SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ अधुना मधुना सोऽयं, मत्तो मत्तेभवत्ततः । નિર્ભય પિતતુર્થ્ય, મોહરાનો મુનીશ્વર ॥ ૪।। તેથી હે મુનિરાજ ! હવે મદિરાથી મદોન્મત્ત થએલા હાથીની પેઠે તે આ મદોન્મત્ત થએલો મોહરાજા ભય રહિત તમારા પ્રતે કોપાયમાન થયો છે. श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ततस्तस्य शरणस्य, शरणं भवतां हितम् । बलिना सह लोके हि, विरोधोऽनर्थदो मतः ।। १५ ।। તેથી શરણું લેવા લાયક એવા તે મોહરાજાનું શરણું તમોને હિતકારી છે; કેમકે દુનિયામાં બલવાનની સાથેનો વિરોધ અનર્થને દેનારો માનેલો છે. यद्यस्य शरणं यूयं, नांगीकर्तुमिहेच्छत । तथाप्येतद्वचस्तस्य मनसा मंतुमर्हथ ।। १६ । વળી જો તમો આ મોહરાજાનું શરણું અંગીકાર કરવાને ન ઇચ્છતા હો, તો પણ તમારે તેનું આટલું વચન મનથી માનવું લાયક છે. भवद्भिरुपदेशस्य, कर्म मर्मप्रभेदकम् । तस्य भूपस्य लोकानां, त्याज्यं प्राज्यहितेच्छया ।। १७ ॥ તમોએ તે મોહરાજાના મર્મોને ભેદનારું એવું લોકોને ઉપદેશ દેવાનું કાર્ય (તમારા) ઉત્કૃષ્ટ હિતની ઇચ્છાથી તજવું. नोचेदसौ महाचंड, चंडदोर्दंडमंडलः । मंडलीकृत्य कोदंडं, बलात्तत्त्याजयिष्यति ॥ १८ ॥ અને જો તે કાર્ય તમો નહીં તજો તો, મહા ભયંકર તથા ચંડ છે હસ્તદંડનું મંડલ જેનું એવો આ મોહરાજા ધનુષ્ય ચડાવીને બળથી તે કાર્ય તજાવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy