SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ થએલી છે. તેનો ફક્ત એક જ દાખલો દેખાડીએ છીએ. અને તે એક સંન્યાસીએ મજકુર સૂરિરાજ પર લખેલો પત્ર તથા તેમની પ્રશંસાનું એકાવન અર્થાવાળું કાવ્ય છે, અને તે આ નીચે તેના જ લખેલા શબ્દોમાં લખીએ છીએ. સ્વસ્તિશ્રીમજ્જૈનેંદ્રચરણકમલમધુપાયિતમનસ્ક શ્રીયુક્તપરિવ્રાજકાચાર્ય પરમધર્મપ્રતિપાલક શ્રી આત્મારામજી શ્રી તપાગચ્છીય શ્રીમન્મુનિરાજ બુદ્ધિવિજય શિષ્ય શ્રીમુખજીકો શિષ્ય પરિવ્રાજક યોગપરમહંસકા પ્રદક્ષિણાત્રયપૂર્વક ક્ષમાપ્રાર્થનભેત્ ‘“ભગવન'' વ્યાકરણાદિનાનાશાસ્ત્રોકે અધ્યયનદ્વારા વેદમત ગલેમેં બાંધકે મેં અનેક રાજાપ્રજાકે સભા વિજયકર દેખા (કે) વ્યર્થ મગજ મારના હૈ. ઇતના ફલ સાધનાંશ હોતા હૈ કે રાજેલોગ જાન લે સમજ લે કે ફલાણા પુરુષ બડા ભારી હૈ, વિદ્વાન હૈ. પરંતુ આત્માકો ક્યા લાભ હો સકતા? દેખો તો કુછભી નહીં. આજ પ્રસંગવશ રેલગાડીએઁ ઉતરકે ભઢડેમેં રાધાકૃષ્ણમંદિરમેં બહૂત દૂરોં આનકર ડેરા કીયા થા. સો એક જૈનશિષ્યકે હાથે દો પુસ્તક દેખા તો જોને લગા. દો ચાર અચ્છે વિદ્વાનજી જો મુજસે મિલને આયે થે સો કહેને લગે કી યે નાસ્તિક જૈન ગ્રંથ હૈ, ઇસે નહીં દેખના ચાહીયેં. અંતે ઉનકા મૂર્ખપણા ઉનકે ગલે ઉતારકે નિષ્પક્ષ બુદ્ધિકે દ્વારા વિચારપૂર્વક જો દેખા તો વો લેખ ઇતના સત્ય નિષ્પક્ષપાતી લેખ મુજે દેખપડા કી માનો એક જગત છોડકે દૂસરે જગતમેં આના હો ગયે. ઔર આબાલ્યકાલ આજ ૭૦ વર્ષસે જો કુછ અધ્યયન કરી વો વો વૈદિકધર્મ બાંધ ફિરા સો વ્યર્થ માલુમ હોને લગા. જૈનતત્ત્વાદર્શ ઔર અજ્ઞાનતિમિરભાસ્કર ઇન દોનો ગ્રંથોકા તમામ રાત્રિદિવસ મનન કરતા બેઠા. ઓર વો ગ્રંથકારકી પ્રશંસા બખાનતા ભઢડેમેં બેઠા હું. સેતબંધુ રામેશ્વરકી યાત્રાસે અબ મેં નૈપાલ દેશકું ચલા હું. પરંતુ અબ મેરી એસી અસામાન્ય ઇચ્છા રહી હૈ કી કીસી પ્રકારમેં ભી એકવાર આપકા મેરા સમાગમ વો પરસ્પર હો જાવે તો મેં કૃશકર્મા હો જાઉં. મહાત્મન્ ! હમે સંન્યાસી હૈ. આજતક જો પાંડિત્ય કીર્તિલાભ દ્વારા જો સભા વિજયી હોકે રાજામહારાજાનેં ખ્યાતિ પ્રતિપત્તિ કમાયકે એક નામ પંડિતાઇકા હાંસલ કિયા હૈ સો આજ હમકું યદિ એકદમ આપસે મિલે તો વો કમાઇ યા કીર્તિ જાતી રહેગી, યે હમ ખૂબ સમઝતે વો જાનતે હે. પરંતુ હઠધર્મ જો હૈ સો શુભ પરિણામ ઔર શુભ આત્માકા ધર્મ નહીં. આજ હમ આપકે પાસ ઇતના માત્ર સ્વીકાર કર સકતા હું કી પ્રાચીન ધર્મ પરમ ધર્મ અગર કોઇ સત્યધર્મ રહા હો તો જૈનધર્મ થા. જીનકી પ્રભા નાશ કરનેકું વૈદિક ધર્મ વા ષટ્ચાસ્ત્ર વો ગ્રંથકાર ખડે ભયે થે પરંતુ પક્ષપાતશૂન્ય હો કે કોઇ યદિ વૈદિકવાને કહી વો લીઇ ગઇ સો સર્વ જૈનશાસ્ત્રોતેં નમુના ઇકા કરા હે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy