SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ११६ जना अपि मुनिं श्रुत्वा, समायातममायिनम् । વંવિતું ચંતનાતૢ ા, નામુર્દવંસંયુતાઃ ।। ૪ । લોકો પણ નિષ્કપટી તથા વંદન કરવાને યોગ્ય એવા તે મુનિને આવેલા જાણીને હર્ષ સહિત વાંદવા માટે આવ્યા. श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। પછી વાદિરૂપી હાથીઓના સમૂહને જિતવામાં કેસરીસિંહ સમાન તથા સિદ્ધાંતના અને ભાવના સમુદ્ર સમાન, ગુણસેવવિધ નામે આચાર્ય થયા, પછી શ્રી ધર્મમૂર્તિ તથા મધુદીપમૂર્તિ નામે આચાર્ય થયા. ॥૯॥ यस्यांघ्रिपङ्कजनिरन्तरसुप्रसन्नात् सम्यक् फलन्ति सुमनोरथवृक्षमालाः । श्री धर्ममूर्तिपदपद्ममनोज्ञहंसः, कल्याणसागरगुरुर्जयताद्धरित्र्याम् ॥ १० ॥ , જેના ચરણકમળના પ્રસાદથી હમેશાં, મનોરથરૂપી વૃક્ષની માળા ફળે છે તથા શ્રી ધર્મમૂર્તિના ચરણકમળ ૫૨ જે હંસની પેઠે શોભે છે, એવા કલ્યાણસાગરસૂરિ આ પૃથ્વીમાં જયવંતા વર્તો. ૧૦ पञ्चाणुवृतपालकः सकरुणः कल्पद्रुमाभः सताम् । गांभिर्यादिगुणोज्ज्वलः शुभवतां श्रीजैनधर्मे मतिः ॥ द्वे काये समतादरः क्षितितले श्री ओशवंशे विभुः । श्रीमल्लालणगोत्रजो वरतरोऽभूत्साहिसिंहाभिधः ॥ ११ ॥ શ્રાવકના પાંચ અણુવ્રત પાળનાર, કરુણાવંત, ગાંભીર્ય આદિક ગુણોએ કરી ઉજ્વલ, ઉત્તમ માણસોને કલ્પવૃક્ષ સમાન, જૈન ધર્મની મતિવાળા, સુખદુઃખમાં સરખો આદર રાખનારા, ‘‘ઓશ’” નામના વંશમાં નાયક સમાન, લાલણ નામના ગોત્રમાં ઉત્પન્ન થયેલા સાહિસિંહ નામના ઉત્તમ શ્રાવક હતા. ||૧૧|| तदीयपुत्र हरपालनामा, देवाच्चनन्दोऽथ स पर्वतोऽभूत् । वच्छ्रुस्ततः श्रीअमरात्तुसिंहो, भाग्याधिकः कोटिकलाप्रवीणः ॥ १२ ॥ Jain Education International તેમનો પુત્ર હરપાલ, તેમનો દેવનંદ, તેમનો પર્વત, તેમનો વચ્છુ તથા તેમનો ભાગ્યવંત અને ક્રોડું કળાઓમાં પ્રવીણ અમરસિંહ નામે પુત્ર થયો. ૧૨॥ श्रीमतोऽमरसिंहस्य, पुत्रा मुक्ताफलोपमाः । વર્ધમાનચાંપસિંહ, પદ્મસિંદ્દા અમૌ ત્રય:॥ ૨ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy