SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય સf I सुपुत्रस्तु तयोरात्मा, रामनामाभवत्सुदः । आरामगतशाखीव, स्वपित्रोः पत्रिणोरिव ॥ ४ ॥ તેઓને, પોતાના માતપિતારૂપી પક્ષિઓને (આનંદ આપવા માટે) બગીચામાં રહેલા વૃક્ષ સરખા, તથા સુખ આપનાર “આત્મારામજી” નામે ઉત્તમ પુત્ર હતા. क्रमाच्च पाल्यमानोऽसौ, गतो यौवनकाननम् । अनंगमृगयुस्तत्र, जातस्तद्धननाक्षमः ॥५॥ તે આત્મારામજી” અનુક્રમે પાલન કરાતા થકા યૌવનરૂપી વનમાં ગયા, (પણ) ત્યાં કામદેવરૂપી પારધિ તેમને હણવામાં સમર્થ થયો નહીં. बाल्य एवात्र तं मुक्त्वा, पितास्य पंचतां गतः । ગાવિંડુમિત્ર તુ, સુથાંશુર્નમણિ યથા ા ૬ . આકાશમાં ચંદ્ર જેમ જગતરૂપી કમળના મિત્રને અર્થાત્ સૂર્યને, તેમ તેમના પિતા તે આત્મારામજીને બાલ્યપણામાં જ અહીં છોડીને મૃત્યુ પામ્યા. विधवा तस्य मातापि, गतामितापदास्पदम् । कियनंदेद्विना हंसं, सरसीसरसीरुहा ॥७॥ " (તે વખતે) તેમની વિધવા એવી માતા પણ અત્યંત દુઃખના સ્થાનકને પ્રાપ્ત થઈ; (કેમકે) હંસ વિના (સૂર્ય વિના) તલાવમાં રહેલી કમલિની કેટલોક કાળ આનંદ પામી શકે ? ૧. આ વિશેષણ આત્મારામજીનું પણ જાણવું; કેમકે તે પણ આગામી કાલમાં જગતરૂપી કમળને વિબોધિત કરવામાં સૂર્ય સરખા થવાના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy