SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ: સર્વ । ६९ પછી તે શ્રી બુદ્ધિવિજયજી મુનિરાજ પણ ભવ્યોના સંસારના ભંગ માટે, વૈરાગ્યરંગના પ્રકારોના ચિન્હવાળી (નીચે પ્રમાણે) ધર્મદેશના દેતા હવા. भो भव्या भवभंगाय, संगाय च निजात्मनः । ગાય મુક્તિરામાયા:, સમાધિ મનત ધ્રુવમ્ ।।૪o ।। હે ભવ્ય લોકો ! ભવભ્રમણના નાશ માટે તથા પોતાના આત્માના સંગ માટે અને મુક્તિરૂપી સ્ત્રીના રાગ માટે ખરેખર તમો સમાધિને ભજો. कषायविषसंघात, मघात्तं वमत द्रुतम् । સમાધિમુક્ષુધાધારા, માળનું પિવત ધ્રુવમ્ ॥ ૪૨ ॥ પાપોથી પ્રાપ્ત થએલા કષાયોરૂપી ઝેરના સમૂહને તમો તરત વમી નાંખો. અને સમાધિરૂપી ઉત્તમ અમૃતની ધારાને તમો ખરેખર છેક કંઠ સુધી પીઓ. सिक्ता रागादिपानीयैः, पादपा विषयाह्वयाः । વિષતુલ્ય દ્દિ સૂયંતે, સમાધિબૈરમ્ ॥૪૩ ॥ રાગ આદિક રૂપ પાણીઓથી સિંચાએલા વિષયો નામના ઝેર તુલ્ય વૃક્ષો ખરેખર સમાધિરૂપી કરવતોથી તુરત કપાઇ શકે છે. समाधिशैलशृंगाग्र, गतं जंतुं न जातुचित् । નેવું શક્તા નાખેત્રા, વીરેશા વિષયાયઃ ॥ ૪૪ || સમાધિરૂપી પર્વતના શિખરના અગ્રભાગ પર રહેલા પ્રાણીને, જગતને જીતનારા તથા સુભટોમાં અગ્રેસર એવા વિષયરૂપી વૈરીઓ કોઈપણ સમયે જીતવાને સમર્થ થતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy