SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ: સt: / सदा दुर्जनसंगो हि, सतां भंगे निवेदितः । पलांडुस्नेहयुक्ता हि, सदा याति मुधा सुधा ।। ३६ ।।। ઉત્તમ માણસોને દુર્જન માણસનો સંગ ખરેખર હમેશાં નાશ માટે નિવેદન કરેલો છે; કેમકે, ડુંગળીના સહવાસથી યુક્ત થએલું અમૃત (પણ) હમેશાં ફાટી જાય છે. सतः कथं समायाति, तरुरप्यस्य तुल्यताम् । हतोऽपि सं फलं दत्ते, काल एव सदा तु न ।। ३७ ।। આ (પ્રસિદ્ધ એવા) સજ્જનની તુલ્યતાને વૃક્ષ પણ શી રીતે આવી શકે ? કારણ કે, તે વૃક્ષને (પત્થર આદિકથી) મારવાથી પણ તે (તેની) મોસમે જ ફલ આપે છે, પણ કંઈ હમેશાં ફલ આપતું નથી. (અને સજ્જન તો તેને માર્યા છતાં પણ તે હંમેશાં ઉત્તમ ફલ આપે જ છે.) शराणां सन्नराणां च, शरणागतरक्षणम् । धर्मोऽस्तीति धुराधुर्य, स्तर्जितानां करैरपि ॥ ३८ ॥ હાથથી તર્જના પામેલા એવા (પક્ષે–ફેંકેલા) બાણોનો અને સજ્જનોનો “શરણાગતનું રક્ષણ કરવું” એવી રીતનો પૃથ્વીમાં મુખ્ય ધર્મ છે. नरोत्तमस्य संगेन, नरोऽप्युत्तमतां गतः । चपलं चपलापीता, पूज्यतां हरिसंगता ॥ ३९ ॥ | ઉત્તમ માણસના સંગથી નિર્ધન માણસ પણ ઉત્તમપણાને પ્રાપ્ત થએલ છે, (કેમકે) નરોત્તમના એટલે કૃષ્ણના સંગવાળી (ચપલ) એવી પણ લક્ષ્મી તુરત પૂજ્યપણાને પ્રાપ્ત થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy