SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ તૃતીયઃ સf. / मतस्यास्याधुना ग्रामे, विस्तारोऽत्र बभूव च । मुग्धलोका बभूवुश्च, तस्मिन्नादरसंयुताः ॥ १२ ॥ હમણાં આ ઢંઢક મતનો વિસ્તાર તે ગામમાં થયો હતો, અને મુગ્ધ લોકો તેમાં આદરવાળા થયા હતા. तत्र पाशे मते मुग्धो, योद्धमल्लोऽपि पातितः ।। कर्मणा मृगलुब्धेन, कुरंगोऽरण्यगो यथा ।। १३ ॥ પારાધિએ કરીને વનમાં રહેલું મુગ્ધ હરિણ જેમ પાશમાં પડાય છે, તેમ મુગ્ધ એવો તે યોદ્ધમલ્લ પણ કર્મ કરીને તે મતમાં પડાતો હવો. आत्मारामोऽपि तत्रैवा, पतत्तदनुगो द्रुतम् । मृगानुगस्तु तज्जन्मा, किमु पाशे पतेन्न हि ॥ १४ ॥ તે યોદ્ધમલ્લના કહ્યા પ્રમાણે ચાલનારા એવા તે આત્મારામજી પણ તે જ મતમાં તુરત પડ્યા; કેમકે, હરિણની પાછળ ચાલનારું તેનું બચ્ચું શું પાશમાં પડતું નથી? (અર્થાત્ પડે જ છે.) तत्रायातावितश्च द्वौ, तन्मतस्याथ नायकौ । नाम्नैको गंगरामश्चा, परो जीवणमल्लकः ।।१५ ॥ એટલામાં ત્યાં તે મતના, એક ગંગારામ અને બીજો જીવણમલ બે નાયકો આવ્યા. योद्धमल्लेन सार्धं स, बालोऽपि सततं ययौ । તોપાશ્રયે શ્રોત, મુપરાં તો સવા ૫ ૬ (તે સમયે) તે આત્મારામજી પણ યોદ્ધમલ્લની સાથે હમેશાં તેઓને ઉપાશ્રયે તેઓનો ઉપદેશ સાંભળવા જતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy