SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પંવમ સf. / चलन् पादप्रचारेणा, चिरेणासाद्य संनिधिम्। संनिधिस्थापवर्गश्री, श्री शत्रुजयसद्गिरेः ॥ २६ ॥ सुमुनिभिर्मुनीशोऽसौ, यूथपो यूथकैर्यथा। મુમુદ્દે વાવિંધ્યાકે, IRપરિવર્તિતઃ ૨૭ I am ગુમન્ ા યૂથનો સ્વામિ જેમ પોતાના ટોળાં સહિત મનોહર એવા વિંધ્યાચળના સમીપપણાને પામીને આનંદ પામે, તેમ આ અણગારી મુનિરાજ પણ ઉત્તમ મુનિઓ સહિત પગે ચાલતા થકા, નજદીકમાં છે મોક્ષલક્ષ્મી જેને એવા શ્રી શત્રુંજય ગિરિરાજના સમીપપણાને તુરત પામીને આનંદિત થયા. मुनिरेको मुनींद्रं तं, गिरींद्रं दरदारिणम् । दृष्ट्वा सुविस्मितोऽप्रच्छ, त्स्वामिन्कोऽयं महागिरि ॥ २८ ॥ (તે વખતે) એક મુનિ, ભયને નાશ કરનારા તે ગિરિરાજને જોઇને આશ્ચર્ય પામતા થકા તે મુનિરાજને પૂછવા લાગ્યા કે, તે સ્વામી ! આ મહાન પર્વત કયો છે ? उवाच तं मुनीशोऽपि, सुधामधुरया गिरा। શગુંગરિદ્રોસૌ, સર્વપર્વત વિમિત્ ૨૨ | તે શ્રી આત્મારામજી મુનિરાજ પણ તેને અમૃત સરખી મધુર વાણીથી કહેવા લાગ્યા કે, સર્વ પર્વતોના ગર્વને ભેદનારો આ શ્રી શત્રુંજય નામનો ગિરિરાજ છે. अप्सरोऽभिरमोऽप्येष, पंकजानामगोचरः । कमलाकरमुक्तोऽपि, नीरजानां स गोचरः ॥३०॥ આ પર્વત પાણીના સરોવરોથી મનોહર થએલો છે, છતાં પણ કમળોને ગોચર નથી, એ વિરોધ; (પરિહારમાં- અપ્સરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy