________________
३६६
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। હવે એક દહાડો નહીં ઈચ્છતા એવા પણ તે છોટાલાલે ખરેખર પિતાના આગ્રહથી એક કન્યા સાથે લગ્ન કર્યા. वैराग्ययुक्तचेतस्तु , विमुखं समजायत । तस्य संसारतो नित्यं, मोक्षशर्मसमुत्सुकम् ॥ ३५ ॥
તેનું વૈરાગ્યવાળું તથા મોક્ષસુખમાં ઉત્સુક થએલું ચિત્ત હમેશાં સંસારથી વિમુખ થયું હતું. अथैकदा प्रयातोऽय, मंबालाभिधपूर्वरे । श्रीलक्ष्मीविजयस्याग्रे, संसारोद्विग्नमानसः ॥ ३६।।
હવે એક દહાડો સંસારથી ઉદ્વિગ્ન થએલ છે મન જેમનું એવા તે છોટાલાલ અંબાલા નામના ઉત્તમ નગરમાં શ્રી લક્ષ્મીવિજયજી નામના મુનિરાજ પાસે ગયા. तस्योपदेशतस्तेन, वैराग्यांचितचेतसा । स्वीकृता जैनदीक्षात्र, ततस्तूर्णं शिवप्रदा ॥ ३७।।
તેમના (શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના) ઉપદેશથી વૈરાગ્યાથી શોભિતા ચિત્તવાળા એવા તે છોટાલાલે તુરત તેમની પાસેથી મોક્ષ આપનારી જૈન દીક્ષા લીધી. एवं गुरुकराद्दीक्षां, जग्राहैष शिवप्रदाम् । यतो गुरुविना दीक्षा, निष्फलैवोदिता जिनैः ॥ ३८॥
એવી રીતે તેમણે ગુરુમહારાજને હાથે મોક્ષ આપનારી દીક્ષા લીધી; કેમકે ગુરુ વિનાની દીક્ષા જિનેશ્વર મહારાજોએ નિષ્ફલ કહેલી છે. चक्रेऽथ गुरुणा तस्या-भिधानं जनहर्षदम् । श्रीलक्ष्मीविजयेनात्र, हंसविजयसंज्ञकम् ॥३९ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org