SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ३६३ પોટ: સf: वदामीह मुनेस्तस्य, चरित्रं जनहर्षदम् । किंचिदथो महांतो य, वर्णनीया विशेषतः ॥ २१ ॥ - હવે અહીં હું તે શ્રી હંસવિજયજી મુનિમહારાજનું લોકોને હર્ષ આપનારું કિંચિત્ ચરિત્ર કહું છું, કેમકે મહાન પુરુષો વિશેષ પ્રકારે વર્ણન કરવા લાયક હોય છે. अत्रैव भरतक्षेत्रे, वडोदराभिधं पुरम् । अस्ति सर्वंसहाख्यातं, नानापंडितडिमतम् ॥ २२।। આ જ ભરતક્ષેત્રમાં પૃથ્વીમાં પ્રખ્યાત તથા નાના પ્રકારના પંડિતોથી શોભિતું થએલું વડોદરા નામે નગર છે. पारावारप्रियाप्राप्त, विषपूरविगाहकैः । अभंगभोगभंगौघै, मणिमंडितमौलिभिः ॥२३॥ पौरैर्नागौरिवापूर्णां, पाति पातालपालकः। खातिकाछद्मनाह्येतां, मत्वा पातालिकी पुरीम् ।। २४ ॥ ॥ युग्मम् ।। હતા. ઢુંઢકપણામાં તેમનું નામ નીહાલચંદજી હતું. તેમણે પણ સંવત ૧૯૩૧ માં અમદાવાદમાં શ્રીલક્ષ્મીવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. ત્રીજા શિષ્ય શ્રી કમલવિજયજી નામે હતા. તે સંસારીપણામાં જ્ઞાત બ્રાહ્મણ તથા સરસા ગામના રહેવાસી હતા. ઢુંઢકપણામાં તેમનું નામ રામલાલજી હતું તેમણે પણ સંવત ૧૯૩૧માં અમદાવાદમાં મહારાજ શ્રી લક્ષ્મીવિજયજી પાસે દીક્ષા લીધી હતી. ચોથા શિષ્ય શ્રી હંસવિજયજી નામે હતા. તેઓ સંસારીપણામાં જ્ઞાત વિસા શ્રીમાલી વાણીઆ તથા વડોદરાના રહેવાસી હતા. અને તેમનું નામ છોટાલાલ હતું. તેમણે સંવત ૧૯૩૫માં પંજાબમાં આવેલા અંબાલા નામે શહેરમાં મહારાજ શ્રી લક્ષ્મીવિજયજી પાસે દીક્ષા લીધી હતી. તે મુનિ મહારાજ શ્રી આત્મારામજી મહારાજના પરિવારમાં મહા પ્રતાપી અને પ્રભાવિક થયા છે. માટે તેમનું અહીં સ્વલ્પ ચરિત્ર કહીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy