SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ १०६ हृदीयं चिंतयामास, हृद्यं हृदीश्वरं त्विमम् । તમેય યતિ નોતમ્મ, લગ્યે શાળમાનતમ્ ॥ ૨૭ ।। श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। વળી તે હૃદયમાં ચિંતવવા લાગી કે, મનોહર તથા મેળવવા લાયક એવા મારા હૃદયના સ્વામિ સરખા આ પુરુષને જો હું ન મેળવી શકું, તો હું અગ્નિનું શરણું લઈશ. एवं विचिंतयित्वा सा, पृच्छद्दासीं रहस्तदा । सखि याति युवा कोऽय, मनंगोवांगवानपि ।। ९८ ।। એમ વિચારીને તે વેશ્યા તે વખતે (પોતાની) દાસીને ગુપ્તરીતે પૂછવા લાગી કે, હે સખિ ! દેહધારી કામદેવ સરખો આ કોણ યુવાન પુરુષ જાય છે ? (આ શ્લોકમાં અનંગને પણ જે અંગવાન્ કહ્યો છે, તે આશ્ચર્ય છે !!) दास्यवक् चित्तचौरस्ते, चर्मकारश्चरत्यरम् । चतुरश्चटुलाक्ष्येष, चारुश्चंचरिकाभिधः ॥ ९९ ॥ ત્યારે દાસીએ કહ્યું કે, હે ચંચળ આંખોવાળી ખિ! તારા ચિત્તને ચોરનારો, તથા ચતુર અને મનોહર એવો આ ચંરિક નામનો મોચી વેગથી ચાલ્યો જાય છે. क्रामन्नथ क्रमेणारं, नृपोऽपि सौधमाययौ । ययुर्जना अपि स्वीया, गाराणि कौतुकान्विताः ।। १०० ।। હવે રાજા પણ અનુક્રમે ચાલતો થકો (પોતાના) મહેલ પ્રતે આવ્યો; અને માણસો પણ કૌતુક સહિત પોતાને ઘેર ગયા. पणांगनापि भूनाथ, मापृच्छ्यागान्निजं गृहम् । चर्मकारं समानेतुं, प्रैषीद्दासीं द्रुतं च तम् ।। १०१ ॥ (તે) વેશ્યા પણ રાજાની રજા લેઇને પોતાને ઘેર આવી તથા તે મોચીને બોલાવવા માટે તેણીએ તુરત દાસીને મોકલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy