________________
તૃતીય: સર્ચ:।
४५
જ્યારે આ બાલ્યપણામાં લીન છતાં પણ કળાઓની ક્રીડાથી કટાક્ષિત થએલા છે, ત્યારે જે સમયે તે તરુણતાને પ્રાપ્ત થશે, ત્યારે તો તે ચંદ્રની પેઠે પૃથ્વીના હર્ષ પ્રતે (પક્ષે—ચંદ્ર વિકાસિ કમળ પ્રતે) પ્રિય થશે.
एवं विचिंतयित्वाथा, वसरं तावपश्यताम् । નવ્યું તે દિ નિત્ને પક્ષે, માલપક્ષાવિવોલુપમ્ ॥૨૨॥
એમ વિચારીને તેઓ બન્ને, મહિનાના બન્ને પક્ષો જેમ ચંદ્રને તેમ, તે આત્મારામજીને પોતાના પક્ષમાં લેવા માટે અવસર જોવા
લાગ્યા.
अन्येद्युर्मधुरालापै, बलकोऽयं स्वकीकृतः । તામ્યાં નપામ્યાંવ, નમોઽમતમાંતિઃ ।।૨૩।।
એક દહાડો માવતો જેમ નિર્મલ કાંતિથી શોભતા હાથીના બચ્ચાંને તેમ તેઓએ આ બાળકને મધુર શબ્દોથી પોતાને વશ કરી લીધો.
उपदेशमिमौ तस्मै, बालाय ददतुः स्वयम् । બુદ્ધિમતે પ્રવોધાય, સંસારોદ્વેગળિમ્ ॥ ૨૪ ।।
વળી તેઓ બન્ને પોતે તે બુદ્ધિવાન બાળકને બોધ થવા માટે સંસારથી ઉદ્વેગ કરનારો ઉપદેશ દેવા લાગ્યા.
गृहं गत्वाथ मत्वास, संसारासारतां हृदि । स्वमौलावंजलिं कृत्वा, नत्वा मातरमभ्यधात् ॥ २५ ॥
પછી તે આત્મારામજી ઘેર જઈને તથા હૃદયમાં સંસારની અસારતાને માનીને, પોતાના મસ્તક પર અંજલિ કરીને તથા નમીને માતાને કહેવા લાગ્યા કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org