SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ २५ પ્રથમ: સf. I આવેલા તથા માર્ગમાં વિસામો નહીં લેવાથી થાકી ગએલાં છે મન જેઓનાં, એવા દેવતાઓના, થાકની પંક્તિને એકદમ દૂર કરવા માટે જ જાણે અર્થિ એવા આ પર્વત વડે કરીને, જિનેશ્વર પ્રભુના મંદિરના ધ્વજદંડના અગ્રભાગ પર રહેલા લુગડાંના (ધજાના) આડંબર વડે કરીને, ખરેખર દયાથી જ જાણે હોય નહી જેમ, તેમ અહીં હમેશાં અનોપમ મંડપની શોભા વિસ્તારાય છે. केनापीदममंदेन, निरालंबमिवांबरम् । वीक्ष्य स्तंभ इवोद्भाति, संभ्रमोजूंभितो ह्ययम् ॥ ९५ ।। કોઈક ચતુર માણસે, આકાશને આધાર વિનાનું જોઈને, (તેના ટેકા વાસ્તે) અચાનક ઊભો કરી દીધેલો જાણે સ્તંભ જ હોય નહીં જેમ, તેમ આ પર્વત શોભે છે. धरणीवरवर्णिन्या, भकंदुकजिहीर्षया । उदस्त इव हस्तोऽयं, खेलनाय खलु स्वयम् ॥ ९६ ।। રમવા વાસ્તે તારાઓરૂપી દડાઓને લેવાની ઈચ્છાથી, પૃથ્વીરૂપી સ્ત્રીએ ખરેખર ઊંચો કરેલો હાથ જ હોય નહીં જેમ, તેવો આ પર્વત શોભે છે. यत्र तु पुष्पदंताभ्यां, जिताभ्यामिव तद्द्युतेः । गम्यते खल्वगम्याभ्यां, प्रनम्रीभूय भूरिशः ॥९७ ।। જે આ પર્વત ઉપર, અગમ્ય એવા પણ સૂર્ય ચંદ્ર, જાણે તેની કાંતિથી જિતાએલા હોય નહીં જેમ, તેમ (તેને) અત્યંત નમીને ચાલે છે! (આ શ્લોકમાં અગમ્યથી પણ જે ગમન કરાય છે, તે આશ્ચર્ય છે !) १. अमंदेन बुद्धिमतेति निर्बुद्धेस्त्वस्य विचारस्यासंभवत्त्वादिति स्वोपज्ञटीकायाम् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy