________________
१००
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
एकदा सुरभौ तत्र, सुरभी भूतकानने । આનનાનીતોર, પંચમવોજિતાઃ || ૬૧ ।। आह्वयंत मनोज्ञैस्तु, स्वरवैः स्वरवैभवाः । कामिन: कामिनीयुक्तान्, कामकेलिकलापरान् ।। ७० । । । । युग्मम् ॥
ત્યાં એક દહાડો વસંત ઋતુમાં સુગંધયુક્ત થએલા વનમાં નાદના વૈભવવાળી તથા મુખમાં લાવેલા અને કાનને મનોહર લાગે એવા પંચમસ્વરવાળી કોયલો પોતાના મનોહર શબ્દોથી, કામક્રીડાની કળામાં તત્પર એવા કામીઓને સ્ત્રીઓ સહિત બોલાવવા લાગી.
पूरपोऽपि सपौरोऽथ, पूरयितुं मनोऽरथान् । થાસીન: પુરાસન્ને, ાનનેઽતિમનોમે ।।૭o ।।
तया गणिकयोपेतो, गणयन् मदनं निजम् । મનમાલિયા તત્ર, સમાયાત: સમાયા ।।૭૨ ।। ।। ચુમમ્॥
હવે તે રાજા પણ નગરના લોકો સહિત મનોરથોને પૂરવા માટે નગરની નજદીકમાં રહેલા તે મનોહર વનમાં, પોતાને કામદેવ ગણતો થકો તે કપટી મદનમાલિકા ગણિકા સહિત રથમાં બેસીને આવ્યો.
अनंगानलदग्धानां दयया मलयानिलाः ।
लीलया ललिताश्चक्रु, स्त्राणं मित्राणिवच्चलाः ।। ७३ ।।
(ત્યાં) કામદેવરૂપી અગ્નિથી દગ્ધ થએલાં છે અંગો જેમનાં, એવા માણસોનું મલયાચલના મનોહર અને ચંચળ પવનો દયાથી, ક્રીડાએ કરીને મિત્રોની પેઠે રક્ષણ કરતા હતા.
Jain Education International
?
For Private & Personal Use Only
www.jainelibrary.org