SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૦ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। सप्तदशप्रकाराढ्य, पूजायाः पुस्तकं च सः । स्थित्वारचयत्तत्रैव, भव्यानां हितकाम्यया ॥ ५ ॥ વળી ત્યાં જ રહીને તેમણે ભવ્યોના હિતની ઇચ્છાથી સત્તરભેદી પૂજાનું પુસ્તક પણ બનાવ્યું. अद्यावधि मुनीशस्य, शिष्यां एकोनविंशति । आसन्सिद्धांतपारंगा, भव्यलाभसमुत्सुकाः ॥ ६ ॥ આજ સુધીમાં (તે) મુનિરાજના, સિદ્ધાંતના પારને પહોંચેલા તથા ભવ્યોના લાભમાં ઉત્સુક એવા ઓગણીસ શિષ્યો થયા હતા. निर्गत्याथ ततोऽसौ च, विकानेरमुपाययौ । चतुर्मासं च तत्रास्था, न्मुनिभिर्बहुभिर्युतः ॥७॥ પછી આ મુનિરાજ ત્યાંથી નીકળીને વિકાનેર આવ્યા, તથા ઘણા મુનિઓ સહિત ત્યાં ચતુર્માસ રહ્યા. स्थित्वा तत्र मुनींद्रेण, शमसंयुक्तचेतसा । विंशतिस्थानका_याः, पुस्तकं तेन निर्मितम् ॥ ८ ॥ ત્યાં રહીને શતાયુક્ત ચિત્તવાળા એવા તે મુનિરાજે વિશસ્થાનકની પૂજાનું પુસ્તક બનાવ્યું. ततो विहृत्य भूपीठं, पादन्यासैः पत्रियन् । आत्मानं च मरुदेश, पंचतीर्थ्याः सुयात्रया ।।९ ॥ क्रमेणायमथागत्या, पदावादाभिधं पुरम् । સ્થિતતંત્ર વતુર્માસ, પરિવારયુતો મુનિ ૨૦ | ગુમના હવે ત્યાંથી વિહાર કરીને આ મુનિરાજ પાદન્યાસોથી પૃથ્વી પીઠને પવિત્ર કરતા થકા, તથા મારવાડની પંચતીર્થની ઉત્તમ યાત્રાથી (પોતાના) આત્માને પવિત્ર કરતા થકા અનુક્રમે અહ્મદીવાદ નામના નગરમાં આવીને પરિવારસહિત ચર્તુમાસ રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy