________________
८६
बभौ शिखिशिखेवास्य, रसना रक्तभान्विता । अंतर्ज्वलदनंगस्य, चिताया निर्गता खलु ।। १२ ।।
આ મુનીશ્વરની લાલ કાંતિવાળી જીહ્વા અંતરમાં બળતા કામદેવની ચિતામાંથી નીકળેલી ખરેખર જાણે અગ્નિની શિખા જ હોય નહીં તેમ શોભતી હતી.
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
तदाननं ननंदैवं, तमःस्तोमतिरस्करम् । બનતામુવાનાં ત્ર, મુદ્દે મુતવાંધવમ્ ॥ ૧૨ ॥
એવી રીતે તે મહા મુનિરાજનું મુખ માણસોના સમૂહરૂપી ચંદ્રવિકાસિ કમલોના હર્ષ માટે ચંદ્ર સરખું અને પાપોના સમૂહનો (૫ક્ષે—અંધકારના સમૂહનો) નાશ કરનારું શોભતું હતું. कंठः कुंबुरिवोद्भाति, तस्य वलित्रयान्वितः । અજ્ઞાનરનનીમુત, નવનાળનળક્ષમઃ ॥ ૨૪ ॥
તે મુનિરાજનો, અજ્ઞાનરૂપી રાત્રિમાં નિદ્રાયુક્ત થએલા જગતને જગાડવામાં સમર્થ એવો જાણે શંખ જ હોય નહીં, તેમ ત્રણ વલીઓવાળો કંઠ શોભે છે.
मांसलौ तस्य पीनांसा, वुद्धर्तुं पंकसंचयात् । પ્રયાતાનિવ જંતુનાં, ઘીરેવયોર્ક્યુરીળતામ્ ॥ ॥
તે મુનિરાજના માંસયુક્ત તથા જાડા એવા ખભાઓ, જંતુઓને પાપોના (પક્ષે–કાદવોના) સમૂહમાંથી ઉદ્ધારવા માટે બળદોના અગ્રેસરીપણાને જાણે પ્રાપ્ત થયા હોય નહીં જેમ, તેમ શોભે છે.
૬. તમો રાહૌ મુળે પાપે, કૃતિ હૈમઃ ॥ ૨. અસ્ત્રી પં જુમાન્ પામા । पापं किल्बिषकल्मषम् ॥ तथा ॥ निषद्वरस्तु जंबालः । पंकोऽस्त्री शादकर्दमौ ॥ શ્યમઃ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org