SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી વિનયનંામ્યુયર્ પવ્યિમ્ / सगंठं हि शठं ज्ञेया, नीचकं कीचकोपमम् । તા: સંસ્કૃત નાતો, વાદો દિ દાદા ૪૦ || - નીચ એવા દુર્જનને ગાંઠવાળા (પક્ષે–મનમાં આમળાવાળા) વાંસ તુલ્ય જાણવો; કારણ કે તેઓના મેલાપથી (ઘસવાથી) શરીરને બાળનારો અગ્નિ ઉત્પન્ન થએલો છે; (અર્થાત્ દુર્જનનો સંગ કરવાથી ચિત્તને બળાપો થાય છે.) शेवालवेष्टिताश्मेव, बाह्यकोमलतां वहन् । હૃદંત: રિનો નિત્ય, શો ટુર્નો યુવમ્ ! ૪૨ | બહારથી કોમલપણાને ધારણ કરનારા તથા હૃદયમાં (પક્ષે– અંદરના ભાગમાં) હમેશાં કઠોરતાવાળા એવા શેવાલથી લીંપાએલા પથરા સરખો દુર્જન માણસ ખરેખર નીચ કાર્યમાં જ રક્ત હોય છે. (શેવાલવાળો પત્થર પણ તેના આશ્રિતને લપસાવી પાડી નાખે છે) दुर्जनो जनताछिद्रं, विनिद्रं पश्यति मुदा । सदा धिनोति काकोहि, प्राप्य पुरीषसंचयम् ॥ ४२ ॥ દુર્જન માણસ જરા પણ આળસ રાખ્યા વિના હર્ષથી માણસોના છિદ્રને જોયા કરે છે; કેમકે, કાગડો હમેશાં વિષ્ટાના સમૂહને મેળવીને ખુશી થાય છે. हंसाः सत्पुरुषाश्चापि, तुल्याः सन्मानसंगमाः । खेलंति खलु ते नित्यं, प्राप्तसुकमलालयाः ॥ ४३ ॥ હસો અને સજ્જનો બન્ને એક સરખા છે; કેમકે, તેઓ સજજનોના ૧. આ શ્લોકનું ચોથું પદ “દ” અને “હ” રૂપ ફક્ત બે જ અક્ષરોથી બનેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy