SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠ: સર્જ । मुनीशोऽप्यथ बुध्वेह, बोधियोग्यान् स्वबुद्धितः । सुधामधुरवाचाभि, र्जनानेवमुपादिशत् ॥ १५ ॥ હવે શ્રી આત્મારામજી મુનિરાજ પણ અહીં પોતાની બુદ્ધિથી લોકોને બોધિયોગ્ય જાણીને અમૃતતુલ્ય મધુર વાણીથી નીચે પ્રમાણે ઉપદેશ દેવા લાગ્યા. * नित्यं प्रोक्तानि संसारे, उपारे सिद्धांतपारगैः । પ્રવૃત્તવ્યસનાનીઇ, વ્યસનાનિ ત્નિનેશ્વરૈઃ । ૬ ।। અપાર એવા સંસારમાં સિદ્ધાંતના પારને પહોંચેલા એવા જિનેશ્વરોએ વ્યસનોને હમેશાં પ્રકર્ષે કરીને આપેલ છે આપદાઓ જેઓએ એવા કહેલાં છે. ૧. બ્રાહ્મી વનનું વાવા। નલ્પિત વિત શિરા ॥ રૂતિ શદ્વા॰વ:।। २. व्यसनं त्वशुभे सक्तौ । पानस्त्रीमृगयादिषु ।। दैवानिष्टफले पापे विपत्तौ નિપ્પલોદ્યને | કૃતિ વિશ્વ:।। શ્રીમાન્ અમરસિંહના વર્ધમાન, ચાંપસિંહ તથા પદ્મસિંહ એ ત્રણ મુક્તાફળ સરખા પુત્રો થયા. ॥૧૩॥ साहि श्री वर्धमानस्य, नन्दनाश्चन्दनोपमाः । वीरो विजपालाख्यो, भामो हि जगडुस्तथा ॥ १४ ॥ ११७ શ્રી વર્ધમાનશાહના, વીરપાળ, વિજપાળ, ભામસિંહ તથા જગડુ એ ચાર ચંદન સરખા નંદનો થયા. ॥૧૪॥ साहि श्री चापसिंहस्य पुत्रः श्रीअमीयाभिधः | તવકની શુદ્ધમતી, રામમીમાનુભાવપ || ચાંપસિંહશાહના અમીચંદ નામે પુત્ર થયા તથા તેના શુદ્ધ મતિવાળા રામજી અને ભીમજી, એ બે પુત્રો થયા. ૧૫॥ मंत्रीशपद्मसिंहस्य, पुत्रा रत्रोपमास्रयः । શ્રીશ્રીપાનપાલ, રામાવરા રૂમે ॥ ૬ ॥ મંત્રીઓમાં મુકુટ સમાન શ્રી પદ્મસિંહના, શ્રીપાલ, કુંવરપાલ તથા રણમલ્લ, એ ત્રણ રત્ન સરખા પુત્રો થયા. ।।૧૬। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy