SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રયામ: સ. / ३११ तथाच समराहतो, विग्रहसमरांगणे । अहं तेन मृगेणेव, मृगारातिर्जयेच्छुना ॥४५।। વળી જય ઈચ્છનારું હરિણ જેમ સિંહને, તેમ તે વિજયાનંદ મુનિરાજે મને લડવા માટે શરીરરૂપી રણભૂમિ પર બોલાવ્યો છે. वराकोऽयं न जानाति, मम दोर्दंडचंडताम् । ચંડતાં ચંદમાનો: વિં, નાનાવુકૂળપોત: કદ્દા આ બિચારો વિજયાનંદ મુનિરાજ મારા ભુજદંડના ભયંકરપણાને જાણતો નથી, (કેમકે) સૂર્યના ભયંકરપણાને ઘુવડનું બચ્ચું શું જાણે છે? कुपिते तु मयि मोह, नाथे कोऽयमनाथकः । गते कोपं हि स्वर्भानौ, भानुर्भाति कदापि किम् ॥ ४७।। (વળી) જ્યારે હું મોહરાજા ગુસ્સે થયો, ત્યારે આ અનાથ મુનિરાજ શું હિસાબમાં છે? કેમકે, રાહુ કોપાયમાન થાતે છતે શું સૂર્ય કદાપિ પણ ચળકે છે? मयि मदोद्धते गंध, हस्तिनि दुर्जये जनैः । उत्थिते कदलीलीलां, सुलभां लप्स्यते त्वयम् ।। ४८।। (વળી) મદથી ઉદ્ધત થએલો, તથા લોકોથી ન જીતાય એવો હું રૂપી ગંધ હસ્તિ જ્યારે ઊઠયો, ત્યારે આ મુનિરાજ સુલભ એવી કેળની ક્રીડાને પામશે. मत्प्रतापानलेऽनल्प, कल्पांतानलसंनिभे । स क्लृप्तानल्पसंकल्पो, शलभत्वं गमिष्यति ॥ ४९ ।। - અત્યંત એવા કલ્પાંત કાળના અગ્નિ સરખા એવા મારા પ્રતાપરૂપી અગ્નિમાં, કરેલ છે ઘણા એવા સંકલ્પો જેણે એવા તે મુનિરાજ પતંગીઆપણાને પ્રાપ્ત થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy