SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પંમ: સર્જ: । ९१ શું નરોથી સેવાતો નથી? વળી કિન્નરીઓથી હંમેશાં ગાવા લાયક છે, છતાં કિન્નરીઓથી ગવાતો નથી, એ વિરોધ છે, (પરિહારમાંજે હંમેશાં દેવાંગનાવિશેષ ગાંધર્વીઓથી ગવાય છે અને કુત્સિત સ્ત્રીઓથી ગવાતો નથી, અથવા શું સ્ત્રીઓથી ગવાતો નથી?) यथा तेजस्विषु सूर्यो, यथा देवेषु वासवः । तथा सर्वसुतीर्थेषु, मुख्योऽयं गिरिनायकः ॥ ३३ ॥ તેજસ્વીઓમાં જેમ સૂર્ય તથા દેવોમાં જેમ ઈંદ્ર તેમ સર્વ ઉત્તમ તીર્થોમાં આ ગિરિરાજ મુખ્ય છે. सर्वेऽप्येवं चलंतश्च क्रमादेत्य गिरेस्तटम् । આરોહરૃથ્વનું માાં, શિવારોહળમન્નિમમ્ ॥ રૂ૪ ।। એવી રીતે સર્વે ચાલતા થકા અનુક્રમે તે ગિરિરાજના તટ પાસે આવીને મોક્ષની નિઃસરણી (સીડી) સરખા, ઉપરના ભાગ પર ચડવા લાગ્યા. एवमारुह्य संयुक्तः, शिष्यैरादैशवर्तिभिः । વિવેશ મુનિયાનોસૌ, સ્તુતિમેવં ચાર ચ॥ રૂપ ॥ એવી રીતે આજ્ઞામાં વર્તનારા શિષ્યો સહિત આ મુનિરાજ (તે પર્વત પર)ચડીને શ્રી યુગદીશ પ્રભુના દેવાલયમાં દાખલ થયા. अमितामोदसंदोह, मुद्गिरन्निव मानसात् । जिनास्यदत्तदृष्टिः स, स्तुतिमेवं चकार च ॥ ३६ ॥ પ્રમાણ વિનાના હર્ષના સમૂહને મનમાંથી જાણે બહાર કહાડતા હોય નહીં જેમ, તેમ તે શ્રી આત્મારામજી મુનિરાજ પ્રભુના મુખ તરફ દૃષ્ટિ રાખીને નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. श्री नाभेय जयामेय, गुणमाणिक्यरोहण | નયાપારીપાધારા, પારસંસારતાર ૫ રૂ૭ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy