________________
२२२
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
परित्यक्तपदत्राणो, देहेऽपि ममतोज्झितः । ઘળાંવિતચિત્તશ્ર્વ, ચતંશ્ચ વરૌ: સવા ।। ૬૭ ||
वस्त्रवेष्ठितकाष्टोरु, पात्रसंभारितांसकैः । પ્રાસુખલપાત્રાતિ, વિમંડિત નૈ: શુભૈ:।। ૬૮ ॥
कृष्णश्मश्रुचयश्रेणि, मिषेणभ्रमरैरिव । સંશ્રિતાનનાનીવ, રાનીવાત્તમહાવ્રતૈ:।। ૬૬ ॥
शांतमुद्रैर्विनिद्रास्यैः, सेवाक्षणविचक्षणैः । પરિવૃત્ત: સુશિષ્યાû, રિદ્રભૂતિરિવાપરઃ ।। ૭૦ ॥
मुनीशो विजयानंदो, विजयानंददायकः । जनैस्तदा समादर्शि, समादर्शितसंमदैः ।।७१ ॥ ।। एकदशभिः कुलकम् ।
એવી રીતે સર્વ હાથી, ઘોડા, તથા રથો ચાલતે છતે, હવે શ્રાવકશ્રાવિકાઓથી વીંટાએલા, પંચ મહાવ્રતે કરીને યુક્ત, ધર્મમાં ઉત્સુક થએલા, ઇર્યા સમિતિના ઉત્તમ ધ્યાનથી માર્ગમાં નીચે રાખેલ છે આંખો જેમણે એવા, દેહધારી શાંત રસ સરખા, શાંત થએલ છે વિષયોનો સમૂહ જેમનો એવા, શ્વેત દાહાડીમૂછના વાળોના સમૂહની શ્રેણિના મિષથી તુરત હર્ષથી મુક્તિરૂપી સ્ત્રીએ છોડેલા કટાક્ષોથી જાણે આચ્છાદિત થએલા, આ જગતમાં માણસોના સમૂહને તુરત (કર્મરૂપ) રજોથી જાણે નિર્યુક્ત કરવાને હોય નહીં જેમ, તેમ કુક્ષિમાં રાખેલા મનોહર રજોહરણથી મંડિત થએલા, આશ્ચર્ય છે કે (પોતે) દયાયુક્ત છતાં પણ કષાયો રૂપી શત્રુઓને જાણે હણવા માટે ઉદ્યમી થયા હોય નહીં જેમ તેમ શુભ કાષ્ટના દંડથી શોભીતા હસ્તવાળા, હમેશાં ખરેખર પીળાં વસ્ત્ર
o. अनेन श्लोकेनास्य मुनीशस्य शिष्याणां यौवनावस्थायामपि महाव्रत्त - गृहणत्वं ध्वनितमिति स्वोपज्ञटीकायाम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org