________________
ચતુર્દશ: f /
३४१ તાના મિત્રભાવને વિચારીને ઉત્તમ સમુદ્ર પ્રતે ગયો, કેમકે સંત પુરુષો આ દુનિયામાં ખરેખર મિત્રાઈ તજતા નથી. मोहस्य सैनिकगणा अपि वायसाव ।
मित्रे गते कलकलारवराविताशाः॥ स्वीयारिभीतिभरशीर्णमनःप्रदेशाः।
स्थानं ययुर्निजनिजंप्रति शोकयुक्ताः ॥ ६८ ॥
કલકલાટ શબ્દોથી શબ્દયુક્ત કરેલ છે દિશાઓ જેઓએ તથા પોતાના શત્રુ તરફના ભયના સમૂહથી વિખરાએલ છે મનના પ્રદેશો જેમના અને શોકયુક્ત થએલા એવા મોહરાજાના સૈનિકોના સમૂહો પણ સૂર્ય અસ્ત હોતે છતે કાગડાઓની પેઠે પોતપોતાને સ્થાનકે ગયા. जग्मुर्निजावसथमेव मुनीश्वरस्य ।
हर्षग्रफुल्लमनसः परिदीर्णखेदाः ॥ शत्रोः पराजयविलब्धनृपप्रसादाः ।
शौर्यान्विताः समरभूमितलात्प्रवीराः ।। ६९ ॥
હર્ષથી પ્રફુલ્લિત થએલ છે મન જેમનું, તથા ગયેલો છે ખેદ જેમનો અને શત્રુના પરાજયથી મેળવેલ છે રાજાની (પોતાના સ્વામિની) કૃપા જેમણે એવા મુનિરાજના શુરા સુભટો (પણ) રણભૂમિ પરથી પોતાના સ્થાનકે જ ગયા. पेतुस्तदा सितगभस्तिगभस्तयोऽपि ।
वाचंयमस्य पृतनोपरि दीर्णतापाः ॥ खेदं ददुः किल तएव चिरं च चित्रं ।
मोहस्य सैनिकगणं रविरश्मयोव।। ७० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org