SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ: સર્વાં। ઉત્તમ માણસ અને પુષ્પોમાં શું તફાવત છે ? (અર્થાત્ કંઇ પણ તફાવત નથી.) કા૨ણ કે ગુણોથી (પક્ષે-દોરીઓથી) ગુંથાએલા તેઓ બન્ને દેવોના પણ મસ્તક પર પ્રાપ્ત થએલા છે. विश्वे विश्वसनीयो ना, सज्जनो जनभीतिदः । રાણામ્ય: રાત્ત, વંડો દંડધરોપમઃ ।। ૩૦ || માણસોને ભય આપનાર તથા ભયંકર મુખવાળા અને હસ્તગત કરેલી છે ફક્ત દંડનીતિ જ જેણે એવા (પક્ષે દંડને ધારણ કરનાર) યમ સમાન દુર્જનનો (આ) જગતમાં વિશ્વાસ કરવો નહીં (આ શ્લોકના બીજા ધ્વન્યર્થો તેની સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકાથી જાણવા.) खलस्यालस्यतो दास्यं, दास्यते हास्यदासताम् । छायापि विषवृक्षस्य, हंत हंति तनूधरान् ॥ ३१ ।। આળસથી ખલ માણસની સેવા હાંસીનું દાસપણું આપશે; કેમકે, ઝેરી વૃક્ષની છાયા પણ માણસોને મારી નાખે છે. लसूनस्य खलस्यापि, को विशेषो विदृश्यते । વવતો તો હિ દુર્ગંધ, પેટાસંઘુટિતાપિ ॥ રૂ૨ ॥ લસણ અને લુચ્ચા માણસમાં પણ શું તફાવત દેખાય છે ? (અર્થાત્ કંઈ પણ તફાવત દેખાતો નથી.) કેમકે, તેઓને પેટીમાં રાખ્યા હોય તો પણ, (પક્ષે દુર્જનને દાબમાં રાખ્યો હોય તો પણ) તેઓ દુર્ગંધ (પક્ષે દુર્વચનદાન) આપે છે. १. देवैरपिपूज्या भवन्तीति स्वोपज्ञटीकायाम् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy