SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ દૂમિ : સf. / २९७ ત્યાંથી તે તુરત નીકળી હુશિયારપુર નામના નગર પ્રતે ગયા; અને ત્યાં પણ તેમણે જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવી. चतुर्मासं स्थितिं तत्र, कृत्वासौ विजहार च । સમીતિ નિનૈઃ રિર્થ, વૈવાભામિયં પુરમ્ . ૨૭ના ત્યાં (હુશિયારપુરમાં) ચતુર્માસ રહીને, તેમણે વિહાર કર્યો, તથા પોતાના શિષ્યો સહિત તે વેરોવાલ નામના નગરમાં આવ્યા. अमेरिकाख्यदेशेऽभू , च्चिकागोनाम्नि पुर्वरे । तदा प्रदर्शनं लोक-हृच्चमत्कृतिकारकम् ।। ९८।। તે સમયે અમેરિકા નામના દેશમાં રહેલા ચિકાગો નામના ઉત્તમ નગરમાં લોકોના હૃદયને ચમત્કાર કરનારું પ્રદર્શન થયું. तत्र धर्मसभा जाता, नानापंडितमंडिता । जैनधर्मस्य नेतासौ, पत्रेणाकारतिस्तया ।। ९९ ॥ તે પ્રદર્શનમાં વિવિધ પ્રકારના પંડિતોથી શોભીતી થએલી ધર્મસભા થઈ; તે ધર્મસભાએ જૈનધર્મના મહાન આચાર્ય એવા આ શ્રી આત્મારામજી મુનિરાજને પત્ર મારફતે ત્યાં તેડાવ્યા. तदा सोऽचिंतयत्तत्र, यानं मे न हि शोभनम् । यतोऽस्ति तत्र यानं तु , साधुवृत्तिविघातकम् ॥ १०० ।। તે વખતે તે શ્રી આત્મારામજી મુનિરાજ વિચારવા લાગ્યા કે, મારે ત્યાં જવું તે ખરેખર લાયક નથી; કેમકે ત્યાં જવું તે (વચ્ચે સમુદ્ર હોવાથી) સાધુવૃત્તિને વિઘાત કરનારું છે. तत्र श्राद्धस्ततः कश्चि, ज्जैनसिद्धांतकोविदः। गच्छेद्यदि तदा जैन-धर्मस्य महिमा भवेत् ॥१०१॥ તેથી ત્યાં જો કોઈ જૈનસિદ્ધાંતોને જાણનારો શ્રાવક જાય તો જૈનધર્મની ઉન્નતિ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy