां वद कोविदेव ।। मांसाशनत्यागपरं वचोऽपि ॥ नो चेद्भविष्यस्यसिना ममैव । कीनासदासी ह्यविलंबितं त्वम् ॥ २६ ।। હવેથી પંડિતાની પરે મને માંસભક્ષણના ત્યાગનું વચન પણ તું નહીં કહેજે; નહીંતર ખરેખર મારી જ તલવારથી તુરત યમની हासी यश. (अर्थात् मृत्यु पामीरा.) राज्ञीति भूपस्य वचो निशम्य । वज्राहतेवाप शुचं स्वचित्ते ॥ मौनं विधायैव तदादितश्च । भूपं न चोवाच वचस्तु किंचित् ॥ २७ ॥ એવી રીતે રાજાનું વચન સાંભળીને રાણી જાણે વજથી હણાઈ હોય નહીં જેમ, તેમ પોતાના ચિત્તમાં દિલગીર થઈ તથા ત્યારથી મૌન કરીને જ રાજાને કંઈ પણ વચન કહેવા ન લાગી. राजाथ नित्यं पलले प्रलीनो । नानांगिनां ही हननं चकार ॥ दया नचायात्तु तदीयचित्ते । हिंसेर्षया नित्यपराङ्मुखेव॥ २८ ।। १. "ही" विस्मयविषादयोः ॥ इति हैमः ॥ यथा-"ही विचित्रो विपाकः" इति माघः ॥ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગણ૫: સf. / १७१ હવે રાજા તો હમેશાં માંસમાં લીન થયો થકો અરેરે! નાના પ્રકારના પ્રાણીઓની હિંસા કરવા લાગ્યો; વળી હિંસાની ઈર્ષાથી જાણે હમેશાં ઉલટા મુખવાળી થઈ હોય નહીં જેમ, તેમ દયા તો તેના ચિત્તમાં આવી જ નહીં. अन्येधुरागादिह रागमुक्तो । | મુત્સુ અપરિપ્રોડપિ છે वाचंयमोऽवंचकलापरम्यो । વચ્ચે વ રચતિવુ છે ૨૨ | એક દહાડો અહીં મનોહર વૃક્ષોથી યુક્ત થએલા રમણીક વનમાં રાગથી મુક્ત થએલા, પરિગ્રહ રહિત છતાં પણ મોતીઓમાં ઉત્સુક (પક્ષે–મોક્ષે ગએલાઓ પ્રતે ઉત્સુક) તથા નિષ્કપટ વાણીથી મનોહર એવા મુનિરાજ આવ્યા. मुन्यागमोदंत बेलाहकाप्त । हर्षामंतश्रेणिविवर्षणेन ॥ दूरीकृतांतः परितापवारा । તું સમીપુરમ્ વ નો: + રૂ૦ || મુનિના આવવાના વૃત્તાંતરૂપી વરસાદથી પ્રાપ્ત થએલા હર્ષરૂપી પાણીની શ્રેણિના વરસવાથી દૂર કરેલ છે અંત:કરણના તાપોનો સમૂહ જેઓએ એવા લોકો આ મુનિને નમવા માટે આવ્યા. ૨. વાદલો પર રે ! તૈત્યના પ્રમેય || રૂત્યુત્વાન્ || ३. अमृतं यज्ञशेषे स्यात् । पीयूषे सलिले घृते ।। इत्युक्तत्वात् ॥ Page #183 -------------------------------------------------------------------------- ________________ १७२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। राज्ञी सुवेणी समयुक्तवेणी । वाणीं मुनीशस्य पुरः प्रयाता ॥ रम्यं मयुरी घनगर्जनं च। श्रोतुं यथा कंदरिकंदरांतात् ।। ३१ ।। વળી પુષ્પયુક્ત છે વેણી જેણીની એવી સુવેણી રાણી, મનોહર વરસાદની ગર્જનાને સાંભળવાને મયૂરી જેમ પર્વતની ગુફામાંથી આવે, તેમ મુનિરાજની વાણી સાંભળવાને નગરમાંથી આવી. लोकेषु तत्राथ मुदा स्थितेषु । वाचंयमो वाचमुवाच हृद्याम् ॥ संध्वानयन्सैष निजध्वनीनां । __ वृंदेन तत्काननभूमिभागम् ॥ ३२ ।। હવે ત્યાં લોકો હર્ષથી બેસતે છતે તે આ મુનિ, પોતાની ધ્વનિઓના સમૂહથી તે વનના ભૂમિભાગને શબ્દયુક્ત કરતા થકા મનોહર વાણી બોલવા લાગ્યા. धर्मोऽत्र लोकाः परसौविदल्ल। उक्तो जिनैर्जंगमतीर्थरूपैः ॥ रक्षाकृते मा परकोपनाया । धात्र्यां सदा चंचल चंचलायाः ॥ ३३ ॥ १. प्रसुनं कुसुमं समम् ।। इत्यमरः ।। -कैश्चिच्च "प्रसुनं कुसुमं सुमं" इत्यपि पाठः पठ्यते ।। २. सौविदल्ल: कंचुकिनः ।। इत्यमरः ।।- सुष्टु विदन्तं विद्वांसमपि लांति वशवर्तिनं कुर्वंतीति “सुविदल्ला:" स्रियस्तासामिमे रक्षकाः “सौविदल्लाः" 'तस्येदं' (४-३-१२०) इत्वण्-इति स्वोपज्ञटीकायाम् ॥ ३. मा लक्ष्म्यां वारणेऽव्ययम् ॥ इति हैमः ॥ ४. कोपना सैव भामिनी ॥ इत्यमरः ।।-कुप् क्रोधेकुप्यति तच्छिला (दि० प० से०) 'क्रुधमंडार्थेभ्यश्च' (३-२-१५१) इति युच् । लक्ष्या अस्थिरस्वभावत्वात् तस्याः कोपनत्वं तु जगत्प्रसिद्धमेवेति स्वोपज्ञटीकायाम्।। ५. चंचलश्चपलेऽनिले ।। इति मेदिनी ॥ Page #184 -------------------------------------------------------------------------- ________________ १७३ अष्टमः सर्गः । | હે લોકો! આ પૃથ્વી પર જંગમ તીર્થરૂપ એવા જિનેશ્વરોએ પવન સરખી ચપલ એવી લક્ષ્મીરૂપી ઉત્કૃષ્ટ કોપાતુર સ્ત્રીના રક્ષણ માટે ધર્મને પ્રધાન નાઝર કહેલો છે. स्वादाधरीभूत सुधा समूहं । यो यच्छनि प्राज्यफलं प्रफुल्लम् ॥ तं धर्मकल्पांहिपमाश्रिता ये। तेषां भवव्याघ्रपराभवः किम् ॥ ३४ ॥ જે ધર્મરૂપી કલ્પવૃક્ષ, સ્વાદથી દૂર થએલ છે અમૃત સમૂહ જેનાથી એવા પ્રફુલ્લિત ઘણાં ફળને આપે છે, તે ધર્મરૂપી કલ્પવૃક્ષને જેઓ આશ્રય કરીને રહેલા છે. તેઓને શું ભવરૂપી પરાભવ थाय छ? (अर्थात् नथी थतो.) सिंचंति ये धर्ममहीरुहं च । प्रीत्या सदा शांतिसुधारसेन ॥ तेषां फलं मुक्तिवधूविलासं।। स्वर्गादिभोगाश्च तटे तृणांति ॥ ३५ ।। વળી જે લોકો ધર્મરૂપી વૃક્ષને હમેશાં પ્રીતિથી શાંતતારૂપી અમૃતરસથી સિંચે છે, તેઓને મોક્ષસ્ત્રીના વિલાસરૂપી ફળ મળે છે, તથા સ્વર્ગાદિકના ભોગો તો તટ પરના તૃણની પેઠે આચરણ કરે છે. एवं स्वचित्ते परिचिंत्य धर्मं । धर्म्य सदा कर्मणि कर्म भेत्तुम् ॥ मुक्त्यंगनासंगम रंगलोला। धृत्वाशु धैर्यं प्रयतध्वमत्र ॥ ३६ ।। १. रंगो ना रागे नृत्यरणक्षितौ ॥ इति मेदिनी ॥ २. लोलश्चले सतृष्णे च। ।। इति हैमः ।। Page #185 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। એવી રીતે પોતાના ચિત્તમાં ધર્મને ચિંતવીને, હે મુક્તિરૂપી સ્ત્રીના સંગમના રાગમાં તૃષ્ણાયુક્ત થએલા ભવ્યો! ધૈર્ય ધરીને તુરત હમેશાં આ લોકમાં કર્મોને ભેદવા માટે ધર્મ સંબંધિ કાર્યમાં પ્રયત્ન કરો? १७४ एवं मुनेर्वाक्सलिलं सलीलं । तस्यास्यधाराधरवर्षितं ॥ पीत्वा मुदा चातकतां दधानाः । सर्वेऽत्र धामानि निजानि जग्मुः || ३७ ।। એવી રીતે અહીં તે મુનિરાજના મુખરૂપી વરસાદથી વરસેલું વાણીરૂપી પાણી ક્રીડાપૂર્વક પીને સર્વે લોકો હર્ષથી ચાતકપણાને ધારણ કરતા થકા પોતાને સ્થાનકે ગયા. लोकेषु यातेषु यतेः समीपं । राज्ञी सुवेणी विधिनोपसृत्य ॥ कृत्वांजलिं स्वीयललाटपट्टे । प्रोवाच वाचाथ सुधामुचा सा ॥ ३८ ॥ હવે લોકો જાતે છતે તે સુવેણી રાણી વિધિપૂર્વક મુનિ પાસે જઇને, પોતાના લલાટપટ્ટ પર હાથ જોડીને અમૃતે ઝરનારી વાણીથી બોલવા લાગી. वाचंयमोत्तंस गुरो ममायं । भर्ता समायः परमांसमत्ति ॥ तेनेह तेने मम मानसेन । ઘેવઃ પુનŕસમપ્રાણી ૫૩૬ ।। હે મુનિઓમાં મુકુટ સમાન ગુરુ ! મારો આ કપટી ભર્તાર પરનું માંસ ભક્ષણ કરે છે; પણ આશ્ચર્ય છે કે, તેથી અહીં મારા માંસના મદને નાશ કરનારો ખેદ (મારા) મને વિસ્તાર્યો છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ अष्टमः सर्गः । मुंचेत्कथं मेऽथ मुनीश नाथो । मांसं कथां मे कथयध्वमेनाम् ॥ स्वाभाविका यद्भवति प्रवृत्ति । रन्योपकाराय भवादृशानाम् ॥ ४० ।। હે મુનિશ ! મારો સ્વામી કેવી રીતે માંસને તજે? તે વાત આપ હવે મારા પ્રતે કહો. કેમકે આપ સરખાઓની પ્રવૃત્તિ અન્યોપકાર માટે સ્વાભાવિક જ હોય છે. श्रुत्वेति तस्या वचनं मुनीशो । ज्ञात्वा निजज्ञानपरंपराभिः ॥ पीयूषतुल्यामवदत्सुवाणीं । निर्वाणमार्गं स विमार्गयंतीम् ॥ ४१ ॥ એવી રીતનું તેણીનું વચન સાંભળીને તે મુનિરાજ પોતાના જ્ઞાનની શ્રેણિઓથી જાણીને, મોક્ષમાર્ગને શોધનારી અમૃત તુલ્ય ઉત્તમ વાણી બોલ્યા. मांसस्य नो राज्ञि करिष्यति स्वं । त्यागं त्वदीयो रमणः कदापि ॥ गृध्रौ हि हंतेह कथंचनापि । मुंचेत मांसं च मलीमसः किम् ॥ ४२ ॥ १७५ હે રાણી ! તારો સ્વામી કોઈ પણ વખતે પોતે માંસનો ત્યાગ કરશે નહીં, કેમકે, અહીં મલિન એવો જે ગીધ તે અરેરે!! કોઇ પણ રીતે શું માંસને તજી શકે છે? (અર્થાત્ નથી જ તજી શકતો.) १. गृध्रः खगांतरे पुसि । वाच्यलिंगस्तु लुब्धके ॥ इति मेदिनी ।। २. पिशितं तरसं मांसं । पललं क्रव्यमामिषम् ।। इत्यमरः ।। Page #187 -------------------------------------------------------------------------- ________________ १७६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। योग्यः प्रसंगस्तव नो कदापि । - भूपस्य राज्यस्य कलंकिनोऽतः ॥ अंभोजिनी किं न हता हताशा। संगात्रियामारमणस्य॑ मह्याम् ॥४३ ।। માટે હે રાણી ! આ કલંકી રાજાનો પ્રસંગ તને કોઈ પણ વખતે યોગ્ય નથી; (કેમકે) હણાએલી છે આશા જેણીની એવી પૃથ્વીમાં રહેલી કમલિની કલંકી એવા ચંદ્રના સંગથી શું હણાઈ नथी? (अर्थात् ९४ ७.) दीक्षा लभस्व त्वमतो मतिष्ठे । येनात्मतापस्तव शांतिमीयात् ॥ केल्पाश्रिता यत्किमु संभजते । मह्यां सदा तापकरस्य तापम् ॥ ४४ ।। માટે હે બુદ્ધિવાન રાણી ! તું દીક્ષા ગ્રહણ કર, જેથી તારો આત્મતાપ શાંતિને પામે; કેમકે, (આ) પૃથ્વીમાં જેઓ હમેશાં કલ્પવૃક્ષને આશ્રિત થએલા છે, તેઓ શું સૂર્યના તાપને ભજે છે? (मर्थात् नथी ४ मता.) एवं निशम्याथ वचोऽस्य साधोः । साधारयद्धर्ममतिं मतीष्टा ॥ वृत्तं गृहीतुं च ववांछ जैनं। निर्वाणमार्गे वरयानतुल्यम् ॥ ४५ ।। १. त्रियामांरमणस्य चंद्रस्येति-त्रयो यामा यस्याः । आद्यंतयोरर्धयामयोश्चेष्टाकालत्वेन दिनप्रायत्वात् ।। यद्वा त्रीन् धर्मादीन् यापयति निरवकाशीकरोति कामप्रधानत्वात् अंतर्भावितण्यर्थाद्याते: 'अर्तिस्तुसु'- (उ० १ । १४०) इति मन्सा त्रियामा तस्या रमणस्य स्वामिनो निशानाथस्येति यावदिति स्वोपज्ञटीकायाम्।। २. कल्पो विकल्पे कल्पद्रौ । संवर्ते ब्रह्मवासरे ॥ इति हेमचंद्रः ।।। Page #188 -------------------------------------------------------------------------- ________________ अष्टमः सर्गः । १७७ હવે એવી રીતે આ મુનિનું વચન સાંભળીને, બુદ્ધિએ કરીને પૂજ્ય એવી તે સુવેણી રાણી ધર્મબુદ્ધિને ધારવા લાગી તથા મોક્ષમાર્ગમાં ઉત્તમ વાહનતુલ્ય એવા જૈનવૃત્તને ગ્રહણ કરવાને ઈચ્છવા લાગી. प्रोवाच साथो प्रणतिं विधाय । साधूत्तमं तं तमंसं धुनाना ॥ धूतांतरारे मम नाथमेनं। पृष्ट्वा भविष्यामि हि दीक्षिताहम् ॥ ४६ ।। હવે તે રાણી તે ઉત્તમ સાધુને નમસ્કાર કરીને, શોકને કંપાવતી થકી કહેવા લાગી કે, હે કંપાવેલ છે આતરંગ શત્રુઓ જેણે એવા મુનિરાજ! મારા તે સ્વામિની રજા લઈને હું ખરેખર દીક્ષિત થઈશ. उक्त्वैवमेषाथ मुनिं प्रणम्य । रोमांचिता स्वीयगृहं प्रयाता॥ नाथं निजं चाकथयत्तमैवं। सा कुद्मलीकृत्य करं प्रमोदात् ॥ ४७ ।। એમ કહીને તે આ સુવેણી રાણી હવે મુનિને નમસ્કાર કરીને રોમાંચિત થઈ થકી પોતાને ઘરે ગઈ; તથા હર્ષથી હાથ જોડીને પોતાના તે સ્વામીને એવી રીતે કહેવા લાગી. १. तमो ध्वांते गुण्ण शोके । क्लीबं वा ना विधुतुदे ।। इति मेदिनी ॥ ।।* ।। (उ० ३। ११७-असचि) तमसमपि। “तमसं तु निशाचर्म" इति त्रिकांडशेषात् ।। इति स्वोपज्ञटीकायाम् ॥ २. धूताः कंपनं नीतास्रासं नीता इति यावत् अंतरारयो रागद्वेषक्रोधमानमायारूपा अंतरंगशत्रवो येन तत्संबोधनमिति स्वोपज्ञटीकायाम् ॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ १७८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। स्वामिन् प्रसादो भवतां यदि स्या । दीक्षां लभेयं निजसिद्धयेऽहम् ॥ एवं निशम्याथ सुधासमान। राजा वचोऽस्या विचचार चैवम् ॥४८ ।। હે સ્વામી! જો આપની કૃપા હોય, તો હું મારી સિદ્ધિ માટે દીક્ષા લઉં; એવી રીતે આ રાણીનું અમૃત સરખું વચન સાંભળીને હવે રાજા નીચે પ્રમાણે વિચારવા લાગ્યો. प्रत्यूहरूपा मम या सदैव । सा याति चाद्य स्वयमेव राज्ञी ॥ तस्यां गतायां मम संनिधेर्हि । विनौषधं रूग् निधनं गतेव ॥४९ ।। જે રાણી મને હમેશાં વિઘ્નરૂપ છે, તે આજે પોતાની જાતે જ જાય છે; તેણીના જવાથી ખરેખર મારી પાસેથી જાણે ઔષધ વિના રોગ નષ્ટ થયો હોય નહીં જેમ, (તેમ મને લાગે છે.) चित्ते विचार्येति वरं वराको। राकाननां वाचमुवाच तां सः ॥ त्वं यत्प्रिये तत्कुरु रोचते ते।। नाहं भविष्यामि तवांतरायी ॥५० ।। એવી રીતનું મનમાં ઉત્તમ વિચારીને તે શોચ કરવા લાયક (બીચારો) રાજા પૂર્ણિમા સરખા મુખવાળી તે રાણી પ્રતે વચન કહેવા लाग्यो, प्रिये! तने रुये ते १२. हुं तने म21वीश नही. १. वराक: शोच्यरणयोः ।। इति हैमः॥ २. ते-तुभ्यमिति ॥ Page #190 -------------------------------------------------------------------------- ________________ अष्टमः सर्गः । श्रुत्वेति वाचं घनगर्जतुल्यां । हर्षं गता साथ कलापिनीव ॥ आगत्य जग्राह मुनेश्च दीक्षां । याता विदेशं च सुदीक्षितभिः ।। ५१ ।। હવે એવી રીતની વરસાદની ગર્જના સરખી (રાજાની) વાણી સાંભળીને મયૂરીની પેઠે તે સુવેણી રાણી હર્ષને પ્રાપ્ત થઈ; તથા આવીને મુનિ પાસેથી દીક્ષા લીધી; અને ઉત્તમ સાધ્વીઓની સાથે દેશાંતરમાં વિહાર કરવા લાગી. राजाथ मांसं परिभक्षयन्सन् । पुष्टं चकारेह कुकर्मणेव ॥ देहं गाधे भववारिधौ स्वं । संमज्जनेऽतः स्थनिजात्मनोऽलम् ।। ५२ ।। હવે રાજા માંસભક્ષણ કરતો થકો અહીં જાણે કુકર્મથી હોય નહીં જેમ, તેમ પોતાના શરીરને, અંદર રહેલા પોતાના આત્માના અગાધ એવા ભવરૂપી સમુદ્રમાં (થતા) મજ્જનમાં સમર્થ થાય એવું પુષ્ટ કરવા લાગ્યો. मंत्रीशपुत्रोऽथ तमेकदावक् । साक्षात्कृतांतोव स देहधारी ॥ आवां तु मांसं बहु भक्षयावो । नित्यं पशूनां नतु मानवानाम् ॥ ५३ ।। १७९ १. सुदीक्षिताभिः प्राणातिपातविरमणादिपंचमहावृत्तयुक्ताभिर्जेंनार्याभिः सह । यतः- जैनसाध्व्यः साधुभिः सहेकत्रस्थाने नैव वसंति वृत्तदूषणप्रतिप्रसंगादिति स्वोपज्ञटीकायाम् ॥ Page #191 -------------------------------------------------------------------------- ________________ १८० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હવે એક દહાડો દેહધારી સાક્ષાત યમ સરખો તે મંત્રીપુત્ર તે રાજાને કહેવા લાગ્યો કે, આપણે તો હંમેશાં પશુઓનું માંસ બહુ ભક્ષણ કરીએ છીએ, પણ માણસોનું માંસ ભક્ષણ કરતા નથી. स्वादोऽत्र मांसे यदि चेत्पशूनां । लोकोत्तरो वै तृणभक्षकाणाम्॥ मिष्टाशनग्रासविपोषितानां।। मांसे जनानामधिकस्ततः स्यात् ॥५४ ।। આ દુનિયામાં જ્યારે તૃણભક્ષી પશુઓના માંસમાં લોકોત્તર સ્વાદ છે, ત્યારે મિષ્ટ ભોજનોથી પોષિત કરેલા માણસોના માંસમાં તેથી અધિક સ્વાદ હોવો જોઈએ. राजा त्वसि त्वं प्रवरोऽत्र मित्र । नित्यं ततो निर्भयमेव मर्त्यम् ॥ एकैकमानंदकृते लभस्व । नौ येन कार्यं च भवेत सिद्धम् ॥ ५५ ॥ હે મિત્ર! તું તો આ જગતમાં મોટો રાજા છે, માટે હમેશાં ભય રહિત જ આનંદ માટે અકેક માણસને મેળવ, કે જેથી આપણું કાર્ય સિદ્ધ થાય. मित्रस्य राजेति वचो निशम्य । ___हर्षान्वितो वाचमुवाच तं सः ॥ मित्र त्वया यद्गदितं प्रसद्य। मह्यं तु सर्वं बहु रोचते तत् ॥५६ ।। . એવી રીતનું મિત્રનું વચન સાંભળીને હર્ષિત થએલો તે રાજા તેને કહેવા લાગ્યો કે, હે મિત્ર! તે કૃપા કરીને જે કહ્યું તે સઘળું મને બહુ રુચે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ १८१ ૩૭મ: સf. / एवं विचार्याथ समंत्रिपुत्रो । નિત્યં વદ્યારે વિમુથવાનામ્ | लोभे च तत्क्रव्यमतीव लुब्धो। पापाकरो नीचनृपो मुदादत् ॥५७ ।। એમ વિચારીને હવે મંત્રીપુત્ર સહિત તે પાપોની ખાણ સરખો નીચ રાજા હમેશાં પોતાના ગુપ્ત માણસ મારફતે મુગ્ધ બાળકોને મેળવવા લાગ્યો, તથા તેના માંસને અત્યંત લુબ્ધ થયો થકો હર્ષથી ભક્ષણ કરવા લાગ્યો. साथो कथा त्वप्रथयन्नगर्यां । राज्ञो विदित्वा च कुकुर्म नित्यम् ॥ सर्वे बभूवुर्भयतः सखेदा । रक्षामकुर्वंश्च निजाभकाणाम्।। ५८ ।। હવે તે વાત તો નગરમાં ફેલાઈ ગઈ; અને રાજાના તે કુકર્મને હમેશાં જાણીને સર્વ લોકો ભયથી ખેદયુક્ત થયા; અને પોતાના બાળકોનું રક્ષણ કરવા લાગ્યા. ज्ञात्वा क्रमेणेतिकथां स मंत्री । मंत्रं स्वचित्तेऽथ चकार नित्यम् ॥ कोऽपीह पुत्रं मम मानुषोऽथ । भूपं च नेष्यत्यविलंबतोऽतम् ॥५९ ।। હવે અનુક્રમે એવી રીતની વાતને જાણીને તે મંત્રી પોતાના મનમાં હમેશાં વિચારવા લાગ્યો કે, હવે અહીં કોઈક માણસ મારા પુત્રને અને રાજાને તુરત મારી નાંખશે. Page #193 -------------------------------------------------------------------------- ________________ १८२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। एवं स चिंतातुरमानसोऽथ । ___ यावत्स्थितोऽस्त्यत्र तदैत्य माली ।। शोकातुरस्तं च जगाद नत्वा । नेत्रांबुना संस्नपयन्धरित्रीम् ॥६० ।। હવે એવી રીતે ચિંતાતુર મનવાળો તે મંત્રી જેટલામાં રહેલો છે, તેટલામાં શોકાતુર થએલો માલી ત્યાં આવીને તથા તે મંત્રીને નમીને, અશ્રુથી જમીનને ભીજાવતો થકો કહેવા લાગ્યો. स्वामिन्नृपस्याद्य सुवाटिकायां। क्ष्मापश्च वः सूनुरपि प्रभाते ॥ आस्तामशोकस्य तले स्थितौ द्वौ। तावत्तु तत्रागत एक मर्त्यः ॥ ६१ ।। હે સ્વામી ! આજે રાજાના મનોહર બગીચામાં રાજા અને આપનો પુત્ર પણ, બન્ને પ્રભાતમાં અશોક વૃક્ષની નીચે ઊભા હતા, તેટલામાં તો ત્યાં એક મનુષ્ય આવ્યો. निस्त्रिंशहस्तो विकरालभालो । भूभंगतः पाटलरक्त नेत्रः ॥ साक्षात्कृतांतोव गतः स तत्र। यत्र स्थितौ तावथ शर्मलीनौ ।। ६२ ।। પછી હાથમાં તલવારવાળો, ભૃકુટીના ભંગથી ભયંકર લલાટવાળો, ગુલાબ સરખી લાલ આંખોવાળો, અને સાક્ષાત જાણે યમ જ હોય નહીં જેમ, એવો તે માણસ, જ્યાં તેઓ બન્ને સુખમાં લીન થઈને રહ્યા હતા ત્યાં ગયો. १. निस्त्रिंशो निघृणे खड्गे ।। इति हैमः ॥ २. रोहितो लोहितो रक्तः।। इत्यमरः ॥ Page #194 -------------------------------------------------------------------------- ________________ अष्टमः सर्गः । आकृष्य कोशाच्चपलं कृपाणं । त्यक्त्वा दयां तत्र स तौ जघान ॥ पश्चाद्रतः सोऽप्यविलंबितं च । क्वापि प्रमोदात्तु ततः प्रणश्य ॥ ६३ ।। ત્યાં તેણે મીયાનમાંથી તુરત તલવાર કહાડીને તે બન્નેને દયા તજીને મારી નાંખ્યા; અને પછી તે પણ તુરત હર્ષથી ત્યાંથી નાશીને કંઇક જતો રહ્યો. श्रुत्वा तदीयं वचनं स मंत्री । वज्राहतोवाप शुचं स्वचित्ते ॥ तं मालिनं चापि विसृज्य तूर्ण । माकारयच्चारं जनांस्ततः सः ॥ ६४ ॥ તે માલીનું વચન સાંભળીને તે મંત્રી જાણે વજ્રથી હણાયો હોય નહીં જેમ, તેમ પોતાના મનમાં શોક પામ્યો, તથા પછી તે માલીને પણ રજા આપીને તુરત તેણે ગુસપુરુષોને બોલાવ્યા. चारेषु मंत्री समुपागतेषु । तं घातिनं मार्गयितुं द्रुतं सः ॥ क्रोधोद्धुरस्तांश्च समादिदेश । नत्वा गतास्तेऽपि विचक्षणाश्च ॥ ६५ ।। १८३ તે ગુપ્તપુરુષો આવતે છતે ક્રોધાતુર થએલો તે મંત્રી તેઓને તે મારનાર માણસને શોધવા માટે હુકમ કરતો હવો; અને તે વિચક્ષણ ચારો પણ નમીને (તે કાર્ય માટે) ગયા. १. चारश्च गूढपुरुषश्च ॥ इत्यमरः ॥ Page #195 -------------------------------------------------------------------------- ________________ १८४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। तेऽथ क्षणादेव समेत्य तत्रा । मात्यं समं चाकथयन्नुदंतम् ॥ स्वामिन्स हंतास्ति हि कोऽपि भिल्ल्लो । यातोऽस्ति यः क्वापि पुरः प्रणश्य ॥६६ ।। હવે તે ગુપ્તપુરુષો ક્ષણવારમાં જ ત્યાં આવીને મંત્રીને સઘળો વૃત્તાંત કહેવા લાગ્યા કે હે સ્વામી ! તે મારનાર ખરેખર કોઈક ભિલ્લ છે કે જે નગરમાંથી કંઈક નાશી ગયો છે. अस्माभिरेवं जनतः श्रृंत च । राज्ञा च युष्मत्तनयेन तस्य ॥ बालो हतो हंत निजाशनाय । तेनैव भिल्लेन रुषा हतौ तौ।। ६७ ॥ વળી અમોએ લોકોથી એમ સાંભળ્યું કે, રાજાએ અને તમારા પુત્રે તે ભિલ્લના બાળકને પોતાના ભોજન માટે મારી નાંખ્યો છે; અને તે જ કારણથી ભિલ્લે તેઓ બન્નેને ક્રોધથી મારી નાંખ્યા છે. श्रुत्वेत्युदंतं सचिवोऽपि दध्यौ । __स्थाने दुराचारपरौ हतौ तौ ॥ स्वादे च मांसस्य हि ये प्रलीना। स्तजीवितं रे शतधा धिगस्तु ॥ ६८ ।। એવી રીતનું વૃત્તાંત સાંભળીને મંત્રી પણ વિચારવા લાગ્યો કે, દુરાચારી એવા તેઓ બન્નેનો યોગ્ય વિનાશ થયો; માટે જે માણસો માંસના સ્વાદમાં લીન થએલા છે, તેઓના જીવિતને અરે! સેકડોવાર ધિક્કાર થાઓ. १. सर्वसाधुसमानेषु । समं स्यादभिधेयवत् ।। इति विश्वः (मेदिनी च) ।। २. वार्ताप्रवृत्तिवृत्तांत । उदंत: स्यादथाह्वयः ।। इत्यमरः ॥ ३. स्थाने तु कारणार्थे स्या-द्युक्तसादृश्ययोरपि ॥ इति मेदिनी ॥ Page #196 -------------------------------------------------------------------------- ________________ १८५ अष्टमः सर्गः । एवं विचार्येह जनाः स्वकीयं । चेतो न कार्यं किल मांसलीनम् ॥ मांसाशिनो ह्यत्र परत्र सर्वे । दारिद्रदुःखातिथिनो भवंति ॥ ६९ ॥ એમ વિચારીને તે લોકો ! આ જગતમાં ખરેખર પોતાનું મન માંસલુબ્ધ કરવું નહીં; કેમકે સર્વ માંસભક્ષીઓ આ લોક અને પરલોકમાં દરિદ્રતા અને દુઃખના પરોણાઓ થાય છે. (અર્થાત્ તેઓ દરિદ્રી અને દુઃખી થાય છે.) गुरुगिरं जनतेति निशम्य सा । निजनिजानि गृहाणि ययौ मुदा ॥ मुनिवरोऽपि सुखेन स तत्र च। जलदकालमलंघत शिष्ययुक् ॥७० ।। એવી રીતની ગુરુની વાણી સાંભળીને લોકોનો તે સમૂહ હર્ષથી પોતપોતાને ઘેર ગયો; શ્રી આત્મારામજી મુનિરાજ પણ સુખેથી શિષ્યો સહિત ત્યાં વર્ષાકાળ નિર્ગમ કરતા હવા. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गोजांकः कविशिशुकहीरेण कथितः ॥७१ ।। "जांकः" भेटले माठमो. (पानी सघनो अर्थ मागण પ્રમાણે જ જાણવો.) इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्री विजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वर श्रीमदात्मारामजिच्चरिते आत्मारामजिन्मुनीशस्यझंडीयालाख्यग्रामागमन तद्दत्तदेशनाद्वारा मांसभक्षणदूषणनिरूपणो नाम अष्टमः सर्गः समाप्तः । Page #197 -------------------------------------------------------------------------- ________________ १८६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ॥ नवमः सर्गः प्रारभ्यते॥ उल्लंघ्य वर्षां स मुनीश्वरोऽथ । निर्गत्य शिष्यैः सह झंडियालात् ॥ मासान् पृथिव्यां कतिचिद्विहृत्य । प्रापाशु पुर्यां गुजरावलायाम् ॥१॥ હવે તે શ્રી આત્મારામજી મુનીશ્વર વર્ષાકાળ ઉલ્લંઘન કરીને, શિષ્યો સહિત ઝંડીયાલામાંથી નીકળીને, કેટલાક માસો પૃથ્વી પર વિહાર કરીને ગુજરાવાલા નામની નગરીમાં પધાર્યા. साधुं समायातममायमेनं । ज्ञात्वा जनाः संमंदसंहतिं तम् ॥ रोमांचसंदोहपदेन हत्तो। नंतुं वमंतः समुपाययुः स्त्राक् ॥२ ।। લોકો આ નિષ્કપટી સાધુને આવેલા જાણીને, રોમાંચના સમૂહના મિષથી હૃદયમાંથી હર્ષના સમૂહને વમતા થકા તુરત તેને વાંદવા માટે આવ્યા. 5 १. पुः स्त्री पुरीनगर्यो वा । पत्तनं पुटभेदनम् ।। इत्यमरः ।।२. मुत्प्रीतिः प्रमदो हर्ष। प्रमोदामोदसंमदाः ॥ इत्यमरः ॥ ३. स्त्रियां तु संहतिवृदं। निकुरंबं कदंबकम् ॥ इत्यमरः ॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ नवमः सर्गः । स्थानेषु योग्येष्वभिसांस्थितेषु । लोकेषु लोकैकहितो मुनीशः ॥ वाचं जगादाथ सुधासमानां । भव्यांगिचेतोगततापहंत्रीम् ॥ ३ ॥ હવે લોકો યોગ્ય સ્થાનકો પર બેસતે છતે લોકોમાં જ છે એક હિત જેમનું એવા તે શ્રી આત્મારામજી મહામુનિરાજ ભવ્ય પ્રાણીઓના ચિત્તમાં રહેલા તાપને નાશ કરનારી અમૃત સરખી વાણી બોલવા લાગ્યા. भोभो जना ये जगतीह नित्य । मन्यांगनासंगमरंगरक्ताः ॥ दुःखं लभंतेऽत्र परत्र तीव्र । मिभ्यो यथा ते वरदत्तनामा ॥ ४ ॥ હે લોકો! જે પુરુષો આ જગતમાં હમેશાં પરસ્ત્રીના સંગમના રંગમાં આસક્ત થયેલા છે. તેઓ આ લોક અને પરલોકમાં, વરદત્ત નામના શાહુકારની પેઠે તીવ્ર દુઃખ સહન કરે છે. ।। तथाहि ।। -- ते ५२४त्त शेनी हवे थाई . क्षेत्रे मनोज्ञे भरताह्वयेऽस्मिन् । देशोऽस्ति सौराष्ट्र इति प्रसिद्धः ॥ तत्रास्ति चैका नगरी गरिष्ठा। हालिभिःशंखपुरीति नाम्ना॥ ५ ॥ આ ભરત નામના મનોહર ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર નામનો પ્રસિદ્ધ દેશ છે, તથા ત્યાં મહેલોની શ્રેણીઓથી પ્રધાને એવી શંખપુરી નામની એક નગરી છે. १. इभ्यो धनवतीभ्या तु । केरण्वां सल्लकीतरौ ॥ इति हेमचंद्रः ।। Page #199 -------------------------------------------------------------------------- ________________ १८८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। आसीदिहेभ्यो वरदत्तनामा । पद्मालयासेवितपादपद्मः ॥ चित्रं तथाप्येष कथंचनापि । __ लोकेषु नोऽभूत्पुरुषोत्तमो हि॥ ६ ॥ અહીં તે શંખપુરીમાં) લક્ષ્મીએ સેવેલ છે ચરણકમલ જેના એવો વરદત્ત નામે શાહુકાર હતો; તોપણ આશ્ચર્યની વાત છે કે, આ શાહુકાર કોઈ પણ રીતે ખરેખર લોકોમાં ‘‘ઉત્તમ પુરુષ'. (पक्षे-वि) नहोतो!! तव पुर्यां किल सागराख्य। इभ्यो बभूव द्रविणाहतोऽन्यः ॥ तस्यैकपुत्री कमलाभिधासी । नेत्रास्यहस्तैः कमलोपमा या ॥७॥ તે જ નગરીમાં ધને કરીને આદર યુક્ત થએલો એક સાગર નામે શાહુકાર હતો; તેને એક કમલા નામે પુત્રી હતી, કે જે નેત્ર, મુખ તથા હસ્તોથી કમલ સરખી હતી. रेजे पदाग्रे नखवृंदमस्याः । फुल्लप्रभं किंशुकपर्णवर्णम् ॥ अत्युत्तमं प्राप्य पदाब्जमस्याः। प्राप्तांगुली हंसमुखव्रजो व ॥८॥ આ સ્ત્રીના પગના અગ્ર ભાગ પર પ્રફુલ્લિત કાંતિવાળો તથા કેસૂડાંના પાન સરખા રંગવાળો નખોનો સમૂહ શોભતો હતો, તે १. लक्ष्मी: पद्मालया पद्मा । कमला श्रीहरिप्रिया ॥ इत्यमरः ।। २. किंशुक:-किंचित् शुक इव । शुकतुंडाभपुष्पत्त्वात् । “पलाशे किंशुकः पर्णो' इत्यमरः ।। इति स्वोपज्ञटीकायाम् ॥ ३. अंगुल्य करशाखाः स्युः ॥ इत्यमरः ॥ Page #200 -------------------------------------------------------------------------- ________________ नवमः सर्गः । १८९ જાણે કે આ સ્ત્રીના અતિ ઉત્તમ એવા ચરણરૂપી કમલને પામીને (ત્યાં) આવેલા આંગળીઓરૂપી હંસોના મુખોનો સમૂહ હોય નહીં सेम, तेभ शोमती ती. विज्ञास्त्वमन्यंत नखालिमेतां । शीलद्विदंतस्य विदारणेऽरम् ॥ क्रोर्यान्वितां नित्यममोधोला । शक्तिप्रयुक्तां हि नखाननालिम् ।। ९ ॥ તે નખોની શ્રેણિને પંડિતોએ ખરેખર શીલરૂપી હાથીને ફાડવામાં શક્તિવાળી, ક્રૂરતાવાળી તથા હમેશાં અમોઘ ફાળવાળી સિંહોની શ્રેણિ માની છે. प्राप्नोति तन्व्याः पदयुग्ममस्या । मंजीरझाकारकरंबितं च ।। वाचालचक्रांग युगाश्रितस्य । __फुल्लाप्रभां तामरसस्य शोभाम् ।।१०।। વળી આ સૂક્ષ્મ શરીરવાળી સ્ત્રીનું ઝાંઝરોના ઝંકારોવાળું ચરણયુગલ, બોલતા એવા હંસના જોડલાંથી આશ્રિત થએલા કમલોની પ્રફુલ્લિત કાંતિવાળી શોભાને પ્રાપ્ત થાય છે. १. न मोघं अमोघं 'मोघं त्रिषु निरर्थके' ।। इति रुद्रात् ।। 'फालं तु वसने फाल । उत्प्लुतौ'।। इति हैमः ।। २. नखा एव आननानि येषां ते नखानना सिंहा इति यावत् । तेषामालि: पंक्तिस्तां नखाननालिम् ॥ इति स्वोपज्ञटीकायाम् ॥ ३. मंजीरोऽस्त्री स नूपुरः ॥ इति रभसः ।। ४. चक्राणि अंगानि अस्य *चक्रांगो मानसौकसि* ।। इति मेदिनी ॥ ५. तामरसं पद्मे ताम्रकांचनयोरपि ।। इत्युक्तत्वात् ॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ १९० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। जानंति तत्पादयुगं रमण्याः । पादप्रचारंव परेतराजः ॥ मंजीरबंदि ध्वनिनोपलक्ष्यं । पुसां बुधाश्चेतनदारणेऽलम् ।। ११ ॥ સ્ત્રીના તે ચરણયુગલને પંડિતો ઝાંઝરરૂપી ભાટના શબ્દોથી ઓળખી શકાય એવા, અને પુરુષોના ચિત્તને દારણ કરવામાં સમર્થ એવા યમના પાદપ્રચારતુલ્ય જાણે છે. जंघाद्वयं भाति वराननायाः । कीर्युत्तमस्तंभनिभं स्मरस्य ॥ पादांगदद्योतपदेन तस्या। वीर्यप्रशस्त्यक्षरवृंदवाहि ।। १२ ॥ ઝાંઝરના તેજના મિષથી વીર્યની પ્રશસ્તિના અક્ષરના સમૂહને ધારણ કરનારું એવું તે ઉત્તમ મુખવાળી સ્ત્રીનું જંઘાઓનું જોડલું કામદેવના ઉત્તમ કીર્તિસ્તંભો સરખું શોભે છે. दात्र्यौ बुधास्ते प्रवदंति जंघे । जंघालतांवांबुरुहासनायाः ॥ विश्वंभरायां निजसद्मतोऽरं । . सापल्यतो वामसुलोचनायाः ।। १३ ॥ તે જંઘાઓને પંડિતો (આ) પૃથ્વીમાં સ્ત્રીના શોકયપણાથી, પોતાના ઘરમાંથી તુરત લક્ષ્મીના જાણે અતિવેગને આપનારી હોય નહીં જેમ, તેવી કહે છે. (અર્થાત્ લક્ષ્મીનો નાશ કરનારી કહે છે) १. “धर्मराजः पितृपतिः । समवर्ती परेतराट्" ।। इत्यमरः ।। २. बंदिनः स्तुतिपाठकाः ।। इत्यमरः ॥ ३. पादांगदं तुलाकोटि । मंजीरो नूपुरोऽस्रियाम् ।। इत्यमरः ॥ ४. अंबुरुहं कमलं आसनं यस्यास्तस्या लक्ष्म्या इति यावत् ।। इति स्वोपज्ञटीकायाम् ॥ ५. वामः कामः सुष्टुलोचने यस्यास्तस्याः स्त्रिय इति यावत् ॥ इति खोपज्ञटीकायाम् ॥ Page #202 -------------------------------------------------------------------------- ________________ नवमः सर्गः । रेजे परं शंवरलोचनायाः । शुभ्रोरुयुग्मं कदलीनिभं हि ॥ मह्यां चलल्लोकसु लोचनानां । नीडोद्भवानां श्रमनोदि तस्याः । । १४ ॥ હરિણ સરખાં નેત્રોવાળી એવી તે સ્ત્રીનું પ્રધાન, અને પૃથ્વીમાં ચલાયમાન એવા લોકોનાં ઉત્તમ લોચનોરૂપી પક્ષીઓના શ્રમને દૂર કરનારું શ્વેત સાથળોનું જોડું ખરેખર કેળના વૃક્ષ સરખું શોભતું હતું. ज्ञातं रमण्यूरुयुगं धरायां । धीरैर्ध्रुवं स्तंभनिभं यमस्य ॥ वैश्वानरव्रातसुतापितंव | १९१ गांगेयरंगोरुरुचिच्छलेन ।। १५ ।। સ્ત્રીના સાથળના યુગલને (આ) પૃથ્વીમાં ધીર પુરુષોએ, (તેની) સુવર્ણના રંગ સરખી મનોહર કાંતિના મિષથી જાણે અગ્નિના સમૂહથી તપાવેલા હોય નહીં જેમ, તેવા યમના સ્તંભો સરખું જાણેલું છે. तन्व्या जगत्कामिजिघांसह । नाराचसंदोहयुतांव पुष्टम् ।। तूणीरलीलां मदनस्य धत्ते । वीरस्य तस्याश्च नितंबयुग्मम् ।। १६ ।। વળી તે સૂક્ષ્મ અંગવાળી સ્ત્રીનું પુષ્ટ નિતંબયુગ્મ અહીં १. शंवरो दानवांतरे । मस्त्यैणगिरिभेदेषु ॥ इति हैमः ॥ २. गांगेयः स्यात्पुमान् भीषमे । क्लीबं स्वर्णकसेरुणोः ।। इति मेदिनी ।। ३. प्रक्ष्वेडनास्तु नाराचाः ॥ इत्यमरः॥ ४. तूणोपासंगतूणीर । निषंगा इषुधिर्द्वयोः ।। इत्यमरः ।। Page #203 -------------------------------------------------------------------------- ________________ १९२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। જગતમાં રહેલા કામી પુરુષોને મારવાની ઇચ્છાથી જાણે બાણોના સમૂહવાળી એવી કામદેવના નામના યોદ્ધાની (બાણો રાખવાના) ભાથાંઓની લીલાને ધારણ કરે છે. दोषज्ञवृंदैर्विदितं नितंबं । विघ्नप्रदं शैलनितंबतुल्यम् ॥ धर्मामृतद्वीपर्वती प्रवाहे । तुंगं वरांग्या हि वसुंधरायाम् ।। १७ ॥ - उत्तम मंगवाजी स्त्रीन या नितंबने (मा) पृथ्वीमा પંડિતોના સમૂહોએ ધર્મરૂપી અમૃતની નદીના પ્રવાહમાં વિજ્ઞ આપનારા પર્વતના નિતંબ સરખું ખરેખર જાણેલું છે. लावण्यतोये किलनाभिकूपे । क्रीडां स्वयं कर्तुमनंगनागः ॥ अस्याः पपातात्र न चेत्किमत्रा । यः श्रृंखला देहरुहच्छलेन।। १८ ॥ આ સ્ત્રીના લાવણ્યરૂપી પાણીવાળા આ નાભિરૂપી કૂવામાં કામદેવરૂપી હાથી ખરેખર પોતે ક્રીડા કરવાને પડેલો છે; જો એમ ન હોત તો અહીં (નાભિ પાસે) રોમના મિષથી લોખંડની સાંકળ ક્યાંથી આવી ? नाभिं धरायां भयदां वदंति । ___ श्वभ्रस्य कूपस्य सहोदरीं ताम् ॥ मालिन्यमालाकलितां गभीरां । नित्यं बुधा ह्यत्र सुमध्यमायाः ।। १९ ॥ १. स्रोतस्विनी द्वीपवती । स्रवंती निम्नगापगा ॥ इत्यमरः ।। Page #204 -------------------------------------------------------------------------- ________________ નવમ: સર્વ ધ १९३ પંડિતો આ પૃથ્વીમાં ખરેખર ઉત્તમ મધ્યભાગવાળી સ્ત્રીની મલિનતાની શ્રેણિથી યુક્ત થએલી, તથા ગંભીર એવી તે નાભિને હમેશાં નરકના કૂવા સરખી ભય આપનારી કહે છે. तप्तस्य दर्पस्य पिनाकपाणे । नेत्राग्निना तापनिवृत्तयेऽलम् ॥ लोमालितवलिघनं वनंव । तस्या वलिश्रावि पिचंडमस्ति ॥ २० ॥ મહાદેવના નેત્રાગ્નિથી તપેલા કામદેવના તાપની શાંતિ માટે સમર્થ તથા રોમની શ્રેણિઓરૂપી વૃક્ષોની પંક્તિઓથી ઘાટું થએલું અને વલિઓરૂપી ઝરણાઓવાળું જાણે વન જ હોય નહીં જેમ, તેમ તે સ્ત્રીનું ઉદર શોભે છે. दीर्घोदरं तत्तु निरीक्ष्य विज्ञा । मांसास्थिमेदोपचितं मलीनम् ॥ दूरे विमुंचति चकोरनेत्र्या । चांडालसह्येव हि मन्यमानाः । । २१ ॥ ચકોર સરખાં નેત્રોવાળી સ્ત્રીના તે વિશાળ ઉદરને માંસ, હાડકાં, તથા ચરબીથી ભરેલું અને મલિન જોઇને (તેને) ખરેખર ચાંડાલના ઘર સરખું માનતા થકા વિદ્વાનો દૂર તજે છે. तस्याः करांगुल्य इषललंत्य । स्तन्व्याः सदा जंगमकल्पवल्ल्याः ॥ शोभां लभतेऽरुणकांतिकांता । चंद्राननाया नवपल्लवानाम् ।। २२ ॥ ૨. પિખંડ કરે। પશોરવયને પુમાન્ ।। તિ મેવિની Page #205 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। સૂક્ષ્મ અંગવાળી તથા ચંદ્ર સરખા મુખવાળી એવી તે સ્ત્રીની અરુણ સરખી કાંતિથી મનોહર લાગતી તથા જરા ઝૂલતી એવી હાથની આંગળીઓ હમેશાં જંગમકલ્પવેલીના નવા પલ્લવોની શોભાને મેળવે છે. १९४ हस्तांगुलीवृंदमिदं रमण्या । दूरं विमुंचति विपश्चितोऽत्र ॥ मत्वा सदा पल्लववारतुल्यं । विश्वे हि विश्वे विषवेल्लिजातम् ॥ २३ ॥ સ્ત્રીના હાથની આંગળીઓના તે સમૂહને આ સમસ્ત જગતમાં પંડિતો હમેશાં ઝેરી વેલડીથી ઉત્પન્ન થએલા પલ્લવોના સમૂહતુલ્ય જાણીને દૂર તજે છે. नालाविवास्याः सुभुजौ विभातो । स्वर्णप्रभौ कोमलतां वहंतौ ॥ हस्तौ तदग्रे किल कंर्केणाढ्या । वंभोजलीलां सुलभां लभेते ॥ २४ ॥ આ સ્ત્રીના સુવર્ણ સરખી કાંતિવાળા, તથા કોમલતાને ધરનારા ઉત્તમ ભુજો પદ્મનાલોની પેઠે શોભે છે, તથા તેના અગ્રભાગમાં કંકણોવાળા (પક્ષે— પાણીના કણીઆઓવાળા) હસ્તો ખરેખર કમળોની સુલભ લીલાને મેળવે છે. "वल्लिः " हस्वांतापि । यतः- " हिरण्मयोर्वीरुहवल्लितंतुभिः । इति माघः ॥ ॥ इति मुकुटश्च ॥ " वल्लीवल्कपिनद्धधूसरशिराः " इति दमयंत्यां दीर्घातापि ॥ इति स्वोपज्ञटीकायाम् ।। २. भुजबाहू प्रवेष्टो दोः ।। इत्यमरः ॥ ३. पाणिः शमः शयो हस्तः । । इत्यमरमाला ।। ४. कंकणं करभूषायां ।। इति मेदिनी ॥ Page #206 -------------------------------------------------------------------------- ________________ नवमः सर्गः । विज्ञाय तन्व्यास्तु भुजौ भुजंगौ । संतस्ततस्तौ चकिताश्चरंति ॥ मुह्यंति मह्यां र्धिषणाभृतोऽपि । स्पर्शात्तयोराशु यतः पुमांसः ॥ २५ ॥ સૂક્ષ્મ અંગવાળી સ્ત્રીના તે ભુજોને સર્પ જાણીને સંત પુરુષો તેથી ભયભીત થયા થકા ચાલે છે; કેમકે તેઓના (સ્ત્રીની ભુજાઓના) સ્પર્શથી બુદ્ધિવાન પુરુષો પણ પૃથ્વીમાં તુરત મોહ પામે છે. क्लृप्तौव पीयूषनिधानकुंभौ । तस्याः स्तनौ मन्मथतप्तपुंसाम् ॥ तापापनोदाय पितामहेन । सर्वंसहायां दययैव नूनम् ॥ २६ ॥ (આ) પૃથ્વીમાં બ્રહ્માએ કામદેવથી તપ્ત થએલા પુરુષોના તાપને દૂર કરવા માટે ખરેખર દયાથી જ બનાવેલા અમૃત નિધાનના ઘડાઓ જાણે હોય નહીં જેમ, તેમ તે સ્ત્રીના બન્ને સ્તનો (શોભે છે.) मत्वा स्तनौ स्तंभनकारिणौ तौ । भुव्यंगनाया अपवर्गमार्गे ॥ तुंगौव तुंगौ च पयः स्त्रवाढ्यौ । दूरं ततो यांति विचक्षणा हि ॥। २७ ॥ १९५ પૃથ્વીમાં સ્ત્રીના તે ઊંચાં, અને દૂધના ઝરણાંવાળાં, (પક્ષે— પાણીના ઝરણાંવાળાં) સ્તનોને મોક્ષમાર્ગમાં અટકાયત કરનારા પર્વત સરખા જાણીને વિચક્ષણ માણસો તેથી ખરેખર દૂર જાય છે. १. बुद्धिर्मनीषा धिषणा ॥ इत्यमरः । । २. ब्रह्मात्मभूः सुरज्येष्टः परमेष्टी पितामहः ।। इत्यमरः । । ३. तुंगः पुंनागगगनयो- बुधेस्यादुन्नतेऽन्यवत् ।। इति हैमः ।। Page #207 -------------------------------------------------------------------------- ________________ १९६ शंखाभकंठस्त्रिजगज्जयाय । कामस्य यस्यास्त्रिवलिच्छलेन ॥ तरस्वराकृष्टमनुष्यवार | आविष्करोतीव किल प्रयाणम् ।। २८ ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। અતિ ઊંચા નાદથી ખેંચેલા છે મનુષ્યોના સમૂહ જેણે એવો તે સ્ત્રીનો શંખ સરખો કંઠ ત્રણ વલિઓના મિષથી ત્રણ જગતને જીતવા માટે ખરેખર કામદેવના પ્રયાણને જાણે સૂચવતો હોય नहीं प्रेम तेम लागे छे. कंठ सुकंठ्याः किल मन्वते तं । नित्यं च भीमं विबुधा यमस्य ॥ मांगल्यनिस्वानधरं धरित्र्यां । कंबुं स्वराक्रांतजनालिचित्तम् ॥ २९ ॥ ઉત્તમ કંઠવાળી સ્ત્રીના તે કંઠને હમેશાં પંડિતો ખરેખર પૃથ્વીમાં, સ્વરે કરીને આક્રાંત કરેલ છે માણસોની શ્રેણીઓનાં ચિત્ત જેણે, તથા ભયંકર એવો યમનો, માંગલિક શબ્દને ધરનારો શંખ માને છે. तस्या विभातः किल मांसलांसौ । शैलाविवानंगविजित्वरस्य ॥ वासक्षमौ ताडनतत्परस्य । बाणैर्नरान् पुष्पविनिर्मितैः स्वैः ॥ ३० ॥ પુષ્પોના બનાવેલાં પોતાનાં બાણોથી પુરુષોને મારવામાં તત્પર થએલા એવા કામદેવરૂપી યોદ્ધાના નિવાસ માટે સમર્થ એવા જાણે બે પર્વતો જ હોય નહીં જેમ, તેમ ખરેખર તે સ્ત્રીના પુષ્ટ ખભાઓ શોભે છે. १. तारोऽत्युञ्चैः ।। इत्यमरः । २. कंबुर्वल्यशंखेयोः ।। इति हैमः ॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ नवमः सर्गः । अंसौ सुवेण्याः किल कोविदास्तौ । धर्मद्विदंतस्य रदप्रभेदे ॥ जानंति नित्यं दरदौ गिरी व । मायां क्षमौ रौहिषलोचनायाः॥ ३१ ॥ ઉત્તમ છે વેણી જેણીની, તથા હરિણ સરખાં છે લોચનો જેણીના એવી સ્ત્રીના તે ખભાઓને પૃથ્વીમાં પંડિતો ધર્મરૂપી હાથીના દાંતોને ભાંગવામાં સમર્થ તથા ભય આપનારા પર્વત સરખા જાણે છે. ईशाक्षिशुष्णाशु मृतोऽपि दर्पः। पीयूषबिंदुं हि निपीय तस्याः ॥ ओष्ठोद्भवं स्वादु सुमध्यमाया। श्चैतन्ययुक्तोव पुनर्बभूव।। ३२ ॥ મહાદેવના નેત્રની અગ્નિથી તુરત મૃત્યુ પામેલો પણ કામદેવ ખરેખર, ઉત્તમ મધ્યભાગવાળી તે સ્ત્રીના હોઠથી ઉત્પન્ન થયેલા સ્વાદિષ્ટ અમૃતબિંદુને પીને જાણે ફરીને ચૈતન્યયુક્ત થયો હોય નહીં જેમ, તેમ લાગે છે. जानंति नार्या विषबिंदुतुल्य । मोष्ठाग्रगं दूरदृशो रसं हि ॥ आस्योग्र वल्मीकविलोललोला । देर्वीकरोद्भूतमिमं धरायाम् ।।३३ ॥ १. रौहिषं कत्त्तृणे क्लीबं । पुंसि स्याद्धरिणांतरे ।। इति मेदिनी ॥ २. बर्हिः शुष्मा कृष्णवर्मा । शोचिष्केश उषर्बुधः । इत्यमरः ॥ * ।। शुष्यत्यनेनिति शुष्मा 'शुष् शोषणे' (दि० प० अ०) अन्येभ्योऽपि (३। २। ७५) इति मनिन् । संज्ञापूर्वकत्वान्न गुणः ।। * ।। इति स्वोपज्ञटीकायाम् ३. दूरंयावद् दृशो दृष्टयो येषां ते दूरदृशो विचक्षणा इति यावदिति स्वोपज्ञटीकायाम् ।। ४. वामलूरश्च नाकुश्च । वल्मीकं पुनपुंसकम् ॥ इत्यमरः ।। ५. लोला तु रसनाश्रियोः ।। इति हैमः ।। ६. दर्वीकरो दीर्घपृष्टो । दंदशूको बिलेशयः ।। इत्यमरः ।। ।। दव्यीकारः फण एव करो यस्य प्रहारसाधनत्वात्। दर्वी फणं करोति, इति वा । 'कृञो हेतु-' (३।२।२०) इति टः ।। इति स्वोपज्ञटीकायाम् ॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। સ્ત્રીના હોઠના અગ્રભાગ પર રહેલા આ રસને વિચક્ષણ માણસો, પૃથ્વીમાં (તેણીના) મુખરૂપી ભયંકર રાફડામાં રહેલી ચપલ જીભરૂપી સર્પથી ઉત્પન્ન થએલા ખરેખર ઝેરના બિંદુ સરખો જાણે છે. संध्याय युद्धं विधिना कदापि । भावीह दृष्ट्योर्हृदसूययैव ॥ १९८ स्थाने सुमध्या रचिता स्वबुद्ध्या । नासा लावण्यमयेयमस्याः ॥ ३४ ॥ બ્રહ્માએ અહીં પોતાની બુદ્ધિથી આ સ્ત્રીની (બન્ને) આંખો વચ્ચે કોઇક દિવસે પણ હૃદયની ઇર્ષાથી જ યુદ્ધ થનારું જાણીને, આ (તેણીની) લાવણ્યમય નાશિકાને તુરત ઉત્તમ મધ્યસ્થરૂપ ઠીક રચી દીધેલી લાગે છે! मेधाविनो नित्यमिमां विदित्वा । नासां स्वचित्ते यमदंडतुल्याम् ॥ शुभ्रांशुमुख्या ध्रुवमंगनाया । दूरं विमुंचति चिरं दरेण ।। ३५ ॥ બુદ્ધિવાન લોકો ચંદ્ર સરખા મુખવાળી એવી સ્ત્રીની આ નાશિકાને ઘણા કાળથી હમેશાં પોતાના મનમાં ખરેખર યમના हंडतुल्य भागीने (तेने) लयथी हूर तथे छे. पाशद्वयं कर्णपदेन तस्याः । कंदर्पसारंगवधोपजीवः ॥ बंधाय कामं नररोहितांनां । . कृत्वा चकारेह न कस्य चित्रम् ॥ ३६ ॥ १. कंदर्पः कामः स एव सारंगवधोपजीवो मृगयुरिति यावदिति स्वोपज्ञटीकायाम् ॥ २. रोहितो मीनमृगयो - र्भेदे रोहितकद्रुमे ॥ इति विश्वः ॥ For Private. & Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ નવમ: : / - કામદેવરૂપી પારાધિએ તે સ્ત્રીના કર્ણના મિષથી પુરુષરૂપી હરિણોને સારી રીતે બાંધવા માટે બે પાશો બનાવીને અહીં કોને આશ્ચર્ય નથી કર્યું? कर्णी बुधास्तौ प्रवदंति चित्रं । मुक्तालियुक्तावपि कोपनायाः ॥ कंदर्पवीरेण वशीकृतानां । મોદી નોટૂંવાનામ્ ા રૂ૭ . આશ્ચર્યની વાત છે કે, (આભૂષણમાં રહેલાં) મોતીઓની શ્રેણિથી યુક્ત એવા પણ (પક્ષે–મોક્ષે ગએલાઓની શ્રેણિથી યુક્ત એવા પણ) સ્ત્રીના તે કર્ણોને પંડિત લોકો કામદેવરૂપી યોદ્ધાએ વશ કરેલા લોકોના સમૂહને મોહ દેનારા માને છે !! लावण्यपिंडं हि हिरण्यगर्भः । पूर्वं व्यधाद्यं विधिनेंदवे सः ॥ भागं तु तस्मादपि शेषयित्वा । ત્વવિદેત્રીમપિ તસ્ય વિચિત્ II રૂટ अस्याश्चकारेह वराननाया । स्तेनैव भागेन कपोलयुग्मम् ॥ नोचेत्कथं चंद्रमसि प्रयातं । છિદ્ર છન્નેનાત્ર દિ નાંછનર્ચ || રૂ? | ગુમન્ તે પ્રસિદ્ધ એવા બ્રહ્માએ વિધિપૂર્વક પૂર્વે ખરેખર ચંદ્ર માટે જે લાવણ્યનો પિંડ બનાવ્યો હતો, તેમાંથી પણ ચંદ્રની અવગણના કરીને પણ કિંચિત્ ભાગને બચાવીને, અહીં તે જ (બચાવેલા) ભાગથી આ ઉત્તમ સ્ત્રીના બન્ને ગાલો બનાવ્યા છે; જો એમ ન હોત તો આ ચંદ્રમાં લાંછનના મિષથી ખરેખર છિદ્ર ક્યાંથી આવ્યું ? ૨. કડી પોતી || રૂલ્યમ: || Page #211 -------------------------------------------------------------------------- ________________ २०० ज्ञात्वा कपोलौ किल कोविदास्तौ । छन्नास्थिमांसौघ कंपालतुल्यौ ॥ कौलेयकाह सततं रमण्या । चबंति नोऽशौचभयादिवात्र ॥ ४० ॥ સ્ત્રીના તે બન્ને ગાલોને અહીં પંડિતો ખરેખર, ગુપ્ત છે હાડકાં અને માંસનો સમૂહ જેમાં અને કૂતરાના લાયક એવી તુંબડીઓ સરખાં હમેશાં જાણીને, જાણે અપવિત્રપણાના ભયથી જ હોય नहीं प्रेम तेम (तेखोनुं ) युंजन उरता नथी. अस्याः प्रफुल्ले नयने विधत्तः । साम्यं ध्रुवं तामरसद्वयस्य ॥ नोचेत्कथं पक्ष्मपदेन तत्र । श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। रोलंबमाला मिलिता बभूव ।। ४१ ॥ આ સ્ત્રીની બન્ને પ્રફુલ્લિત આંખો ખરેખર બે કમળોની શોભાને ધારણ કરે છે; જો એમ નહોત તો ત્યાં પાંપણોના મિષથી ભમરાઓની શ્રેણિ કેમ એકઠી થઈ? नैत्रेव नेत्रे विबुधा वदंति । वध्वा ध्रुवं श्वभ्रवसुंधरायाम् ॥ कोक्षेषुघातेन नरानिहैव । दत्वापदं ते नयतोऽतकं यत् ॥ ४२ ॥ १. कपालोऽस्त्री शिरोऽस्थि स्यात् । घटादेः शकले व्रजे ।। इति मेदिनी । । २. कौलेयकः सारमेये कुलिने ।। इति हैमः ॥ ३. पक्ष्म सूत्रादिसूक्ष्मांशे । किंजल्के नेत्रलोमनि ॥ इति विश्वः ।। ४. नेत्रं मथिगणे वस्त्र - भेदे मूले द्रुमस्य च ।। रथे चक्षुषि नद्यां तु । नेत्री नेतरि वाच्यवत् ।। इति मेदिनी ।। ५. कटाक्षकाक्षौ ॥ इति रभसः ।। Page #212 -------------------------------------------------------------------------- ________________ નવમ: સf. / २०१ સ્ત્રીનાં નેત્રોને પંડિતો ખરેખર જાણે તેઓ નરકભૂમિ પ્રતે લેઈ જનારાં હોય નહીં જેમ, તેમ કહે છે; કેમકે તે નેત્રો અહીંજ પુરુષોને કટાક્ષરૂપી બાણોના મારથી દુ:ખ દઈને યમની પાસે લઈ જાય છે. (કામી પુરુષોની દશમી દશા મૃત્યુની પ્રસિદ્ધ જ છે.) अस्या भ्रुवौ कामधनुर्धरस्य । धत्तोव शोभां धनुषोर्धरायाम् ॥ वेधाय पुंसां मदनोद्धतानां । शंभुस्वयंभूहरिजित्वरस्य ।। ४३ ॥ આ સ્ત્રીની ભ્રકુટીઓ કામદેવથી ઉદ્ધત થએલા પુરુષોને વીંધવા માટે પૃથ્વીમાં મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુને (પણ) જીતનારા એવા કામદેવ નામના ધનુષ્યધારી યોદ્ધાના ધનુષ્યોની ઉત્તમ શોભાને જાણે ધારણ કરતી હોય નહીં જેમ, તેમ લાગે છે. प्रज्ञा भ्रुवौ ते कमलाननाया । ___ नार्याः पृथिव्यां किल संविदंति ॥ क्लृप्ते हि मानाय यमस्य नित्यं । मांगल्यदे वंदनमालिकेव।। ४४ ॥ કમળ સરખા મુખવાળી સ્ત્રીની તે ભ્રકુટીઓને (આ) પૃથ્વીમાં પંડિતો ખરેખર હમેશાં યમના માન માટે બનાવેલા માંગલિક તોરણો સરખી જાણે છે. भालं विभावृंदत इंदुतुल्यं । ___ चंद्राननायाश्चटुलं चकास्ति ॥ लिप्ताच्छसारंगमदच्छलेन । लक्ष्मान्वितं संमददं हि तस्या ।। ४५ ॥ १. यदाह भर्तृहरिः “शंभुस्वयंभूहरयो हरिणेक्षणानां। येनाक्रियत सततं गृहकर्मदासाः ।।इति ।। २. कलंकांको लांछनं च। चिन्हं लक्ष्म च लक्षणम् ।। इत्यमरः ।। Page #213 -------------------------------------------------------------------------- ________________ २०२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ચંદ્ર સરખા મુખવાળી એવી તે સ્ત્રીનું, કાંતિના સમૂહથી ચંદ્ર સરખું તથા સુંદર એવું લલાટ (તે પર) ચોપડેલી નિર્મલ કસ્તુરીના મિષથી ચિત્તવાળું તથા ખરેખર હર્ષને દેનારું શોભે છે. भालं वरांग्याः प्रवदंति विज्ञाः । सारंगनाभिप्रविलेपनाढ्यम् ॥ श्यामं स्वविज्ञानसहस्ररश्मः । स्वर्भाणुमेवावरणाय सत्यम् ।। ४६ ॥ ઉત્તમ અંગવાળી સ્ત્રીના, કસ્તૂરીના લેપનવાળા (અને તેથી) શ્યામ એવા લલાટને પંડિત લોકો પોતાના જ્ઞાનરૂપી સૂર્યને ઢાંકવામાં ખરેખર રાહુ જ કહે છે. अस्या रमण्याः किल केशपाशः । कामाश्ववाहस्य कशासखोऽस्ति ॥ कर्तुं वशे बुद्धिमतामपीह। पुंसां च हृच्चंचलघोटकानाम् ।। ४७ ॥ આ સ્ત્રીનો કેશપાશ આ જગતમાં બુદ્ધિવાન પુરુષોના પણ હૃદયરૂપી ચંચલ ઘોડાઓને વશ કરવામાં ખરેખર કામદેવરૂપી સ્વારના ચાબુક સરખો છે. कृष्णां मुनीशा: कबरी गदंति । धम्रालितुल्यामपवर्गमार्गे ॥ विश्वंभरायां नयनांध्यदात्रीं । नार्या नराणां गमनोत्सुकानाम् ।। ४८ ॥ १. स्वर्भानुस्तु तमो राहुः ॥ इति पुंस्कांडे रत्नकोशामरमालयोर्दर्शनात् । स्वराकाशे विपरीतलक्षणया भाति इति "स्वर्भानुः" * दाभाभ्यां नु * (उ० ३। ३२) * शुभ्नादिः * (८ । ४ । ३९) इति स्वोपज्ञटीकायाम् ॥ Page #214 -------------------------------------------------------------------------- ________________ नवमः सर्गः । २०३ - સ્ત્રીના તે શ્યામ કેશપાશને મુનીશ્વરો દુનિયામાં મોક્ષમાર્ગ પ્રતે જવાને ઉત્સુક થએલા પુરુષોની આંખોને અંધાપો આપનારી ધુંવાડાની શ્રેણિતુલ્ય કહે છે. उद्वाहितासीत्सुरदत्तनाम्ना । तत्रैव सैकेन नरेण सत्रा ॥ तन्व्येकदा वै वरदत्तदृष्टे । रातिथ्यमागाच्च पथि व्रजंती।। ४९ ॥ સૂક્ષ્મ અંગવાળી એવી તે કમલાને તે જ નગરમાં એક સુરદત્ત નામના પુરુષ સાથે પરણાવી હતી, અને એક દહાડો માર્ગે ચાલતી થકી તે વરદત્તની દૃષ્ટિએ પડી. काक्षास्त रोपैर्हरिणेक्षणाया विद्धोऽपि चित्रं तिलकोव तस्याः। रोमांचसंदोहमिषेण तूर्णं । फुल्लो बभूवेह मुदा स कामी।। ५० ॥ હરિણ સરખી આંખોવાળી એવી તે સ્ત્રીના કટાક્ષોરૂપી ફેકેલાં બાણોથી તે કામી વરદત્ત અહીં વીંધાયો, છતાં પણ આશ્ચર્યની વાત છે કે, તે તુરત હર્ષથી રોમાંચના સમૂહના મિષથી તિલક वृक्षनी पेठे प्रसित थयो !! १. रोपो रोपणबाणयोः ॥ इति विश्वः ।। २. तिलको द्रुमरोगाश्व-भेदेषु तिलकालके ॥ इति मेदिनी॥ तिलकवृक्षाणां प्रमदायाः कटाक्षश्रेणिभिः प्रफुल्लत्वं प्रसिद्धमेव-यदाह महाकविहरिचंद्रो निजधर्मशर्माभ्युदयाख्यमहाकाव्ये ॥ श्रव्येऽपि काव्ये रचिते विपश्चि-त्कश्चित्सचेताः परितोषमेति । उत्कोरक: स्यात्तिलकश्चलाक्ष्याः, कटाक्षभावैरपरे न वृक्षाः ॥ १ ॥ ।। इति स्वोपज्ञटीकायाम् । Page #215 -------------------------------------------------------------------------- ________________ २०४ सापि प्रवीक्ष्यैनमनंगसूत्र धारस्य मोहात्तु नटीव जाता ॥ नृत्यं प्रपन्नेव शनैश्चचाल । तालैस्तुलाकोटि किंकिणीनाम् ॥ ५१ ॥ તે કમલા પણ તે વરદત્તને જોઇને મોહથી ખરેખર કામદેવરૂપી સૂત્રધારની નટી સરખી થઇ; તથા જાણે નૃત્યને પ્રાપ્ત થઈ હોય નહીં જેમ, તેમ ઝાંઝરોની મનોહર ઘુઘરીઓના તાલોએ उरीने (युक्त थर्ध थडी) धीरे धीरे यासवा लागी. चित्ते स चिंतां रचयंश्चिरेण । तस्या अथाप्त्यै वरमध्यमायाः ॥ क्रामन्क्रमेणाप निकेतनं स्वं । श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। कामप्रपन्नौ वरदत्त एषः ।। ५२ ॥ હવે કામદેવને પ્રાપ્ત થએલો તે આ વરદત્ત ઉત્તમ છે મધ્યભાગ જેણીનો એવી તે કમલાની પ્રાપ્તિ માટે મનમાં વિચાર કરતો થકો ઘણે કાળે અનુક્રમે પોતાને ઘેર આવ્યો. नेत्रांतजैर्दीर्घकटाक्षबाणैः । पुंहृच्छकुंतान्पथि पातयंती ॥ प्रापालयं सापि निजं चिरंटी | मंजीरनादैर्मुखरीकृताशा ॥ ५३ ॥ નેત્રોના છેડાઓથી ઉત્પન્ન થએલા દીર્ઘ કટાક્ષોરૂપી બાણોએ १. तुलाकोटिर्मानभेदेऽ - बुदे स्यान्नूपुरेऽपि च ॥ इति हैमः ।। २. चिरंटी तु सुवासिनी ।। इत्यमरः । । चिरेणाटति पितृगेहाद्भर्तृगेहमिति “चिरंटी " इति स्वोपज्ञटीकायाम् ।। Page #216 -------------------------------------------------------------------------- ________________ नवमः सर्गः । २०५ કરીને માર્ગમાં પુરુષોના હૃદયરૂપી પક્ષીઓને પાડતી થકી, ઝાંઝરોના શબ્દોથી વાચાળ કરેલ છે દિશાઓ જેણીએ એવી તે ઘણો કાળ પિયર રહેનારી કમલા પણ પોતાને ઘેર પહોંચી. ज्ञात्वा च तस्या अपि भावमेष । मार्गेऽगचेष्टाभिरथांगनायाः ॥ प्रैषीनिजां सोऽपि मुदा हि दासीं । तस्यै विदग्धां गदितुं निजेच्छाम् ॥ ५४ ॥ હવે તે આ વરદત્તે પણ માર્ગમાં અંગચેષ્ટાઓથી તે સ્ત્રીનો ભાવ જાણીને, તુરત તેણીને પોતાની ઇચ્છા કહેવા માટે પોતાની એક ચતુર દાસીને હર્ષથી મોકલી. सापि प्रयाता चपलं वांग्या । स्तस्या गृहं हर्षयुता विदग्धा ॥ प्रच्छन्नमाकार्य वराननां तां । स्वांतस्थितं सर्वमुदंतमाह ।। ५५ ।। તે ચતુર દાસી પણ હર્ષ સહિત તુરત તે ઉત્તમ અંગવાળી કમળાને ઘેર ગઈ; અને તે ઉતમ મુખવાળી કમળાને ગુપ્ત રીતે બોલાવીને હૃદયમાં રહેલો સર્વ વૃત્તાંત કહ્યો. आकर्ण्य तं तु प्रमदं स्वकीयं । रोमांचदंभेन विदर्शयंती ॥ नीचैरवक्तामथ पुंश्चली सा । वीतत्रपा कामदशां प्रयाता ।। ५६ । १. पुंश्चली चर्षणी बंध- क्यसती कुलटेत्वरी ॥ इत्यमरः ॥ पुंसो भर्तुः सकाशाच्चलति पुरुषांतरं गच्छतीति "पुंश्चली” * चल् गतौ (भ्वा० प० से० ) । अच् ( ३ । १ । १३४) गौरादिः ( ४।१।४१ ) । पुमांसं वृत्ताच्चालयति च्याव कर्मण्यतान्ङीष् (४।१।१५) इति मुकुटः । तन्न । 'चल् कंपने' इत्यनेन कंपनादन्यत्रमित्त्वाविधानाद्वृद्धिप्रसंगात् । संज्ञापूर्वकत्वं वा वृद्धेः ॥ * ॥ इति स्वोपज्ञटीकायाम् ॥ - Page #217 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હવે તે વૃત્તાંત સાંભળીને રોમાંચના મિષથી પોતાના હર્ષને દેખાડતી થકી તે નિર્લજ્જ તથા કામદશાને પ્રાપ્ત થએલી કુલટા કમળા હળવે રહીને તેણીને કહેવા લાગી. २०६ पुर्या बहिर्यक्षनिकेतनेऽद्य | मध्याह्नकाले स समेतु तूर्णम् ॥ तत्रागमिष्याम्यहमप्यरं च । सैवं गदित्वा विससर्ज दासीम् ॥ ५७ ॥ આજે નગરીની બહાર યક્ષના મંદિરમાં તે વરદત્ત ભલે આવે; અને હું પણ ત્યાં તુરત આવીશ; એવી રીતે કહીને તેણીએ દાસીને વિસર્જન કરી. सागत्य दासी च ततोऽस्य पार्श्वे । तं प्राह तस्या वचनं सहर्षा ॥ मेने शठः सोऽपि तदा धरित्र्यां । यत्नं विना सिद्धमनोरथं स्वम् ।। ५८ ॥ પછી તે હર્ષિત થએલી દાસીએ તે વરદત્તની પાસે આવીને, તેને તે કમલાનું વચન કહ્યું; ત્યારે તે લુચ્ચો વરદત્ત પણ દુનિયામાં પોતાના આત્માને યત્ન વિના સિદ્ધ થએલા મનોરથોવાળો માનવા લાગ્યો. प्राप्तो हि यक्षस्य निकेतने स । तूर्णं ततश्चंदनचर्चितांगः ॥ कंठस्थनानाकुसुमौघमाल्यै । रोलंबवृंदान्यभिकर्षयंश्च ।। ५९ ।। १. माल्यं कुसुमतत्स्रजोः ॥ इति मेदिनी ॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ નવમ: સf: / २०७ પછી ચંદનથી ચર્ચિત છે અંગ જેનું એવો, તથા કંઠમાં રહેલા નાના પ્રકારનાં પુષ્પોના સમૂહની માલાઓથી ભમરાઓના સમૂહોને સન્મુખ ખેંચતો થકો તે વરદત્ત તુરત ખરેખર યક્ષના મંદિરમાં ગયો. मध्याह्नकाले मदनप्रणुन्ना ।। पित्रोनिकेतागमनच्छलेन ॥ सापि प्रयाता रमणस्य गेहा । त्तत्रैव यक्षस्य निकेतनेऽथ।। ६० ॥ હવે મધ્યાહ્નકાલે કામદેવથી પ્રેરાએલી તે કમલા પણ પિયર આવવાના મિષથી સાસરે તે જ યક્ષના મંદિરમાં ગઈ ज्ञातः कथंचिद्रमणेन तस्या । वृत्तांत एषोऽथ तयोस्तदैव ॥ गत्वा च खड्गेन जघान तत्र । मुक्त्वा दयां तौ चपलं स कोपात् ।। ६१ ॥ હવે આ વૃત્તાંત તે જ વખતે કોઈ પણ રીતે તે કમલાના સ્વામીએ જાણ્યો; તથા ત્યાં જઈને તેણે દયા છોડીને તે બન્નેને ક્રોધથી તલવારથી તુરત મારી નાંખ્યા. पंचत्वमेवं समवाप्य सोऽथ । શ્રયં તિ: વર્ષવિમરતાં . रेरे परस्त्रीगमनेच्छुलोका । गच्छंति नूनं नरकावनिं हि।। ६२ ॥ હવે એવી રીતે તે વરદત્ત મૃત્યુ પામીને કર્મોથી ભારયુક્ત અંગવાળો થયો થકો નરકમાં ગયો. માટે અરેરે!! પરસ્ત્રીગમનની ઈચ્છાવાળા લોકો ખરેખર નરકમાં જાય છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ २०८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। एवं स्वचित्तेऽत्र विचिंत्य भव्याः । संगं सदा संत्यजतान्यनार्याः ॥ अन्यस्त्रीसंगो गदितो जिनेशै । दुःखप्रदो ह्यत्र परत्र सत्यम् ।। ६३ ॥ એવી રીતે હે ભવ્ય લોકો ! અહીં તમારા ચિત્તમાં વિચારીને પરસ્ત્રીનો સંગ તજો. કેમકે જિનેશ્વરોએ આ લોક અને પરલોકમાં પરસ્ત્રીનો સંગ ખરેખર દુઃખ આપનારો કહ્યો છે. वाक्सुधामिति गुरोः प्रपीय ते। स्वस्वर्गहमचिरं जना युयुः ॥ आगतेऽब्दसमयेऽथ सोऽपि च । साधुरत्र हितकारकः स्थितः ।। ६४ ॥ - હવે ગુરુની વાણીરૂપી અમૃતને પીને તે લોકો તુરત પોતપોતાને ઘેર ગયા; તથા હવે વર્ષાકાળ આવતે છતે તે હિતકારી એવા શ્રી આત્મારામજી સાધુ પણ અહીં ગુજરાવલા નામના નગરમાં રહ્યા. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गो भांकः कविशिशुकहीरेण कथितः ।। ६५ ॥ "भांक:" भेटले नवमो. (मीनो सगो अर्थ मागण પ્રમાણે જ જાણવો.) . इति श्री जामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्री विजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वरश्रीमदात्मारामजिच्चरिते आत्मारामजितो गुजरावलागमन तद्दत्तपरस्त्रीत्यागोपदेशद्वारा श्रृंगारवैराग्योपचितस्त्रीदेहस्वरूपवर्णनो नाम नवमः सर्गः समाप्तः । Page #220 -------------------------------------------------------------------------- ________________ २०२ / તા: સf: VIRચ્ચત वर्षाकाले व्यतीतेऽथ, मुनीशो निर्ययौ ततः । દૃશયારપુર પ્રાપ્ત:, સમતાંત્રિતમાનસ: | ૨ | હવે વર્ષાકાળ જાતે છતે સમતાથી શોભીતા મનવાળા તે શ્રી આત્મારામજી મુનિરાજ ત્યાંથી નીકળીને હુશીયારપુરમાં આવ્યા. चतुर्मासं स्थितस्तत्र, भव्यानुपदिशन्नयम् । ततो निर्गत्य तुर्णं सोऽ, बालार्धा नगरं ययौ ।। २ ॥ ત્યાં આ મુનિરાજ ભવ્યોને ઉપદેશ દેતા થકા ચતુર્માસ રહ્યા, તથા ત્યાંથી તુરત નીકળી તે અંબાલા નામના નગરાતે ગયા. तत्र स्थित्वा चतुर्मासं, प्रबंधस्तेन गुंफितः । જૈનતત્ત્વીતિશ, ભૂમિવ્યોપારવ .રૂ . ત્યાં ચર્તુમાસ રહીને તેમણે ઘણા ભવ્યોને ઉપકાર કરનારો જૈનતજ્વાદર્શ નામનો ગ્રંથ રચ્યો. तेन ग्रंथं द्वितीयं चा, ज्ञानतिमिरभास्करम् । रचयितुं समारेभे, तत्रैव स्थिरचेतसा ॥ ४ ॥ વળી ત્યાં જ સ્થિર ચિત્તવાળા એવા તે મુનિરાજે બીજો અજ્ઞાનતિમિરભાસ્કર નામનો ગ્રંથ રચવાને પ્રારંભ કર્યો. Page #221 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सप्तदशप्रकाराढ्य, पूजायाः पुस्तकं च सः । स्थित्वारचयत्तत्रैव, भव्यानां हितकाम्यया ॥ ५ ॥ વળી ત્યાં જ રહીને તેમણે ભવ્યોના હિતની ઇચ્છાથી સત્તરભેદી પૂજાનું પુસ્તક પણ બનાવ્યું. अद्यावधि मुनीशस्य, शिष्यां एकोनविंशति । आसन्सिद्धांतपारंगा, भव्यलाभसमुत्सुकाः ॥ ६ ॥ આજ સુધીમાં (તે) મુનિરાજના, સિદ્ધાંતના પારને પહોંચેલા તથા ભવ્યોના લાભમાં ઉત્સુક એવા ઓગણીસ શિષ્યો થયા હતા. निर्गत्याथ ततोऽसौ च, विकानेरमुपाययौ । चतुर्मासं च तत्रास्था, न्मुनिभिर्बहुभिर्युतः ॥७॥ પછી આ મુનિરાજ ત્યાંથી નીકળીને વિકાનેર આવ્યા, તથા ઘણા મુનિઓ સહિત ત્યાં ચતુર્માસ રહ્યા. स्थित्वा तत्र मुनींद्रेण, शमसंयुक्तचेतसा । विंशतिस्थानका_याः, पुस्तकं तेन निर्मितम् ॥ ८ ॥ ત્યાં રહીને શતાયુક્ત ચિત્તવાળા એવા તે મુનિરાજે વિશસ્થાનકની પૂજાનું પુસ્તક બનાવ્યું. ततो विहृत्य भूपीठं, पादन्यासैः पत्रियन् । आत्मानं च मरुदेश, पंचतीर्थ्याः सुयात्रया ।।९ ॥ क्रमेणायमथागत्या, पदावादाभिधं पुरम् । સ્થિતતંત્ર વતુર્માસ, પરિવારયુતો મુનિ ૨૦ | ગુમના હવે ત્યાંથી વિહાર કરીને આ મુનિરાજ પાદન્યાસોથી પૃથ્વી પીઠને પવિત્ર કરતા થકા, તથા મારવાડની પંચતીર્થની ઉત્તમ યાત્રાથી (પોતાના) આત્માને પવિત્ર કરતા થકા અનુક્રમે અહ્મદીવાદ નામના નગરમાં આવીને પરિવારસહિત ચર્તુમાસ રહ્યા. Page #222 -------------------------------------------------------------------------- ________________ તા: rf. /. २११ निर्मितस्तत्र सम्यक्त्व, शल्योद्धाराभिधो नवः । ढुंढकानां सुशिक्षायै, ग्रंथस्तेन सुधीमता ॥ ११ ॥ ત્યાં તે ઉત્તમ બુદ્ધિવાન મુનિરાજે ઢંઢકોને ઉત્તમ શિક્ષા માટે સમ્યકત્વશલ્યોદ્ધાર નામનો નવો ગ્રંથ રચ્યો. ततो मुनिर्जगामासौ, श्रीश@जयपर्वतम् । तधात्रया च स्वात्मानं, धन्यं मेने विशेषतः ॥१२ ।। ત્યાંથી આ મુનિરાજ શ્રી શત્રુંજય પર્વતપ્રત ગયા. (તથા) તેની યાત્રાથી પોતાના આત્માને તે વિશેષ પ્રકારે ધન્ય માનવા લાગ્યા. ततो वरपुराण्येष, समुल्लंघ्य क्रमैः क्रमात् । घोघाख्यनगरं प्राप्तो, जैनधर्मदृढाशयः ॥ १३ ॥ જૈન ધર્મમાં દેઢ આશયવાળા આ મુનિરાજ ત્યાંથી ઉત્તમ નગરોને પગે ચાલી ઉલ્લંઘીને અનુક્રમે ઘોઘા નામના નગરમાં પધાર્યા. ततोऽसावथ निर्गत्य, नगराणि पवित्रयन् । क्रमेण स्तंभतीर्थे च, समायातस्तपोधनः ॥१४ ॥ તપ જ છે ધન જેમનું એવા આ મુનિરાજ ત્યાંથી હવે નીકળીને નગરોને પવિત્ર કરતા થકા અનુક્રમે સ્તંભતીર્થમાં (ખંભાતમાં) આવ્યા. पुस्तकानि च जैनानि, तेन दृष्टानि धीमता । प्राचीनानि बहून्यत्र, भांडागारे स्थितानि च ।। १५ ॥ વળી અહીં તે બુદ્ધિવાન મુનિરાજે ભંડારમાં રહેલાં ઘણાં પ્રાચીન જૈન પુસ્તકો જોયાં. Page #223 -------------------------------------------------------------------------- ________________ २१२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। क्रमेणाथ मुनीशोऽयं, क्रामन्नत्र महीतले । क्रमाभ्यां भव्यसंसेव्य, क्रमः सूरतमाययौ ।। १६ હવે ભવ્ય લોકોએ સેવવા લાયક છે ચરણ જેમનાં એવા તે આ શ્રી આત્મારામજી મુનિરાજ આ પૃથ્વીતલ પર પગોથી વિહાર કરતા થકા અનુક્રમે સૂરત આવ્યા. आरामेऽसौ स्थितस्त्र, शिष्यवृंदैनिषेवितः । चक्रवर्तीव सामंत, सेनानीप्रमुखैर्मुनिः।।१७ ।। સામંત અને સેનાપતિ આદિકોથી સેવાએલા જેમ ચક્રવર્તી રાજા, તેમ શિષ્યોના સમૂહોથી સેવાએલા આ મુનિરાજ ત્યાંથી બગીચામાં રહ્યા. मुनेरागमनं श्रुत्वा, कर्णपीयूषसंनिभम् । लोका महोत्सवेनैनं, पुरीं परावीविशन्मुदा ॥ १८ ॥ કર્ણોને અમૃત સરખું મુનિનું આગમન સાંભળીને લોકોએ મહોત્સવપૂર્વક તેમને હર્ષથી નગરમાં પ્રવેશ કરાવ્યો. चलंतोऽश्वगजव्राता, रथाश्च सुभटा अरम् । नरनारीव्रजाश्चाप्या, रामाद्गोपुर माययुः ।। १९ ॥ ઘોડા તથા હાથીના સમૂહો, રથો, સુભટો, તથા સ્ત્રીપુરુષોના સમૂહો પણ બગીચાથી તુરત નગરના દરવાજા પ્રતે આવ્યા. શનૈઃ શનૈતિઃ સર્વે, પુરાંત:પ્રાવિન્નાથ ! श्रेणिबद्धा धृतोल्लासा, गजाश्वसुभटव्रजाः ॥२० ।। પછી ધારણ કરેલ છે ઉલ્લાસ જેઓએ એવા સર્વે શ્રેણિબંધ હાથી, ઘોડા અને સુભટોના સમૂહો ધીરે ધીરે નગરમાં પ્રવેશ કરવા લાગ્યા. ૨. પુરદ્વાર તુ ગોપુરમ્ | ત્યમ: || Page #224 -------------------------------------------------------------------------- ________________ २१३ दशमः सर्गः । भैरीनादसमाहूता, नरनारीसमुच्चयाः । त्यक्त्वा स्वकीयकार्याणि, मुदा तत्राययुस्तदा ॥ २१ ॥ તે સમયે ભેરીના શબ્દ બોલાવેલા નરનારીના સમૂહો પોતાનાં કાર્યો તજીને હર્ષથી ત્યાં આવ્યાં. केचिद्वातायने प्राप्ताः, केचिदट्टालके नराः । केचिवृक्षे समारूढाः, कपिसंभ्रमकारिणः ॥ २२ ॥ કેટલાક પુરુષો ઝરૂખામાં ચડ્યા, કેટલાક અગાશીમાં ચડવા, તથા વાંદરાઓની ભ્રાંતિ કરાવનારા કેટલાકો વૃક્ષ પર ચડ્યા. वलभ्यां च समारूढां, ललनां ललिताननाम् । वीक्षितुं तत्तदा तत्र, दिव्यालंकारधारिणीम् ॥ २३।। दृष्ट्वा जना अमन्यंत, मानसेषु निजेषु ताम् । देवलोकात्समायाता, मप्सरसं विमानगाम् ॥ २४॥ ॥ युग्मम्।। વળી તે જોવાને ત્યાં ઝરૂખામાં ચડેલી, મનોહર મુખવાળી અને દિવ્ય અલંકારોને ધારણ કરનારી સ્ત્રીને જોઈને માણસો પોતાના મનોમાં તેણીને દેવલોકથી આવેલી વિમાનમાં બેઠેલી અપ્સરા માનવા લાગ્યા. गौरी गौराननां कांचि, द्वातायनगतां तदा । स्वीयालंकारकांतिभि, विद्योतितनभोउंगणाम् ।। २५ ॥ वीक्ष्य केषां समुत्पन्नो । नो भ्रमो मानसे किल । नभोभागसमायात, चपलायाश्चपलं क्षणम् ।। २६ ॥ ॥ युग्मम्।। - ગૌર મુખવાળી તથા ઝરૂખામાં રહેલી, અને પોતાનાં આભૂપણોની કાંતિઓથી તેજયુક્ત કરેલ છે આકાશનો ભાગ જેણીએ १. भेर्यामानकदुंदुभिः ।। इत्यमरः ॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ २१४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। એવી ત્યાં કોઈક સ્ત્રીને જોઇને, તુરત ક્ષણવાર સુધી ખરેખર આકાશભાગમાં આવેલી વીજળીની કોના મનમાં શંકા નહીં થઈ? (અર્થાત્ થઇ જ) वलभीस्थांगनां कांचि, द्रम्यां स्तनफलान्विताम् । स्मिताच्छकुसुमामोष्ठ-पल्लवां पाणिपत्रिणीम् ॥२७॥ मोहिनीमिव वल्लीं च, जंगमामंबरे गताम् । ટ્રાપ્યત્ર ના: ઝે નો, મુમુહુર્મવનાનાઃ ॥ ૨૮।। ૫ યુમમ્। વળી અહીં સ્તનોરૂપી ફલોવાળી, હાસ્યરૂપી નિર્મલ પુષ્પોવાળી, હોઠ રૂપી પલ્લવોવાળી તથા હાથોરૂપી પાંદડાંઓવાળી, ઝરૂખામાં બેઠેલી આકાશમાં રહેલી જંગમ મોહનવેલી સરખી કોઇક સ્ત્રીને જોઇને પણ કયા પુરુષો કામદેવથી આકુળ થયા થકા મોહ ન પામ્યા? अट्टलकस्थनारीणां श्रेणिबद्धा मुखेंदवः । दिवापि भासुराश्चित्रं चक्रुः कस्य न चेतसि ।। २९ ॥ " અગાસીમાં રહેલી સ્ત્રીઓના હારબંધ રહેલા મુખરૂપ ચંદ્રો દિવસે પણ ચળકતા થકા કોના મનમાં આશ્ચર્ય કરવા ન લાગ્યા? आगता काचिदुत्सेका, त्कंठे धृत्वा तदेह च । ન નૂપુર પુરા મુગ્ધા, સ્યા હાસ્યમીત્ ॥ રૂ૦|| વળી તે વખતે અહીં ઉત્સેકથી કંઠમાં ઝંઝાર પેહેરીને અગાડી આવેલી કોઇક મુગ્ધ બાલિકા કોને હાસ્ય કરાવવા ન લાગી? માનસોત્તેત: જાપી, દાંનનાબંતાતા । राहूपगूढचंद्रस्या, चीकरत्कस्य नो भ्रमम् ॥ ३१ ॥ વળી મનના ઉત્સેકથી અંજનથી શણગારેલ છે લલાટ જેણીએ એવી કોઈક સ્ત્રી અહીં રાહુથી ઘેરાએલા ચંદ્રનો કોને ભ્રમ નહીં કરાવતી હતી? Page #226 -------------------------------------------------------------------------- ________________ दशमः सर्गः । २१५ काचिदुत्सेकतस्तत्र, कंठस्थापितमेखला । प्रेक्षकाणां जनानां च, द्रुतं हास्यास्पदं गता ॥ ३२ ॥ વળી ત્યાં ઉત્સુકથી કંઠમાં સ્થાપન કરેલ છે કંદોરો જેણીએ એવી કોઈક સ્ત્રી તુરત જોનાર માણસોના હાસ્યના સ્થાનકને પ્રાપ્ત થઈ श्लथनीवीं तदा काचि, त्प्रमदा प्रमदान्विता ।। खर्वती स्वकरेणात्र, लजया छादितानना ॥ ३३ ।। पार्श्वस्थाभिर्विदग्धाभि, यौवनगर्वराजिभिः । सखीभिर्नर्मणा मुग्धा, द्रुतं छन्नमहस्यत ॥ ३४॥ ॥ युग्मम्।। વળી તે વખતે ત્યાં ઢીલા થએલા કટીવસ્ત્રબંધનને પોતાના હાથથી અટકાવતી, તથા લજ્જાથી ઢાંકેલ છે મુખ જેણીએ એવી કોઇક હર્ષિત થએલી મુગ્ધ સ્ત્રી, પડખે રહેલી, તથા યૌવનના ગર્વની શ્રેણિવાળી એવી સખીઓથી તુરત ગુપ્ત રીતે મશ્કરીપૂર્વક હાંસી કરાવા લાગી. हिरण्यगर्भभूषाढ्याः, सुमनोभिर्विमंडिताः । जना अपि तदाभुश्च, देवाकारविडंबिनः ॥ ३५ ॥ વળી તે સમયે સુવર્ણના આભૂષણોવાળા (પક્ષે–બ્રહ્મારૂપી આભૂષણવાળા) તથા પુષ્પોથી (પક્ષે–દેવોથી) શોભીતા થએલા એવા માણસો પણ દેવોની મૂર્તિઓ સરખા શોભતા હતા. भृत्या अपि तदा केचि, दिव्यभूषणभूषिताः । चलंतः पथि हर्षेण, स्वामिनोऽप्यधिकं बभुः ॥ ३६ ॥ १. मेखलादिनितंबे स्यय-द्रशनाखड्गबंधयोः ।। इति हैमः ॥ मेखलात्वष्टयष्टिका ॥ २. नीवी स्त्री कटीवस्त्रबंधने । मूलद्रव्ये परिपणे ।। इति हैमः ।। ३. क्रीडा खेला च नर्म च ।। इत्यमरः ।। Page #227 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। વળી તે સમયે દિવ્ય આભૂષણોથી શોભાયુક્ત થએલા ચાકરો પણ હર્ષથી માર્ગમાં ચાલતા થકા શેઠથી પણ અધિક શોભતા હતા. २१६ औत्सुक्येन तदा केचि त्तत्र चक्रुर्न निश्चितम् । स्वस्वामिना समादिष्टं, कर्म कर्मकरा अपि ॥ ३७ ॥ વળી તે સમયે ત્યાં ઉત્સુકતાથી ચાકરો પણ ખરેખર પોતાના શેઠે કહેલું કાર્ય કરવા ન લાગ્યા. बालकांस्तत्र गंधर्वै, र्वाह्यमानेषु संस्थितान् । रथेष्वंगधृतानल्प, रत्नभूषणभासुरान् ॥ ३८ ॥ दृष्ट्वा जनास्त्वमन्यंत, मुनिं नंतुं समागतान् । મવત્યા સજ્જ વિમાનઃ સ્વ, વિો વિવિષદ્રાર્મવાન્ ॥ રૂ? || || ચુમમ્ ।। ત્યાં ઘોડા જોડેલા રથોમાં (ઘોડાગાડીઓમાં) બેઠેલા તથા અંગ પર ધારણ કરેલાં ઘણાં રત્નોનાં આભૂષણોથી દેદીપ્યમાન થએલા બાળકોને જોઈને માણસો ખરેખર મુનિને નમવા માટે ભક્તિથી પોતાના વિમાનો સહિત દેવલોકથી આવેલા દેવોના બાળકોને માનવા લાગ્યા. क्वचित्तत्रोच्छ्रितैः श्वेत, पताकाभिरजीयत । દિમાત્રે: પતતાં ગંગા— વીવીનાં દિ રમા તવા ||૪૦ || વળી તે વખતે ત્યાં કોઇ જગોએ લટકાવેલી શ્વેત પતાકાઓથી ખરેખર હિમદ્રિથી પડતા ગંગાનાં મોજાંઓની શોભા જીતાતી હતી. गंधर्वस्तु नभश्चरे ।। पुंस्कोकिले गायने च । मृगभेदे तुरंगमे ।। अंतराभवदेहे च ।। इति हैमः ।। २. वीचिः स्वल्पतरंगे स्या - दवाकाशे सुखे દો: ।। રૂત્યુત્ Page #228 -------------------------------------------------------------------------- ________________ २१७ ટામ: સf. / क्वचित्पीतपताकाश्च, कंचनकांतिभासुराः । उत्पतंत्योउंबरे दिव्याः, पवनप्रेरितांचलाः ॥४१ ।। आह्वातुमिह देवानां, स्वर्गमनोत्सुका इव । સંમન ફ્યુત, નાનાં ૨ વંવઃ ૪ર ગુન્ , વળી તે સમયે ત્યાં કોઈ જગોએ સુવર્ણ સરખી કાંતિથી ભાસુર થએલી, આકાશમાં ઊડતી, તથા પવનથી પ્રેરાએલ છે છેડાઓ જેમના એવી મનોહર પીળી પતાકાઓ, જાણે અહીં દેવોને બોલાવવા માટે દેવલોકમાં જવાને ઉત્સુક થઈ હોય નહીં જેમ, તેમ હર્ષપૂર્વક લોકોના સમૂહોથી જોવાવા લાગી. क्वचिद्रक्तपताकाश्च, स्वांचलांगुलिभिस्तदा । मुदा तं मुनिमाह्वातु, मुत्सुका इव रेजिरे ।। ४३ ॥ વળી તે સમયે કોઈ જગાએ લાલ પતાકાઓ પોતાના છેડાઓરૂપી આંગળીઓથી હર્ષથી તે મુનિરાજને બોલાવવા માટે જાણે ઉત્સુક થઈ હોય નહીં જેમ, તેમ શોભતી હતી. हृदात्तदययेवेह, पौराणां पथि गच्छताम् । तपनातपसंभूत, तापन्यक्करणाय च ।। ४४ ॥ पंचपर्णपताकाभिः, संध्याभैरिव मंडितम् । સર્વત: સુંદરી, તા તન્નપરં વમી | ૪ | જયુI . વળી તે સમયે હૃદયમાં પ્રાપ્ત થએલી દયાથી જાણે હોય નહીં જેમ, તેમ માર્ગે ચાલતા લોકોના સૂર્યના તડકાથી ઉત્પન્ન થએલા તાપને દૂર કરવા માટે સંધ્યાકાળનાં વાદળાંઓથી હોય નહીં જેમ, તેમ ચારેબાજુએ પચરંગી પતાકાઓથી શોભીતું થએલું સુરત શહેર સુંદર આકારવાળું શોભવા લાગ્યું. ૨. તપનતાનો વિ. રૂતિ સંસાર વર્તાત્ | Page #229 -------------------------------------------------------------------------- ________________ २१८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। महिलानां तदा मह्यां, चलंतीनामलं पथि । श्यामलांबर संछन्न, देहानामाननानि हि ।। ४६ ॥ शुभ्राणि शुभ्ररश्मीना, सजलैर्मेघडंबरैः । परीतानीव बिंबानी, हागतानीव रेजिरे ।। ४७ ॥ ।। युग्मम् ॥ . વળી તે વખતે માર્ગમાં પૃથ્વી પર ચાલતી તથા શ્યામ વસ્ત્રોથી ઢંકાએલાં છે શરીરો જેમનાં એવી સ્ત્રીઓનાં શ્વેત મુખો, પાણીથી ભરેલાં વાદળાંઓના આડંબરોથી ઘેરાએલાં ચંદ્રોનાં બિંબો જાણે અહીં આવેલાં હોય નહીં જેમ, તેમ શોભતાં હતાં. हरिद्वस्त्रसमावृत्त, देहानां वदनानि च ।। कासांचिल्ललनानां हि, श्वेतानीह विलेभिरे ॥४८॥ वसंतागमनोत्फुल्ल, वृक्षगानां च कानने । शुभ्रपक्षप्रभारम्य, मरालानां शुभां श्रियम् ॥ ४९ ॥ ॥ युग्मम् ।। વળી અહીં લીલાં વસ્ત્રોથી આચ્છાદિત થયેલ છે શરીરો જેમનાં એવી કેટલીક સ્ત્રીઓનાં શ્વેત મુખો, વનમાં વસંતના આવવાથી પ્રફુલ્લિત થએલાં વૃક્ષો પર રહેલા, શ્વેત પાંખોની કાંતિથી મનોહર લાગતા એવા હંસોની ઉત્તમ શોભાને ખરેખર મેળવતાં હતાં. आतपत्रैस्तदा लब्धा, निर्लभ्या जनहस्तगैः । वृक्षैरिव पुरेणापि, निर्वारण्यमा शुभा ॥ ५० ॥ વળી તે સમયે માણસોના હાથમાં રહેલાં વૃક્ષો સરખાં १. श्यामलः पिप्पले श्यामे ।। इति हैमः ।। २. अंबरं न द्वयोर्कोम्नि ।। सुगंध्यंतरवस्रयोः ।। इत्युक्तत्वात् ॥ ३. छत्रं त्वातपत्रम् ॥ इत्यमरः । आतपात्रायत इति आतपत्रम् । 'आतोऽनुप' (३। २। ३) इति कः ।। इति स्वोपज्ञटीकायाम्।। Page #230 -------------------------------------------------------------------------- ________________ २१९ છત્રોએ કરીને, નગરે પણ દુર્લભ તથા અનોપમ એવી વનની મનોહર શોભા મેળવી. गच्छतां द्विरदानां च, मदधाराभिवर्षणैः । इंदीवरालियुक्ते व, शुभशुभे वसुधा तदा ॥५१ ॥ વળી તે સમયે ચાલતા હાથીઓના મદની શ્રેણિઓના વર્ષવાથી પૃથ્વી જાણે શ્યામ કમલોની માળાવાળી થઈ હોય નહીં જેમ, તેમ શોભતી હતી. धरणीधारकोऽयं हि, शेषश्च जरठश्चिरम् । धारयितुं भवद्भारं, सर्वथा क्षम एव न ।।५२ ॥ इतीव गदतां स्पष्टं, श्रुताग्रनदतां तदा । શિક્ષાં શ્રુત્વેવ શૃંગા, મંથર ગરા થયું છે પરૂ I મમ્ પૃથ્વીને ધરનારો આ ઘરડો શેષનાગ ખરેખર ઘણા વખત સુધિ તમારા ભારને ધારી રાખવાને સર્વથા પ્રકારે સમર્થ નથી જ, એવી રીતે જાણે સ્પષ્ટ કહેતા હોય નહીં એમ કાનના અગ્ર ભાગ પાસે ગુંજારવ કરતા ભમરાઓની શિખામણ સાંભળીને જાણે હોય નહીં જેમ, તેમ તે સમયે હાથીઓ ધીરે ધીરે જવા લાગ્યા. स्वभारमूर्छितां पृथ्वी, स्वकर्णतालवृंतकैः । दययाश्वासयामासु, ढिरदा रदनांचिताः ।।५४ ॥ પોતાના ભારથી મૂર્શિત થએલી પૃથ્વીને, દાંતોથી શોભાતા એવા હાથીઓ, પોતાના કર્ણોરૂપી પંખાઓથી દયાયે કરીને આશ્વાસન કરવા લાગ્યા. १. इंदीवरं च नीलेऽस्मिन् ।। इत्यमरः।। इंदी लक्ष्मीः तस्या वरमिष्टमित्तींदीवरमिति स्वोपज्ञटीकायाम् ॥ २. शेषोऽनंतो वासुकिस्तु ॥ इत्यमरः ।। Page #231 -------------------------------------------------------------------------- ________________ २२० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। केचित्स्तंबेरमाश्चेलु , जंगमाः पर्वता इव । मदनिर्झरधाराभि, र्लिप्तगंडस्थला: पथि ।। ५५ ॥ મદના ઝરણાઓની ધારાઓથી લેવાયેલ ગંડસ્થલોવાળા એવા કેટલાક હાથીઓ જાણે જંગમ પર્વતો હોય નહીં જેમ, તેમ માર્ગમાં ચાલવા લાગ્યા. चलदश्वखुरोत्खातां, धूलिं मूर्छा गतामिव । मदैश्चक्रुस्तदा शांतां, दययेव हि दंतिनः ।। ५६ ।। ' ચાલતા ઘોડાઓની ખરીઓથી ઉખડેલી, (અને તેથી જ) જાણે મૂછને પ્રાપ્ત થએલી એવી ધૂલિને હાથીઓ જાણે ખરેખર દયાથી હોય નહીં જેમ, તેમ (પોતાના) મદોથી તે વખતે શાંત કરવા લાગ્યા. गगनागतसप्ताश्वे, सैप्तिनां सप्तिनस्तदा । जयायेव द्रुतं चेलु, वियत्यूर्ध्वधृतांघ्रयः ।। ५७ ॥ - આકાશમાં આવેલા સૂર્યના ઘોડાઓને જીતવા માટે જાણે હોય નહીં જેમ, તેમ આકાશ તરફ ઊંચા ધારણ કરેલા છે પગ જેઓએ એવા ઘોડાઓ તે વખતે તુરત ચાલવા લાગ્યા. गजगारवैस्तत्र, मृदंगानां खायिते । रथानां वरचित्कार, वीणानां निस्वनायिते ।। ५८ ।। दृष्ट्वा मुदेव तं साधु , दासेरोऽपि जनवजैः । गत्यादृश्यत लीलाभि, जृत्यन्निव तदा पथि ।।५९ ॥ ॥ युग्मम्।। . १. इभः स्तंबेरमः पद्मी ॥ इत्यमरः ।। २. भास्वाद्विवस्वत्सप्ताश्व ।। इत्यमरः ।। ३. हयसैंधवसप्तयः ॥ इत्यमरः ।। सपति सेनायां समवैति । 'षप समवाये' (भ्वा० प० से०) क्तिच् (३। ३। १७४) बाहुलकात्तिर्वा । इति स्वोपज्ञटीकायाम्। Page #232 -------------------------------------------------------------------------- ________________ दशमः सर्गः । २२१ વળી તે વખતે ત્યાં હાથીના ગર્જારવો મૃદંગોના શબ્દોની પેઠે આચરણ કરતે છતે, તથા રથોના મનોહર ચિત્કારો વીણાના નાદોની પેઠે આચરણ કરતે છતે, ઊંટ પણ તે મુનિરાજને જોઈને હર્ષથી જ જેમ તેમ ગતિથી લીલાએ કરીને માર્ગમાં જાણે નાચતો હોય નહીં જેમ, તેમ લોકોના સમૂહથી જોવાયો. भेरीणां भूरिभांकारै, वैरिणां कर्णभेदिभिः । बभूवुः ककुभो भूयः, परितः पूरितास्तदा ।। ६० ।। વળી તે વખતે વૈરીઓના કાનને ભેદનારા વાજાંઓના ઘણા શબ્દોથી દિશાઓ વારંવાર સર્વ બાજુઓથી ભરાવા લાગી. एवं चलत्सु सर्वेषु, गजवाजिरथेष्वथ । श्रावक श्राविकावृत्तो, वृत्तयुक्तो वृषोत्सुकः ॥ ६१ ॥ 'ईर्यासमितिसद्ध्याना, त्पथ्यधोन्यस्तलोचनः । मूर्तिमान्व रसः शांतः, प्रशांतविषयव्रजः ।। ६२ ॥ श्वेतश्मश्रुव्रजश्रेणि, च्छलेनाच्छादितो द्रुतम् । मुक्तिकांताविनिर्मुक्तैः कटाक्षैरिवसंमदात् ।। ६३ ॥ जनतां नीरजीकर्तु मिवास्मिञ्जगतिध्रुवम् । कुक्षिक्षिप्तमनोहारि, रजोहरणमंडितः ॥ ६४ ॥ शुभकाष्टसमुद्भूत, दंडमंडितहस्तकः । सदयोऽपि कषायारी, श्चित्रं हंतुमिवोद्यतः ॥ ६५ ।। पीतांबरोऽपि नित्यं हि, लक्ष्म्या तु परिवर्जितः । दुर्गागमकृतोत्साहो, वामवैरी तथापि च ।। ६६ ।। " १. अत्रै वैरिणामिति जैनधर्मप्रति द्वेषं गतानां मिथ्यात्विनामिति स्वोपज्ञटीकायाम् ॥ २. इर्या समितीति मार्गविहारावसरे वृत्तधारिणां जीवरक्षणरूपेतिस्वोपज्ञटीकायाम् ।। Page #233 -------------------------------------------------------------------------- ________________ २२२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। परित्यक्तपदत्राणो, देहेऽपि ममतोज्झितः । ઘળાંવિતચિત્તશ્ર્વ, ચતંશ્ચ વરૌ: સવા ।। ૬૭ || वस्त्रवेष्ठितकाष्टोरु, पात्रसंभारितांसकैः । પ્રાસુખલપાત્રાતિ, વિમંડિત નૈ: શુભૈ:।। ૬૮ ॥ कृष्णश्मश्रुचयश्रेणि, मिषेणभ्रमरैरिव । સંશ્રિતાનનાનીવ, રાનીવાત્તમહાવ્રતૈ:।। ૬૬ ॥ शांतमुद्रैर्विनिद्रास्यैः, सेवाक्षणविचक्षणैः । પરિવૃત્ત: સુશિષ્યાû, રિદ્રભૂતિરિવાપરઃ ।। ૭૦ ॥ मुनीशो विजयानंदो, विजयानंददायकः । जनैस्तदा समादर्शि, समादर्शितसंमदैः ।।७१ ॥ ।। एकदशभिः कुलकम् । એવી રીતે સર્વ હાથી, ઘોડા, તથા રથો ચાલતે છતે, હવે શ્રાવકશ્રાવિકાઓથી વીંટાએલા, પંચ મહાવ્રતે કરીને યુક્ત, ધર્મમાં ઉત્સુક થએલા, ઇર્યા સમિતિના ઉત્તમ ધ્યાનથી માર્ગમાં નીચે રાખેલ છે આંખો જેમણે એવા, દેહધારી શાંત રસ સરખા, શાંત થએલ છે વિષયોનો સમૂહ જેમનો એવા, શ્વેત દાહાડીમૂછના વાળોના સમૂહની શ્રેણિના મિષથી તુરત હર્ષથી મુક્તિરૂપી સ્ત્રીએ છોડેલા કટાક્ષોથી જાણે આચ્છાદિત થએલા, આ જગતમાં માણસોના સમૂહને તુરત (કર્મરૂપ) રજોથી જાણે નિર્યુક્ત કરવાને હોય નહીં જેમ, તેમ કુક્ષિમાં રાખેલા મનોહર રજોહરણથી મંડિત થએલા, આશ્ચર્ય છે કે (પોતે) દયાયુક્ત છતાં પણ કષાયો રૂપી શત્રુઓને જાણે હણવા માટે ઉદ્યમી થયા હોય નહીં જેમ તેમ શુભ કાષ્ટના દંડથી શોભીતા હસ્તવાળા, હમેશાં ખરેખર પીળાં વસ્ત્ર o. अनेन श्लोकेनास्य मुनीशस्य शिष्याणां यौवनावस्थायामपि महाव्रत्त - गृहणत्वं ध्वनितमिति स्वोपज्ञटीकायाम् ॥ Page #234 -------------------------------------------------------------------------- ________________ તપ: સf. / २२३ II 4 વાળા (પક્ષે–વિષ્ણુ) છતાં પણ લક્ષ્મીથી (પરિગ્રહથી) તો રહિત થએલા, કઠિન આગમમાં કરેલ છે ઉત્સાહ જેમને એવા (પક્ષે– પાર્વતિના આગમમાં કરેલ છે ઉત્સાહ જેમણે એવા) છતાં પણ કામદેવના વૈરી (પક્ષે મહાદેવના વૈરી) તજેલ છે પાવડીઓ જેમને એવા શરીર પર પણ મમતા વિનાના, ચારિત્રથી શોભિતા ચિત્તવાળા, હમેશાં પગેથી વિહાર કરનારા, તથા વસ્ત્રમાં વિંટાળેલાં કાષ્ટના મનોહર પાત્રોથી ભારયુક્ત થએલ ખભાઓવાળા, પ્રાસુક જલના પાત્રોની શ્રેણિથી શોભિતા હાથોવાળા, નિર્મળ, શ્યામ દાહાડીમૂછના વાળોના સમૂહની શ્રેણિના મિષથી જાણે ભમરાઓથી આશ્રિત થએલા મુખકમળોવાળા, છેક જીવિતપર્યત ધારણ કરેલ છે મહાવ્રતો જેમણે એવા, શાંત મુદ્રાવાળા, પ્રફુલ્લિત મુખવાળા, તથા (ગુરુની) સેવાના અવસરમાં વિચક્ષણ એવા ઉત્તમ શિષ્યોના સમૂહોથી વિંટાએલા જાણે બીજા ગૌતમગણધર જ હોય નહીં એવા, તથા વિજય અને આનંદના આપનારા એવા શ્રી વિજયાનંદ મહામુનિરાજ (શ્રી આત્મારામજી મહામુનિરાજ) તે સમયે સારી રીતે દેખાડેલ છે આનંદ જેઓએ એવા લોકોથી જોવાવા લાગ્યા. स्पर्शतो मुनिपादानां, पांसवोऽपि तदा द्रुतम् । पूता इव दिवं याता, प्रभावो महतां महान् ॥७२ ॥ મુનિના ચરણોના સ્પર્શથી ધૂલિઓ પણ તે વખતે જાણે પવિત્ર થઈઓ હોય નહીં જેમ, તેમ તુરત આકાશમાં (દેવલોકમાં) ગઈ; (માટે) મહાનોનો મહાન પ્રભાવ હોય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ २२४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् । दृष्ट्वैवं मुनिनाथं तं, गच्छंतं पथि पाश्वगा। आश्चर्यतस्तदापृच्छ, न्मुग्धैका मातरं निजाम् ॥७३ ॥ એવી રીતે માર્ગમાં જતા તે મુનિરાજને જોઈને પાસે રહેલી એક મુગ્ધ બાળા તે સમયે આશ્ચર્યથી પોતાની માતાને પૂછવા લાગી. अंब किं त्र्यंबको याति, विष्णुर्वा पाकशासनः । विरोचनोऽथवा चंद्रः, कामो वायं पितामहः ।।७४ ।। હે માતા! આ શું મહાદેવ, કે વિષ્ણુ કે ઈદ્ર કે સૂર્ય કે ચંદ્ર, કે કામદેવ, કે બ્રહ્મા જાય છે? मातावङ् मुग्धकेऽयं तु , मोक्षमार्गसमुत्सुकः। संत्यक्ताखिलसंसारः, संसारात्तारकोऽगिनाम् ।। ७५ ॥ अद्यास्मत्पुण्यपुंजेन, पूजनीयो जनवजैः । સમાતોક્તિ નઃ પુર્યા, વિનયાનંદ્રસમુનિ ૭૬ ા યુના માતાએ કહ્યું કે, હે ભોળી! આ તો મોક્ષમાર્ગમાં ઉત્સુક થએલા, તથા તજેલ છે સમસ્ત સંસાર જેમણે, અને પ્રાણીઓને સંસારથી તારનારા, તથા માણસોના સમૂહોએ પૂજવા લાયક એવા શ્રી વિજયાનંદ નામના ઉત્તમ મુનિરાજ આજે આપણા પુણ્યના સમૂહથી આપણી નગરીમાં પધાર્યા છે. अथैवं मुनिराजोऽसौ, समायात उपाश्रयम् । ભવ્યાત્મિવિશંપા–વનંવ જ્ઞાતિનં: ૫ ૭૭ | હવે એવી રીતે ભવ્યોની શ્રેણિઓથી સેવાએલા આ મુનિરાજ, ચંપાનગરીના વનમાં જેમ શ્રી વીરપ્રભુ તેમ ઉપાશ્રયપ્રતે આવ્યા. Page #236 -------------------------------------------------------------------------- ________________ दशमः सर्गः । चपलं काष्टपट्टे स, आरुरोह जनाज्ञया । तमस्तोममपाकर्तु मुदयाद्रिमिवार्यमा ॥ ७८ ॥ 7 લોકોની અનુજ્ઞા લેઇને (અજ્ઞાનરૂપી) અંધકારનો નાશ કરવા માટે સૂર્ય જેમ ઉદયાચલ પર તેમ, તુરત તે કાષ્ટપટ્ટ પર ચડ્યા. ततोऽसावुपविष्टेषु, प्रारेभे धर्मदेशनाम् । जनेषु जनितानंदो, मुनिराजौ महोदयः ।। ७९ ।। પછી લોકો બેસતે છતે, ઉત્પન્ન કરેલ છે આનંદ જેમણે, તથા મહાન્ ઉદયવાળા એવા આ મુનિરાજ ધર્મદેશના દેવા લાગ્યા. भो भव्या इह संसार, गहने गहने किल । अवकेशिपलाश्याभाः, संत्यन्ये बहवो मताः ॥ ८० ॥ હે ભવ્ય લોકો ! આ સંસારરૂપી ગહન વનમાં ખરેખર વંધ્યવૃક્ષો સરખા બીજા પણ મતો છે. कल्पवृक्षनिभः सैष, दुर्लभस्तु भुवि स्मृतः । जैनधर्मो जिनैः प्रोक्तः, सर्वदेहिदयामयः ॥ ८१ ॥ २२५ પણ તે આ કલ્પવૃક્ષ સમાન, જિનોએ કહેલો તથા સર્વ પ્રાણીઓ પ્રતે દયામય એવો જૈનધર્મ પૃથ્વીમાં દુર્લભ જણાએલો છે. मिथ्यात्वतिमिरस्तोम, पंटलैश्छादितानि हि । नित्यं नेत्राणि येषां ते, पश्यंति तं कदापि न ॥ ८२ ॥ १. वंध्योऽफलोऽवकेशी च ।। इत्यमरः ।। अवसन्नाः केशा यस्य सोऽवकेशो निष्केशः । सोऽस्ति दृष्टांत्वेनास्य । 'अत इनिः ' ( ५ । २ । ११५) स यथा निष्केशः । एवमयं निष्फलः । अवकं शून्यमीष्टे तच्छीलः । 'सुप्यजातौ ' - ( ३ । २ । ७८) इति णिनिः' इति वा ।। इति स्वोपज्ञटीकायाम् ।। २. पटलं तिलके नेत्र रोगे छदिषि संचये । पिटके परिवारे च ।। इति हैमः ।। Page #237 -------------------------------------------------------------------------- ________________ २२६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। જે માણસોનાં નેત્રો હમેશાં મિથાત્વરૂપી અંધકારના સમૂહરૂપી પડળોથી આચ્છાદિત થએલાં છે, તેઓ તે જૈનધર્મરૂપી કલ્પવૃક્ષને કોઇ દહાડો પણ ખરેખર જોઇ શકતા નથી. सम्यक्त्वमहिकातुल्यां, जनेनांजितलोचनाः । તં નું દા દ્રુતં તંત્ર, તિશ્રૃતિ નસિપ્પયા ૫૮૩ ॥ સમ્યક્ત્વરૂપી હિમ સમાન અંજને કરીને અંજિત છે લોચનો જેમનાં એવા માણસો તુરત તે વૃક્ષને જોઇને ત્યાં ફલની ઇચ્છાથી રહે છે. दयामूलं दृढं तस्य, कल्पांतेऽप्यचलं स्मृतम् । સમતાપńધા, મેઘ: ઋષાયની: ૫૮૪ ।। તે જૈનધર્મરૂપી કલ્પવૃક્ષનું કલ્પાંતકાળે પણ નિશ્ચલ રહેનારું દયારૂપી દૃઢ મૂળ છે, તથા કષાયરૂપી હાથીઓથી ન ભાંગે એવું સમતારૂપી થડ છે. दानशीलतपोभावाः, शाखाश्चास्य हि विस्तृता: । संससरतापतप्तानां, घनच्छायाप्रदा मुदे ।। ८५ ॥ વળી તે વૃક્ષની દાન, શીલ, તપ અને ભાવરૂપી વિસ્તાર પામેલી શાખાઓ ખરેખર સંસારના તાપથી તપેલા પ્રાણીઓના હર્ષ માટે ઘાટી છાયા આપનારીઓ છે. तेषां भेदा अमुष्येह, पत्रव्राता जिनोदिताः । कल्पांतेऽपि च ते मह्यां, भ्रंशध्वंसविवर्जिताः ॥ ८६ ॥ તે દાનાદિકના જિનેશ્વરોએ કહેલા ભેદો આ વૃક્ષના પત્રના સમૂહો છે; તથા તે પત્રના સમૂહો આ પૃથ્વીમાં કલ્પાંતે પણ પતન તથા નાશથી રહિત છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ २२७ दशमः सर्गः । प्रशंसाकुसुमस्तोमा, नित्यं चास्य सुगंधिनः ।। ध्रुवः परिमलो येषां, त्रिजगत्स्वपि विस्तृतः ।।८७ ॥ - વળી આ વૃક્ષનાં પ્રશંસારૂપી હમેશાં સુગંધયુક્ત રહેનારા પુષ્પોના સમૂહો છે; કે જેઓની નિશ્ચલ સુગંધિ ત્રણે જગતમાં પણ વિસ્તાર પામેલી છે. फलं तस्य जिनरुक्त, ममृतसंगसूचकम् । यत्संप्राप्य जना नैव, कदापि क्षुधयाकुलाः ॥८८।। અમૃતના એટલે મોક્ષના સંગમને સૂચવનારું તે જૈનધર્મરૂપી વૃક્ષનું જિનેશ્વરોએ ફળ કહેલું છે, કે જે ફળને મેળવીને સાણસો કોઈ દહાડો પણ સુધાથી આકુળ થતા જ નથી. ज्ञात्वैवं कल्पवृक्षोऽसौ, सेचनीयः सदा जनैः । जैनागमजलवातैः, कर्णसारणिसंगतैः ॥८९।। એમ જાણીને લોકોએ હમેશાં આ જૈનધર્મરૂપી કલ્પવૃક્ષને, કર્ણોરૂપી નીકમાં પ્રાપ્ત થએલા જૈન આગમરૂપી પાણીના સમૂહોથી સિંચવો. वाचंयमस्येति निशम्य वाचं । लोका ययुः स्वानि निकेतनानि ॥ विज्ञाय वर्षा अपि संनिधिस्था । अस्थान्मुनीशोऽप्ययमत्र धीमान् ।।९० ॥ એવી રીતની (તે) મુનિરાજની વાણી સાંભળીને લોકો १. स्त्रियां प्रावृट् स्त्रियां भूनि वर्षाः ।। इत्यमरः ।। वर्ष वर्षणमत्रास्तीति वर्षाः । 'अर्शआद्यच्' (५१२ । १२७ ) । टाप् (४ । १ । ४) । भूम्नि बहुत्वे। ते नित्यबहुवचनांतः ।। इति स्वोपज्ञटीकायाम् ॥ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। પોતાને ઘેર ગયા; અને આ બુદ્ધિવાન મુનિરાજ પણ વર્ષાઋતુને નજદીક જાણીને અહીં સૂરતમાં જ રહ્યા. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । ___ मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गो जांकः कविशिशुकहीरेण कथितः ।।९१ ॥ “ગાં:” એટલે દશમો. (બાકીનો સઘળો અર્થ આગળ પ્રમાણે જ જાણવો.). इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्री विजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वरश्रीमदात्मारामजिच्चरिते आत्मारामजितः कतिचिद्वर्षानंतरं सूरताख्यनगरागमन तत्पुरप्रवेशमहोत्सववर्णनो नाम તા: સf. સમાપ્ત: ૧. એવી રીતે સંવત ૧૯૪૨નું ચોમાસું તેમણે સુરતમાં જ કર્યું. ત્યાં તેમણે પ્રથમ આરંભેલો “અજ્ઞાનતિમિરભાસ્કર” નામે ગ્રંથ પૂર્ણ કર્યો. એ ગ્રંથના પ્રથમ ભાગમાં વેદાદિ શાસ્ત્રોમાં યજ્ઞાદિ ધર્મનો જેવો વિચાર છે, તેવો વિચાર તેમણે દર્શાવ્યો છે અને બીજા ભાગમાં જૈન મતનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. એ વેળાએ સુરતમાં હુકમમુનિ નામે એક જૈનાભાસ સાધુ રહેતો હતો. તેણે અધ્યાત્મસાર નામે એક ગ્રંથ બનાવી પ્રસિદ્ધ કર્યો હતો. તે જૈનાગમની શૈલીથી તદન વિરુદ્ધ હતો. તેથી ઘણાક શ્રાવકોના મનમાં વિપરીત શ્રદ્ધા પ્રવેશ કરી ગઈ હતી. માટે શ્રી આત્મારામજીએ અધ્યાત્મસારમાંથી ૧૪ પ્રશ્રો શોધી કહાડ્યા, અને હુકમમુનિને ખબર આપી કે આ ચૌદ પ્રશ્નો તદન જૈનમતથી વિરુદ્ધ છે, કે જે તમે તમારા અધ્યાત્મસારમાં દાખલ કર્યા છે. તેના ઉત્તરમાં હુકમમુનિ તરફથી સંતોષકારક જવાબ મળ્યો નહિ. તેથી સુરતના સંઘે તે ચૌદ પ્રશ્નો અને તેના ઉત્તરો શ્રી આત્મારામજીએ કરેલ તે સર્વ મુંબઇની ભારત વર્ષીય જૈન સમાજ ધી જૈન એસોસિએશન ઓફ ઇન્ડીયા” ઉપર મોકલી આપ્યા. તે સર્વ પ્રશ્નો ત્યાંથી હિંદુસ્તાનના જૈન મતના જ્ઞાતા સાક્ષર પંડિતો (જૈન સાધુઓ) પાસે Page #240 -------------------------------------------------------------------------- ________________ N: : / २२९ નિર્ણય કરાવવા માટે મોકલી આપ્યા. તે ઉપરથી સર્વે જણાએ પક્ષપાત રહિત જૈનશૈલીને અનુસાર પોતાનો મત જાહેર કર્યો કે, હુકમમુનિના બનાવેલ અધ્યાત્મસારમાંથી જે ૧૪ પ્રશ્નો શ્રી આત્મારામજીએ કહાડ્યા છે, તે જૈન ધર્મથી વિરુદ્ધ અને સંશયથી ભરપૂર છે. તથા તેમણે આપેલા ઉત્તર શાસ્ત્રાનુસાર છે. પંડિતોના આવેલા અભિપ્રાય “જૈન એસોસિએશન ઓફ ઈન્ડીયા”એ પોતાની સુરત બ્રેન્ચ સભામાં સર્વ સંઘને એકત્ર કરી સંવત ૧૯૪૨ માગશર સુદ ૧૪ના દિવસે વાંચી સંભળાવ્યા અને સભામાં આવેલા હુકમમુનિના સેવકોને ખબર આપી કે સર્વ પંડિતોના મત પ્રમાણે હુકમમુનિનો બનાવેલો અધ્યાત્મસાર ગ્રંથ અમાન્ય ઠર્યો છે. જેથી અમે પણ તે ગ્રંથને જૈનશૈલીથી વિરુદ્ધ માની હુકમમુનિને ખબર આપીએ છીએ કે તેમણે પોતાના ગ્રંથમાંથી અસત્ય લખાણનો સુધારો કરવા અથવા તે લખાણ પાછું ખેંચી લેવું. જ્યાં સુધી એ બેમાંથી એક બાબત તેઓ કરશે નહિ, ત્યાં સુધી અમે તે ગ્રંથને પ્રમાણિક માનીશું નહિ. એ પ્રમાણે ઠરાવ કરી સભા વિસર્જન થઈ હતી. Page #241 -------------------------------------------------------------------------- ________________ २३० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ॥ एकादशमः सर्गः प्रारभ्यते ॥ एवं गते मुदिरकाल अथो मुनीशः । शिष्यैर्युतः सपदि सूरततो जगाम ॥ स्वज्ञानभानुकिरणैः प्रविबोधयंश्च । भव्यांबुजानि विजहार गुणैर्युतानि ॥ १ ॥ ।। एवमिति ।। एवं सूरताख्यनगरे चतुर्मासंयावज्जैनधर्माभिलाषिजनाञ् शुद्धधर्ममार्गमुपदिशन्सन् मुदिरकाले वर्षर्तुसंबंधिन्यनेहसि । यतः " मुदिर: कामुके मेघे" गते प्रयाते सति अथो अथानंतरं मुनीशः शमदमादिभूषिता ये मुनयः साधवस्तेषामीशो नायक : श्री विजयानंद: सूरीश्वरः सपदि तूर्णं । अनेनास्य मुनिराजस्योत्कृष्टजैनवृत्तत्वं सूचितं । यतः - शुद्धवृत्तधारिणो जैनमुनयो जलदकालानंतरं नैवेकत्रस्थाने वसंति । शिष्यैः स्वपरिवारैर्युतः सहित: सूरतत: सूरताख्यनगरात् जगामान्यत्रागच्छत् । च पुनः किं कुर्वन्सन्नित्याह । स्वज्ञानभानुकिरणैः स्वस्य निजस्य यद्ज्ञानं बोध: स एव भानुर्मार्तंडस्तस्य किरणैरुपदेशरूपमरीचिभिर्भव्यांबुजानि भव्या मोक्षगमनार्हा ये जनास्त एव अंबुजानि कमलानि तानि प्रविबोधयन् प्रफुल्लानि कुर्वन् बोधियुक्तानि कुर्वन्नितियावत् विजहार अटनमकरोत् । किं विशिष्ठानि भव्यांबुजानीत्याह गुणैर्युतानि श्रावकाकविंशतिगुणैर्युक्तानि पक्षे-— कमलोद्भवतंतुयुक्तानीति । Page #242 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २३१ એવી રીતે વર્ષાકાળ જાતે છતે હવે તે મુનિરાજ શિષ્યો સહિત તુરત સૂરતમાંથી નીકળી ગયા; તથા પોતાના જ્ઞાનરૂપી सूर्यन EिRथी भव्यो ३थी गुपयुमत (पक्षे-तंतुमओयुत) 3ળોને વિબોધિત કરતા થકા વિહાર કરવા લાગ્યા. आगात्पुरं मुनिपतिर्वरपादलिप्तं । शत्रुजयाभिधगिरींद्रसमीपसंस्थम् ॥ संघश्च तत्र मिलितो निजधर्मभाजां। सूरेः पदं किल समर्पयितुं मुनिं तम् ।। २ ॥ ।। आगादिति।। मुनिपतिर्वाचंयमेंद्रः स इति शेषः। शत्रुजयाभिधगिरींद्रसमीपसंस्थ शत्रुजय इत्यभिधानं यस्य एवंविधो यो गिरींद्रः शैलराजः सर्वतीर्थाधिपतित्वात् तस्यसमीपे निकटे संस्थं। सम्यक्प्रकारेण स्थिरीभूतं एवंविधं वरपादलितं तीर्थाधिराजनिकटत्वात्प्रधानं पादलिताभिधं "पालिताना" इतिख्यातं पुरं नगरमागादागच्छत् । च पुनः तत्र पादलिताख्यनगरे तमेनं मुनिं वाचंयमं प्रतीति शेषः। किलेति निश्चयेन सूरेजैनाचार्यस्य पदं पदवीं समर्पयितुं सम्यक्प्रकारेण दातुं जिनधर्मभाजां जिनै रागादीनां जेतृभिरासैरितियावत् उपदिष्टो यो धर्मो मोक्षमार्गरूपो वृषस्तं ये भजंते सेवंते एवंविधानां भारतवर्षीयनानादेशागतानां पंचत्रिंशत्सहस्रसंख्यानां साधुसाधवीश्रावक श्राविकाणां संघः समुदायो मिलितः एकमतीभूयैकत्रस्थाने समागत इति ।। (હવે તે) મુનિરાજ શત્રુંજય નામના ગિરિરાજની પાસે રહેલા પાલિતાના નામના નગરમાં પધાર્યા, અને ત્યાં તે મુનિરાજને સૂરિપદ (આચાર્યપદવી) સમર્પણ કરવાને જૈનધર્મ લોકોનો સંઘ એકઠો થયો. Page #243 -------------------------------------------------------------------------- ________________ २३२ ज्ञात्वा मुनिं जगति गौतमतुल्यमेनं । जैनेंद्रधर्मवरवारिधिचंद्रतुल्यम् ॥ संघेन हर्षसहितेन समर्पितं तं । श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सूरेः पदं शुभदिनेऽत्र सुजैनतीर्थे ॥ ३ ॥ ।। ज्ञात्वेति । जैनेंद्रधर्मवरवारिधिचंद्रतुल्यं । जिनैरुपदिष्टाजैनास्तेष्विद्रः शक्रइव श्रेष्टः । अत्र " इंद्र" इति विशेषणमाधुनिकसमयेऽत्र प्रचलितानां जैननामधारकाणामनेकजैनाभासधर्माणां निरासार्थं । यो धर्मः स एव वरवारिधिः प्रधानरत्नाकरः । अत्र "वर" इति विशेषणं क्षारादियुक्तप्रसिद्धवारिधेर्निरासार्थं । च गांभीर्यौदार्यगहनत्वादिगुणोपेतत्वात्तस्य वारिधेरुपमा । तस्य वृद्धये चंद्रतुल्यं शशांकसमानं । एवंविधमेनं तं मुनिं यतिं जगति लोके अस्मिन्काले गौतमतुल्यं ज्ञानादिगुणैर्वीरगणधरेंक्रेंद्रभूतिसमानं ज्ञात्वा बुध्ध्वात्रास्मिन्सुजैनतीर्थे सुष्टुति जिनसंबंधिनि संसारतारकस्थाने शुभदिने शुभनक्षत्रादिभिर्विघ्ननिवारके दिवसे कार्तिककृष्णपंचमीवासरइतियावत् हर्षसहितेन प्रमोदयुक्तेन संघेन नानादेशागतोत्तम श्रावकसमुच्चयेन तमेनं मुनिंप्रति सूरेराचार्यस्य जैनधर्माधिरास्येतियावत्पदं समर्पितं सम्यक्प्रकारेण दत्तमिति ।। જૈનંદ્ર ધર્મરૂપી ઉત્તમ સમુદ્રને વૃદ્ધિ કરવામાં ચંદ્રતુલ્ય, એવા આ મુનિરાજને જગતમાં (જ્ઞાનાદિકથી) ગૌતમસ્વામિતુલ્ય જાણીને આ ઉત્તમ જૈનતીર્થમાં તેમને શુભ દિવસે હર્ષયુક્ત થએલા સંઘે સૂરિપદ આપ્યું. एवं श्री विजयानंदमुनीशस्य सूरिपदप्राप्त्या हर्षितो ग्रंथकारः पंडितहीरालालः पूर्वाचार्यरचित श्रीभक्तामराख्यस्तोत्रस्य पादपूर्त्या तस्य सूरीश्वरस्याथ स्तुतिं करोति. Page #244 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २३३ એવી રીતે શ્રી વિજયાનંદ મુનિરાજને સૂરિપદ મળવાથી હર્ષિત થએલા (આ) ગ્રંથના કર્તા પંડિત હીરાલાલા પૂર્વાચાર્યે (માનતુંગાચાર્ય મહારાજે) રચેલા શ્રી ભક્તામર નામના સ્તોત્રની પાદપૂર્તિ પૂર્વક તે મુનરિાજની સ્તુતિ કરે છે. नत्वा जिनं जनितजंतुमहोपकारं । वंदे मुनिं मुनिवरार्चितपादपद्मम् ।। आनंदपूर्वविजयाभिधमत्र भूमा । वालंबनं भवजले पततां जनानाम् ॥ ४ ।। मानतुंगकविता क्व रसाढ्या, बालजल्पकविता व ममेयम् ॥ चंद्ररश्मिनिचयः क्व जगत्यां, तारकोलनिकरः क्व च सैषः।।१॥ ।। नत्वेति ।। जनितजंतुमहोपकारं । जनित उत्पादितो जंतूनां प्राणिनां प्रति महानुपकारो प्रधानोपकृतिर्येन तं । च मुनिवरार्चितपादपा। मुनय ऋषयस्तेषु वराः श्रेष्टास्तैरर्चितं पूजितं पादश्चरण एव पद्मं कमलं यस्य तं। चात्रभूमावस्यां पृथिव्यां भवजले संसारसमुद्रइति यावत् पततां पतनस्वभावानामितियावत् जनानां लोकानां प्रतीतिशेषः। आलंबनं पोत इवाधाररूपं । एवंविधं जिनं तीर्थकरं नत्वा प्रणम्य। आनंदपूर्वविजयाभिधं आनंदः पूर्वे यस्यैवंविधं विजयाभिधं आनंदविजयाह्वयमात्मारामजित्सूरीश्वरमितियावत् मुनि वाचंयमं वंदे नमस्कारगोचरंकरोमीति । अस्मिन्काव्ये जिनस्य विशेणान्यानंदविजयस्यापि ज्ञेयानीति । ઉત્પન્ન કરેલ છે પ્રાણીઓ પ્રતે ઉપકાર જેમણે તથા ઉત્તમ મુનિઓથી પૂજાએલ છે ચરણકમલ જેમના, અને આ પૃથ્વીમાં Page #245 -------------------------------------------------------------------------- ________________ २३४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। સંસારરૂપી સમુદ્રમાં પડતા માણસોને આલંબનરૂપ એવા જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરીને શ્રી આનંદવિજયજી (વિજયાનંદજી અથવા શ્રી આત્મારામજી સૂરીશ્વર) નામના મુનિરાજને હું વંદન ।। अथास्य मुनिराजस्य तीर्थंकरभक्तिं दर्शयन्सन्स्तुतिमाह ॥ तीर्थंकराननसुधांशुसमुल्लसंतीं । वाणीसुधां रसयुतां हि मुदा पिबंतम् ॥ वाचंयमं विदितधर्ममथस्तुवंतं । स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेंद्रम् ।। ५ ॥ ।। तीर्थमिति ॥ तीर्थंकराननसुधांशुसमुल्लसंतीं । संसारपारावारात्तारयतीतितीर्थं तत्कुर्वतीति तीर्थंकरा जिनेश्वरास्तेषामाननानि मुखानि तान्येव सुधांशवोऽमृतदीधितयो भव्यचकोराणामानंददायित्वात् तेभ्यः समुल्लसंती सम्यक्प्रकारेण प्रादुर्भवंती च रसयुतां शांताख्यरसान्विताम्। नतु शृंगारादिरसयुक्तां तेषां तु विषयविकारजन्यत्वात् । एवंविधां वाणीसुधां वचनामृतं हीति निश्चयेन मुदा हर्षेण पिबंतं पानविषयीकुर्वंतं। अथ च प्रथममादिमं जिनेंद्र जिनाः सामान्यकेवलिनस्तेषामिंद्रं नायकमृषभतीर्थकरमितियावत् स्तुतिगोचरीकुर्वंतं । एवंविधं तमेनं प्रस्तुतं वाचंयमं मुनि। * (वाचं यच्छति 'यम् उपरमे' (भ्वा०प०अ०) 'वाचि यमो व्रते' (३।२। ४०) इति खच् ।। 'वाचंयमपुरंदरौ च' (६।३।६९)* अहमपि ग्रंथकर्ताहं हीरालालोऽपि किलेति संभावनायां स्तोष्ये स्तुतिविषयीकरिष्य इति ॥ તીર્થકરોના મુખોરૂપી ચંદ્રોથી ઉલ્લભાયમાન થતા વાણીરૂપી રસયુક્ત અમૃતને ખરેખર હર્ષથી પીતા, તથા શ્રી આદીશ્વર Page #246 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २३५ પ્રભુની સ્તુતિ કરતા એવા તે શ્રી આત્મારામજી મુનિરાજની હું પણ સ્તુતિ કરીશ. ।। अथास्य मुनिराजस्योपदेशमाहात्म्यं दर्शयन्सन्स्तुतिमाह ।। यस्योपदेशसुविनिर्मलमाल्यमेत । त्संक्रांतवर्ण्यगुणगुंफितमुक्तवारम् ॥ मुक्त्वान्यशासनशयुं च विना हि मुर्ख । मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ॥ ६ ॥ ।। यस्येति । । यस्य मुनिराजस्य संक्रांतवर्ण्यगुणगुंफितमुक्तवारं । संक्रांतः प्राप्तो वर्णितइतियावत् । वर्ण्याः श्रेष्टा ये गुणाः शमदमादयस्तैर्गुफिता युक्ता ये मुक्ताः सिद्धास्तेषां वारः समूहो यस्मिंस्तत्तत् । पक्षे- संक्रांतः प्रोतो यो वर्ण्यगुणो मनोहरो दवरकस्तेन गुंफितो ग्रथितो मुक्तवार: शौक्तिकेयानां समूहो यस्मिंस्तत्तत्। एवंविधमेतत्प्रसिद्धमुपदेशसुविनिर्मलमाल्यं । उपदेशो धर्मसंबंध्युपदेशः स एव सुष्ट च विशेषेण निर्मलं म्लानत्वरहिंत । * तस्मात्प्रतिदिनंज्ञानरूपध्रुवपरिमलप्राप्तिप्रसंगात् । एवं "निर्मल" इति विशेषणेनास्य मुनिराजस्योपदेशरूपमाल्यस्य लौकिकमाल्यतः परमं महत्वंगदितम् * माल्यं मुक्त्वा त्यक्त्वा अन्यशासनशयुं परधर्मरूपसर्पं माल्याकारत्वात् "माल्यं पुष्पे च तत्स्रजोरिति हैमः" ।। दुर्गत्यादिदुःखनिकरदायकत्वाच्चास्य सर्पोपमा । च पुनः हीति निश्चयेन मुर्खविना अज्ञमृते सहसा तूर्णं गृहितुं लब्धुं अन्यः परः क इच्छति को वांछति न कोपति ॥ સંક્રાંત થએલ છે ઉત્તમ ગુણોએ કરીને યુક્ત થએલા એવા સિદ્ધોનો સમૂહ જેમાં (પક્ષે—પરોવેલા ઉત્તમ દોરાએ કરીને ગૂંથેલો Page #247 -------------------------------------------------------------------------- ________________ २३६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। છે મોતીઓનો સમૂહ જેમાં) (એવા જે મુનિરાજના તે ઉપદેશરૂપી ઉત્તમ નિર્મલ માલાને તજીને અન્યશાસનરૂપી સર્પને તુરત લેવાને મૂર્ખ વિના બીજો કયો માણસ ઇચ્છે? ।। अथास्य मुनीशस्य ज्ञानामाहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह ।। स्याद्वादभंगिभरभासुरमस्य बोधं । भव्यांगिमानसमरालसहस्त्रपत्रम् ॥ शक्तो भवामि ननु वर्णयितुं कथं यत् । कोवा तरीतुमलमंबुनिधिं भुजाभ्याम् ।। ७ ॥ ।। स्याद्वादेति ॥ स्यादस्ति स्यान्नास्ति स्यादवक्तव्यं स्यादस्तिनास्ति स्यादस्त्यवक्तव्यं स्यान्नास्त्यवक्तव्यं स्यादस्तिनास्त्यवक्तव्यं एवंविधा भंगयः प्रकारास्तेषां यो भर: समूहस्तेन भासुरं देदीप्ययानं । च भव्यांगिमानसमरालसहस्रपत्रं । भव्या मोक्षार्हा येsगिनो देहिनस्तेषां मानसानि चित्तानि तान्येव मराला हंसास्तेषां हर्षाय सहस्रपत्रं नीरजतुल्यं । एवंविधमस्यैतस्य मुनिराजस्य बोधं ज्ञानं वर्णयितुं वर्णनविषयीकर्तुं नन्वितिशंकायां कथं केन प्रकारेण शक्तः शक्तियुक्तो भवाम्यहमिति शेषः । अनेनास्य सूरीश्वरस्यापारज्ञानत्वं ध्वनितम्। यत् यस्मात्कारणात् वा अथवांबुनिधिं समुद्रं भुजाभ्यां बाहुभ्यां तरितुं कोऽलं कः समर्थो न कोपीति । સ્યાદ્વાદની ભંગિઓના સમૂહથી દેદીપ્યમાન થએલા તથા ભવ્ય માણસોના મનરૂપી હંસોને કમલ સરખા એવા આ મુનિરાજના જ્ઞાનને વર્ણવવાને હું કેમ સમર્થ થઉં? કેમકે બન્ને હાથોથી સમુદ્રને તરવાને કોણ સમર્થ થાય? (અર્થાત્ કોઈપણ ન થાય.) ।। अथास्य मुनींद्रस्य परोपकारत्वं दर्शयन्सन्स्तुतिमाह ॥ Page #248 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २३७ पादप्रचारमपि संप्रविधार्य धात्र्यां । यो लोकबांधव इवात्र चकार बोधम् ॥ स्वीयाश्रितांगिकमलस्य यतोऽप्यशक्तो । नाभ्येति किं निजशिशो: परिपालनार्थम् ॥८॥ ।। पादेति ।। योऽयं मुनिराजो लोकबांधवइव सूर्यवत् । *। अत्र “लोकबांधव". शब्द एवौचित्यमंचति नतु "मार्तंडचंडरश्म्यादयः" यतोऽयं मुनिनाथोऽपि लोकबांधवरूपोऽस्ति ।। अत्रधात्र्यामस्या पृथिव्यां पादप्रचारमपि चरणगमनमपि । अत्र अपिशब्देन तस्य परोपकारशौर्य गदितं। पक्षे-किरणप्रचारमपि संप्रविधार्य। सम्यक्प्रकारेण। अनेनास्येर्यासमितिसुध्यानत्वं ध्वनितं। प्रकर्षेण विशेषेण कृत्वा। अनेनास्य प्रमादरहितत्वं ध्वनितं। स्वीयाश्रितांगिकमलस्य निजाश्रितदेहिपद्मस्य। जातित्वादेकवचनं। बोधं उपदेशद्वारा धर्मसंबंधि बोधं । पक्षे– विकस्वरभावं चकाराकरोत् । यतो यस्मात्कारणादशक्तोऽपि शक्तिरहितोऽपि प्राणीति शेषः। निजशिशोः स्वीयार्भकस्य परिपालनार्थं त्राणकृते किं किमु नाभ्येति नो समीपमायाति। आयात्येव । तदा शक्तस्य तु का वार्तेति ॥ જે મુનિરાજે સૂર્યની પેઠે આ પૃથ્વીમાં પગે ચાલીને પણ (પક્ષે—કિરણોનો પ્રચાર કરીને પણ) પોતાને આશ્રિત એવા પ્રાણીઓરૂપી કમલને બોધ કરેલો છે; કેમકે, અશક્ત પ્રાણી પણ પોતાના બાળકનું રક્ષણ કરવાને શું સમીપ આવતો નથી? (અર્થાત્ આવે જ છે, ત્યારે શક્તિવાનની તો વાત જ શી કરવી?) ।। अथास्य वाचंयमेंद्रस्य प्रभावं वर्णयन्सन्स्तुतिमाह ।। Page #249 -------------------------------------------------------------------------- ________________ २३८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। जैनेंद्रधर्ममहिमा यदमेरिकायां । जज्ञेऽद्य हंत किल तत्तु तव प्रभावः ॥ आम्रद्रुमेषु सुरभी सुरभिर्यदागात् । तच्चारुचूतकलिकानिकरैकहेतु ॥ ९ ॥ 11 ।। जैनेंद्रेति । यदद्यास्मिन्कालेऽमेरिकायाममेरिकाख्यभूमौ जैनेंद्र धर्ममहिमा जिनोपदिष्टमोक्षमार्गरूपधर्ममहत्त्वं जज्ञे तत्तु तत्पुन: हे मुनींद्र ! इति शेषः । हंतेति हर्षे "हंत हर्षेऽनुकंपायामित्यमरः किलेति संभावनायां तव ते प्रभावः प्रतापः । अथ तद्दृष्टांतेन समर्थयन्नाह यत्सुरभौ वसंतर्तावाम्रद्रुमेषु सहकारवृक्षेषु सुरभि: सुगंधिः " सुरभिर्हेनि चंपके ।। जातिफले मातृभेदे । रम्ये चैत्रवसंतयोः ।। सुगंधौ गवि शल्लक्यामिति हैमः" ॥ आगादायात्तच्चारुचूतकलिकानिकरैकहेतु । चारुर्मनोहरो यश्चूतकलिकानिकर आम्रकोरकसमूहः सएवैकहेत्वेककारणमिति ।। હે મુનીશ ! જૈનંદ્ર ધર્મનો મહિમા જે આ કાળમાં અમેરિકાખંડમાં થયો છે, તે તો ખરેખર તમારો જ પ્રભાવ છે; કેમકે વસંત ઋતુમાં આંબાનાં વૃક્ષો પર જે સુંગધી આવેલી છે, તેમાં મનોહર એવો આંબાનો મોરનો સમૂહ જ એક હેતુભૂત છે. ।। अथ प्रकारांतरेणास्य मुनीशस्य प्रभावं वर्णयन्सन्स्तुतिमाह । । तीर्थंकरागमकुशेशयराजहंसं । योगींद्रवारवरमानससन्निवासम् ॥ त्वां वीक्ष्य मे निबिडकर्म गतं प्रणाशं । सूर्यांशुभिन्नमिव शार्वरमंधकारम् ॥ १० ॥ ।। तीर्थमिति ।। हे वाचंयमेंद्र ! तीर्थंकरागमकुशेशयराजहंसं । Page #250 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २३९ तीर्थंकरैर्जिनेश्वरैराप्तैरितियावदुपदिष्टा य आगमाः सिद्धांतास्तएव कुशेशयानि कमलानि "सहस्रपत्रं कमलं। शतपत्रं कुशेशयमित्यमरः" /*। कुशे जले शेते। 'अधिकरणे शेतेः' (३।२।१५) इत्यच् । ‘शयवास' (६।३ । १८) इत्युलक् ।* । तेषां सेवनाय राजहंसं कलहंसतुल्यं “राजहंसस्तु कादंबे। कलहंसे नृपोत्तमे ।। इति हैममेदिन्यो" च योगींद्रवारवरमानससन्निवासम् । योगा मनोवच:कायवृत्तिनिरोधनसमाराधनलक्षणास्ते संति येषां ते योगिनो वाचंयमास्तेषामपींद्रा नायकाः सिद्धा इतियावत् । तेषां यो वारः समूहस्तस्य वराणि श्रेष्ठानि यानि मानसानि मनांसि तेषु सम्यक्प्रकारेण निवासो निवसनं यस्य तं । *। अथवा योगींद्रसमूह एव वरो मानसनामातडागस्तस्मिन्सन्निवासो यस्य तं। प्रस्तुतराजहंसोपमाप्रसंगत्वात् । यतो राजहंसानां मानसाख्यसरसि निवासः प्रसिद्ध एव । । सिद्धध्यानतत्परमिति। एवंविधं त्वां भवंतं वीक्ष्य दृष्ट्वा मे मम निबिडकर्म निबिडं दृढं कर्म नानाभवभ्रमणेषु मिथ्यात्वादिहेतुभिरात्मना सह परपुद्गलबंधनरूपकर्म प्रणाशं विध्वंसं गतं प्राप्त । किमिवेत्याह। सूर्यांशुभिन्नं। सूर्यस्य चंडरश्मेरंशुभिः किरणेभिन्नं ध्वस्तं शार्वरं रात्रिसंबंध्यंधकारमिव तमोवेति।। હે મુનિરાજ ! તીર્થકરોના આગમોરૂપી કમલોને સેવવામાં રાજહંસ સરખા તથા સિદ્ધોના સમૂહના ઉત્તમ મનોમાં નિવાસ કરનારા એવા (અથવા સિદ્ધોના સમૂહરૂપી ઉત્તમ માનસ સરોવરમાં નિવાસ કરનારા) તમોને જોઈને સૂર્યનાં કિરણોથી ભેદાએલાં રાત્રિ સંબંધી અંધકારની પેઠે મારું નિબિડ કર્મ નાશ પામ્યું છે. ।। अथास्य मुनिराजस्य धर्मोपदेशमाहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह ।। Page #251 -------------------------------------------------------------------------- ________________ २४० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। पाषाणतुल्य कठिना अपि ते मुनींद्र । धर्मोपदेशवचनप्रविधत्तचित्ताः ॥ यास्यंति मोक्षममलच्छदगो हि किं नो। मुक्ताफलद्युतिमुपैति ननूदबिंदुः।।११ ॥ ।। पाषाणेति।। हे मुनींद्र! वाचंयमेंद्र! पाषाणतुल्यकठिना अपि। अश्मसमानकाठिन्यं प्राप्ता अपि कर्मशान्निर्बुद्धयोऽपीतियावत् । ते तव धर्मोपदेशवचनप्रविधत्तचित्ताः। धर्मसंबंधी य उपदेशस्तस्य यानि वचनानि वचांसि तेभ्यः प्रवितानि प्रकर्षेण विशेषेण धत्तानि धारितानि चित्तानि मनांसि यैस्ते। एवं संतो देहिनो मोक्षं मुक्तिं यास्यति गमिष्यति। अनेन तस्य धर्मोपदेश महान् प्रभावो दर्शितः। अथ तदृष्टांतेन समर्थनाह। हि यतः अमलच्छदगः कमलादिनिर्मलपत्रोपरिस्थितः। नतु मलिनपत्रपरिस्थितः । उदबिंदुजलपृषतो नन्विति शंकायां मुक्ताफलद्युतिं शौक्तिकेयकांतिं किं किमु नवुपैति न प्राप्नोति प्राप्नोत्येवेति ॥ હે મુનીંદ્ર ! પાષાણ સરખા કઠિન (ચિત્તવાળા) પ્રાણિઓ પણ તમારા ધર્મોપદેશના વચન પર ધારેલ છે ચિત્ત જેઓએ એવા થયા થકા મોક્ષે જશે; કેમકે (કમલાદિકના) નિર્મળ પત્ર પર રહેલું પાણીનું બિંદુ શું મોતીની કાંતિને પ્રાપ્ત નથી થતું ? (અર્થાત્ થાય જ છે.) ।। अथानेन मुनिराजेन निर्मितानां शास्त्राणां माहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह ।। शास्त्राण्यहं जिनवचोऽमृतसंभृतानि। दृष्ट्वा घनानि सदयं भवतोदितानि ॥ हृष्टः शिखीव किमु भो न गतो हि हर्ष। पद्माकरेषु जलजानि विकाशभांजि।। १२ ॥ ।। शास्त्राणीति।। हे मुनीश! जिनवचोऽमृतसंभृतानि। रागा Page #252 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २४१ दीनां जेतारो जिनास्तीर्थकरास्तेषां वचांसि वचनानि तान्येवामृतं पीयूषं । पक्षे जलं "अमृतं यज्ञशेषे स्यात्पीयूषे सलिले घृते । इत्युक्तत्वात्” तेन संभृतानि सम्यक्प्रकारेण खचितानि । च घनानि गहनानि सहृदयैर्ज्ञातुं शक्यानीतियावत् । पक्षे- अभ्राणि । एवंविधानि भवता त्वया सदयं सकृपं जनोपकाराय दयया यथास्यात्तथेतियावत्। न तु केवलं स्वप्रशंसाकृते । उदितानि कथितानि गुंफितानी तियावात् शास्त्राणि जैनतत्त्वादर्शाज्ञानतिमिरभास्करतत्त्वनिर्णयप्रासादादिशास्त्राणि दृष्ट्वा विलोक्याहं ग्रंथकारो हीरालालः शिखीव केकीव "शिखावलः शिखी केकीत्यमरः हृष्टः प्रमोदं गतः । घनानि दृष्ट्वा शिखीनां प्रमोदत्वं प्रसिद्धमेव । अथ तद्दृष्टांतेन समर्थयन्नाह । हि यतः पद्माकरेषु तडागेषु विकाशभांजि विकसितानि जलजानि शतपत्राणि दृष्ट्वा विलोक्य भो भ्रमरः " भ्रमरो भः प्रकीर्तितः। इत्येकाक्षरः” किमु किं हर्षं प्रमदं न गतो नो प्राप्तः प्राप्तएवेति । । હે મુનીશ! જિનેશ્વરપ્રભુનાં વચનોરૂપી અમૃતથી (પક્ષે— પાણીથી) ભરેલાં અને ધનાનિ એટલે ગહન (પક્ષે–મેઘ) એવા તમોએ દયા લાવીને ગૂંથેલાં શાસ્ત્રોને જોઇને હું મયૂરની પેઠે હર્ષિત થએલો છું; કેમકે, તળાવોમાં વિકસ્વર કમલોને જોઇને શું ભમરો હર્ષને નથી પ્રાપ્ત થયો? (થયો જ છે) ?? ।। अथान्यदर्शनिनामाक्षेपपूर्वकमस्य मुनींद्रस्य माहात्म्यं दर्शयन्सन्स्तुतिमाह ॥ मिथ्यात्वतामसभरोग्रनिशाटनाभा । रेरे परे मुनिवरस्य महत्त्वमस्य ॥ हंतेह किं सपदि पश्यत शिष्यवर्गं । भूत्याश्रितं य इह नात्मसमं करोति ।। १३ ॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ २४२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ॥ मिथ्यात्वेति।। मिथ्यात्वतामसभरोग्रनिशाटनाभाः। मिथ्यात्वं असद्देवगुरुधर्मादिवस्तूनां सद्बुद्ध्या बोधो मिथ्यात्वं तदेव तामसभरस्तमिस्रसंबंधिसमूहः। सम्यग्ज्ञानध्वंसेनात्मन आंध्यदायित्वात्। तस्मिन्नुमा उत्कटाः “उग्रः शूद्रासुते क्षत्रा-द्रुद्रे पुंसि त्रिषूत्कटे। इति मेदिनी" ये निशाटना घूकास्तदाभास्तत्तुल्याः। एवंविधा रेरे परे! अन्यदर्शनिनोऽस्यैतस्य मुनिवरस्य वाचंयमश्रेष्ठस्येहास्मिञ् जगति महत्त्वं माहात्म्यं पश्यत विलोकयध्वं। अथ तन्महत्त्वं दर्शयन्सन्नाह । योऽयं मुनिराज आश्रितं स्वसंश्रितं शिष्यवर्ग परिवारसमूहं हंतेति हर्षे इहास्यां मह्यां सपदि द्रुतं नतु शनैः शनैः। यतः शनैःस्तु सामान्यजना अपि कुर्वति नच तत्र महत्त्वप्रसंगः। किं किमु भूत्या सम्यग्ज्ञानदर्शनचारित्ररूपसंपदा “भूतिर्भस्मानि संपदीत्यमरः" आत्मसमं स्वतुल्यं न करोति नो विदघाति विदघात्येवेति ॥ મિથ્યાત્વરૂપી અંધકારના સમૂહમાં બળવાન થએલા ઘુવડો સરખા એવા રે! અન્યદર્શનીઓ! આ મહામુનિરાજનું તમો અહીં माहात्म्य तो मी! (33) 2 (पोताने) माश्रित भेला सेवा શિષ્યવર્ગને અહીં (જ્ઞાનાદિકની) સંપદાથી શું તુરત પોતાના તુલ્ય नथी २ता? (४२ ४ ७.) ।। अथास्य मुनिराजस्य वचोमाहात्म्यं संदर्शयन्स्तुतिमाह ।। मिथ्यात्विनो घनतरानपि संनिरीक्ष्य । व्याकृष्टमेव न मनो मम तान्प्रतीह ॥ श्रुत्वा वचस्तव घनं ह्यपि संविलोक्य। क्षारं जलं जलनिधेरसितुं क इच्छेत् ।। १४ ॥ Page #254 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २४३ ।। मिथ्यात्वीति ।। हे मुनीश्वर ! तव ते वचो वचनं श्रुत्वा आकर्ण्य मिथ्यात्विनः कूटधर्मिणो घनतरानपि सांद्रतरानपि बहूनपीतियावत् । * । अनेन स्तुतिकारेण स्वस्य प्रज्ञत्वं सूचितं । यतोऽत्र गतानुगतिका जडलोका धर्मसंबंधिविषयमपरीक्ष्यैवैवं जल्पंति "वयं त्वज्ञास्ततो यस्मिन्धर्ममार्गे बहवो जनाः प्रवर्तते तस्मिन्नेव धर्ममार्गे वयमपि यास्यामो" यतस्तेषां धर्मपरीक्षा तु ललाटकुट्टन - रूपैव जायत इति । * । संनिरीक्ष्य सम्यक्प्रकारेण दृष्ट्वा । सम्यक्प्रकारेणेति तेषां धर्मशास्त्राणां कषच्छेदतापात्मकत्रिकोटीपरीक्षां विधाय नत्वपरीक्ष्यैवेति गर्भार्थी देशतः सर्वग्रहणत्वन्यायात् । तान्प्रति एतेभ्यो मम मे मनश्चित्तमिहास्यां भूमौ न व्याकृष्टमेव हर्षेण न संलग्नमेव तेषां कूटासमंजसप्रलापकत्वात् । अनेन चास्य मुनिराजस्य वचस आप्तत्वं ध्वनितम् । अथैतद्दृष्टांतेन समर्थयन्नाह । हि यतो जलनिधेः पारावारस्य क्षारं लवणयुक्तं जलं पानीयं घनमपि भूर्यपि संविलोक्य संदृश्य असितुं पातुं । कृतामृतपान इति ध्वनिना ज्ञेयः । क इच्छेत् को वांछेन्नकोपीति ।। હે મુનીશ્વર! આપનું વચન સાંભળીને ઘણા એવા પણ મિથ્યાત્વિઓને જોઇને મારું મન તેઓ તરફ ખેંચાયું જ નહીં; કેમકે, સમુદ્રનું ખારું પાણી ઘણું જોઈને પણ (તેને) પીવાને કોણ छे? (अर्थात् हो पाए। न छे.) ।। अथास्य मुनिचंद्रस्य रूपमाहात्म्यं दर्शयन्सन्स्तुतिमाह । । सिद्धांततोयनिधिपारगतं गताकं । त्वां वीक्ष्य वाङ्महिलया किल भूमिभागे ॥ श्मश्रुच्छलेन निहितेव कटाक्षमाला । यत्ते समानमपरं न हि रूपमस्ति ।। १५ ॥ Page #255 -------------------------------------------------------------------------- ________________ २४४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ॥सिद्धांतेति।। हे मुनिचंद्र ! सिद्धांततोयनिधिपारगतं सिद्धांता आसप्रणितागमास्तएव तोयनिधिः पाथोधिर्गहनत्वगांभिर्यादिगुणोपेतत्वात् । तस्य पारं परतटं “पारं प्रांते परतटे। इति हैमः" तत्प्रति गतं प्रयातं सर्वसिद्धांतज्ञातारमितियावत् । च गताकं गतं प्रणष्टमकं दुःखं पापं वा “अकं दु:खाघयोरिति हैम:" यस्माद्यस्य वा तं ।*। आभ्यां द्वाभ्यां विशेषणाभ्यां वक्ष्यमाणाया वाङमहिलायास्तस्योपरि परमप्रेमाविष्करणकारणं ध्वनितं। यतो वरवर्णिनी "भर्तृभक्ता च या नारी । साभवेद्वरवर्णिनीति रुद्रः" सिद्धांतादिज्ञातारं विद्वांसमितियावच्च परपराभवरोगापायादिरहितमेव रमणं लब्धं वांछति ।। एवं विधं त्वां भवंतं किलेति निश्चयेन भूमिभागे महीखंडेऽत्रभरतक्षेत्रइतियावत् ।। भागग्रहणं तु महाविदेहादिक्षेत्रेऽधुनापि विचरत्केवलिभगवतां दूषणप्राप्तिप्रसंगनिरामार्थं ।* । वीक्ष्य दृष्ट्वा वाङ्महिलया वाक् सरस्वती सैव महिला वरवर्णिनी तया ।। 'मह पूजायां' (भ्वा० प० से०) 'सलिकल्यनिमाहि' (उ० १।५४) इतीलच् ।*। सरस्वत्याः पूजनीयत्वेनात्र "महिला" शब्द एवौचितिमंचति नत्वन्ये भीरुकोपनाद्याः । । श्मश्रुच्छलेन मुखोपरिस्थकचमिषेण कटाक्षमाला अपांगदर्शनश्रेणिर्निहितेव धारितेव क्षिसेवेत्युत्प्रेक्षा। अथ तत्कटाक्षालिक्षेपणोत्कृष्ट कारणं दर्शयति । यद्यस्मात्कारणात्ते तव समानं तुल्यं हीति निश्चयेनापरमन्यं रूपं सौंदर्य "रूपं तु श्लोकशब्दयोः पशावाकाशे सौंदर्ये । इति हैमः" नास्ति न विद्यते । पुरुषसौंदर्यं तु चकोरनेत्रायाश्चंचलचित्ताकर्षणे कार्मणरूपमेव ज्ञातं । यदाहुः कलिकालसर्वज्ञाः हेमचंद्राचार्या निजद्रौपदीनाटके ॥ ॥ पुंरूपं च परं स्त्रीणां । प्रथमं प्रेमकारणम् ।। ।। इति ॥ હે મુનિરાજ ! સિદ્ધાંતોરૂપી સમુદ્રના પારને પહોંચેલા, તથા Page #256 -------------------------------------------------------------------------- ________________ २४५ एकादशमः सर्गः । પાપ રહિત એવા તમોને આ પૃથ્વી ભાગમાં જોઈને, ડાહાડીમુછના વાળના મિષથી સરસ્વતીરૂપી સ્ત્રીએ જાણે ખરેખર (તમારા પર) કટાક્ષોની શ્રેણિ મૂકેલી હોય નહીં તેમ લાગે છે, કેમકે, તમારા સમાન બીજું કોઈ રૂપ નથી. ।। अथास्य मुनिराजस्य प्रकारांतरेण वाङ्माहात्म्यं दर्शयन्स्तुतिमाह।। खद्योतभां दधति यस्य गिरस्त्वदीय । वागर्कमेनमपरं हि शठा भजंते ॥ इच्छेद्धि कैरवगणोऽत्र तदिंदुबिंबं । यद्वासरे भवति पांडुपलाशकल्पम् ।। १६ ॥ ।। खद्योतेति ।। हे वांचयमेश! यस्य त्वत्परस्य। असमंजसप्रलापकान्यदर्शनिन इतियावत्। गिरो वाण्यस्त्वदीयवागर्कं। तवेयं त्वदीया चासौ वाक्च त्वदीयवाक् सैवार्को विरोचनो। अज्ञानतिमिरांधानां जनानां यथार्थवस्तुस्वरूपप्रकाशकत्वात् । तंप्रति खद्योतभा ज्योतिरिंगणस्य भां कांतिं दधति धारयंति। यथा सूर्यतेजोऽग्रे खद्योतकांतिर्नकिंचिदेव तथा त्वद्वचनाग्रे परधर्मगुरोर्वचनमपि नकिंचिदेवेति भावार्थः। एवंविधमेनं प्रसिद्धमपरं तत्परमन्यदर्शनिगुरुं हीति निश्चयेन शठा धूर्ताः परवंचनतत्परा इतियावत् । "शठो मध्यस्थपुरुषे। धूर्ते धत्तूरकेऽपि च। इति हैमः" भंजते सेवते। अथैतदृष्टांतेन समर्थयन्सन्नाह । हि यतोऽत्रास्मिञ् जगति यदिंदुबिंबं यन्निशाकरमंडलं वासरे दिवसे पांडुपलाशकल्पं पीतसंवलितशुक्लवर्णाढ्यपर्णतुल्यं भवति तदिंदुबिंबं रजनीकरबिंबं कैरवगणः कुमुदसमुहः ।।* ॥ कुत्सितार्थेतु कैतवव्रजः ।। ।। "कैरवं कितेव रिपौ। इत्युक्तत्वात्" इच्छेद्वांच्छेच्चंद्रविकसित्वादिति ।। Page #257 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હે મુનિરાજ! તમારી વાણીરૂપી સૂર્ય પાસે જેનું વચન પતંગીઆની કાંતિને ધારણ કરે છે, એવા અન્યદર્શનીના ગુરુને શઠો ભજે છે; કેમકે ચંદ્રનું જે બિંબ દિવસે પાકાં પાંદડાં જેવું થઇ જાય છે, તેને કૈરવોનો સમૂહ એટલે ચંદ્રવિકાસ કમલોનો સમૂહ (मुत्सित अर्थमां-डितवोनो समूह ) छे. २४६ अथानेन सूरींद्रेण कृतं कूटवेषधारिधर्मगुरूणां निवारणं वर्णयन्सन्स्तुतिमाह ।। ये कूटवेशमिषतो जगतीह मुग्धान् । व्याधा मृगानिव जनान्निजपाशधर्मे ॥ कति संप्रति मुनींद्र विना भवतं । कस्तान्निवारयति संचरतो यथेष्टम् ।। १७ ॥ ।। येकूटेति ।। हे मुनींद्र ! वाचंयमेंद्र ! कूटवेशमिषतः । कूटो जिनोपदिष्टचरणकरणयुक्तचारित्रधर्माद्विपरीतो दंभरूप इतियावत् । एवंविधो यो वेशो नेपथ्यं “नेपथ्ये गृहमात्रे च । वेशो वेश्यागृहेऽपि च । इति तालव्यांते रभसः" तस्य मिषतश्छद्मतो ये जैननामधारका जैनाभासतुल्या यतय इह जगत्यस्मिल्लोंके मुग्धान् धर्ममार्गरहस्यानभिज्ञान् जनाल्लकान् निजपाशधर्मे निजस्य स्वस्य नत्वाप्तप्रणितस्य । अनेन तेषां धर्मस्य कपोलकल्पनत्वं सूचितम् । यः पाशरूपो वागुरारूपो । मुग्धजनपशूनां बंधनरूपत्वात् धर्मो वृषस्तस्मिन्कर्षंति यद्वातद्वा बोधयित्वा नयंति पातयंतीतियावत् । के इव व्याधा इव मृगलुब्धा इव । धर्ममार्गमनपेक्ष्य स्वार्थसाधनतत्परत्वात् । कानिव मृगानिव हरिणानिव । तानेतान् कूटवेशाडंबरिणः संप्रति सांप्रतकाले भवंतंविना त्वामृते को निवारयति कोऽन्यः शिक्षाद्वारा पराजयति न कोऽपीति । किंविशिष्ठांस्तानित्याह । यथेष्टं संचरतः स्वच्छंदतया Page #258 -------------------------------------------------------------------------- ________________ २४७ एकादशमः सर्गः । भ्रमणं कुर्वतः। नि:सपनरत्नत्रयार्पणक्षमपरमाप्तप्रणितमोक्षमार्गरूपधर्मद्विषतां तेषां स्वच्छंदत्वं तु युक्तमेवेति ॥ ___मुनीत! (ॐन नामधारी) यतिमी (पोताना) । વેશના મિષથી આ જગતમાં, પારધિઓ જેમ હરિણોને, તેમ મુગ્ધ લોકોને પોતાના જાળ સરખા ધર્મમાં ખેચે છે, એવા સ્વેચ્છાચારી (નામધારી) યતિઓને સાંપ્રત કાળમાં આપ શિવાય બીજો કોણ અટકાવી શકે છે? (અર્થાત્ કોઈ પણ બીજો અટકાવી શકતો નથી.) ।। अथास्य मुनीशस्य स्याद्वादवचोमाहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह ।। एकांतवादवचनानि परोदितानि । नाशं गतानि सहसा मुनिराज तानि ॥ स्याद्वादपेशलवचस्तव किं हतं नु। किं मंदराद्रिशिखरं चलितं कदाचित् ।। १८ ॥ ।। एकांतेति।। हे मुनिराज! हे यतीश! परोदितानि त्वत्परैर्वेदांतादिधर्मगुरुभिरुदितानि जल्पितानि तानि प्रसिद्धान्येकांतवादवचनान्येकत्वप्रवादवचांसि सहसा तूर्णं नाशं ध्वंसं गतानि प्राप्तानि। न्यायत इति शेषः। कथं न्यायतो ध्वंसं गतानीत्याह।। ।। ।। नैयायिकवैशेषिकसांख्यादिमतावलंबिन आत्मादीनेकांतत्वेन मन्यते तन्न युक्तम् ॥*।। *।। ते हि मन्यते । आत्मा नित्योऽप्रच्युतानुत्पन्नास्थिरैकरूपत्वादाकाशादिवत् । ननु यदि सोऽनित्यश्चेत्तदा तत्कृतकर्मणां फलभोक्तृत्वं तस्य न युज्यतएव परनिकृष्टकालस्थायित्वात् । एवं च कृतकर्मनाशाख्यं दूषणं तस्य समागतम्। च पुनरनित्यात्मनो नवीनोत्पत्तिप्रसंगस्तदपि नो युक्तमकृतागमदूषणप्राप्तिप्रसंगात्। च Page #259 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। पुनरनित्यात्मनि भवप्रमोक्षप्रसंगस्तदपि नैव घटते तपोनियमादिनिष्प्रयोजनत्वप्राप्तिप्रसंगात् । शुभक्रियाणां चपुनरनित्यात्मनि स्मृतिभंगाख्यं दूषणमपि समागच्छति तस्यास्थिररूपत्वात् । नित्यात्मनि च पूर्वोक्तानि दूषणानि नैव प्राप्नुवंतीत्यात्मा 'नित्य' एवेत्येकांतवादिपक्षः ॥ *// ।। * ।। अथानित्यत्वादिबौद्धानां पक्षमाह ।।*।। ।। * ।। ते हि कथयति । नित्यात्मनि तु दूषणप्रसंग: सुलभएव । एतदेवाह । ननु यद्यात्मा नित्यस्तदा तस्य हिंसादयो नैव घटते निष्क्रियत्वात्। निष्क्रियत्वमृते च तस्य नित्यत्वं न युज्यतएव । अत्रादिशद्वान्नित्यात्मनोऽसत्यचौर्यदयाकर्तृत्वभोक्तृत्वादयोऽपि नैव युज्यंते । आत्मा च द्रव्यरूपोऽस्ति । द्रव्यं चार्थक्रियायुक्तमेव । 'अर्थक्रियावद्द्रव्यमिति वचनात् " । एवमात्माचार्थक्रियायुक्तएव । नित्यात्मनि चार्थक्रिया क्रमतश्चाक्रमतोऽपि नैव युज्यते । यतः क्रमतोऽर्थक्रियाकारित्वे तस्यात्मनः स्वभावच्युतत्वप्रसंगः। अक्रमतश्च तस्यार्थक्रियायुगपत्प्राप्तिप्रसंगस्तत्तु तस्य नैव युज्यते । अनित्यात्मनि च मते सति तृष्णानिवृत्तिरूपो महान् गुणोऽपि प्राप्यते परमनिकृष्टकालस्थयित्वात् । अत आत्मा "अनित्य” एवेत्यनित्यवादिपक्षः । । * । । २४८ "" ।। * ।। एवं विधानि परोदितान्येकांतवादवचनानि तु पूर्वोक्तन्यायेन परस्परं ध्वंसं गतानि ॥ * ॥ ।। * ।। यदाहुः कलिकालसर्वज्ञा: श्रीहेमचंद्राचार्य निजान्ययोगव्यवच्छेदिकाख्यद्वात्रिंशिकायाम् ।। * ।। य एव दोषाः किल नित्यवादे, विनाशवादेऽपि समास्त एव । परस्परध्वंसिषु कंटकेषु जयत्यधृष्यं जिन शासनं ते ।। १ ।। Page #260 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २४९ *।। न्विति वितर्के ते तव स्याद्वादपेशलवचोऽनेकांतवादेन पेशलं चारुभूतं वचो वचनं किं हतं किमु न्यायकोट्या भ्रष्टं नैव भ्रष्टम् ॥*।। ।।*।। अथ च तत्स्याद्वादवचःस्वरूपमाह ।।*।। //*।। अयमात्मा द्रव्यतो नित्यः पर्यायतश्चाऽनित्योऽस्ति प्रतिक्षणोत्पादव्ययध्रौव्यात्मकत्वात् सुवर्णादिवत्। यथा द्रव्यतः सुवर्णं नित्यमेव ध्रौव्यात्मकत्वात् । पर्यायतः कुंडलाद्यलंकाररूपं जातं तदेवाऽनित्यमेव उत्पादव्ययात्मकत्वात् । एवं सर्वेऽपि पदार्थाः क्षणक्षणंप्रत्युत्पादव्ययध्रौव्यात्मका नित्यानित्यत्वेन स्याद्वादरूपा एव वर्तते ॥*।। ।। ।। यदाहुः पुर्वोक्ताचार्याः।। प्रतिक्षणोत्पादविनाशयोगि, स्थिरैकमध्यक्षमपीक्ष्यमाणः। जिन त्वदाज्ञामवमन्यते यः स वातकी नाथ पिशाचकी वा ।।१॥ एवं हे मुनीश! तव स्याद्वादपेशलं वचो न्यायकोट्या नैव ध्वंसं प्रयांत। किं किमु मंदाराद्रिशिखरं मेरुपर्वतशृंगं कदाचित् कस्मिंश्चिदपि काले कल्पांतेऽपीतियावत् चलितं कंपनत्वं प्राप्त नप्राप्तमेवेति ॥ મુનિરાજ! (વેદાંતી આદિક) અન્ય દર્શનીઓએ કહેલાં તે એકાંતવાદનાં વચનો તુરત નાશને પ્રાપ્ત થયાં છે; પણ સ્યાદ્વાદથી મનોહર થએલું તમારું વચન શું નાશને પ્રાપ્ત થયું છે? (અર્થાત્ નથી જ થયું, કેમ કે શું મેરુ પર્વતનું શિખર કોઈ પણ વખતે यसायमान थयुं छ? (नथी ४ थयु.) अथास्य मुनिनाथस्य दीपोपमेयत्वं दर्शयन्सन्स्तुतिमाह ॥ जातमाता . Page #261 -------------------------------------------------------------------------- ________________ २५० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। यत्रान्यदर्शनमताज्ञगुरूपदेशा । हिंसादिदोषकलिताः शलभप्रभावम् ॥ लब्धाः प्रलब्धमहिमा महिमानुषेंद्रो । दीपोऽपरस्त्वमसि नाथ जगत्प्रकाशः ।। १९ ॥ ।। यत्रेति । यत्र यस्मिन्वक्ष्यमाणस्वरूपे त्वयि दीपे । अन्यदर्शनमताज्ञगुरूपदेशाः। अन्यानि पराणि वेदांतादिदर्शनानि तेषां ये मता विविधप्रकारा भेदा स्तेषामज्ञा धर्ममार्गशास्त्रज्ञानशून्यास्तेषामसमंजसालापकारित्वप्रसंगत्वात् । तेषामसमंजसालापकारित्वं च प्रसिद्धमेव । यतस्ते हि मन्यंते " अस्माकं वेदा अपौरुषेया: " तन्न युक्तं प्रमाणाभावादाकाशपुष्पवत् । यत एवमपौरुषेयशास्त्राणामसंभव एव । यतो यद्यद्वचनरचनात्मकं तत्तत्पुरुषक्लृप्तत्वसूचकं यथा मनुस्मृत्यादयः । एवं च वेदा अपि वचनरचनात्मका वचनानि च ताल्वादिव्यापारयुक्तानि ताल्वादयश्च पुरुषस्येव । ततस्तेषामपौरुषेयत्वं कथं युज्यते । यतः— ताल्वादिजन्मा ननु वर्णवर्गो, वर्णात्मको वेद इति स्फुटं च । पुंसश्च ताल्वादिरतः कथं स्या, दपौरुषेयोऽयमिति प्रतीतिः ॥ १ ॥ एवमसमंजसालापकारित्वेन धर्ममार्गशास्त्रज्ञानशून्या एवं विधा ये गुरवो धर्मोपदेशदायिनस्तेषामुपदेशाः कूटवचनप्रलापा इति यावत्। शलभप्रभावं पतंगस्वभावं लब्धाः प्राप्ताः । दीपे शलभ इव न्यायमार्गभ्रंशत्वेन विनाशं गता इतियावत् । किंविशिष्ठास्त उपदेशा इत्याह । हिंसादिदोषकलिता जीववधादिदूषणसहिताः । वेदेषु पशुमेधमनुजमेधादिहिंसा लोकप्रसिद्धैव । तन्मतावलंबिभिः श्राद्धादिविधावपि जीवहिंसा प्रतिपादितैव । * । एवं तेषामुपदेशेषु हिंसादिदूषणानि संगतान्येव । एवंविधो हे नाथ! हे स्वामिंस्त्वं भवाञ् जगत्प्रकाशो लोकोद्योतकारको । यथास्थितसत्यधर्ममार्ग Page #262 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । प्रकाशकत्वात् । अपरोऽन्यः प्रसिद्धदीपकाच्चित्रयुक्तप्रभाववा नितियावत्। यतः प्रसिद्धदीपकस्याल्पतेजोयुक्तत्वेन समस्तजगत्प्रकाशकत्वं नैवयुज्यते । दीपोऽसि दीपकोऽसि । किंविशिष्टस्त्वं प्रलब्धमहिमा प्रकर्षेण लब्धः प्राप्तो महिमा महत्त्वं येन सः । पुनः किंविशिष्ठस्त्वं महिमानुषेंद्रो महौ पृथिव्यां । * । 'मह् पूजायाम्' 'अव इः' (उ० ४ । १३९) इति महि: । * । मानुषाणां मनुष्याणां मनुष्येषु वा इंद्र: शक्रइव श्रेष्टो वाचंयमत्वादिति ॥ અન્ય દર્શનીઓના મતોના અજ્ઞાની ગુરુઓના હિંસાદિક દૂષણોવાળા ઉપદેશો જેમાં પતંગીઆની દશાને પ્રાપ્ત થયા છે, તથા મળેલ છે જે મહિમા જેમને એવા, અને પૃથ્વીમાં માણસોના નાયક એવા હે નાથ! તમો જગતને પ્રકાશ કરનારા એક બીજા દીપકતુલ્ય છો. ।। अथास्य मुनीशस्य सूर्यातिशायिमहिमत्वं दर्शयन्सन्स्तुतिमाह । । चंडद्युतिस्तु जनितातपवार एष । स्त्वं त्वंगिनाममितशांतिकरः प्रबुद्धः ॥ तेनैव निर्भयमितीह विघोषयामि । २५१ सूर्यातिशायिमहिमासि मुनींद्र लोके ॥ २० ॥ ।। चंडेति ।। हे मुनींद्र ! हे वाचंयमेश ! एषोऽयं प्रसिद्धश्चंडद्युतिस्तु तीव्ररश्मिः पुनः । अत्र 'चंडद्युति: ' शब्द एवोचितो नतु लोकबांधवादयः शब्दा उचिता तदूषणविषयवर्णनप्रसंगात् । अंगिनां देहिनां प्रतीतिशेषः । जनितातपवारः । जनित उत्पादित आतपानां तापानां वारः समूहो येन स एवंविधोऽस्तीति शेषः । च त्वं तु भवान्पुनरमितशांतिकरः । अमिता प्रमाणरहिता अत्यंता शाश्वतेतियावत्। या शांतिः। नानायोनिभवभ्रमणोत्पन्नतापपरंपरापराभूतात्म Page #263 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। जनतानामव्याबाधानंतमोक्षशर्मप्राप्तिरूपा शांतता तां करोतीत्यमितशांतिकरः । यथार्थोपदेशादिनेति शेषः । प्रबुद्धः प्रकर्षेण ज्ञातो विद्वद्भिर्भव्यजनैरिति शेषः । तेनैवैतेनहेतुनैवाहमित्येवमिह लोकेऽस्मिञ् जगति निर्भयं भयरहितं यथास्यात्तथा विघोषयामि विशेषेणोद्घोषणां करोमि । किं विघोषयामीत्याह । सूर्यातिशायिमहिमासि। त्वं भास्करतो ऽप्यधिकमहत्त्वयुक्तोऽसीति ।। २५२ હે મુનીંદ્ર ! આ સૂર્ય તો ઉત્પન્ન કરેલ છે તાપનો સમૂહ જેણે એવો છે, અને તમો તો પ્રાણીઓને અત્યંત શાંતિ કરનારા જણાએલા છો; તે જ હેતુથી હું ભય રહિત એવું જાહેર કરું છું કે, તમો આ લોકમાં સૂર્યથી પણ અધિક મહિમાવંત છો. ।। अथास्य मुनीशस्य वक्तस्य चंद्रोपमां दर्शयन्सन्स्तुतिमाह । । वाचंयमेश मम चित्तचकोरपक्षी । मिथ्यात्विचौरभरभूरिभयप्रदं वै ॥ दृष्ट्वा ननंद तव मोददवक्त्ररूपं । विद्योतयज्जगदपूर्वशशांकबिंबम् ।। २१ । ।। वाचंयमेशेति ।। हे वाचंयमेश ! हे मुनीश्वर ! मिथ्यात्विचौरभरभूरिभयप्रदं । मिथ्यात्विनः कूटधर्मावलंबिनस्तएव चौरा: स्तेनास्तेषां भर: समूहस्तेभ्यो भूरिभयप्रदं बहुदरदायकं च जगद्विद्योतयल्लोकं प्रकाशयत् । उपदेशादिकिरणप्रचारैरिति शेषः । एवंविधं तव ते मोददवक्त्ररूपमपूर्वशशांक बिंबं । मोदं हर्षं ददातीति मोददं हर्षप्रदं वक्तरूपं मुखमेवापूर्वशशांकबिंबं निरुपमसुधाकरबिंबं दृष्ट्वा विलोक्य मम मे चित्तचकोरपक्षी । चित्तं मानसं तदेव चकोरपक्षी जीवंजीवाख्यनीडोद्भवः “जीवंजीवः खगांतरे । द्रुमभेदे चकोरे च इति हैम : " ननंद प्रमोदं गतः । चकोराणां चंद्रदर्शनतो हर्षप्राप्तिः प्रसिद्धैवेति । । Page #264 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २५३ હે મુનિરાજ! મિથ્યાત્વીઓરૂપી ચોરોના સમૂહને ભય આપનારું તથા જગતને ઉદ્યોત કરનારું એવું તમારું હર્ષ આપનારું મુખરૂપી અનોપમ ચંદ્રબિંબ જોઈને મારું ચિત્તરૂપી ચકોર પક્ષી આનંદ પામ્યું છે. ।। अथ प्रकारांतरेणास्य मुनीशस्य वचोमाहात्म्यं दर्शयन्सन्स्तुतिमाह ।। जल्पति नास्तिकमृते न्विति के जगत्यां । कार्यं कियन्मुनिवरस्य वचोभिरस्य ॥ दुर्भिक्षमाप्य ननु मूर्खमृते वदेत्कः । कार्यं कियज्जलधरैर्जलभारनम्रैः ।। २२ ।। ।। जल्पंतीति । नास्तिकमृते नास्तिका: "नात्मा न पुण्यं न भवो न पापं " इत्यादिमतावलंबिनो ये जनास्तान्विनेत्येवं न्विति वितर्फे जगत्यां लोके के जल्पति के जना: प्रलपंति न केपीति । अथ ते नास्तिकाः किं जल्पंतीत्याह । अस्यैतस्य मुनिवरस्य वाचंयम- श्रेष्ठस्य वचोभिर्वचनैः कियत्कार्यं किं प्रयोजनमस्तीति शेषः । अथैतद्दृष्टांतेन समर्थयन्नाह । नन्विति शंकायां दुर्भिक्षं दुष्कालमाप्य लब्ध्वा मूर्खमृते युक्तायुक्तविचारशून्यजनंविना को वदेत् को जल्पेन्नकोऽपीति । अथ किंवदेदित्याह । जलभारनम्रैर्जलस्य पानीयस्य भार: संभारस्तेन नम्रैर्विलंबितैर्जलधरैर्मेघैः कियत्कार्यं किं प्रयोजनमिति ॥ જગતમાં નાસ્તિક શિવાય (બીજા) કોણ એમ બોલે કે આ મુનિરાજના વચનોનું શું પ્રયોજન છે? કેમકે દુકાળને મેળવીને मूर्ख विना (जीभे) आए। उहे है, भलना भारथी नभेला वरસાદોનું શું પ્રયોજન છે? ।। अथपुनरपि प्रकारांतरेण तस्य वचोमाहात्म्यं दर्शयन्सन्स्तुतिमाह । । Page #265 -------------------------------------------------------------------------- ________________ २५४ लग्नं मनो मम मुने हि यथा तवोक्तौ । नैवं तथान्यवचसीह वसुंधरायाम् ॥ रत्नार्थिनां हृदथ रत्नगणे यथाप्तं । श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। नैवं तु काचशकले किरणाकुलेऽपि ॥ २३ ॥ ।। लग्नमिति ।। हे मुने! हे साधो ! मम मे मनश्चित्तं हीति निश्चयेन यथा तव ते उक्तौ वचसि लग्नं संयुक्तं । तथाऽन्यवचसि परदर्शनावलंबिधर्मगुरुवचने इहवसुंधरायामस्यां पृथिव्यां नैवं नैव लग्नं। मिथ्याभाषित्वात् ॥ * ।। अत्र. " एवं " अवधारणार्थे "एवं प्रकारेऽगिकारेऽवधारणसमन्वयोरिति हैमः " ।। * ।। अथैतद्दृष्टांतेन समर्थयन्नाह । अथेति प्रतिज्ञायां " अथो अथ समुच्चये । मंगले संशयारंभाधिकारानंतरेषु च ।। अन्वादेशे प्रतिज्ञायां । प्रश्नसाकल्ययोरपीति हैमः" रत्नार्थिनां । रत्नानां मणिकर्केतनवज्राश्मादिरत्नानामर्थः प्रयोजनं येषां ते रत्नार्थिनस्तेषां रत्नार्थिनां हृच्चित्तं यथा रत्नगणे पूर्वोक्तमणिसमूहे आतं संसक्तं हृष्टमितियावत्। एवं तथा किरणाकुलेऽपि रश्मियुक्तेऽपि भास्वरेऽपीतियावत् । काचशकले काचाख्यक्षुद्रमणिखंडे न नैव संसक्तमिति।। હે મુનિરાજ! આ પૃથ્વીમાં ખરેખર આપના વચનમાં જેવું મારું મન ચોંટેલું છે, તેવું અન્યના વચનમાં ચોંટેલું નથી; કેમકે રત્નના અર્થી માણસોનું મન જેવું રત્નોના સમૂહમાં લાગેલું છે, તેવું તેજસ્વી એવા પણ કાચના ટુકડામાં લાગેલું નથી. ।। अथास्य साधूत्तमस्य चरणमाहात्म्यं दर्शयन्सन्स्तुतिमाह ।। यो भव्यलोकनिकरश्चरणौ प्रणौति । मोक्षप्रदौ तव मुनीश भवाब्धियानौ ॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ २५५ एकादशमः सर्गः । तस्याथ किं कुगुरुरत्र कदापि लोके। कश्चिन्मनो हरति नाथ भवांतरेऽपि ।। २४ ॥ ।। योभव्येति।। हे मुनीश! हे वाचंयमेश! यो भव्यलोकनिकरो भव्या मोक्षाश्चिते लोकाश्च भव्यलोकास्तेषां निकरः समूहस्तव ते मोक्षप्रदौ मुक्तिदायकौ च भवाब्धियानौ। भवः संसारः सएवाब्धिर्मकराकरस्तस्मिन्यानौ पोततुल्यौ। यथा नौः समुद्रात्तारयति तथा हे मुनीश! तव चरणावपि मोक्षदायित्वात्संसारात्तारयत इति गर्भार्थः। एवंविधौ चरणौ पादौ प्रणौति स्तवीति। तस्यैतस्य भव्यलोकनिकरस्य मनश्चित्तमथेति संशये । हे नाथ! हे स्वामिन्! अत्रलोकेऽस्मिञ्जगति च भवांतरेऽपि अन्यस्मिन्भवेऽपि कदापि कस्मिन्नपि काले कश्चित् कोऽपि कुगुरु: संसारापारपारावारशिलातुल्यः कूटधर्ममार्गोपदेशक: किं किमु हरति यथातथा प्रतार्य स्ववशे करोति न करोत्येवेति ॥ | હે મુનિરાજ ! ભવ્ય લોકોનો જે સમૂહ, મોક્ષ દેનારા તથા ભવરૂપી સમુદ્રમાંથી (તરવાને) વહાણ સરખા એવા તમારામાં ચરણોને સ્તવે છે, તેના મનને હે નાથ! આ લોક અને પરલોકમાં પણ કોઈ પણ કુગુરુ કદાપિ પણ પોતાને) વશ શું કરી શકે છે? (मर्थात नथी ४ ४२N Asतो.) ।। अथास्य मुनीशितुः प्रकारांतरेण बोधमाहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह ॥ बोधं विबोधितजगज्जनजातवृंदं । मौनींद्र यच्छसि सदैव मुदा त्वमेव ॥ अर्क विबोधितजगजनजातवृंदं। प्राच्येव दिग्जनयति स्फुरदंशुजालम् ॥ २५ ॥ Page #267 -------------------------------------------------------------------------- ________________ २५६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। । बोधमिति ।। हे मौनींद्र ! हे वाचंयमेंद्र ! विबोधितजगज्जनजातवृंदं ॥*।। जगति जना जगज्जनाः। जगज्जनानां जातमुत्पन्नंभूतमितियावज्जगज्जनजातं। “जातं व्यक्तौघजन्मसु। क्लीबं त्रिलिंगमुत्पन्ने । इत्युक्तत्वात्" जगज्जनजातं च तद्वंदं च जगज्जनजातवृंदं। विबोधितं जगज्जनजातवृंदं येन स विबोधितजगज्जनजातवृंदस्तं। विबोधितजगज्जनजातवृंदमिति समासः ।। ।। एवं विधं बोधं ज्ञानं सदैव सर्वदैव। अनेन कादाचित्कोपदेशदायिनां व्यवच्छेद उक्तः। मुदा हर्षेण जनोपर्युपकारबुध्ध्युल्लसन्मासगतसंमदेन। अनेन लोकलज्जया कूटवेशाडंबरिदंभयुक्तजैनाभासोपदेशकानां निरासः कृतः। त्वमेव भवानेव। अनेन परतीर्थ कोपदेशकानां निरासः कृतः। यच्छसि ददास्युपदिशसीतियावत् । अथैतदृष्टांतेन समर्थयन्सन्नाह । विबोधितजगज्जनजातवृंदं। विबोधितं प्रकाशत्वं नीतं जगज्जनजात-वृंदं जगतीलोकोत्पन्नकदंबकं येन स तं । च स्फुरदंशुजालं। स्फुरदुल्लसदंशुजालं किरणवृंदं यस्य स तं । एवंविधमर्क सूर्यं प्राच्येव दिक् पूर्वैवाशा जनयत्युत्पादयतीति ॥ બોધયુક્ત કરેલ છે જગતના લોકોના ઉત્પન્ન થએલા સમૂહને જેણે એવા બોધને હે મુનીંદ્ર ! હમેશાં હર્ષથી તમે જ આપો છો, કેમકે પ્રકાશિત કરેલ છે જગતના લોકોના ઉત્પન્ન થએલા સમૂહને જેણે તથા સ્કુરાયમાન છે કિરણોનો સમૂહ જેનો એવા સૂર્યને પૂર્વ દિશા જ ઉત્પન્ન કરે છે. ।। पुनरपि प्रकारांतरेण तस्योपदेशमाहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह ।। माधुर्यवारविजितामृतवृंदमेनं । . जैनावलंबिजनचित्तचकोरचंद्रम् ॥ भव्यांगिसेवित विनात्र तवोपदेशं। नान्यः शिवः शिवपदस्य मुनींद्र पंथा ।। २६ ॥ Page #268 -------------------------------------------------------------------------- ________________ २५७ एकादशमः सर्गः । ॥ माधुर्येति।। हे भव्यांगिसेवित। भव्या मोक्षार्हा येऽगिनो देहिनस्तैः सेवितः पूजितस्तत्संबोधनम्। हे भव्यांगिसेवित ! अत्रास्मिञ् जगति तव त एनं प्रसिद्धमुपदेशंविना धर्मसंबंधिहितकथनमृते हे मुनींद्र! हे वाचंयमेश! शिवपदस्य मोक्षस्थानस्यान्यः परः शिवः श्रेयस्करः पंथा मार्गों न। किंविशिष्ठमुपदेशमित्याह। माधुर्यवारविजितामृतवृंदं। माधुर्यस्य मधुरताया यो वारः समूहस्तेन विजितं पराजितं तिरस्कृतमितियावत् । अमृतवृंदं पीयूषकदंबकं येन तं ॥*।। अत्र वृंदशब्दप्रयुक्तत्वेनास्य सूरीश्वरस्योपदेशस्य परममाधुर्यं ध्वनितं। यतोऽमृते माधुर्यं प्रसिद्धं। अमृतवारे त्वधिकतरं माधुर्यं स्याच्च तदमृतवारस्यापि विजयत्वेनास्य मुनीशस्योपदेशे त्वधिकतमं माधुर्यं वर्तत इति गर्भार्थः ॥*।। च पुनः किंविशिष्ठमुपदेशमित्याह। जैनावलंबिजनचित्तचकोरचंद्र। जिनस्यायं जैनो धर्मः सोऽवलंबनं येषां ते जैनावलंबिनस्तेषां चित्तानि मानसानि तान्येव चकोरा राजराजाख्यपक्षिविशेषाः। ये चंद्रं दृष्ट्वा प्रमोद प्रयांति। तेषामानंदकृते चंद्रं सुधारश्मिसमानमिति।। હે ભવ્ય પ્રાણીઓથી સેવાએલા મુનિરાજ! મધુરતાથી જિતેલ છે અમૃતનો સમૂહ જેણે, તથા જૈનધર્મી માણસોનાં ચિત્તોરૂપી ચકોરોને ચંદ્ર સમાન એવા તમારા ઉપદેશ વિના મોક્ષસ્થાનકનો બીજો કલ્યાણકારી માર્ગ નથી. ।। अथास्य मुनींद्रस्य ज्ञानस्वरूपं वर्णयन्सन्स्तुतिमाह ।। मिथ्यात्विशास्त्रगजदारणपुंडरीकं। स्याद्वादशास्त्रवरमानसराजहंसम् ॥ एवंविधं तव मुनीश नयोपपन्नं । ज्ञानस्वरूपममलं प्रवदंति संतः ।। २७ ॥ ।। मिथ्यात्वीति ।। हे मुनीश! हे योगीश! मिथ्यात्विशास्त्र Page #269 -------------------------------------------------------------------------- ________________ २५८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। गजदारणपुंडरीकं। मिथ्यात्विनोऽसद्देवगुरुधर्माणांप्रति सत्यत्वेन प्रतिपन्नाः परदर्शनिनस्तेषां शास्त्राणि धर्ममार्गप्रवर्तनपरा आगमास्तएव गजा दंतिनस्तेषां दारणे विनाशे पुंडरीकं सिंहतुल्यं। च स्याद्वादशास्त्रवरमानसराजहंसं। स्याद्वादः पूर्वोक्तानेकभंगियुक्तानेकांतजैनमार्गस्तस्य शास्त्राण्यासप्रणितागमास्तएव वरमानसं प्रधानमानसाख्यसरः ॥*।। अनेन स्याद्वादशास्त्राणां स्फटिकवन्निर्मलत्वं ध्वनितं। यतो मानसाख्यतडागस्याच्छजलत्वेन निर्मलत्वं प्रसिद्धमेव ॥*।। तस्मिन् ग़ाहने। तद्रहस्यं ज्ञातुभिति यावत् । राजहंसं कलहंसतुल्यं "राजहंसस्तु कादंबे। कलहंसे नृपोत्तमे। इति हैममेदिन्यौ" अनेनास्य सूरीशस्य स्याद्वादशास्त्रपारंगामित्वं ज्ञापितं। च नयोपपन्नं नैगमाद्याप्तागमप्रसिद्धैर्नयैरुपपन्नं संयुक्तं ॥*।। नैगमादिनयानां विशेषस्वरूपं नयचक्रसारादिग्रंथतोऽवसेयं ॥*।। अमलं निर्मलमसमंजसालापपरस्परविरोधादिदूषणरहितामितियावत्। एवंविधं पूर्वोक्तवर्णनभूषितं तव ते ज्ञानस्वरूपं बोधमहत्त्वं संतः प्रज्ञाः कोविदाः "सन्सुधी: कोविदो बुधः । इत्यमरः" ॥*।। अनेनास्य मुनीशस्य ज्ञानस्वरूपस्य परमोत्कृष्टत्वं ध्वनितं। यतो यस्य ज्ञानस्वरूपं संतो विद्वांसोऽपि प्रशंसंति तस्य ज्ञानस्वरूपस्य परमोत्कृष्टत्वं जगन्मान्यत्वं च निर्विवादमेव ॥*।। प्रवदंति प्रकर्षण कथयति ॥*।। अत्र "प्र" इत्युपसर्गेण सतां चेतस्स्वस्य मुनींद्रस्य ज्ञानस्वरूपाप्तत्वस्य गाढतया संलग्नत्वं ध्वनितं। यतस्तद्विना सद्भिः प्रकर्षेण तत्प्रशंसा दुर्लभैवेति ॥*।। હે મુનીશ ! મિથ્યાત્વીઓના શાસ્ત્રોરૂપી હાથીઓને વિદારણ કરવામાં સિંહ સમાન, અને સ્યાદ્વાદના શાસ્ત્રોરૂપી મનોહર માનસ सरोवरमा (3051 ७२वाने.) २८४ स समान, भे (नगमा ) નયોવાળું તમારું નિર્મળ જ્ઞાનસ્વરૂપ વિદ્વાનો કહે છે. ।। अथास्य मुनीशस्य व्यक्तपुरुषोत्तमत्वं दर्शयन्सन्स्तुतिमाह ।। Page #270 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । त्वत्तः परो मुनिवरेंद्र सदैव लक्ष्मीं । लब्ध्वा वृथा स्वपुरुषोत्तमतां व्यनक्ति ॥ ज्ञात्वा त्वकिंचनमथेति विनिश्चितं त्वां । व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥ २८ ॥ ।। त्वत्त इति ।। हे मुनिवरेंद्र ! मुनयो यतयस्तेषु वराः श्रेष्टास्ते षामपींद्रः पुलोमीपतिरिव नायकस्तत्संबोधनं हे मुनिवरेंद्र ! त्वत्तः परो भवतोऽन्यो जिनोक्तचरणकरणरूपसंयममार्गाद्विपरीताचारयुक्तपरिग्रहासक्तो यतिः । व्यंग्ये तु परैर्देवरूपमतो विष्णुः । सदैव सर्वदैव लक्ष्मीं धनं । पक्षे पद्मालयां पद्मालयां लब्ध्वाऽधिगम्य स्वपुरुषोत्तमतां निजनरोत्तमत्वं । पक्षे- स्वकीयनारायणत्वं वृथा मुधा व्यनक्ति प्रकाशयति ।। * ।। यतो लक्ष्मीलुब्धानां पुरुषोत्तमत्वं तु दुर्लभमेवेति च लोकप्रसिद्धं ॥ * ॥ अथ च त्वांतु भवंतंपुनरकिंचनं लक्ष्म्यादिपरिग्रहरहितं ज्ञात्वा बुध्ध्वा । इत्येवं निश्चितं निर्णीतं मयेति शेषः । किं निर्णीतमित्यथाह । हे भगवन् हे महात्म्यवंस्त्वमेव भवानेव व्यक्तं प्रकटंयथास्यात्तथा पुरुषोत्तमोऽसि पुरुषेषु नरेषूत्तमः श्रेष्ठोऽसि । लक्ष्म्यादिपरिग्रहलुब्धत्वाभावादिति । । હે મુનિવરેંદ્ર ! તમારાથી ઊલટી રીતે વર્તનારો (નામધારી यति) (पक्षे-विष्णु) हमेशां लक्ष्मीने (घनने) भेजवीने पोतानी ફોકટ પુરુષોત્તમતા પ્રગટ કરે છે; અને તમોને નિષ્પરિગ્રહી જાણીને મેં એવો નિશ્ચય કર્યો કે, હે ભગવન્! પ્રગટ રીતે તો તમો ४. “पुरुषोत्तम छो." ।। अथास्मै मुनिंद्राय कविर्नमस्कारं कुर्वन्सन्स्तुतिमाह । । जैनेंद्रदर्शनसमुद्रसुधाकराय । सिद्धांतसारकमलभ्रमरोपमाय ॥ अज्ञानसुप्तजनजागरणारुणाय । तुभ्यं नमो जिन भवोदधिशोषणाय ।। २९ ॥ २५९ Page #271 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् || ।। जैनेंद्रेति । हे जिन ! हे जित्वर ! “जिनोऽर्हति च बुद्धे च । पुंसि स्याज्जित्वरे त्रिषु । इत्युक्तत्वात् " तुभ्यं ते नमो नमस्कारो भवतु । किंविशिष्ठाय तुभ्यमित्याह । जैनेंद्रदर्शनसमुद्रसुधाकराय । जैनेंद्रं च तद्दर्शनं च जैनेंद्रदर्शनं । तदेव समुद्रोऽपांनिधिस्तस्य वृद्धये सुधाकराय मृगांकतुल्याय । पुनः किंविशिष्ठाय । सिद्धांतसारकमलभ्रमरोपमाय । सिद्धांतानामाप्तप्रणितागमानां यः सारस्तत्वं तदेव कमलं नीरजं तस्य रसग्रहणे भ्रमरोपमाय द्विरेफतुल्याय । पुनः किंविशिष्ठाय । अज्ञानसुप्तजनजागरणारुणाय । अज्ञानमविद्या तस्यां सुप्तानां निद्रितानां प्रलीनानामितियावत् । स्वपरावभासिज्ञानशून्यत्वात् । एवंविधानां जनानां लोकानां जागरणाय निद्रावस्थाविलोपनकृतेऽरुणाय सूर्यतुल्याय " अरुणोऽव्यक्तरागेऽर्के । इत्युक्तत्वात्”।।*।। यथा भास्करो रजनीसुप्तदेहिनां जागरणं करोति तथा भवानप्यज्ञाननिशानिद्रितजनानां ज्ञानमार्गप्रकाशनेन जागरणं करोषीति गर्भार्थः ॥*॥ पुनः किंविशिष्ठाय । भवोदधिशोषणाय । भवः संसारः सएवोदधिर्मकराकरः । धीवरैरपि दुस्तरितुं शक्यत्वात् । तस्य शोषणायागस्तिरिव तनुकरणसमर्थाय विनाशकाय । अपुनर्जन्मदायकायेतियावदिति । । २६० હે જયશીલ મુનિરાજ! જૈનેંદ્ર દર્શનરૂપી સમુદ્રને વૃદ્ધિ કરવામાં ચંદ્ર સમાન, તથા સિદ્ધાંતોના સારરૂપી કમલ પ્રતે ભ્રમરતુલ્ય, અને અજ્ઞાનમાં નિદ્રાવશ થએલા લોકોને જગાડવામાં સૂર્યસમાન, તથા સંસારરૂપી સમુદ્રને શોષનારા એવા તમો પ્રતે નમસ્કાર થાઓ. Page #272 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २६१ ।। अथास्य सूरींद्रस्य मिथ्यात्विकृतादर्शनं दर्शयन्सन्स्तुतिमाह । । क्रोधोग्रधूमनिकरांधितनेत्रयुग्मै । रज्ञानरात्रितिमिराटनमत्तचित्तैः ॥ मिथ्यात्विघूकनिवहैर्भुवि लोकबंधो। स्वप्रांतरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ ३० ॥ ।। क्रोधोग्रेति ।। हे लोकबंधो ! लोकानां जनानांप्रति बंधुतुल्यो हितकारित्वात् । तत्संबोधनं हे लोकबंधो ! | व्यंग्ये तु-हे सूर्य ! । भुवि पृथिव्यां मिथ्यात्विषूकनिवहैः । मिथ्यात्विनः पूर्ववर्णिताज्ञानयुक्त जनास्तएव घूका: पेचकास्तेषां निवहाः समूहास्तैः कदाचिदपि कस्मिंश्चित्समयेऽपि स्वप्नांतरेऽपि निद्रावस्थायां चित्तविकारजन्यविचारच्छद्मनापि ।। * ।। अनेन तेषां गाढदुर्लभबोधित्वं सूचितम् ॥ * ॥ नेक्षितोऽसि नोदृष्टोऽसि भवानिति शेषः । घूकानामपि सूर्यदर्शनदुर्लभत्वं लोकप्रसिद्धमेव । किंविशिष्ठौर्मिथ्यात्विघूकनिवहैरित्यथाह । क्रोधोग्रधूमनिकरांधितनेत्रयुग्मैः । क्रोधः कोपः सएवोग्रधूम उत्कटधूम्रस्तस्य निकरो व्रजस्तेनांधितान्यंधत्वं प्राप्तानि नेत्रयुग्मानि लोचनयुगलानि येषां तैः । पुनः किंविशिष्ठैरज्ञानरात्रितिमिराटनमत्तचित्तैः | अज्ञानं मिथ्याज्ञानं तदेव रात्रितिमिरं निशासंबंधितमः । सद्बोधाच्छादनत्वात् । तस्मिन् यदटनं भ्रमणं तस्मिन्मत्तानि हृष्टानि "हृष्टे मत्तस्तृप्तः । इत्यमरः " तेन वा मत्तानि मदोन्मत्तानि चित्तानि चेतांसि येषां तैः । घूकानामपि रात्रितिमिराटनमत्तचित्तत्वं लोकप्रसिद्धमेवेति ।। हे सोडबंधु ! (पक्षे - हे सूर्य!) अधइची लयंडर धुंवाडाना સમૂહથી અંધ થએલ છે બન્ને નેત્રો જેમનાં તથા અજ્ઞાનરૂપી રાત્રિના અંધકારમાં હર્ષિત (અથવા-મદોન્મત્ત) થએલ છે ચિત્ત જેમનાં એવા મિથ્યાત્વીઓરૂપી ઘુવડોના સમૂહોથી પૃથ્વીમાં તમો કોઈ વખતે પણ સ્વપ્રદશામાં પણ જોવાએલા નથી. Page #273 -------------------------------------------------------------------------- ________________ २६२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ।। अथास्य मुनिराजस्य वक्त्रं वर्णयन्सन्स्तुतिमाह । श्यामत्ववारपरिणिःकृतभृंगवृंद | केशोच्चयालिपरिचुंबितशीर्षभागम् ॥ वक्त्रं मुनीश तव भाति सुधोर्मिगौरं । बिंबं रवेरिव पयोधरपार्श्ववर्ति ।।३१ ॥ ।। श्यामत्वेति ।। हे मुनीश ! हे यतिनायक! तव ते वक्त्रं मुखं पयोधरपार्श्ववर्ति । पयोधराः सजलमेघास्तेषां पार्श्वे निकटे वर्ति स्थितं रवेः सूर्यस्य बिंबमिव मंडलवद्भाति शोभते । किंविशिष्टं तव वक्त्रमित्याह । श्यामत्ववारपीरणिः कृतभृंगवृंदकेशोच्चयालिपरिचुंबितशीर्षभागम् । श्यामस्य मेचकस्य भावः श्यामत्वं तस्य वार: समूहस्तेन परिणिः कृतं समंतात्तिरस्कृतं भृंगवृंदं भ्रमरकदंबकं यैस्ते । एवंविधा ये केशाश्चिकुराः ॥ * ॥ अनेनास्य मनीशस्य परमयौवनावस्थायामपि दुष्करजैनवृत्तपालनत्वं ध्वनितं ॥ * ॥ तेषामालि: पंक्तिस्तया परिचुंबित आश्लिष्टः खचित इतियावत् । शीर्षभागो मस्तकस्थानं यस्य यस्मिन्वा तत् । पुनः किंविशिष्टं । सुधोर्मिगौरम् | सुधा पीयूषं तस्योर्मयस्तरंगा : " ऊर्मिः पीडा। जवोत्कंठा भंगप्राश्यवीचिषु । इति हैम : " तइव गौरं श्वेतं "गौर: श्वेतेऽरुणे पीते । विशुद्धे चंद्रमस्यपीति हैमः" इति ॥ હે મુનિરાજ! શ્યામપણાના સમૂહથી દૂર કરેલ છે ભમરાઓનો સમૂહ જેણે, એવા કેશોના સમૂહની શ્રેણિથી ભરેલો છે મસ્તકનો ભાગ જેમાં, એવું તમારું અમૃતના મોજાંઓ સરખું ગૌર મુખ, વાદળાંઓની સમીપમાં રહેલા સૂર્યના બિંબ સરખું शोले छे. Page #274 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । || अथ प्रकरांतरेण तस्य मुनिराजस्य वचोमाहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह ।। सिद्धांतसारकलितानि हितानि तानि । भव्ये वचांसि विगतानि हि ते प्रसारम् ॥ प्रातर्यथाशु किरणानि महत्प्रभाणि । तुंगोदयाद्रिशिरसीह सहस्त्ररश्मेः ।। ३२ ॥ ।। सिद्धांतेति ।। हे मुनींद्र ! सिद्धांतसारकलितानि । सिद्धांतानामागमानां सारास्तत्त्वानि तैः कलितानि युक्तानि च हितानि यथार्थत्वेन भव्योपकारकारीणि तानि प्रसिद्धानि ते तव वचांसि वचनानि भव्ये मोक्षार्हे जने । जातित्वादेकवचनम् । हीति निश्चयेन प्रसारं विस्तारं गतानि प्राप्तानि । कानीवेत्याह । इहास्मिञ् जगति प्रात: प्रत्यूषकाले सहस्ररश्मेर्मार्तिंडस्य महत्प्रभाणि । महती प्रभा कांतिर्येषां तानि महत्प्रभाणि किरणानि मरीचयो यथाशु तूर्णं तुंगोदयाद्रिशिरसीव । तुंग उन्नतो य उदयाद्रिः पूर्वाचलस्तस्य शिरसीव शिखरेवेति । । હે મુનિરાજ! પ્રભાતમાં સૂર્યના મહાન કાંતિવાળાં કિરણો જેમ તુરત પૂર્વાંચલના શિખર પર વિસ્તાર પામે છે, તેમ તમારાં સિદ્ધાંતોના સારોવાળાં તે હિતકારી વચનો ભવ્ય લોકો પ્રતે ખરેખર વિસ્તાર પામેલાં છે. अथास्य मुनिनाथस्यांगं वर्णयन्सन्स्तुतिमाह ॥ तेजस्विभिर्ग्रहगणैरिव शिष्यवर्गे । र्नित्यं मुनीश चरणक्रमसंश्रितैश्च ॥ अंगं विभाति तव वेष्ठितमत्र वर्ण्य । मुच्चैस्तटं सुरगिरेरिव शातकौंभम् ।। ३३ ॥ २६३ Page #275 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ।। तेजस्विभिरिति ।। हे मुनीश ! हे यतीश्वर ! शिष्यवर्गैः । परिवारसमूहैर्वेष्टितं परिवृत्तं ते तव वर्ण्य श्रेष्ठमंगं शरीरमत्रास्यां पृथिव्यां सुरगिरेर्मेरुपर्वतस्य शातकौंभं कार्तस्वरनिर्मितमुच्चैस्तटमिवोन्नतमेखलेव विभाति शोभतइत्युत्प्रेक्षा । अनेनास्य मुनिराजस्य भास्वरकार्तस्वरकांतिनिभा शरीरप्रभा ध्वनिता । किंविशिष्ठैः शिष्यवर्गैरित्यथाह। ग्रहगणैरिव नक्षत्रसमूहैरिवेत्युत्प्रेक्षा । तारकनिकरैर्वेष्टितं च मेरुतटं लोकप्रसिद्धमेव । पुनः किंविशिष्ठैस्तेजस्विभिः प्रभावयुक्तैः "तेजो दीसौ प्रभावे च । स्यात्पराक्रमरेतसोरिति मेदिनी" ग्रहपक्षे । दीप्तियुक्तैः । च पुनः किंविशिष्ठैर्नित्यमनिशं चरणक्रमसंश्रितैश्चारित्रपरंपराश्रितैः । ग्रहपक्षे- भ्रमणक्रमाश्रितैरिति । । २६४ હે મુન્નીશ! પ્રભાવવાળા (પક્ષે—કાંતિવાળા) તથા હમેશાં ચારિત્રના ક્રમને આશ્રિત થયેલા (પક્ષે ભ્રમણના ક્રમને આશ્રિત થએલા) એવા ગ્રહોના સમૂહ સરખા શિષ્યોના સમૂહોથી વીંટાએલું તમારું ઉત્તમ શરીર આ દુનિયામાં મેરું પર્વતના ઊંચા સુવર્ણતટ સરખું શોભે છે. ।। अथास्य मुनींद्रस्योदरं वर्णयन्सन्स्तुतिमाह ॥ मन्ये मुनीश परमोदरगं तवेदं । सिद्धांतपारग वलित्रयमायतं च ॥ संसारसागरशरण्य द्रुतं हि भावि । प्रख्यापयत्त्रिजगतः परमेश्वरवम् ।। ३४ ॥ ।। मन्यइति ।। हे मुनीश ! हे योगींद्र ! हे सिद्धांतपारग! सिद्धांता आप्तप्रणितागमास्तेषां पारं तटं गच्छतीति सिद्धांतपारगस्तत्संबोधनं हे सिद्धांतपारग! हे संसारसागरशरण्य! संसारसागर: संसृतिरूपाकूपारस्तस्य तरणे पोत इव शरण्यः शरणाय योग्य-स्तारणसमर्थ Page #276 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २६५ इतियावत् । तत्संबोधनं हे संसारसागरशरण्य! मन्येऽहमेवं तर्कयामि । किं तर्कयामीत्यथाह । तव ते इदं प्रसिद्धमायतं विस्तृतं परमोदरगं श्रेष्ठशोभान्विततुंदप्राप्तं "सुषमा परमा शोभा । इत्यमरः " वलित्रयं । च पादपूरणार्थे । हीति निश्चयेन द्रुतं तूर्णं त्रिजगत: स्वर्गमृत्युपातालात्मकत्रयाणां लोकानां लोकानां भाव्यागामिनि भाव्यागामिनि काले भविष्यत्परमेश्वरत्वं महेश्वरत्वं तीर्थकरत्वमितियावत् । प्रख्यापयत् प्रकर्षेण ख्यापयत्सूचयदस्तीति शेष ॥ * ॥ एवं विधस्या- साधारणगुणगणमणिमाणिक्यनिकरमकराकरायमाणस्यास्य सूरीश्वरस्यानेकनिर्जरनिकरनायकसेव्यतीर्थकरत्वाप्तिसुलभता निर्विवादैवेति । * ।। હે મુનિરાજ! હે સિદ્ધાંતોના પારંગામી! તથા હે સંસારરૂપી સાગરથી તરવાને શરણારૂપ! હું એમ માનું છું કે, ઉત્કૃષ્ટ શોભાવાળા ઉદર પર રહેલી આ તમારી વિસ્તારવાળી ત્રણ વળીઓ ખરેખર તુરત થનારા ત્રણે જગતના ૫૨મેશ્વરપણાને (તીર્થંકરपशाने) सूयवनारी छे. || हे मुनिराज ! " एवंविधं भावि तव तीर्थकरत्वं त्वास्तां । परंतु तव वाचं श्रुत्वा भव्यजना अपि तीर्थकरपदमधिगमिष्यंति " इति वर्णयन्सन्नथ तस्य मुनींद्रस्य स्तुतिमाह ॥ वाचंयमेश तव वाचममोघपुण्यां । श्रुत्वाप्य तं सपदि तीर्थकरत्वभावम् ॥ धर्मं जना उपदिशंति च कांचनानि । पद्मानि तत्र विबुधाः परिकल्पयंति ॥ ३५ ॥ ।। वाचंयमेशेति । हे वाचंयमेश! हे मुनींद्र ! तव ते अमोघ Page #277 -------------------------------------------------------------------------- ________________ २६६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। पुण्यां। न मोघं निरर्थकममोघं "मोघं त्रिषु निरर्थके। इत्युक्तत्वात्" एवंविधं पुण्यं सुकृतं “त्याद्धर्ममास्त्रियां पुण्य-श्रेयसी सुकृतं वृषः। इत्यमरः" यस्यां तां वाचं वाणीं श्रुत्वाकर्ण्य सपदि तूर्णं नतु चिरकालानंतरं। अनेनास्य मुनीशस्य वाचः परममहत्त्वं ध्वनितम्। तं प्रसिद्ध तीर्थकरत्वभावमार्हत्यावस्थामाप्य लब्ध्वा जना भव्या धर्मं। मोक्षमार्गमुपदिशंति दर्शयंति। लोकयिष्यंतीति गर्भार्थाः । भक्तिसंभ्रमोक्तित्वादेव वर्तमाननिर्देशोऽदुष्टएव । च पुनस्तत्रोपदेशस्थानके विबुधा निर्जराः कांचनानि सुवर्णनिर्मितानि पानि कमलानि परिकल्पयंति रचयंतीति ॥ હે મુનિરાજ ! સાર્થક પુણ્યવાળી તમારી વાણી સાંભળીને તુરત તીર્થંકરપણું મેળવીને લોકો ધર્મનો ઉપદેશ દીએ છે; તથા ત્યાં દેવો સુવર્ણના કમળો બનાવે છે. । अअ प्रकारांतरेणास्य मुनिवरस्योपदेशमाहात्म्यं दर्शयन्सन्स्तुतिमाह ॥ भव्यांगिनां तव मुनींद्र यथोपदेशो । धत्ते पदं न च तथैव परस्य मह्याम् ॥ यादृक्प्रभामृतकरस्य हि मुत्प्रदात्री। तादृक्कुतो ग्रहगणस्य विकासिनोऽपि ।। ३६ ॥ ।। भव्यांगिनामिति ।। हे मुनींद्र! हे यतीश ! तव भवत उपदेशो धर्मसंबंधिहितकथनं भव्यांगिनां भव्या मोक्षार्हा अंगिनो देहिनस्तेषां प्रतीति शेषः। पदं स्थानं यथा धत्ते धारयति तथैव परस्य त्वदन्यस्य परधर्मोपदेशकस्येतियावत् मह्यां पृथिव्यां नच नैव "चः पादपूरणे पक्षांतरे हेतौ विनिश्चये। इति त्रिकांडशेषः" उपदेशो नैव पदं धत्त Page #278 -------------------------------------------------------------------------- ________________ २६७ एकादशमः सर्गः । इति भावार्थः। अथैतदृष्टांतेन समर्थयन्सन्नाह । हि यतोऽमृतकरस्य। अमृतयुक्ताः पीयूषयुक्ताः करा अंशवो यस्य कलानिधेरितियावत् । प्रभा कांतिर्यादृक् यथा मुत्प्रदात्री हर्षदायिन्यस्तीति शेषः। तादृक् तथा विकासिनोऽपि भास्वरस्यापि ग्रहगणस्य नक्षत्रसमूहस्य कुतः क्वास्तीति शेषः। नास्त्येवेति। एवं ग्रहसमूहस्यापि प्रभा यदा चंद्रतुल्या नास्ति तदैकस्य ग्रहस्य तु का वार्ता। एवं च त्वत्परसमूहस्याप्युपदेशनिर्बलत्वं यद्यस्ति तदा तदेकस्योपदेशनिर्बलत्वे तु का वार्तेति गर्भार्थ इति ॥ હે મુનીંદ્ર ! આપનો ઉપદેશ જેવી રીતે ભવ્ય પ્રાણીઓ પ્રતે સ્થાનકને ધારણ કરે છે, તેવી જ રીતે અન્ય દર્શનીઓનો ઉપદેશ ધારણ કરી શકતો નથી જ, કેમકે, ચંદ્રની કાંતિ જેવી (લોકોને) હર્ષ આપનારી છે, તેવી વિકસ્વર એવા પણ ગ્રહોના સમૂહની ક્યાં છે? ।। अथास्य मुनीशस्य चरणमाहात्म्यं वर्णन्सस्तुतिमाह ॥ संसारतोयनिधितारणयानरूपौ । लक्ष्मीप्रभूतपरमध्वजमंडितौ च ॥ पादौ मुनीश भवतो भवतो जनानां । दृष्ट्वा भयं भवति नो भवदाश्रितानाम् ।। ३७ ॥ ।। संसारेति ॥ हे मुनीश! हे यतींद्र ! भवतस्तव पादौ चरणौ दृष्ट्वा विलोक्य। अनेन तच्चरणसेवाफलं तु तस्मादप्यधिकतरं सूचितम्। भवदाश्रितानां भवंतं त्वामाश्रितानां संश्रितानांभवदत्तोपदेशस्यानुवर्तनं कुर्वतामिति यावत् । अनेन तदाश्रयंविना केवलं तत्पादालोकनमात्रकुर्वतां जनानां निरासः कृतः। जनानां लोकानां भवतः संसारतो भयं साध्वसं नो भवति न विद्यते। किं विशिष्टौ पादावित्याह। संसारतोयनिधितारणयानरूपौ। संसारो भवः सएव Page #279 -------------------------------------------------------------------------- ________________ २६८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। तोयनिधिर्यादःपतिस्तस्मात्तारणे परतटप्राप्तिदाने यानरूपी पोततुल्यौ। च पुन: किंविशिष्ठौ लक्ष्मीप्रभूतपरमध्वजमंडितौ लक्ष्मीप्रभूतौ सामुद्रिकशास्त्रोक्तचिन्हविशेषरूपौ। एवंभूतौ यौ परमध्वजौ श्रेष्ठकेतने ताभ्यां मंडितौ शोभितौ। नौरपि लक्ष्मीप्रभूतध्वजमंडिता लोकप्रसिद्धैवेति।। હે મુનીશ ! સંસારરૂપી સમુદ્રથી તારનારા વહાણ સરખા તથા ચિન્હરૂપ થએલી ઉત્કૃષ્ટ ધજાઓથી મંડિત થએલાં એવાં તમારાં ચરણોને જોઈને તમોને આશ્રિત થએલા લોકોને સંસારથી ભય થતો નથી. ।। अथास्य मुनिराजस्य प्रकारांतरेण चरणमाहात्म्यं वर्णन्सन्स्तुतिमाह ॥ आक्रांतलोकनिवहो भटकोटिकल्पो । दामोदरादिसुरसंहतिनाप्यजेयः॥ एवंविधोऽपि मदनो मुनिराज भव्यं । नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते।। ३८ ॥ ।। आक्रांतेति।। हे मुनिराज! हे वाचंयमेश! आक्रांतलोकनिवह आक्रांत आक्रमणं नीतो लोकनिवहो जनसमूहो येन स। मरणावधिकष्टदायित्वात् । च भटकोटिकल्पो भटानां वीराणां कोटयो भटकोटयस्तत्कल्पस्तन्निभो दुर्जेयत्वात्। च दामोदरादिसुरसंहतिनाप्यजेयः। दामोदरो नारायण स आदिर्येषां ते दामोदरादयः सुरा देवास्तेषां संहतिनापि समूहेनाप्यजेयो जेतुमशक्यः। यदाह भर्तृहरिः- "शंभुस्वयंभुहरयो हरिणेक्षणानां। येनाक्रियंत सततं गृहकर्मदासाः" एवं विधोऽपीत्थंप्रकारोऽपि मदनो मन्मथस्ते भवतः क्रमयुगाचलसंश्रितं क्रमयुगं चरणद्वंद्वं तदेवाचलः पर्वतस्तंप्रति Page #280 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २६९ संश्रितमाश्रितं भव्यं मोक्षार्ह जनं नाक्रामति नो पराभवति। अद्रिस्थितजनं जेतुं वीरेशोऽपि नैव शक्नोतीति च लोकप्रसिद्ध मेवेति।। હે મુનિરાજ ! આક્રમણ કરેલ છે લોકોનો સમૂહ જેણે, તથા કોડો સુભટો સરખા (બળવાન) અને વિષ્ણુ આદિક દેવોના સમૂહોથી પણ ન જીતી શકાય તેવો પણ કામદેવ તમારા બન્ને ચરણોરૂપી પર્વતને આશ્રિત થએલા ભવ્ય માણસને આક્રમણ કરી શકતો નથી. ।। अथास्य मुनीशस्य नानो माहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह।। क्रोधादिधूमनिकरांधितलोकनेत्रं । भार्यांगजादितृणकाष्टविवर्धितं च ॥ वाचंयमेंद्र किल कमकृपीटयोनिं। त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३९ ॥ ।। क्रोधादीति।। हे वाचंयमेंद्र ! हे मुनींद्र ! क्रोधादिधूमनिकरांधितलोकनेत्रं। क्रोध: कोप आदिर्येषां ते क्रोधादयः क्रोधमानमायालोभास्तएव धूमनिकरो धूम्रसमूहस्तेनांधितान्यंधत्वं नीतानि लोकनेत्राणि जनलोचनानि यस्मात्स तं च पुनर्मायर्यांगजादितृणकाष्टविवर्धितं । भार्या महिला अंगजाः पुत्रा आदिर्येषां ते भार्यांगजादय आदिशब्दाद् भ्रातृदुहितृसुहृदादयोऽपि। तएव तृणकाष्टानि तैर्विवर्धितं विशेषेण वृद्धि प्राप्त। एवंविधमशेषं समस्तं कर्मकृपीटयोनिं । कर्माणि। आत्मना मिथ्यात्वादिहेतुभिः परपुद्गलसंबंधलक्षणानि ज्ञानावरणादीनि तान्येव कृपीटयोनिरग्निः।। ।। "कृपीटयोनिचलनो। इत्मयरः" कृपीटस्य जलस्य योनिः। 'कृपीटमुदरेजले' इति रत्नकोषः। 'अनेरापः' इति श्रुतेः। कृपीटं योनिरस्येति वा । 'अद्भ्योऽग्निब्रह्मतः क्षत्रम्' इति मनुः ॥*।। तं Page #281 -------------------------------------------------------------------------- ________________ २७० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। किलेति निश्चयेन त्वन्नामकीर्तनजलं। त्वन्नाम भवदभिधानं तस्य कीर्तनं कथनं स्मरणमितियावत् । तदेव जलं पानीयं शमयति शांततां नयति विध्यापयतीतियावत् । मोक्षं प्रयच्छतीति गर्भार्थ इति ।। હે મુનીંદ્ર ! ક્રોધાદિકરૂપ ધુંવાડાના સમૂહથી આંધળા થએલ છે લોકોનાં નેત્રો જેનાથી તથા સ્ત્રી, પુત્રાદિકરૂપ ઘાસ અને કાષ્ટોથી વૃદ્ધિ પામેલા એવા કર્મરૂપી અગ્નિને ખરેખર તમારા નામના કીર્તનરૂપી પાણી ઠારી નાખે છે. ।। पुनरपि प्रकरांतरेणास्य मनीशस्य नाम्रो माहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह ॥ कटोपदेशविषवारविदग्धलोक । __मिथ्यात्विनायकभुजंगमसंचयश्च॥ नैवं कदर्थयति तं हि कदापि लोके। त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ।। ४० ॥ ।। कूटोपदेशेति।। हे मुनीश! यस्य पुंसः पुरुषस्य हृदि मानसे त्वन्नामनागदमनी। त्वन्नाम भवदभिधानं तदेव नागदमनी सर्पविषध्वंसक्षमावल्लिरस्तीति शेषः। तमेतं पुमांसं लोकेऽस्मिञ् जगति कदापि कस्मिंश्चिद्दिवसेऽपि। कूटोपदेशविषवारविदग्धलोकमिथ्यात्विनायकभुजंगमसंचयः। कूटो दंभयुक्तो य उपदेशो धर्मसंबंधिहितकथनं तदेव विषवारो गरलव्रजस्तेन विदग्धा भस्मीकृताः। दुर्गतिगमना_कृता इति गर्भार्थः। लोका जना यैस्ते। एवंविधा ये मिथ्यात्विनायकाः परधर्मगुरवस्तएव भुजंगमाः। 'भुजेन कौटिल्येन गच्छंतीति भुजंगमाः' सरीसृपास्तेषां संचयो निकरः। च पादपूरणार्थे । हीति निश्चयेन नैवं नैव "एवं प्रकारोपमयो-रंगीकारेऽवधारणे। इति धरणिः" कदर्थयति दुःखयतीति ।। Page #282 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २७१ હે મુનીશ! જે પુરુષના હૃદયમાં તમારા નામરૂપી નાગદમની નામની ઔષધિ છે, તે પુરુષને આ લોકમાં, જૂઠા ઉપદેશરૂપી ઝેરના સમૂહથી ભસ્મરૂપ કરેલ છે લોકોને જેઓએ, એવા મિથ્યા–ીઓના નાયકોરૂપી સર્પોનો સમૂહ ખરેખર કોઈપણ દિવસે પરાભવ કરી શકતો નથી. ।। अथास्य मुनिराजस्य कीर्तनफलं दर्शयन्सन्स्तुतिमाह।। सूरीश भूरिभवभंगिभरार्जिताघं। भव्यांगिनां जनितदुःखसमूहमुग्रम् ॥ मार्तंडमंडलविभाभरतः प्रभाते । त्वत्कीर्तनात्तम इवाशु भिदामुपैति ।। ४१ ॥ ।। सूरीशेति ।। हे सूरीश! हे आचार्येद्र ! भव्यांगिनां । भव्या मोक्षार्हा येऽगिनो देहिनस्तेषां जनितदु:खसमूहम्। जनित उत्पादितो दु:खनामापदां समूहः प्रकरो येन तत् । चोग्रमुत्कटमेवंधिं भूरिभवभंगिभरार्जिताघं। भूरयो बहवो भवा जन्मानि तेषां भंगयः प्रकारास्तेषां भरः समूहस्तस्मिन्नर्जितं प्राप्तमघं पापं त्वत्कीर्तनाद्भवतः स्तवनादाशु चपलं भिदां नाशमुपैति प्राप्नोति। कइवेत्याह। मार्तंडमंडलविभाभरतः मार्तंडस्य विकर्तनस्य ॥*।। "विकर्तनार्कमार्तड। इत्यमरः" मृतेउंडे भवो मार्तंडः। शकंध्वादिः (वा०६।१ । ९४) माण्डोऽपि। 'परामाण्डमास्यत्'। 'पुनर्माताडमाभरत्' इत्यादिमंत्राद्दीर्घोऽपि । 'अथ मार्तंडमाण्डौ' इति नामनिधानशब्दार्णवौ च ॥*।। यन्मंडलं बिंबं तस्य विभाभरतः कांतिस्तोमतः प्रभाते प्रत्यूषकाले तमइवांधकारवदिति।। હે સૂરીશ્વર! ઉત્પન્ન કરેલ છે દુ:ખોનો સમૂહ જેણે તથા ભયંકર એવું ભવ્ય પ્રાણીઓનું ઘણા ભવોના પ્રકારોના સમૂહમાં મેળવેલું પાપ, પ્રભાતમાં સૂર્યના બિંબની કાંતિના સમૂહથી જેમ Page #283 -------------------------------------------------------------------------- ________________ २७२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। અંધકાર, તેમ તમારા કીર્તનથી તુરત નાશ પામે છે. ।। अथ प्रकारांतरेणास्य मुनीशस्य चरणमाहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह संसारतापपरितापितमंगमेत । द्विष्ठाद्यनिष्टमिह हि प्रविहाय तूर्णम् ॥ एकांतशांतपदमव्ययमोक्षरूपं । त्वत्पादपंकजवनाश्रयिणो लभंते ।। ४२ ॥ ॥ संसारेति ।। हे मुनींद्र ! संसारतापपरितापितम्। संसारो भवस्तस्मिन्यस्ताप आतपः खेद इतियावत् । तेन परितापितं समंताहु:खं नीतम्। च विष्ठाद्यनिष्टं विष्ठा पुरीषमादिर्येषां ते विष्ठादयः। आदिशब्दाद्रुधिरास्थिमांसमेदादयोऽपि। तैरनिष्ठं निंद्य। एवंविधमेतत्प्रसिद्धमंगं शरीरमिहस्मिञ् जगति हीतिनिश्चयेन तूर्णं द्रुतं प्रविहाय प्रकर्षेण त्यक्त्वा। अव्ययमोक्षरूपं । अव्ययः क्षयरहितो यो मोक्षोऽपवर्गः सएव रूपं स्वरूपं यस्य। एवंविधं ॥ एकांतशांतपदम् । एकांतशांतं विषयकषायादिभीरहितं पदं स्थानं लभंतेऽधिगच्छति। केऽधिगच्छंतीत्यथाह। त्वत्पादपंकजवनायिणः। त्वत्पादौ भवच्चरणौ तावेव पंकजवनं कमलकाननं तदाश्रयिणस्तत्प्रति शरणं गताः। युष्मदंघ्रिसेवका जना इति भावार्थः। पंकजवनायिणां च तापनिवृत्तिर्लोकप्रसिद्धैवेति ।। હે મુનીંદ્ર! તમારાં ચરણોરૂપી કમળવનને આશ્રિત થએલા માણસો, સંસારના તાપે તાપયુક્ત કરેલા, તથા વિષ્ટાદિકથી નિંદનિક એવા આ શરીરને અહીં ખરેખર તુરત તજીને, અક્ષય મોક્ષરૂપ એવા એકાંત શાંતપદને મેળવે છે. ।। अथास्य मुनिराजस्य स्मरणमाहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह।। Page #284 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २७३ छेदप्रभेदनविकुट्टनताडनादिं । तीर्यंचनारकमनुष्यभवप्रभूतम् ॥ मुक्तिं विमुक्तसकलापदमत्र भव्या । स्त्रासं विहाय भवतः स्मरणावति।। ४३॥ ।। छेदप्रभेदेति ।। हे सूरींद्र ! अत्रास्मिल्लोके भव्या मोक्षार्हा देहिनो भवतस्तव स्मरणात्स्मृतेस्त्रांसं भयं विहाय त्यक्त्वा । विमुक्तसकलापदम्। विमुक्ता विशेषेण त्यक्ता सकला समस्तापद्विपत्तिर्यया सा तां चिदानंदरूपत्वात्। एवंविधां मुक्तिं मोक्षं व्रजंति प्रयांति। किंविशिष्टं त्रासमित्यथाह। छेदप्रभेदनविकुट्टनताडनादि। छेदश्छेदनमंगद्वैधीकरणमितियावत्। “छिदिर् द्वैधीकरणे" प्रभेदः प्रकर्षेण शरीरविदारणं। विकुट्टनं मुशलादिभिः कृतशरीरपराभवः। ताडनं यष्ट्यादिभिः कृतप्रहार: त आदिर्यस्य स तम्। पुनः किंविशिष्टं त्रासं। तीर्यंचनारकमनुष्यभवप्रभूतं। पशुश्वभ्रमनुजजन्मोत्पन्नमिति।। सूरीश्वर! मापन २५२४थी मी मव्यसोड, तिर्यय, ना२51, તથા મનુષ્યભવથી ઉત્પન્ન થએલા, છેદન, ભેદન, તાડન આદિક ત્રાસને તજીને, સર્વ આપદાઓથી રહિત એવા મોક્ષપ્રતે જાય છે. ।। अथास्य मुनींद्रस्य रत्नत्रयमाहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह।। रत्नत्रयं मुनिवरेंद्र विलभ्य भव्या । स्त्वत्तो भवाहिशमनौषधरूपमत्र ॥ मुक्तिस्त्रियोऽपि गतरूपविभा ह्यभीष्टा। मा भवंति मकरध्वजतुल्यरूपाः ।। ४४ ॥ ।। रत्नत्रयमिति ।। हे मुनिवरेंद्र ! मुनयः सामान्ययतयस्तेषु वराः Page #285 -------------------------------------------------------------------------- ________________ २७४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। प्रधाना आचार्यादयस्तेष्वपि शक्रइव श्रेष्ठस्तत्संबोधनं हे मुनिवरेंद्र ! हे वाचंयमेश! भव्या मोक्षार्हा मा जना अत्रास्मिञ् जगति त्वत्तो भवतो रत्नत्रयं सम्यग्ज्ञानदर्शनचारित्ररूपाणि त्रिरत्नानि विलभ्याधिगम्य मुक्तिस्त्रियोऽपि मोक्षरूपवरवर्णिन्या अपि ।।।। अत्र 'अपि' शब्देन मुक्तिस्त्रियः सामान्यजनानां दुर्लभत्वं ध्वनितं ॥*।। हीति निश्चयेनाभीष्टा वांछिता भवंति । किं विशिष्टं रत्नत्रयमित्याह। भवाहिशमनौषधरूपं। भवः संसारः सएवाहिः सर्पो दुख:दायित्वात्तस्य शमने शांतय औषधरूपं भेषजतुल्यं। भुजंगमविषध्वंसने रत्नानां क्षमत्वं प्रसिद्धमेव। अथ ते भव्या माः कथं संतोऽभीष्टा भवंतीत्याह । गतरूपविभाः। गता नष्टा रूपविभा देहसंबंधिरूपकांतिर्येषां ते। सिद्धानामशरीरित्वप्रसंगात्। व्यंग्ये तु गतसौंदर्यकांतिनामपि पुरुषाणांप्रति स्त्रियो मोहप्रसंग आश्चर्यसूचक एव। पुनः कथं संत इत्याह। मकरध्वजतुल्यरूपाः। मकरध्वजः कंदर्पस्तस्य तुल्यं रूपं येषां ते। मकरध्वजतुल्यरूपाणां पुरुषाणांप्रति स्त्रियो मोहप्रसंगस्तु युक्त एव। ननु “गतरूपविभाः" च "मकरध्वजतुल्यरूपाः" इति द्वयोरपि विशेषणयोर्मध्ये विरोधप्रसंगः। नैवं। मकरध्वजतुल्यरूपा इत्यनंगतुल्यरूपा अशरीरिण इति यावदिति ।। હે મુનિવરેંદ્ર! ભવરૂપી સર્પને શાંત કરવામાં ઔષધરૂપ એવા (સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી) ત્રણ રત્નોને અહીં મેળવીને ભવ્ય માણસો ખરેખર રૂપકાંતિ રહિત થયા થકા, તથા કામદેવ સરખા રૂપવાળા થયા થકા મુક્તિ રૂપી સ્ત્રીને પણ વહાલા થાય છે. ।। अथ प्रकारांतरेणास्य मुनीशस्य वचोमाहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह।। Page #286 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । भव्या मुनीश तव वागमृतं निपीये । हास्येंदुनिर्गतममूल्यरसप्रवाहम् ॥ आनंददामतुलभां प्रविलभ्य मुक्तिं । सद्यः स्वयं विगतबंधभया भवंति ।। ४५ ॥ ।। भव्याइति ।। हे मुनीश ! हे योगींद्र ! इहास्मिञ् जगति भव्या मोक्षार्हा जनास्तव त आस्येंदुनिर्गतमास्यं मुखं तदेवेंदुश्चंद्रस्तस्मान्निर्गतं निःसृतं प्रादुर्भूतमितियावत् । चामूल्यरसप्रवाहं । अमूल्योऽनर्थ्यो रसप्रवाहः शांताख्यरसप्रवृत्तिर्यस्मिंस्तत्तत् " प्रवाहस्तु प्रवृत्तिः स्यादित्यमरः” एवंविधं वागमृतं । वाग् वाणी सैवामृतं पीयूषं तन्निपीय पीत्वा । आनंददां प्रमोदप्रदां चातुलभां । अतुला निरुपमा भा कांतिर्यस्यास्तामेवंविधां मुक्तिं मोक्षं प्रविलभ्याधिगम्य सद्यो द्रुतं स्वयं स्वयमेव विगतबंधभया विगतो नष्टो बंधभयः कर्मबंधनदरो येषां ते । एवंविधा भवतीति ॥ હે મુનીશ! આ જગતમાં ભવ્યલોકો તમારા મુખરૂપી ચંદ્રથી નીકળેલા અમૂલ્ય રસ પ્રવાહવાળા વાણીરૂપી અમૃતને પીને, આનંદ આપનારી, તથા નિરુપમ કાંતિવાળી મુક્તિને મેળવીને તુરત પોતાની મેળે કર્મબંધનોના ભયથી રહિત થાય છે. २७५ ।। अथास्य मुनीशस्य स्तवमाहात्म्यं वर्णयन्सन्स्तुतिमाह । । भव्य जो भवति वै भवतोऽभिमुक्तो । वाचंयमेश निखिलं प्रविहाय पापम् ॥ साहित्यसाररसने रसनारसज्ञो । यस्तावकं स्तवमिमं मतिमानधीते । । ४६ ॥ ।। भव्यव्रजइति ।। हे वाचंयमेश! हे मनींद्र ! साहित्यसाररसने Page #287 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। रसानारसज्ञः । साहित्यस्यालंकारविषयस्य ध्वन्यादिकाव्यमर्मणइतियावत् । यो सारस्तत्वं तस्य रसने स्वदने " रसनं स्वदने ध्वनौ । इति मेदिनी" रसनारसज्ञः । जीह्वास्वादस्य ज्ञाता । च मतिमान् बुद्धिमान् । एवंविधो यो भव्यव्रजो मोक्षार्हजनसमूहस्तावकं भवत्संबंधिनमिममेनं स्तवं स्तुतिमधीते स वै निश्चयेन “स्युरेवं तु पुनर्वैवत्यवधारणवाचकाः । इत्यमरः निखिलं समस्तं पापमघं प्रविहाय प्रकर्षेण त्यक्त्वा भवतः संसारतोऽभिमुक्तः समंताद्रहितो भवति जायते मोक्षं प्रयातीतियावदिति । । २७६ 71 હે મુનિરાજ! અલંકારના સારનો સ્વાદ લેવામાં જીહ્વાના રસને જાણનારો જે બુદ્ધિવાન ભવ્યલોકોનો સમૂહ તમારી આ સ્તુતિ ભણે છે, તે ખરેખર સર્વ પાપને તજીને સંસારથી રહિત थाय छे. ।। अथ पुनरप्यस्य मुनीशस्य प्रकारांतरेण स्तवनमाहात्म्यं वर्णयन्नुपसंहरन्सन्स्तुतिमाह । एवंविधां स्तुतिमिमामनवद्यरूपां । काव्यज्ञचित्तरसदां गुरुभक्तिरम्याम् ॥ नित्यं जनः पठति यः पुरुषोत्तमं हि । तं मानतुंगमवशा समुपैति लक्ष्मीः ॥ ४७ ॥ ।। एवंविधामिति ।। एवंविधामित्थंप्रकारामनवद्यरूपामगर्ह्यस्वरूपां च काव्यज्ञचित्तरसदां । काव्यं जानतीति काव्यज्ञास्तेषां चित्तेषु मनस्सु रसदां स्वादप्रदां । च गुरुभक्तिरम्यां । गुरोः श्रीविजयानंदसूरीश्वरस्य या भक्ति: सेवा तया रम्यां मनोहरां । इमां पूर्वोक्तां स्तुतिं स्तवनं यो जनो मनुष्यो नित्यं सर्वदा पठति भणति Page #288 -------------------------------------------------------------------------- ________________ एकादशमः सर्गः । २७७ तमेतं मानतुंगं । मानेन चित्तोन्नत्या "मानं प्रमाणे प्रस्थादौ । मानश्चित्तोन्नतौ ग्रहे । इति हैम : " तुंगमुन्नतं पुरुषोत्तमं । पुरुषेषु नरेषूत्तमं श्रेष्ठं हीतिनिश्चयेनावशा दुर्लभा लक्ष्मीः कमलासना समुपैति सम्यक्प्रकारेण प्राप्नोतीि એવી રીતની આ અનવદ્ય સ્વરૂપવાળી તથા કાવ્યોના જાણનારોને સ્વાદ આપનારી, અને ગુરુભક્તિથી મનોહર થએલી સ્તુતિને જે માણસ હંમેશાં ભણે છે, તે ચિત્તોન્નતિથી ઉન્નત થએલા ઉત્તમ પુરુષને ખરેખર દુર્લભ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. शिष्यैर्युक्तो मुनिपतिरथो पादलिप्ताद्विहृत्य । सोऽप्यागाद्राधनपुरमरं भव्यलोकोपकारी ॥ तत्र स्थित्वा जलदसमयं निर्मितं तेन शास्त्रं । विद्वन्मान्यं सपदि च चतुर्थस्तुतेर्निर्णयाख्यम् ।। ४८ । ।। शिष्यैरिति ।। अथोऽथानंतरं सैष मुनिपतिरपि श्री विजयानंदो मुनीश्वरोऽपि पादलिप्सात्पालिताना इतिख्यातनगरद्विहृत्य स्वचरणैः प्रचाल्यारं तूर्णं राधनपुरं राधनपुराभिधं नगरमागादागच्छत् । किं विशिष्ठो मुनिपतिरित्याह । शिष्यैर्युक्तः परिवारैः समन्वितः । पुनः किं विशिष्ठो भव्यलोकोपकारी । भव्या मोक्षार्हा ये लोका जनास्तेषामुपकारी हितकारकः । च पुनस्तत्र तद्राधनपुराख्यनगरे जलदकालं वर्षर्तुयावत्स्थित्वा स्थिरीभूय तेनैतेन मुनींद्रेण १. त्यार पछी श्री खत्माराम त्यांथी नीडजीने वजा, जोटाह, लींजडी, વઢવાણ અને લખતર થઈને શ્રી મલ્લીનાથસ્વામીજીની યાત્રા માટે ભોયણીજી ધાર્યા. ત્યાંથી શંખેશ્વર પાર્શ્વનાથજીની યાત્રા કરીને રાધણપુર થઇ પાટણ પર્ધાયા. ચાંથી તેમણે કેટલાંક નવીન પુસ્તકો પ્રાપ્ત કર્યાં. રાધણપુરના શ્રાવકોના આગ્રહથી રાછા તેઓ ત્યાં પધાર્યા અને સંવત ૧૯૪૪નું ચોમાસું રાણપુરમાં કર્યું. Page #289 -------------------------------------------------------------------------- ________________ २७८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सपदि चपलं । नतु शनै: शनै: । अनेनास्य मुनीशस्य बुद्धेः परमप्राबल्यं ध्वनितं । चतुर्थस्तुतेर्निर्णयाख्यं । राजेंद्रसूरिगर्वपर्वतपवितुल्यं चतुर्थस्तुतिनिर्णयाभिधं शास्त्रं निर्मितं रचितं । किंविशिष्ठं तच्छास्त्रमित्याह । विद्वन्मान्यं । विद्वद्भिः प्राज्ञैर्मान्यं माननीयं पूज्यं प्रशस्यमितियावत् । अनेन तस्य शास्त्रस्य परमाप्तत्वं ध्वनितमिति । । હવે ભવ્યલોકોનો ઉપકાર કરનારા તે શ્રી વિજયાનંદ મુનિરાજ પાલીતાણાથી વિહાર કરીને તુરત રાધનપુર આવ્યા; વળી ત્યાં ચોમાસું રહીને તેમણે તુરત વિદ્વાનોને માનનીક એવું ચતુર્થસ્તુતિનિર્ણય નામનું શાસ્ત્ર બનાવ્યું. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गेऽडाकः कविशिशुकहीरेण कथितः ।। ४९ ॥ "अडाकः " खेटले खगीयारमो (जाडीनो सघणो अर्थ આગળ પ્રમાણે જ જાણવો.) इति श्री जामनगरनिवासि श्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्रीविजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वर श्रीमदात्मारामजिञ्चरिते तस्य पादलिप्तपुरागमन सूरिपदप्राप्ति भक्तामरपादपूर्तिरूपतत्स्तुतिवर्णनो नाम एकादशमः सर्गः समाप्तः । Page #290 -------------------------------------------------------------------------- ________________ २७९ // દ્વાદ્વિરામ: સf: VIRચ્યતે एवं स्थित्वा चतुर्मासं, तत्र धर्मपरायणः । विहृत्य च ततो यातो, ऽह्मदावादं क्रमेण सः ।।१।। એવી રીતે ધર્મમાં તત્પર રહેલા તે મુનિરાજ ત્યાં (રાધનપુરમાં) ચતુર્માસ રહીને, તથા ત્યાંથી વિહાર કરીને અનુક્રમે અબૅદાવાદ ગયા. मुनीशस्यास्य नेत्रे यो, ऽभवद्रोग: पुरातनः। सोऽधुना धर्मकार्येषु , विघ्नकारो बभूव च ॥२॥ આ મુનિરાજના નેત્રમાં પૂર્વે જે રોગ થયો હતો, તે હવે ધર્મકાર્યમાં વિઘ્ન કરવા લાગ્યો. तं त्रिभुवनदासाख्यो, नेत्रवैद्यशिरोमणिः। નાનૌષધોપચારે , તૂરભુ: ૩ | | મુનિરાજના તે રોગને નેત્રવેદ્યોમાં શિરોમણિ એવા ત્રિભુવનદાસ નામના વૈદ્ય નાના પ્રકારના ઔષધોના ઉપચારથી દૂર કર્યો. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। विहृत्येतः समायातो, मुनींद्रोऽसौ क्रमेण च। श्रीमेसाणाह्वयं ग्राम, चतुर्मासं स्थितो मुदा ।। ४ ।। અહીંથી વિહાર કરીને આ મુનિરાજ અનુક્રમે શ્રી મેસાણા નામના ગ્રામ પ્રતે આવ્યા, તથા ત્યાં હર્ષથી ચતુર્માસ રહ્યા. यूरोपदेशवास्तव्यो, होर्नलाख्यश्चिकित्सकः। प्रपच्छ कतिचित्प्रश्नाञ् , जैनोदंताप्तये च तम् ।।५।। વળી (ત્યાં) તે મુનિરાજને યુરોપ દેશમાં રહેનારા હોર્નલ નામના ડૉકટરે કેટલાક જૈનધર્મ સંબંધી પ્રશ્નો પૂછયા. मुनीशेनापि संप्रोक्ता, उत्तरास्तस्य तोषदाः। तेन सोऽपि मुदं यातो, ऽशंसच्च तं मुनिं बहु ॥६ ।। (તે) શ્રી આત્મારામજી મુનિરાજે પણ તેને (પ્રશ્નોના) સંતોષકારી ઉત્તરો આપ્યા, તેથી તે પણ હર્ષિત થયો, અને તે મુનિરાજની બહુ પ્રશંસા કરવા લાગ્યો. ततो निर्गत्य तारंग, तीर्थयात्रां विधाय च । पालणपुरमागत्य, स्थितस्तत्र सुखेन सः ॥७।। ત્યાંથી નીકળીને, તથા તારંગાજીની તીર્થયાત્રા કરીને તે પાલણપુર આવીને ત્યાં સુખેથી રહ્યા. तत्र सप्तजनान् दीक्षां, वैराग्यांचितचेतसः। ददौ सैष मुनीशस्तु , परोपकृतिपंडितः ।।८।। ત્યાં પરોપકાર કરવામાં વિચક્ષણ એવા આ મુનિરાજે, વૈરાગ્યથી શોભીતાં ચિત્તવાળા એવા સાત માણસોને દીક્ષા આપી. Page #292 -------------------------------------------------------------------------- ________________ २८१ કવિ: સf. / ___ २८१ ततो निर्गत्य मौनींद्रो, गतोऽसावर्बुदाचलम् । तत्र यात्रां विधायागा, जोधपुराभिधं पुरम् ॥९॥ ત્યાંથી આ મુનિરાજ નીકળીને આબુપર્વત પર ગયા; (તથા) ત્યાં યાત્રા કરીને જોધપુરમાં આવ્યા. ज्ञात्वा विद्वच्छिरोरत्नं, मुनीशं तं च भारते ।। भव्यलोकोपकर्तारं, समतांचितमानसम् ॥१० ।। अंग्लराजा ददौ तस्मै, बहुमानपुरस्सरम् । પુસ્તાનીદ વેાનાં, પ્રકૃત્તિ નિજીયા છે ? પુણ્ાા તે શ્રી આત્મારામજી મુનિરાજને ભરતખંડમાં વિદ્વાનોના શિરોમણિ, ભવ્ય લોકોનો ઉપકાર કરનારા, તથા સમતાથી શોભીતા મનવાળા જોઈને અહીં (જોધપુરમાં) અંગ્રેજ સરકારે પોતાની ઇચ્છાથી બહુમાનપૂર્વક તેમને વેદોનાં પુસ્તકો ભેટ તરીકે આપ્યાં. ततो द्रुतं स मालेर, कोटलाभिधपुर्वरम् । परीवारैः सहायातो, राजोडुभिरिवांबरम् ॥ १२ ॥ પછી તે મુનિરાજ તુરત તારાઓ સહિત ચંદ્ર જેમ આકાશમાં, તેમ પરિવાર સહિત માલેરકોટડા નામના ઉત્તમ નગરમાં આવ્યા. चतुर्मासावधिं स्थित्वा, तत्र धर्मपरो मुनिः। विहृत्य स ततस्तूर्ण, ममृतसरमाययौ ॥१३।। ત્યાં ધર્મમાં તત્પર થયા થકા તે મુનિરાજ ચતુર્માસ સુધી રહીને તુરત અમૃતસરમાં આવ્યા. तत्र तस्योपदेशेन, श्रावकैर्जिनमंदिरम् । निर्मितं यत्पुरा तस्य, प्रतिष्ठा तेन कारिता ॥१४ ।। ત્યાં તેમના ઉપદેશથી શ્રાવકોએ જે પહેલાં જિનમંદિર કર્યું હતું, તેની તેમણે પ્રતિષ્ઠા કરાવી. Page #293 -------------------------------------------------------------------------- ________________ २८२ निर्गत्येतः समागत्य, पट्टीनामपुरं वरम् । चतुर्मासं च तत्रास्था, च्छिष्यैः संसेवितो मुनिः ॥ १५ ॥ । श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ત્યાંથી નીકળીને, પટ્ટી નામના ઉત્તમ નગરમાં આવીને, શિષ્યોથી સેવાએલા તે મુનિરાજ ચતુર્માસ રહ્યા. तत्रैकः श्रावकोऽपृच्छ, न्मुनीशं तं प्रणम्य च । स्वामिन्कतिमता मह्या, मीश्वरं जगतोऽनिशम् ॥ १६ ॥ कर्तारं कथयति य, निजशास्त्रपरायणाः । तत्तु सत्यमसत्यं वा, प्रसद्य कथयंतु मे ॥ १७ ॥ | ।। युग्मम्।। ત્યાં એક શ્રાવક તે મુનિરાજને નમસ્કાર કરીને પૂછવા લાગ્યો, કે હે સ્વામી! પોતપોતાનાં શાસ્ત્રોમાં તત્પર થએલા કેટલાક મતો હંમેશાં ઈશ્વરને જગત્કર્તા કહે છે, તે સત્ય છે કે, અસત્ય છે? તે આપ કૃપા કરીને મને કહો. तच्छ्रुत्वाथ मुनींद्रोऽपि तं जगाद सुधानिभाम् । वाचं मिथ्यात्वनाशैक, दक्षां जिनविभाषिताम् ॥ १८ ॥ તે સાંભળીને હવે (તે) મુનિરાજ પણ અમૃત સરખી, તથા મિથ્યાત્વનો નાશ કરવામાં સમર્થ એવી જિનોએ કહેલી વાણી બોલવા લાગ્યા. नास्ति कोऽपि जगत्कर्ता, दृश्यते तत्त्वनादिकम् । जगत्यत्र सदा ज्ञेयाः, सर्वे भावाः स्वभावजाः ।। १९ ॥ જગત્કર્તા કોઇ પણ નથી, તે તો અનાદિ દેખાય છે, અને આ જગતમાં સર્વ પદાર્થો સ્વભાવથી ઉત્પન્ન થએલા જાણવા. मता भूवि मन्यंत, ईश्वरं सृष्टिकारकम् । ते मिथ्यात्विमता नित्यं, विज्ञेयाः सुविचक्षणैः ॥ २० ॥ Page #294 -------------------------------------------------------------------------- ________________ ક્રાતિશી: સf. / २८३ પૃથ્વીમાં જે મતો ઈશ્વરને સૃષ્ટિકર્તા માને છે, તે મતોને ઉત્તમ વિચક્ષણ માણસોએ હમેશાં મિથ્યાત્વી મતો જાણવા. यदीश्वरं हि कर्तारं, भुवि मन्यामहे वयम् । तदा भवेत्त्वहोऽस्माकं, स्वयं कूपनिपातनम् ॥२१।। જયારે આપણે પૃથ્વીમાં ઈશ્વરને કર્તા માનીએ, તો તો અહો! આપણનું પોતાની જ મેળે કૂવામાં પડવાપણું થાય. इमे परे तु मन्यते, कर्तारं सर्ववस्तुनः । ईश्वरं तत्कथं च स्या, दुपादानंविना ध्रुवम् ॥ २२ ।। આ અન્યદર્શનીઓ ઈશ્વરને સર્વ વસ્તુના કર્તા માને છે, તે ખરેખર ઉપાદાન વિના શી રીતે થઈ શકે? उपादानमृते न स्या, त्कार्यं किमपि जातुचित् । शशकानां हि श्रृंगाणि, को विदग्धो वदेदिह ॥२३॥ ઉપાદાન વિના કંઈ પણ કાર્ય કોઈ પણ સમયે થઈ શકતું નથી, કેમકે અહીં કયો ચતુર માણસ સસલાઓને શિંગડાં કહે? जगत्तेहि विजानंति, सर्वमीशमयं सदा । तत्तद्वाक्यं तु तेषां हि, सदा बाधाप्रदायकम् ॥ २४॥ તે (અન્યદર્શનીઓ) હમેશાં ખરેખર સર્વ જગતને “ઈશ્વરમય” માને છે, તેઓનું તે વાક્ય તેઓને જ હમેશાં બાધા આપનારું છે. यतो लोके हि दृश्येते, धर्माधर्मी सुखापदौ । पुण्यपापे तथा स्वर्ग-नरको रंकभूमिपौ ॥ २५॥ કેમકે જગતમાં ખરેખર ધર્મ અને અધર્મ, સુખ અને દુઃખ, પુણ્ય અને પાપ, સ્વર્ગ અને નરક, રંક અને રાજા દેખાય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ २८४ " कर्तारं तु सदा तेषां मन्यंते यदि ते प्रभुम् । तदेश्वरः स्वयं हि स्या, त्स्वस्यैवेह विनाशकः ॥ २६ ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે સઘળાઓના કર્તા જ્યારે તેઓ હમેશાં ઈશ્વરને માને છે, ત્યારે તો અહીં ઈશ્વર ખરેખર પોતાનો જ નાશ કરનારો થાય. तथा चैवं वदंत्येते, वेदानामपि कारकम् । ईश्वरं हि वचस्तेषां तदपि दोषपोषकम् ॥ २७ ॥ , વળી એવી જ રીતે તેઓ ઈશ્વરને વેદોના પણ કર્તા માને છે, તેઓનું તે વચન પણ ખરેખર દોષોને પોષનારું છે. यतो वेदा यदा तेन, प्रोक्ता ज्ञानस्य हेतवे । अज्ञान्येव तदा सोऽपि, यतो जगत्तुतन्मयम् ॥ २८ ॥ કેમકે જ્યારે તેને જ્ઞાન માટે વેદો કહ્યા, ત્યારે તો તે ઈશ્વર પણ અજ્ઞાની જ હર્યો, કેમકે, જગત તો તેના મય જ છે. कथयेयुः पुनश्चैवं, यदि तेऽन्यमतस्थिताः । शक्तिमानेव हीशोऽत्र, नोपादानमपेक्षते ॥ २९ ॥ तेषां तद्वचनं को हि, वंध्यापुत्रनिभं खलु । मन्येतात्र सदा मह्यां, न्यायान्यायविचारवान् ॥ ३० ॥ ॥ युग्मम् ।। વળી તે અન્યદર્શનીઓ કદાચ એમ કહે કે, અહીં તે ઈશ્વર શક્તિમાન જ છે, ઉપાદાનની અપેક્ષા કરતો નથી; તો તેઓનું તે ખરેખર વંધ્યાપુત્ર સરખું વચન, હમેશાં (આ) પૃથ્વીમાં ન્યાય અન્યાયના વિચારને જાણનારો કયો માણસ માને? (અર્થાત્ કોઇ परा न माने.) वदेयुर्यदिचेन्मह्यां, वस्तुजातं निरीक्ष्यते । प्रत्यक्षेशमयं सर्वं तदप्येषां सदोषकम् ॥ ३१ ॥ Page #296 -------------------------------------------------------------------------- ________________ द्वादशमः सर्गः । २८५ વળી કદાચ (તેઓ) એમ કહે કે, સર્વ વસ્તુ પ્રત્યક્ષ ઈશ્વરમય દેખાય છે, તે પણ તેઓનું (કહેવું) દૂષણવાળું છે. यतो वेदैरिति प्रोक्तं, संमतैस्तु सदैव तैः । ફૅશ્વર જોપિ નો શ:, તું હિ દષ્ટિનોરમ્ ॥રૂર॥ કેમકે તેઓએ હમેશાં માનેલા એવા વેદોએ એમ કહ્યું છે કે, ઈશ્વરને દૃષ્ટિગોચર કરવાને ખરેખર કોઇ સમર્થ નથી. किंच ते ह्यत्र पृष्टव्या, य ईशेन रसातले । તેહિનો નિર્મલાસ્તેવા, મતિના વા વિનિર્મિતાઃ।। રૂર્ ॥ વળી તે અન્યદર્શનીઓને અહીં (એમ) પૂછવું કે, ઈશ્વરે જે પ્રાણીઓને અહીં પૃથ્વી પર બનાવ્યા છે, તે (તેણે) નિર્મળ કે મલિન બનાવ્યા? यदि ते निर्मला नित्यं, तदा वेदा हि किं कृताः । માનિત્યસ્થાપનોવાય, તેહિનામીશ્વરેળ તે॥ રૂ૪।। જો તે પ્રાણીઓને હમેશાં નિર્મળ બનાવ્યા, તો તેઓની મલિનતા દૂર કરવા માટે ઈશ્વરે ખરેખર તે વેદોને શા માટે બનાવ્યા? जडा अपि हि तत्कार्यं, पिष्टपेषणसंनिभम् । कुर्वंति नो कदाप्यत्र, तदेशस्य तु का कथा ॥ ३५ ॥ આ દુનિયામાં પિષ્ટપેષણ સરખું તેવું કાર્ય મૂર્ખા પણ ખરેખર કોઇ વખતે પણ કરતા નથી, ત્યારે ઈશ્વરની તો વાત જ શી ? किंचात्र कथयेयुस्ते, य ईशेन तु निर्मिताः । निर्मला एव ते लोका, मालिन्यं तु स्वयं गताः ॥ ३६ ॥ Page #297 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। વળી તે અન્યદર્શનીઓ એમ કહે કે, ઈશ્વરે જે માણસોને બનાવ્યા છે, તે તો નિર્મલ જ છે, અને (તેઓ) પોતાની મેળે જ મલિનતાને પ્રાપ્ત થયા છે. २८६ तदपि हि वचस्तेषां तेषामेवापदां प्रदम् । यतोऽसावीश्वरः स्वस्या, भवन्मालिन्यदः स्वयम् ॥ ३७ ॥ તેઓનું તે વચન પણ તેઓને જ ખરેખર દુઃખદાયિ છે; કેમકે (તેથી તો) આ ઇશ્વર પોતાની મેળે જ મલિનતા આપનારો થયો. यदिचेत्कथयेयुस्ते, पापवंतो जनाः कृताः । તવા વિનાપરાથેન, તેષાં સોને વિદ્વાર:॥ રૂટ વળી કદાચ તેઓ એમ કહે કે, (ઇશ્વરે) પાપી માણસો બનાવ્યાં, ત્યારે અરેરે!! અપરાધ વિના તેઓનો તે નાશ કરનારો ઠર્યો. तथा चैवं हि मन्येरं, स्ते स्वस्येश्वरतां खलु । પ્રજ્વયિતુમેવેદે—ોન સૃષ્ટિવિનિર્મિતા ॥ ૩૬ ॥ વળી કદાચ તેઓ એમ માને કે, ઈશ્વરે અહીં ખરેખર પોતાનું ઈશ્વરપણું પ્રગટ કરવાને જ સૃષ્ટિ બનાવી છે. तद्वचोऽपीह तेषां तु, नौचित्यमंचति ध्रुवम् । यतः स सृष्टितः पूर्वं किं मूढ इव संस्थितः ।। ४० ।। તેઓનું તે વચન પણ અહીં ખરેખર ઉચિતતાને શોભાવતું નથી, કેમકે, (ત્યારે) શું તે ઈશ્વર સૃષ્ટિ (બનાવ્યા) પહેલાં મૂઢની પેઠે રહ્યો હતો? यदिचेत्कथयेयुस्ते, जीवा ईशेन निर्मिताः । स्वर्गसंप्राप्तये त्वत्र, पुण्यकार्ये नियोजितुम् ॥ ४१ ॥ વળી કદાચ તેઓ એમ કહે કે, અહીં ઈશ્વરે સ્વર્ગની પ્રાપ્તિ કાર્યમાં જોડવા માટે જીવોને બનાવ્યા છે. પુણ્ય માટે Page #298 -------------------------------------------------------------------------- ________________ २८७ દ્વત: સf: / ૨૮૭ तदपीह वचस्तेषां, कर्णसूचीसखं सताम । યાંતિ વિદ્યતઃ શ્રદ્ધ, પદો તોપરિતા | ૪૨ તેઓનું તે વચન પણ અહીં વિદ્વાનોને કર્ણસૂચી સરખું લાગે છે, કેમકે કેટલાક પ્રાણીઓ નર જાય છે, માટે અહો! ઈશ્વરનું ઉપકારીપણું તો ઘણું સારું!! कथयेयुर्यदैवं ते। पुण्यपापस्य कारणम् । ईश एव जनास्त्वत्र, शालभंजिकसंनिभाः ॥ ४३।। વળી કદાચ તેઓ એમ કહે કે, પુણ્યપાપનું કારણ તો ઈશ્વર જ છે, અને માણસો તો અહીં પૂતળાં સરખાં છે. तदपि वचनं तेषां, सदा हास्यास्पदं सताम् । यतो जनाः स्वचित्तेन, दृश्यंते कार्यतत्पराः ॥ ४४।। તેઓનું તે વચન પણ હમેશાં વિદ્વાનોને હાંસીના સ્થાનકરૂપ છે, કેમકે માણસો પોતાના ચિત્તથી કાર્યોમાં તત્પર થએલા દેખાય છે. किंच यदा न कर्तारो, जनाश्च पुण्यपापयोः । नस्युस्तदा तु संसारे, गतयो नरकादयः ॥ ४५ ॥ વળી જ્યારે પુણ્યપાપના કર્તા લોકો ન હોય, ત્યારે સંસારમાં નરકાદિક ગતિઓ ન હોય. ता न संति यदा चात्र, संसारोऽपि भवेन्नहि । संसारोऽपि यदा न स्या, च्छास्त्राणामप्यसंभवः।। ४६।। વળી જ્યારે અહીં તે ગતિઓ ન હોય, ત્યારે ખરેખર સંસાર પણ ન હોય, અને જ્યારે સંસાર ન હોય, ત્યારે શાસ્ત્રોનો પણ અસંભવ હોય. Page #299 -------------------------------------------------------------------------- ________________ २८८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। शास्त्राण्यपि यदा न स्यु, रुपदेशो भवेन्न च । उपदेशो यदा न स्या, द्दुर्लभोऽप्युपदेशकः || ४७ ॥ જ્યારે શાસ્ત્રો પણ ન હોય, ત્યારે ઉપદેશ પણ ન હોય, અને જ્યારે ઉપદેશ ન હોય ત્યારે ઉપદેશક પણ દુર્લભ હોય. यद्युपदेशको न स्या, दीश्वरस्य कथा तु का । एवं तु परितो नित्यं शून्यतैव ह्यपागता ॥ ४८ ॥ ? જ્યારે ઉપદેશક ન હોય, ત્યારે ઈશ્વરની તો વાત જ શી કરવી? અને એવી રીતે તો ચારે બાજુથી ખરેખર હમેશાં શૂન્યપણું જ પ્રાપ્ત થયું. किंचैवं कथयेयुस्ते, यदीशः खेलकारकः । स्वेच्छयैव जगजंतून्, क्रीडां कारयति स्वयम् ॥ ४९ ॥ तद्वचोऽपीह तेषां तु विरुद्धं प्रतिभासते । " क्रीडा सह्यतः स्वस्य, जनानां दुःखदो भवेत् ॥ ५० ।। ॥ युग्मम् ।। વળી કદાચ તેઓ એમ કહે કે, ઈશ્વર તો બાજીગર છે, અને (તે) પોતાની ઇચ્છાથી જ પોતાની મેળે જગતનાં પ્રાણીઓને ક્રીડા કરાવે છે; તેવી રીતનું તેઓનું વચન પણ અહીં વિરુદ્ધ દેખાય છે, કેમકે આથી તો તે પોતાની ક્રીડા માટે લોકોને દુઃખ દેનારો થાય. एवं यदीश्वरो दत्ते, स्वयमेवापदं जनान् । तदा सोऽपीह पापी स्या, द्रागी द्वेषी तथा स्फुटम् ॥ ५१ ॥ એવી રીતે ઈશ્વર જ્યારે પોતે જ લોકોને દુઃખ દીએ છે, ત્યારે તો તે ઈશ્વર પણ અહીં પાપી તથા પ્રગટ રીતે રાગી અને દ્વેષી થાય. यदा रागी च विद्वेषी, स्वयमेवेश्वरो भवेत् । तदा तमीश्वराह्वेन, मुग्धोऽपि कथयेन्नहि ॥ ५२ ॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ દ્વાામ: ń:/ २८९ (એવી રીતે) જ્યારે ઈશ્વર પોતે જ રાગી અને દ્વેષી થાય, ત્યારે તેને મુગ્ધ માણસ પણ ઈશ્વરના નામથી ખરેખર કહે નહીં. वदेयुर्यदि ते चैवं यथा जीवः करोति यः । पुण्यपापे तथेशोऽपि दत्ते दंडं तमेव हि ॥ ५३ ॥ વળી તેઓ કદાચ એમ કહે કે જે જીવ જેવી રીતે પુણ્યપાપ કરે છે. તેવી રીતે ઈશ્વર પણ તેને જ ખરેખર દંડ આપે છે. वाक्यमेतत्तु तेषां हि तेषामेव विनाशकम् । યતસ્તેન તુ સંમારોડ, નાર્શ્વિભૂવ નિશ્ચિતમ્ ॥૪॥ તેઓનું તે વાક્ય પણ ખરેખર તેઓને જ નાશ કરનારું છે, કેમકે તેથી તો ખરેખર સંસાર અનાદિ ઠર્યો. यतो यथा जनः पूर्वे भवे कर्म करोति हि । > तथैवेह फलं सोऽपि, लभतेऽसंशयं सदा ।। ५५ ।। કેમકે પૂર્વ ભવે માણસ જેવું કર્મ કરે છે તેવી જ રીતે અહીં તે પણ હમેશાં સંશય રહિત ફળ મેળવે છે. यदैवं ते हि मन्येरन्, भवानां च परंपराम् । तदायं तु स्वयं सिद्धः, संसारो ह्यादिवर्जितः ॥ ५६ ॥ એવી રીતે જ્યારે તેઓ ભવોની પરંપરા માને, ત્યારે આ સંસાર તો પોતાની મેળે જ અનાદિ સિદ્ધ થયો. 1 श्रुत्वैवं स पुनः प्राह श्रावकोऽपि गुरुं मुदा । સ્વામિન્ મયા શ્રુતં તત્તુ, નામિતૢમ્ ।।૨૭।। એવી રીતે સાંભળીને તે શ્રાવક પણ ફરીને ગુરુને હર્ષથી કહેવા લાગ્યો કે, હે સ્વામી! આ જગત્ કર્તા રહિત (અર્થાત્ અનાદિ) છે, તે તો મેં સાંભળ્યું. Page #301 -------------------------------------------------------------------------- ________________ २९० किंतु ये नास्तिकाः संति, ते नित्यं निजमानसे । जीवं स्वर्गं तथा श्वभ्रं मन्यंते हि कदापि न ।। ५८ ।। " श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। પણ જેઓ નાસ્તિક છે, તેઓ હંમેશાં પોતાના મનમાં કોઇ દહાડો પણ જીવ, સ્વર્ગ કે નર્ક માનતા નથી. मुनींद्रोऽथ जगादैवं नास्तिकास्ते हि धूर्तकाः । वंचयित्वा सदा लोकान्, कुमार्गे पातयंति च ।। ५९ ।। હવે તે શ્રી આત્મારામજી મુનિરાજ એમ કહેવા લાગ્યા કે, તે નાસ્તિકો ખરેખર ઠગારા છે, અને તેઓ હમેશાં લોકોને ઠગીને કુમાર્ગમાં પાડે છે. प्रथमं तन्मतस्याथ, स्वरूपं वच्मि तच्छृणु । मन्यंते नैव ते लोका, आत्मानं च पुनर्भवम् ॥ ६० ॥ હવે પહેલાં તે નાસ્તિક મતનું હું સ્વરૂપ કહું છું, તે સાંભળ. તે નાસ્તિક લોકો આત્માને અને પુનર્ભવને માનતા નથી. मन्यंते सर्वदा ते तु शरीरं निर्मितं ध्रुवम् । मह्यादिपंचभूतेभ्यो, नास्तिका लोकवंचकाः ॥ ६१ ॥ લોકોને ઠગનારા તે નાસ્તિકો તો હમેશાં શરીરને ખરેખર પૃથ્વી આદિક પંચ ભૂતોથી બનેલું માને છે. यथा पिष्टान्ननीराद्यै, मद्यशक्तिः प्रजायते । तथैव पंचभूतेभ्य, श्चेतनापि प्रजायते ।। ६२ ।। જેમ પિષ્ટ, અન્ન તથા પાણી આદિકથી મદ્યશક્તિ થાય છે, તેમજ પંચભૂતોથી ચૈતન્યશક્તિ પણ થાય છે. कथयंति तथा ते च, धर्मं स्वस्य वरं भुवि । नारीसंभोगमेवेह, सर्वदाप्यनिवारिताः ।। ६३ ।। Page #302 -------------------------------------------------------------------------- ________________ કવિ: it. / २९१ વળી તે નાસ્તિકો અનિવારિત થયા થકા હમેશાં આ જગતમાં સ્ત્રીસંભોગને જ પોતાનો ઉત્તમ ધર્મ કહે છે. दुहितृभगिनीमात्रा, दिभिरपि सदैव ते । ध्रुवं कुर्वंति संभोगं, निर्भयं नीचनास्तिकाः ।।६४।। વળી તે નીચ નાસ્તિકો હમેશાં ભય રહિત ખરેખર દીકરી, બહેન તથા માતા આદિકની સાથે પણ સંભોગ કરે છે. नास्तिका भक्षयंत्यत्र, पललं राक्षसा इव । પિવંતિ ર સા પદ, નિતિ દિ વિક્ષ: Iો વળી અહીં નાસ્તિકો રાક્ષસોની પેઠે માંસભક્ષણ કરે છે, તથા હમેશાં વિચક્ષણોએ નિંદેલું એવું મધ પીએ છે. एवं संक्षेपतः प्रोक्तो, मतस्तेषां मया तव । अधुना तु शृण्वेतेस्य, खंडनं न्यायगर्भितम् ॥६६॥ એવી રીતે હે શ્રાવક! મેં તને તે નાસ્તિકોનો મત સંક્ષેપથી કહ્યો; હવે તે મતનું વાયગર્ભિત ખંડન તું સાંભળ. यदीहात्मा न देहेऽस्ति, सुखदुःखे च वेत्ति कः । ततः सदा स्वसंवेद्य, आत्मात्वस्त्येव निश्चितम् ।। ६७॥ જો આ શરીરમાં આત્મા ન હોય, તો સુખદુઃખને કોણ જાણે છે? માટે ખરેખર હમેશાં “સ્વસંવેદ્ય” આત્મા તો છે જ. यथैवं स्वस्य देहेऽपि, ज्ञायते स तु संस्थितः । तथैव च परेष्वत्र, ज्ञातव्यो निजबुद्धिना ।। ६८।। એવી રીતે જેમ તે આત્મા પોતાના દેહમાં પણ રહેલો જણાય છે, તેમજ પરના દેહોમાં પણ પોતાની બુદ્ધિથી જાણી લેવો. Page #303 -------------------------------------------------------------------------- ________________ २९२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। किंच ते कथयंत्यत्रा-न्यलोकस्याप्यसंभवः । तद्वचस्तु सदा तेषां, प्रमाणस्याप्यगोचरम् ।। ६९।। વળી તેઓ અહીં પરલોકનો પણ અસંભવ કહે છે; તેઓનું તે વચન પણ હમેશાં પ્રમાણને પણ અગોચર છે. विनान्यभवसंस्कारं, जातमात्रो हि बालकः । कथं जातो विना शिक्षा, ध्रुवं मातृस्तनंधयः ।।७।। કેમકે પરભવના સંસ્કાર વિના તુરતનો જન્મેલો બાળક શિખામણ વિના ખરેખર માતાના સ્તનને કેમ ધાવવા લાગ્યો? ततोऽत्रान्यभवास्तित्वं, दृश्यते निश्चितं सदा । विपश्चिद्भिरपि ह्येवं, सर्वैरंगीकृतं मुदा ।। ७१ ॥ તેથી અહીં પરભવનું હોવાપણું હમેશાં ખરેખર દેખાય છે, અને સર્વ પંડિતોએ પણ એવી જ રીતે ખરેખર હર્ષથી અંગીકાર रेसुंछे. तथा यत्ते वदंत्येवं, पंचभूतैश्च चेतना । मद्यशक्तिरिवावन्यां, तदप्यत्रासमंजसम् ॥७२॥ વળી તેઓ જે એમ કહે છે કે, આ પૃથ્વીમાં જેમ મદ્યશક્તિ તેમ પંચભૂતોથી ચૈતન્યશક્તિ થાય છે, તે વચન પણ અસમંજસ છે. यतः पूर्वं तु दृष्टांतो, नौचितिमंचति ध्रुवम् । मद्यशक्तिस्त्वचैतन्या, जीवस्त्वत्र सचेतनः ॥७३॥ કેમકે પહેલાં તો તે દૃષ્ટાંત જ ખરેખર ઉચિત નથી; કેમકે મદ્ય-શક્તિ તો અચેતન છે, અને જીવ તો અહીં સચેતન છે. किंच तेषु न पश्यामः, पृथकेषु हि चेतनाम् । एवं मूलं न यस्यास्ति, शाखायास्तु कथापि का ।।७४।। Page #304 -------------------------------------------------------------------------- ________________ દ્વાામ: સર્જ: । २९३ વળી તે જુદા જુદા પૃથ્વી આદિક પંચભૂતોમાં અમો ખરેખર ચૈતન્યશક્તિ જોતા નથી; અને એવી રીતે જેનું મૂલ નથી, તેની શાખાની તો વાત પણ ક્યાંથી હોય ? स्त्रीसंभोगं सदा धर्मं, किंच ते कथयंति यत् । तद्वाक्यमिह मूढोऽपि न्यक्करिष्यति सर्वदा ॥ ७५ ।। વળી તેઓ હમેશાં ‘સ્ત્રીસંભોગને” જે ધર્મ કહે છે, તે વાક્યને અહીં મૂઢ માણસ પણ હમેશાં ધિક્કારી કહાડશે. मात्रादिभिश्च संभोगो, नैचैरपीह निः कृतः । तत्तु भुवि प्रकुर्वाणा, नीचकेभ्योऽपि नीचका: ।। ७६ ।। માતા આદિકની સાથેનો સંભોગ અહીં નીચ માણસોએ પણ તિરસ્કારેલો છે, અને તેવી રીતનો સંભોગ કરનારાઓ તો આ પૃથ્વીમાં નીચથી પણ નીચ છે. मदिरामांसभोज्यं तु सदाऽनिष्टं भुवि स्मृतम् । ये सदा तत्प्रभोक्तार, चांडालेभ्योऽपि तेऽधमाः ।। ७७ । મદિરામાંસનું ભક્ષણ તો પૃથ્વીમાં હમેશાં અનિષ્ટ જણાએલું છે, અને તેઓનું જેઓ હમેશાં ભક્ષણ કરે છે, તેઓ તો ચાંડાલોથી પણ અધમ છે. श्रुत्वेति श्रावकः प्राह, मुनींद्र भवतो ध्रुवम् । नास्तिकानां दुराचारः, श्रुतोऽयं हि मुदा मया ।। ७८ ।। એવી રીતે સાંભળીને (તે) શ્રાવક કહેવા લાગ્યો કે, હે મુનીંદ્ર! તમારી પાસેથી મેં નાસ્તિકોનો આ દુરાચાર હર્ષથી ખરેખર સાંભળ્યો. अधुनाऽद्वैतमार्गस्ये, च्छामि श्रोतुं स्वरूपकम् । तत्प्रसीद्य मयि नाथ, यूयं वक्तुं ममार्हथ ।। ७९ ।। Page #305 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હવે હું અદ્વૈતમાર્ગનું સ્વરૂપ સાંભળવાને ઇચ્છું છું; તેથી હે નાથ! મારા પર કૃપા કરીને તે આપ કહેવાને યોગ્ય છો. २९४ मुनींद्रोऽपि जगादाथ, शृणु श्रावक तन्मतम् । ते मन्यते सदा त्वत्र, सर्वं ब्रह्ममयं जगत् ॥ ८० ॥ હવે તે શ્રી આત્મારામજી મુનિરાજ પણ કહેવા લાગ્યા કે, હે શ્રાવક! તેઓના મત તું સાંભળ. તેઓ હમેશાં અહીં સર્વ જગતને બ્રહ્મમય માને છે. एवं कथयतां तेषां नास्तिकत्वमुपागतम् । यतो यदा जगत्सर्वं, मतं ब्रह्ममयं च तैः ।। ८१ ।। तदा कोऽपि न पापी स्या, द्धर्मी चापि भवेन्नहि । नच ज्ञानी नचाज्ञानी, न श्वभ्रं न त्रिविष्टपम् ॥ ८२ ॥ न साधुर्नच नीचोऽपि, नच मांसान्नभक्षकः । नच स्वललनाभोक्ता, नचान्यस्त्रीविलासकः ॥ ८३ ॥ यतो ब्रह्ममयं सर्वं तदा सर्वं समं स्थितम् । , नच तेषां हि कस्यापि भेदो विज्ञायते भुवि ॥ ८४ ।। ।। चतुर्भिः कलापकम् ।। એમ કહેતા એવા તે અન્યદર્શનીઓને નાસ્તિકપણું પ્રાપ્ત થયું; કેમકે, જ્યારે તેઓએ સર્વ જગતને બ્રહ્મમય માનેલું છે, ત્યારે કોઇ पाग पायी, धर्मी, ज्ञानी, अज्ञानी, नरड, स्वर्ग, उत्तम, नीय, માંસભક્ષી, અન્નભક્ષી, સ્વન્ની ભોગવનાર, કે પરસ્ત્રી ભોગવનાર હોતો નથી; કેમકે જ્યારે સર્વ બ્રહ્મમય છે, ત્યારે સઘળું તુલ્ય રહેલું છે, અને તેથી તેઓમાં કોઇનો પણ દુનિયામાં ભેદ જણાતો નથી. यदि चेत्कथयेयुस्ते, मायामयमिदं तु तत् । ब्रह्म तु शुद्धरूपं तत्, तदपीहासमंजसम् ॥ ८५ ॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ દ્વા : સf. / २९५ વળી કદાચ તેઓ એમ કહે કે, તે તો (સર્વ) માયારૂપ છે; અને તે બ્રહ્મ તો શુદ્ધરૂપ છે; તે વચન પણ અહીં અસમંજસ છે. यतोऽत्रार्थे तु पृष्टव्या, स्तेचाऽद्वयविवादिनः। युष्माभिर्या मता माया, सा तद्ब्रह्ममया न वा ।। ८६।। કેમકે, તે સંબંધમાં તે અયવાદીઓને પૂછયું કે, તમોએ જે માયા માનેલી છે, તે માયા બ્રહ્મમય છે કે નહિ? यदि भिन्नां वदेयस्ते, तदा सास्ति जडा न वा । यदि जडां च मन्येरं, स्तदा नित्यास्तिसा न वा ।। ८७।। કદાચ તેઓ તે માયાને (બ્રહ્મથી) ભિન્ન કહે, ત્યારે તે જડ છે કે નહીં? અને કદાચ તેઓ તે જડ માને, તો તે માયા નિત્ય છે કે નહીં? कथयेयुर्यदा नित्या, मद्वैतं तु गतं स्वयम् । यतो ब्रह्म च माया च, द्वावपि संस्थितौ ध्रुवौ ॥८८।। કદાચ તેઓ તે માયાને નિત્ય કહે, તો (તેઓનું) અતપણું પોતાની મેળે જ ચાલ્યું ગયું; કેમકે, બ્રહ્મ અને માયા બન્ને નિશ્ચલ રહ્યાં. वदेयुर्यदि मायां ते, तामनित्यां सदा भुवि । तथाप्यद्वैतता तेषा, मेवमेव च संस्थिता ॥ ८९॥ કદાચ તેઓ તે માયાને પૃથ્વીમાં હમેશાં અનિત્ય કહે, તોપણ તેઓનું અદ્વૈતપણું તેમનું તેમજ રહ્યું. यतो विनश्वरं यद्यत् , तत्तत्कार्यस्वरूपकम् । यद्यत्कार्यस्वरूपं तत् , कारणस्यैव गोचरम् ॥ ९० ॥ કેમકે, જે જે વિનશ્વર છે, તે તે કાર્યસ્વરૂપ છે; અને જે જે કાર્યસ્વરૂપ છે, તે કારણને જ ગોચર છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ २९६ तदा तस्यास्तु मायाया, भवितव्यमथो ध्रुवम् । कारणं तु किमप्यत्र, सदोपादानसंज्ञकम् ॥ ९१ ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ત્યારે તે માયાનું પણ અહીં ખરેખર હમેશાં ઉપાદાન સંજ્ઞાવાળું કંઇ પણ કારણ હોવું જોઈએ. यदिचेच्च वदेयुस्ते, मायाया इह कारणम् । परा मायैव तस्याश्च तत्त्वनवस्थितं ध्रुवम् ।। ९२ ।। વળી કદાચ તેઓ કહે કે, તે માયાનું કારણ અહીં બીજી માયા જ છે; તો તેમાં ખરેખર અનવસ્થા દોષ આવ્યો. यदि तत्कारणं ब्रह्म, मन्येरंस्ते सदैव च । तदा दोषश्च पूर्वोक्तः, स्वयमेवेह संस्थितः ॥ ९३ ॥ વળી કદાચ તેઓ હમેશાં બ્રહ્મને તે માયાનું કારણ માને, ત્યારે અહીં પૂર્વોક્ત દોષ પોતાની મેળે જ આવીને ઊભો. एवमद्वैतमार्गस्य, स्वरूपं सर्वथा जनैः । विज्ञेयं मानसे नित्यं, न्यायान्यायविचक्षणैः ॥ ९४ ॥ એવી રીતે ન્યાય અન્યાયને જાણનારા માણસોએ હમેશાં અદ્વૈત માર્ગનું સર્વથા સ્વરૂપ (પોતાના મનમાં જાણવું.) ततो निर्गत्य संयातो, जीराग्रामं मुनीश्वरः । जिनालयप्रतिष्टांचा, कारयत्प्रमुदेह सः । ९५ ।। ત્યાંથી નીકળીને તે મુનિરાજ જીરા નામના ગામમાં ગયા, તથા અહીં તેમણે હર્ષથી જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવી. ततो द्रुतं स संप्राप्तो, हुशियाराभिधं पुरम् । जिनधाम्नः प्रतिष्टा च तेन तत्रापि कारिता ॥ ९६ ॥ Page #308 -------------------------------------------------------------------------- ________________ દૂમિ : સf. / २९७ ત્યાંથી તે તુરત નીકળી હુશિયારપુર નામના નગર પ્રતે ગયા; અને ત્યાં પણ તેમણે જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવી. चतुर्मासं स्थितिं तत्र, कृत्वासौ विजहार च । સમીતિ નિનૈઃ રિર્થ, વૈવાભામિયં પુરમ્ . ૨૭ના ત્યાં (હુશિયારપુરમાં) ચતુર્માસ રહીને, તેમણે વિહાર કર્યો, તથા પોતાના શિષ્યો સહિત તે વેરોવાલ નામના નગરમાં આવ્યા. अमेरिकाख्यदेशेऽभू , च्चिकागोनाम्नि पुर्वरे । तदा प्रदर्शनं लोक-हृच्चमत्कृतिकारकम् ।। ९८।। તે સમયે અમેરિકા નામના દેશમાં રહેલા ચિકાગો નામના ઉત્તમ નગરમાં લોકોના હૃદયને ચમત્કાર કરનારું પ્રદર્શન થયું. तत्र धर्मसभा जाता, नानापंडितमंडिता । जैनधर्मस्य नेतासौ, पत्रेणाकारतिस्तया ।। ९९ ॥ તે પ્રદર્શનમાં વિવિધ પ્રકારના પંડિતોથી શોભીતી થએલી ધર્મસભા થઈ; તે ધર્મસભાએ જૈનધર્મના મહાન આચાર્ય એવા આ શ્રી આત્મારામજી મુનિરાજને પત્ર મારફતે ત્યાં તેડાવ્યા. तदा सोऽचिंतयत्तत्र, यानं मे न हि शोभनम् । यतोऽस्ति तत्र यानं तु , साधुवृत्तिविघातकम् ॥ १०० ।। તે વખતે તે શ્રી આત્મારામજી મુનિરાજ વિચારવા લાગ્યા કે, મારે ત્યાં જવું તે ખરેખર લાયક નથી; કેમકે ત્યાં જવું તે (વચ્ચે સમુદ્ર હોવાથી) સાધુવૃત્તિને વિઘાત કરનારું છે. तत्र श्राद्धस्ततः कश्चि, ज्जैनसिद्धांतकोविदः। गच्छेद्यदि तदा जैन-धर्मस्य महिमा भवेत् ॥१०१॥ તેથી ત્યાં જો કોઈ જૈનસિદ્ધાંતોને જાણનારો શ્રાવક જાય તો જૈનધર્મની ઉન્નતિ થાય. Page #309 -------------------------------------------------------------------------- ________________ २९८ एवं विचिंतयित्वाथ, मुंबापुर्यां मुनीश्वरः । સોવૃવધવુવંત તં, ભારતનૈનસંસદે ।।૦૨।। श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। એમ વિચારીને હવે તે મુનિરાજે તે વૃત્તાંત મુંબઈમાં ભારત જૈન સભાને (ધી જૈન એસોસિએશન ઓફ ઇડિઆને) જણાવ્યો. तयापि प्रेषितस्तूर्णं, वीरचंद्राभिधो जनः । मुनीशस्यांतिके तस्य, वाक्पतिरिव धीयुतः ॥ १०३॥ તે સભાએ પણ તુરત બૃહસ્પતિ સરખા બુદ્ધિવાન એવા વીરચંદ રાઘવજી બી એ∞ ને તે મુનિરાજની પાસે તુરત મોકલ્યા. चपलं वीरचंद्रायो, पदिष्टं तेन सूरिणा । जैनसिद्धांततत्त्वं च मासस्यावधिना स्वयम् ।। १०४ ॥ તે શ્રી આત્મારામજી આચાર્ય માહારાજે પોતે તુરત એક માસમાં જ તે વીરચંદ્રને જૈનસિદ્ધાંતોનું તત્ત્વ કહી બતાવ્યું. प्रतिकृतिं गृहीत्वास्य, मुनींद्रस्य ययौ ततः । વીરચંદ્રકોપ દર્ભેળ, ચીાયોનામપુર્વમ્ ॥ ૨૦૬ II પછી તે વીરચંદ્ર પણ આ મુનિરાજની છબી લેઇને હર્ષથી ચીકાગો નામના ઉત્તમ નગર પ્રતે ગયા. सूरेरस्य प्रभावेन, तत्राप्येवं महोन्नतिः । जाता हि जिनधर्मस्य, भव्यहर्षप्रदा तदा ॥ १०६॥ એવી રીતે તે સમયે તે અમેરિકા ખંડમાં પણ આ સૂરીશ્વરના પ્રભાવથી ભવ્યલોકોને હર્ષ આપનારી ખરેખર જિનધર્મની મહાન ઉન્નતિ થઈ. ततः सूरीश्वरोऽप्यागा, ज्झंडीयालाभिधं पुरम् । तत्र शिष्ययुतोऽसौ च चतुर्मासावधिं स्थितः ॥ १०७ ।। Page #310 -------------------------------------------------------------------------- ________________ દ્વાદ્દશમ: સર્જ: । २९९ પછી આ સૂરીશ્વર ઝંડીયાલા નામના નગર પ્રતે આવ્યા; તથા ત્યાં શિષ્યો સહિત ચતુર્માસ રહ્યા. ततोऽपि पुनरागत्य, जीराख्यनगरं त्वरम् । स्थितः स च चतुर्मासं, भव्यबोधैकमानसः ॥ १०८ ।। પછી ત્યાંથી તુરત જીરા નામના નગર પ્રતે આવીને, ભવ્યોને બોધ દેવામાં જ છે એક મન જેમનું એવા તે મુનિરાજ ત્યાં ચર્તુમાસ રહ્યા. तत्त्वनिर्णयप्रासाद, नामा ग्रंथश्च निर्मितः । तेन स्थित्वात्र हर्षेण, नानाजीवोपकारकः ॥ १०९ ॥ વળી તે મુનિરાજે અહીં જીરા ગામમાં રહીને હર્ષથી વિવિધ પ્રકારના જીવોને ઉપકાર કરનારો તત્ત્વનિર્ણયપ્રાસાદ નામનો ગ્રંથ બનાવ્યો. ततो गतोऽसौ पट्याख्य, ग्रामं पुनरपि द्रुतम् । तत्रांजनशिलाका च, कारिता तेन सूरिणा ॥ ११० ॥ પછી આ સૂરીશ્વર ફરીને પણ તુરત પટ્ટી નામના ગામ પ્રતે ગયા તથા ત્યાં તેમણે અંજનશલાકા કરાવી. ततो निर्गत्य सोऽथागा, दंबालाभिधपुर्वरम् । सुखेन च स्थितस्तत्र, चतुर्मासावधिं मुनिः ॥ १११ ॥ હવે ત્યાંથી નીકળીને તે મુનિરાજ અંબાલા નામના ઉત્તમ નગર પ્રતે આવ્યા; તથા ત્યાં સુખેથી ચતુર્માસ રહ્યા. अथागतो मुनींद्रोऽपि स सनखतराभिधम् । ' ग्रामं च तत्राप्यंजन, शिलाका तेन कारिता । ११२ ।। હવે શ્રી આત્મારામજી મુનિરાજ પણ સનખતરા નામના ગામમાં આવ્યા તથા ત્યાં પણ તેમણે અંજનશિલાકા કરાવી. Page #311 -------------------------------------------------------------------------- ________________ ३०० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। एवं येन मुनीश्वरेण विजयानंदाभिधेनावनौ । चंद्रेणेव निजोपदेशकिरणवातैश्च शीतैः सदा ॥ नीतो बोधमरं सुभव्यकुमुदवातो व्रतोल्लासिना । सोऽयं जैनमतावलंबिजनताहर्षप्रदो वोऽवतु ॥ ११३॥ એવી રીતે શ્રી વિજયાનંદ (શ્રી આત્મારામજી) નામના વ્રતમાં ઉલ્લાસવાળા એવા મુનિરાજે ચંદ્રની પેઠે હમેશાં શીતલ એવા પોતાના ઉપદેશરૂપી કિરણોને કરીને ઉત્તમ ભવ્યોરૂપી કુમુદનો સમૂહ તુરત બોધને (વિકસ્વરપણાને) પ્રાપ્ત કર્યો છે, તે આ જૈનમતના અવલંબનવાળા માણસોના સમૂહને હર્ષ આપનારા મુનિરાજ તમારું રક્ષણ કરો. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गष्ठांकः कविशिशुकहीरेण कथितः ॥११४।। "ठांकः" भेट मारमो. (41नो सघणो अर्थ मागण પ્રમાણે જ જાણવો. इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्री विजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वरश्रीमदात्मारामजिच्चरिते विविधमतादिवर्णनो नाम द्वादशमः सर्गः समासः । Page #312 -------------------------------------------------------------------------- ________________ ।। ત્રયોનામ: સ્ટેર્ન: રીતે ॥ પ્રારમ્મતે मुनीशोऽसौ ततो यातो, भव्योपकृतिकर्मठः । પુત્રં શ્રીપુનરાવાનં, મેળ બનસેવિતઃ ।। ।। પછી ભવ્યોનો ઉપકાર કરવામાં સમર્થ તથા લોકોથી સેવાએલા એવા આ મુનિરાજ અનુક્રમે શ્રી ગુજરાવાલ નામના નગરમાં ગયા. अथैकदा मुनीशेऽस्मिन्, सुखस्थायिनि हर्षतः । પ્રેષિતો મોહરાબેન, નૂતોત્ર સમુપાવૌ ।। ૨ ।। હવે અહીં એક દહાડો આ મુનિરાજ હર્ષથી સુખે રહેતે છતે મોહરાજાએ મોકલેલો દૂત તેમની પાસે આવ્યો. स दंभेन नमस्कारं, कृत्वोवाच मुनीश्वरं । अहं मोहनृपस्यास्मि, दूतो दुर्बुद्धिनामकः ॥ ३ ॥ ३०१ તે દૂત કપટથી (તે) મુનિરાજને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે, હું દુર્બુદ્ધિ નામનો મોહરાજાનો દૂત છઉં. ૧. આ સર્ગનું સર્વ વર્ણન આલંકારિક છે; તેનો ગર્ભિત ખુલાસો આ ગ્રંથની સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકાથી જાણી લેવો. Page #313 -------------------------------------------------------------------------- ________________ ३०२ बलिना तेन भूपेन, प्रेषितो भवदांतिके । अंतकेनेव संदेश, मिह वक्तुमहं निजम् ॥ ४॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે યમ સરખા બળવાન એવા મોહરાજાએ પોતાનો સંદેશો કહેવા માટે મને આપની પાસે મોકલ્યો છે. तच्छृणुतास्य संदेशं, कथ्यमानं मया मुखात् । यतस्तच्छ्रवणे ह्यस्ति, हितं च भवतां सदा ॥ ५ ॥ માટે મારા મુખથી કહેવાતો એવો આ મોહરાજાનો તમો સંદેશો સાંભળો. કેમકે, તે સાંભળવામાં ખરેખર હમેશાં તમારું હિત છે. मुनीशोऽपि जगादैनं, सुधामधुरया गिरा । कथयस्वाविलंबेन, संदेशं तं हि निर्भयम् ॥ ६ ॥ મુનિરાજે પણ તે દૂતને અમૃત સરખી મધુર વાણીથી કહ્યું કે, (હે દૂત!) તે સંદેશો (તું) તુરત ખરેખર ભય રહિત થઈને કહે. वाचं वाचंयमस्यैव, माकर्ण्य कर्णयोस्तदा । चकितोऽसावुवाचाथ, संदेशं मोहभूभुजः ॥ ७॥ હવે તે સમયે મુનિરાજની એવી રીતની વાણી કર્ણોમાં સાંભળીને ભયભીત થએલો આ દૂત મોહરાજાનો સંદેશો કહેવા લાગ્યો. अस्माकं शासति स्वामी, निर्भयं भुवि भैरवः । નંતવો િતવાવેશ, ઘતિ મુદે સદ્દા ॥૮॥ અમારો ભયંકર સ્વામી (મોહરાજા) ભયરહિત પૃથ્વી પર રાજ ચલાવે છે, અને પ્રાણીઓ પણ તેમના હુકમને હમેશાં મુકુટ ૫૨ ધારણ કરે છે. ૬. ભૈરવ: વુંત્તિ શંરે । મીષળે સામેવે ચ ।। રૂત્યુત્ ॥ Page #314 -------------------------------------------------------------------------- ________________ ત્રયોગમ: સર્ચ:। भवद्भिस्तु तदादेशो, बाल्यत एव निःकृत । નિ:રૂપસ્તેન નઃ સ્વામી, ોધ યાતસ્તયૈવ વ: || ફ્॥ તમોએ તો તેમના હુકમને બાલ્યપણાથી જ તિરસ્કારેલો છે, તેથી અમારો તે નિર્દય સ્વામી તે જ વખતે તમારા પર ગુસ્સે થયો હતો. किंतु बालं तदा ज्ञात्वा भवतो भवितव्यतः । માયતું મવંત ચ, નોત્સુો હિ વમૂવ મઃ ।। શ્૦ ॥ પણ તે સમયે તમોને બાળક જાણીને તમારી ભવિતવ્યતાથી તમોને ડરાવવાને તે ખરેખર ઉત્સુક થયો નહીં. तथाप्यनादरं कृत्वा, स्वामिनो मम मानिनः । भवंतस्तु सदा खैरं भुवि भ्राम्यथ निर्भयम् ॥ ११ ॥ ? ३०३ તો પણ તમો તો મારા અહંકારી સ્વામિનો અનાદર કરીને હમેશાં પોતાની ઇચ્છા પ્રમાણે નિર્ભય થયા થકા પૃથ્વીમાં ભ્રમણ કરો છો. इयतापि न संतुष्टा, यूयं स्वीयोपदेशतः । आकर्षथ निजे पक्षे, प्रजास्तस्य वशंवदाः ॥ १२ ॥ વળી એટલેથી પણ સંતુષ્ટ નહીં થએલા એવા તમો, પોતાના ઉપદેશથી તેને (મારા સ્વામીને) વશ થએલી પ્રજાને (તમારા) પોતાના પક્ષમાં ખેંચો છો. एवं स्वीयोपदेशेन, बहवो जंतवो भुवि । भवद्भिर्निर्भयं तूर्णं, त्यजितास्तस्य शासनात् ॥ १३॥ એવી રીતે તમોએ પોતાના ઉપદેશથી પૃથ્વીમાં ઘણા જંતુઓને ભય રહિત તુરત તે મોહરાજાના શાસનથી તજાવેલા છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ३०४ अधुना मधुना सोऽयं, मत्तो मत्तेभवत्ततः । નિર્ભય પિતતુર્થ્ય, મોહરાનો મુનીશ્વર ॥ ૪।। તેથી હે મુનિરાજ ! હવે મદિરાથી મદોન્મત્ત થએલા હાથીની પેઠે તે આ મદોન્મત્ત થએલો મોહરાજા ભય રહિત તમારા પ્રતે કોપાયમાન થયો છે. श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ततस्तस्य शरणस्य, शरणं भवतां हितम् । बलिना सह लोके हि, विरोधोऽनर्थदो मतः ।। १५ ।। તેથી શરણું લેવા લાયક એવા તે મોહરાજાનું શરણું તમોને હિતકારી છે; કેમકે દુનિયામાં બલવાનની સાથેનો વિરોધ અનર્થને દેનારો માનેલો છે. यद्यस्य शरणं यूयं, नांगीकर्तुमिहेच्छत । तथाप्येतद्वचस्तस्य मनसा मंतुमर्हथ ।। १६ । વળી જો તમો આ મોહરાજાનું શરણું અંગીકાર કરવાને ન ઇચ્છતા હો, તો પણ તમારે તેનું આટલું વચન મનથી માનવું લાયક છે. भवद्भिरुपदेशस्य, कर्म मर्मप्रभेदकम् । तस्य भूपस्य लोकानां, त्याज्यं प्राज्यहितेच्छया ।। १७ ॥ તમોએ તે મોહરાજાના મર્મોને ભેદનારું એવું લોકોને ઉપદેશ દેવાનું કાર્ય (તમારા) ઉત્કૃષ્ટ હિતની ઇચ્છાથી તજવું. नोचेदसौ महाचंड, चंडदोर्दंडमंडलः । मंडलीकृत्य कोदंडं, बलात्तत्त्याजयिष्यति ॥ १८ ॥ અને જો તે કાર્ય તમો નહીં તજો તો, મહા ભયંકર તથા ચંડ છે હસ્તદંડનું મંડલ જેનું એવો આ મોહરાજા ધનુષ્ય ચડાવીને બળથી તે કાર્ય તજાવશે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ત્રયોામ: સ્પર્ધા:। श्वापदानां यथा सिंह, स्तारकाणां यथा विधुः । देहिनां हि तथेशोऽयं, मोहराजो महोदयः ॥ १९॥ વનવાસી પશુઓનો જેમ સિંહ, તથા તારાઓનો જેમ ચંદ્ર તેમ આ મહાન ઉદયવાળો મોહરાજા ખરેખર (સર્વ) પ્રાણીઓનો સ્વામી છે. अस्य सेना महाराज, महाराजस्य राजते । નતિ મોહરાનસ્ય, નિરરપિ દુર્નયા ।।૨૦।। હે મહારાજ! જગતમાં મહાન રાજા સરખા એવા આ મોહરાજાની દેવોથી પણ દુર્રય એવી સેના શોભે છે. ३०५ बलिनो ऽस्य बलाभ्यर्णे, युष्माकं निर्बलं बलम् । विलभ्य लधिमानं हि, चपलं लयमाप्स्यति ॥ २१ ॥ બલવાન એવા આ મોહરાજાના સૈન્યની પાસે તમારું નિર્બળ સૈન્ય ખરેખર લઘુતા પામીને તુરત નાશ પામશે. तदागत्य तदभ्यर्णे, क्षमां याचत तं द्रुतम् । નિનામ: સ્વયં સૂર્ય, યુધ્મારૂં હિ હિતેચ્છયા ।।૨૨।। તેથી તમો તે મોહરાજાની પાસે આવીને તેની પાસે તુરત પોતાની મેળે ખરેખર તમારાં હિતની ઇચ્છાથી (તમારા) પોતાના અપરાધની માફી માગો. अन्यथा मोहराजेन, समरं समरांगणे । ભવંતો ભવતાં સૈન્ય, મૈવત ઋતુમુદ્યતાઃ ।।૨૩।। અને જો માફી ન માગો તો રણભૂમિમાં મોહરાજાની સાથે તમો તમારાં સૈન્ય સહિત રણસંગ્રામ કરવાને તૈયાર થાઓ. Page #317 -------------------------------------------------------------------------- ________________ ३०६ __ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् । एवं निशम्य तद्वाचं, वाचंयमशिरोमणिः । उवाच वाचं वाचालं, दूतं मोहमहीपते: ।।२४।। એવી રીતની તે દૂતની વાણી સાંભળીને મુનિઓમાં શિરોમણિ (એવા તે શ્રી આત્મારામજી મહારાજ) તે મોહરાજાના વાચાળ દૂતને વાણી કહેવા લાગ્યા. त्वया यद्गदितं दूत, पूतं सामादिना वचः । कथ्यमानं मया तस्यो, त्तरं शृणु समाधिना ॥ २५ ॥ હે દૂત! સામ આદિક નીતથિી પવિત્ર થએલું જે વચન તે કહ્યું, તેનો મારાથી કહેવાતો ઉત્તર તું સમતાથી સાંભળ. त्वत्स्वामी शास्ति दूतात्र, मुग्धानां जगति ध्रुवम् । पातयत्यनिशं लोकान् , दुर्गतौ छलतश्च सः ।।२६।। - હે દૂત! તારો તે સ્વામી જગતમાં ખરેખર મુગ્ધ લોકો પર પોતાની સત્તા ચલાવે છે, તથા હમેશાં લોકોને છલથી દુર્ગતિમાં पाछे. मामपि स्वीयपाशऽत्र, पातयितुं समागतः । बालिशो बाल्य एवासौ, लाल्यमानं सुबुद्धिना ॥ २७।। તે મૂર્ખ એવો (તારો સ્વામી) આ દુનિયામાં ઉત્તમ બુદ્ધિથી લાલન કરાતા એવા મને પણ, બાલ્યપણામાં જ પોતાના પાશમાં પાડવા માટે આવ્યો હતો. १. सामदानभेददंडरूपा नीतयः ।। ।। यदुक्तम्-प्रियवचनादिना क्रोधोपशमनं साम । “परस्परोपकाराणां दर्शनं गुणकीर्तनम् । संबंधस्य समाख्यानमायत्याः संप्रकाशनम् ॥ १।। वाचा पेशलया साधु तवाहमिति चार्पणम्। इति सामविधानज्ञैः साम पंचविधं स्मृतम्"।। २॥ ।। ।। स्वधनादेः परेभ्यः Page #318 -------------------------------------------------------------------------- ________________ त्रयोदशमः सर्गः । मया तु तस्य मोहस्य, पाशः पाशुपतेन सः । निर्ममत्वाह्वयेनारं, छिन्नो बाल्यतएव हि ।। २८ ।। તે મોહારાજાનો તે પાશ મેં તો બાલ્યપણાથી જ નિર્મમત્વ નામના હથિયારથી તુરત ખરેખર છેદી નાખ્યો છે. एवं पराभवं प्राप्य, मत्तो मत्तेभवद्भुवि । भापयन् जंतुवृंदानि, भ्रमत्येष भयप्रदः ।। २९ ।। એવી રીતે મારાથી પરાભવ પામીને ભય આપનારો તે મોહરાજા મદોન્મત્ત હાથીની પેઠે પ્રાણીઓના સમૂહોને ભય આપતો થકો પૃથ્વીમાં ભમ્યા કરે છે. सत्योपदेशिनां मह्या, मुपदेशेन कोविदाः । स्वयमेव त्यजंति नो, भूपं ते कपटान्वितम् ॥ ३० ॥ ३०७ સત્ય ઉપદેશ દેનારા એવા અમારા ઉપદેશથી પૃથ્વીમાં ડાહ્યા માણસો પોતાની મેળે જ તારા કપટી રાજાને તજે છે. 1. प्रतिपादनं दानम् पंचविधं । । यथाह मुकुटः -" प्रतिदानं तथा तस्य गृहीत - स्यानुमोचनम् । द्रव्यदानमपूर्वं च स्वयं ग्राहप्रवर्तनम् ॥ देयस्य प्रतिमोक्षश्च दानं पंचविधं स्मृतम् " ।। * । । भेदस्त्रिविधो यथा - " स्त्रेहरागापनयनं संहर्षोत्पादनं तथा। संतर्जनं च भेदज्ञैर्भेदस्तु त्रिविधः स्मृतः ' ।। १ ।। ( राज्ञो द्रोहाय शपथपुर्वकं 'अमिषामैक्यमतं जातं' इत्यस्यार्थस्य कपटलेखादीनां राजसदसि प्रक्षेपाद्राज्ञोऽनुयायिषु स्नेहस्य परिजनानां च प्रभोर्भक्तेरपनयनं 'स्नेहरानापनयनम्') ( अनुयायिनामेव परस्पराभिभवसंजननं 'संहर्षोत्पादनम् ' ) ( संतर्जनं च प्रसिद्धमेव ) ।। * ।। दंडोऽपि त्रिविधो यथा " वधोऽर्थग्रहणं चैव परिक्लेशस्तथैव च। इति दंडविधानज्ञैर्दंडोऽपि त्रिविधः स्मृतः । । " ।। * । । 'साम दानं च दंडश्चेति चतुष्टयम् ।। मायोपेक्षेद्रजालं च । सप्तोपायाः प्रकीर्तिताः ।। १ ।। " इत्यन्ये ।। इति स्वोपज्ञटीकायाम् ॥ 44 भेदश्च । Page #319 -------------------------------------------------------------------------- ________________ ३०८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। हेतुना यदि तेनैव, कुपितो मोहभूपतिः । कर्ता किमहितं नोऽयं, सिंहानामिव फेरवः ।। ३१॥ તે જ હેતુથી કદાચ જો મોહરાજા (અમારા પર) કોપાયમાન થયો હોય, તો તે સિંહોનું જેમ શિયાળ તેમ અમારું શું અહિત કરનાર છે? शरणं तस्य नीचस्य, लब्ध्वा किं कुर्महे वयम् । अश्मानं वाहनीकृत्य, तरीतुं कोऽब्धिमिच्छति ॥ ३२।। નીચ એવા તે મોહરાજાનું શરણ લેઇને અમો શું કરીએ? (કેમકે) પત્થરને વાહનરૂપ કરીને સમુદ્રને તરવાને કોણ ઈચ્છે છે? त्यक्तारोऽत्र वयं नैवो-पदेशस्यास्य जल्पतः। घूकघूत्कारतोऽर्कः किं, त्यजति जंतुबोधनम् ॥३३ ।। (વળી) અમો અહીં તે મોહરાજાના બકવાદથી ઉપદેશને તજનારા નથી જ; (કેમકે) ઘુવડના ધુત્કારથી સૂર્ય શું પ્રાણીઓને જાગૃત કરવાનું કાર્ય કરે છે? तत्कर्मत्याजनेऽस्माकं, वराकोऽयमलं किमु। किमभ्रं त्याजयत्यब्ज-कुमुदाकरबोधनम् ॥३४॥ અમારા તે ઉપદેશના કાર્યને સજાવવામાં આ રાંકડો મોહરાજા શું સમર્થ છે? (કેમકે) વાદળું શું ચંદ્રના કુમુદાકરના પ્રબોધનને તજાવે છે? तस्यानीकं च नोऽनीक-संनिधौ निधनं गतम् । ज्ञेयं त्वया हि सूर्याग्रे, यथा तारापथे ग्रहाः ॥ ३५ ।। १. अनीकोऽस्त्री रणे सैन्ये ॥ इति मेदिनी।। Page #320 -------------------------------------------------------------------------- ________________ ३०९ શામ: : ! વળી તે મોહરાજાનું સૈન્ય અમારા સૈન્ય પાસે તારે, જેમ સૂર્ય પાસે આકાશમાં તારાઓ તેમ નાશ પામેલું જાણવું. विलाभ्यासौ निजं नाश, मचिरेण मया कृतम् । समक्षं जगतां नित्यं, न्यङ्मुखो हि भविष्यति ॥ ३६॥ (વળી) આ મોહરાજા તુરત મેં કરેલા (તેના) પોતાના નાશને મેળવીને ખરેખર હમેશાં જગતોની સમક્ષ નીચા મુખવાળો થશે. अस्माभिस्तु किमप्यस्या-हितं नाचरितं ध्रुवम् । तेन त्वकारि नोऽवज्ञा, सिंहानामिव फेरुणा ॥ ३७॥ અમોએ તો આ મોહરાજાનું કંઈ પણ અહિત ખરેખર આચર્યું નથી, અને તેણે તો સિંહોની જેમ શિયાળે તેમ અમારી અવજ્ઞા કરી છે. ततो गत्वा तवेशं तं, मोहराजं मदोद्धतम् । क्षमायांचाकृतेऽस्माकं, प्रार्थयास्य हितोऽस्मि चेत् ॥ ३८ ।। માટે (હે દૂત!) જો તું તેનો હિતકારી હો તો, તારા તે મદોબંત મોહરાજા (નામના) સ્વામિને અમારી ક્ષમાની માગણી માટે પ્રાર્થના કર. अन्यथा विग्रहं कर्तुं , विग्रहसमरांगणे । समैतु सोऽपि वेगेना-याता एव वयं द्रुतम् ॥ ३९॥ નહીંતર લડાઈ કરવાને તે મોહરાજા પણ શરીરરૂપી રણભૂમિમાં વેગથી આવે; અને અમોને (પણ ત્યાં) તુરત આવ્યા જ જાણવા. १. विग्रह: कायविस्तार-विभागे ना रणेऽस्त्रियाम् ।। इति मेदिनी ॥ Page #321 -------------------------------------------------------------------------- ________________ ३१० श्रुत्वेति प्रणतिं कृत्वा, धृत्वा खेदं च मानसे । ગત: સ્વસ્વામિન: પાર્શ્વ, દ્યૂતોડ્યું મોહભૂપતેઃ ।।૪૦।। એવી રીતે સાંભળીને મોહરાજાનો આ દૂત (મુનિરાજને) નમસ્કાર કરીને, તથા મનમાં ખેદ ધરીને પોતાના સ્વામિ પાસે ગયો. श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। प्रणम्य न्यगदत्सर्व, मुदंतं मुदिताननम् । मोहभूपमथो दूतो, वाचा न्यक्कृतवाक्पतिः ।। ४१॥ હવે વાણીથી દૂર કરેલ છે બૃહસ્પતિ જેણે એવા (તે) દૂતે હર્ષિત મુખવાળા મોહરાજાને નમસ્કાર કરીને સર્વ વૃત્તાંત કહ્યો. दूतवाचं निशम्याथ, भूत इवाकुलोऽभवत् । મોહભૂપો મહાજોપ—દ્રનાટોપોટાનન: ૫૪૨ ॥ હવે દૂતની વાણી સાંભળીને મહા ક્રોધના સમૂહના આટોપથી ભયંકર મુખવાળો એવો મોહરાજા ભૂતની પેઠે આકુલ થયો. प्रारेभे च मुखादेष, जल्पार्क इव जल्पनम् । સોમધ્યે સમાપત્ય, વિષધારાનિમ તા||૪રૂ || વળી તે વખતે આ મોહરાજા સભા માંહે આવીને વિષધારા સરખો બકબકીઆની પેઠે બકબકાટ કરવા લાગ્યો. अद्यापीह न केनापि, लुप्तं रे मम शासनम् । વિદ્યુતં વધુનાનેન, વિનયાનુંસાધુના ૫૪૪ ।। અરે! આજદિન સુધી આ દુનિયામાં મારી આજ્ઞા કોઈએ પણ લોપી નથી, પણ આ વખતે આ વિજ્યાનંદ સાધુએ લોપી છે!! १. स्याज्जल्पाकस्तु वाचालो वाचाटो बहुंगर्ह्यवाक् ।। इत्यमरः ।। Page #322 -------------------------------------------------------------------------- ________________ ત્રયામ: સ. / ३११ तथाच समराहतो, विग्रहसमरांगणे । अहं तेन मृगेणेव, मृगारातिर्जयेच्छुना ॥४५।। વળી જય ઈચ્છનારું હરિણ જેમ સિંહને, તેમ તે વિજયાનંદ મુનિરાજે મને લડવા માટે શરીરરૂપી રણભૂમિ પર બોલાવ્યો છે. वराकोऽयं न जानाति, मम दोर्दंडचंडताम् । ચંડતાં ચંદમાનો: વિં, નાનાવુકૂળપોત: કદ્દા આ બિચારો વિજયાનંદ મુનિરાજ મારા ભુજદંડના ભયંકરપણાને જાણતો નથી, (કેમકે) સૂર્યના ભયંકરપણાને ઘુવડનું બચ્ચું શું જાણે છે? कुपिते तु मयि मोह, नाथे कोऽयमनाथकः । गते कोपं हि स्वर्भानौ, भानुर्भाति कदापि किम् ॥ ४७।। (વળી) જ્યારે હું મોહરાજા ગુસ્સે થયો, ત્યારે આ અનાથ મુનિરાજ શું હિસાબમાં છે? કેમકે, રાહુ કોપાયમાન થાતે છતે શું સૂર્ય કદાપિ પણ ચળકે છે? मयि मदोद्धते गंध, हस्तिनि दुर्जये जनैः । उत्थिते कदलीलीलां, सुलभां लप्स्यते त्वयम् ।। ४८।। (વળી) મદથી ઉદ્ધત થએલો, તથા લોકોથી ન જીતાય એવો હું રૂપી ગંધ હસ્તિ જ્યારે ઊઠયો, ત્યારે આ મુનિરાજ સુલભ એવી કેળની ક્રીડાને પામશે. मत्प्रतापानलेऽनल्प, कल्पांतानलसंनिभे । स क्लृप्तानल्पसंकल्पो, शलभत्वं गमिष्यति ॥ ४९ ।। - અત્યંત એવા કલ્પાંત કાળના અગ્નિ સરખા એવા મારા પ્રતાપરૂપી અગ્નિમાં, કરેલ છે ઘણા એવા સંકલ્પો જેણે એવા તે મુનિરાજ પતંગીઆપણાને પ્રાપ્ત થશે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ३१२ भोभोः सामंतमंत्र्याद्याः, सेनां हि समरोन्मुखाम् । कुरुताश्वगजैर्युक्तां, रथैश्च सुभटोत्कटाम् ॥ ५० ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હે સામંત મંત્રિ આદિકો! (તમો) ઘોડા, હાથી તથા રથોથી યુક્ત તથા સુભટોથી ઉત્કટ થએલી સેનાને ખરેખર રણસંગ્રામ માટે તૈયાર કરો. एवमादिश्य तानेष, प्रज्वलन् कोपवह्निना । कुवासनाभिधां सद्यो, जैत्रभेरिमवीवदत् ॥ ५१ ॥ એવી રીતે તેઓને હુકમ કરીને, ક્રોધાગ્નિથી બળતા એવા તે મોહરાજાએ તુરત કુવાસના નામની ચૈત્રભેરી વગડાવી. तस्या नादं समाकर्ण्य, शौर्यवल्लिघनोपमम् । ામાદ્યા: સુમટા: સર્વે, સદ્ય: સન્નાહતાં વ્યધુઃ ॥૨॥ શૌર્યરૂપી વલ્લિને વરસાદ સરખા એવા તે ભેરીના નાદને સાંભળીને કામ આદિક સર્વ સુભટો તુરત તૈયારી કરવા લાગ્યા. अथैवं गजगंधर्व, रथवीरसमन्वितः । મોહમૂોવિદંવેન, સમરાંમાયથી પરૂ ॥ હવે એવી રીતે હાથી, ઘોડા, રથ તથા સુભટોથી યુક્ત થએલો એવો તે મોહરાજા તુરત રણસંગ્રામની ભૂમિપ્રતે આવ્યો. इतोऽयं विजयानंदो, मुनिराजो महोदयः । स्वभटानाह्वयामास, समरोत्सुकमानसः ।। ५४ ॥ અહીં, મહાન ઉદયવાળા, તથા રણસંગ્રામમાં ઉત્સુક મનવાળા એવા આ શ્રી વિજયાનંદ મુનિરાજે પણ પોતાના સુભટોને બોલાવ્યા. Page #324 -------------------------------------------------------------------------- ________________ त्रयोदशमः सर्गः । कृतप्रयाणो मांगल्य, शकुनप्रेरितो जवात् । ससेनो मुनिरप्यागा, त्समरांगणभूमिकाम् ।। ५५ ।। કરેલું છે પ્રયાણ જેમણે, તથા માંગલિક શુકનોથી પ્રેરાએલા તે શ્રી વિજયાનંદ મુનિરાજ પણ સેના સહિત સમરાંગણની ભૂમિ પર આવ્યા. एवं स्वकीयबलवृंदसमन्वितौ तौ । वेगेन तत्र समरांगण भूमिभागे ॥ आगत्य वै समरकर्मसु शर्ममन्या । वन्योऽन्यध्वंसनपरौ किल संस्थितौ च ॥ ५६ ॥ ३१३ એવી રીતે પોતપોતાનાં લશ્કરના સમૂહ સહિત, રણસંગ્રામનાં કાર્યોમાં સુખ માનતા થકા તેઓ બન્ને (મોહરાજા અને શ્રી વિજયાનંદ મુનિરાજ) તે રણસંગ્રામની ભૂમિના ભાગમાં વેગથી આવીને, ખરેખર એકબીજાનો નાશ કરવામાં તત્પર થયા થકા રહ્યા. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं त्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गोडांकः कविशिशुकहीरेण कथितः ।। ५७ ॥ "डांकः " खेटले तेरमो (जाडीनो सघणो अर्थ सागण પ્રમાણે જ જાણવો.) इति श्रीजामनगरनिवासि श्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्रीविजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वर श्रीमदात्मारामजिच्चरिते मोहभूपप्रेषितदूतागमन दूतोक्त्यादि युद्धकृते प्रस्थानवर्णनो नाम त्रयोदशमः सर्गः समाप्तः । Page #325 -------------------------------------------------------------------------- ________________ ३१४ // વતુર્વરામ: સ્વપ્ન: પ્રાપ્યતે श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सेनापतिं मुनिवरः प्रविधाय बुद्ध्या । बुद्धया निधानजितवाक्पतिरेष हर्षात् ॥ सम्यक्त्वमित्यभिधमत्र भटं प्रभाते । प्रागादथो समरभूमिमनीकयुक्तः ॥ १ ॥ હવે અહીં આ બુદ્ધિના ભંડારથી જિતેલ છે બૃહસ્પતિને જેણે એવા આ શ્રી વિજયાનંદ મુનિરાજ બુદ્ધિથી સમ્યક્ત્વ નામના સુભટને સેનાપતિ કરીને પ્રભાતમાં સૈન્ય સહિત હર્ષથી સમરાંગણની ભૂમિ પ્રતે આવ્યા. तत्राययौ समररंगतरंगिताशः । सेनापतिं च चपलं विरचय्य सैषः ॥ मिथ्यात्वमित्यभिधमुग्रभटं ससैन्य । आनंदकंदकलितः किल मोहभूपः ।। २ ॥ લડાઇના રંગથી ઊછળેલી છે આશા જેની, તથા ખરેખર આનંદના કંદથી યુક્ત થએલો એવો તે આ મોહરાજા (પણ) તુરત મિથ્યાત્વ નામના ભયંકર સુભટને સેનાપતિ કરીને ત્યાં સૈન્ય સહિત આવ્યો. ૧. આ સર્ગનું સમસ્ત લખાણ આલંકારિક જાણવું; તથા તેનો ગર્ભિત ભાવાર્થ આ ગ્રંથની સ્વોપન્ન સંસ્કૃત ટીકાથી જાણવો. Page #326 -------------------------------------------------------------------------- ________________ ३१५ चतुर्दशमः सर्गः । सेने च तत्र समरांगणभूमिभागे । ते द्वे अपि प्रमिलिते मिलितोग्रशस्त्रे ॥ वाचंयमोऽथ रिपुसैनिकवृंदमेतद् । ज्ञातुं जगाद सचिवं स च संविदाख्यम् ॥ ३ ॥ હવે તે રણસંગ્રામની ભૂમિમાં, એકઠાં કરેલ છે ભયંકર શસ્ત્રો જેણે એવી તે બન્ને સેનાઓ પણ એકઠી થઈ; હવે તે શ્રી વિજયાનંદ મુનિરાજે શત્રુના લડવૈયાઓના સમૂહને જાણવા માટે પોતાના જ્ઞાન નામના મંત્રીને કહ્યું. वीक्ष्याथ शत्रुबलमाह मुनीशमेष । स्वामिनिमं बलतरं बलवारमध्ये ॥ ध्यानात्स्वयं नयनगोचरमाकुरुध्वं । क्रूरापबुद्धिगजगं त्विह मोहभूपम् ।। ४ ॥ હવે શત્રુના સૈન્યને જોઈને આ (જ્ઞાનમંત્રી) મુનિરાજને કહેવા લાગ્યો કે, હે સ્વામી ! અહીં સૈન્યના સમૂહના મધ્યભાગમાં ક્રૂર એવી વિપરીત બુદ્ધિરૂપી હાથી પર બેઠેલા આ મોહરાજાને તમો તમારી મેળે ધ્યાન દઈને નયનગોચર કરો. मिथ्यात्वं चक्रपतिमेनमनीकतोऽग्रे । दुष्टाशयाख्यहयगं हनवोद्यतं तम् ॥ वीक्षस्व नाथ मथिताखिलभूमिलोकं । वध्यं शरादिविविधायुधधारकं च।। ५ ॥ વળી હે નાથ! સૈન્યના અગ્રભાગે દુષ્ટ આશયરૂપી ઘોડા १. बलं गंधरसे रूपे । स्थामनि स्थौल्यसैन्ययोः ॥ इति मेदिनी ।। २. चक्रस्य सेनायाः पति। यतः-चक्र: कोके पुमान् क्लीबं। व्रजे सैन्यरथांगयोः ॥ इति मेदिनी ॥ Page #327 -------------------------------------------------------------------------- ________________ ३१६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। પર ચડેલા, મારવાને ઉદ્યમવંત થએલા, દુ:ખિત કરેલ છે સર્વ ભૂમિ પરના લોકોને જેણે, વધ કરવા લાયક તથા બાણ આદિક વિવિધ પ્રકારના હથિયારોને ધારણ કરનારા એવા તે આ મિથ્યાત્વ નામના સેનાપતિને તમે જુઓ. वीरं च तं जगति जंतुजयप्रवीणं । कामं विपश्यत सुमायुधधारकं च ॥ पार्श्वस्थमस्य विधृतोग्रवसंतवाहं । पौष्पैरपि स्वविशिखैर्जनघातकं च॥६॥ વળી (હે મુનિરાજ!) જગતમાં પ્રાણીઓને જીતવામાં પ્રવીણ, પુષ્યરૂપી હથિયારને ધારણ કરનારા, ધારણ કરેલ છે ભયંકર એવો વસંતરૂપી ઘોડો જેણે, તથા પોતાના પુષ્પનાં બાણોથી પણ લોકોનો ઘાત કરનારા એવા કામદેવ (નામના) તેની (સેનાપતિની) પડખે રહેલા યોદ્ધાને તમો જુઓ. पार्श्वेऽस्य कोपसुभटं कटके गतं तं । कालानलव्रजशिखाग्रसखं सुखेन ॥ वेगेन वो नयनगोचरमीश यूयं । दुाननामरथगं कुरुतोग्रशस्त्रम् ।। ७ ॥ (વળી) હે સ્વામી ! એની (કામદેવની) પડખે લશ્કરમાં રહેલા, કલ્પાંતકાળના અગ્નિના સમૂહની શિખાના અગ્રભાગ સરખા, દુધ્ધન નામના રથ પર ચડેલા, તથા ભયંકર શસ્ત્રવાળા એવા તે ક્રોધ નામના સુભટને તમો વેગથી સુખે કરીને દષ્ટિગોચર કરો. १. वाहो भुजे पुमान्मान-भेदाश्ववृषवायुषु ॥ इति मेदिनी ॥ २. विशिष्टा શિવમસ્થા ‘વિશિd: રા' તિ શૈ: || Page #328 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશઃ સ. / पृष्टेऽस्य मानसुभटं भटकोटिकल्पं । कल्पांतकालविकरालघनाघनोग्रम् ॥ हंसप्रवासदममूं सततं जनना । मीक्षस्व तं कपटदंतिगतं मुनींद्र ॥ ८ ॥ વળી હે મુનીંદ્ર ! આની (ક્રોધની) પાછળ (રહેલા) ક્રોડો સુભટો સરખા, કલ્પાંતકાળના ભયંકર વરસાદ સરખા ભયંકર, માણસોના પ્રાણોને (હંસોને) હમેશાં પ્રવાસ આપનારા તથા કપટ રૂપી હાથી પર ચડેલા એવા તે આ માન નામના સુભટાને તમો જુઓ. तत्पार्श्वगं सुभटमेनमथोग्रवीर्यं । लोभाभिधं मुनिवरेंद्र विनिद्रनेत्रम् ॥ नेत्रं सदा नरकभूमिपतेः स्वनेत्रै । रीक्षस्व हि त्वरितमत्र गतत्रपाश्वम् ।।९॥ હે મુનિવરેંદ્ર ! હવે તેની (માનની) પાછળ (રહેલા) ભયંકર વીર્યવાળા, પ્રફુલ્લિત આંખોવાળા, હમેશાં નરકના સ્વામિપ્રતે (યમપ્રતે) લેઈ જનારા, તથા નિર્લજ્જતારૂપી ઘોડાવાળા એવા આ લોભ નામના સુભટને તમો અહીં તુરત જુઓ. एवं मुने विविधवाहनगाननेका। नेकाग्रमानसपरान् समरे समेतान् ॥ नानास्त्रमंडितकरानरिसैनिकाग्रा । नीक्षस्व दंडधरकर्मकरानिवोग्रान् ।। १० ॥ હે મુનિરાજ ! એવી રીતે વિવિધ પ્રકારના વાહનો પર ચડેલા, એકાગ્ર મનમાં તત્પર, નાના પ્રકારોના હથિયારોથી શો Page #329 -------------------------------------------------------------------------- ________________ ३१८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ભીતા હાથોવાળા તથા જાણે યમના ચાકરો હોય નહિ, તેમ ભયંકર એવા રણસંગ્રામમાં આવેલા અનેક શત્રુના અગ્રેસરી લડવૈયાઓને તમો જુઓ. उक्त्वेति मंत्रिणि मुनीशमथो स्थितेऽत्र । योद्धाग्रिणामनिकयोः समरोत्सुकानाम् ॥ कोलाहलः समरभूमितले तदासी । त्तेनांबरं च सहसा बिभरांबभूव ॥। ११ ॥ હવે એવી રીતે મુનિરાજને કહીને મંત્રિ (મૌન) રહતે છતે (બન્ને) લશ્કરના રણસંગ્રામમાં ઉત્સુક થએલા મુખ્ય યોદ્ધાઓનો તે સમયે ત્યાં રણસંગ્રામની ભૂમિ પર કોલાહલ થયો, અને તેથી આકાશ ભરાઇ ગયું. मातंगबृंहितरवैर्हयहेषितैश्च । भूमौ सरद्रथरथांगनिनादवृंदैः ॥ युद्धोत्सुकोग्रसुभटास्यजसिंहनादै | र्ध्वन्याकुलेव समरांगणभूमिरासीत् ।। १२ ॥ હાથીઓની ગર્જનાના શબ્દોથી, ઘોડાઓના હેષારવોથી, પૃથ્વી પર ચાલતા રથોના ચક્રોના શબ્દોના સમૂહોથી, તથા યુદ્ધમાં ઉત્સુક એવા ભયંકર સુભટોના મુખથી નીકળતા સિંહનાદોથી સમરાંગણની ભૂમિ જાણે શબ્દોથી આકુલ થઈ હોય નહીં જેમ, તેમ થઇ. टंकारनादपरिवृत्तदिगंतराणि । वीरा धनूंषि निजहस्तगतानि चक्रुः ॥ केचित्करात्तकरवालकरालदेहा । देहंगता इह हि वीररसाव रेजुः ।। १३ ॥ Page #330 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વામ: મળ: 1 ३१९ ટંકારના નાદોથી ભરાએલા છે દિશાઓના મધ્ય ભાગો જેનાથી એવા ધનુષ્યોને કેટલાક સુભટોએ પોતાના હાથોમાં ધારણ કર્યાં; વળી અહીં હાથોમાં ધારણ કરેલી તલવારોથી ભયંકર શરીરવાળા થએલા કેટલાક સુભટો તો દેહધારી જાણે ખરેખર વીર રસો જ હોય નહીં જેમ તેમ શોભવા લાગ્યા. केचित्करात्तशरसंगत कार्मुकोग्रा । अग्रेश्वराः सुभटपंक्तिषु वर्मितांगाः ॥ प्रासव्रजाकलितहस्तभटाश्च केचि । द्युद्धोन्मुखास्तु चपलं चपला बभूवुः ।। १४ । હાથમાં ધારણ કરેલા બાણો સહિત ધનુષ્યોથી ભયંકર લાગતા, સુભટોની શ્રેણિઓમાં અગ્રેસર, તથા બખ્તરયુક્ત અંગવાળા એવા કેટલાક (સુભટો) તથા ભાલાંઓના સમૂહોથી યુક્ત થએલા હાથોવાળા કેટલાક ચપલ સુભટો તુરત ખરેખર યુદ્ધ માટે સન્મુખ થયા. आगादथोग्रबलकोपभटोऽग्रभागे । दुर्ध्याननामरथगः करसंधृतास्त्रः ॥ वाचंयमस्य सुभटोऽपि शमाभिधोऽग्रे । सद्ध्याननामरथगो धृतशस्त्रवारः ।। १५ ॥ હવે (મોહ રાજાનો) ભયંકર બળવાળો દુર્ધ્યાનરૂપી રથ પર ચડેલો, તથા હાથમાં ધારણ કરેલ છે હથિયાર જેણે એવો ક્રોધ નામનો સુભટ અગાડીના ભાગમાં આવ્યો; (તથા) ઉત્તમ ધ્યાનરૂપી રથ પર ચડેલો, અને ધારણ કરેલ છે શસ્ત્રોનો સમૂહ જેણે એવો સમતા નામનો શ્રી આત્મારામજી મુનિરાજનો સુભટ પણ અગાડીના ભાગમાં આવ્યો. ૨. ધનુથાોધન્વરારા-મનોરંડાનુંમ્।। મર: | ત: ।। ત્યમઃ ॥ २. प्रासस्तु Page #331 -------------------------------------------------------------------------- ________________ ३२० तौ द्वावह समरांगणभूमिभाग । यन्योऽन्यनाशनपरौ परमौजसौ च ॥ बाणांस्तु तूर्णमतिबाहुबलौ भटाग्रौ । चिक्षेपतुः क्षणत एव रणाग्रलीनौ ।। १६ ॥ હવે અહીં સમરાંગણના ભૂમિ ભાગમાં એકબીજાના નાશમાં તત્પર, મહા પરાક્રમવાળા, અતિ બાહુબળવાળા, સુભટોમાં અગ્રેસરી તથા રણના અગ્રભાગમાં લીન થએલા એવા તેઓ બંને તુરત ક્ષણવારમાં જ બાણો ફેંકવા લાગ્યા. श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। आसीत्तदांबरतटं शरवारयुक्तं । वर्षर्तुकालजलधारयुतंव तूर्णम् ॥ तेषां च कांतिकलिता निशिताग्रभागाः । सौदामिनीललितराजिचयाव रेजुः ।। १७ ॥ તે વખતે બાણોના સમૂહોથી યુક્ત થએલું આકાશનું તટ જાણે તુરત વર્ષાઋતુના સમયની જલધારાઓથી યુક્ત થયું હોય નહીં (તેમ થયું) તથા તેઓના (બાણોના) ચકચકિત અને તીક્ષ્ણ એવા અગ્રભાગો જાણે વીજળીઓની મનોહર શ્રેણિઓના સમૂહો હોય नहीं प्रेम तेम शोलता हता. लक्षं च मार्गणगणाः प्रविलभ्य तत्र । पृष्टं प्रदशर्य समरे हि तयोः प्रयाताः ॥ चित्रं किमत्र जगतीह गुणोज्झिताना । मेषैव कोविदवरैर्गदिता प्रवृत्तिः ॥ १८ ॥ १. लक्षं व्याजशरव्ययोः ॥ संख्यायामपि । इतिहैमः ॥ २. मार्गणं याचनेऽन्वेषे । मार्गणस्तु शरेऽर्थिनि ।। इति हैमः ॥ | Page #332 -------------------------------------------------------------------------- ________________ चतुर्दशमः सर्गः । ३२१ ત્યાં રણસંગ્રામમાં તેઓ બન્નેના બાણોના સમૂહો (પક્ષે– માગણોના સમૂહો) લક્ષને (પક્ષે–લાખોગમે ધનને) મેળવીને ખરેખર પૃષ્ટ (પીઠ) દેખાડીને ચાલ્યા ગયા; તેમાં શું આશ્ચર્ય છે ? (કેમકે) આ જગતમાં ગુણોથી (પક્ષે–દોરીઓથી) રહિત થએલા ઓની એવી જ પ્રવૃત્તિ ઉત્તમ પંડિતોએ કહેલી છે. बाणैः शमाग्र्यसुभटने सलीलमत्र । मुक्तैरथः प्रविगतः क्षणतो विनाशम् ॥ कोपाभिधस्य सुभटस्य घटोद्भवेन । मुक्तैर्यथाथ चुलुकैर्जलधिर्जगत्याम् ॥ १९ ॥ હવે (મુનિરાજના) સમતા નામના અગ્રેસર સુભટે ક્રીડા સહિત મુકેલાં બાણોથી અહીં (મોહરાજાના) ક્રોધ નામના સુભટો (દુર્બાન નામનો) રથ, અગસ્તિએ મૂકેલા ચુલુકોથી જગતમાં જેમ સમુદ્ર તેમ ક્ષણવારમાં નાશ પામ્યો. कल्पांतकालजलधिर्व तदेह तूर्णं । तेनैव कोपसुभटोऽभवदुद्धतोऽयम् ॥ वेगेन सोऽथ मथितो रथतोऽवतीर्य । धृत्वा शरं धनुषि तस्य ततान नादम् ॥ २० ॥ તે જ હેતુથી આ ક્રોધ નામનો સુભટ તે વખતે અહીં કલ્પાંતકાલના સમુદ્રની પેઠે ઉદ્ધત થયો; તથા થિત થએલા એવા તેણે વેગેથી રથથી ઊતરીને ધનુષ્ય ઉપર બાણ ચડાવીને તેનો ટંકાર કર્યો. Page #333 -------------------------------------------------------------------------- ________________ ३२२ नादेन तेन पविनादनिभेन तत्र । तूर्णं नितंबतटसंगतखंग कोशीः ॥ पंक्षाश्रिताः कटकवारसुशोभितांगाः । क्षोभं गताः समरभूमिग भूभृतोऽपि ॥ २१ ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। વજ્રના નાદ સરખા તે નાદથી ત્યાં કટી તટ પર પ્રાપ્ત થએલ છે તલવારોના મિયાનો જેમને (પક્ષે—મેખલા પર પ્રાપ્ત થએલ છે લોખંડની ખાણો જેમને) મદદગારોથી આશ્રિત થએલા) (પક્ષેપાંખોથી આશ્રિત થયેલા) વીરવલયોના સમૂહથી શોભિતાં અંગોવાળા (પક્ષે શિખરોના સમૂહોથી શોભિતા ભાગોવાળા) એવા સમરાંગણમાં રહેલા રાજાઓ પણ (પક્ષે-પર્વતો પણ) તુરત ક્ષોભ પામ્યા. क्षिप्ताः क्षणेन रामवीरपतौ च तेन । विद्धा अथो पथिगतास्तु पतत्रिणोऽत्र ॥ वैरिप्रमुक्तसुकलंब कदंबकैश्च । भानुप्रमुक्तकिरणैस्तमसां व्रजाव ।। २२ ॥ હવે તે ક્રોધ નામના સુભટે ક્ષણવારમાં સમતા નામના સુભટોના અગ્રેસરી પર અહીં છોડેલાં બાણો, સૂર્યે મૂકેલાં કિરણોથી જેમ અંધકારોના સમૂહો, તેમ વૈરીએ (સમતાએ) મૂકેલાં ઉત્તમ બાણોના સમૂહોથી માર્ગમાં રહ્યા થકા જ વિંધાયાં. १. खड्गं लोहे पुमान्बुद्ध । विशेषे गंडके तथा ॥ इति श्रीहर्षः ॥ २. कोशोऽस्त्री कुद्धले पात्रे । पेश्यां शब्दादिसंग्रहे ॥ जातिकोशेऽर्थसंघाते । दिव्ये खड्गपिघानके ।। इति तालव्यांतेषु मेदिनी । । ३. पक्षस्तु मासार्धे गृहसाध्ययोः ।। चुल्लरंध्रे बले पार्श्वे । वर्गे केशात्परश्चये ।। पिच्छे विरोधे देहांगे । सहाये राजकुंजरे ॥ इति मूर्धन्यांतेषु हैमः ॥ ४. कटकस्त्वद्रिनितंबे । बाहुभूषणे ।। इति हैमः ।। भूभृद्गिरौ नृपे चैव ।। इति धनंजयः ।। ६. कलंबमार्गणशराः ॥ इत्यमरः ।। ५. Page #334 -------------------------------------------------------------------------- ________________ चतुर्दशमः सर्गः । तेनैष नष्टमहिमा किल कांदिशीकः । कोपाभिधोऽथ सुभटः स्थिर एव तस्थौ ॥ हस्तात्तवित्तपरिणाशगतप्रमोदो । मार्गे यथा तनुधरस्तनुतां गतोऽरम् ॥ २३ ॥ તેથી કરીને હવે ખરેખર નાશ પામેલ છે, મહિમા જેનો, તથા ભયભીત થએલો એવો ક્રોધ નામનો સુભટ, હાથમાં પ્રાપ્ત થએલા ધનના નાશથી ગએલ છે, હર્ષ જેનો (અને તેથી જ) તુરત કાર્યપણાને પ્રાપ્ત થએલો (અર્થાત્ ઊતરી ગએલા મુખવાળો) એવો માણસ તુરત માર્ગમાં જેમ, તેમ સ્થિર જ રહ્યો. कालं विलभ्य शमनामभटोऽपि तूर्णं । वक्ष:स्थले प्रविजघान घनप्रमोदः ॥ क्रोधोग्रवीरमथ संमथिताशयं तं । तीक्ष्णैः स्वमार्गणगणैर्गणितारिभावम् ।। २४ ॥ ३२३ હવે અવસર મેળવીને અત્યંત હર્ષિત થએલા એવા સમતા નામના સુભટે પણ તુરત, સારી રીતે મથિત થયેલ છે આશય જેનો તથા ગણેલ છે વૈરિભાવ જેણે એવા તે ક્રોધ નામના ભયંકર સુભટને વક્ષઃસ્થલમાં પોતાના તીક્ષ્ણ બાણોના સમૂહોથી માર્યો. १. कांदिशिको भयद्रुतः । । इत्यमरः ॥ * ॥ । 'कांदिशं यामि' इत्याह । 'तदाहेति माशब्दादिभ्यः ' ( वा० ४|४|१) इति ठक् । पृषोदरादिः (६ । ३ । १०९) । मुकुटस्तु - कदि वैक्लव्ये' (भ्वा० आ० से० ) । भावधञन्तात्मत्वर्थ । इनि: (५। २ । ११५) । कान्दी । 'शीकृ सेचने' (भ्वा० आ० से० ) । भावे घञ् (३। ३। १८) । शीकः क्षरणार्थत्वादश्रुपाते वर्तते । वैक्लव्ययुक्तोऽश्रुपातः । कांदिशीकः । तद्योगाज्ज्योत्स्नाद्यण् ( ५।२।१०३ ) - इत्याह ॥ इति स्वोपज्ञटीकायाम् ।। - Page #335 -------------------------------------------------------------------------- ________________ ३२४ घातेन तेन स पपात महीतलेऽरम् । प्राणैरपि द्रुतमिहैव बभूव मुक्तः ॥ सूर्योऽपि तस्य शवलग्नकरान्निरीक्ष्य । स्नातुंव सिंधुपतिमेष ययौ विशुद्धयै ॥ २५ ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે પ્રહારથી તે ક્રોધ નામનો સુભટ તુરત પૃથ્વી પર પડ્યો, અને અહીં જ તુરત પ્રાણોથી પણ રહિત થયો; (તે વખતે) આ સૂર્ય પણ તેના શબને લાગેલાં (પોતાનાં) કિરણોને જોઇને શુદ્ધિને માટે જાણે સ્નાન કરવાને હોય નહીં જેમ તેમ સમુદ્ર પ્રતે ગયો. (अर्थात् खस्त थयो.) तारापथस्तिमिररंगभयंकरांत । रासीत्तदा भयदएव जगज्जनानाम् ॥ चित्रं तदैव किल मोहचमूचराणां । घूकाग्रिणामपि शुचः सहसा बभूवुः ।। २६ ॥ તે સમયે અંધકારના (શ્યામ) રંગથી ભયંકર થએલ છે મધ્ય ભાગ જેનો એવું આકાશ જગતના લોકોને ભય આપનારું જ થયું; પણ આશ્ચર્યની વાત છે કે, તે જ સમયે ઘુવડોમાં અગ્રેસરી સરખા એવા મોહરાજાના સુભટોને ખરેખર એકદમ દિલગીરીઓ થઇ. एवं तंमीजविकरालघनांधकारे । भूमौ विसर्पति गताः पृतनाचरास्ते ॥ आवासयोश्च निजयोः श्रमगांगभागा। अन्योऽन्यशौर्यविकथाभरवावदूकाः ।। २७ ॥ એવી રીતે રાત્રિથી ઉત્પન્ન થએલો ભયંકર અંધકાર પૃથ્વી પર १. रजनी यामिनी तमी ॥ इत्यमरः ॥ Page #336 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશઃ સf. ३२५ ફેલાતે છતે, થાકેલા છે અંગના ભાગો જેમના, તથા પરસ્પરના શૌર્યની વિકથાના સમૂહમાં વાચાળ એવા તે લશ્કરીઓ પોતપોતાના આવાસમાં ગયા. प्रातर्विभावसुरपीह नभोऽग्रभागे । संबोधयन्कमलिनीः सहसाययौ सः ॥ क्रोधाहतेश्च सुभटाग्रिममोहचित्ते। लीनंव शोकमिषतस्तिमिरं प्रणष्टम् ।। २८ ॥ પ્રભાતમાં અહીં આકાશના અગ્રભાગમાં તે સૂર્ય પણ કમલિનીઓને પ્રબોધિત કરતો થકો તુરત આવ્યો; અને ક્રોધ નામના સુભટના હણવાથી (થએલા) શોકના મિષથી જાણે સુભટોમાં અગ્રેસરી એવા મોહરાજાના ચિત્તમાં લીન થયો હોય નહીં જેમ, તેમ અંધકાર નાશ પામ્યો. सेनाद्वयस्य सुभटा अपि तत्र तूर्णं । युद्धोत्सुकाश्च समरांगणमाययुस्ते ॥ हस्तात्तखड्गशरकुंतविमंडितांगा । मातंगवाजिरथवाहनवाहिताश्च ।। २९ ॥ હવે (તે સમયે) બન્ને સેનાના, હાથમાં ધારણ કરેલા ખગ, બાણ તથા ભાલાંઓથી શોભિત અંગોવાળા, તથા હાથી, ઘોડા અને રથરૂપ વાહનોથી વહિત થએલા એવા યુદ્ધમાં ઉત્સુક થએલા તે સુભટો પણ ત્યાં સમરાંગણમાં તુરત આવ્યા. १. विभावसुस्तु भास्करे। हुताशने हारभेदे ।। इत्युक्तत्वात् ॥ २. मातंग: श्वपचे गजे ॥ इति मेदिनी ॥ Page #337 -------------------------------------------------------------------------- ________________ ३२६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। दंतावलेंद्रमदधूताशिरःसमुत्थ । __सिंदूरपूरपरिपूरितदिग्विभागाः ॥ वाचंयमप्रति रणागतमोहभूपे ।। कोपाजडा अपि तदा ह्यरुणाव रेजुः ।। ३० ॥ તે વખતે શ્રેષ્ઠ હાથીઓના, મદથી કંપાવેલા મસ્તકમાંથી ઉડેલા સિંદૂરના સમૂહથી ભરાએલા જડ એવા પણ દિશાઓના ભાગો, મુનિરાજ સામે લડવા માટે આવેલા મોહરાજા પ્રતે કોધથી જાણે લાલ થયા હોય નહીં જેમ તેમ શોભવા લાગ્યા. आकाशगानरिशराहतवीरमौली। बाहुव्रजं हृदि विमन्य करालवालान् ॥ पीतेः खुरोद्धतरजःपिहितेतरीक्षे । मार्तंडमंडलमपीह भयाद्व गुप्तम् ।। ३१ ॥ આકાશમાં ઊછળેલાં એવાં શત્રુઓનાં બાણોથી હણાએલાં (છેદાએલાં) સુભટોના ભયંકર કેશોવાળાં મસ્તકોને, હૃદયમાં રાહુનો સમૂહ જાણીને, સૂર્યનું મંડલ પણ અહીં, ઘોડાની ખરીઓથી ઊડેલી ધૂલિથી આચ્છાદિત થએલા આકાશમાં જાણે ભયથી જ હોય નહીં જેમ તેમ ગુપ્ત રહ્યું. आगत्य सोऽथ रभसा निजवाजियुक्तो । ___मुक्तो द्रुतं चपलमोहमहीधवेन ॥ १. दंती दंतावलो हस्ती ।। इत्यमरः ।। 'दंतशिखात् संज्ञायाम्' (५।२।११३) इति वलच् । 'वले' (६। ३। ११८) इति दीर्घः ॥ इति स्वोपज्ञटीकायाम् ॥ २. मौलिमस्तकमुंडके ॥ इति हैमः ।। ३. पीति श्चे स्त्रियां पाने ॥ इति मेदिनी ॥ Page #338 -------------------------------------------------------------------------- ________________ ३२७ ચતુર્વણમ: સf. / हस्तात्तकंतकरवालकरालरूप। स्तस्थौ तदा समरभूमितलेऽत्र लोभः ॥ ३२ ॥ હવે ચપલ એવા મોહરાજાએ મૂકેલો, તથા હાથમાં ધારણ કરેલા ભાલાં તથા તલવારમાંથી ભયંકર રૂપવાળો એવો તે લોભ (નામનો) સુભટ તે વખતે અહીં વેગથી તુરત પોતાના ઘોડા સહિત સમરાંગણમાં આવીને ઊભો. आगात्तथैव मुनिमुक्चमूचरोऽग्रे । रंगेण संगरंगनिर्ममताभिधानः ॥ सादृश्यभाववरवाजियुतो भटाग्यो । हस्तात्तशस्त्रभरभीतिभरप्रदोऽरम् ।। ३३ ॥ તેવી જ રીતે રણસંગ્રામમાં રહેલો નિર્મમતા નામનો, સુભટોમાં અગ્રેસર, તથા હાથમાં ધારણ કરેલાં શસ્ત્રોના સમહૂથી ભયના સમૂહને દેનારો એવો મુનિએ મૂકેલો સુભટ તુરત સાદૃશ્યભાવરૂપી ઘોડા સહિત હર્ષથી અગાડીના ભાગમાં આવ્યો. पूर्वं तयोः समरसंगतयोर्बभूव । वीराग्रिणोः समरभूमितले कलंबैः ॥ भीतिप्रदः खचरभूचरनिर्जराणा । मन्योऽन्यनाशपरयोः समरस्तदैव।।३४ ॥ તે જ વખતે પ્રથમ સંગ્રામમાં પ્રાપ્ત થએલા, સુભટોમાં અગ્રેસરી, તથા એકબીજાના નાશમાં તત્પર એવા તે બન્ને સુભટો વચ્ચે રણભૂમિ પર ખેચર, ભૂચર તથા દેવોને (પણ) ભય આપનારો રણસંગ્રામ થયો. ૨. સંશો ધ વી િ તિ ક્વિની | ૨. તંવમાગરીરા: | इत्यमरः ।। Page #339 -------------------------------------------------------------------------- ________________ ३२८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। शौडिर्यवारवरनिर्ममताप्रमुक्तैः । पक्षाश्रितैश्च निशितैस्तु पतत्रिभिश्च ॥ लोभस्य मार्गणगणाः सहसा विनष्टाः । पथ्येव तत्र समरे स्वगुणच्युताश्च ॥ ३५ ॥ શૌડિર્યના સમૂહથી મનોહર એવા નિર્મમતા (નામના યોદ્ધાએ) મૂકેલા, પાંખોવાળા, તથા તીક્ષ્ણ એવાં બાણોથી તે સંગ્રામમાં લોભ નામના સુભટના પોતાની દોરીઓથી છૂટેલાં બાણોના સમૂહો એકદમ માર્ગમાં જ નાશ પામ્યા. बाणप्रहारभरनिर्गतरक्तरक्त । मंगं तदा हतहृदः सहसास्य रेजे ॥ छन्नंव लोभसुभटस्य बहिर्गतैश्च । कोपप्रवाहनिकरैरिह हृद्यमातैः ।। ३६ ॥ તે વખતે અહીં બાણોના પ્રહારોના સમૂહથી નીકળેલા રુધિરથી રક્ત થએલું, હણાએલા હૃદયવાળા એવા આ લોભ નામના સુભટનું શરીર જાણે (પોતાના) હૃદયમાં નહીં માતા અને (તેથી) બહાર નીકળેલા એવા ક્રોધના પ્રવાહના સમૂહોથી જાણે એકદમ આચ્છાદિત થયું હોય નહીં જેમ તેમ શોભવા લાગ્યું. कुंतं ततं ततविषादगतो गताशो । हस्ते स्वयं खलु विधाय वधाय लोभः ॥ १. निशितक्ष्णुतशातानि तेजिते ।। इत्यमरः ।। २. रक्तं नील्ययदिरंजिते । कुंकुमेऽसृज्यनुरक्ते । प्राचीनामलकेऽरुणे । इति हैमः ।। Page #340 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશમ સ્પર્ધા: ધ शत्रोरधावदथ संगररंगलीनो । रोषारुणो भृकुटिभंगकरालभालः ।। ३७ ।। હવે વિસ્તાર પામેલા ખેદને પ્રાપ્ત થએલો તથા ગએલી છે આશા જેની એવો, લડાઇના રંગમાં લીન થએલો, ક્રોધથી લાલ થએલો, અને ભ્રૂકુટિના ભંગથી વિકરાળ લલાટવાળો થએલો લોભ નામનો સુભટ, પોતે ખરેખર હાથમાં વિસ્તૃત ભાલું લેઇને (પોતાના) શત્રુને મારવા માટે દોડયો. वेगेन निर्मममहासुभटेन सोऽथ । खड्गेन तत्र सहसा विहतो हताशः ॥ कल्पांतकालमिलितोग्रमहानिलेन । वृक्षो यथात्र निजवेगभरेण मह्याम् ।। ३८ ॥ હવે કલ્પાંત કાળમાં એકઠો થએલો ભયંકર પવન આ પૃથ્વીમાં પોતાના વેગના સમૂહથી જેમ વૃક્ષને, તેમ નિર્મમતા નામના સુભટે વેગથી, હણાએલ છે આશા જેની એવા તે લોભ નામના સુભટને ત્યાં તલવારોથી માર્યો. तूर्णं स्वकीयहयतोऽथ पपात सोऽपि । साकं मनोरथभरैरिह संगराग्रे ॥ ३२९ लोभो भटः प्रवरमोहमहानृपस्य । तत्राशयाच मुमुचेऽसुभिरेष साकम् ।। ३९ ॥ હવે તે લોભ સુભટ પણ અહીં તુરત પોતાના ઘોડા પરથી રણાંગણના અગ્રભાગમાં મનોરથના સમૂહોની સાથે પડયો; અને મહા બળવાન એવા મોહ નામના મહાન રાજાની આશાની સાથે ત્યાં પ્રાણોથી પણ રહિત થયો. Page #341 -------------------------------------------------------------------------- ________________ ३३० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सूर्योऽप्यथो तमसमांसलमोहभूपं । वीक्ष्य स्वकीयरिपुतुल्यममूं च चित्ते॥ निध्याय तस्य मुखदर्शनतो विषण्णो । रोषादिवारुणतरः स गतोऽन्यदेशम् ।। ४० ॥ હવે તે સૂર્ય પણ શોકથી (અંધકારથી) પુષ્ટ થએલા એવા મોહરાજાને જોઈને, તથા તેને ચિત્તમાં પોતાના શત્રુતુલ્ય જાણીને, તેના મુખને જોવાથી ખેદયુક્ત થયેલો થકો, તથા જાણે ક્રોધથી જ હોય નહીં જેમ, તેમ વધારે લાલ થયો થકો અન્ય દેશમાં ગયો. (अर्थात् मस्त थयो.) घोरांधकारनिकरैः पिहितेऽतरीक्षे । स्वस्वानि सैनिकगणाः शिबिराणि जग्मुः ।। अब्जे तदा नभसि वै समुपागते च । हृत्कैरवं मिमिल मोहनृपस्य शोकात् ।। ४१ ॥ તે વખતે ભયંકર અંધકારના સમૂહથી આકાશ છવાતે છતે લડવૈયાઓના સમૂહો પોતપોતાના આવાસો પ્રતે ગયા; તથા આકાશમાં ચંદ્ર આવતે છતે મોહરાજાનું હૃદયરૂપી ચંદ્રવિકાસિ કમલ શોકથી બીડાઈ ગયું. १. तमसं तु निशाचर्म ॥ इति त्रिकांडशेषात् ॥ २. नभोऽतरीक्षं गगनमनंतं सुखवर्त्म खम् ॥ इत्यमरः ।। द्यावापृथिव्योरन्तरीक्ष्यते । 'ईक्ष् दर्शने' (भ्वा० आ० से०) कर्माणि धञ् (३। ३। १९) । वेदे तु छांदसं हस्वत्वं । अंतर् ऋक्षा (णि नक्षत्रा) ण्यस्य । पृषोदरादित्वात् (६।३ । १०९) इत्वम् । अस्मिन् पक्षे 'अन्तरिक्षम्' इति हस्वमध्यः। अधिकरणव्युत्पत्तिस्तु नोचिता। ल्युटाधत्रो बाधप्रसंगादिति स्वोपज्ञटीकायाम् ॥ ३. निवेश: शिबिरं षंढे।। इत्यमरः ।। ४. अब्जो शंखशशांकौ च ॥ इत्यमरः ॥ ५. कैरवं चंद्रकांतं । गर्दभं कुमुदं कुमुद् ।। इति माधवः ॥ Page #342 -------------------------------------------------------------------------- ________________ ३३१ चतुर्दशमः सर्गः । आसीत्तदा च रजनी विरहाकुलेयं । घोरांधकारभरपूरितदिग्विभागा॥ दिव्यो डुसंहतिमिषेण विनिद्रनेत्रा । दृष्टुं निजेनमथ चंद्रमसं किमुत्का ।। ४२ ॥ વળી તે સમયે (પોતાના સ્વામિના) વિરહથી આકુલ થએલી, તથા ભયંકર અંધકારના સમૂહથી પૂરેલો છે દિશાઓનો ભાગ જેણીએ, એવી આ રાત્રી, મનોહર તારાઓના સમૂહના મિષથી ખુલ્લી આંખોવાળી થઈ થકી પોતાના સ્વામી ચંદ્રને શું જોવાને ઉત્કંઠિત થઈ હતી ? आकार्य तूर्णमथ मोहनृपः स्वपार्श्वे । सामंतवर्गमवदत्त्विति रक्तनेत्रः ॥ रे रे ममाग्रसुभटाः प्रविधाय धैर्यं । युद्धं घंगे विविधवीर्यबलैर्विधेयम् ।। ४३ ॥ હવે લાલ નેત્રોવાળા મોહરાજાએ તુરત સામંત વર્ગને १. रजनी यामिनी तमी ।। इत्यमरः ।। रजंत्यनुरक्ता भवंतिरागिणोऽस्या। क्षिपेः किच्च' (उ०२।१०७) इति चकरादनिः । कित्वान लोपः (६।४।२४)। ङीष् (ग० ४।१।४५) इति स्वोपज्ञटीकायाम् ॥ २. तारकाप्युडुवा स्त्रियाम् ।। इत्यमरः ।। अवतीति-ऊः । क्विप् (३। २। १७८)। 'ज्वरत्वर'-(६ । ४ । २०) इत्यूठौ। "इस्वो नपुंसके'-(१। २ । ४७) इति इस्वः । समासोत्तरं 'इको हुस्वोऽडयः' इति वा ह्रस्वः । डुयते?ः । डीडो मितड्वादित्वात् (वा० ३। २ । १०८) डुः । "उ च तड्ड च' इति विग्रहः । स्त्रियां तु 'ऊश्चासौ डुश्च' इति ज्ञेयः । 'उडुः । उडू। उडवः । इत्यादि धेनुवत् । यद्वा-'उ संबुद्धो रुषोक्तौ च । शिववाची त्वनव्ययम् ॥ उ प्रश्ने च' हैमः। उ क्रोधं डयते-उना शंभुना डीयते वा। 'मितड्वादिभ्यः' (३ । २। १८०) इति डुः ॥ इति स्वोपज्ञटीकायाम् ॥ ३. प्रगे प्रातः प्रभाते ।। इत्यमरः ।। प्रगीयते अत्र वा । 'गै शब्दे (भ्वा० प० अ०) के प्रत्ययः ।। इति स्वोपज्ञटीकायाम् ॥ Page #343 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् । પોતાની પાસે બોલાવીને એવી રીતે કહ્યું કે, અરે! મારા અગ્રેસરી સુભટો! પ્રભાતમાં વિવિધ પ્રકારના વીર્યના બલોથી (તમારે) ધૈર્ય ધરીને યુદ્ધ કરવું. प्रातर्मरीचिनिचयोच्चनिजास्त्रवृंदैः ।। सूरं निजारितमसं हननोद्यतं तम् ॥ स्पर्धाप्रणुन्न सुभटा अपि किं नु सूराः । शस्त्रैर्निजारिनिकरं प्रति संप्रयाताः ।। ४४ ॥ પ્રભાતમાં કિરણોના સમૂહરૂપી ઊચાં એવાં પોતાના હથિયારોના સમૂહોથી, પોતાના શત્રુ એવા તે અંધકારને મારવામાં ઉદ્યમવંત થયેલા સૂર્યને જોઈને શું સ્પર્ધાથી પ્રેરાએલા શૂરા (બહાદુર) સુભટો પણ શસ્ત્રો સહિત પોતાના શત્રુઓના સમૂહ પ્રતે ધસી આવ્યા? योद्धाग्रिभिः प्रविततं ादितं नभोऽग्रे। क्षिप्तं पतत्रिनिकरं च पतत्रिणोऽपि ॥ दृष्ट्वा मुदेव निनदं किल तेनुरुच्चैः । को मोदते न निजजात्युदयं हि वीक्ष्य ।। ४५ ॥ મહાન યોદ્ધાઓએ ફેકેલા, વિસ્તાર પામેલા તથા ખરેખર આકાશના અગ્રભાગમાં ઊછળેલા એવા પતત્રિઓના (બાણોના) १. द्वयोर्मरीचिः किरणो । भानुरुस्रः करः पदम् ॥ इति शद्बार्णवः ।। म्रियते तमोऽस्मिन् । 'मुकणिभ्यामीचिः' (उ० ४ । ७०) स्त्रीपुंसाधिकारे'त्रुटिमासिमरीचयः' इति लिंगानुशासनम् ॥ इति स्वोपज्ञटीकायाम् ॥ २. सुभटे शूरः सूर्ये च । दंत्योऽपि । इत्युष्मविवेकः ।। यदाह दंडि:- वारुणी वारुणीभूतसौरभा सारेभास्पदम्' इति ।। सुवति प्रेरयति कर्मणि लोकम् । 'पू प्रेरणे' (तु० प० से०) 'सुसूधाञ् गृधिन्यः क्रन् इति स्वोपज्ञटीकायाम् ॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ: સf / ३३३ સમૂહને જોઈને, પતત્રિઓ પણ (પક્ષીઓ પણ) જાણે હર્ષથી હોય નહીં જેમ, તેમ ખરેખર ઊંચે પ્રકારે શબ્દો કરવા લાગ્યા; કેમકે પોતાની જાતિનો ઉદય જોઈને કોણ હર્ષિત નથી થતું? मोहाधिपेन रभसा प्रहितस्तदैव। कामाभिधोऽथ सुभटः समुपाजगाम ॥ चित्ते यथा कुगुरुणा कथितः कुबोधः । कष्टप्रदः समरभूमितले शठस्य ।। ४६ ॥ હવે તે જ સમયે, કુગુરુએ કહેલો દુ:ખદાયી કુબોધ જેમ શઠના ચિત્તમાં, તેમ મોહરાજાએ વેગથી મોકલેલો કામ નામનો સુભટ સમરાંગણમાં આવ્યો. वल्गद्वसंतवरवाजिगतो भटाग्रो ।। बाणैर्निजैः कुसुमजैः कुसुमायुधोऽयम् ॥ शत्रुञ् जघान हृदि तेऽपि तदैव तेन । तत्रैव तेनुरभितो लुठनं धरित्र्याम् ।। ४७ ॥ ઊછળતા એવા વસંતરૂપી ઉત્તમ ઘોડા પર બેઠેલો, તથા સુભટોમાં અગ્રેસર એવો એ કામદેવ નામનો સુભટ પોતાના પુષ્પોનાં બાણોથી શત્રુઓને હૃદયમાં મારવા લાગ્યો; તેથી તે જ સમયે ત્યાં જ તે શત્રુઓ પણ ચારે બાજુથી પૃથ્વી પર લોટવા લાગ્યા. वीक्ष्य स्वकीयसुभटानथ संगराग्रे । कष्टं गतानरिकरागतबाणवृंदैः ॥ वाचंयमोऽपि निजसैनिकवारमध्याद् । ब्रह्माभिधं भटवरं प्रतितं मुमोच ।। ४८ ॥ હવે રણસંગ્રામના અગ્ર ભાગમાં પોતાના સુભટોને, શત્રુના Page #345 -------------------------------------------------------------------------- ________________ ३३४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હાથથી આવતાં બાણોનાં સમૂહોથી દુઃખિત થએલા જોઈને મુનિરાજે પણ પોતાના લશ્કરના સમૂહમાંથી, તેના પ્રતે બ્રહ્મચર્ય નામના ઉત્તમ સુભટને મોકલ્યો. तौ द्वावपीह समरोत्सुकमानसोग्रा । वग्रेऽवसर्प्य परिखर्वितवीरदप ॥ विंध्याचलावनतटे मदमंडितांगौ । दंतावलाविव रणे समयुद्धतां च ॥ ४९ ॥ અહીં સંગ્રામમાં ઉત્સુક મનથી ભયંકર, તથા અટકાવેલ છે સુભટોનો ગર્વ જેઓએ, એવા તેઓ બન્ને પણ અગાડી આવીને, વિંધ્યાચલની પૃથ્વીમાં રહેલા વનના તટમાં મદે કરીને શોભિતાં અંગોવાળા એવા હાથીઓની પેઠે રણમાં યુદ્ધ કરવા લાગ્યા. प्रोत्सर्पिदर्पभरभारितदेहभाग: । कंदर्पनामसुभटो भटकोटितुल्यः ॥ कल्पांतकालविकरालघनो यथाद्धि । र्बाणैर्नभोऽग्रमकरोत्परिपूरितं च ॥ ५० ॥ હવે ઊછળતા અહંકારના સમૂહથી ભારયુક્ત થએલ છે શરીરનો ભાગ જેનો, અને ક્રોડો સુભટ સરખો એવો કામદેવ નામનો સુભટ, કલ્પાંત કાળનો વિકરાળ વરસાદ જેમ પાણીથી તેમ બાણોથી આકાશના અગ્ર ભાગને સંપૂર્ણ કરવા લાગ્યો. कुंतेन तत्र विहतो हृदि दर्पवीरो । ब्रह्माभिधेन सहसाथ चमूचरेण ॥ पृथ्व्यां पपात चपलं परितप्तदेहो । वाताहतो हि विटपीव सुवाटिकायाम् ।। ५१ ॥ Page #346 -------------------------------------------------------------------------- ________________ चतुर्दशमः सर्गः । ३३५ હવે ત્યાં બ્રહ્મ નામના સુભટે કરીને એકદમ ભાલાંથી હૃદયમાં વિંધાએલો તથા ખેદયુક્ત શરીરવાળો કામદેવ નામનો સુભટ તુરત પવનથી હણાએલું ઉત્તમ બગીચામાં રહેલું વૃક્ષ જેમ, તેમ ખરેખર પૃથ્વી પર પડયો. रत्याः पतिं च पतितं पृथिवीतलेऽधो । धूलौ विलुंठतमवेक्ष्य तदीयजीवः ॥ स्थाने गतं प्रतिकुले च मुमोच तूर्णं । जीवा यदूर्ध्वगतयः समयप्रसिद्धाः ।। ५२ ॥ હવે તે કામદેવ નામના સુભટને નીચે પૃથ્વીતલ પર પડેલો, ધૂલીમાં લોટતો તથા પ્રતિકૂલ સ્થાનકે પડેલો જોઇને, તેનો જીવ તુરત (તેને) તજતો હવો; કેમકે જીવો ઊર્ધ્વગતિવાળા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. एवं गतासुमथ कामभटं निरीक्ष्य । वीराग्रिणं सपदि संगरभूमिभागे ॥ हाहारवोऽजनि तदैव चमूचराणां । सैन्ये सखेदमिह मोहमहीधवस्य ।। ५३ ॥ હવે એવી રીતે વીરોમાં અગ્રેસરી એવા કામ નામના સુભટને રણસંગ્રામની ભૂમિમાં તુરત મૃત્યુ પામેલો જોઈને, તે જ વખતે અહીં મોહરાજાના સૈન્યમાં ખેદ સહિત સુભટોનો હાહાકાર થયો. १. समयः शपथाचार | सिद्धांतेषु तथा धियि ॥ इति मेदिनी ॥ समयनम्। समीयतेऽत्र अनेन वा । समेति वा 'इण् गतौ' (अ० प० अ० ) । 'इ गतौ' (भ्वा० प० से०) वा । 'एरच्' (३ । ३ । ५६) । 'पुंसि-' (३। ३ । ११८) इति घोवा ।। पचाद्यच् ( ३। १। १३४) वा । इति स्वोपज्ञटीकायाम् ।। Page #347 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। आकर्ण्य तं खरकरः सहसा तदैव । कोलाहलं सुभटजं हि भयादिवारम् ॥ संगृह्य भानुवसु कांतिपदेन कंप्रो । द्वीपांतरंप्रति पलायनतां स भेजे ।। ५४ ॥ તે જ વખતે સૂર્ય, સુભટોથી ઉત્પન્ન થએલા તે કોલાહલને સાંભળીને એકદમ ખરેખર ભયથી હોય નહીં જેમ, તેમ (પોતાના) કિરણોરૂપી ધનને લઇને (ચકચકાયમન) કાંતિના મિષથી કંપતો થકો દ્વીપાંતરમતે નાશી ગયો. सेनाद्वयस्य पृतनाचरवर्गमालाः। स्वस्थानकंप्रति च चेलुरथो सघोषाः ॥ पाथोनिधिंप्रति यथेह पयोदकाले । कलूंकषाः कुलमहीधरतो धरित्र्याम् ।।५५॥ હવે બન્ને સેનાના સુભટોના સમૂહની શ્રેણિઓ, વર્ષાકાળમાં આ પૃથ્વીમાં (રહેલી) નદીઓ કુલપર્વતથી જેમ સમુદ્રમતે તેમ ધ્વનિયુક્ત થઈ થકી પોતાના સ્થાનક પ્રતે ચાલવા લાગી. मोहाधिपस्य मनसि प्रविदह्यमान । चिंतानलस्य सहसा बहिरागतेह ॥ धिष्ण्यस्फुलिंगकलिता किल धूम्रमाले । वाकाशगाथ तमसां ततिराततासीत् ।। ५६ ॥ હવે અહીં મોહરાજાના મનમાં બળતા એવા ચિંતારૂપી અગ્નિની એકદમ બહાર નીકળેલી, તથા તારાઓરૂપી તણખાઓથી યુક્ત થએલી એવી જાણે ખરેખર ધુંવાડાની શ્રેણિ હોય નહીં જેમ, તેમ આકાશમાં રહેલી અંધકારોની શ્રેણિ વિસ્તૃત થઈ. Page #348 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વંશમ: સ્પર્શ: 1 स्वीयप्रभाभरविभूषितमेघमार्गं । तम्यां तमीपतिमवेक्ष्य मुनीश्वरस्य ॥ चक्षुश्चकोरसुशकुंतयुगं प्रमोदं । मोहस्य नेत्रकमलं मिलनं च यातम् ।। ५७ ॥ પોતાની કાંતિના સમૂહથી શોભાવેલ છે આકાશને જેણે એવા ચંદ્રને રાત્રિને વિષે જોઇને મુનિરાજનાં નેત્રોરૂપી ઉત્તમ ચકોર પક્ષીઓનું જોડલું હર્ષ પામ્યું તથા મોહરાજાનું નેત્રરૂપી કમળ બીડાઇ ગયું. दृष्ट्वारुणोदयपदेन निजां महेलां । कौसुंभवस्त्रकलितां मदनाकुलोव ॥ प्रातर्दिशं निजकरैः परिरभ्य पूर्वां । संभोगरंगमकरोदथ चंडभानुः || ५८ ॥ હવે પ્રભાતે પોતાની સ્ત્રી એવી પૂર્વ દિશાને અરુણોદયના મિષથી કસૂંબી વસ્ત્ર કરીને યુક્ત થએલી જોઇને જાણે કામાતુર થયો હોય નહીં જેમ, તેમ સૂર્ય પોતાનાં કિરણોથી (હસ્તોથી) (તેણીને) આલિંગન કરીને સંભોગરંગ કરવા લાગ્યો. आजग्मुरत्र समरांगणभूमिभागे । शस्त्रैर्निजैरथ युताः सुभटालिवाराः ॥ ३३७ वारांनिधाविव जवेन तरंगयुक्ता । નાિિમ: પરિવૃત્તા: સરિતાં પ્રવાહા:।। ૨ । મોજાંઓથી પક્ષે-અશ્વફાલોથી) યુક્ત થએલા, સર્પાદિકથી (પક્ષે-હાથી આદિકોથી) વિટાએલા એવા નદીઓના પ્રવાહો વેગેથી સમુદ્રમાં જેમ, તેમ પોતાનાં શસ્ત્રોથી યુક્ત થએલા સુભટોની શ્રેણિઓના સમહો હવે અહીં સમરાંગણની ભમિપ્રતે આવ્યા. Page #349 -------------------------------------------------------------------------- ________________ ३३८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। निस्त्रिंशवृंदमकरोदथ सैनिकानां । मौलीनिहारिनिकरस्य तदा प्रभिन्नान् ॥ यद्वात्र कोविदवरो हि न को विवेद । निस्त्रिशनामभजतां किल निःकृपत्वम् ।। ६०॥ હવે તે સમયે અહીં સૈનિકોનો ખગોનો સમૂહ શત્રુના મસ્તકોને છેદવા લાગ્યો; અથવા અહીં કયા ઉત્તમ પંડિતે “નિસ્પ્રિંશ' (નિર્દય) નામને ભજનારાઓનું નિર્દયપણું નથી જાણ્યું? (અર્થાત્ भएयुं ४ छे.) योद्धाग्रिणां शरभरैः प्रपतद्भिरुग्रै । रश्वाअपीह परिदीर्णसुपृष्टभागाः ॥ कष्टं गता निजखुरैरवनिं खनंतो । तः प्रवेष्टुमिव भांति समुद्यताश्च ।। ६१ ॥ મહાન યોદ્ધાઓના પડતા એવા ભયંકર બાણોથી ફાટી ગએલ છે ઉત્તમ પૃષ્ટભાગ જેઓના એવા ઘોડાઓ પણ અહીં કષ્ટને પ્રાપ્ત થયા થકા પોતાની ખરીઓથી પૃથ્વીને ખણતા થકા જાણે ખરેખર અંદર પ્રવેશ કરવાને ઉદ્યમવંત થયા હોય નહીં જેમ તેમ શોભે છે. मानाभिधोऽथ सुभटः समुपाजगाम । प्राप्ताज्ञया सपदि मोहमहीश्वरस्य ॥ अस्त्रैः समं समरभूमितले यथांशु । युक्तोऽरुणोऽरुणनिदेशयुतोऽबराग्रे ।। ६२ ॥ હવે માન નામનો સુભટ મોહ રાજાની, પ્રાપ્ત થએલી આ १. निस्त्रिशोनि घृणे खड्गे ।। इति हैमः ॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ चतुर्दशमः सर्गः । ३३९ જ્ઞાથી તુરત કિરણોથી યુક્ત થએલો સૂર્ય અરુણની આજ્ઞા સહિત જેમ આકાશના અગ્રભાગમાં તેમ રણસંગ્રામની ભૂમિતલ પર આવ્યો. आगादथो निरभिमान इति प्रसिद्धः । वाचंयमस्य सुभटोऽपि समीपमस्य ॥ कोदंडनादपरिनादित मेघमार्गी । कर्णार्जुनाविव ततः समयुद्धतां तौ ।। ६३ । હવે તેની સમીપે નિરભિમાન એવા (નામથી) પ્રસિદ્ધ એવો મુનિરાજનો સુભટ પણ આવ્યો, (તથા) પછી તેઓ બન્ને કર્ણ અને અર્જુનની પેઠે યુદ્ધ કરવા લાગ્યા. बाणैरथो निरभिमानभटमुक्तै । दीर्णांगमानसुभटोऽभवदुग्रकोपः ॥ हंतुं स्वकीयमरिमेष समुद्यतश्च । कर्णाग्रकृष्टनिजचापगुणोरुहस्तः ।। ६४ ॥ હવે નિરભિમાન (નામના) સુભટે મૂકેલાં બાણોથી ફાટી ગએલ છે અંગ જેનું એવો માન નામનો સુભટ ભયંકર કોપવાળો થયો, તથા કાનના અગ્રભાગ સુધી ખેંચેલા એવા પોતાના ધનુષ્યની દોરીથી મનોહર થએલ છે હાથ જેનો એવો થયો થકો તે પોતાના શત્રુને મારવાને ઉદ્યમવંત થયો. एवं च तत्र सुभटेऽथ समुत्थितेऽग्रे । शत्रुप्रमुक्तशरसंहतयः प्रपेतुः ॥ ताभिः क्षतांगविगलद्रुधिरोरुधारो । माणिक्यदामकलितोव रराज मानः ।। ६५ ॥ હવે એવી રીતે ઊઠેલા તે (માન નામના) મુખ્ય સુભટ પર Page #351 -------------------------------------------------------------------------- ________________ ३४० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। શત્રુએ છોડેલાં બાણોના સમૂહો પડ્યા, અને તેથી ઘાયલ થએલા અંગમાંથી ગળતી રુધિરની મનોહર ધારાવાળો થયો થકો માન સુભટ જાણે માણિકયોની માળાઓએ કરીને યુક્ત થયો હોય નહીં જેમ, તેમ શોભવા લાગ્યો. हंसोऽपि तस्य शरपंक्तिसुवृष्टिपात । शीर्णं निरीक्ष्य निजवासमथो सखेदः ॥ त्यक्त्वा च तं प्रविगतो ह्यपरप्रदेशं । . वृष्टेर्हि हंसनिकरा दधति प्रयाणम् ।। ६६ ॥ હવે તેનો હંસ કેતાં જીવ પણ, બાણોની શ્રેણિના ઉત્તમ વૃષ્ટિપાતથી વિખરાએલા પોતાના આવાસને (શરીરને) જોઈને ખેદ સહિત તેને તજીને બીજે સ્થાનકે ગયો; કેમકે વૃષ્ટિથી હંસોના સમૂહો પ્રયાણને ધારણ કરે છે. हंसं च तं किल विलोक्य कृतप्रयाणं । - हंसोऽपि मेघपथगो निजमित्र भावम् ॥ स्वांते विचार्य वरवारिनिधिं जगाम । संतस्त्यजंति न हि साप्तपदीनमत्र ।। ६७ ॥ ५२५२ रेख छ प्रयाशे मेवा (तना) ते डंसने (94ને) જોઈને આકાશમાં રહેલો હંસ પણ (સૂર્ય પણ) મનમાં પો १. रविश्वेतच्छदो हंसो। इत्यमरः ॥ हंति गच्छति । 'हन हिंसागत्योः' (अ० प० अ०) पचाद्यच् (३। १ । १३४) 'भवद्वर्णागमाद्धंसः' इति सक् । यद्वा-वृत वदिवचिवसिहनिकमिकषिभ्यः' (उ०-३। ६२) इति सप्रत्ययः ॥ इति स्वोपज्ञटीकायाम् ॥ २ सख्यं साप्तपदीनंस्यात् । इत्यमरः । सप्तभिः पदैरवाप्यते । 'साप्तपदीनं सख्यम्' (५। २। २२) इति साधु ।। इति स्वोपज्ञटीकायाम् ॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ: f / ३४१ તાના મિત્રભાવને વિચારીને ઉત્તમ સમુદ્ર પ્રતે ગયો, કેમકે સંત પુરુષો આ દુનિયામાં ખરેખર મિત્રાઈ તજતા નથી. मोहस्य सैनिकगणा अपि वायसाव । मित्रे गते कलकलारवराविताशाः॥ स्वीयारिभीतिभरशीर्णमनःप्रदेशाः। स्थानं ययुर्निजनिजंप्रति शोकयुक्ताः ॥ ६८ ॥ કલકલાટ શબ્દોથી શબ્દયુક્ત કરેલ છે દિશાઓ જેઓએ તથા પોતાના શત્રુ તરફના ભયના સમૂહથી વિખરાએલ છે મનના પ્રદેશો જેમના અને શોકયુક્ત થએલા એવા મોહરાજાના સૈનિકોના સમૂહો પણ સૂર્ય અસ્ત હોતે છતે કાગડાઓની પેઠે પોતપોતાને સ્થાનકે ગયા. जग्मुर्निजावसथमेव मुनीश्वरस्य । हर्षग्रफुल्लमनसः परिदीर्णखेदाः ॥ शत्रोः पराजयविलब्धनृपप्रसादाः । शौर्यान्विताः समरभूमितलात्प्रवीराः ।। ६९ ॥ હર્ષથી પ્રફુલ્લિત થએલ છે મન જેમનું, તથા ગયેલો છે ખેદ જેમનો અને શત્રુના પરાજયથી મેળવેલ છે રાજાની (પોતાના સ્વામિની) કૃપા જેમણે એવા મુનિરાજના શુરા સુભટો (પણ) રણભૂમિ પરથી પોતાના સ્થાનકે જ ગયા. पेतुस्तदा सितगभस्तिगभस्तयोऽपि । वाचंयमस्य पृतनोपरि दीर्णतापाः ॥ खेदं ददुः किल तएव चिरं च चित्रं । मोहस्य सैनिकगणं रविरश्मयोव।। ७० ॥ Page #353 -------------------------------------------------------------------------- ________________ ३४२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે સમયે ચંદ્રનાં કિરણો પણ નાશ કરેલ છે તાપ જેઓએ એવા થયા થકા મુનિરાજની સેના પર પડવા લાગ્યાં, પણ આશ્ચર્યની વાત છે કે, તે જ કિરણો ઘણા કાળ સુધી મોહરાજાના લશ્કરીઓના સમૂહને સૂર્યનાં કિરણોની પેઠે ખરેખર ખેદ દેવા લાગ્યાં. नक्षत्रवारमिषतोऽथ तमःसमूह | स्तूर्णं स्वकीयसुहृदः परिभाव्य चित्ते ॥ शत्रोः पराभवमयं गलदश्रुवारो । मोहस्य शोकभरतो ननु किं रुरोद ।। ७१ ॥ ॥ હવે આ અંધકારનો સમૂહ પોતાના મિત્ર એવા મોહરાજાના શત્રુથી થએલા પરાભવને હૃદયમાં ધારીને તુરત શોકના સમૂહથી નક્ષત્રોના સમૂહના મિષથી ગળતા અશ્રુઓવાળા થયો થકો શું રુદન કરવા લાગ્યો? जाते प्रभात इह भानुभिरेष भानुः । स्वीयैः शरैरिव निजारितमः समूहम् ॥ दीर्णत्वमेव नयनुग्रकरो रथस्थो । राजेव खेहि स बभौ रणभूमिभागे । । ७२ ॥ અહીં પ્રભાત થાતે છતે તે ભયંકર કિરણોવાળો તથા રથમાં બેઠેલો એવો આ સૂર્ય, રાજા જેમ રણભૂમિ પર તેમ, પોતાનાં બાણો સરખાં કિરણોથી પોતાના શત્રુરૂપ એવા અંધકારના સમૂહને નાશ કરતો થકો ખરેખર આકાશમાં શોભવા લાગ્યો. सेनाद्वयस्य भटसंहतयः समेता । वेला इवोदकनिधिद्वयसंभवाश्च ॥ कुंतासिबाणसमुदायतरंगयुक्ता । स्तीरंव संगरमुखं ध्वनिपूरिताशाः ।। ७३ ॥ બે સમુદ્રોથી ઉત્પન્ન થએલી વેલાઓ જેમ કાંઠા પર તેમ, Page #354 -------------------------------------------------------------------------- ________________ ३४३ વતુર્વરમ: સf. / ભાલાં તલવાર તથા બાણોના સમૂહરૂપી મોજાંઓથી યુક્ત થએલી ધ્વનિઓથી પૂરેલી છે દિશાઓ જેઓએ એવી બન્ને સેનાની સુભટોની પંક્તિઓ સમરાંગણના મુખ પર આવી. क्रोधोग्रशोणनयनोऽथ स मोहभूपः । सारंगवैरिरवधूतसमस्तलोकः ॥ भ्रूभंगतः किल करालविशालभालो । वाचं जगाद मुखतो निजसैनिकांश्च ।। ७४ ॥ ક્રોધથી ભયંકર અને લાલ થએલ છે આંખો જેની અને સિંહનાદથી કંપાવેલ છે સમસ્ત લોક જેણે, તથા ભૃકુટીના ભંગથી ખરેખર ભયંકર થએલ છે વિશાલ ભાલ જેનું એવા તે મોહરાજા પોતાના સુભટોને મુખથી વચન કહેવા લાગ્યો. रेरे भटा मम कटीतटसक्तखड्गाः । युध्यध्वमद्य निजविश्वबलाद्भवंतः ॥ वाचंयमस्य सुभटैर्बत नः प्रणीताः । सेनाचरा अचिरतः शमनातिथित्वम् ।। ७५ ॥ કટી તટ પર રાખેલ છે ખગો જેઓએ એવા હે મારા સુભટો!! તમો આજે પોતાના સમસ્ત બળથી યુદ્ધ કરો. વળી અરેરે!! મુનિરાજના સુભટોએ આપણા સૈનિકોને તુરત મારી નાંખ્યા છે !! युष्माद्भिरद्य किल युद्धमहो विधेय । मेवं यथा मुनिवरस्य चमूचराणां ॥ नाशो भवेत्क्षणत एव यथार्कभाभि । दत्तप्रमोदततिभिस्तमसां ततीनाम् ।। ७६ ॥ અહો ! આજે તમોએ એવું યુદ્ધ કરવું કે જેથી, દીધેલ છે Page #355 -------------------------------------------------------------------------- ________________ ३४४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। આનંદની શ્રેણિઓ જેણે એવી સૂર્યની કાંતિઓથી જેમ અંધકારોની શ્રેણિઓનો તેમ મુનિરાજના સૈનિકોનો ક્ષણમાં જ વિનાશ થાય. श्रुत्वेति वाचमथ मोहमहीश्वरस्य । शौर्यप्रचोदितहृदो हृदि कोपयुक्ताः ॥ पेतुः समं समरभूमितले बलेन । वाचंयमस्य पृतनोपरि वीरवाराः ।। ७७ ।। હવે મોહરાજાની વાણી સાંભળીને શૌર્યથી પ્રેરાએલાં છે હૃદયો જેમનાં તથા હૃદયમાં કોપયુક્ત થએલા એવા સુભટોના સમૂહો એકી વખતે જ મુનિરાજની સેના પર પડ્યા. सूरीश्वरस्य सुभटा अपि संगत्का । आपेतुरुग्रसमरांगणभूमिभागे ॥ आत्तोग्रशस्त्रभरभीतिदहस्तयुग्मा । वेगेन तत्र यभितो यमकिंकराव ।। ७८ ॥ રણસંગ્રામમાં ઉત્કંઠિત થએલા તથા ધારણ કરેલા એવા ભયંકર શસ્ત્રોના સમૂહથી ભયાનક છે હસ્તયુગ્મો જેમના એવા જાણે યમના કિંકરો હોય નહીં જેમ, તેમ ચારે બાજુથી ત્યાં સમરાંગણના ભૂમિભાગ પર સૂરીશ્વરના સુભટો પણ ધસી આવ્યા. जातस्तदात्र समरः समराचलायां । श्रांतांतकोग्रचरणः शरणातिरिक्तः ॥ वैरिप्रभिन्नरिपुमस्तकपंक्तिरुद्ध । માર્ગો દોઃ પુતનયોઃ ધૃતનાવાળામ્ ।૫૭૬ ॥ તે વખતે અહીં સમરભૂમિમાં, થાકી ગએલ છે યમનો ભયંકર ચરણ જેમાં, તથા શરણારહિત, અને વૈરીએ છેઠેલાં શસ્ત્રોના Page #356 -------------------------------------------------------------------------- ________________ વાર્તા: સf: . રૂ૪૧ મસ્તકોની શ્રેણિઓથી રોધાએલા છે માર્ગ જેમાં એવો બન્ને સેનાઓના સુભટોનો સંગ્રામ થયો. सेनाचरांगगलदस्रसमूहधार । प्रोद्भूतशैवलधरालिजसुप्रवाहे ॥ . वीरव्रजस्य ततशीर्षकदंबकानि । राजीवराजय इवाबभुरातताश्च ।। ८० ॥ સૈનિકોના અંગથી ઝરતા, રુધિરના સમૂહની ધારાથી ઉત્પન્ન થએલી નદીઓની શ્રેણિના થએલા ઉત્તમ પ્રવાહમાં સુભટોના સમૂહના વિસ્તાર પામેલા મસ્તકોના સમૂહો જાણે વિસ્તાર પામેલી કમળોની શ્રેણિઓ હોય નહીં જેમ તેમ શોભતા હતા. क्षिप्तैश्चमूचरवरैर्गगने गतैश्च । बाणवजैः किल नभः प्रबभूव भिन्नम् ॥ नोचेत्सदा विततधीष्ण्यगणापदेशा । द्भांतिस्म तत्र किमु हि क्षतपंक्तयो नु ।। ८१ ॥ ઉત્તમ સુભટોએ ફેકેલા તથા આકાશમાં પહોંચેલા એવા બાણોના સમૂહોથી ખરેખર આકાશ ભેરાઈ ગયું; જો એમ ન હોત તો તે આકાશમાં વિસ્તાર પામતા એવા તારાઓના સમૂહના મિષથી ખરેખર છિદ્રોની પંક્તિઓ કેમ શોભે છે !! एवं प्रभूतबलसैन्यगणे हि युद्धं । कुर्वत्यजस्त्रमिह मोहनृपप्रमुक्तः ॥ . मिथ्यात्वनामपतनापतिराततान । . सिंहारवं कृतगतप्रमदारिनागम् ।। ८२ ॥ એવી રીતે અહીં અત્યંત બળવાળો સૈન્યોનો સમહ એકદમ Page #357 -------------------------------------------------------------------------- ________________ ३४६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। યુદ્ધ કરતે છતે મોહરાજાએ મૂકેલા મિથ્યાત્વ નામના સેનાપતિએ, કરેલ છે મદ રહિત શત્રુરૂપી હાથી જેણે એવો સિંહનાદ કર્યો. श्रुत्वारवं भटगणाः किल कंपमापु । स्तेनाततं गजवराः स्थिरभावमीयुः ॥ अश्वा अपीह विकृतोन्नतकर्णदेशा । स्तस्थुर्भयाकुलहृदो गतसत्त्ववाराः ।। ८३ ॥ (એવી રીતે) તેણે વિસ્તારેલા સિંહનાદને સાંભળીને સુભટોના સમૂહો કંપવા લાગ્યા; ગજેંદ્રો સ્થિર થયા; અને કરેલ છે ઊંચા કાનના ભાગો જેઓએ, તથા ગએલ છે સત્ત્વનો સમૂહ જેમનો એવા ઘોડાઓ પણ અહીં ભયાકુલ હૃદયવાળા થયા. सम्यक्त्वनामसुभटोऽथ समागतोऽग्रे। लब्ध्वा निदेशमिह शस्त्रयुतः स्वनेतुः ॥ मिथ्यात्वनामसुभटोऽपि समीपमस्य । कल्पांतकालपवनोव समाजगाम।। ८४ ॥ હવે અહીં સમ્યકત્વ નામનો (મુનિરાજનો) સુભટ પોતાના સ્વામિની આજ્ઞા લેઇને શસ્ત્રો સહિત અગ્રભાગમાં આવ્યો; અને મિથ્યાત્વ નામનો સુભટ પણ કલ્પાંત કાળના પવનની પેઠે તેની સમીપ આવ્યો. अंगश्रवद्रुधिरवारमदप्रवाहौ । हस्तात्तकुंतकरदंडविमंडितौ च ॥ विंध्यावनौ समरभूमितले तदैव ।। दंतावलाविव मिथो मथनोद्यतौ तौ।। ८५ ॥ શરીરમાંથી ઝરતા રુધિરના સમૂહરૂપી મદના પ્રવાહવાળા, Page #358 -------------------------------------------------------------------------- ________________ चतुर्दशमः सर्गः । ३४७ તથા હાથમાં ધારણ કરેલા એવા ભાલાં રૂપી સુંડદંડોથી મંડિત થએલા એવા હાથીઓ જેમ વિંધ્યાચળની ભૂમિમાં તેમ તેઓ બન્ને તે જ વખતે સમરાંગણના ભૂમિતલ પર એકબીજાને નાશ કરવામાં ઉદ્યમવંત થયા. सम्यक्त्वबाणनिकरैर्हतदेह भागो । मिथ्यात्वनामवरवीरपतिः पपात ॥ अंगं च तस्य निशितेषुकृतव्रणाढ्यं । वल्मीकवद्रुधिरदंभसजंतु रेजे । । ८६ ॥ સમ્યક્ત્વના બાણોના સમૂહોથી હણાએલ છે શરીરનો ભાગ જેનો એવો મિથ્યાત્વ નામનો ઉત્તમ સુભટેશ પડયો; તથા તીક્ષ્ણ બાણોએ કરેલા ક્ષતોથી યુક્ત થએલું એવું તેનું અંગ રુધિરના મિશથી જંતુઓ સહિત થએલા રાફડાની પેઠે શોભવા લાગ્યું. जीवोऽपि तस्य निजधाम विशीर्णमेवं । दृष्ट्टा ययौ परनिकेतनलब्धयेऽथ ॥ कोवा सचेतनजनः प्रविलोक्य सद्म । भग्नं निजं परनिकायमहो न यायात् ।। ८७ ॥ હવે તેનો જીવ પણ એવી રીતે પોતાના સ્થાનકને નાશ પામેલું જોઇને બીજા સ્થાનકની પ્રાપ્તિ માટે ચાલ્યો ગયો; અથવા અહો! કયો સચેતન માણસ પોતાનું ઘર ભાંગેલું જોઇને બીજા ઘર પ્રતે ન જાય. एवं स्वकीयबलनाशमथो विलोक्य । क्रोधोद्धतः समरभूमितलं प्रयातः ॥ मोहः स्वयं वरतुणीरसुशोभिपृष्टो । हस्तात्तकार्मुकगणैर्विकरालदेहः ॥ ८८ ॥ Page #359 -------------------------------------------------------------------------- ________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હવે એવી રીતે પોતાના લશ્કરના નાશને જોઇને ક્રોધથી ઉદ્ધત થએલો તથા ઉત્તમ તુણીરથી શોભાયુક્ત થએલ છે પૃષ્ઠ જેવું, અને હાથમાં ધારણ કરેલા ધનુષ્યના સમૂહોથી ભયંકર અંગવાળો એવો મોહરાજા પોતે સમરાંગણના ભૂમિતલ પ્રતે ગયો. ३४८ टंकारनादमकरोच्च स मोहभूपः । कर्णाग्रकृष्टगुणकार्मुक भीमदेहः ॥ कल्पांतकालघनगर्जनिभं तदैव । श्रुत्वैनमग्र्यभटसंहतयश्चकंपुः ॥ ८९ ॥ કાનના અગ્રભાગ સુધિ ખેંચાએલ છે દોરી જેની એવા ધનુષ્યથી ભયંકર શરીરવાળા એવા તે મોહરાજાએ વળી ટંકારનાદ કર્યો; તે જ સમયે કલ્પાંતકાળના વરસાદની ગર્જના સરખા તે નાદને સાંભળીને અગ્રેસર સુભટોની શ્રેણિઓ કંપવા લાગી. वाचंयमोऽपि निजसैनिकरक्षणाय । प्रागादथो समरभूमितले स्वयं सः ॥ युद्धं तयोरभवदत्र भयप्रदं च । संस्मारितोग्रभटकौरवपांडवीयम् ।। ९० ॥ હવે તે શ્રી વિજયાનંદ મુનિરાજ પણ પોતાના સૈનિકોના રક્ષણ માટે પોતે સમરાંગણની ભૂમિ પર આવ્યા; અને અહીં ભય આપનારું તથા યાદ કરાવેલ છે ભયંકર સુભટોવાળું કૌરવપાંડવનું યુદ્ધ જેણે એવું તેઓ બન્નેનું યુદ્ધ થયું. मुक्तैर्मुनीशकरतः शरपंक्तिवृंदैः । सक्तैश्च मोहनृपदेहविभागवारे ॥ सोऽभात्सहस्त्रकरयुक्त इवोग्रतेजा । दत्ताखिलावनिजनातपभानुतुल्यः ।। ९१ ॥ Page #360 -------------------------------------------------------------------------- ________________ चतुर्दशमः सर्गः । ३४९ મુનિરાજના હાથથી મૂકેલા અને મોહરાજાના શરીરવિભાગોના સમૂહમાં ચોટેલા એવા બાણોની શ્રેણિઓના સમૂહોથી તે ભયંકર તેજવાળો મોહરાજા જાણે હજારો હાથોથી (પક્ષે— કિરણોથી) યુક્ત થયો હોય નહીં જેમ તેમ દીધેલ છે સઘળી પૃથ્વીના લોકને તાપ જેણે એવા સૂર્ય સરખો શોભવા લાગ્યો. मोहेऽथ नष्टबलभाजि मुनीश्वरोऽपि । बाणं मुमोच निजभावरताख्यमुग्रम् ॥ विद्धश्च तेन स पपात महीतलेऽरं । प्राणाश्च तं मुमुचुरेव गतप्रमोदम् ।। ९२ ॥ હવે નિર્બળ થએલા એવા મોહરાજા પર મુનિરાજે પણ આત્મસ્વભાવરમણતા નામનું ભયંકર બાણ છોડયું; અને તેથી વિંધાએલો તે મોહરાજા તુરત પૃથ્વી પર પડ્યો; અને (તેના) પ્રાણો પણ હર્ષ રહિત જેમ થાય તેમ તેને છોડી જ ગયા. एवं स्वनेतरि हतेऽथ चमुचराश्च । मोहस्य ते खलु पलायनतां प्रपेदुः ॥ वाचंयमोऽपि जयमाप्य मुदा प्रयातो । हर्म्यं निजं चपलमेष दिवाभिधेयम् ।। ९३ ॥ એવી રીતે પોતાનો સ્વામી હણાયાથી મોહરાજાના તે સુભટો ખરેખર નાશી ગયા; અને આ મુનિરાજ પણ જય મેળવીને હર્ષથી તુરત પોતાના દેવલોક નામના મહેલમાં પધાર્યા. हृदि विचार्य सदात्महिताय च । भविक मोहमहीपतिना सह ॥ Page #361 -------------------------------------------------------------------------- ________________ ३५० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। समरमत्र कुरु प्रवरौजसा । चपलमेव लभस्व च सिद्धिशम् ।। ९४ ॥ હે ભવિક! હૃદયમાં વિચારીને હમેશાં આત્મહિત માટે તું મોહરાજા સાથે અહીં અત્યંત બળથી સંગ્રામ કર, અને તુરત જ મોક્ષસુખ મેળવ. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गोढांकः कविशिशुकहीरेण कथितः ।। ५७ ॥ "ढांकः " खेटले यौहमो. (जाडीनो सघणो अर्थ भागण પ્રમાણે જ જાણવો. इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्री विजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वर श्रीमदात्मारामजिच्चरिते श्री विजयानंदसूरीश्वरेण मोहनृपेण सहकृतसंग्रामवर्णन तत्स्वर्गगमनो नाम चतुर्दशमः सर्गः समाप्तः । Page #362 -------------------------------------------------------------------------- ________________ ३५१ ॥ पंचदशमः सर्गः प्रारभ्यते ॥ अथैवं बोधयित्वासौ, भूरिभव्यांश्चिरं महौ । रत्नसमितिनिध्यर्क, वर्षे पूर्णे सूरीश्वरः ॥१॥ ध्यानं हृद्यर्हतां ध्यायन, ज्येष्टशुक्लाष्टमीदिने । विभावर्यां विभावर्यः, प्रयातस्त्रिदिवालयम् ॥ २॥ ॥ युग्मम्।। એવી રીતે કાંતિથી મનોહર એવા આ સૂરીશ્વર ઘણા કાળ સુધી પૃથ્વીમાં ઘણા ભવ્યોને બોધ આપીને સંવત ૧૯૫૩ના જેઠ સુદિ આઠમને દિવસે રાત્રિએ અરિહંત પ્રભુનું ધ્યાન ધરતા થકા સ્વર્ગે ગયા. मुन्यर्केऽस्तं प्रयातेऽस्मिन् , भारतं हि तमोमयम् । जातं मिथ्यात्विघूकानां, मनस्सु प्रमदप्रदम् ॥३।। આ મુનિરાજરૂપી સૂર્ય અસ્ત પામતે છતે મિથ્યાત્વીરૂપી ઘુવડોના મનમાં હર્ષ દેનારું એવું ખરેખર અંધકારમય ભરતક્ષેત્ર થયું. अस्य शंकरलालेन, कपडवंजवासिना । श्राद्धवर्येण भावेन, श्रीशत्रुजयपर्वते ॥ ४ ॥ स्थापिता प्रतिमा चैका, सूरीशस्य मनोहरा । वीरचंद्रस्य पुत्रेण, भव्यहर्षप्रदा सदा ॥ ५ ॥ ॥ युग्मम् ॥ વળી આ સૂરીશ્વરની કપડવંજના રહેનાર શંકરલાલ વીર Page #363 -------------------------------------------------------------------------- ________________ ३५२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ચંદ નામના ઉત્તમ શ્રાવકે ભાવથી શ્રી શત્રુંજય પર્વત પર (આદીશ્વરજીની ટુકમાં) હમેશાં ભવ્યોને હર્ષ આપનારી એક મનોહર મૂર્તિ સ્થાપી. तालध्वजे द्वितीया च, स्थापिता प्रतिमा शुभा । અસ્ય શુતાવચંદ્રા, શ્રીનવપુરવાપ્તિના ॥ ૬॥ વળી આ મુનિરાજની બીજી ઉત્તમ મૂર્તિ જયપુર નિવાસી મુનસફ ગુલાબચંદભાઈએ તાલધ્વજ પર (તલાજા પર) (સુમતિનાથજીના) મંદિરમાં સ્થાપી. तृतीया गुजरावाल, ग्रामेऽपि प्रभविष्यति । प्रतिमा स्थापिता मीना - कुमार्यास्य मुनीशितुः ॥ ७ ॥ વળી આ સૂરિરાજની ત્રીજી પ્રતિમા (તેમના શરીર જેવડી મુર્શીદાબાદના રહેવાસી રાયબહાદુર ધનપતિસિંહજીનાં રાણી) મીનાકુંવરી તરફથી (જ્યાં મહારાજ શ્રી સ્વર્ગવાસ થયા) ત્યાં ગુજરાવલા ગામમાં સ્થાપન થવાની છે. चतुर्थी पादराग्रामे, प्रतिमां स्थापयिष्यति । पानाचंद्राभिधः श्राद्धो, मुनीशस्यास्य भावतः ॥ ८ ॥ વળી આ મુનિરાજની ચોથી પ્રતિમાને પાદરા નામના ગામમાં પાનાચંદ કીસોરદાસ નામના શ્રાવક સ્થાપન કરવાના છે. पंचमीं प्रतिमां त्वस्य, वडोदराभिधे पुरे । તાતચંદ્રાભિષ: શ્રાદ્ધ, સ્થાપચિતિ માવત: ।। શ્॥ વળી આ મુનિરાજની પાંચમી પ્રતિમા વડોદરા નામના શહેરમાં ગાંધી લાલચંદ નામના શ્રાવક ભાવથી સ્થાપન કરવાના છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ३५३ વંશ સf. / पुनरस्य मुनीशस्य, स्थापिता हि भविष्यति । प्रतिमा सुप्रभावाढ्या, हुशियाराभिधे पुरे ।।१०।। વળી આ મુનિરાજની ઉત્તમ પ્રભાવવાળી મૂર્તિ ખરેખર હુશીયારપુર નામના નગરમાં પણ સ્થાપન થવાની છે. पादुके अस्य पट्याख्य, ग्रामे स्तः स्थापिते जनैः। एवं च वल्लभीपूरि, स्थापिते च भविष्यतः ॥११॥ વળી આ મુનિરાજની પાકા લોકએ પટ્ટી નામના ગામમાં સ્થાપન કરેલી છે; તથા વલ્લભીપુરમાં પણ એવી રીતે સ્થપાવાની છે. अनेनेह मुनींद्रेण, भुवि मिथ्यात्विनो जनाः। षट्सहस्त्रमिता जैन, धर्मे किल दृढीकृताः ॥ १२ ॥ વળી આ મુનિરાજે પૃથ્વીમાં છ હજાર મિથ્યાત્વી માણસોને (બોધ આપીને) જૈન ધર્મમાં દૃઢ કર્યા. अनेकनगराधीशान् , बोधयामास वेगतः। दयामयहृदश्चायं, कारयामास तान्सदा ॥ १३ ॥ વળી આ મુનિરાજે અનેક રાજાઓને વેગથી બોધ પમાડયો; તથા તેઓને હમેશાં દયાળુ હૃદયવાળા કરાવ્યા. राजमानं सदा लब्धं, सूरिणा तेन भूरिच । वारिधिनेव विश्वेऽस्मिन् , गांभिर्यभरधारिणा ॥१४ ।। વળી ગંભીરતાના સમૂહને ધરનારા એવા તે મુનિરાજે સર્વદા આ જગતમાં સમુદ્રની પેઠે ઘણું રાજા તરફનું ( ક્ષે–ચંદ્ર તરફનું) માન મેળવ્યું. Page #365 -------------------------------------------------------------------------- ________________ ३५४ अनेकवादिनो जित्वा, न्यायशास्त्रविशारदान् । मुनींद्रोऽसौ जयं प्राप, केसरीव मृगानिह ।। १५ ।। श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ન્યાયશાસ્ત્રોમાં પંડિત એવા અનેક વાદીઓને જીતીને, હરિણોને જીતીને જેમ કેસરીસિંહે તેમ આ મુનિરાજે જય મેળવ્યો. तत्प्रतापपराभूताः, परवादिनिशाटनाः । वनं गत्वा गुहां भेजुः सदाऽज्ञानतमोरताः ।। १६ ।। " તે મુનિરાજના પ્રતાપથી પરાભવ પામેલા એવા પરવાદીઓરૂપી ઘુવડો (અથવા ચોરો) હમેશાં અજ્ઞાનરૂપી અંધકારમાં રક્ત થયા થકા વનમાં જઇને ગુફામાં રહેવા લાગ્યા. शासति मुनिराजेऽस्मिन् भारते भारता जनाः । जैनधर्मस्य साम्राज्यं प्रापूरत्नत्रयं सदा ॥ १७ ॥ " 1 ભરતખંડમાં આ મુનિરાજ શ્રી જૈનધર્મનું રાજ્ય કરતે છતે ભારતનિવાસી લોકોએ હમેશાં રત્નત્રય મેળવ્યાં. मुनिचंद्रममूं दृष्ट्वा, चकोरा इव पंडिता: । મુવં યાતા: સદ્દા મહ્યાં, ધર્મતત્ત્વામિનાષિણ: ॥ છુટ પૃથ્વીમાં આ મુનિરાજરૂપી ચંદ્રને જોઇને ધર્મતત્ત્વના અભિલાષી પંડિતો ચકોરોની પેઠે હમેશાં આનંદ પામ્યા. मुनेरस्य गिरं पीत्वा, भव्याः स्वादसुधानिभाम् । इहैव सर्वदा मह्यां, देवशर्म विलेभिरे ।। १९ ॥ સ્વાદથી અમૃત સરખી એવી આ મુનિરાજની વાણી પીને ભવ્ય લોકોએ હમેશાં આ પૃથ્વીમાં જ દેવસુખ મેળવ્યું. Page #366 -------------------------------------------------------------------------- ________________ पंचदशमः सर्गः । एवं कियत्प्रभावं च, वर्णयामि मुनीशितुः । अस्यैकजिह्वयाहं हि शेषाहेरप्यगोचरम् ॥ २० ॥ એવી રીતે (સહસ્ર જીભોવાળા) શેષનાગને પણ અગોચર એવા આ મુનિરાજના પ્રભાવને હું એક જીભથી ખરેખર કેટલોક વર્ણવું? ៩ सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गेणांकः कविशिशुकहीरेण कथितः ॥ २१ ॥ "णांकः " खेटले पंछरमो. (जाडीनो सघणो अर्थ सागण પ્રમાણે જ જાણવો.) ३५५ इति श्रीजामनगरनिवासि श्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्रीविजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वर श्रीमदात्मारामजिच्चरिते परिशिष्ठसूरिप्रभाववर्णनो नाम पंचदशमः सर्गः समाप्तः । Page #367 -------------------------------------------------------------------------- ________________ ३५६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। // ષોડશઃ સર્વ: પ્રારતે एवं श्रीविजयानंद, सूरीशस्येह वर्णितम् । भव्यलाभकृते किंचि, च्चरित्रं प्रमदप्रदम् ॥ १ ॥ એવી રીતે શ્રી વિજયાનંદ સૂરીશ્વર મહારાજનું કિંચિત્ અને હર્ષ આપનારું ચરિત્ર ભવ્યોના લાભ માટે (મે) વર્ણવ્યું. अधनास्य मुनीशस्य, परिवारस्य वर्णनम् । किंचित्करोमि भव्यानां, मानसेषु मुदां प्रदम् ॥ २ ॥ હવે આ મુનિરાજના પરિવારનું ભવ્યોના મનોમાં હર્ષ આપનારું કિંચિત્ વર્ણન કરું છું. मुनीशस्यास्य शिष्येषु, श्री लक्ष्मीविजयाह्वयः । मुख्योऽभूत्खलु वीरस्य, गौतम इव पंडितः ॥ ३॥ ૧ આ મુનિરાજના શિષ્યોમાં પંડિત એવા શ્રી લક્ષ્મીવિજયજી નામના, શ્રી વીરપ્રભુના જેમ ગૌતમ તેમ મુખ્ય (શિષ્ય) હતા. ૧. શ્રી લક્ષ્મીવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતિએ પુષ્કરણા બ્રાહ્મણ હતા. ઢુંઢકપણામાં તેમનું નામ વિષ્ણુચંદજી હતું તથા તેમણે સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી. Page #368 -------------------------------------------------------------------------- ________________ ३५७ લોકજી: : / ततो बभूव शास्त्रज्ञः, संतोषविजयाह्वयः । शिष्योऽमुष्य मुनींद्रस्य, धर्मध्यानपरायणः ॥ ४ ॥ તે વાર પછી આ મુનિરાજના શાસ્ત્રોને જાણનારા તથા ધર્મધ્યાનમાં તત્પર એવા શ્રી સંતોષવિજયજી નામે શિષ્ય થયા. ततोऽभवन्मुनीशस्य, श्रीरंगविजयाभिधः। शिष्योऽस्य जैनसिद्धांत, पारगो धर्मतत्परः ॥५।। પછી આ મુનિરાજના જૈન સિદ્ધાંતોના પારને પહોંચેલા તથા ધર્મમાં તત્પર એવા શ્રી રંગવિજયજી નામે શિષ્ય થયા. बभूव च ततः प्रज्ञः, श्रीरत्नविजयाह्वयः । शिष्योऽमुष्य मुनीशस्य, रत्नत्रयप्रदायकः ।।६।। પછી આ મુનિરાજના વિદ્વાન તથા ત્રણે રત્નોને દેનારા શ્રી રત્નવિજયજી નામે શિષ્ય થયા. ततो बभूव शिष्योऽस्य, चारित्रविजयाभिधः । जैनसिद्धांततत्वज्ञो, न्यायान्यायविचारवान् ॥७।। ૧. શ્રી સંતોષવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતિએ અગ્રવાળ વાણિયા હતા. ઢુંઢકપણામાં તેમનું નામ ખુબચંદજી હતું. તથા તેમણે પણ સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી. ૨. શ્રી રંગવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ હતા તથા અમૃતસરના રહેવાસી હતા. ઢુંઢકપણામાં તેમનું નામ હુકમચંદજી હતું તથા તેમણે પણ સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી. ૩. શ્રી રત્નવિજયજી સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા હુશીયારપુરના રહેવાસી હતા. ઢુંઢાપણામાં તેમનું નામ હાકમરાયજી હતું, તથા તેમણે પણ સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી. Page #369 -------------------------------------------------------------------------- ________________ ३५८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તેવાર પછી આ સૂરિરાજના જૈન સિદ્ધાંતના તત્ત્વોને જાણનારા તથા ન્યાયાખ્યાયના વિચારવાળા શ્રી ચારિત્રવિજયજી નામે શિષ્ય થયા. लब्ध्वा तदीयचरणांबुजतारसारं । स्वादच्छटाधरितदिव्यसुधासमूहम् ।। संसारकाननतटे हटतालिनेव । पीतो मया प्रवरबोधरसप्रवाहः ।।८ ॥ તે શ્રી ચારિત્રવિજયજી મહારાજના, સ્વાદની છટાથી દૂર કરેલ છે દિવ્ય અમૃતનો સમૂહ જેણે એવા ચરણોરૂપી કમળોના મનોહર સારને મેળવીને આ સંસારરૂપી વનતટમાં ભમતા ભમરાની પેઠે ખરેખર મેં (આ ગ્રંથકર્તા હીરાલાલે) ઉત્તમ બોધના રસનો પ્રવાહ પીધો છે. चारित्रविजयस्यास्य, बुद्धिं दृष्ट्वा बृहस्पतिः । दर्शयति मुखं स्वस्य, लजयेव दिवा न हि ।।९ ॥ આ શ્રી ચારિત્રવિજયજી મહારાજની બુદ્ધિને જોઈને બૃહસ્પતિ (પણ) જાણે લજ્જાથી જ હોય નહીં જેમ, તેમ દિવસે મુખ દેખાડતો નથી. सूरीशस्य बभूवास्य, ततः शिष्यः सुबुद्धिवान् । વાવિગગથે સિંદર, રવિનયમિઘા ૨૦ . ૧. શ્રી ચારિત્રવિજયજી મહારાજ સંસારીરપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા હુશીયારપુરના રહેવાસી હતા. ઢેઢકપણામાં તેમનું નામ સલામતરાયજી હતું. તથા તેમણે પણ સંવત ૧૯૩૧માં મહારાજશ્રી પાસેથી અમદાવાદમાં દીક્ષા લીધી હતી. Page #370 -------------------------------------------------------------------------- ________________ ષોડશ: સર્વ: ३५९ પછી આ સૂરીશ્વરના ઉત્તમ બુદ્ધિવાળા તથા વાદિઓરૂપી હાથીને જીતવામાં સિંહસમાન શ્રી કુશલવિજયજી નામે શિષ્ય થયા. ततो बभूव शिष्योऽस्य, न्यायशास्त्रविशारदः । भव्यानां प्रमुदां दाता, प्रमोदविजयाह्वयः ।। ११ ॥ તેવાર પછી આ સૂરિરાજના ન્યાયશાસ્ત્રોમાં પારંગામી તથા ભવ્યોને હર્ષ આપનારા શ્રી પ્રમોદવિજયજી નામના શિષ્ય થયા. मुनेरभूत्ततः शिष्य, उद्योतविजयाभिधः । परो भानुरिवज्ञाना, ज्जगदुद्योतकारकः ॥ १२ ॥ પછી તે મુનિરાજના જ્ઞાનથી જગતને ઉદ્યોત કરનારા બીજા સૂર્ય સરખા શ્રી ઉદ્યોતવિજયજી નામે શિષ્ય થયા. વમૂવાસ્ય મુનીદ્રસ્ય, તત: શિષ્ય: જલાનિધિઃ । વૈરાયપ્રોક્ષજ્યેતા:, મુમતિવિનયામિધ: ।। રૂ।। ૧. શ્રી કુશલવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા સુજાનપુર ગામના રહેવાસી હતા. ઢુંઢકપણામાં તેમનું નામ કનૈયાલાલજી હતું તથા સંવત ૧૯૩૧માં તેમણે પણ મહારાજશ્રી પાસે અમદાવાદમાં દીક્ષા લીધી હતી. ૨. શ્રી પ્રમોદવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતે અગ્રવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા સુનામ નામે ગામના રહેવાસી હતા. ઢુંઢકપણામાં તેમનું નામ તુલસીરામજી હતું તથા તેમણે પણ સંવત ૧૯૩૧માં મહારાજશ્રી પાસે અમદાવાદમાં દીક્ષા લીધી હતી. ૩. શ્રી ઉદ્યોતવિજયજી મહારાજનું યતિધર્મમાં ઉત્તમર્ષિ નામ હતું તથા અંબાલાના રહેવાસી હતા. તેમણે મહારાજશ્રી પાસે સંવત ૧૯૩૫માં લુધિયાનામાં દીક્ષા લીધી હતી. વળી તેઓ અત્યંત શાંત સ્વભાવી, પરોપકારમાં તત્પર તથા અસરકારક બોધ આપનારા છે તેમની જ્ઞાનગંભીર તથા અમૃતસરખી વાણી ખરેખર સજલમેઘના ગર્જા૨વને પણ દૂર કરે તેવી છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ३६० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। પછી આ શ્રી વિજયાનંદ મુનિરાજના કળાઓના ભંડારરૂપ તથા વૈરાગ્યમાં ઉલ્લાસાયમાન ચિત્તવાળા શ્રી સુમતિવિજયજી નામે શિષ્ય થયા. ततः शिष्योऽभवत्तस्य, श्रीवीरविजयाह्वयः । सत्यीकृतं निजं नाम, येनांतर्द्विषतां जये ।। १४ ॥ તે વાર પછી તે મુનિરાજના શ્રી વીરવિજયજી નામે શિષ્ય થયા; કે જેમણે અંતરંગ શત્રુઓને જીતવામાં પોતાનું (વીર એવું) નામ સત્ય કર્યું છે. बभूवास्य महाज्ञानी, मुनींद्रस्य ततः खलु । वैराग्ययुक्तः शिष्यस्त, श्रीकांतिविजयाभिधः ॥१५।। તે વાર પછી આ મુનીન્દ્રના ખરેખર મહાજ્ઞાની તથા વૈરાગ્યવાળા શ્રી કાંતિવિજયજી નામે શિષ્ય થયા. ૧. શ્રી સુમતિવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પાલી નામે ગામના રહેવાસી હતા; અને તેમનું નામ હરખચંદ હતું. તેમણે મહારાજશ્રી પાસે સંવત ૧૯૩૫માં લુધિયાનામાં દીક્ષા લીધી હતી. ૨. શ્રી વીરવિજયજી મહારાજ સંસારીપણામાં જ્ઞાતે ભાવશાળ તથા ભાવનગરના રહેવાસી હતા; અને તેમનું નામ વીરચંદ હતું. તેમણે મહારાજશ્રી પાસે સંવત ૧૯૩૫માં અંબાલામાં દીક્ષા લીધી હતી. ૩. શ્રી કાંતિવિજયજી મહારાજ શ્રી આત્મારામજી મહારાજના શિષ્યોમાંના એક મહાજ્ઞાની, શાંત સ્વભાવી, ન્યાયશાસ્ત્રમાં પારંગામી તથા જૈન ધર્મની અત્યંત ઉન્નતિ કરનારા છે. સંસારીપણામાં તેઓ જ્ઞાતે દશાશ્રીમાલી વાણીઆ તથા વડોદરાના રહીશ હતા; અને તેમનું નામ છગનલાલ હતું. તેમણે સંવત ૧૯૩૫માં માહા સુદિ ૧૧ને દિવસે પંજાબમાં આવેલા અંબાલા નામે શહેરમાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી. ત્યારબાદ ત્રણ Page #372 -------------------------------------------------------------------------- ________________ ષોડશ મ: । ततः शिष्यो मुनीशस्य, बभूवास्य महोदयः । जैनमार्गैकचेतास्तु, श्रीजयविजयाह्वयः ।। १६ ॥ તે પછી આ મુનિરાજના મહાન ઉદયવાળા તથા જૈન માર્ગમાં એક ચિત્તવાળા શ્રીજયવિજયજી નામના શિષ્ય થયા. ततो वैराग्ययुक्तोऽभू, दमरविजयाभिधः । शिष्योऽमुष्य मुनींद्रस्य तत्त्वज्ञानपरायणः ॥ १७॥ વર્ષો સુધી અમૃતસરમાં પ્રમુખમાં વિહાર કરી વ્યાકરણાદિકનું તેમણે જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ જયપુરમાં યતિ શ્રી હીરાચંદજી પાસે તેમણે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને જયપુરનિવાસી શ્રાવકોને તેમણે ધર્મોપદેશ કર્યો; તેથી ત્યાંના લોકોની ધર્મ પર ઘણી આસ્તા થઇ; તથા જૈન ધર્મની ઘણી ઉન્નતિ થઇ. ત્યારબાદ વિકાનેર, જોધપુર, પાલી વગેરે નગરોને પવિત્ર કરીને તથા આબુજી પ્રમુખની યાત્રા કરીને અમદાવાદ પધારી તેમણે વડી દીક્ષા લીધી. તથા ત્યાં તેમના ઉપદેશથી ઘણાં જૈન પુસ્તકોનો ઉદ્ધાર થયો, વળી એમના ઉપદેશથી સંવત ૧૯૪૬માં વડોદરાથી મોહોટા ઠાઠથી કેસરીયાજીનો સંઘ નીકળ્યો હતો; ઇત્યાદિ તેમના ઉપદેશથી ઉજમણા, અઠ્ઠાઇમહોત્સવ વગેરે ઘણાં ધર્મોન્નતિના કાર્યો થયાં છે. ત્યારબાદ પાલણપુર, આબુ તથા પાલી થઇને તેમણે અજમેરમાં ચતુર્માસ કર્યુ. ત્યારબાદ જયપુર, અલવર, દીલ્હી વગેરે સ્થાનકે થઇ હુશીયારપુરમાં પ્રતિષ્ઠામહોત્સવ ૫૨ તેઓ પધાર્યા. ત્યારબાદ તેમણે ત્રણ વર્ષો સુધી ગુજરાવાલા આદિક શહેરોમાં ચતુર્માસ કરીને પટ્ટીમાં ચતુર્માસ કર્યું. ત્યારબાદ તેમણે ભટેનરના જૈન પુસ્તકના ભંડારની ઉત્તમ વ્યવસ્થા કરી. ત્યાંથી વિકાનેરમાં ચતુર્માસ કરીને તેમણે ત્યાં ઘણા જીવોને જૈનધર્મમાં સ્થિર કર્યા. વળી તેમણે શુદ્ધ સામાચારી પ્રકાશપ્રત્યુત્તર” નામનું પુસ્તક રચ્યું છે તથા વડોદરે ચતુર્માસ કરીને ગુરુભક્તિથી તેમણે ત્યાં શ્રી આત્મારામજી જૈનશાળા તથા લાયબ્રેરીની' સ્થાપના કરી છે. ઇત્યાદિ તેમણે ઘણાં ધર્મોન્નતિનાં કાર્યો કર્યાં છે. ३६१ ૧. શ્રી જયવિજયજી સંસારીપણામાં જ્ઞાતે વીસા શ્રીમાલી વાણીઆ તથા ડભોઇના રહેવાસી હતા; અને તેમનું નામ જયચંદ હતું. તેમણે સંવત ૧૯૩૯માં લુધીયાનામાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી. Page #373 -------------------------------------------------------------------------- ________________ ३६२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। તે પછી આ મુનીદ્રના વૈરાગ્યયુક્ત તથા તત્ત્વજ્ઞાનમાં તત્પર એવા શ્રી અમરવિજયજી નામે શિષ્ય થયા. एवं त्वस्य मुनींद्रस्य, शिष्याणां स्वल्पवर्णनम् । कृतं मयाधुना त्वेषां शिष्याणां वच्मि वर्णनम् ॥ १८ ॥ એવી રીતે આ સૂરિરાજના શિષ્યોનું મેં સ્વલ્પ વર્ણન કર્યું; અને હવે તે શિષ્યોના શિષ્યોનું વર્ણન હું કહું છું. श्रीलक्ष्मीविजयस्याथो, सर्वशास्त्रविशारदाः । चत्वारोऽत्राभवञ् शिष्या, गुरुभक्त्येकमानसाः ।। १९ ।। હવે શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના સર્વ શાસ્ત્રોમાં વિચક્ષણ તથા ગુરુભક્તિમાં જ એક ચિત્તવાળા ચાર શિષ્યો થયા. प्रभाविकोऽथ शिष्येषु, श्रीलक्ष्मीविजयस्य च । વમૂવ મૂવિ વિજ્ઞાત:, શ્રીહંસવિનયામિધ: ।।૨૦।। હવે શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્યોમાં પ્રભાવિક તથા પૃથ્વીમાં પ્રખ્યાત એવા શ્રી હંસવિજયજી નામે શિષ્ય થયા. . ૧. શ્રી અમરવિજયજી સંસારીપણામાં જ્ઞાતે વીસા શ્રીમાલી વાણીઆ તથા ડભોઇના રહેવાસી હતા; અને તેમનું નામ હિંમતલાલ હતું. તેમણે સંવત ૧૯૩૯માં લુધીયાનામાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી. ૨. તે ચારે શિષ્યોમાં પેહેલા શ્રી કુમુદવિજયજી મહારાજ હતા. તે સંસારીપણામાં જ્ઞાતે ખંડેરવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા બિલોલપુર નામે ગામના રહેવાસી હતા; ઢુંઢકપણામાં તેમનું નામ ચીમનલાલજી હતું. તેમણે સંવત ૧૯૩૧ માં અમદાવાદમાં શ્રી લક્ષ્મીવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. બીજા શિષ્ય શ્રી હર્ષવિજયજી નામે હતા. તે સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા રાવલપીંડી નામે ગામના રહેવાસી Page #374 -------------------------------------------------------------------------- ________________ ३६३ પોટ: સf: वदामीह मुनेस्तस्य, चरित्रं जनहर्षदम् । किंचिदथो महांतो य, वर्णनीया विशेषतः ॥ २१ ॥ - હવે અહીં હું તે શ્રી હંસવિજયજી મુનિમહારાજનું લોકોને હર્ષ આપનારું કિંચિત્ ચરિત્ર કહું છું, કેમકે મહાન પુરુષો વિશેષ પ્રકારે વર્ણન કરવા લાયક હોય છે. अत्रैव भरतक्षेत्रे, वडोदराभिधं पुरम् । अस्ति सर्वंसहाख्यातं, नानापंडितडिमतम् ॥ २२।। આ જ ભરતક્ષેત્રમાં પૃથ્વીમાં પ્રખ્યાત તથા નાના પ્રકારના પંડિતોથી શોભિતું થએલું વડોદરા નામે નગર છે. पारावारप्रियाप्राप्त, विषपूरविगाहकैः । अभंगभोगभंगौघै, मणिमंडितमौलिभिः ॥२३॥ पौरैर्नागौरिवापूर्णां, पाति पातालपालकः। खातिकाछद्मनाह्येतां, मत्वा पातालिकी पुरीम् ।। २४ ॥ ॥ युग्मम् ।। હતા. ઢુંઢકપણામાં તેમનું નામ નીહાલચંદજી હતું. તેમણે પણ સંવત ૧૯૩૧ માં અમદાવાદમાં શ્રીલક્ષ્મીવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. ત્રીજા શિષ્ય શ્રી કમલવિજયજી નામે હતા. તે સંસારીપણામાં જ્ઞાત બ્રાહ્મણ તથા સરસા ગામના રહેવાસી હતા. ઢુંઢકપણામાં તેમનું નામ રામલાલજી હતું તેમણે પણ સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજ શ્રી લક્ષ્મીવિજયજી પાસે દીક્ષા લીધી હતી. ચોથા શિષ્ય શ્રી હંસવિજયજી નામે હતા. તેઓ સંસારીપણામાં જ્ઞાત વિસા શ્રીમાલી વાણીઆ તથા વડોદરાના રહેવાસી હતા. અને તેમનું નામ છોટાલાલ હતું. તેમણે સંવત ૧૯૩૫માં પંજાબમાં આવેલા અંબાલા નામે શહેરમાં મહારાજ શ્રી લક્ષ્મીવિજયજી પાસે દીક્ષા લીધી હતી. તે મુનિ મહારાજ શ્રી આત્મારામજી મહારાજના પરિવારમાં મહા પ્રતાપી અને પ્રભાવિક થયા છે. માટે તેમનું અહીં સ્વલ્પ ચરિત્ર કહીશું. Page #375 -------------------------------------------------------------------------- ________________ ३६४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। નદીમાંથી પ્રાપ્ત થએલા પાણીના (પક્ષે–વિષના) સમૂહમાં વિગાહન કરનારા, અભંગ ભોગોના (પક્ષે–ફણાઓના) પ્રકારોના સમૂહોવાળા, મણિઓથી શોભિતાં મસ્તકોવાળા એવા નાગોથી હોય નહીં જેમ, તેમ પૌરોથી ભરેલી તે નગરીને ખરેખર પાતાલ નગરી જાણીને ખાઈના મિષથી શેષનાગ પાળે છે. तपनातपतप्तांगाः, खचिताः खातिरोधसि । विस्तीर्णविटपप्रांता, विटपस्थपतत्रिणः ॥ २५।। विटपिनोऽपि पीनांसा, महसामसहिष्णवः । मेघमार्गमणीतानां, तापितामितदेहिनाम् ॥ २६ ॥ प्रतिबिंबच्छलेनैव, निश्चितं खातिकांभसि । शोभंते सततं स्नातुं , यत्रावतरिता इव ।। २७ ॥ ॥ त्रिमिर्विशेषकम्।। જે નગરમાં સૂર્યના તાપથી તપેલાં છે અંગો જેમનાં, ખાઈના કાંઠા પર ચોટેલાં, વિસ્તીર્ણ છે ડાળાંઓના છેડાઓ જેનાં, ડાળાંઓ પર બેઠેલાં છે પક્ષીઓ જેમાં, અને પુષ્ટ છે શાખાઓ જેની એવાં વૃક્ષો પણ તાપ આપેલ છે ઘણા પ્રાણીઓને જેઓએ એવા સૂર્ય તરફથી આવેલા તેજોને નહીં સહન કરતા થકા પ્રતિબિંબોના મિષથી જાણે ખરેખર ખાઈના પાણીમાં હમેશાં સ્નાન કરવાને ઊતર્યા હોય નહીં જેમ, તેમ શોભે છે. तत्राऽभवद्धनैर्युक्तो, भुवि श्रेष्ठिशिरोमणिः । નળીવનવાસીર, શ્રદ્ધથર્મપરાયUT: ૨૮ તે વડોદરા શહેરમાં ધનોથી યુક્ત તથા પૃથ્વીમાં શ્રેષ્ઠિઓમાં શિરોમણિ અને શ્રાવકધર્મમાં તત્પર એવા જગજીવનદાસ નામે શેઠ થયા. Page #376 -------------------------------------------------------------------------- ________________ षोडशः सर्गः । तस्य माणेकबाईति, भार्या शीलैकभूषणा । आसीदवनिविख्याता, जैन धर्मैकमानसा ।। २९ ॥ તે જગજીવનદાસ શેઠની શીલરૂપી આભૂષણવાળી, પૃથ્વીમાં પ્રખ્યાત તથા જૈન ધર્મમાં એકચિત્તવાળી માણેકબાઇ નામે સ્ત્રી હતી. तस्याः शुभे दिने जातः पुत्रः सुस्वप्नसूचितः । भानुरिवापरः कांत्या, जगदुद्योतकारकः ॥ ३०॥ તેણીને ઉત્તમ સ્વપ્રથી સૂચિત થએલો, તથા કાંતિથી જગતને ઉદ્યોત કરનારો જાણે બીજો સૂર્ય જ હોય નહીં જેમ, તેમ (એક) પુત્ર થયો. छोटालाल इति त्वस्य, पित्रा चक्रे प्रमोदतः । अभिधानां शुभे काले, सर्वसज्जनसाक्षिकम् ॥ ३१ ॥ શુભ સમયે પિતાએ હર્ષથી સર્વ સજ્જનોની સાક્ષિએ છોટાલાલ એવું તેનું નામ પાડ્યું. , यथा यथा वयोवृद्धिं प्रापायं बालकः क्रमात् । तथा तथा पितुर्गे, गता वृद्धिं हरिप्रिया ।। ३२ ।। ३६५ જેમ જેમ આ બાળક અનુક્રમે વયોવૃદ્ધિને પામતા ગયા, તેમतेम (तेमना ) पिताना घरमा लक्ष्मी (पा) वृद्धिने पामती अर्ध. वसंते कल्पशाखीव, तस्य त्वंगमशोभत । यौवने सज्जनानां च, मानसप्रमदप्रदम् ॥ ३३ ।। વસંત ઋતુમાં જેમ કલ્પવૃક્ષ તેમ સજ્જનોનાં મનને હર્ષ દેનારું તેનું અંગ યૌવનવયમાં શોભવા લાગ્યું. अथैकदा निरीहोऽपि, पिनुराग्रहतः खलु । पाणिग्रहणमेकायाः, कन्यायाः स चकार च ।। ३४ ।। Page #377 -------------------------------------------------------------------------- ________________ ३६६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હવે એક દહાડો નહીં ઈચ્છતા એવા પણ તે છોટાલાલે ખરેખર પિતાના આગ્રહથી એક કન્યા સાથે લગ્ન કર્યા. वैराग्ययुक्तचेतस्तु , विमुखं समजायत । तस्य संसारतो नित्यं, मोक्षशर्मसमुत्सुकम् ॥ ३५ ॥ તેનું વૈરાગ્યવાળું તથા મોક્ષસુખમાં ઉત્સુક થએલું ચિત્ત હમેશાં સંસારથી વિમુખ થયું હતું. अथैकदा प्रयातोऽय, मंबालाभिधपूर्वरे । श्रीलक्ष्मीविजयस्याग्रे, संसारोद्विग्नमानसः ॥ ३६।। હવે એક દહાડો સંસારથી ઉદ્વિગ્ન થએલ છે મન જેમનું એવા તે છોટાલાલ અંબાલા નામના ઉત્તમ નગરમાં શ્રી લક્ષ્મીવિજયજી નામના મુનિરાજ પાસે ગયા. तस्योपदेशतस्तेन, वैराग्यांचितचेतसा । स्वीकृता जैनदीक्षात्र, ततस्तूर्णं शिवप्रदा ॥ ३७।। તેમના (શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના) ઉપદેશથી વૈરાગ્યાથી શોભિતા ચિત્તવાળા એવા તે છોટાલાલે તુરત તેમની પાસેથી મોક્ષ આપનારી જૈન દીક્ષા લીધી. एवं गुरुकराद्दीक्षां, जग्राहैष शिवप्रदाम् । यतो गुरुविना दीक्षा, निष्फलैवोदिता जिनैः ॥ ३८॥ એવી રીતે તેમણે ગુરુમહારાજને હાથે મોક્ષ આપનારી દીક્ષા લીધી; કેમકે ગુરુ વિનાની દીક્ષા જિનેશ્વર મહારાજોએ નિષ્ફલ કહેલી છે. चक्रेऽथ गुरुणा तस्या-भिधानं जनहर्षदम् । श्रीलक्ष्मीविजयेनात्र, हंसविजयसंज्ञकम् ॥३९ ।। Page #378 -------------------------------------------------------------------------- ________________ ષોડશ: સ્પર્શ ધ ३६७ હવે શ્રી લક્ષ્મીવિજયજી ગુરુ મહારાજે અહીં તેમનું લોકોને હર્ષ આપનારું “શ્રીહંસવિજયજી’” એવી સંજ્ઞાવાળું નામ કર્યું. नाराच्छंद जगत्सु संति भूरयोजना: सुशास्त्रपारगा । स्तथैव संति तेऽपि ये वसंति कानने सदा ॥ स्मरं तु यौवनेऽपि ये जयंति ते मुनीश्वरा । जयंतु हंससाधवोऽवनौ भवांतदाः सदा ।। ४० ॥ જગતોમાં ઉત્તમ શાસ્ત્રોના પારને પહોંચેલા ઘણા માણસો છે, તેમજ જેઓ હમેશાં વનમાં વસે છે તેઓ પણ (ઘણા) છે; પણ યૌવનાવસ્થામાં પણ જેઓ કામદેવને જીતે છે, એવા મુનિઓના ઇશ્વર તથા હમેશાં સંસારના અંતને દેનારા એવા શ્રી હંસવિજયજી મુનિરાજ પૃથ્વીમાં જયવંતા વર્તો. सदा तपस्तपंति ये च तेऽपि संति भूरयः । बुभुक्षिताश्चिरं वसंति भूरयो जनास्तथा ॥ स्मरं तु यौवनेऽपि ये जयंति ते मुनीश्वरा । जयंतु हंससाधवोऽवनौ भवांतदाः सदा ।। ४१ ।। જેઓ હમેશાં તપ તપે છે એવાઓ પણ ઘણા છે, તેમજ ઘણા માણસો લાંબા વખત સુધી ભૂખ્યા પણ રહે છે; પણ યૌવનાવસ્થામાં પણ જેઓ કામદેવને જીતે છે, એવા મુનિઓના ઇશ્વર તથા હમેશાં સંસારના અંતને દેનારા એવા શ્રી હંસવિજયજી મુનિરાજ પૃથ્વીમાં જયવંતા વર્તો. जनार्द्दनादयोऽपि देवनायकाः स्मरातुराः । सुधाकराननांगनालिकिंकरा विलोकिताः ॥ Page #379 -------------------------------------------------------------------------- ________________ ३६८ स्मरं तु यौवनेऽपि ये जयंति ते मुनीश्वरा । जयंतु हंससाधवोऽवनौ भवांतदाः सदा ॥ ४२ ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। વિષ્ણુ આદિક દેવનાયકો પણ કામદેવથી આતુર થયા થકા ચંદ્ર સરખા મુખવાળી સ્ત્રીની શ્રેણિઓના દાસો થએલા દેખાએલા છે; પણ યૌવનાવસ્થામાં પણ જેઓ કામદેવને જીતે છે, એવા મુનિઓના ઈશ્વર તથા હમેશાં સંસારના અંતને દેનારા એવા શ્રી હંસવિજયજી મુનિરાજ પૃથ્વીમાં જયવંતા વર્તો. तथाच शालिभद्रवद्धनाकरे न मूर्छिताः । पयोजिनीदृशंप्रतीह जंबुवन्नमोहिताः ॥ स्मरं तु योवनेऽपि ये जयंति ते मुनीश्वरा । जयंतु हंससाधवोऽवनौ भवांतदाः सदा ।। ४३ ॥ વળી જેઓ અહીં શાલિભદ્રની પેઠે ધનના સમૂહમાં મૂર્છિત થયા નથી, તથા જંબૂસ્વામિની પેઠે જેઓ સ્ત્રીપ્રતે મોહિત થયા નથી, તથા યૌવનાવસ્થામાં પણ જેઓ કામદેવને જીતે છે, એવા મુનિઓના ઈશ્વર તથા હમેશાં સંસારના અંતને દેનારા શ્રીહંસવિજયજી મુનિરાજ જયવંતા વર્તો. एवं दीक्षां गृहीत्वायं, विजहार मुनिर्महीम् । મધ્યમોક્ષપ્રêનિત્ય, પાદ્યાન્નૈ: પવિત્રયન્ ।। ૪૪ ॥ એવી રીતે દીક્ષા લેઇને આ શ્રી હંસવિજયજી મુનિ મહારાજ ભવ્યોને મોક્ષ દેનારા (પોતાના) પાદન્યાસોથી હમેશાં પૃથ્વીને પવિત્ર કરતા થકા વિહાર કરવા લાગ્યા. मुनेरस्योपदेशेन त्यक्तं हि मांसभक्षणम् । નાહાપુરમદીરોન, સર્વવા નરપ્રતમ્ ॥૪ ્ ।। > Page #380 -------------------------------------------------------------------------- ________________ ષોડશ: સર્જ: । ३६९ આ મુનિના ઉપદેશથી જાહાપુરના ઠાકોરે હમેશાં નરક આપનારું માંસભક્ષણ ખરેખર તજ્યું છે. एवं च मुनिनानेन जैनधर्मोन्नतिः कृता । ग्रंथगौरवतस्तस्या, विस्तारो न कृतो मया ।। ४६ ॥ એવી રીતે આ મુનિરાજે જૈનધર્મની (ઘણી) ઉન્નતિ કરી છે; પણ ગ્રંથગૌરવથી તેનો મેં વિસ્તાર કર્યો નથી. ૧. આ શ્રી હંસવિજયજી મુનિરાજે જૈનધર્મની ઘણીજ ઉન્નતિ કરી છે; તથા તેઓ મહા પ્રભાવિક છે. તેમણે પૂર્વ દેશમાં છેક કલકત્તા સુધી વિહાર કરીને ઘણા જીવોને પ્રતિબોધ આપેલો છે. તેમના ઉપદેશથી મક્ષુદાબાદના રહેવાસી મહાન ધનાઢય શ્રાવક રાયબહાદુર ધનપતિસિંહજીએ શ્રીસમ્મેત શિખરજીનો ઘણા ઠાઠથી સંઘ કહાડયો હતો. તેમાં હાથી વિગેરે ઘણી રાજ્યરિદ્ધિ સરખી સામગ્રીઓ હતી. વળી તેમણે દક્ષિણમાં ખાનદેશમાં આવેલા ધુલીયા આદિક નગરોમાં વિહાર કરીને પણ ઘણા જીવોને પ્રતિબોધ આપી જૈનધર્મમાં સ્થિર કર્યા; એટલું જ નહીં પણ ત્યાંના અન્ય દર્શનીઓ તથા માંસમિંદરા ભક્ષણ કરનાર અનાર્ય લોકોને પણ ધર્મોપદેશ આપી તેમણે શુદ્ધ માર્ગ પર ચડાવ્યા છે. ખાનદેશમાં એવા મહાન મુનિરાજનો વિહાર દુર્લભ હોવાથી લોકો તરફથી તેમને ઘણું સન્માન મળ્યું છે. તેમણે જ્યારે ધુલીયામાં પ્રવેશ કર્યો, ત્યારે ત્યાંના ધનાઢય રહીશ શેઠ સખારામભાઈ દુર્લભદાસ કે જેઓ જૈનધર્મમાં અત્યંત શ્રદ્ધા ધરાવે છે, તેમણે ઘણા ઠાઠમાઠથી આ મુનિરાજનો પ્રવેશમહોત્સવ કર્યો હતો. તે સમયે આસપાસના પંદર ગાઉના ગામોમાં રહેતા શ્રાવકો તથા અન્ય દર્શનીઓ પણ તે મહોત્સવ જોવા માટે આવ્યા હતા; તથા એક રાજાને જેમ તેમ આ મુનિરાજને માન આપતા હતા; વળી તે સમયે ત્યાં ઘણા અન્ય મતના લોકોએ પણ આ મુનિરાજના ધર્મોપદેશથી માંસમદિરા આદિકનો ત્યાગ કર્યો હતો. વળી ત્યાં આવેલા આમલનેર નામના ગામથી નીકળેલા સંઘ સાથે વિહાર કરી તેમણે શ્રી અંતરિકજી પાર્શ્વનાથજીનાં દર્શન કરી પોતાના આત્માને પવિત્ર કર્યો. તેમણે વડોદરામાં મોટો પુસ્તકભંડાર સ્થાપ્યો છે. તથા ગુરુભક્તિ લાવીને જગોએ જગોએ મહારાજશ્રી આત્મારામજી મહારાજના નામથી જૈનપાઠશાળાઓ Page #381 -------------------------------------------------------------------------- ________________ ३७० श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। श्रीरंगविजयस्याथ, शिष्यौ द्वौ च बभूवतुः। સિદ્ધાંતતત્ત્વજ્ઞ, ધ્યાનપરાય છે. ૪૭ હવે શ્રી રંગવિજયજી મહારાજના જેનસિદ્ધાંતના તત્ત્વોને જાણનારા તથા ધર્મધ્યાનમાં તત્પર એવા બે શિષ્યો થયા. अभूतामथ शिष्यौ द्वौ, चारित्रविजयस्य च । प्रमोदविजयस्यापि, शिष्यश्चैको बभूव च ॥४८।। હવે શ્રી ચારિત્રવિજયજી મહારાજના બે શિષ્યો થયા; તથા સ્થપાવી છે; તથા ઘણી જગોએ તે મહારાજશ્રીની મૂર્તિઓ પણ સ્થપાવી છે. વળી તેમણે વળામાં (અસલના વલ્લભીપુરમાં) દેવટ્ટીગણી ક્ષમાશ્રમણની મૂર્તિ પણ સ્થપાવી છે. તેમણે નિંદ્રસ્તુતિનિર્ણય, પૂર્વદેશસ્તવનાવાળી વગેરે પુસ્તકો રચીને ભવ્ય લોકો પ્રતે ઘણો ઉપકાર કર્યો છે; ઈત્યાદિ ઘણાં જૈનધર્મોન્નતિનાં કાર્યો તેમણે કર્યો છે. હાલમાં તે મુનિમહારાજ પોતાના શિષ્યો સહિત વરાડ પ્રાંતમાં આવેલા અમરાવતી નામના નગરમાં બિરાજે છે. ૧. શ્રી રંગવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી કલ્યાણ વિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા રોપડ નામના ગામના રહેવાસી છે. અને તેમનું નામ કલ્યાણચંદ હતું. તેમણે સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજ શ્રી રંગવિજયજી પાસે દીક્ષા લીધી હતી. બીજા શિષ્યનું નામ શ્રી ચંદ્રવિજયજી છે; તથા તે સંસારીપણામાં જ્ઞાત બ્રાહ્મણ તથા પંજાબમાં આવેલા ઝંડીયાલા નામે ગામના રહેવાસી હતા; તથા તેમનું નામ પ્રભુદયાળ હતું. તેમણે પણ અમદાવાદમાં મહારાજ શ્રી રંગવિજયજી પાસે સંવત ૧૯૩૧માં દીક્ષા લીધી હતી. તથા તે મહા વૈરાગ્યવંત છે. ૧. શ્રી ચારિત્રવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી કલ્યાણ વિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા હુશીયારપુર નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ કલ્યા Page #382 -------------------------------------------------------------------------- ________________ ३७१ પોટ: f / શ્રી પ્રમોદવિજયજી મહારાજના પણ એક શિષ્ય થયા. बभूवुश्च त्रयः शिष्या, उद्योतविजयस्य च । श्रीवीरविजयस्यापि, त्रयः शिष्या मनोहराः ।। ४९।। વળી શ્રી ઉદ્યોતવિજયજી મહારાજના ત્રણ શિષ્યો થયા, તથા શ્રી વીરવિજયજી મહારાજના પણ ત્રણ મનોહર શિષ્યો થયા. રચંદ હતું. તેમણે સંવત ૧૯૩૫માં લુધીયાનામાં મહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. તેમના બીજા શિષ્યનું નામ શ્રી અમીવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા મારવાડમાં આવેલા ચાણોદ નામે ગામના રહેવાસી હતા; તથા તેમનું નામ અમીચંદ હતું. તેમણે સંવત ૧૯૫૧માં મહારાજ શ્રી ચારિત્રવિજયજી પાસે જામનગરમાં દીક્ષા લીધી હતી. ૧. શ્રી પ્રમોદવિજયજી મહારાજના શિષ્યનું નામ શ્રી અમૃતવિજયજી છે. તે સંસારીપણામાં જ્ઞાતે દશા શ્રીમાળી વાણીઆ તથા કાઠિયાવાડમાં આવેલા ધ્રાંગધરા નામે શહેરના રહેવાસી હતા. વળી તેમનું નામ ફૂલચંદ હતું. તેમણે મહારાજ શ્રી પ્રમોદવિજયજી મહારાજ પાસે સંવત ૧૯૩૯માં લુધીયાનામાં દીક્ષા લીધી હતી. ૨. શ્રી ઉદ્યોતવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી વિનયવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા મુદગી નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ દુનીચંદ હતું; તેમણે સંવત ૧૯૩૫માં લુધીયાનામાં મહારાજ શ્રી ઉદ્યોતવિજયજી પાસેથી દીક્ષા લીધી હતી. તેમના બીજા શિષ્યનું નામ શ્રી માણેકવિજયજી છે, તેમનું નામ મુરારિરિખ હતું તથા તે પંજાબમાં આવેલા ફગવાડા નામે ગામના રહેવાસી હતા. તેમણે સંવત ૧૯૩૭માં ગુજરાવાળા નામે ગામમાં મહારાજ શ્રી ઉદ્યોતવિજયજી પાસેથી દીક્ષા લીધી હતી. - તેમના ત્રીજા શિષ્યનું નામ શ્રી કપુરવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે બ્રાહ્મણ તથા જંબુ નામે ગામના રહેવાસી હતા. તેમનું નામ કરમચંદ Page #383 -------------------------------------------------------------------------- ________________ ३७२ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। श्री कांतिविजयस्याथ, शिष्याः खलु त्रयोऽभवन् । अमर विजयस्यापि, शिष्यस्त्वेकोऽभवत्तथा ॥ ५० ॥ હવે શ્રી કાંતિવિજયજી મહારાજના ત્રણ શિષ્યો થયા; તથા હતું તેમણે સંવત ૧૯૪૯માં હુશીયારપુરમાં મહારાજ શ્રી ઉદ્યોતવિજયજી પાસેથી દીક્ષા લીધી હતી. ૩. શ્રી વીરવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી દાનવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે દશા શ્રીમાળી વાણીઆ તથા ઝીંઝુવાડાના રહેવાસી હતા; વળી તેમનું નામ દીપચંદ હતું. તેમણે મહારાજ શ્રી વીરવિજયજી પાસેથી સંવત ૧૯૪૬માં ઘોઘામાં દીક્ષા લીધી હતી. તેમના બીજા શિષ્યનું નામ શ્રી નવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે ભાવસાર તથા ભાવનગરના રહેવાસી હતા; વળી તેમનું નામ નથુભાઈ હતું તેમણે મહારાજ શ્રી વીરવિજયજી પાસેથી સંવત ૧૯૫૦માં પંજાબમાં આવેલા જીરા નામે ગામમાં દીક્ષા લીધી હતી. તેમના ત્રીજા શિષ્યનું નામ શ્રી મુક્તિવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે દશા શ્રીમાળી વાણીઆ તથા ભાવનગરના રહેવાસી હતા; વળી તેમનું નામ મોહનલાલ હતું. તેમણે મહારાજ શ્રી વીરવિજયજી પાસેથી સંવત ૧૯૫૨માં હુશીયારપુરમાં દીક્ષા લીધી હતી. ૧. શ્રી કાંતિવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી ચતુરવિજયજી મહારાજ છે; તેઓ સંસારીપણામાં જ્ઞાતે પોરવાડ વાણીઆ તથા ગુજરાતમાં વડોદરા પાસે આવેલા છાણી નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ ચુનિલાલ હતુ; તેમણે સંવત ૧૯૪૬માં જેઠ સુદી ૧૦ ગુરુવારે મહારાજ શ્રી કાંતિવિજયજી પાસે ડભોઈમાં દીક્ષા લીધી હતી; તેમની વય નાની છતાં તેમનું જૈનશાસ્ત્રોનું જ્ઞાન ઘણું જ વખાણવા લાયક છે. સંસ્કૃત ભાષાની સારી કવિત્વશક્તિ ધરાવે છે; તથા પરમ વૈરાગ્યવાન અને ગુરુભક્તિમાં તત્પર છે. વળી તેમનો સ્વભાવ ઘણો જ શાંત અને ગંભીર છે. મહારાજશ્રીના પરિવારમાંના વિદ્વાન મુનિરાજોમાંના તેઓ પણ એક છે. તેમના બીજા શિષ્યનું નામ શ્રી લાભવિજયજી છે; તે સંસારીપણામાં Page #384 -------------------------------------------------------------------------- ________________ ષોકા: સń:/ શ્રી અમરવિજયજી મહારાજના એક શિષ્ય થયા. कुमुदविजयस्याथ, शिष्यस्त्वेको बभूव च । श्रीहर्षविजयस्यापि षट् शिष्या अभवंस्तथा ॥ ५१ ॥ હવે શ્રી કુમવિજયજી મહારાજના એક શિષ્ય થયા; તથા શ્રી હર્ષવિજયજી મહારાજના છ શિષ્યો થયા. ३७३ શાતે પોરવાડ વાણીઆ તથા વડોદરાના રહેવાસી હતા; વળી તેમનું નામ લલ્લુભાઈ હતું. તેમણે મહારાજ શ્રી કાંતિવિજયજીની પાસે સંવત ૧૯૪૯માં હુશીયારપુરમાં દીક્ષા લીધી હતી; તેમનો સ્વભાવ અત્યંત શાંત છે, તથા બિલકુલ અભિમાન રહિત થઇને સાથેના સાધુઓની વખાણવા લાયક તેઓ વૈયાવચ્છ કરે છે. તેમના ત્રીજા શિષ્યનું નામ શ્રી ભક્તિવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે વીસા શ્રીમાલી વાણીઆ તથા કાઠિયાવાડમાં ભાવનગર પાસે આવેલા વળા નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ ભગવાનદાસ હતું. તેમણે મહારાજ શ્રી કાંતિવિજયજીની પાસે સંવત ૧૯૪૩માં રાધનપુરમાં દીક્ષા લીધી હતી. તેઓ પણ વિદ્વાન અને શાંત સ્વભાવી છે. ૧. શ્રી અમરવિજયજી મહારાજના શિષ્યનું નામ શ્રી બાલવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે ક્ષત્રિય તથા ગુજરાવાલાના રહેવાસી હતા. તથા તેમનું નામ બરકત હતું. તેમણે મહારાજ શ્રી અમરવિજયજી પાસે સંવત ૧૯૫૧માં અજમેરમાં દીક્ષા લીધી હતી. ૨. શ્રી કુમદવિજયજી મહારાજના શિષ્યનું નામ શ્રી હીરવિજયજી છે. સંસારીપણામાં તેઓ જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા રાવલપીંડી નામે ગામના રહેવાસી હતા. ઢુંઢકપણામાં તેમનું નામ નિધાનમલ્લ હતું. તેમણે સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજ શ્રી કુમુદવિજયજી પાસે દીક્ષા લીધી હતી. ૩. શ્રી હર્ષવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી મોહનવિજયજી છે. તેઓ યતિના શિષ્ય તથા પંજાબમાં આવેલા નિકોદર નામે ગામના રહેવાસી હતા; તથા તેમનું નામ મોહનલાલ હતું. તેમણે મહારાજ શ્રી હર્ષવિજયજી પાસે સંવત ૧૯૩૭માં ગુજરાંવાલામાં દીક્ષા લીધી હતી. તેમના બીજા શિષ્યનું નામ શ્રી રાજવિજયજી મહારાજ છે; સંસારીપણામાં તેમનું નામ રાયચંદ હતું; તથા તેઓ કુંડલા નામે ગામના રહેવાસી હતા. તેમણે મહારાજ શ્રી હર્ષવિજયજી પાસે સંવત ૧૯૪૧માં સુરતમાં Page #385 -------------------------------------------------------------------------- ________________ ३७४ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् । कमलविजयस्यापि, शिष्यस्त्वेको बभूव च । चत्वारश्चाभवञ् शिष्याः, श्रीहंसविजयस्य च ।। ५२ ।। વળી શ્રી કમલવિજયજી મહારાજના એક શિષ્ય થયા; તથા દીક્ષા લીધી હતી. તેમનું જ્ઞાન ઘણું જ સારું છે; તથા મહારાજના પરિવારમાં વિદ્વાન મુનિરાજોમાના તે એક છે; સંસ્કૃત ભાષાની આલંકારિક કવિતાના તેઓ પરીક્ષક છે; તેથી તેવા કવિની પિછાન કરનારા છે. તેમનો સ્વભાવ શાંત અને વૈરાગ્યવાન છે. વળી તેઓ પરોપકારમાં હમેશાં તત્પર તથા વિદ્યાને ચાહનારા છે. વળી તેમણે ડભોઇમાં શ્રી આત્મારામજી મહારાજના નામથી પાઠશાળા તથા લાયબ્રેરી અપાવી છે. તેમના ત્રીજા શિષ્યનું નામ શ્રી પ્રેમવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા નારોવાલ નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ પ્રભુદયાળ હતું. તેમણે મહારાજ શ્રી હર્ષવિજયજીની પાસે સંવત ૧૯૩૯માં પંજાબમાં આવેલા જીરા નામે ગામમાં દીક્ષા લીધી હતી. તેમના ચોથા શિષ્યનું નામ શ્રી વલ્લભવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે વિસા શ્રીમાળી વાણીઆ તથા વડોદરાના રહેવાસી હતા; વળી તેમનું નામ છગનલાલ હતું. તેમણે મહારાજ શ્રી હર્ષવિજયજી પાસે સંવત ૧૯૪૩માં રાધનપુરમાં દીક્ષા લીધી હતી. તેઓ મહારાજશ્રીના પરિવારમાં વિદ્વાન મુનિઓમાંના એક છે; તેમણે પંજાબદેશસ્તવનાવલી તથા ગપ્પદીપિકાસિમીર નામનાં પુસ્તકો રચ્યાં છે. તેમના પાંચમા શિષ્યનું નામ શ્રી શુભવિજયજી છે; તેઓ સંસારીપણામાં જ્ઞાતે વીસા શ્રીમાળી વાણીઆ તથા ગુજરાતમાં આવેલા દસાડા નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ વર્ધમાન હતું. તેમણે સંવત ૧૯૪પમાં મહારાજ શ્રી હર્ષવિજયજી પાસે પાલણપુરમાં દીક્ષા લીધી હતી. તેમના છઠ્ઠા શિષ્યનું નામ શ્રી મોતીવિજયજી મહારાજ છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે વિસા શ્રીમાળી વાણીઆ તથા કાઠીઆવાડમાં આવેલા ઘોઘાબંદરના રહેવાસી હતા; વળી તેમનું નામ મગનલાલ હતું. તેમણે મહારાજ શ્રી હર્ષવિજયજી પાસે સંવત ૧૯૪પમાં પાલનપુરમાં દીક્ષા લીધી હતી. ૧. શ્રી કમલવિજયજી મહારાજના શિષ્યનું નામ શ્રી યશોવિજયજી છે; Page #386 -------------------------------------------------------------------------- ________________ શેકશ: પń / ૧ શ્રી હંસવિજયજી મહારાજના ચાર શિષ્યો થયા. તેઓ સંસારીપણામાં શાતે દશા શ્રીમાળી વાણીઆ તથા ચુડાના રહેવાસી હતા. વળી તેમનું નામ જયચંદ હતું. તેમણે સંવત ૧૯૪૫માં મહારાજ શ્રી કમલવિજયજી પાસે પાલણપુરમાં દીક્ષા લીધી હતી. ३७५ ૧. શ્રી હંસવિજયજી મહારાજના પેહેલા શિષ્યનું નામ શ્રી હેમવિજયજી છે; તેઓ સંસારીપણામાં જ્ઞાતે વીસા શ્રીમાળી વાણીઆ તથા ગુજરાતમાં આવેલા ડભોઇ નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ મોતીલાલ હતું. તેમણે મુનિમહારાજ શ્રીહંસવિજયજી પાસે સંવત ૧૯૪૦માં અમદાવાદમાં દીક્ષી લીધી હતી. તેમના બીજા શિષ્યનું નામ શ્રી સંપદ્ધિજયજી મહારાજ છે; તેઓ સંસારીપણામાં જ્ઞાતે પોરવાડ વાણીઆ તથા ગુજરાતમાં આવેલા પાટણ નામે શહેરના રહેવાસી હતા; વળી તેમનું નામ વાડીલાલ હતું. તેમણે મહારાજ શ્રી હંસવિજયજી મહારાજ પાસે સંવત ૧૯૪૨માં ગુજરાતના ખેડા જીલ્લામાં આવેલા માતર નામે ગામમાં દીક્ષા લીધી હતી. તે શ્રી સંપદ્વિજયજી મુનિરાજ જૈનશાસ્ત્રઓના જાણનારા તથા મહારાજશ્રીના પરિવારમાં વિદ્વાન મુનિઓમાંના એક છે. તેઓ ધર્મકાર્યોમાં ઘણો જ ઉત્સાહ ધરનારા તથા ગુરુભક્તિમાં તત્પર છે. તેમણે ઘણી જ નાની ઉંમરમાં મોક્ષસુખ આપનારું જૈન સંયમ ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ ક્રિયાથી પાળ્યું છે. વળી તેઓ સ્વભાવે શાંત તથા વૈરાગ્યવંત છે. પોતાનો સઘળો સમય જૈનશાસ્ત્રોનું જ્ઞાન મેળવવામાં તથા ધર્મોન્નતિનાં કાર્યો કરવામાં ગાળે છે. વળી વિશેષ પ્રકારે તે મુનિમહારાજની પ્રેરણા તથા ઇચ્છાથી આ શ્રી વિજયાનંદાભ્યુદય મહાકાવ્ય નામના ગ્રંથની રચના કરવામાં આવી છે; અને તે જ તેમની પરમ ગુરુભક્તિ દેખાડી આપે છે. તેઓ હમેશાં પોતાના ગુરુમહારાજ શ્રી હંસવિજયજી મહારાજની સાથે રહી તેમની નિરંતર સેવા બજાવે છે. અને તેમ કરી પોતાના આત્માને તેઓ સફલ કરે છે. તેમના ત્રીજા શિષ્યનું નામ શ્રી તીર્થવિજયજી છે; યતિધર્મમાં તેમનું નામ તારાચંદ હતું. તથા તેઓ કાશીના રહેવાસી હતા. તેમણે મહારાજ શ્રી હંસવિજયજી મહારાજ પાસે સંવત ૧૯૪૮માં પૂર્વમાં દીક્ષા લીધી હતી. તેમના ચોથા શિષ્યનું નામ શ્રી દોલતવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે શ્રીમાળી વાણીઆ તથા દસાડા નામે ગામના રહેવાસી હતા, તેમણે સંવત ૧૯૫૧માં મારવાડમાં આવેલા ફલોધિ નામે ગામમાં મહારાજ શ્રી હંસવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. Page #387 -------------------------------------------------------------------------- ________________ ३७६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। श्रीहीरविजयस्यापि । शिष्यौ द्वौ च बभूवतुः । श्रीप्रेमविजयस्यापि, त्रयः शिष्याश्च जज्ञिरे ॥५३ ॥ (કુમદવિજયજીના શિષ્ય) શ્રી હીરવિજયજી મહારાજના પણ બે શિષ્યો થયા; તથા (હર્ષવિજયજીના શિષ્ય) શ્રી પ્રેમવિજયજી મહારાજનાં ત્રણ શિષ્યો થયા. ૧. શ્રી હીરવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી સુંદરવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા અમૃતસર નામે શહેરના રહેવાસી હતા, તથા તેમનું નામ મોતીચંદ હતું. તેમણે મહારાજ શ્રી હીરવિજયજી પાસે સંવત ૧૯૩૭માં ગુજરાવાલામાં દીક્ષા લીધી હતી. તેમના બીજા શિષ્યનું નામ શ્રી લબ્લિવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે પોરવાડ વાણીઆ તથા પાટણના રહેવાસી હતા; વળી તેમનું નામ વાડીલાલ હતું. તેમણે મહારાજ શ્રી હીરવિજયજી પાસે સંવત ૧૯૪૫માં પાલણપુરમાં દીક્ષા લીધી હતી. ૨. શ્રી પ્રેમવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી માણેકવિજયજી મહારાજ છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે દશા ઓશવાળ વાણી તથા સુરતના રહેવાસી હતા; વળી તેમનું નામ માણેકચંદ હતું. તેમણે મહારાજ શ્રી પ્રેમવિજયજી પાસે સંવત ૧૯૪૨માં પાલીતાણામાં દીક્ષા લીધી હતી; તેઓ વિદ્વાન તથા અત્યંત શાંત સ્વભાવી અને ગંભીર છે; તથા તેમની ઉપદેશશક્તિ ઘણી જ અસરકારક છે. તેમના બીજા શિષ્યનું નામ શ્રી જ્ઞાનવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે દશાશ્રીમાલી વાણીઆ તથા અમદાવાદના રહેવાસી હતા. અને તેમનું નામ ગોપાલજી હતું. તેમણે મહારાજ શ્રી પ્રેમવિજયજી પાસે સંવત ૧૯૪૪ માં અમદાવાદમાં દીક્ષા લીધી હતી. તેમના ત્રીજા શિષ્યનું નામ શ્રી માનવિજયજી છે, તેઓ સંસારીપણામાં જ્ઞાતે દશાશ્રીમાલી વાણીઆ તથા અમદાવાદના રહેવાસી હતા; વળી તેમનું નામ મગનલાલ હતું. તેમણે સંવત ૧૯૪૫માં મહારાજ શ્રી પ્રેમવિજયજી પાસે પાલણપુરમાં દીક્ષા લીધી હતી. Page #388 -------------------------------------------------------------------------- ________________ ષોડશ: સર્વ: ધ वल्लभविजयस्याथ, शिष्यौ द्वौ च बभूवतुः । माणिक्यविजयस्यापि तथासंख्यौ हि शिष्यकौ ।। ५४ ।। (હર્ષવિજયજીના શિષ્ય) શ્રી વલ્લભવિજયજીના બે શિષ્યો થયા તથા (પ્રેમવિજયજીના શિષ્ય) શ્રી માણેકવિજયજીના પણ બે શિષ્યો થયા. गत इह शुभवंशस्तस्य सूरीश्वरस्य । शिवसुखफलदोऽयं कल्पशाखीव वृद्धिम् ॥ मुनिगणततमालाशौक्तिकेयानि तत्र । सुखदशिवकुमारीप्रीतिदानि बभूवुः ।। ५५ ।। (એવી રીતે) તે શ્રીવિજયાનંદ સૂરિરાજનો મોક્ષસુખ રૂપી ફલને દેનારો વંશ કલ્પવૃક્ષની પેઠે વૃદ્ધિ પામ્યો; તે વંશમાં સુખ આપનારી એવી મોક્ષરૂપી કુમારિકાને પ્રીતિ આપનારા મુનિઓના સમૂહની વિસ્તાર પામેલી શ્રેણિઓ રૂપી મોતીઓ ઉત્પન્ન થયાં. ३७७ ૧. શ્રી વલ્લભવિજયજીના પહેલા શિષ્યનું નામ શ્રી વિવેકવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે શ્રીમાલી વાણીઆ તથા ગુજરાતમાં આવેલા વલાદ નામે ગામના રહેવાસી હતા, વળી તેમનું નામ ડાહ્યાભાઈ હતું. તેમણે સંવત ૧૯૪૮માં પંજાબમાં આવેલા પટ્ટી નામના ગામમાં મહારાજ શ્રી વલ્લભવિજયજી પાસે દીક્ષા લીધી હતી. તેમના બીજા શિષ્યનું નામ શ્રી લલિતવિજયજી છે; તેમણે પણ મહારાજ શ્રી વલ્લભવિજયજી પાસે પંજાબમાં આવેલા નારોવાલ નામે ગામમાં સંવત ૧૯૫૩માં દીક્ષા લીધી હતી, ૨. શ્રી માણેકવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી ગુલાબવિજયજી છે; સંસારીપણામાં તેઓ જ્ઞાતે વીસા ઓશવાળ વાણીઆ તથા વીકાનેરના રહેવાસી હતા; વળી તેમનું નામ ઘેબરચંદ હતું. તેમણે સંવત ૧૯૫૩માં મહારાજ શ્રી માણેકવિજયજી પાસે ગુજરાતમાં આવેલા વડાલી નામના ગામમાં દીક્ષા લીધી હતી. Page #389 -------------------------------------------------------------------------- ________________ ३७८ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गस्तांकः कविशिशुकहीरेण कथितः ।।५६ ॥ "तांकः" मेटले सोगमी. (माडीनी सघणो अर्थ माग પ્રમાણે જ જાણવો.) इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्री विजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वरश्रीमदात्मारामजिच्चरिते श्री विजयानंदसूरीश्वरस्य परिवाराल्पवर्णनो नाम षोडशः सर्गः समाप्तः। તેમના બીજા શિષ્યનું નામ કલ્યાણવિજયજી છે; તેમણે પણ મહારાજ શ્રી માણેકવિજયજી પાસે સંવત ૧૯૫૫માં વઢવાણમાં દીક્ષા લીધી હતી. Page #390 -------------------------------------------------------------------------- ________________ श्री आनंदविजयजी (श्री आत्मारामजी महाराज) लक्ष्मीवि० संतोषवि० रंगवि० रतनवि० चारित्रवि० कुशलवि० प्रमोदवि० उद्योतवि० सुमतिवि० वीरवि० कातिवि० जयवि० अमरवि अमृतवि० अमृतवि० चंद्रवि० कल्याणवि० ० अमीवि० कल्याणवि० विनयवि० माणेकवि० कपुरवि० प्रतापवि० बालवि० यशोवि० दानवि० नयवि० मुक्तिवि० कुमुदवि० हर्षवि० कमलवि० हंसवि० हीरवि यशोवि० चतुरवि० लाभवि० भक्तिवि० अनंगवि० हेमवि० संपद्विवि० तीर्थवि० दोलतवि० . सुंदरवि० बुद्धि वि० मोहनवि० राजवि० वल्लभवि० शुभवि० माणेकवि० ज्ञानवि० मानवि० विवेकवि० ललितवि० गुलाबवि० कल्याणवि० इति श्री आत्मारामजी महाराजना (आनंदविजयजीसूरिराजना) परिवारनी संवत १९५६नी साल सुधीनी वंशावळी. प्रेमवि० मोतीवि० Page #391 -------------------------------------------------------------------------- ________________ રૂ૮૦ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। // સતામ: સf: પ્રારશ્યતે / अत्रास्ति जामनगरं नगरं गरिष्ठं । यस्मिञ् जिनेशनिलयोपरिगा पताका ॥ ऋद्धिं पुरस्य किल दर्शयितुं धुलोकं । लोलानिलेन लुलिताह्वयतीव रेजे।। १८ ॥ આ ભરતક્ષેત્રમાં ઉત્તમ એવું જામનગર (એવા નામનું) નગર છે, જેમાં (રહેલા) જિનેશ્વરોના મંદિર પર રહેલી અને ચપળ પવનથી લલિત થએલી પતાકા ખરેખર (તે) નગરની ઋદ્ધિ દેવલોકને દેખાડવા માટે જાણે બોલાવતી હોય નહીં જેમ, તેમ શોભવા લાગી છે. तत्रौशजातिवणिजां मुकुटोपमस्तु । वंशो बभूव किल लालणनामधेयः ॥ तद्वंशमौक्तिकनिभोऽत्र बभूव चेभ्यः । - શ્રીવર્ધમાન રૂતિના વિખંડિતો વૈા ૨ તે જામનગરમાં ઓશવાળ જાતિના વણિકોમાં ખરેખર મુકુટ * ૧. જામનગર નામનું શહેર હિંદુસ્તાનના પશ્ચિમ વિભાગમાં આવેલા કાઠિયાવાડની ઉત્તરે દરિયાકિનારે આવેલું છે; તે શહેર આશરે વિક્રમ સંવત ચૌદના સૈકામાં જામશ્રી રાવલે વસાવ્યું કહેવાય છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ સસલામ: સર્જ ३८१ સમાન એવો લાલણ નામનો વંશ હતો. તે વંશમાં મૌક્તિક સરખા અને શ્રી વર્ધમાનશાહ એવા નામથી મંડિત થએલા મહા ધનાઢ્ય શેઠ થયા. विरचितमिह तेन मंदिरैक । मधिगततुंगतया तिरस्कृताद्रि ॥ अगणितवसुना जिनेशबिंबै: । પ્રવત: પરિમંડિત મનોજ્ઞમ્ ।। રૂ . ॥ પ્રાપ્ત કરેલી ઊંચાઇથી તિરસ્કાર કરેલ છે પર્વતનો જેણે, તથા અતિ ઉત્તમ એવા જિનેશ્વરોનાં બિંબોથી મંડિત થએલું તથા મનોહર એવું એક જિનમંદિર તે વર્ધમાન શાહ શેઠે અહીં (જામનગરમાં) અગણિત ધન ખરચીને બનાવ્યું છે. ૧. વર્ધમાનશાહનો ઇતિહાસ નીચે પ્રમાણે છે. તેઓ કાઠિયાવાડની ઉત્તરે આવેલા કચ્છ નામના દેશમાં આવેલા અલસાણ નામે ગામના રહેવાસી હતા; તેઓ ઘણા જ ધનાઢય તથા વ્યાપારનાં કાર્યોમાં પ્રવીણ હતા. તે જ ગામમાં રાયસી શાહ નામના પણ એક ધનાઢ્ય શેઠ રહેતા હતા; તેઓ બન્ને વચ્ચે વેવાઈઓનો સંબંધ હતો. તેઓ બન્ને જૈનધર્મ પાળતા હતા. એક દિવસે જામનગરના રાજા જામસાહેબે તે અલસાણાના ઠાકોરની કન્યા સાથે લગ્ન કર્યાં. તેમાં જામશ્રીના કહેવાથી તે કુંવરીએ દાયજામાં પોતાના પિતા પાસે તે બન્ને શાહુકારો જામનગરમાં આવી વસે એવી માગણી કરી. તે માગણી તેના પિતાએ કબુલ રાખવાથી ઓશવાળ જ્ઞાતિના દશ હજાર માણસો સહિત તે બન્ને શાહુકારોએ જામનગરમાં આવી નિવાસ કર્યો; તથા ત્યાં રહી અનેક દેશાવરો સાથે વ્યાપાર કરવા લાગ્યા. અને તેથી જામનગરની પ્રજાની પણ ઘણી આબાદી વધી. વળી તે બન્ને શાહુકારોએ પોતાના દ્રવ્યનો સદુપયોગ કરવા માટે ત્યાં (જામનગરમાં) લાખો પૈસા ખરચીને મોટા વિસ્તારવાળાં તથા દેવિમાનો સરખાં જિનમંદિરો બંધાવ્યાં. તે જિનમંદિરો વિક્રમ સંવત ૧૬૭૬માં સંપૂર્ણ થયાં; (તેનું વિશેષ વર્ણન આ જ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૨૮ર श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् । तस्य कोटीध्वजस्याथो, ऽभूत्सुपुत्रः कलान्वितः । नाम्ना जगडुशाहश्च, पापसंतापवर्जितः ॥४।। કોટીધ્વજ એવા તે શ્રી વર્ધમાન શાહના કલાવાન, તથા પાપસંતાપથી રહિત એવા જગડુ શાહ નામના ઉત્તમ પુત્ર થયા. પુસ્તકના ૧૧૩ મેં પૃષ્ટ છપાએલા શ્રી વર્ધમાન શાહના જિનમંદિરમાં રહેલા શિલાલેખની નકલથી જાણી લેવું.) અનુક્રમે શ્રી વર્ધમાનશાહે શત્રુંજય ગિરનાર વગેરેની યાત્રા કરી ત્યાં પણ જિનમંદિરો બંધાવ્યાં. એવી રીતે પોતાના લાખો પૈસા ખરચીને તેમણે આ ચપલ લક્ષ્મીનો લાવો લીધો. વર્ધમાનશાહનું રાજ્યદરબારમાં ઘણું સન્માન થવા લાગ્યું તથા જામશ્રી પણ ઘણુંખરું કાર્ય તેમની સલાહ પ્રમાણે કરવા લાગ્યા. આથી કરીને જામસાહેબના એક લુવાણા કારભારીને ઇર્ષા થઇ; તેથી તે વર્ધમાન શાહ પરની જામસાહેબની પ્રીતિ ઓછી કરાવવાની તજવીજ કરવા લાગ્યો. એક દહાડો તે કારભારીએ જામસાહેબને કહ્યું કે, હાલમાં રાજ્યમાં નાણાનો ખપ છે; તેથી આપણા શહેરના ધનાઢય શાહુકાર વર્ધમાન શાહ ઉપરે નેવું હજાર કોરીની ચીઠ્ઠી લખી આપો. જામસાહેબે પણ તેના કહેવા પ્રમાણે નેવું હજારની કોરીની ચીઠ્ઠી ૧ વર્ધમાનશાહ ઉપર લખી આપી. પછી તે કારભારીએ તે નેવું હજાર કોરીની ચીઠ્ઠી પર એક મીંડું ચડાવીને તે ચીઠ્ઠી નવ લાખ કોરીની કરી. અને તે દિવસે સાંજનાં વાળ વખતે તે વર્ધમાન શાહ પાસે આવ્યો; અને કહેવા લાગ્યો કે, જામસાહેબે હુકમ કર્યો છે કે, આ ચીકી રાખીને નવ લાખ કોરી આ વખતે જ આપો. વર્ધમાન શાહે કહ્યું કે, આ વખતે અમારો વ્યાળુનો વખત છે, માટે આવતી કાલે સવારે તમો આવજો, એટલે આપીશું. પણ તે કારભારીએ તો તે જ વખતે તે કારી લેવાની હઠ લીધી. તેથી વર્ધમાન શાહે તેને તે જ વખતે કાંટો ચડાવી પોતાની વખારમાંથી નવલાખ કોરી તોળી આપી. કારભારીના આ કર્તવ્યથી વર્ધમાન શાહને ગુસ્સો ચડ્યો; તેથી પ્રભાતમાં રાયસી શાહ સાથે મળીને તેમણે ઠરાવ કર્યો કે, જે રાજ્યમાં પ્રજા પર આવો જુલમ હોય ત્યાં આપણે રહેવું લાયક નથી, માટે આપણે આજે જ અહીંથી ચાલીને કચ્છમાં જવું. તે સમયે રાયસી શાહે પણ તે વાત કબુલ કરી; અને જ્યારે વર્ધમાનશાહે ત્યાંથી નીકળી કચ્છ તરફ પ્રયાણ કર્યું ત્યારે રાયસી શાહે ખુટામણ લેઈ કહ્યું કે, મારે તો આ દેરાંઓનું કામ અધૂરું હોવાથી મારાથી આવી શકાશે નહીં, પછી વર્ધમાન શાહે એકલાએ ત્યાંથી પ્રયાણ કર્યું, અને તેમની સાથે Page #394 -------------------------------------------------------------------------- ________________ સ : સf. ! ३८३ तस्याभूद्धनभाजस्तु , पुत्रो गोवर्धनाह्वयः । धनधान्यैश्च संपूर्णः, पुत्रादिपरिवारभाक् ॥ ५ ॥ તે ધનાઢય જગડુશાહના ધનધાન્યોથી સંપૂર્ણ તથા પુત્રાદિકના પરિવારવાળા ગોવર્ધન નામના પુત્ર થયા. अभूत्तस्य सुतश्चारु, र्नाम्ना वलमजित्खलु । कच्छदेशे हि मंत्रित्वं, प्राप्तं तेन ततादरम् ।।६॥ તે ગોવર્ધન શાહના વલમજી નામે પુત્ર થયા; તેમણે કચ્છદેશમાં વિસ્તારયુક્ત આદરમાનવાળું મંત્રીપણું મેળવ્યું હતું. ઓશવાળના સાડા સાત હજાર માણસોએ પણ કચ્છ તરફ પ્રયાણ કર્યું. અને તે સઘળા માણસોનું ખાધાખોરાકી વગેરેનું ખરચ શેઠ વર્ધમાન શાહને માથે હતું. પ્રયાણ કરી વર્ધમાન શાહ ધ્રોળ મુકામે પહોંચ્યા, ત્યારે જામસાહેબને તે બાબતની ખબર પડી; ત્યારે જામસાહેબે તેમને પાછા બોલાવવા માટે પોતાના માણસોને મોકલ્યા; પણ વર્ધમાન શાહ આવ્યા નહીં. ત્યારે જામસાહેબ પોતે ત્યાં ગયા; અને આવી રીતે એકાએક પ્રયાણ કરવાનું કારણ તેમણે વર્ધમાન શાહને પૂછયું, ત્યારે વર્ધમાન શાહે જે હકીકત બની હતી તે નિવેદન કરી. ત્યારે જામસાહેબે આશ્ચર્ય સહિત કહ્યું કે, મેં તો ફક્ત નેવું હજાર કોરીની ચીઠ્ઠી લખી છે; પછી કારભારી પર જામસાહેબને ઘણો જ ગુસ્સો ચડ્યો, તેથી તેઓ એકદમ જામનગર આવ્યા; ત્યાં કલ્યાણજી હેઠે તે કારભારી જામસાહેબને મળ્યો; જામસાહેબે એકદમ ગુસ્સામાં જ ત્યાં તેને જંબીયાથી પોતાને હાથે મારી નાંખીને યમને હાર પહોંચાડ્યો, તે લુવાણા કારભારીનો પાળીઓ હાલ પણ (જામનગરમાં) કલ્યાણજીના મંદિરમાં મોજુદ છે; જે વખારમાં વર્ધમાન શાહે તેને નવલાખ કોરી તોળી આપી હતી, તે વખારનું જામનગરમાં માંડવી પાસે રહેલું મકાન હાલ પણ નવલખાના નામથી ઓળખાય છે. તેમનાં ચણાવેલા અત્યંત મનોહર જિનમંદિરો હાલ પણ જામનગરમાં તે સમયની તેમની જાહોજહાલી દષ્ટિગોચર કરે છે. તેમનું રહેવાનું મકાન પણ હાલ અહીં જામનગરમાં જીર્ણ અવસ્થામાં હયાત છે. તેમણે અનેક ધર્મકાર્યો તથા લોકોપકૃતિનાં કાર્યો કરેલાં છે; આ તેમનો ટૂંક હેવાલ છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ३८४ दृष्ट्वा तस्य च चातुर्यं, भूमिपालोऽर्पयद्धराम् । वर्षे सततं लक्ष- मुद्रिकादायिनीं तदा ।। ७ ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। વળી તે વલમજી શાહની ચતુરાઇ જોઇને કચ્છના રાજાએ તે સમયે હમેશાં દર વર્ષે લાખ કોરીની ઉપજવાળી જમીન આપી હતી. श्रेष्टिनोऽभूत्सुतस्तस्य तुल्यस्तेन कलान्वितः । चारुस्तु लालचंद्राख्यो, राज्यमानेन शोभितः ॥ ८॥ તે વલમજી શાહ શેઠના તેના સરખા, કળાવાન, તથા રાજ્યમાનથી શોભિતા એવા લાલચંદ શાહ નામે પુત્ર થયા. धनराजश्च तत्पुत्र, स्तस्य पुत्रस्तु शोभितः । श्रेष्टी ज्येष्ठाह्वयश्चासीत्, परिवारैः समन्वितः ॥ ९॥ તે લાલચંદ શાહના ધનરાજ શાહ નામે પુત્ર થયા, અને તેમના શોભિતા તથા પરિવારથી યુક્ત એવા જેઠાશા શેઠ નામે પુત્ર થયા. सत्यं श्राद्धवृतं तेन, द्वितीयं परिपालितम् । यावज्जीवं तथा त्यक्तं, श्रेयसे रात्रिभोजनम् ॥ १० ॥ તે જેઠા શાહે જાવોજીવ સત્ય નામનું બીજું શ્રાવક વૃત્ત પાળ્યું હતું; તથા (પોતાના) કલ્યાણ માટે તેમણે રાત્રિભોજન તજ્યું હતું. तस्य सूनुवरसामजिदाह्वो । राजमान्य इव वारिधिदेशः ॥ रत्नमौक्तिकमणिप्रकराढ्योऽ । त्राभवत्सुकमलापरिवृत्तः ॥। ११ ॥ તે જેઠા શાહના સમુદ્રના પ્રદેશની પેઠે રાજાથી માનનીક (પક્ષે—ચંદ્રથી માનનીક) રત્ન, મોતી અને મણિઓના સમૂહવાળા, તથા ઉત્તમ લક્ષ્મીથી યુક્ત થએલા એવા સામજી શાહ નામે ઉત્તમ પુત્ર અહીં થયા. Page #396 -------------------------------------------------------------------------- ________________ સમય: સર્ચ: { हंसराज इति नामतोऽभवत् । तस्य सूनुरमितैर्गुणैर्युतः ॥ जैनशास्त्रवरवारिधौ मनो । मीनतामभजदस्य सर्वदा ॥ १२ ॥ તે સામજી શાહના અમિત ગુણોથી યુક્ત એવા હંસરાજ શાહ નામે પુત્ર થયા; તેમનું મન જૈનશાસ્ત્રોરૂપી ઉત્તમ સમુદ્રમાં હમેશાં મત્સ્યપણાને ભજતું હતું. (અર્થાત્ જૈનશાસ્ત્રોમાં રક્ત હતું.) रचितस्तस्य पुत्रेण, हीरालालाह्वयेन हि । ग्रंथोऽयं विजयानंदा - भ्युदयाख्यः कविप्रियः ।। १३ ।। તે હંસરાજ શાહના હીરાલાલ નામના પુત્રે કવિઓને પ્રિય એવો આ શ્રી વિજયાનંદાભ્યુદય નામનો ગ્રંથ ખરેખર રચ્યો છે. दर्शनाग्न्यंकचंद्रैश्च, वर्षे परिमिते शुभे । ગ્રંથ: સંપૂર્ણતાં નીતો, મધૌ શુનાષ્ટમીનેિ॥ ૪।। (વિક્રમ સંવત) ૧૯૫૬ના વૈશાક સુદી આઠમને દિવસે આ ગ્રંથ સંપૂર્ણ કર્યો છે. यावात्स्थितावत्र हि चंद्रसूर्यौ । तावबुधानां किल कंठपीठम् ॥ ३८५ ग्रंथे स्थितेयं वरकाव्यमाला । विद्वत्प्रिया नित्यमलंकरोतु ।। १५ ।। આ દુનિયામાં જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય રહેલા છે, ત્યાં સુધી (આ) ગ્રંથમાં રહેલી વિદ્વાનોને પ્રિય એવી આ કાવ્યમાલા હમેશાં લોકોના કંઠપીઠને ખરેખર શોભાવો. Page #397 -------------------------------------------------------------------------- ________________ ३८६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गस्थांकः कविशिशुकहीरेण कथितः ।। १६ ॥ "थांकः" मेटले सत्तरमो. (माडीनी सघनो अर्थ मागण પ્રમાણે જ જાણવો.) इति श्रीजामनगरनिवासिश्रावकवर्यहंसराजात्मजपंडितहीरालालविरचिते श्री विजयानंदाभ्युदयाख्ये महाकाव्ये अपरनामसूरीश्वरश्रीमदात्मारामजिच्चरिते कविप्रशस्तिवर्णनो नाम सप्तदशमः सर्गः समाप्तः। एनं ग्रंथं विलोक्य मुंबापुरीनिवासिन्या पुरबाईत्याख्यया श्राद्धवर्यठाकरसीहीरजितः श्राविकोत्तमभार्यया शतद्वयरूपकाणां च छाणीग्रामनिवासिश्रेष्टिवर्यकीलाभाइपानाचंद्रेण सार्धशतरूपकाणां पारितोषिकं कवये दत्तमस्ति. ।। समाप्तोऽयं ग्रंथः गुरुश्रीमच्चारित्र विजयसुप्रसादात् ॥ Page #398 -------------------------------------------------------------------------- ________________ સિંઘજી શાહ. હરપાલશાહ. દેવનંદશાહ. आ ग्रंथ कर्तानी वंशावळी. પર્વતશાહ. વત્સરાજશાહ. અમરસિંહશાહ. આ ગ્રંથકર્તાની વંશાવળી. શ્રીવર્ધમાનશાહ ચાંપસિંહ શાહ અમીયશાહ પાસિંહશાહ શ્રીપાલશાહ. કુંવરપાલશાહ. રણમલ્લશાહ. (ખબર નથી.) રામજીશાહ (ખબર નથી.) ભીમજીશાહ (ખબર નથી.) નારાયણજી શાહ. કૃષ્ણદાસશાહ, સ્થાવરશાહ. (ખબર નથી.) (ખબર નથી.) વાઘજી શાહ (ખબર નથી.) Page #399 -------------------------------------------------------------------------- ________________ ३८८ વીરજીશાહ. (ખબર નથી.) વિજપાલશાહ. ભામાશાહ. જગડુશાહ (તેના બીજા પુત્રોની ખબર નથી.) ગોધાશાહ (તેના બીજા પુત્રોની ખબર નથી.) (ખબર નથી.) (ખબર નથી.) વલમજીશાહ (તેના બીજા પુત્રોની ખબર નથી.) લાલચંદ શાહ (તેના બીજા પુત્રોની ખબર નથી.) ધનરાજશાહ (તેના બીજા પુત્રોની ખબર નથી.) જેઠાશાહ શામજીશાહ. વીકમસીશાહ. ત્રીકમજીશાહ. હંસરાજશાહ. મૂલચંદશાહ. श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હિરાલાલ. એવી રીતે આ ગ્રંથકર્તા કવિની વંશાવાળી જાણવી. Page #400 -------------------------------------------------------------------------- ________________