________________
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।।
વળી તે સમયે દિવ્ય આભૂષણોથી શોભાયુક્ત થએલા ચાકરો પણ હર્ષથી માર્ગમાં ચાલતા થકા શેઠથી પણ અધિક શોભતા હતા.
२१६
औत्सुक्येन तदा केचि त्तत्र चक्रुर्न निश्चितम् । स्वस्वामिना समादिष्टं, कर्म कर्मकरा अपि ॥ ३७ ॥
વળી તે સમયે ત્યાં ઉત્સુકતાથી ચાકરો પણ ખરેખર પોતાના શેઠે કહેલું કાર્ય કરવા ન લાગ્યા.
बालकांस्तत्र गंधर्वै, र्वाह्यमानेषु संस्थितान् । रथेष्वंगधृतानल्प, रत्नभूषणभासुरान् ॥ ३८ ॥ दृष्ट्वा जनास्त्वमन्यंत, मुनिं नंतुं समागतान् । મવત્યા સજ્જ વિમાનઃ સ્વ, વિો વિવિષદ્રાર્મવાન્ ॥ રૂ? || || ચુમમ્ ।।
ત્યાં ઘોડા જોડેલા રથોમાં (ઘોડાગાડીઓમાં) બેઠેલા તથા અંગ પર ધારણ કરેલાં ઘણાં રત્નોનાં આભૂષણોથી દેદીપ્યમાન થએલા બાળકોને જોઈને માણસો ખરેખર મુનિને નમવા માટે ભક્તિથી પોતાના વિમાનો સહિત દેવલોકથી આવેલા દેવોના
બાળકોને માનવા લાગ્યા.
क्वचित्तत्रोच्छ्रितैः श्वेत, पताकाभिरजीयत । દિમાત્રે: પતતાં ગંગા— વીવીનાં દિ રમા તવા ||૪૦ ||
વળી તે વખતે ત્યાં કોઇ જગોએ લટકાવેલી શ્વેત પતાકાઓથી ખરેખર હિમદ્રિથી પડતા ગંગાનાં મોજાંઓની શોભા જીતાતી હતી.
गंधर्वस्तु नभश्चरे ।। पुंस्कोकिले गायने च । मृगभेदे तुरंगमे ।। अंतराभवदेहे च ।। इति हैमः ।। २. वीचिः स्वल्पतरंगे स्या - दवाकाशे सुखे દો: ।। રૂત્યુત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org