________________
દ્વા : સf. /
२९५ વળી કદાચ તેઓ એમ કહે કે, તે તો (સર્વ) માયારૂપ છે; અને તે બ્રહ્મ તો શુદ્ધરૂપ છે; તે વચન પણ અહીં અસમંજસ છે. यतोऽत्रार्थे तु पृष्टव्या, स्तेचाऽद्वयविवादिनः। युष्माभिर्या मता माया, सा तद्ब्रह्ममया न वा ।। ८६।।
કેમકે, તે સંબંધમાં તે અયવાદીઓને પૂછયું કે, તમોએ જે માયા માનેલી છે, તે માયા બ્રહ્મમય છે કે નહિ? यदि भिन्नां वदेयस्ते, तदा सास्ति जडा न वा । यदि जडां च मन्येरं, स्तदा नित्यास्तिसा न वा ।। ८७।।
કદાચ તેઓ તે માયાને (બ્રહ્મથી) ભિન્ન કહે, ત્યારે તે જડ છે કે નહીં? અને કદાચ તેઓ તે જડ માને, તો તે માયા નિત્ય છે કે નહીં? कथयेयुर्यदा नित्या, मद्वैतं तु गतं स्वयम् । यतो ब्रह्म च माया च, द्वावपि संस्थितौ ध्रुवौ ॥८८।।
કદાચ તેઓ તે માયાને નિત્ય કહે, તો (તેઓનું) અતપણું પોતાની મેળે જ ચાલ્યું ગયું; કેમકે, બ્રહ્મ અને માયા બન્ને નિશ્ચલ રહ્યાં. वदेयुर्यदि मायां ते, तामनित्यां सदा भुवि । तथाप्यद्वैतता तेषा, मेवमेव च संस्थिता ॥ ८९॥
કદાચ તેઓ તે માયાને પૃથ્વીમાં હમેશાં અનિત્ય કહે, તોપણ તેઓનું અદ્વૈતપણું તેમનું તેમજ રહ્યું. यतो विनश्वरं यद्यत् , तत्तत्कार्यस्वरूपकम् । यद्यत्कार्यस्वरूपं तत् , कारणस्यैव गोचरम् ॥ ९० ॥
કેમકે, જે જે વિનશ્વર છે, તે તે કાર્યસ્વરૂપ છે; અને જે જે કાર્યસ્વરૂપ છે, તે કારણને જ ગોચર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org