SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ઓથી (તથા પાણીના કુંડોથી પણ મનોહર છે અને પાપથી ઉત્પન્ન થએલાઓને તે અગોચર છે) તથા કમલાકરથી રહિત છે અને નીરજને એટલે કમલોને તે ગોચર છે, એ વિરોઘ; (પરિહારમાંપાણીના મેલના સમૂહોથી તે મુક્ત થએલો છે અને કર્મરૂપ રોવિનાનાઓને તે ગોચર છે.) (વળી આ શ્લોકમાં શબ્દોથી પણ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ પ્રતે વિરોધ છે; તેનો વિશેષ ખુલાસો અમોએ પોતે જ કરેલી આ ગ્રંથની સંસ્કૃત ટીકાથી જાણી લેવો.) कंदराभिरुदारोऽपि, कं दरौघं न यच्छति ॥ कंदराभिरुदारोऽपि, कंदरौघं न यच्छति॥ ३१ ॥ (આ પર્વત) કંદરાઓએ કરીને ઉદાર (દાનેશ્વરી) છે, છતાં કંદરાઓનો સમૂહ તો દેતો નથી, એ વિરોધ છે; (પરિહારમાં આ પર્વત ગુફાઓએ કરીને મનોહર છે, તથા કોઈને ભયનો સમૂહ દેતો નથી.) વળી આ પર્વત કંદરાઓએ કરીને ઉદાર (દાનેશ્વરી ) છે, છતાં કંદરાઓનો સમૂહ તો દેતો નથી, એ વિરોધ છે; (પરિહારમાં - આ પર્વત કંદમૂળ આદિકની લક્ષ્મીથી ઉદાર છે અને કોઈને નરકનો સમૂહ આપતો નથી.) ( વળી આ શ્લોકના પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધ તુલ્ય છે; જેને સાહિત્યકારો “મયિમ” કહે છે.) किनरैर्यः सदा सेव्यः, किन्नरैर्न च सेव्यते । किन्नरीभिः सदा गेयः, किन्नरीभिर्न गीयते ॥ ३२ ॥ વળી જે પર્વત કિન્નરીથી હમેશાં સેનિક છે, છતાં કિન્નરોથી સેવાતો નથી, એ વિરોધ છે, (પરિહારમાં – જે હંમેશાં) દેવગાંધર્વોથી સેવાય છે અને કુત્સિત નરોથી સેવાતો નથી, અથવા १ "उदारो दातृमहतोदक्षिणेऽप्यभिधेयवत्" ॥ इति मेदिनी ॥ २ “તો સ્ત્રિયાં મળે શ્ર' છે ત્યમ: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy