SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રયોગમ: સર્ચ:। भवद्भिस्तु तदादेशो, बाल्यत एव निःकृत । નિ:રૂપસ્તેન નઃ સ્વામી, ોધ યાતસ્તયૈવ વ: || ફ્॥ તમોએ તો તેમના હુકમને બાલ્યપણાથી જ તિરસ્કારેલો છે, તેથી અમારો તે નિર્દય સ્વામી તે જ વખતે તમારા પર ગુસ્સે થયો હતો. किंतु बालं तदा ज्ञात्वा भवतो भवितव्यतः । માયતું મવંત ચ, નોત્સુો હિ વમૂવ મઃ ।। શ્૦ ॥ પણ તે સમયે તમોને બાળક જાણીને તમારી ભવિતવ્યતાથી તમોને ડરાવવાને તે ખરેખર ઉત્સુક થયો નહીં. तथाप्यनादरं कृत्वा, स्वामिनो मम मानिनः । भवंतस्तु सदा खैरं भुवि भ्राम्यथ निर्भयम् ॥ ११ ॥ ? ३०३ તો પણ તમો તો મારા અહંકારી સ્વામિનો અનાદર કરીને હમેશાં પોતાની ઇચ્છા પ્રમાણે નિર્ભય થયા થકા પૃથ્વીમાં ભ્રમણ કરો છો. इयतापि न संतुष्टा, यूयं स्वीयोपदेशतः । आकर्षथ निजे पक्षे, प्रजास्तस्य वशंवदाः ॥ १२ ॥ વળી એટલેથી પણ સંતુષ્ટ નહીં થએલા એવા તમો, પોતાના ઉપદેશથી તેને (મારા સ્વામીને) વશ થએલી પ્રજાને (તમારા) પોતાના પક્ષમાં ખેંચો છો. एवं स्वीयोपदेशेन, बहवो जंतवो भुवि । भवद्भिर्निर्भयं तूर्णं, त्यजितास्तस्य शासनात् ॥ १३॥ એવી રીતે તમોએ પોતાના ઉપદેશથી પૃથ્વીમાં ઘણા જંતુઓને ભય રહિત તુરત તે મોહરાજાના શાસનથી તજાવેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy