SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ: સń:/ જિનેશ્વરોના (પણ) દેવોથી પૂજાએલાં ચરણકમલોને હું નમસ્કાર કરું છું श्रुतदेवि नमस्तुभ्यं, क्षुभ्य क्षोभकरं मम । विघ्नवृंदं सकंदं त्वं सदानंदविडंबकम् ॥ ७ ॥ 1 હે શાસનદેવી ! તારા પ્રતે (પણ) નમસ્કાર થાઓ! (મને આ ગ્રંથ રચવામાં) ભય કરનારા તથા હંમેશાં આનંદને વિડંબના કરનાર, એવા મારા અંતરાયના સમૂહને તું જડમૂળમાંથી ક્ષોભ પમાડ ! वंदे मम गुरुं तं च चारित्रविजयाह्वयम् । परोपकारिणां धुर्यं, चित्रं चारित्रमाश्रितम् ॥ ८ ॥ પરોપકારીઓમાં અગ્રેસર એવા તે શ્રી ચારિત્રવિજયજી નામના મારા ધર્મગુરુને હું વંદન કરું છું ( તે ગુરુ મહારાજના સંબંધમાં આશ્ચર્યની વાત તો એ છે કે, પોતે નામ વડે કરીને ચારિત્રને જીતીને પણ) ચારિત્રનો આશ્રય કરીને રહેલા છે ! श्रीहंसविजयं वंदे, मुनिश्रेष्ठं महीतले । श्मश्रुलोममिषेणेव, मुक्तिरामाकटाक्षितम् ॥ ९ ॥ ડાઢીમૂછના કેશોના મિષથી જાણે મુક્તિરૂપી સ્ત્રીથી કટાક્ષિત થએલા હોય નહિ, એવા (આ) પૃથ્વીપીઠ પર રહેલા મહામુનિ શ્રી હંસવિજયજીને હું નમસ્કાર કરું છું. तच्छिष्यं गुरुसंभक्तं, श्रीसंपद्विजयाह्वयम् । नौमि यदिच्छयैवायं, ग्रंथो हि निरमीयत ॥ १० ॥ જેમની ઇચ્છાથી આ (શ્રી વિજયાનંદાભ્યુદય મહાકાવ્ય) નામનો ગ્રંથ બનાવેલો છે. એવા તે શ્રી હંસવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy