SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। જે માણસોનાં નેત્રો હમેશાં મિથાત્વરૂપી અંધકારના સમૂહરૂપી પડળોથી આચ્છાદિત થએલાં છે, તેઓ તે જૈનધર્મરૂપી કલ્પવૃક્ષને કોઇ દહાડો પણ ખરેખર જોઇ શકતા નથી. सम्यक्त्वमहिकातुल्यां, जनेनांजितलोचनाः । તં નું દા દ્રુતં તંત્ર, તિશ્રૃતિ નસિપ્પયા ૫૮૩ ॥ સમ્યક્ત્વરૂપી હિમ સમાન અંજને કરીને અંજિત છે લોચનો જેમનાં એવા માણસો તુરત તે વૃક્ષને જોઇને ત્યાં ફલની ઇચ્છાથી રહે છે. दयामूलं दृढं तस्य, कल्पांतेऽप्यचलं स्मृतम् । સમતાપńધા, મેઘ: ઋષાયની: ૫૮૪ ।। તે જૈનધર્મરૂપી કલ્પવૃક્ષનું કલ્પાંતકાળે પણ નિશ્ચલ રહેનારું દયારૂપી દૃઢ મૂળ છે, તથા કષાયરૂપી હાથીઓથી ન ભાંગે એવું સમતારૂપી થડ છે. दानशीलतपोभावाः, शाखाश्चास्य हि विस्तृता: । संससरतापतप्तानां, घनच्छायाप्रदा मुदे ।। ८५ ॥ વળી તે વૃક્ષની દાન, શીલ, તપ અને ભાવરૂપી વિસ્તાર પામેલી શાખાઓ ખરેખર સંસારના તાપથી તપેલા પ્રાણીઓના હર્ષ માટે ઘાટી છાયા આપનારીઓ છે. तेषां भेदा अमुष्येह, पत्रव्राता जिनोदिताः । कल्पांतेऽपि च ते मह्यां, भ्रंशध्वंसविवर्जिताः ॥ ८६ ॥ તે દાનાદિકના જિનેશ્વરોએ કહેલા ભેદો આ વૃક્ષના પત્રના સમૂહો છે; તથા તે પત્રના સમૂહો આ પૃથ્વીમાં કલ્પાંતે પણ પતન તથા નાશથી રહિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy