Page #1
--------------------------------------------------------------------------
________________
મીરાતે એહમદી.
અથવા ગુજરાતનો ઇતિહાસ.
—
—–
પિોલિટિકલ ભેમીઓ ઉપરથી
પઠાણુ નીઝામખાન નુરખાન વકીલ.
સને ૧૪૧૩.
-
---
--
નકલ ૫૦૦
આવૃતી પહેલી.
કીંમત રૂા. ૫-૦-૦
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રગટ કર્તાએ સર્વહક સ્વાધીન રાખ્યા છે.
*→
અમદાવાદ—“ધી અમરસિંહજી પ્રી. પ્રેસમાં, પઠાણ નીઝામખાન નુખાન વકીલે છાપ્યું.
Page #3
--------------------------------------------------------------------------
________________
Brief History of the life of H. H. the Shaikh Saheb
OF MANGROL.
Shaikh Mohmad Jehangeermia Saheb the present Shaikh of Mangrol comes of a very ancient family of the Siddiki line of Arbia who appeared on the Western coast of Kathia war somewhere in the 14th century in the time of the Emperor Firoz Tughluk.
Although it is belived that Sultan Mahmoud Ghuznavi on his way to Somnath Pattan reduced Mangrol and left territory, in the hand of his Gohil Chief in return for an annual tribute, the proper period from which Mangrol is found to be in the undisturbed possession of the Mohamedan rulers is in the time of Firoz Tugbluk whose General Ayazuddin bin Aram Shah really finally conquered it.
Sbaikh Jalaluddin an ancestor of the Shaikh Saheb was a prominent personality in that conquering army. He was given a Sanad by the Emperor as a law giver.
In 1531 Sultan Mohmad Begda of Ahmedabad captured Mangrol, but none on his behalf settled there. In 1592 Ghoga, Mavgrol, Somnath and sixteen other ports were brought under the Imperial Throne on Dehli and a Fauzdar was set on them.
Page #4
--------------------------------------------------------------------------
________________
In 1727 Shaikh Fakhruddin a later ancestor of of the Shaikh Saheb secured the independance of Mangrol from the Imperial throne and set up an oligarchy in Mangrol. Twenty two years later Shaikh Mia the power of whose sword and political sagacity is well known in Kathiawar proclaimed himself the first Shaikh of Mangrol. Mangrol therefore is the most senior Mohamedan State in Kathiawar.
The present Shaikh is the sixth successor and fifth descendant of the famous Shaikh Mia, who founded the Mangrol principality.
Shaikh Jehangeer Mia was born in 1860 and is at present 53 years of age. He succeeded his brother Shaikh Husain Mia Saheb who died issueless ir 1908. Joining the Rajkumar College in 1.872 whic) fact secured of him to-day the honour of being on of the few old Rajkumar College old boys in Kathia war. He completed his College education somewher in 1880. His brilliancy in the College and ancien name of the family secured for him the single honou of being selected by H. E. Lord Reay's Governmer as the first Mollamedan in the statutary civil servic in Bombay Presidency.
He was an assistant collector at Almedabad an passed his departmental examination with credi His experience of Revenue and Judicial work whi in service has made him a ruler, the like of who is not often seen in Native States in India.
The Shaikh Saher's interest in the education Mohamodays is worthy of meution. An old adınir
Page #5
--------------------------------------------------------------------------
________________
$f the late Sir Syed he is an unostentatious but a incere advocate of all Aligarh movements.
The handsome donation of Rs. 10000 inspite pt tho' indebted condition of the State and the praoti.
al welcome he gave to the Muslim University De. putation a few years ago sufficiently prove his genuine paterest in the progress of education. In Mangrol Jlso he has a Madrassa which is put on sound basis fter taking daily pains. When he came on the Gradi the Anglo Vernacular School in Mangrol aught only upto the fifth standard but only after hree years of his reign he has raised that institu. Hon to a High School, besides increasing the number
schools in his State. 1 When he came to the Gadi the State was Leavily indebted. But by his Judicious administraHon he has considerably reduced the indebtedness hd immensely improved financial condition as well
credit of the State. 1 Over and above being a competant administra
the Shaikh Saheb is a keen sprtsman and takes Jeat interest in Mechanical Science and last but It the least he can not be excelled in his social alities.
His affable position has made him dear to all "btes and creeds of his subjects. 1 The Shaikh Saheb has four promising sons the lest of whom, the heir apperant Kumar Shri bdul Khalik who having passed with honour the
ploma at the Rajkumar College, lately Joined the l'Aperial Cadet corps at Dehra Dun.
Page #6
--------------------------------------------------------------------------
________________
૭૮૬ રયાસત માંગરોળ (કાઠીઆવાડ)ના નામદાર દરબારશ્રી શેખ મોહમ્મદ જહાંગીર મીયાં
સાહેબ બહાદુરનું ટૂંક જીવનવૃત્તાંત.
માંગરોળના હાલના દરબાર સાહેબ શ્રી શેખ મોહમ્મદ જહાંગીર મીયા સાહેબ ફીજ તઘલખ બાદશાહના વખતમાં ચૌદમી સદીમાં કાઠીમાવાડા પશ્ચિમ કિનારા ઉપર આવી ચઢેલાં અરબસ્તાનની સીદીકી ખાનદાન ઓલાદમાંથી છે.
જો કે એમ માનવામાં આવે છે કે સુલતાન મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પાટણપર સ્વારી કરતાં રસતામાં માંગરોળ સર કરી લીધું હતું, અને તે પ્રદેશ વાર્ષિક ખંડણીની શરતે પિતાના એક ગેહીલ સરદારની હકુમત “ નીચે મુકયો હતે. તે પણ મુસલમાન રાજ્ય કર્તાઓની સત્તા નીચે સુખશાન્તિથી હસ્તી ભોગવતાં માંગરોળનો વાસ્તવિક સમય તે ફીઝ તઘલ ખના સરદાર અયાઝુદીન બીન આરામ શાહે આખર ખરી રીતે માંગરોળ છયું ત્યારથી ગણવામાં આવે છે.
હાલના શેખ સાહેબના એક વડવા શેખ જલાલુદીન તે વિજેતા લશ્કરમાં એક ફતેહમદ આગેવાન પુરૂષ ગણાતા હતા, બાદશાહ તરફથી તેમને ધાર શાસ્ત્રી “ કાઝીની ” સનદ આપવામાં આવી હતી.
૧૫૩૧ માં અમદાવાદના સુલતાન મહમદ બેગડાએ માંગળ છયું, પરંતુ તેના તરફથી કોઈ ત્યાં રહ્યું નહીં. ૧પ૮૨ માં ઘોઘા, માંગરોળ, સોમનાથ અને બીજાં સોળ બંદરો દીલ્હીની સાર્વભૌમ સત્તા નીચે મુક વામાં આવ્યાં હતાં, અને તેમના ઉપર એક ફોજદારનીમવામાં આવ્યો હતો.
૧૭૨૭ માં શેખ સાહેબના એક જૂના પૂર્વજ શેખ ફકરૂદીને સાવ. ભૌમ સત્તામાંથી માંગરોળ સ્વતંત્ર કર્યું અને માંગરોળમાં એક સત્તા સ્થાપી.
Page #7
--------------------------------------------------------------------------
________________
ત્યાર પછી બાવીસ વર્ષે પિતાની તલવારનાં બળે અને રાજ્યતંત્ર કૌશલ્યથી કાઠીઆવાંડમાં પ્રસિદ્ધિ પામેલા શેખ મીયાં સાહેબ માંગરોળના પહેલા શેખ તરીકે તખ્તનશીન થયા. ' આ માંગરાળ સ્વસ્થાની સ્થાપનાર આ પ્રખ્યાત શેખ મીયાં સાહેબના હાલની શિખ સાહેબ છઠ્ઠા વારસ અને પાંચમા વંશજ છે. " શેખ શ્રી મોહમ્મદ જહાંગીર મીયાં સાહેબનો જન્મ ૧૮૬૦ માં થએલો છે, અને હાલમાં તેઓ સાહેબની ઉમ્મર ૫૩ વર્ષની છે. ૧૯૦૮ માં જન્નત નશીન થએલ પિતાના અપુત્ર ભાઈ શેખ શ્રી હુસેન મીયાં સાહેબ પછી તે નામદાર તખ્તનશીન થયા છે. - ૧૮૨ માં તેઓશ્રી રાજકુમાર કોલેજમાં દાખલ થયા હતા, અને રાજકુમાર કોલેજના કાઠીઆવાડના થડાજ પ્રથમના રાજકુમારો પિકીના એક તરીકે માન ભોગવે છે; કોલેજમાં પોતાની હુંશીયારી અને પિતાના પુરાતેની ખાનદાન વંશના પ્રતાપે નામદાર લોર્ડ રે’ના રાજ્યકારેબારમાં મુંબઈ ઇલાકામાં સીવીલ સરવીસના પહેલા મુસલીમ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
તેઓ નામદાર અમદાવાદના આસી. કલેકટરના હેદ્દા ઉપર હતા, અને પિતાના ખાતાંની પરીક્ષા ઘણે ઉંચે નંબરે પસાર કરી હતી.
પિતાની નોકરી દરમીયાનના રેવન્યુ-મુલ્કી અને જ્યુડીશીઅલ-દિવાની અનુભવથી એક એવા રાજ્યકર્તા નિવડયા છે કે હિંદુસ્તાનના દેશી રાજ્ય કર્તાઓમાં તેવા ભાગ્યેજ જોવામાં આવે છે.
ના. શેખ સાહેબની મુસલમાન કોમ તરફની લાગણી ઘણું ધ્યાન ખેંચવા જેવી છે. તેઓશ્રી મરહુમ સર સૈયદના એક જુના પ્રશંસક છે, અને અલીગઢની તમામ હીલચાલોના એક સાદા અને સાચા હીમાયતી છે.
સ્ટેટની દેવાદાર સ્થીતી હોવા છતાં પણ રૂા. ૧૦૦૦૦) દસ હજાર રૂપિયાની ઉમદા બક્ષીસ, અને બે વરસ પહેલાં મર્તમ ડેપ્યુટેશનને આપેલા ઉમદા સકારથી તેઓ સાહેબ કેળવણીની પ્રગતિ તરફ કેવી નેક લાગણી ધરાવે છે, તે સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ શકે છે. દિવસોના દિવસો સુધી જાતીશ્રમ ઉઠાવીને પોતે માંગરોળમાં પણ એક મક્કમ પાયાની મસા સ્થાપી છે. જ્યારે તેઓશ્રી ગાદી ઉપર આવ્યા ત્યારે માંગરોળની એંગ્લો
Page #8
--------------------------------------------------------------------------
________________
વર્નાકયુલર સ્કૂલ ફક્ત પાંચમા ઘેરણ સુધી જ શીખવતી હતી; પરન્તુ પિતાના રાજ્યનાં ત્રણ વર્ષ પછી તે નામદારશ્રીએ તે સંસ્થાને એક હાઈ સ્કૂલના રૂપમાં મુકી દીધી છે, અને તે ઉપરાંત પિતાનાં સ્વસ્થાનમાં નિશાબોની સંખ્યા પણ વધારી છે.
જ્યારે તેઓ રાજ્યસન પર આવ્યા ત્યારે સ્ટેટ દેવામાં ડૂબી ગયું હતું પરંતુ પિતાના દીર્ધ દ્રષ્ટિવાળા રાજ્ય વહીવટથી તેઓશ્રીએ રાજ્યનું ઘણું ખરું દેવું પતાવી દીધું છે અને રાજ્યની મુલ્કી સ્થીતીમાં ઘણો સારો સુધારે અને આબરૂમાં મેટે વધારો કર્યો છે.
પતે એક બાહોશ રાજ્યકર્તા ઉપરાંત શેખ સાહેબ તનમનની ખીલવણીને લગતી ઘણી જાતની રમતો રમવામાં કુશળ છે; અને “મીકેનીકલ સાયન્સમાં આગળ પડતે ભાગ લે છે. તે ઉપરાંત તેઓશ્રી સામાજીક સગુણેમાં પણ ઘણાં વખાણ પામેલા અને પ્રજાપ્રિય છે.
પિતાના મીલનસાર સ્વભાવને લીધે તેઓ પિતાની પ્રજાની તમામ જાતમાં અને જનસમાજમાં પ્રીતિપાત્ર થયા છે.
ના. શેખ સાહેબને ચાર પુત્રો છે જેઓ ઘણા ચાલાક જણાય છે. તેમાંના યુવરાજ કુમારશ્રી અબદુલ ખાલીક સાહેબ રાજકુમાર કોલેજની ડીપામા કલાસની પરીક્ષા સારે નંબરે ભાન ભરી રીતે પસાર કરી દેરાદુનમાં રાજકીય તાલીમી લશ્કરમાં થડા વખતથી જોડાયા છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
મિરાતે અહમદીનું અસલ ફારસીમાંથી
ગુજરાતીમાં ભાષાંતર કરૂં જનાબ નિઝામુદ્દીન ફારૂકી ચિતિનું
લઘુ જન્મ ચરિત્ર.
અમીરૂલ મેમનીન ફારૂકે આઝમ ઉમર ખરાબ સાહેબના વંશના સુલતાન ઇબ્રાહીમ અઘહમ તથા કાબુલના બાદશાહ શાહ ફરૂખ કાબુલીના કુટુંબમાં તેતાલીસમી પેઢીએ ભાષાંતર કર્તાને જન્મ અમદાવાદ શહેરમાં થયે, ખાનદાનમાં પેગમ્બર સાહેબથી સેળમા મોટા પીરખાજા અજમેરી અને ખાજા સાહેબથી ઓગણીસમો પુરૂષ કર્તા છે, એ કુટુંબમાં તેમજ મોટા પીરાન પીરદસ્તગીરના કાદરી ખાનદાનમાં આ કુટુંબની બારમી પેઢી છે, ખાજા પીર તથા મોટા પીરના ખાનદાનની કન્યાઓ વડીલાઓને અપાયાથી ચેખ આત્મિક તેમ. શરીર સંબંધ આ ઉચા કુટુંબોથી ચાલતે આવેલો છે; એ કુટુંબીઓના ખાનદાનમાં મોટા મોટા બાદશાહ તથા અમીર ગરીબ મળી લાખો માણસે સેવક છે. સુલતાન અહમદ, સુલતાન મેહમુદ બેગડો તથા દિલ્હીના કેટલાક બાદશાહોના રાજગુરૂ હોવાનું માન આ ખાનદાન ધરાવે છે.
સુલતાન ઇબ્રાહીમ અઘહમ ત્થા શાહ ફરૂખ કાબુલી વિગેરેએ રાજ્ય ત્યાગ કરેલો તે વખતથી આ ખાનદાનમાં ધન દોલત ન રાખતાં ભક્તિની પુંજી ભેગી કરવાની આજ્ઞા માન્ય ગણાય છે, પિતાજીએ દોઢ વર્ષની ઉમરમાં ભાષાંતર કર્તાને પારણામાં મુકી પરલોકનો વાસ કર્યો, મહા સંકટ-દુઃખ વેઠી માતુશ્રીએ ઉછેરી ફારસી અરબીનું શિક્ષણ અપાવ્યું. દશ વર્ષની ઉમરે દક્ષિણ હૈદરાબાદે મુસાફરી થઇ ત્યાં અરબી ફારસીમાં સ તેષકારક અભ્યાસ કર્યો તથા તેને અનુભવ મેળવ્યો. ચઉદપંદર વર્ષે ગુજરાતી અંગ્રેજી અભ્યાસમાં પગ મુકી ચોવીસ પચીસ વર્ષની ઉમ૨માં મુનશી ને એફ. સી. ઈ. ની પરિક્ષાઓ પાસ કરી મેટ્રીકથી આગળ વધ્યા, ગુજરાત જી. પી. કોલેજ તથા હાઈસ્કુલ તથા મિશન સ્કૂલમાં અભ્યાસ
Page #10
--------------------------------------------------------------------------
________________
પૂર્ણ કર્યો. તે વખતના શિક્ષકે દીવાન બહાદુર અંબાલાલ સાકરલાલ, લાલશંકર ઉમીયાશંકર, પ્રોફેસર કે. ટી. બેસ્ટ સાહેબ, રેવડ મેકોડ સાહેબ, રેવરંડ વગ ટેલર સાહેબ, ઘણે પ્રેમ રાખી અભ્યાસ કરાવતા, કવિતમાં કવેશ્વર દલપતરામ ડાહ્યાભાઈ મોટી મહેરબાનીથી કવિતા રસ રસના સરસ રસિક કાવ્યથી પ્રિત “ પુરો પ્રેમ રાખી શીખવતા, પરિક્ષાઓમાં ફારસી તથા , લાટીન, અરબી, સંસ્કૃત વિગેરેને વારા ફરતી પસંદ કરવાને ગ્ય ગણી કામ લેતા.”
નવાબ મીર કમાલુદીન હુસેન ખાન બહાદુર થા ભાષાંતર કર્તા મામા ફઇના ભાઈઓ હેવાથી મલ્હારરાવ મહારાજના પદભ્રષ્ટ થયા પછી સર ટી. માધવરાવે તેનાતી સરંજામના સર સુબાના અવલ કામદારની જગ્યા આપી ને સર સુબાની ગેરહાજરીમાં ઈનચાર્જ સર સુબાનું પણ કામ કર્યું એ કારખાનું પાકું થયા પછી માન સાથે સરટીફિકેટ અને ગેસ્યુઈટી લઈને વડોદરા સરકારની નોકરી મુકી દીધી.
તે પછી રેલ્વે એજીનીરીંગમાં પરમેનંટ વે થા બ્રિજમાં સંતોષકારક નોકરી કરી અલગ થઈ ભકિત ભૂષણ અંગે ધર્યું. કુટુંબીઓએ ઠામઠામ
ટા બખેડો ઉભા કર્યાથી ગૂર્જરદેશમાં દેષ જોઈ દક્ષિણ હિંદરાબાદે આજે ઓગણીસ વર્ષથી વાસ કર્યો છે. નોકરી મુકી દઈ સઘળોકાળ દેશસેવા, ધર્મ સેવા, વિગેરેમાં ગતિત થાય છે એમના રચેલાં પુસ્તકો Words pro nounced alike but differing in spell and meaning, મસનવી બેનજીરનો ગુજરાતી કવિતામાં તરજુમે, ફસાને અજાયબો ગૂજરાતી તરજુમે, રાજનગરમાં રેલને રળ, વડોદરાવિલાપ, તથા વડેદરા વિલાપ, શરૂકે આઝમ, વિગેરે જગ પ્રસિદ્ધ છે.
હૈદ્રાબાદમાં રહ્યાથી ને બચ્ચાંઓ અરબી ફારસીને અભ્યાસ કરે છે તેથી હાલમાં ત્યાંની શાળા પદ્ધતિ સુધારવાના થ« પ્રારંભ્યા છે ને કેટલાંક પુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે જેમાંથી તકમિલ્લત તદરીબ હાલ કમેટીમાં પાસ થઈ પ્રસિદ્ધ કરવાને પ્રેસીડેટને ઠરાવ થયો છે.
' હાલમાં મિરાતે સિકંદરીનું ગુજરાતી ભાષાંતર તૈયાર કરેલું છે કે અહમદી તથા સિકંદરી ભળી પૂર્ણ ઇતિહાસ થઈ શકતો નથી તેથી હિંદુ અવરથા, અને સિકંદરી સાર સને ૧૦૦૦ હીજરી સુધીનો તથા અહમદીને
Page #11
--------------------------------------------------------------------------
________________
i,
૧૩
સાર ૧૧૨૮ સુધીના તે તે પછી ઇ. સ; ૧૯૧૭ સુધીના ઉર્દુ તથા ગુજરાતી તૈયાર કરી નામદાર નવાખ મુહમ્મદ જલાલુદીન ખાનબહાદુરના નામથી મિરાતીજલાલી નામ આપ્યુ છે મતલબ કે લોકાપયેાગી કામ કરી પાતાની કલમથી ગુજરાતી સાહિત્યના દીનપરદીન વધારા કરવાના શ્રમ ચાલુ છે.
કાયલાલાજીકલ સેાસાયટીએ ગુજરાતમાં ઉર્દુ ભાષા કેવી રીતે પ્રસરેલી છે તે પુરવાર કર્યાથી જે થેકસ આપ્યા છે તે હેઠળ પ્રમાણે છે.
THE TRANSLATOR.
Po. 745 of 1999.
Ahmedabad 17th Marth 1899.
The Collector has the honour to represent his compliments to Mr. Nizamudin Pirsahib Kazi and to thank that gentleman for the help he so kindly accorded to Doctor Taylor with reference to the language return of Ahmedabad.
( Signed)
M. C. GIBBS, Collector.
ભાષાંતરકતા અને દરમાથી જહાંગીરમીયાં સાહેબ.
જ્હાંગીરી રાજ્યાભિષેક વિશે સવત કાઢી ભાષાંતર કર્તાએ કવિત લખાણમાં હેઠળ પ્રમાણે વર્ણન કરેલું.
ગુલશને ઉમ્મેક્રમે આઇ બહાર, એર હુઇ શાખે તમન્ના ખારદાર; અબ કહાં લાલા રહાડે દાગદાર, અમ નહી સાસન કાજામા સેગવાર. અત્રે રહમતકી ઝડી હૈ ચારસિમ્ત, ધુલ ગયા ખરગા શજરસે સભગુભાર, કુમરીયુંને મસ્ત બુલબુલસે કહા, કુમ-લના હાઝા ઝેમાનુલ ઇન્તશાહ; આઇ કક્રેમે હું અન્ન ઉસ્કે મનાં, ધૃતહકે મેઢાં કાહેજો શહ સ્વાર, ઝી હમઝીમા અલા રહેમદિલ, ખુશ રયત જીકા એસા શહેરયાર.
Page #12
--------------------------------------------------------------------------
________________
સાયા અફગન ફઝલેહક લુતકે રસૂલ, ઓર મદદપર હે નબીકે ચારયર, કિતીએ મહતાબમેં અંજુમકે દુર, જલદ લ ઝોહરા હે ફિસ્કા ઇન્તઝાર; હે હસીનું મેં તુઝે બસ બરતરી, ઇસ લીએ તારીખ આઈ ઝેરનિગાર, અય નિઝામી મેં લિખો સાલે જુલુસ, હુને યુસુફ મુબારક ચારબાર,
૧૩૨૬ હીજરી. શ્રીમંત સરકાર-ફલક ઇકતિદાર ગર૬ કબાબઆલી જનાબ ગુણગંભીર વિધાવીર શ્રીમંત દરબારશ્રી જહાંગીરમીયાં સાહેબ બહાદુર ગુર્જર ભૂમી ઉપર પહેલા મુસલમાન આસિસ્ટન્ટ કલેકટર થઈને આવ્યા અને આ શહેરમાં આનદ વરતા. તેઓ વિદ્વાન અને મુસલમાનના ખરા શુભેચ્છક તથા વિદ્યાર્થહિના ખંતી તેથી એક અંજુમન, લાયબ્રેરી કુતુબખાને કહાંગીરી, ચાર મદરસા, એક આફતાબેઆલમતાબનું પ્રેસ તથા શમસુલઉલુમ માસિક ચોપાનીઓને જન્મ આપ્યો, આ ચોપાનીઆમાં મિરાતે સિકંદરીથી લઇ તે કાળ સુધી ગુજરાતને સંપૂર્ણ ઇતિહાસ રચાવવાની ખુશી હતી પરંતુ તેઓ સાહેબ પિતાને સ્વદેશ પધાર્યાથી આ સઘળાં કામે અપૂર્ણ રહી ગયાં. ઇનસાનની નજરે નિહાળતાં એજ શ્રીમંતનું નામ મુબારક આ પુસ્તકને અમર શોભા આપે એવી ગુજરાતીઓની આશા પૂર્ણ પ્રકુલિત થયાથી ચારે તરફથી ઝિંદહ બાશી મરહબાના નાદે શ્રવણે પડવા લાગ્યા છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૫
ઢાહેરા
સર્વ જ્ઞાને ગુણપતિ, વળી વિદ્યાના વીર; જગમાંહી જીવા ઘણા, જશવંતા જહાંગીર. રાજઢી તુજ અકબરી, ધમે આલમગીર; અળમાં બહાદુર તું ખરા, વળી આસિફ્ તદબીર. રૂપ સરૂપમાં શાભતી, તેજસ્વી તસવીર; તુજ આગળ પાણી ભરે, પારસને કશમીર. શત્રુ થરથર કાંપતા, તેણે ઢાળે નીર; રણુ-છતી પાછી કરે, પળમાં તુજ શમશીર. શિષ્ય સમાન લખાય છે, ટાડરમલને ખીર; શિશ નમાવે સનમુખે, ખાખર તે નાદીર. તાંબાને સારું કરે, નેણુ નજર તાસીર; કાંતા તે પારસમણી, કાંતા તે અકસીર. આવી ચઢે દરબારમાં, જો લાચાર કીર; લઇ નામેા નીકળે, મેાટા બની અમીર. સટ ટાળે મુળથી, દ્રઢ બંધાવે ધીર; તુજ સરખા કા ના મળે, સદ્ગુણે ગભીર. કરૂણુ ઢાંકે કાપને, તું સ્વભાવે સ્થિર; દયા થકી કૃપા કરે, માક્ કરે તકસીર રાજ્ય નગર અતિ આપતું, અરબસમુદ્ર તીર; ધન ધન ધન એનૃપતિ, ધન ધન અમીર વજીર. આકાશે જઇને અડયા, મહેલા તે મંદીર; છાંયા શિર ઉપર કરે, નિત્ય વલી તે પીર. એક નવ અગનેાતિરે, આ પુસ્તકની છાપ; ગુર્જર જનાને ઉપજ્યું, હેતે હ અમાપ. જગ જીવે ત્યાં લગ છત્રેા, મગરેાલી મહીપાલ; સુખી સંબંધીને વળી, સુખીઆ માળગેાપાળ કહે નિઝામી નિશદિત, સાંભળ જગકૃતાર; એક વર્ષના એક દિન, એવા વર્ષે હજાર.
Page #14
--------------------------------------------------------------------------
________________
ભાષાન્તર કતાની. પ્રસ્તાવના.
મિરાતે અહમદીના કન્હેં અહમદાબાદમાં રહેતા, ખાદશાહી દીવાનના વડુવા હતા તે અલી મુહમ્મદના પુત્ર હતા ને કેટલાક દીવસ સુધી ખ`ભાતમાં બાદશાહી અધિકાર ભોગવતા હતા તે ધમે શીઆ હતા. પરંતુ રાજ્ય અને વસ્તી સુનીઓની હાવાથી શીઆમેતે શીઆ પંથ જમા વટમાં આવવા પામ્યા નહી. ને તેથી તેમને સુન્નીઓ સાથે ભાખ્યારા સિવાય છૂટા નહેાતા.
મિરાતનું હસ્ત લખાણ બાદશાહી દીવાનને ત્યાંથી શહેરમાં ફેલાએલું અને તેની જીજ નકલા માટા મેટા મુસલમાના તે વિદ્યામાં આગળ વધેલા નાગર વગેરે લેાકેામાં હયાતી ભાગવતું હતું પરતું એક પદેનશીન કન્યાની પેઠે એ પડદે કદી જોવામાં ન આવ્યાથી કાઇ શ્રીમતે તેને છૂપાવી પ્રસિદ્ધ કરી છે.
મિરાતને કાપી નવીસ કાઇ વિલાયતી પરદેશી હોવાથી તેમજ નકલ નવીસને અક્કલ ન હાય તે કહેવત પ્રમાણે જોડણી તથા જગ્યાનાં નામામાં ઘણી ભુલેા કરી છે તે જો કદી ગણાય તે પાંચસે સાતસેાથી ઓછી નહિ હાય.
કર્તા ઉઉંચી કેળવણીની ચેાગ્યતા ધરાવતા પ્રવીણુ મહા મુનશી હતા. તે તેની ભાષા અરખી મિશ્ર તે આ કાળમાં બરાબર સમજવા તે હાલની કેળવણી કામ કરી શકતી નથી એમ માનવાને કંઇ પણ સંદેહ નથી. ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો અર્થ ખરાખર શબ્દો ન હેાવાથી તેમજ Yારસી–ગુજરાતી કોષનેા આજ સુધી જન્મ નહી થયાને લીધે ભાષાંતર કરવાને ઘણી અડચણ પડે એ ખુલ્લું છે.
મુસલમાની દોરમાં નવા શબ્દો ઘડાએલા, તે તે પછી તે શબ્દગત થઇ ગયેલા તે ફારસી કાષામાંથી પણ મળી શકે તેમ નથી એ પણ એક મોટી અડચણુ ભાષાંતર વખતે નડેલી વળી ઇતિહાસ “ ઇનશામાં ” ચા
..
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૭
એલો કે જે કર્તા, કર્મ અને ક્રિયાપદની વચ્ચે ઘણું વિશેષ વાકયોથી ગદ્યને શણગારે છે ને એ રચના કોઈ પણ બીજી ભાષામાં ન હોવાથી ખરેખરી ફારસીની ખુબી વર્ણવી શકાતી નથી. આ બીના પણ મેટા મેટા વાયના જુદા જુદા કકડા કરાવે છે તેથી વાકય રચનાની સુંદરતા ગોથાં ખાઇ, જાય છે,
ગુજરાતી ભાષા જે આજથી પચાસ વર્ષ ઉપર સીધી સાદી હતી. તે હવે નવા ઘડેલ શબદોના આભૂષણથી શોભાયમાન છે. ને તે શબ્દ સંસ્કૃતમાંથી આણવાની જરૂર પડી જાય છે જેથી હિંદુઓ સીવાય મુસલમાને તથા પારસી વીગેરે લોકોને સમજવાને ઘણું અડચણ આડે આવી કેટલીક વખતે પરિક્ષાઓમાં ગરીબ વિધાથી ઓને ભારે મહેનત લીધા પછી નાપાસ થવાને ઘા વેઠવો પડે છે તેમજ વગર અર્થ આપે ફારસી અરબી શબદો વપરાયાથી હિદુ પ્રજા અજાણી રહી જાય છે.
ભાષાંતરની ભાષા સરળ અને સર્વેને સહેલાઈથી સમજાય એવી રાખવાને બનતાં સુધી ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ઉપરની અડચણે ધ્યાનમાં રાખી તથા મારો વાસ દક્ષિણ હૈદ્રાબાદમાં હોવાના કારણથી કોઈ પણુ ગુજરાતી પુસ્તક મારી પાસે નહી તેમજ જ્યાં ગુજરાતી બોલનારા પણ પાંચ દશ એવા મળે કે જેમને ભાષા વિષે પુરૂ જ્ઞાન નહીં એટલું જ નહી પણ શબ્દ શુદ્ધતાથી પણ કાળા કોસે ! ! ! ! આ સઘળું વાંચક વર્ગ ધ્યાનમાં લઇને કંઈ અશુદ્ધતા અને ખોડ ખાપણ રહી ગઈ હોય તેને સુધારવા અમને જાણ કરવાથી ઉપકાર સાથે અંગીકાર કરીશું.
ભાષાંતર કરા
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
“ મીરાતે એહમદી અથવા ગુજરાતના ઇતિહાસ ” એ નામજ પુતકની કીંમત અને તેના યથાર્થ અર્થ બતાવવાને બસ છે. પ્રાચીન ગુજ• રાતમાં મુસલમાન બાદશાહેા કયા કયા થયા અને તેઓએ પેાતાનાં જીવનની નીશાની તરીકે કેવાં કેવાં સત્કર્માં કર્યાં છે તેનુ આખેહુબ તવારીખી દિગ્દર્શન કરવાના ઇન્તેજારા જાણી શકશે કે મુસલમાન ખાદશાએ હિંદમાં પેાતાની સત્તા જમાવ્યા બાદ ગુજરાતમાં પણ પેાતાનાં પરાક્રમાના દ્રઢ પાયે નાંખ્યા હતા. દુનીઆની કેટલીક કામા તરથી મુસલમાન બાદશાહે તરફ્ કેટલાક અણુધટતા આક્ષેપ નાંખવામાં આવ્યા છે તેમાં કેટલુ' સત્ય છે તે તેા મુસલમાન બાદશાહની પુરાતની આવી તવારીખે! ઉપરથીજ નિષ્પ ક્ષપાતી વ્યક્તિઓથી જણાય છે.
""
मुंडे मुंडे मतिर्भिना એ સંસ્કૃત કહેવત અનુસાર અમુક મતની ખે'ચતાણુથી અને સ્વમત સ્થાપિત કરવાના માનવ સ્વભાવના દુરાગ્રહથી મુસલમાન પાદશાહે તરફ વગર સમજે કાઇ અસભ્યતા દરશાવે તેા તેમનાં માં બંધ કરી શકાય તેમ નથી, પરન્તુ દીલગીરી તા એટલીજ છે કે કેટલાક વિદ્વાના પણ મુસલીમ મજહબના સ્તુત્ય સિદ્ધાંતા જોયા જાણ્યા વગર પેાતાની ક્ષુદ્ર વૃત્તિઓને તૃપ્ત કરવા અને પેાતાનાં જ્ઞાનનેા આડંબર પ્રકાશમાં લાવવાના હેતુથીજ નાહક તાણાતાણુમાં પડે છે; પરન્તુ જો તેવા સાહેબે મુસલમાનેની અસલ તવારીખેાવાળાં આવાં પુસ્તકો અને મુસલ માન ધર્મના અસલ સિદ્ધાંતા અવલેાકવાની જરા પણ તસ્દી લે તેા એશક એક ખીજી કામેા તરફ જે અણુગમા ભરેલી લાગણીઓ જમાનાથી ફેલાવા પામી છે તેના અંત આવે અને સત્ય ખીના સર્વાનુમતે સિદ્ધ થઇ શકે.
દૂર દેશામાંથી હિંદને રાજ્યદંડ હાથમાં લેનાર મુસલમાન પાદશાહાએ હિંદના ભલા અર્થે કેટલા શ્રમ ઉઠાવ્યેા છે તેનું નીરાકરણ કરવાનું અમાં ખીજા કરતાં ન્યાય નીતિજ્ઞાનેજ સોંપીશું; અને તે સાથે એટલી દલીલ પણ કરીશું કે, મુસલમાન પાદશાહેાની રાજ્યનીતિએ પોતાના ધર્મ અને શાસ્ત્રના ઉમદા સિદ્ધાંતા ઉપર શ્રદ્ધા રાખી નિષ્પક્ષપાતપણે જે રાજ્ય તત્રા ચલાવ્યાં હતાં તેમાં બીજી કોઇ પણ પ્રજા ચલાવી શકી નથી.
ઃઃ
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત પુસ્તક દિલ્લી શહેનશાહ તરફથી ગુજરાતમાં નીમાએલા મુસલમાન સુબાઓની શરૂઆતથી છે. તેમના સમયમાં ગુજરાતના પાટનગર નીચે કેટલો પ્રદેશ હતો. દરેક પ્રદેશને કેટલા પરગણાઓમાં વિભક્ત કર્યો હતો દરેક પરગણુની શી શી આવક હતી તથા તે સમયે ગુજરાત જેવી રમ્ય ભુમીમાં કેવા કેવા. કળાકૌશલ્યના અને હુન્નર ઉદ્યોગોની બહાર હતી તે સવિસ્તર બીના આ ઈતિહાસ ઉપરથી મળી આવે છે. તે ઉપરાંત વખત જતાં જુદા જુદા મુસલમાન પાદશાહોના સમયમાં ગુજરાતની ઉત્તરોત્તર કેવી ઉન્નતિ થતી ગઈ તે તમામ હકીકત મીરાં તે એહમદીમાંથી મળી આવે છે.
સદરહુ પુસ્તક વાંચનારને સ્વતઃસિદ્ધ થઈ શકશે કે તે સમયમાં ગરવી ગુજરાતની જે જાહોજલાલી અને આબાદી હતાં તથા તે સમયે તેની જેટલી વાર્ષિક ઉપજ ગણાતી તે ત્યાર પછીના કોઈ જમાનામાં જણાઈ નથી. મુસલમાન પાદશાહોને “જુલમી” નામનાં ઉપનામમય જે કલંક ઇસ્લામના ઉપલીકીયા દ્રષ્ટિથી જેનાર એક તરફી દ્રષ્ટિઓ તરફથી લગાડવામાં આવ્યું છે તે હવે આ પુસ્તક પાસે કેટલું ટકી શકે છે તે સુજ્ઞ વાંચકોએજ વિચારી જવું. અમે એમ નથી કહેવા માગતા કે તમામ મુસલમાન પાદશાહે અતિ પવિત્ર અને કુશળ રાજ્યકર્તાઓ થઈ ગયા છે. પરતુ દરેક પ્રજામાં અને દરેક રાજ્યોમાં દરેક જમાનામાં જોવામાં આવે છે તેમ મુસલમાની પાદશાહતમાં પણ કોઈ આડે રસ્તે દોરવાઈ ગએલા એકાદ બે પાદશાહ થયા હોય તે તેથી સમગ્ર ઇસ્લામી પાદશાહત ઉપર એ આક્ષેપ નાંખવે શું વ્યાજબી ગણાય ? અફસોસ માત્ર એટલો જ છે કે દુનિઆ અન્યનાં છીદ્રો ( Black sides ) તપાસવામાં જેટલી કાળજી કરે છે તેથી એક ચતુર્થાશ દરકાર તેમના સદગુણો (White sides) શોધવામાં કરે તો દુનિઆમાં ક્ષણે ક્ષણે જે જે દખલો નડે છે તેને જલદી નાશ થાય.
ટૂંકામાં અમે એટલું જ વિનવી વિરમીશું કે મુસલમાન પાદશાહત તર૪ વક્ર દ્રષ્ટિથી જોનારા જરા મુસલમાન પાદશાહએ શું શું સારાં કામ કર્યા છે તેનું આવી તવારીખો ઉપરથી પુરતું જ્ઞાન પ્રાપ્ત કરી પિતાને મત દર્શાવવા ડહાપણ ભરી હિંમત કરશે તે અમો તેમનો ઉપકાર માનવાની સાથે અમારા આ પુસ્તક પ્રકાશમાં લાવવાને પરિશ્રમ સફળ થયો સમજીશું.
Page #18
--------------------------------------------------------------------------
________________
સુને સુવિદિત છે કે તવારીખ લખવાનો રીવાજ મુસલમાન પાદ. શાહના સમયથી દાખલ થયો છે. દરેક પાદશાહતમાં રાજ્ય દરબારમાં વિદ્વાન મીર મુનશીએ રાખવામાં આવતા અને તેઓને ધ રાજાઓના અને રાજ્યના ઇતિહાસ લખવાનો હતો. તે ઉપરાંત એટલું પણ સુચવીશું કે બીજી કોમો જેમ તવારીખ કર્તાઓ કેટલુંક મી ડું મરચું ભેળવી અતિશયોકિતમય જુઠાણું ભેળવી દે છે, તેમ મુસલમાન તવારીખ કર્તાઓના સંબંધમાં નથી; કારણ કે કોઈપણ સત્ય બીનામાં સુધારા વધારો કે અતિશયોકિત કરવાનું કામ ઈસ્લામનાં પવિત્ર ફરમાન વિરૂદ્ધ ગણાય છે અને તેથી તે સમયના વિલલામ લેખકોએ દરેક પાદશાહતના વખતની સત્ય બીના નેધી છે.
દિલગીરી ફક્ત એટલી જ છે કે મુસલમાન પાદશાહના સમયના તમામ ઇતિહાસો અસલ ફારસી ભાષામાં લખાએલા છે અને તેથી ગુજરાતી જાણનાર ઇસ્લામી આલમ તેવા અમુલ્ય સાહિત્યના ખજાનામાંથી પિતાને હિસ્સે અદા કરવા હજુ બેનસીબ છે, બધે અંધારામાં છે. તે પણ તેવાં અનેક તવારીખી પુસ્તક પિકી ખાસ ગુજરાતી ભાષા જાણનાર ઈસ્લામી બીરાદરની બહેતરી ખાતર રાજ્યદરબારમાં અને સરકારી કામકાજોમાં માર્ગ દર્શક રૂપે મનાતાં આ મીરાતે એહમદી નામના ઇતિહાસનું અમે ઘણું વખતની મહેનતને અંતે ફારસીમાંથી ગુજરાતીમાં ભાષાન્તર કરાવવા શક્તિમાન થઈ શકયા છીયે. સદરહુ પુસ્તક ફારસી ભાષાના એક સારા વિદ્વાને અમને લગભગ ત્રણેક વર્ષથી તૈયાર કરી આપ્યું હતું; પરન્તુ સા. હિત્યના હજુ ઓછા શેખવાળી ઇસ્લામી દુનિઆની મદદની રાહ જોતાં અમારે તે પ્રકાશમાં લાવવાનું મુલતવી રાખી કેટલીક વખત બેસી રહેવું પડ્યું અને આખરે તે છપાવ્યા બાદ પ્રથમ વધાવી લેવાને કોઈ ઇસ્લામી નરવીરની પવિત્ર પહેલની પર નજર કરવાની રહી. આખર પિતાના પવિત્ર મઝહબમાં પાબંદ રાજ્યવીર માંગરોળ મહીપ નામદાર શેખ જહાંગીરમીયાં સાહેબની સેવામાં આ બીના નીવેદન થઈ અને આવા અમુલ્ય પુસ્તકની તારીક અને ઉમદા કદર કરી તેઓ સાહેબે અમોને આશ્રય અથે પિતાને ઉદાર હાથ લંબાવી આ પુસ્તકને પ્રકાશમાં લાવવાની મહેરબાની ભરી મંજુરી આપી ભાગ્યશાળી ક્ય.
આ સંબંધે પ્રસંગે પાત એક બાબતનું મરણ થાય છે તે એકે પિતાની અમદાવાદ જીલ્લાના ડેપ્યુટી કલેકટર તરીકેની કારકીર્દી દરમીયાન
Page #19
--------------------------------------------------------------------------
________________
- ૨૧
નામદાર શેખ મહમદ જહાંગીરમીયાં સાહેબે અમે જે ભુલતા ન હોઇએ તે પિતાના મિત્રવર્ગમાંના એકની પાસે મીરાતે એહમદીનાં ભાષાંતરની અતિ અગત્ય જણાવી હતી અને સુરતના ચીતિ શક્તિ અને માનસીક વિદ્યુતવિજળીક તો વહેલાં મોડાં ઇચ્છાનુસાર બંધાય તે ને દાખલાની સત્યતા
અનુભવસીદ્ધ જોઈ અમારે મગરૂર થવા જેવું છે કે તેજ ગૃહસ્થના હાથે થએલ ભાષાન્તર તે સંબંધે સુચના કરનારનેજ (ના. શેખ મોહમદ જહાંગીરમીયાં સાહેબને જ આજે અર્પણ થાય છે અને તેમનાજ ઉદાર આશ્રય તળે સદરહુ પુસ્તક પ્રગટ થાય છે, આ બાબત અમે એકને જ નહી પરંતુ અમારા વાંચક વર્ગને પણ ખુશ થવા જેવી છે.
ઇસ્લામમાં હજુ આવાં અનેક કિમતી પુસ્તકો ફારસી ભાષામાં હાઈ ગુજરાતી વાંચક વર્ગથી તદન અજાણ્યાંજ છે તે પણ ઇસ્લામની બહેન તરી તરકીને અથે અહોનિશ મહેનત લેનારા અને ઇસ્લામના ઉદાર અને પવિત્ર આશ્રયની શીળી છાયા નીચે બેઠેલા અને જહાંગીરમીંયા સાહેબનું અનુકરણ કરી ઇસ્લામી અન્ય નરવીરો પણ આવાં કામોમાં પિતાને આ શ્રય આપી વખતેવખત આભારી કરશે તે અજ્ઞાન ગંભીર અંધારામાં અથડાતી ગુજરાતી જાણનારી ઇસ્લામી આલમની સેવામાં મઝહબી અને તવારીખી અનેક આવાં અમુલ્ય પુસ્તકોનું પુરાતની અસલ ફારસીમાંથી સંશોધન કરાવી ઇસ્લામની ઓર જ્યાદા રોશની રૂપે ઇન્શાઅલ્લા મુકી શકીશું.
છેવટમાં અસલ ફારસી ઉપરથી અમોને ગુજરાતીમાં નિઃસ્વાર્થ વૃ. . ત્તિથી તરજુ કરી આપનાર મહેરબાન જનાબ મોહમદ નીઝામુદીન ચિસ્તી ફારૂકી સાહેબને અંતઃકરણ પૂર્વક આભાર માનવાની સાથે કેવળ ઈસ્લામી બહેતરીની ખાતર દીનની દાઝ જાણીને તેઓએ જે પરિશ્રમ ઉઠાવ્યો છે તેની ખાતર ઇસ્લામી આલમ તરફથી અનેક ધન્યવાદ અને દુવા આપીએ છીયે.
ભાષાન્તર કર્તાની માતૃભાષા ગુજરાતી નહી હોવાને લીધે તેમાં શબ્દ સંકલન કે વ્યાકરણ દોષ રહી જવા પામ્યો હોય તે તે વિવેકી વાંચકો તરફથી ક્ષેતવ્ય છે તેની સાથે વાંચકગણુને વિનંતિ કરીએ છીએ કે પિતાને તેમાં જણાએલી કોઈ જાતની ભુલચુક કે ખોડખાપણની અમોને મહેરબાની રાહે સુચના કરશે તો તે આભાર સહીત સ્વીકારી તેની બીજી આવૃત્તિ પ્રસંગે તેમાં યોગ્ય સુધારો કરવા ચુકીશું નહીં. આમીન !
Page #20
--------------------------------------------------------------------------
________________
મીરાતે એહમદી.
સાંકળીયુ
વિષય. ગુર્જર દેશના રાજ્યની સ્થાપના અને પાટણ શહેર વસાવવાની બીના ઇસ્લામી સત્તાની સ્થાપના ગુજરાતની બાદશાહતનો પ્રારંભ • • સુલતાન મુહમદશાહ સુલતાન કુતબુદીન • • સુલતાન દાઉદ • ••• સુલતાન મહમુદ બેગડે (ગુજરાતી અકબર).. સુલતાન મુઝફફર હલીમ ખલીલખાં, સુલતાન સિકંદર-સિકંદરખાં ~ સુલતાન બહાદુર-બહાદૂરખાન .. બાજે સુલતાન મહેમૂદ-મેહેમુદખાન સુલતાન એહમદ-એહમદખાન ... દિલ્લીનું-દોર ... ... . અમીર મુર, સાહેબ કિરાત અને ગુજરાત ગુજરાત અને અકબર બાદશાહ નુરૂદીને મુહમ્મદ જહાંગીર બાદશાહ • • શાહજહાન બાદશાહ .. ••• • મુહબુદીન રંગઝેબ-આલમગીર • • કુતબુદીન મુહમ્મદ મુઅઝમ શાહઆલમ બહાદુર મુહીજુદદીન જહાંદાર મુહમ્મદશાહ , શાહે શહીદ મુઇઝુદદીન મુહમદ ફરાખશીયર બાદશાહ મુહમ્મદ રફીઉદરજાત બાદશાહ .. ••• મુહમ્મદ રફી ઉદદવલા ઉ બીજે શાહજહાન... નાસિરૂદીન મુહમ્મદશાહ બાદશાહ ... ...
અહમદશાહ બાદશાહ ,
: : : : : : : : : : : : : : : : : : : : : : : : 2
છે ૨ ૨ ૨ ૨ ૨ કે ૨ ક. ૪ 39 S $ $ $ $ $ $ $ $ $ $ $ $
Page #21
--------------------------------------------------------------------------
________________
વિષય
અઝીઝુદીન મુહમ્મદ ઉર્ફે આલમગીર ખીજે ખીજા શાહજહાનનું રાજ્યાભિષેક થવું અકબરશાહ અને ગુજરાત...
ગુજરાતની ગરબડ અકબરને પધારવાનું આમંત્રણ અકબરની સ્વારી
...
...
૨૩
...
...
...
...
...
...
...
...
...
...
...
***
...
ગુજરાતની રાજ્ય સમાપ્તિ પહેલા સુખે મીરજાકાકા સરતાલની લડાઇ સુરત અંદરના કિલ્લાની તેહ રાજા માનસીંગ ખરા શુભેચ્છક બાદશાહની ગુજરાત દેશ જીત્યા પછી આગ્રા ( રાજધાની ) તરફ્
000
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
સ્વારી ..
0.0
...
...
...
0.0
મીરઝા અઝીઝ કોકલ તાશની અહમદાબાદની સુબેદારી અને વજીરૂહુલમુલ્કની દીવાની પહેલા સુખે. અકબર બાદશાહની ખીજી સ્વારી કડીની લડાઇ અહમદાબાદ આગળની લડાઈ અભરતી જવાંમરદી ગુજરાતમાં ખંડ કરનારાને શીક્ષા અને શીખામણુ આપી રાજધાની તરફ્ બાદશાહનું પાકું કરવું વજીરૂહુલમુલ્ક ગુજરાતીની ગુજરાતના સુખાના દિવાન તરીકેની
...
.....
900
...
...
...
049
...
0.0
...
...
...
...
...
...
...
...
...
...
:::
...
...
...
...
...
...
...
નિમણુક ખીજો સુમા મીરઝાખાન વજીરૂહુલમુલ્કની બદલીમાં વ્યાદાસની દીવાની બ્રાહીમ હુસેન મીર્ઝાના દીકરા મુઝફ્ફર હુસેન મીરજાનું ખંડ શૂરી બેગમનુ યુદ્ધ ચાતુ ..
...
...
કેદીએ દરબારમાં ગયા મુઝર હુસેન મીરઝાનુ' બીજી વખતનુ તાાન અહમદાબાદ ઉપર ઘેરા અને બાદશાહના ભાગ્ય પ્રતાપે હુલ્લડનુ નાશ પામવું ત્રીજો સુખે શહાબુદ્દીન અહમદખાન...
...
૧૦૨
... ૧૦૫
••• ૧૮
. ૧૧૦
૧૧૩
...
...
...
...
૧૧૫
૧૩૭
••• ૧૧૯
૧૧૨
૧૨૩
...
...
...
...
...
800
પાનું,
...
45
૯૭
- L
...
૧૦૦
૧૦૧
૧૧૪
૧૨૮
૧૨૯
૧૩૦
૧૩૧
૧૩૨
૧૩૪
૧૩૪
...
૧૩૪ .'' ૧૩૬
Page #22
--------------------------------------------------------------------------
________________
. ૧૩
૧૭૩
વિષય.
પાનું. સૈયદ્ર અબુતુરાબનું હજમુખી નીમાવું અને શ્રી પેગમ્બર સાહેબના પગલાંનું અગે લઈ આવવું . . . . ૧૩૬
થે સુબો એતેમાદખાન ગુજરાતી • • શાહપુર દરવાજા બહાર ઉસમાનપુર આગળ નદી ઉપરની લડાઈ,
* ૧૪૬ કાઠીઓએ કરેલી લૂંટ ... ..
. ૧૪૭ ટાણાની લડાઈ... .. • •
• ૧૪૮ પાંચમો સુબો મીરઝાખાન ... ... ••• .
., ૧૫૧ છઠ્ઠો સુબો ઇસ્માઇલ કુલીખાન ...
૧૭૨ સાતમે સુબે ખાને આઝમ (મોટે)...
૧૭૨ જકાત (ટેકસ) ન લેવા વિષે બાદશાહી ફરમાનની નકલ નવાનગરના જામ જમીનદારની ઉશ્કેરણીથી સુલતાન મુજફર નહનુનું યુદ્ધ મચાવવું અને તેમાં હારી જવું . .. . ૧૭૭ જુનાગઢના કિલ્લાની ફતેહ... ... .
.. ૧૮૦ મોટાખાનના પ્રયત્નથી ગુજરાતના છેલ્લા સુલતાન મુજફફર નહનુનું પકડાવું અને આપઘાત કરવા ...
. ૧૮૩ આઠમો સુબો સુલતાન મુરાદ .. ..
. ૧૮૬ નવમો સુબો મોટોખાન મીરઝા અઝીઝ કોકલતાશ
૧૮૭ નુરૂદદીન મુહમ્મદ જહાંગીર બાદશાહનું રાજ્ય...
- ૧૮૮ અગ્યારમો સુબો સિયદ મુરતદાખાન બુખારી -
૧૮૨ બારમે સુબો મોટો ખાન મીરઝા અઝીઝ કોકલતાશ
, ૧૪૩ તેરમો સુબો અબ્દુલ્લાખાન બહાદુર શીઝજંગ
૧૮૪ ચૌદમો સુબો મુકરબખાન . .
. ૧૮૬ પંદરમો સુબ શાહજહાં ... ...
- ૧૮૬ સોળમો સુબો સુલતાન દાવર બક્ષ ...
૨૦૧ સત્તરમ સુબો ખાનજહાન...
, ૨૦૫ શાહબુદ્દીન શાહજહાન .. ..
- ૨૦૬ અઢારમો સુબો શેરખાન તુવેર ...
- ૨૦૬ - ગુજરાતને મોટો દુકાળ . .
• ૨૧૦ ઓગણીસમો સુબો ઇસ્લામખાન , વિસમો સુબો નજમસાની બાકરખાન .. એકવીસમે સુબો સીપેહદારખાન ,
. ૨૧૪
: : : : : : : : : : : : : : : :
. ૨૧૨
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૫
૨૨૨
રર૩
S.
-
૨૪૭
વિષય. ,
પાનું. બાવીસ સુધી સેફખાન • •
૨૧૪ તેવીસમો સુબો આઝમખાન •
૨૧૬ નવાનગરના જામ જમીનદાર ઉપર આઝમખાનની ચઢાઈ પેશકસીની વસુલાત અને તેની ટંકશાળનું બંધ પાડવું
૨૧૮ ચોવીસમો સુબો મીરઝા ઇસાતર ખાન
૨૨૨ આઝમખાન ઉપર પત્રિકા • • પચીસમો સુબો શાહજાદા મુહમ્મદ ઔરંગઝેબ ...
૨૨૬ છવીસમો સુબો શાઈસ્લાખાન ..
૨૨૮ સત્યાવિસમો સુબો શાહજાદા બહાદુર મુહમ્મદ દારા શિકોહ ...
૨ ૩૦ અઠયાવીસમો સુબો શાસ્તખાન .. ઓગણત્રીસમે સુબો બાદશાહજાદા મેહમદ મુરાદબક્ષ
૨૩૮ ઓઝક મોહારવાળા બાદશાહજાદા મુહમ્મદ મુરાદ બક્ષના હુકમની નકલ ૨૪૬ મુહયુદીન અબુલ મુઝફફર મુહમ્મદ ઓરંગજેબ-આલમગીર બહા દુરનું રાજ્ય ગુજરાતની સઘળી કોમનાં માણસોનાં મનની શાંતિ અર્થે શ્રીમંત બાદશાહનાં ખુશાલી ભર્યો ફરમાનની નકલ .
૨૪૮ ત્રીસમે સુબો મીરઝા શાહનવાઝખાન અરવી ..
••• ૨૫૦ એકત્રીસમો સુબો મહારાજા જસવંતસીંહ ...
૨૫૩ દાણાના મહેસુલ વિષે બાદશાહી ફરમાન અને બીજી વખતની તખ્તની તખ્તનશીનીને રાજ્યાભિષેક ...
- ૨૫૬ સઘળાં રાજ્યમાં ઇસ્લામી ધર્માધિકારીઓની નિમણુક
૨૫૮ બાદશાહી ફરમાનની નકલ
૨૫૮ બત્રીસમે સુબ મહાબતખાન •
૨૬૨ નવાનગરની છત અને બાદશાહી હુકમથી તેનું ઇસ્લામનગર નામ આપવું ૨૬૨ દારાસીકોહનું નામ ધારણ કરનાર બબુચનું શિક્ષાએ પહોંચવું... ૨૬૪ સુરત બંદર ઉપર શીવાજી મરાઠાની લુંટ અને સુબાના અધિકારીનું તેની સામા જવું .
- ૨૬૪ એકતાલીસ બેતાલીસના હીસાબે રોકડ મહેસુલનો ઠરાવ . ૨૬૭ હરામ વસ્તુ (માફ કરેલું મહેસુલ) ની મનાઈ વિષેને હુકમ. ૨૬૭ ચઉદ માસ (વજન) ને એક દામ ગણવા વિષે ઠરાવ ..
२७३ એકતાલીસના મહેસુલ વિષે મુસલમાનેને માફી ,
૨૭૪
Page #24
--------------------------------------------------------------------------
________________
વિષય.
પાનું,
૨૭૫ ૨૭૬ ૨૭૬
૨૮૧
૨૮૨ ૨૮૫ ૨૮૬ ૨૮૫
૩૦૩
૩૦૫
મનસબદારોના માલની જતી ... તેત્રીસમો સુબે બહાદુરખાન ઉર્ફ ખાનજહાં કોકા જકાત (મહેસુલ) લેવા વિષે બાદશાહી ફરમાન .. દંડા રાજપુરી વાળા યાકુતખાન હબશીનું સરકારી સેવામાં આવવું દિલેરખાનનું ગુજરાતમાં આવી સોરઠની ફેજદારીપર નીમાવું. ચેત્રીસમો સુબો મહારાજા જસવંતસીંહ ... તેત્રીસ કોના કાયદાવાળુ બાદશાહી ફરમાન , માર્ક કરેલી જકાત નહીં લેવા વિષેનાં ફરમાનની નકલ . પાંત્રીસમો સુબ ઉતુલમુક મુહમ્મદ અમીનખાન ઉદેપુરના રાણાના પુત્ર ભીમસીંહનું આ દેશમાં આવવું અને વિસનગર તથા વડનગર ઉપર લુંટ ચલાવીને પાછા ફરવું, ઇડરના રાજાનું પિતાની જગ્યાએ કાયમ થવું, પાછળથી બેહલોલ શેરવાનીએ કરેલી ઈડર પરની ચડાઈમાં નાસી જઈ મરણ પામવું .. આખા રાજ્યમાં ગેર મુસલમાન આશ્રિત પ્રજા ઉપર જીઝ
વેરે નાખવા વિષે સરકારી ઠરાવ .. મુસલમાને પાસેથી જકાત વસુલ કરવા સંબંધી મદારૂલ મહામ
ઉમદુતુલમુક અસદખાનન મોહોરવાળા ફરમાનની નકલ જકાત વસુલ કરવાનાં ધોરણોની શરતો દુઃખદાયક દુકાળ અને ભયંકર હુલ્લડ .. છત્રીસમો સુબો મુખ્તારખાન ... સેરઠનું સરકારપદ બાદશાહજાદા મુહમ્મદ આઝામશાહના નામ ઉપર ઠરાવવા વિષે ... પિતખાનાના ધારા અને રૂપીઆનું વજન . સાડત્રીસમો સુબે કારતલબખાન, વેચાણવાળી જગ્યાએ જકાત (મહેસુલ) લેવાને ઠરાવ ભરૂચમાં મતિયાલોકેનું તે શાન .. દરદાસ રાઠેડની અરજનો સ્વીકાર તથા સુલતાન બુલંદ અખ્તર અને સફીતુનીસા બેગમ ( બાદશાહ જાદા મુહમ્મદ અકબરનાં પુત્ર-પુત્રી ) ને સજાઅતખાનની મારફતે હજુરમાં મોકલી આપવા અને સુલતાનની સાથે મજકુર રાઠેડનું હજુ રમાં જવું
• • •
૩૦૮
૩૦૮ ૩૧૦
૩૧૪
૩૧૭ ૩૧૮ ૩૨૩ ૩૩૦ ૩૩૧
૩૪૫
Page #25
--------------------------------------------------------------------------
________________
વિષયા
| પાનું.
૩૬૭
નીવારસી માલના ખજાનાની અમીની રાજ્યના કાજીની કચેરીમાં - સેંપી આપવા વિષેનું ફરમાન .
. ૩૫૧ : • ખરીદીની જગ્યાએ તથા અરબી સમુદ્ર તરફ જતાં માલ ઉપર * જકાત લેવાનું ઠરાવ ...
.
. ૩૫૩ " કાળાં લુગડાં ઉપર મહેસુલ લેવાનો ઠરાવ . . ૩૫૬ આડત્રીસમો સુબો બાદશાહજાદો મુહમ્મદ આજમશાહ.. સફદરખાન બાબીનું આવવું અને દરકદાસ રાઠોડનું હાસવું
તથા તેની પેઠે લશ્કર મેકલવાનો ઠરાવ ... ૩૬૩ શીયળત-સ્ત્રી જાનીબેગમને દેહ ત્યાગ ... બાદશાહજાદા મુહમ્મદ આજમશાહની સ્વારીનું હજુર હુકમાનુસાર બુરહાનપુર તરફ રવાના થવું .. ••
૩૭૩ ધના જાદવ વગેરેની સરદારી હેઠળ મરેઠી લશ્કરનું આવી પહોંચવું,
સુબાના દીવાન ખાજા અબદુલ હમીદનું તેની સામા લડવા જવું, દક્ષિણીઓના હાથમાં તેનું પકડાઈ જવું અને કેટલાક તેહનાતી
મનસીબદારોનું ઘાયલ થઈ મરણ પામવું . . ૩૭૫ નવા સુબા ઇબ્રાહીમખાનના સુબેગીરી ઉપર આવતાં સુધી હઝર હુકમ પ્રમાણે શાહજાદા મુહમ્મદ બેદારબખ્તનું આવી પહોંચવું .. ૩૮૮ ઓગણચાલીસમે સુ ઈબ્રાહીમખાન .
૩૫ અમદાવાદની સુબેગીરીની નીમણુક કરતી વેળાએ જે સરકારી
ફરમાન પ્રગટ થયું તેની નકલ... • • ૩૮૫ બાલાજી વિશ્વનાથનું ભારે સૈન્યથી ચઢી આવવું અને ઘણું પરગણુઓ ઉપર લુંટફાટ કરી અમદાવાદમાંથી બે લાખ બે હજાર રૂપીયા ખંડણીના લેઈ પાછા ફરવું છે. આ ૩૪૭ અબુબન કુતબુદીન મુહમ્મદ મુઅઝમ શાહઆલમ બહાદુરશાહ ગાઝીનું રાજ્ય છે. •
૪૦૦ તખ્તનશીની તથા બંબસ્ત કાયમ રાખવા માટે ઇબ્રાહીમખાન ઉપર આવેલ બાદશાહી ફરમાનની નકલ .
૪૦૧ શાહઆલમ બહાદુર બાદશાહ ગાજીના સીક્કાની વીગત
૪૦૨ ચાલીસમો સુબો ગાઉદીન બહાદુર ફીરોઝજંગ •
૪૦૩ ફિઝજંગખાન સુબાન અંતકાળ અને માલ ઉપર જપ્તિ ... - ૪૧૦ મુહમ્મદ બેગખાનની માંહોમાંહેની લડાઈને બનાવ
૪૧૪
Page #26
--------------------------------------------------------------------------
________________
પા
૪૧૪
૪૨૫
૪૩૪
- વિષય. અબુલફતહ મુઈજુદીન જહાંદારશાહનું રાજ્ય
૪૧૭ એકતાલીસમે સુબો આસેફદૌલા અસદખાન . સિયદ અકીલખાનની નાયબદિવાની
४२० મુહમ્મદ ફરૂખશીઅર બાદશાહનું રાજ્ય છે.
૪૨૨ બેતાલીસમો સુબો શહામતખાન (બાદશાહી ફરમાનની નકલ) ... ૪૨૨ તેતાલીસમો સુબો દાઉદખાનપની .. સુરત બંદરના મુસદી મોહતરીમખાન અને કિલ્લેદાર અહમદ
જમાખાન વચ્ચે ઝપાઝપી તથા ખાલસાના દિવાન મોતમીદખાનને મૃત્યુકાળ
४२१ દાઉદખાનપની ( સુબો ) એ દક્ષિણમાંથી અત્રે આવી પહોંચ્યો,
અને નાયબ સુબા અબ્દુલ હમીદખાને તેને લેવા માટે સામે જઈ તેની મુલાકાત લીધી . . . ૪ર૬ મીનખાન અને સુરત બંદરના કિલ્લેદાર જ્યાખાનની વચ્ચે
થએલી લડાઈ .. . . મેહતરીમખાનની તજવીજથી ચાલુ થએલા આંટા-વહેવારનું બંધ
પડવું અને મુહમદઅલી વકતા તથા કપુરચંદ ભેંસાલીનું હજુર દરબારમાં રવાના થવું .. . . ૪૩૪ નવા સુબા ઈબ્રાહીમખાનના સુબેગીરી ઉપર આવતાં સુધી હજુર હુકમ પ્રમાણે શાહજાદા મુહમ્મદ બેદારવન્ડનું આવી પહોંચવું
૩૮૮ ઓગણ ચાલીસમો સુબો ઈબ્રાહીમખાન .. . ૩૮૫ અબુનનટ્સ કુતબુદીન મુહમ્મદ મુઅમ શાહઆલમ બહાદુરશાહ
ગાઝીનું રાજ્ય છે. . . . ૪૦૦ ચાલીસમે સુબે ગાઝીઉદીન બહાદુર શીરેઝ જંગ.... . ૪૦૩ જન્નતવાસી શાહઆલમ બહાદુરશાહ બાદશાહ ગાજીના દીકરા
અબુલફતહ મુઈજુદીન જહાંગીરનું રાજ્ય . .. ૪૧૭ એક્તાલીસમે સુખે અસોદોલા મુહમ્મદ ફરૂખશિઅર બાદ
શાહનું રાજ્ય મુરત બંદરના મુસદી મોહરિમખાન અને કિલ્લેદાર અહમદ જમખાન વચ્ચે ઝપાઝપી, તથા ખાલસાના દિવાન મોતમીદખાનને મૃત્યકાળ
• • • ૪૨૬ – જશે–
४२२
Page #27
--------------------------------------------------------------------------
________________
ગુજરાત દેશનું સામાન્ય વર્ણન:
સુજ્ઞ માહિતગાર અને સુચક તિક્ષણ દ્રષ્ટિવાળા સજ્જના ઉપર ગુપ્ત નથી કે, ગુજરાત દેશ હિન્દુસ્તાનના સુખાકિય ભાગામાંથી મોટા ભાગ છે અને આ બીજો ખંડ છે, કે જેના સંબંધ બૃહસ્પતિથી છે અને તેની હવા ધણીજ સમતુલ્ય છે, પરંતુ કેટલીક જગ્યાએ કે જે ખારા સમુદ્રના કાંઠા જમર છે તેમાં કેટલાક ફેરફાર છે. એમાંથી મુખ્ય કરીને વડનગર કસા ઉમરેઠ' અને આલખ સાર્ડમાં સ્ત્રીપુરૂષા સધળાં એવાં તે ચપકવર્ણા તથા છુટાં છે કે, તેમની ઉપર દ્રષ્ટિ પડતાંજ પ્રાણપર ધાત આવે અને વાત કરવાથી પ્રાણપ્રાપ્તિ થાય. તે વિષેનું કથન કેવું સારૂં કહ્યું છે
દાહો
-
ભુગોળ, રૂપ, ઉત્પત્તિ,
ફળદ્રુપ પાક અને
વડાદરા રાજ્ય.
પુષ્પમુખી ગુજરાતીએથી કેમ ખર્ચા એ યાર, જે ચંદ્રમુખિએને ઇશ્વરે આપ્યું રૂપ અપાર. અહિંની ધર્તિ (જમીન) ધણીખરી રેતાળ છે અને દરેક જાતનુ અનાજ પુષ્કળ નિપજે છે; પરંતુ તેમાં બાજરીની પેદાશ ધણી થાય છે. તે બાજરીપર કચ્છી ઘેાડાઓના આહારના આધાર છે. તેમજ ધણા ખરા લોકા પણ તે ઉપર પે!તાનુ ગુજરાન ચલાવે છે. પ્રાચીન કાળમાં ચાખા સારા થતા નહોતા પણુ હાલમાં તે પુષ્કળ અને સારા થાય છે. કેટલાક મહાલમાં ખરી અને રવિની ઉત્પત્તિ સેળભેળ છે અને કેટલેક ઠેકાણે તેા કુવા તથા વર્ષાથી ખરીફ્ અને રિવને ઉપજાવે છે; તેમજ ખેતા તથા ગામડાંની વસ્તીની ચાતર ફરતી થારીમની વાડ કરે છે, કે જે લાંખા કાળ ગુજરતાં એક મજબુત કાટ(ગઢ)રૂપ થઇ જાયછે. પાટણથી
૧. મેગલ બાદશાહાએ આખા હિન્દુસ્તાનમાં અમલ માન્યા પછી સુખાઆમાં તેના ભાગ પાડેલા, જેમકે ખ'ગાલાના સુખે તથા ગુજરાતના સુબા.
૨. મુસલમાન ભ્રુગેાળવેતાએ પૃથ્વિના સાત ખંડ કરીને એક એક ગ્રહની હેઠળ એક એક ખડને મુક્યા છે. તેમાં ગુજરાત વિભાગ બૃહસ્પતિની તળે ગણેછે.
૩. વર્ષની ત્રણ તુ છે.-ખારાન (વર્ષાદ), ખરીફ્ અને રવી (રખી).
Page #28
--------------------------------------------------------------------------
________________
વડોદરા સુધીના જે સે (૧૦૦) કેસને વિસ્તાર છે તેમાં આંબાનાં તથા રાયણ વિગેરેનાં ફળવંત તથા ફળરહિત વૃક્ષો પુષ્કળ જથાબંધ થાય છે, કે જે સોરઠ દેશમાં થતાં નથી. ટેટીઓ અને નાશપાતીઓ ઘણી ઉત્તમ નિપજે છે. અને હિંદીકર્મા વિગેરે જે નદિઓના કીનારાપર વાવવામાં આવે છે તે શિયાળા તથા ઉનાળાની દરેક મોસમના બે મહિનામાં પુષ્કળ નિપજે છે. તે સિવાય જાતજાતનાં સુગંધી ફુલોનાં વૃક્ષો તથા તરેહવાર જાતનાં ફળો અને સરકારીઓ કે જેમનું વર્ણન લંબાણ થઈ પડે તેવી રીતથી વાવવામાં આવે છે.
ગુજરાતમાં ઘરની દીવાલો પાકી ઈંટોથી અને છાપરું સાગ તથા નળીઓથી કરે છે, અને સોરઠમાં ઈંટની જગ્યાએ સોરઠ તથા ગુજરાતમાં પથરા વાપરે છે. કચ્છી ઘોડા વેગમાં અને ઘરબાંધણીની રીત, ચાલાકીમાં શરીરને બાંધે, કદ અને દેખાવમાં અરબી કછી ઘોડા, ગુજરાતી તથા એરાકી ઘોડાઓની બરાબરી અને સરખી બળદ, શિકારી જાન. તાબેદારી ઉઠાવે છે, તેમજ તેઓથી પુરતા મળતા વર અને ભેંસ. આવે છે, ગુજરાતી બળદની ચાલ ઘણીજ રેવાલ હોય છે, તેઓ ઘણે ભાગે રંગે સફેદ અને આંખને મનગમતા લાગે છે, અને તે વિષે ખરું કહેલું છે કે, તેમને રંગ જેનારને આનંદ આપે છે. શિકારી જાનવરમાં ચિત્તાઓ ઘણું ઉંચી જાતના થાય છે અને ભેંસે પણ આ ભૂમિમાં પેદા થાય છે.
મોટા જબરદસ્ત હાથીઓ કે જેમનો શિકાર રાજપીપળા અને દાહોદની હદમાં થતું હતું પરંતુ હાલમાં પર્વતની
રાજપીપળા અને દાતળેટી પસંદ કથિી તેઓ ખસી ગયેલા છે. હથિ- હેદનાજગી હાથીઓ, થામાં સિરોહીની તલવાર જગપ્રસિદ્ધ છે અને સિરોહીની તલવાર, તીરના સાંઠાઓ અહિં કરતાં સારા કોઈપણ દેશ કે તીરના સાંઠાઓ અને શહેરમાં થતા નથી, ખરું પુછો તો હિન્દુસ્તાનમાંથી ખંભાતી અકીક તથા તીર બનાવીને ઇરાની શહેરોમાં લઈ જાય છે. અને હાથી-દાંત. યમન દેશના નગીના જેવા માળાઓ, પ્યાલાઓ અને છરીઓ, તલવાર
૧. નાશપાતી (આ એક જાતના મેવાનું નામ છે) હાલમાં તેનો ગુજરાતમાંથી નાશ થયેલ છે તેથી તેને જોઈને લોકો કદાચ ઓળખી શકશે પણ નહિ.
૨. કુરાનમાં પીળા રંગ વિષે બની ઇસ્ત્રાઇલના બળીદાનના નંદ (વાછરડે)નું મુસા તથા બની ઈબ્રાઈલના વાદ પ્રત્યે વર્ણન છે તેને બદલીને ગ્રંથકએ ઘણુંજ ટૂંકું અને છટાદાર રીતે વર્ણવેલ છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૩ )
તથા ખંજરી વિગેરેના દસ્તાઓ અકીકના પથથી, જુદા જુદા રંગના બજાએ વિગેરે હાથીદાંતની વસ્તુઓ જે ખંભાત બંદરમાં થાયછે. તે વેપારી લેાકા ખાન બદરા તથા સમુદ્રો ભાગે લઇ જઇને તેના લાભ લે છે.
વસ્ત્રમાંથી હિન્દી મહાસાગર અને ઇરાની અખાતથી અરબસ્તાન, આફ્રિકા, તુર્કસ્તાન અને ક્રૂરગીસ્તાનનેવાસ્તે વાટ તથા રંગાટ થાય છે. ખીજી પેદાશ નિમક (મીઠું) ની છે. જોકે ખારા સમુદ્રને કાંઠે આવેલી આ દેશની સબળ વસ્તીમાં ક્યારીઓ કરી શિયાળામાં કાદાળીએથી કામ લઇ પાણી ભરે છે અને તે જામી જાયછે, પરંતુ જે મીઠું ખંભાત ખટ્ટર વિગેરેમાં થાયછે તે કઠણુ રેતી સરખુ હાયછે, કેમકે સમુદ્ર ત્યાંથી ધણા નજીક છે તેથી તે કહેવત પ્રમાણે કે, હિન્દુસ્તાનમાં કડવું મીઠું' થાય છે. તે ખરૂં છે કે, જરા કડવું હાયછે, અને કર (મીઠું) તથા હિન્દી મીઠું જેને કાળું મીઠું અથવા હિન્દીમાં સંચળ પણુ કહેછે. ખંભાત બંદરમાં, મેડ નામનું ધાસ મેળવીને અધ પકવ્યાથી થાયછે, અને સંચામાં પકવ્યાથી ભ્રૂ'ટીના પાટ જેવું થાયછે, તેને આસપાસના દેશમાં સમુદ્ર અને જમીનને રસ્તે લઇ જાયછે. જે મીઠું ઝીંઝુવાડાના અગરમાં થાયછે તે વીરમગામ તાખામાં છે અને સમુદ્રથી ધણું દૂર છે, તે પશુ પહેલાંની રીત પ્રમાણે કુવાનાં પાણીથી કરેછે. તે દેખાવમાં સાકર જેવું ધોળા રંગનું, ખારૂં અને શાયદાકારક છે, તેને માળવાવિગેરે દેશામાં લઇ જવામાં આવેછે. તેમજ ત્યાંનાં મહેસુલથી પુરા રૂપિયા મજકુર પરગણામાં જમા થાયછે.
ઇરાન, અરબસ્તાન, તુકસ્તાન,આફ્રિકા અને ફરંગીસ્તાન તરફે લુગ ડાંને વેપાર,શેજરતી ખંભાતી અને જીજીવાડાનું મીઠું,
ખીજું કારખાનું કાગળનું છે. જોકે દોલતાખાદી અને કાશમીરી સારા પાતના હાયછે, પરંતુ સફેદી અને ધોળાશમાં અમદાવાદીને પહોંચી શકતા નથી. તે ઘણી જાતના થાયછે; પણ ખરું પુછતાં એ દેશ રેતાળ હાવાથી કાગળ બનાવતી વખતે રેતીનાં રજકણા તેની અંદર આવી જાયછે તે મેહરા કરતી વખતે બહાર નીકળી જાયછે અને ઝીણાં
અમદાવાદી કાગળ,
સાગવાન, શિક્ષમ અને
ઈડરના પથરા.
૧. હંગ એટલે બુધ્ધિમાન, અહિ· યુરેાપના વેપાર ઘણાજ વખણાયાથી યુરોપિયાને ફ઼િરગી કહેતા તેમજ ફરગીસ્તાન એટલે યુરોપખડ,
Page #30
--------------------------------------------------------------------------
________________
ઝીણું કાણું પડી જાય છે તે એક જાતની ખેડ છે. તેને દર વર્ષે ઘેળા રંગને લીધે રૂપિયા આપીને હિન્દુસ્તાન, અરબ અને રૂમના શહેરોમાં કનકપત્રની માફક લઈ જાય છે. સાગવાન કે જે ઉપર. છાપરાંઓ, થાંભલાઓ વિગેરે ઈમારતી કામ અને વહાણોની બાંધણીઓને આધાર છે, તે પણ પેદા થાય છે. શિશમનાં લાકડાં કે જે પુરેપુરી રીતે જોવા તથા ફાયદામાં આબનુસનાં લાકડાંથી સંબંધ રાખે છે તે વિગેરે બનાવવાના કામમાં આવે છે, પઠાલી પથરાઓ કે જે ઈડરના પહાડોની ખાણેમાં થાય છે. તે બીજી જગ્યાએ થતા નથી. તે પથરાને પકવીને તેને ચુને કરીને જ્યારે દીવાલોનાં ઘેળાં અસ્તર, ઇમારતની છત, બગીચાઓ અને રજાઓ વિગેરે ઉંચા ઘુમટોના કામમાં લઈને શું છે ત્યારે તે આરસસમાન ચળકતા થાય છે. જેમકે શાહજહાં બાદશાહના હુકમથી શાહજહાબાદ (નવી દિલ્લી)ના અરકન કિલ્લાની ઇમારત બનાવતી વખતે મજકુર પથરાને ચુને ગુજરાતથી લઈ જઈને વાપરવામાં આવ્યો છે, અને પીર ઓલીયાના ઘુમટ વિગેરે, તથા હિન્દુ લોકોનાં ધર્મસ્થાનો અને સુપ્રસિદ્ધ મકાને વિગેરે જેનું થોડું ઘણું વર્ણન જાણુ પ્રમાણે કાળ-નવરાશ આવેથી રચવાને ધારો છે તે સમાપ્તિમાં લખવામાં આવશે. તે સિવાય ઘણી નેહરે, તળાવ અને અગણિત વાવો આ દેશમાં છે. ઘણી ખરી જગ્યાએ પાણીના કુવા ખારા છે. જે સંપૂર્ણ રીતે આ દેશનાં વખાણ લખું તે એક જુદું મોટું પુસ્તક ભરાય તેમ છે. દુનિયાના જુદા જુદા ભાગેમાંથી આવતા જતા લોકોમાંથી ઘણાખરાના મોઢેથી ઘણી વેળા સાંભળેલ છે કે, બીજા દેશો કરતાં આ દેશ ઘણોજ ચઢીઆતો દેશ છે.
આ સુબાન બંબસ્ત આ વખતે જે કાંઈ બીજી હરક્ત ન હોય તે દરેક મહાલના ફેજદારોની સન્યા સિવાય અને સુબાની તહેનાત સિવાય પાંચ હજાર સ્વારો કે જેમને બાદશાહી વખતને
બાબત. જમેબંધી વખતે સુબાને નાઝીમ ભેગા કરે છે તે પૂરતા છે.
ગુજરાતના સુલતાનના વખતમાં ગુજરાતના સુબાની ઉપજ અને વિશળતા તથા ખાલસા અને જાગીરે, કે જે ગુજરાત-સંવત સને ટ૭૮ હિજરી એટલે સંવત સોળસો સત્યા- ૧૬૨૭. વિશમાં હતી તેનું વર્ણન
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૫ )
એ લાખ ને ત્રણ હજાર સારાનું લશકર હતું, તેમજ પાંચ અબજ, ચેારાશી કરાડ અને પચાસ લાખ ઢંચા ગુજરાતી ઉપજ હતી. તે વખતે એક રૂપિયાના ૧૦૦ ટકા ગાતા હતા. આ વખતે એક રૂપીયાના ચાલીશ ટકચા ચાલે છે. તે સમયે ટક્રયા એટલે દાકડાનું ચલણુ હતું. તે હાલના હિસાબે પાંચ કરાડ અને સુડતાલીશ લાખ રૂપીયા થાયછે. તે વખતે એ પેદાશ હતી અને પચીસ લાખ હુત તથા એક કરાડ દાખેતી ઇબ્રાહીમી કે જેને ટાટા પાંચ કરોડ, બાસઠ લાખ અને પચાસ હજાર રૂપિયા થાયછે તે દર વર્ષે દક્ષિણના બાદશાહેા ગીનાં દરા અને અરબરતાનના દેશથી પેશકશી દાખલ વસુલ આવતા હતા તેનું ખુલાસાવાર વર્ણન આગળ કરવામાં આવ્યું છે.
અરબસ્તાન, યુરોપિયન બંદરા અને દક્ષિની ખાણી,
પરાજય થયા.
જ્યારે સુલતાન બહાદુરે સને ૯૫૫ હિજરીમાં રાણાના પરાજય કરીને ચિતાઢના કિલ્લાની તેહ કરી તેજ વખતે નસિરૂ- બહાદુરશાહે ચીતડ ટ્વીન હુમાયુ બાદશાહે તે સુલતાનને નસડયાથી તે જીત્યું અને રાણાના નાસીને દીવદર કે જ્યાં સમુદ્રમાં ધણેાજ મજબુત કિલ્લા છે ત્યાં ભરાઇ ભેઠા અને ત્યાંના ક્િગીઓએ તેને દગાથી મારી નાખ્યા. તે વખતથી દીવદર ક્રિરંગી (પોર્ટુગીઝ) લોકાના કબજામાં આવ્યું અને હજી સુધી પણ તેમનાજ તાબામાં છે. તે વિષેની વધુ હકીકત મજકુર સુલતાનના રાજ્ય વર્ણનમાં વર્ણવવામાં આવશે તે ઉપરથી જાહેર થશે.
ગુજરાત રાજ્યને ધણું નુકશાન પહોંચ્યું અને મજકુર પેશકશી (ખંડણી) અંધ થઇ. જ્યારે ગુજરાતી સુત્રતા નાની સત્તા અને જોર દીવસે દીવસે વધવા લાગ્યું ત્યારે ઘણીખરી સરકારે અને આસપાસનાં અંદા જીતી લઈને પેાતાના કબજામાં રાખી ગુજરાતના તાખા તળે મુક્યાં, મતલબ કે રાજની સાથે જોડી દીધાં. સરકારા હતી તેનાં નામ.
હાલમાં જેને જીલ્લા કહે છે તેને બાદશાહી વખતમાં સરકાર કહેતા,
↑
ગુજરાતની બાદશાહત તામેના છઠ્ઠા અને
ખાદશાહતની વિશળતા.
તેમાં પચીસ
Page #32
--------------------------------------------------------------------------
________________
- જોધપુર સરમર ૧૪ અમદાવાદ સરકાર ૨ જાલોર
૧૫ વડોદરા ૩ નાગાર
૧૬ ભરૂચ ૪ બસ
૧૭ નાંદેદ ૫ મુંબઈ
૧૮ સુરત ૬ દમણ
૧૮ ચાંપાનેર ૭ દામનગર
૨૦ પાટણ ૮ ડુંગરપુર,
૨૧ સેરઠ ૮ બાંસવાડા
૨૨ નવાનગર ૧૦ શિરોહી
૨૩ ગોધરા ૧૧ કચ્છ
૨૪ મલબાર ૧૨ સેંથ
૨૫ નઝરબાર (નંદનબાર) સરકાર ૧૩ ડંદાર ચિતપુરી
નેટ–૧૧,૦૯,૫૦,૦૦૦ રૂપિયા દર વર્ષે આપણું દેશમાં વપરાતા હતા. લોકો સોનામાં નહાતા હતા. યત રાજ હતી, દેશ આબાદ હતો અને સર્વત્ર જય જયકાર વ્યાપી રહ્યો હતો.
સુલતાન મુજફફર વિગેરેના જાતીકા બત્રીશ મહાલ હતા અને તેની ઉપજ નેવું લાખ રૂપિયા એટલે તેવું કરોડ ગુજરાતી કક્યાની હતી, તે સરકારી ઉપજથી જુદી હતી. સુલતાનના જાતીકા દશ હજાર સ્વાર હતા અને તેત્રીસ કરોડ ટંકચા હતા. અલગખાન હબશી (સીદી) ની જાગીરની ઉપજ પાંત્રીસ કરોડ ટંકડ્યા અને ચાર હજાર સ્વારો હતા. કઝારખાનની જાગીર છ કરોડ દેકડાની અને પચીસસો વારો હતા. મલેક શરકની જાગીર ચાર કરોડ દોકડા અને પંદરસે સ્વારો હતા. અને વળહલ મુલક તથા મુમતાઝુલ મુલક વિગેરેની પરચુરણ જાગીર ચાર કરોડ દેકડા અને બે હજાર સ્વારોની હતી. ખાનગીના બત્રીશ મહાલો કે જે ખાલસા વિગેરેમાં હતા તેમાંથી શહેર અમદાવાદના સાયર વિગેરેની ઉપજ પંદર કરડ પચાસ લાખ કચાની હતી. કે જેના પંદર લાખ ને પચાસ હજાર રૂપિયા થાય છે, અને તે ટોટલમાંથી કસબાની પડતર જમીનની ખેતી બાબત પચાસ લાખ ટંડ્યા સાયર માંડવી બાબત, દશ કરોડ ટંકચા અને ટંકશાળ બાબત ત્રણ કરોડ ટંકચા-કુલ એકંદર
Page #33
--------------------------------------------------------------------------
________________
તેર કરોડ પચાસ લાખ ટકચા, કોટવાલી પેલી બાબત પંદર હજાર ધરીચા, પાંચ હજાર રૂપિયા તારકોના કંટ્રાકટના, દશહજાર રૂપિયા અફિણના, પાંચ હજાર રૂપિયા રેશમના, અઢાર હજાર ભારબરદારીના ભાડાંના ટેકસના, પાંચ હજાર ટપાલના ઠેકાના, પંદસે રાજ્યની છુપી પિલીસ મારફત, પાંચ હજાર રૂપિયા દુકાનના ભાડાંના, પુરાંઓના દરવાજાઓનું હાંસલ પંદર હજાર, શહેરના દરવાજાઓનું હાંસલ ત્રણ હજાર પાંચસે અને પુરાંઓની આવદાની તેર હજાર, મુઠી અને ચુંગી વગેરેનું મહેસુલ ચૌદ હજાર રૂપિયા અને ભાડાંના પાંચ હજાર બે કરોડ ટંકચા કે જેના બે લાખ રૂપિયા થાય છે તે જમે થતા હતા.
સુલતાન વિગેરેની ખાનગીમાં જે પરગણું હતાં તેની ઉપજ –પેટલાદ પરગણુ-૨૭૬ ગામ અને વિશ કરોડ કન્યા એટલે વીશ લાખ રૂપિયા ઉપજે છે. ખંભાતપરગણું–૬૦૦ ગામ અને ચાર લાખ પચાસ હજારની ઉપજ થાય છે; તે પૈકી દેવાન તથા મેહમુપુર વિગેરેની ખેતી બાબત પચાસ હજાર રૂપિયા, અને માંડવી શહેરના ટેક્ષ (કર-વેરે) તથા સમુદ્ર વિગેરેની આવઠાની ચાર લાખ રૂપિયા, મહુદા પરગણુ કે જે ઝુઝારખાનની જાગીરમાં હતું તેમાં
ખાલસા પરગણાઓ
" અને તેમની આવક. ચોરાશી ગામો હતાં, તેની ઉપજ પાંચ લાખ રૂપિવાની હતી. મહેમુદાબાદ વિગેરે પરગણામાં ૭૫ પંચોતેર ગામો હતાં તેની ઉપજ સાત લાખ રૂપિયાની હતી. નડિયાદ પરગણું-તેમાં ૩૬ છત્રીશ ગામો હતાં તેની ઉપજ ચાર લાખ રૂપિયાની હતી. જુમલે ચાલીશ લાખ ને પચાસ હજાર રૂપિયાની આવદાની હતી.
બંદરોનું હાંસલ ત્રેવીસ મહાલ-તેમાંથી એક ખંભાત બંદરની હકીકત લખવામાં આવી છે ને તેનું સવિસ્તાર વર્ણન ચિતરેલું છે, અને બાવીશ બંદરોની ઉપજ ચોત્રીશ ગુજરાતનાં બંદરની લાખ રૂપિયાની હતી, તેમાંથી ગુજરાતના તાબામાં ઉપજ. . ભરૂચ બંદર, સુરત બંદર, ઘોઘા બંદર, ગંધાર બંદર, રાંદેર બદર મળી પાંચ મહાલ થાય છે તેની ઉપજ વીશલાખ રૂપિયાની હતી.
સેરઠ સરકારના તાબાનાં બંદરે, અને દેવીબંદર તથા પોરબંદર ના બે મહાલો, મહુવામંદર એક મહાલ, પાટણ દેવ એક મહાલ, મંગલેબંદર બે મહાલ,
સેરઠનાં બંદરની
ઉપજ. તલાચા બંદર ચાર મહાલ તે સિવાય નાગસર
Page #34
--------------------------------------------------------------------------
________________
( ૮ )
બદર મહાલ, કોડીનાર બંદર મહાલ, દેવનગર પુર બંદર મહાલ, અને ચીખલી અંદર મહાલ, તેની જમાબદી ચઉર્દૂ લાખ રૂપિયાની હતી.
ર મહાલ, સખાજીમલે સત્તર દર
અમીરાની જાગીર વિષે−ઈખતિયારૂલ મુલ્ક કે જે કાયમ દશહજાર
સ્વારાથી નાકરી કરતા હતા તેની જાગીરમાં અહુમ
અમીરાની જાગીરો.
ક્રૂનગર પરગણુ હતું. તેમાં ૪૪ ગામડાં હતાં. તેની ઉપજ ચાર લાખ રૂપિયાની હતી. પ્રાંતીજ પરગણું-તેમાં એંશી ગામડાં તે પાંચ લાખ રૂપિયાની ઉપજ હતી. ઝાલાવાડ પરગણુ –એમાં ૧૯ ઓગણીશ ગામડાં ને એ લાખ રૂપિયા વસુલાત હતી. હરસાલ પરગણું એમાં ૮૪ ચેારાશી ગામડાં ને ત્રણ લાખ રૂપિયા ઉપજ હતી. માડાસા પરગણુ-એમાં ૧૬૨ એકસેા બાસઠ ગામડાં ને આઠ લાખની ઉપજ હતી. મેરેજ પરગણુ’–એમાં ૨૪૫ ખસેા પીસ્તાલીશ ગામડાં, કે જે પૈકીનાં પચાસ ગામડાં ઇડરના રાજાનાં ઇનામનાં અને પચાસ ગામડાં ડુંગરપુરના રાજાના ઇનામનાં ખાદ જતાં બાકીનાં એકા પીસ્તાલીશ ગામડાંને ખેલાખ રૂપિયાની આવક હતી. પીપલાદ પરગણુ’-એમાં છત્રીશ ગામા ને ત્રણ લાખ રૂપિયાની ઉપજ. ફંડનાલ (કઠલાલ) પરગણું-કે જેને માસુરઆબાદ પણ કહેછે તેમાં ૪૪ ચુમાલીશ ગામેા તે ચાર લાખ રૂપિયાની ઉપજ હતી. બીરપુર પરગણું- એમાં ૧૬૫ એકસેા પાંસઠ ગામડાં તે ચાર લાખ રૂપિયાની ઉપજ હતી. ભીલ પરગણુ –એમાં ૧૩૮ એકસે આડત્રીશ ગામડાં ને દશ લાખ રૂપિયાની આવદાની હતી. જુમલે ૧૧ અગિયાર મહાલા અને ઉપજ ગુજરાતી ત્રીશ કરાડ ટકચાની હતી.
આબાદ કરેલી જાગીરની ઉપજ સાઠ કરોડ ટચા એટલે સાડ
લાખ રૂપિયાની હતી. સૈયદ મીરાં વા સૈયદ્ર હામેદ, સૈયદ મુબારકખાનના દીકરા કે જે ચાર હજાર સ્વારેાથી નેાકરી કરતા હતા તેમની જાગીરનું ધાળકા પરગણું હતું. તેમાં ત્રણસે પંદર ગામડાં હતાં. અને તેની આવદાની સેાળ કરાડ કચાની હતી. શેરખાન પેાલાદીની જાગીર સાતહજાર સ્વારાના બદલામાં અને હસન તથા જમાલની જાગીર પાંચ હજાર સ્વારાના બદલામાં ધાકરખાન શેરવાનીના પાંચ હજાર વારેાની અને રજકુંવરના પગાર પેટે પાંચ હજાર વારે। અને ત્રણ હજાર સુધી રજપુતા નારીમાં હાજર રહેતા હતા.
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૪ )
પાટણું—શહેર તાખાની ખેતી અને માંડવીની પહેલ છે. મને શાયર તે કાટવાળીની મળીને એક લાખ સાંઠ હજારની ઉપજ હતી અને પાટણતાને તેની આસપાસ ૪૧૯ ચારસા માગણીશ ગામેાની આવવાની પંચાંસ હજાર રૂપિયાની હતી.
શલાખં
વડનગર પરગણુ –તેર પુરાં મળીને ૮પ,૦૦,૦૦૦ રૂપિયાની વસુલાત થતી હતી.
વીશનગર પરગણુ’-એક કસ્બાની ૪૫,૦૦૦ રૂપિયાની આવકાની
હતી.
બીજાપુર પરગણુ તેમાં ૯૮ અઠ્ઠાણુ ગામડાં હતાં અને ૬,૭૦,૦૦૦ રૂપિયાની ઉપજ હતી.
ખેરાલુ પરગણુ’-તેમાં એકસા દશ ગામડાં તે પાંચ
લાખ, એશી
હજારની આવક હતી.
પાલણપુર પરગણું એમાં એકસા એંશી ગામડાંઓની ૫,૨૫,૦૦૦ રૂપિયાની આવક હતી.
ડીસા પરગણુ–એમાં ૨૩ ત્રેવીશ ગામડાં અને ૨,૮૫,૦૦૦ રૂપિ આની આવક હતી.
ઝાલાવાડ પરગણુ–એમાં ૪૦૦ ચારસા ગામડાં અને ૨૬,૦૦,૦૦૦ રૂપિયાની વસુલાત હતી.
કડી પરગણુ–એમાં ૨૯૯ ખસે। નવાણું ગામડાં અને ઉપજ ૨૮,૦૦,૦૦૦ રૂપિયાની હતી. તેના કુલ ૧૦.દશ મહાલા હતા.
ટકચાનું ચલણુ ગુજરાત કરતાં પાટણ વિગેરે જીલ્લામાં આછું હતું અને કડી તથા ઝાલાવાડમાં અમદાવાદ પ્રમાણે ચક્ષણ હતું, તેથીજ તેમાં ૧,૧૬,૦૦,૦૦,૦૦૦ ટકયા કે જે એક કરેાડ અને સાળ લાખ રૂપિ યા થાયછે તે પેદાશ હતી.
ઇમાદુલ મુલ્કના દીકરા રૂસ્તમખાન અને ચ’ગીઝખાન કે જેમ પચીસ હજાર સ્વારાથી નાકરી કરતા હતા તેને પાંચ થાણાં સાંપેલાં હતાં; તે દરેક થાણામાં પાંચ હજાર વારા રહેતા, તેના ખર્ચમાં ૬૯ એગણાતેર મહાલા અને એ કરાડ પચીશ હજાર ચંગેઝી મહેમુદીની ઉપજના એટલે અમદાવાદના ટકચાના હિસાબથી ૧,૬૨,૦૦,૫૦,૦૦૦ ટકયા એટલે એક કરાડ, ખાસઠ લાખ ને પાંચસે રૂપિયા થાય તે તેમના ખર્ચીમાં કાપી આપેલા હતા; તે પૈકી નીચે મુજબ છેઃ—
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
સુસ્ત દરબદર, માંડવી અને કસ્બાની પડતર જમીનની ખેતી શિવાય એકત્રીશ મહાલા જેમાં ૯૯૬ ગામડાં હતાં. તેની ઉપજ પચાસ લાખ ચગેઝીની હતી.
વાદરા સરકાર-શહેર, માંડવી અને કસ્બાની પડતર જમીનની ખેતી સહિતના મહાલ અને પાંચ લાખ ચગેઝીની ઉપજ હતી. તે સિવાય વડે।દરા હવેલીનું પરગણુ, તેમાં ૨૦૮ ગામડાં હતાં અને અઠાવીશ લાખ ગેઝીની ઉપજ હતી.
ડભાઇ પરગણુ’–૪૪ ચુંમાળીશ ગામડાંની આઠ લાખ ચગેઝીની
ઉપજ,
ઉપજ.
સીનાર પરગણુ’–૪૬ છેતાળીશ ગામડાંની પાંચ લાખ ચગેઝીની ઉપજ. બહાદુરપુર પરગણું ૨૭ સિત્તાવીશ ગામડાંની બે લાખ ચંગેઝીની
સોનગઢ પરગણું૮૨ ખ્યાશી ગામડાંની બે લાખ ચંગેઝીની ઉપજ એકંદર છ મહાલાચારસે આ ગામડાંની સાઠ લાખ ચંગેઝીની પેદાશ હતી.
નાંદાદ સરકાર——૧૨ મહાલાની પચીસ લાખ ચંગેઝીની ઉપજ ભરૂચ સરકાર હવેલી પરગણું, ભરૂચ શહેર સુદ્ધાં તથા બંદર સિવાય ૧૬૧ એકસાને એકસઠ ગામડાંની ત્રીસ લાખ ચગેઝીની ઉપજ
હાંસોટ પરગણુ—૩૬ છત્રીશ ગામડાંની ચાર લાખ ચંગેઝી ઉપજ, ધીચવારા પરગણુ ૧૨ ભાર ગામડાંની એક લાખ, પચાસ હજાર ચંગેઝીની ઉપજ.
કારલીરા પરગણું−૧૨ બાર ગામડાંની બે લાખ ચંગેઝીની ઉપજ. ઓરપાડ પરગણુ”——૧૩૬ એકસા ત્રીશ ગામડાંની બાર લાખ
ચ'ગેઝીની ઉપજ,
અમાંડવી પરગણુ”—૧ એક ગામની પચાસ હજાર ચગેઝીની ઉપજ. કલાસી પરગણુ— ્ છ ગામડાંની ચાર લાખ ચંગેઝીની ઉપજ. જબુસર પરગણુ—પ૬ છપન ગામડાંની આઠ લાખ મહેમુદી ચ ગેઝીની ઉપજ
ઉફલેસર પરગણુ”—૫૫ પંચાવન ગામડાંની છ લાખ ચંગેઝીની
ઉપજ.
Page #37
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) અતલસ પરગણું ૩૬ છત્રીશ. ગામડાંની. બેલા િવગેઝીની
* તારકેશ્વ૨ પરગણું–બાર લાખ ચગેઝીની ઉપજ હતી.
આમોદ અને મકબુલાબાદ પરગણું ૩૬ છત્રીસ ગામડની ચાર લાખ ચંગેઝીની ઉપજ. .
જુમલે ૧૨ બાર મહાલને ૪૮૮ચારસે નેબાશી ગામડાની પોતેર લાખ ચંગેઝીની ઉપજ હતી.'
સરકાર હવેલી ચાંપાનેર–૮૭ સત્યાશી ગામડાં. સાવલીમહાલ પક્ઝણું–૫૪ ચેપને ગામડાં. દેહદ પરગણું–૧૦૦ એકસે ગામડાં.
હાલોલમહાલ પરગણું –૩૪ ચેત્રીશ ગામડાં - તેયુરીઆ પરગણું (ત્રણ મહાલે સહીત)-૧૬ એકસે છે ગામડાં. • • • -
રાલાજમહાલ પરગણું ૨૫ પચીસ ગામડાં. ઝાલોદમહાલ પરગણું–૧૭ સત્તર ગામડાં.
જુમલે આઠ મહાલ, જેમાં ૪રપ ચારસો પચીસ ગામડાંની પંદર લાખ ચંગેઝીની જમાબંધી થતી હતી.
નાસિરૂલ મુલક-કે જે બાર હજાર સ્વાશથી નેકરી કરતો હતો તેની જાગીરમાં –
નઝરબાર (નંદનબારી-પચીસ લાખ ચંગેઝીની ઉપજ. સુલતાનપુર પરગણુ-પંદર લાખ ચંગેઝીંની ઉપજ, - હસાના હમારા પરગણું-દશ લાખ ચંગેઝીની ઉપજ.
જુમલે ત્રણ મહલ, તેની જમાબંધી પચાસ લાખ ચંગેઝી બરાબર, પચીસ કરોડ ટંકચા એટલે પચીસ લાખ રૂપિયા થાય, તે નક્કી કરી આપ્યા હતા. . . . .
. . . . ભરજી જમીનદાર–પિતાના કબજામાં બકલાણાને મુલક મલેરનો કિલ્લો અને સાયર રાખતો હતો ને ત્રણ હજાર સ્વારથી નેકરી કરતો હતે. -- : કામિલુલ મુલક-ની જાગીર સરકાર ગેધરાના બાર મહાલો હતા; તે પૈકી બે મહાલ સેના જમીનદાર તથા ચિત્રાલના કોળીને-નોકરી પેટે
Page #38
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ). તેનું માસિલ માફ કર્યું અને બાકીના દશ મહાલની જમાબંધી પચીસ લાખ ચંગેઝી કે જેના વિશલાખ રૂપિયા થાય છે તે નીચે જણાવેલ પિટા પ્રમાણે છે
ગોધર હવેલી પરગણું-૧૭૧ એકસે એકોતેર ગામડાંની વીસ લાખ ચંગેઝીની ઉપજ
સહરા પરગણું-૨૪ ચોવીશ ગામડાંની પાંચ લાખ ચંગેઝીની ઉપજ. મેરાલ પરગણું-ચાર લાખ ચંગેઝીની ઉપજ.
સમધા ઉફે નાસીરઆબ પરગણું-૪૨ બેતાલીશ ગામી આઠ લાખ ચંગેઝીની ઉપજ.
દુદીઆ પરગણું-૩૨ બત્રીશ ગામડાંની બે લાખ ચંગેઝીની ઉપજ. અંબાલા પરગણું–૪૨ બેતાલીશ ગામડાંની બેલાખ ચંગેઝીની ઉપજ. છોલેદ પરગણું-૮૪ ચેરાસી ગામડાની આઠ લાખ ચંગેઝીની ઉપજ. મોરદા પરગણું–૨૪ ચોવીશ ગામડાંની દશ લાખ ચંગેઝીની ઉપજે, લુહાના પરગણું-૨૪ ચોવીશ ગામડાંની બે લાખ ચંગેઝીની ઉપજ.
હાદ પરગણું–૧૨ બાર ગામડાં, બેલાખ ચંગેઝી જાગીરમાં આપિલાં હતાં.
ગઝનવીખાન (મલેકખાનજી જાલોરીના દીકરા)ની જાગીર-તે સાત હજાર સ્વારથી નેકરી કરતો હતો અને તેના બદલામાં નીચે બતાવ્યા મુજબ દશ કરોડ ટંકચા એટલે દશ લાખ રૂપિયા પિતાના કબજામાં રાખતો હતો.
જાલેર–ટંકશાળ, માંડવીનું હાંસલ અને પરગણાની ઉપજ કે જેના અગિયાર મહાલો અને ૬૦૦ છસો ગામડાં હતાં તેને ત્રણ લાખ ને સિતેર રૂપિયા જોધપુર તાબામાંથી વસુલ લેવાતા અને સુલતાનના ખાલસામાં આવતા હતા તથા ચોથા ભાગના જમીનદારોને અપાતા હતા. ત્રણ હજાર સ્વાર ગઝનીખાનની નોકરીમાં હાજર રહેતા હતા અને તેની પેદાશ બે લાખ ને પોતેર રૂપિયાની હતી.
નાગર શહેર-આ શહેર કેટલાંક વર્ષથી ઉજડ હતું, અને મલેક ખાન પઠાણની ભલામણથી પડી ગયેલા કિલ્લાને નવેસરથી મરામત કરી આબાદ કરેલો તથા અડધી જમીન ગામડાં તથા પરગણાની રજપુતેની વતનદારીમાં આપેલી કે જેઓ બે હજાર વારોથી ગઝનવીખાનના તાબામાં નોકરી કરતા હતા. તેની પેદાશ બેલાખને પચાસ હજાર રૂપિયાની હતી.
Page #39
--------------------------------------------------------------------------
________________
'મહારાજ કાબા પરગણામાંથી નાનેર શરમમાં આ૫રગણું જમીનદારે ( ગરાસીયાઓ ) ના તાબામાં હતું, તેમાં બધા ગામેથી ગરાસીમા લોકો ચોથો ભાગ ખાતા હતા અને બે હજાર રવીને જમીન અત ( લશ્કર ) થી ગઝનવીખાનના તાબામાં હાજર રહેતા હતો. જે વખતે અમદાવાદને ધણી કોઈપણ કામગીરી કરે તે વખતે બીજા ત્રણ - જારનું લશ્કર લઈ તેની કુમકે આવી પહોંચતા અને મીરા તાલુકામાંથી બે લાખ, ચુંમાલીશ હજાર આઠસો પચાવન રૂપિયા વસુલ થતા હતા.
રાજપીપળાનો રાજા સંગ-આ ગરાસીઓ એક સ્વારા અને એક હજાર પ્યાદાથી અમદાવાદના બાદશાહની નોકરી કરતો હતો. તેની પિશકશી (ખંડણી) માફ હતી.
ફતેહખાન અને રૂસ્તમખાન વિગેરેની જાગીરે-આ બલુચા લોકો ચઉદ હજાર સ્વારથી નેકરીમાં હાજર રહેતા હતા.
રાધનપુર પરગણું અને માંડવી-પંદર લાખ મહેમુદી. સમી પરગણું—પાંચ લાખ મહેમુદી. સુપર પરગણું–આઠ લાખ મહેમુદી. કાકરેજ પવરાણું–સાત લાખ મહેમુદી. તીરવાડા પરગણું–આઠ લાખ મહેમુદી. ગોરવાડા પરગણું–ચાર લાખ મહેમુદી. સાંથલપુર પરગણું–ત્રણ લાખ મહેમુદી. થરાદ પરગણું–માંડવી વિગેરે સહિત પંદર લાખ મહેમુદી. માટલી પરગણું-દશ લાખ મહેમુદી.
જુમલે નવ મહાલની ઉપજ પંચોતેર લાખ મહેમુદી એટલે ૩૦ ત્રીસ લાખ રૂપિયા કાયમ કસવેલા હતા. .
- નીચે જણાવેલ રજપુતો તથા ગરાસીયાઓ પોતાનાં વતનની ઉપજ પિતે નોકરી બદલ પિતાની પાસે રાખતા હતા અને તેમની ખંડણી માફ હતી.
ઈડરને જમીનદાર પુજે રાઠોડ-બે હજાર સ્વારના લશ્કરથી.
ડુંગરપુરને જમીનદાર રાણે સહસમલ-એક હજાર સ્વારોના લશ્કરથી.
વાઘેલા ઝાલા-ઝાલાવાડને સઘળો ગરાસ તેના કબજા–ભોગવટામાં હતું અને તે એક હજાર સ્વારના લશ્કરથી નોકરી કરતો હતો.
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
' વસ્તા જામ વિગેરે–ના કબજામાં સોરઠના ચાર ગરાસો હતા અને ચાર હજાર સ્વારના લશ્કરથી નોકરી બજાવતા હતા. એ . ભુજના જમીનદાર મહારાવ ખેંગાર–તેના તાબામાં એક હજાર ચારસો ઓગણપચાસ ગામડાં હતાં; તે પાંચ હજાર સ્વારના લશ્કરથી નોકરી કરતો હતો.
અમીનખાન, ફતેહખાન અને તાતારખાન ગેરી–એમના તાબામાં જુનાગઢ પૈકી નવ હજાર ગામડાંઓ અને સત્યાસી મહાલો-કે જે પૈકી, બંદરના ૧૭ સત્તર મહાલો જે જુદા દર્શાવવામાં આવ્યા છે તે બાદ જતાં બાકીના ૭૦ સિત્તેર મહાલે, કે જેમાં પરગણુઓના ૬૦ અને કબાએના દસ મહાલો હતો તેની જમાબંધીમાંથી એક કરોડ રૂપિયા વસુલ થતા હતા.
સુલતાન બહાદુરના વખત સુધી બંદોબસ્ત વગરની જગ્યાઓથી ખંડણી વસુલ થતી હતી. તે આવદાની એક કરોડ ઇબ્રાહીમી તથા પચીસ લાખ હુનની હતી, અને સઘળાં બંદરે મળીને ૮૪ ચોરાશી*મહાલ હતા તેમાંથી ગુજરાત તાબાના ૨૩ ત્રેવીસ મહાલો અને સેરઠ સરકાર કે જેનું વર્ણન જુદું થઈ ગયું છે તે બાદ કરતાં બાકીના ૬૧ એકસઠ ભહાલની ખંડણી નીચે મુજબ એક કરોડ ઈબ્રાહીમી વસુલ થતી હતી.
- મલેક અયાઝ અને મલેક તોગાનના કસ્બાઓ પૈકી સોરઠના દીવબંદર વિગેરે.
દીવબંદર, ભીમબંદર, વ્યાપુરબંદર, કાજપાટણ—આ ચાર મહાલોની ઉપજ બે લાખ ઈબ્રાહીમી હતી.
દમણબંદર-સુરત જીલ્લામાં ૧૭ ગામડાંની તેતાલીશ લાખ ઈબ્રાહીમી.
ફીરંગીઓના બંદરના વીશ મહાલો કે જેની ઉપજ વેવીશ લાખ ઈબ્રાહીમીની થતી હતી તેના નામ નીચે મુજબ છે –
ચેવલ બંદર, દાલ બંદર, બિલાવલ બંદર, વસઈ બંદર, ડિંડા બંદર, પનવેલી બંદર, અકાસી બંદર, સરાબ બંદર, કલ્યાણ બંદર, ભીમડી બંદર, ડંડારાજપુરી બંદર, લોઈયા બંદર, મુંબઈ બંદર, ધરીકેટ બદર, કાહલણ બંદર કોખા બંદર, રવાસ બંદર, કાલપની બંદર, મેલબાર બંદર, માલદીવ બંદર, ધરા બંદર, નંદસ્ત બંદર, અને નવાનગર બંદર. * ચોરાશી બંદરને બાવ” એ કહેવત આ ઉપરથી કહેવાય છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
(
૧૫ )
છે. તે સિવાય અરબસ્તાન વિગેરેના મળી સિત્તાવીસ મહાલોની ઉપજ પચીસ લાખ ઈબ્રાહીમીની આવતી હતી
મસ્કત તાબાનાં બંદરની ખંડણીની વસુલાત બે લાખ ઈબ્રાહીમની થતી હતી તે બંદરનાં નામ નીચે મુજબ – મકરાણા બંદર, બસરા બંદર, લોભી બંદર, લાહરી બંદર, હુરમુજ બંદર, સાદા બંદર, સેક બંદર, ધનાસરી બંદર, મલકત બંદર, મકીના બંદર, મલતી બંદર સ્વાલ બંદર, સુદરદા બંદર, પુનામા બંદર, બદ્રીખાન બંદર, બેદર બંદર, મીરભાઈ બંદર, અલસ બંદર, ચીન બંદર, બલાખા બંદર, બિરસા બંદર, ગુલીસ્તાન બંદર, દમાર બંદર, રાકલ બંદર, છે અને જાવા બંદર,
. તે સિવાય અંગ્રેજોનાં ચાર બંદરો અને વલંદાના બે મહાલો મળી કુલ ૬ છ મહાલની ખંડણીની બેલાખ ઈબ્રાહીમી વસુલ થતી હતી.
નિઝામશાહ-બેહરી, આદિલશાહ-બીજાપુરવાળો, હાસમશાહ બરાર અને ઇલીચપુરવાળા, કુતુબશાહ-ગોવલકુંડાવાળો અને રાજા અને લીખાન-બુરહાનપુરવાળો એ બધા દર વર્ષે પચીસ લાખ હુન ખંડણી (પેશકશી) દાખલ પહોંચાડતા હતા.
જોકે આ હકિકતનું વર્ણન ઘણાખરા લોકોને અચંબો પમાડે છે, પરંતુ તેઓ જે મીરાતે સિકંદરીના ઈતિહાસ ઉપર દૃષ્ટી નાખશે તે, વૈભવ, સત્તા, રાજકારકીર્દી, અપાર સન્યા, બળ, ભંડાર અને દ્રવ્ય કે જે ગુજરાતના સુલતાનનું હતું તેથી પૂર્ણ રીતે વાકેફ થશે, કેમકે તેમાં ઘણા વધારાથી વર્ણવેલું છે. તે પૈકી સુલતાન મહમુદ બેગડાના અયાઝ નામના ગુલામની સન્યા કે જે, રાણા સાથેના યુદ્ધમાં દર્શાવેલી છે તે તેપરથી માલુમ થાય છે.
બીજું સરકારી મહેલોની ઈમારત અને કિલ્લાઓ તથા મજીદ, વા અને તળાવો કે જે હમણા સુધી સહી સલામત છે તે ઉપરથી જાહેર થશે કે, શહેરની સરહદમાં કોઈ ઠેકાણે પર્વત નથી. તે સઘળી ઇમારસ્તો ઘણું દૂરના દેશાવરથી લાવવામાં આવેલા કઠણ પથરાની બાંધવામાં આવેલી છે. તે સિવાય સરકારોનું વર્ણન તથા પેશકશીની હકિકત જે ઉપર લખવામાં આવેલી છે તે. બંદોબસ્ત ખાતાના સારસ્તેદારના દાદા
Page #42
--------------------------------------------------------------------------
________________
મુળચંદના દાતરેથી લેવામાં આવી છે, તે સિવાય બીજું કોઈ પુસ્તક મારી દષ્ટીએ આવેલ નહિ હોવાથી બંદર વિગેરેનાં કેટલાંક નામ લખવામાં ખામી રહી ગઈ છે.
કહે છે કે, સિકંદર બેહલોલશાહને દીકર-દિલીને બાદશાહ ઘણીખરી વાર એવું કહેતો હતો કે–“દિલ્લીના બાદશાહને પ્રાણાધાર ઘઉં તથા જુવાર છે અને ગુજરાતના બાદશાહને મુગા તથા મોતી ઉપર છે, કેમકે તે ચોરાશી બંદરનો ધણી છે. પણ ખરું ખોટું તે ખુદા જાણે.
અકબર બાદશાહે ગુજરાત જીત્યા પછીની સંવતમાં પુરેપુરી - સુલાત અને જમીનની રેવન્યુ જમાબંધી તથા બંદરે, પરગણાંઓ, ગામડાં, સરકારો અને સુબાની સરહદની ચતુરસિમાની લંબાઇ-પહોળાઇ નક્કી કરવામાં આવેલી તેનું વિવેચનઃપુર્વ–૨૮૦ બસે નેવું કેસ. તેથી આગળ માળવા દેશ. પશ્ચિમ-શહેર (અમદાવાદ) થી દ્વારકા ઉર્ફે જગતપુર સુધી એકસો સિ
તેર કેશ, તેથી આગળ ખારે સમુદ્ર ઉત્તર–શહેરથી વડગામ સુધી કે જે અજમેરના સુબા નજીક છે, એકસો
દસ કોસ. દક્ષિણ–શહેરથી સુરત બંદર સુધી એકસો દસ કોસ, અને સુરતથી કતલ
ખાનાપુર સુધી કે જે ખાનદેશમાં કલાણા પાસે છે, એંશી કેસ.
અકબરશાહની જય વખતે ગુજરાતના તાબામાં પચીસ સરકારે (જીલ્લા) હતા, જેમનું વર્ણન ઉપર આવી ગયું છે. તે પૈકીના ૮ નવ સરકારેને બીજા સુબા પાસેથી જીતી લીધા હતા અને અકબરશાહે કરેલ તેમને બાદશાહના હુકમથી શહાબુદ્દીન એહમદ ફેરફાર ખાનના અમલમાં એટલે સને ૮૮૬ હિજરીમાં અસલ મુલકના તાબે કર વામાં આવ્યા. જોધપુર સરકાર, જાલેર સરકાર અને નાગર સરકારને અજમેરના સુબામાં જોડી દીધા. મલેર તથા નંદનબાર સરકારને ખાનદેશમાં મેળવી દીધા. વસઈ સરકાર, મુંબઈ સરકાર અને દમણ સરકારને ફિરંગીઓને હવાલે કરી દીધા. દંડા રાજપુરી ગામને બીજા દેશમાંથી લાવેલ હતા, કેમકે તે લતાબાદની ખડકીના ચોકીદારે પોતાની પુત્રીના કન્યાદાનમાં આપેલ હતું તેને સુલતાન બહાદુર ગુજરાતીએ આ સુબાને હવાલે કરીને સરકારી રાજ્યના ખંડણિયાત દફતરના સિરસ્તામાં દાખલ કરીને સુરત સરકારના જુદા તાલુકામાં ત્યાંના મુસદીના કબજામાં સોંપ્યું.
Page #43
--------------------------------------------------------------------------
________________
(
અમદાવાદ મહાલના સરકારી સુખાની દીવાનીના તાબામાં, ભરૂચ તામે ૧૪ ચદ મહાલા, પાટણ તામે ૧૭ સત્તર મહાલા, વડાદરા તામે ૪ ચાર મહાલા, નાંદાદ સરકાર તાખે ૧૨ બાર મહાલા, ચાંપાનેર સરકાર ૧૩ તેર મહાલા, ગાધરા સરકાર ૧૧ અગીયાર મહાલેા, સેાર સરકાર ૬૩ ત્રેસઠ મહાલા અને ઇસ્લામનગરના ૧૭ સત્તર મહાલા કે જે, શાહઆલમ બહાદુરશાહના વખતમાં તામે થયા, જે ઉપર ત્યાંના જામ જમીનદાર કબજો રાખેછે. મુંબઇની સદ્મળી સરકારાના ૧૮૪ એકસા ચારાશી મહાલા હતા તેમાં પરગણાં અને શહેરા પણ શામેલ હતાં; તથા પંદર બંદરા અને ક્રમ હાર ચારસા સાડી પાંસઠ ગામડાં, અને એ પુરાંની વસુલાતની સવાઈ, જમીનદારાના ઉપયાગમાં લેવાતી હાવાથી દતરી સિરસ્તામાં આવતી નહાતી.
૧૭ >
અક્બર બાદશાહના વખતમાં પરગણાની જમીનેાની માપણી રાજા ટોડરમલે બાદશાહના હુકમથી છ મહિનામાં કરી હતી. તે માપણી ૧,૨૩,૬૦,૫૯૪ વીધા તે ૯ નવ વસાની હતી. તે પૈકી ૮૩,૪૭,૪૯૮ વીધા અને ૩ ત્રણ વસા ખેડાણ (ખેતી લાયક) અને બાકીની જમીન વસ્તી તથા જંગલ વિગેરેમાં ગણાયેલી હતી. આ હિસાબમાં સારડ, ગાધરા, અને ઇસ્લા મનગર શામેલ નથી; અને ખીન્ન મહાલા પૈકી ૪૯ એગણુ પચાસ મહાલેાની માપણી થઇ નહેાતી, જેથી તેના રકએ સરકારી સિરસ્તાથી જણાતા નથી.
રાન્ત ટોડરમલની જમીન-માપણી
હવે જે સરકારા જમેથી ખાતલ અને જમીનદારાના તાબામાં હતી અને જેમની પાસેથી સુખાના અમલદાર લશ્કરના બળવડે ખંડણી વસુલ કરતા હતા તે સરકારાનાં નામ-ડુંગરપુર સરકાર, બાંસવાડા સરકાર, સુલેમાન નગર એટલે કચ્છ સરકાર, શિાહી સરકાર, સાંથ સરકાર અને રામનગર સરકાર, તેમાંથી રામનગરની ખંડણી સુરતના મુસદી સાથે સબંધા રાખેછે. જો કે પહેલાંના રાજ્યાના વખતમાં કોઇ વખતે મજકુર ખંડણી ઉપર સુખાની દીવાનગીરીની સત્તા હતી. સુરત સરકાર સિવાયની વધઘટની તજવીજ કરતાં ૭૯,૯૬,૪૫,૨૧૩ દામાની આવક હતી, અને તે મુહુમ્સદશાહના વખત સુધી આવતી હતી. તે પૈકી ૨૦,૮૨,૦૦,૩૪૨ દામેા સરકારી ખાલસામાં અને ખાનગી ખર્ટીમાં ઠરાવેલા હતા, ૨૦,૨૦,૦૦,૦૦૦
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
દામો બૉબસ્તની શરતના ઠરાવ પ્રમાણે તાબાના અંગેની જાગીરમાં અને જમીનદારોની સવાઈ ખંડણીમાં તથા ચોવીશલાખ રૂપિયા બંદોબસ્ત ખાતાના અમલદારને ત્યાં જમા થતા હતા. તે સિવાય બાકીના દામ, અમીરે, કારકુનો, હજુરના મનસદારે (મંડળીવાળા ) અને તેહનાતીઓ તથા નેકરીયાત કે જેઓને આ સુબાના ફજદારોની નોકરીની શરતથી રાખેલા હતા તેઓના પગારમાં અપાતા હતા. લગભગ એક કરોડ ને વશ લાખ દામો તથા પચાસ હજાર વીઘા જમીન, એક ત્રણ ગામો અને સરકારી ખજાનામાંથી અમલદારનાં ઈનામ શિવાયના એક લાખ ચાલીસ હજાર રૂપિયા રોકડા મોટા સાદાત તથા વીરોના વંશજોનાં પાલણપોષણ તેમજ ઇનામમાં, માસિક-રોજીંદાં ફરમાન, સનદે, હજુર પુસ્તક, દીવાની અને સદર હુકમ કચેરીઓ વિગેરેમાં વપરાતા હતા.
Page #45
--------------------------------------------------------------------------
________________
દર મહિનાની વચગાળે પ્રગટ થતું
ફઝે આમ.
II લવાજમની વીગતા વર્ષ એકના અગાઉથી ટપાલખર્ચ સહિત સ્થાનિક રૂ. ૧-૮-૦ હિંદુસ્તાન રૂ.૧-૧૨-૦ I પ્રદેશ રૂ. ૨-૦૦
Iછુટક નકલના ૪ આના
જેની અંદર, ઘણાજ રસિક વિષયે આપવામાં આવે છે,
સારા ઉષ્મા લેઝ કાગળ ઉપર, જુદા જુદા વિષયવાળું ચારથી પાંચ ફારમ સુધીનું સુશોભીત છપાઈ તથા બાઈન્ડીંગ સાથનું હેવા છતાં લવાજમ માત્ર બાજુ મુજબ અગાઉથી લેવામાં આવે છે. માટે દરેક ગૃહસ્થે એક વર્ષ માટે અજમાયશી એરડર આપવામાં પછાત રહેવું ન જોઈએ.'
લખો મેનેજર
ફય
આમ અમદાવાદ,
Page #46
--------------------------------------------------------------------------
________________
પેાલિટિકલ ભામી.
tr
મશહુર છે કે “ પેાલિટિકલ ભામી ” એ એક ગુજરાતી ભાષામાં ઘર શુકરવારે અમદાવાદમાં પ્રગટ થતું અઠવાડીક પેપર છે, કે જેના એડીટર પઠાણ નુરખાન અમીરખાન વકીલ છે. મજકુર એડીટરે ત્રીસ વરસ સુધી વકીલાતનું કામ કરેલ છે અને વકીલ વર્ગમાં પણ તે એક બાહાશ વકીલ તરીકેનું તેનુ કામ અને નામ મશહુર છે. વકીલ તરીકેનું માન ભરેલુ કામ ડી ઈ એડીટરનું કામ જે પસંદ કરેલ છે તે પૈસા પેદા કરવા માટે નહીં પરંતુ ચાલતા જમાનાને અંગે ઇસ્લામીભાઇના મઝહબી, તેમજ રાજદ્વારી હકાની લડત ચલાવવા અને તેમની ઉન્નતીના હરેક કામા કરવાની ઉમેદથી તે કામ અખત્યાર કરેલ છે.
કહેવાની ભાગ્યેજ જરૂર છે કે માત્ર થોડાજ વખ્તમાં સરકાર અને ઇસ્લામી કામ વચ્ચેના વહેવારમાં તે કીમતી સેવા બજાવવાના માટે કબુલા કરવામાં અને કીમતી ગણવામાં આવે છે.
થોડાજ વખતમાં મઝહબ તરફની બજાવેલી સેવાની કદરદાનીમાં “ એલ ઇન્ડીઆ માહમેદન એજ્યુકેશનલ કાન્ફ્રન્સ ” કરાંચી અને “ ધી રગુન મેાસલીમ એસેાશીએશને ” ઘણા કીમતી સાનાના ચાંદો એનાયત કરેલા છે. તેમજ દુનીયાના ઘણા ભાગેામાંથી માનપત્રા પણ્ મળેલાં છે એજ તેના કામની પુરતી સાખેતીએ છે.
ઇસ્લામી કામને ચાલતા જમાનાને અનુસરીને ગુજરાતી વર્ગના માટે જે ખાટ હતી તે ખાટ તે પેપરથી પુરી પડી છે. કામના તેવા સાધનની ઘટતી કદર કરવી અને તેને ટકાવી રાખવાનેા આધાર કામની કદરદાની ઉપર છે. સધળા ઇસ્લામી ભાઇએ કદર કરે તે હજી વધુ ખંતથી કામ કરવાની ઉમેદ રાખવામાં આવે છે. જે ખંત અને કાળજીથી જોખમ ભરી સેવા બજાવવામાં આવે છે તેના પ્રમાણમાં પેપરનું લવાજમ ઘણું સસ્તુ છે એટલેઃ— હિંદુસ્તાન માટે એક વર્ષનું ટપાલખ સહિત રૂ।. ૩-૦—૦ દરીયાપાર માટે સ્થાનીક
૪-૦-૦
,,
د.
.-.-.
પત્રવહેવાર નીચેને સરનામે કરવા.
મેનેજર પેલિટિકલ ભેામીએ. કાલુપુર મસ્કતી કાપડ મારકીટ,-અમદાવાદ.
Page #47
--------------------------------------------------------------------------
________________
મીરાતે એહમદીર
છે અથવા
આજે ગુજરાતના ઈતિહાસ.
ગુર્જર દેશના રાજ્યની સ્થાપના અને પાટણ શહેર વસાવવાની બીના.
દોહરે. કોણે પાયે નાખ્યા ? કોણે ચાગી દીવાલ; કાણું આવીને ભગવે, સઘળે જહોજલાલ. એહમદશાહે પાયે ર, અકબરે કરી દીવાલ; એ ઘરમાં આવી વસ્યા, અંગ્રેજો મહીપાલ. ચક્ર ફરે છે કાળને, દેટે ચઢે કપાય;
બુદ્ધિથી રચના રચી, ચાલ્યા નહીં ઉપાય. એવું કહે છે કે પહેલાંના વખતમાં ગુજરાત દેશ રાજપુતે અને કેલીઓના ભોગવટામાં હતો અને દરેક પિતા પોતાની જગ્યાએ સત્યાધારી હતો, તેઓ એક બીજાની તાબેદારી નહોતા કરતા તેમ કોઈને હુકમ પણ માન્ય નહોતા કરતા, પરંતુ વર્ષો વર્ષ કનૌજને રાજા ભૌરદૈવ કે જે, તે વખતે હીંદુસ્તાનના બધા રાજાઓમાં ઘણો જેરાવર રાજા હતો; તેનું લશ્કર આ તરફ આવતું હતું અને પેશકશી (ખંડણ) માં કઈ વસ્તુ લઇને જતા હતા. મજકુર રાજાએ સામતસીંગ નામના ગુલામને કૃતજ્ઞતા અને ખટપટને લીધે મારી નાખી ખેદાન મેદાન કરી નાખ્યો હતો, તેની સ્ત્રી ગભ..
Page #48
--------------------------------------------------------------------------
________________
[ 2 ] વંતી હતી. તે પિતાના ધણીના કપાયા પછી ઘણી બીક અને નિરાશીને લીધે વગડાનાં અસહ્ય સંકટ સેહેવા લાગી, કુદરતના સંજોગે કરી તે ગુર્જરદેશમાં આવી પહોંચી: ગરીબી અને લાચારીના વખતમાં વનવગડામાં તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. એક દીવસે સબલદેવ (નામના સત્યાધારી) તે તરફ આવી નીકળ્યો, અને તે સ્ત્રી પર વિતેલું સઘળું સાંભળી દુઃખ તેનું અંતઃકરણ ભરાઈ આવ્યું અને પોતાના એક આજ્ઞાંકિતને સેંપી રાધનપુર લઈ ગયો ને તેણીના પુત્રની સારવાર કરવા માંડી. જ્યારે તે છેક પુખ્ત ઉમરે પહોંચે ત્યારે હલકા લોકોની અને ભ્રષ્ટ વિચારના માણસોની સોબતથી ડેકાયટી અને લુટફાટનું કામ પસંદ કર્યું. કહેલું છે કે
દેહર મિત્ર સારા ખુદ થકી નિત્યે બાળ વાર, ધર્મ અને બુધિત વધે જેથી વિસ્તાર; બદ સંગત કમ બેસજો તમને કહુ ખચિત, બેટી સંગત પવિત્રને છેવટ કરે પલિત; દીનકર મોટાને જુઓ જેમાં તેજ અપાર,
નાની સરખી વાદળી લપટી કરે અંધકાર. ભોગજોગે ગુજરાતના ધણીની તીજોરી કનોજ જતી હતી તે તેણે લુંટી લીધી અને ભાગ્યશાળી થવાનો લેખ તેના કર્મમાં લખાએલ હતો તેથી ઈશ્વરેચ્છાએ તેના મસ્તક ઉપર હાથ મુક્યો; ને તે ઇચ્છા એ હતી કે આ દેશમાં જુદી જ રાજસ્થાપના થાય. ચાંદીઆ નામને એક વાણીઓ પણ તેની સોબતમાં આવી મળ્યો, અને તેણે તેને ખોટાં કૃત્યથી રોકી સુમાર્ગ ભણી દોર્યો, જેથી પચાસ વર્ષમાં રાજ્યકર્તા થયો અને પોતે વનરાજનું નામ ધારણ કરી પાટણ શહેર વસાવી પિતાનું રાજ્ય સ્થળ ઠરાવ્યું અને તે વખતથી અમદાવાદ વસ્યું ત્યાંસુધી તે ગુજરાતની રાજધાનીનું શહેર હતું.
કહે છે કે જ્યારે એક સમયે તે રાજા પાટણ વસાવવાનું નક્કી કરી જગ્યા શોધવાને વાસ્તે સેલ અને શિકાર કરવા નિકળ્યો ત્યારે એક અનહલ નામના રબારીએ રાજાના હેતુથી પાટણ વસાવ્યું સં. માહિતગાર થઈ એક યોગ્ય ભૂમી એવી શરતથી બતાવી વત ૮૦૨ જગ્યાનું બળ. કે તે વસ્તી મારા નામથી પ્રખ્યાત થાય, અને વળી એવું કહેવા લાગ્યો કે આ જગ્યાએ એક સસલે ઘણી જવાંમરદીથી એક
Page #49
--------------------------------------------------------------------------
________________
[ ૩ ] કુતરાના મેમાંથી પોતાને બચાવ કર્યો હતો. આ ઉપરથી તે જગ્યાને વસાવી તેનું નામ અણહિલવાડ પાડ્યું તે પછી ધીમે ધીમે તેનું નામ નહરવાલા થઈ ગયું. જ્યારે વસ્તી ભરાઈ અને રચના સારી થઈ ત્યારે તેને પાટણ કહેવા લાગ્યા; કેમકે હિંદી બોલીમાં મુખ્ય વસ્તીને પાટણ કહે છે, અને રાજધાનીનું શહેર પણ પાટણ કહેવાય છે. સંવત ૮૦૨ વિક્રમકૃત તે પ્રમાણે સને ૧૩ હીજરી. કેટલાક કહે છે કે સને ૨૦૨ હીજરી હતી.
વૈશાખ સુદ અખાત્રીજના દીવસે બાવીશઘડીને પીસ્તાળીસ પળે પાયો મુકાયે; હિંદી ખગોળશાસ્ત્રીઓ અને જેશીઓએ મજકુર વેળા પસંદ કરી આપી હતી તેથી તે પ્રમાણે જેશ કુંડળી. તેને પાયો નંખાયો, અને સિંહરાશિમાં તેની બાંધણી થઇ, બીજા કોઠામાં કન્યા, ત્રીજામાં તેલ, ચેથામાં વરચિક ને કેતુ, છઠ્ઠામાં મકર, સાતમા માં કુંભ, આઠમામાં મીન અને શુકકર, નવમામાં મેખ, બુધ અને રવી હતા, દશમે ઠે વૃષને અને તેમાં સોમ, શની અને મંગળને સંગમ હતું, અગીઆરમે કઠો મીથુનને અને બારમે કઠો કરક, પાટણ વસાવતી વખતે આ પ્રમાણે સાતે ગ્રહકુંડળી હતી.
હવે એ પણ યાદ રાખવાજોગ છે કે ત્રણ કુળ રાજાઓનાં આ દેશના રાજ્યાધારી થએલાં, ૧ ચાવડા, ૨ સેલંકી, ૩ વાઘેલા કુળો, દરેક કૂળની સંખ્યા અને કેટલા વર્ષ રાજ્ય ભોગવ્યું તેમાં મને ઘણો ફેરફાર માલુમ પડે તેથી આઇને અકબરી પુસ્તક જેનો કર્તા શેખ અબુલફઝલ છે તેમાંથી ટાંકી વર્ણન કરું છું.
યાદ રાખવું જોઇએ કે ત્રણે કુળોમાં પાંચસો પંચોતેર વર્ષ ને ચાર મહીના સુધી વીશ રાજાઓએ રાજ કર્યું તે પછી તે નરમ પડી ગયા ને મુસલમાનના હાથમાં રાજ્યસત્તા ગઈ.
ચાવડા એ કૂળમાં સાત રાજા થયા ૧ વનરાજ મૂળપુરૂષ છે કે જે ગુજરાત દેશના રાજ્યના રાજ્યાસન ઉપર બિરાજ્યો. ખુલ્લી રીતે જોતાં તેની ઉમર સાઠ વર્ષની હશે. ગુજરાતના રાજ્યની
૨ યોગરાજ–અખાત્રીજને દહાડે પોતાના સ્થાપના અને ચાવડા પિતાની રિતી પ્રમાણે ગાદીએ બેઠે પાંત્રીસ વર્ષ એણે વંશ.
૧ ફારસીમાં પાટણનું નામ નેહેરવાલા કહેવાય છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
| [ 8 ] રાજ કર્યું.
૩ ખેમરાજ જેને ભીમરાજ પણ કહે છે તેણે પચીશવર્ષ રાજ કર્યું. ૪ પૃથુરાજ-ઓગણત્રીશ વર્ષ રાજ કર્યું. ૫ રાજા વજેસિંગ-પચીસ વર્ષ રાજ કર્યું. ૬ રાવતસિંગ-પંદર વર્ષ રાજ ભોગવ્યું.
૭ રાજા સાવસિંગ-ચાવડામાંનો છેલ્લોએણે સાત વર્ષ રાજ ભગવ્યું.
એકસો છેનું વર્ષમાં એ લોકોના રાજની સમાપ્તિ થઈ. એ ફળથી સલ. કીઓમાં રાજ જવાનું એ પ્રમાણે થયું છે કે, રાજા ભાવતસીંગ જે એ કુળને છેલ્લો રાજા હતો તેને ચાવડાની પડતી અને એક કન્યા હતી તેને એક સોલંકી જેડે પરણાવી સોલંકીઓમાં રાજ જવા દીધી હતી. તે કન્યા એક બાળકને જન્મ આપતી વિશે. વખતે મૃત્યુ પામી તેણીનું પેટ આડું કર્યું, તેમાંથી એક પુત્ર પેદા થયો, તે વખતે ચંદ્ર મૂળ નક્ષત્રમાં હતું તેથી તેનું નામ મૂળરાજ પાડયું અને સાવનસિંગે તેને પિતાનો પાટવી કરાવ્યો અને તેને ઉછેરવાનો શ્રમ લેવા માંડ્યો. જ્યારે તે કુંવર પુખ્ત ઉમરે પહોંચ્યો ત્યારે રાજા દારૂના નશામાં તેને પાટવી કુંવર ઠરાવતો અને જ્યારે ભાન આવતું ત્યારે જળસ્થિતિમાં કહેલાં વચનોને ઈન્કાર કરી જતો. તે એટલે સુધી બન્યું કે આખર એવી જ અવસ્થામાં મરણ પામ્યો. આ વેળાનો લાભ લઈ મૂળરાજ ગાદી પચાવી પડ્યો. આ વંશમાં દશ પુરૂષો છે તેમણે બસ, છપ્પન વર્ષ ત્રણ મહિના અને બે દિવસ રાજ ભોગવ્યું. - ૧ રાજા મૂળરાજ-એણે છપ્પન વર્ષ રાજ કર્યું.
૨ રાજા ની મદ-બાર વર્ષ, ચાર મહીના બે સોલંકી વંશ દિવસ રાજ ભગવ્યું.
૩ રાજા બળીઆ-ફક્ત સાત મહીનાજ રાજ રહ્યો. ૪ લાજા-રાજા નીમંદનો ભાઈ, એ આઠ વર્ષ ગાદી ઉપર રહ્યો. ૫ રાજા ભીમદેવ-બેતાલીસ વર્ષ ગાદી ભોગવી. ૬ રાજા કરણ–એકત્રીશ વર્ષ રાજ કર્યું. ૭ રાજા સિદ્ધરાજ જેસીંગ-પચાસ વર્ષ રાજ ભગવ્યું. ૮ રાજા કુમારપાલ-ત્રીશ વર્ષ ત્રણ મહીના અને ત્રણ દિવસ રાજા રહ્યો.
Page #51
--------------------------------------------------------------------------
________________
' '૯ રાજા અજેપાળ-ત્રણ વર્ષ, એક મહીને અને બે દિવસ પિતાના પાટવીને ઝેરથી ભારી ગાદી ભોગવી.
૧૦ રાજા લખુ મૂળદેવભીમદેવના ભાઈએ વીશ વર્ષ સુધી ગુજરાતતો ગાદી ભોગવી. નીમંદ સોલંકી ગુજરાતમાં રાજ કરતો હતો તે વખતે સને ચારસે સોળ હીજરીમાં સુલતાન મેહમુદ ગઝનવીધર્મ કાર્યને મુલતાનની વાટે સોમનાથ તરફ ઝુંડે ઉડાડતો. આવ્યો, ને તેને રસ્તો પાટણની હદમાંથી નિકળ્યો, રાજા નીમદે તેની સાથે યુદ્ધ કરવાની પિતામાં આય ન દીઠી તેથી પાટણ મુકી નાસી જવાની તેને ફરજ પડી. સુલતાન મહમુદે પાટણ સર કર્યું, અને સેનાની જે ખોટ હતી તે ત્યાં પુરી કરી સોમનાથ તરફ કુચ કરી ગયે, અને મજકુર વર્ષના છલકઅદ મહિનામાં ત્યાં જઈ પહોંચ્યો. સોમનાથ ઉપર જય મેળવ્યા પછી તેને ખબર થઈ કે પાટણના રાજા નીમંદ જયવત બાદશાહના ત્યાં પધારતી વખતે નાસી ગયો હતો તે હાલમાં એક કિલ્લામાં ભરાઈ બેઠે છે, અને અહીંથી તે કિલ્લો પીસ્તાલીસ ગાઉ થાય છે. સુલતાન મહમુદને તે કિલ્લો છતી લેવાની ઈચ્છા ઉત્પન્ન થઈ અને તે તરફ વધ્યો, જ્યારે તેની હદમાં ગયે ત્યારે ત્યાં જુએ છે કે, અતીશે ઉંડા અને પહોળાં પાણીએ મજકુર કિલ્લાને ઘેરી રાખેલો છે, આ જઇ તેણે બે તારૂઓને બોલાવ્યા અને પાણી કેટલું ઉંડું છે તે તેમને પૂછયું, તેઓએ ઉત્તર આપ્યો કે હાથીઓથી જ જઇ શકાય છે. જે જતી વખતે સમુદ્રમાં ભરતી આવશે તે સઘળા નાશ પામશે. સુલતાન મેહમુદે ભવિષ્યકાલના મંત્ર ભણી ખુદા ઉપર ભરૂસો રાખી તમામ લશ્કર સહિત પાણીમાં ઘેડ નાખ્યો અને સહિસલામત કિલ્લાની દીવાલે જઈ પહોંચ્યો. જ્યારે રાજા નર્મદે તેઓને જોયા ત્યારે એકલો જાતે નાસી ગયો, લશ્કરીઓને ભારે લુટ મળી અને કિલ્લાવાળા સઘળા માર્યા ગયા. રિઝનુસફા નામના ઇતિહાસકર્તાએ આ જગ્યાએ એક નવાઈ સરખી કહાણી લખી છે.
સુલતાન મહમુદ ગઝનવીનું સોમનાથ સર કરવું.
કહાણી–એવું કહે છે કે જ્યારે સુલતાને સોમનાથ ઉપર જય મેળવ્યો ત્યારે એવું મનમાં આવ્યું કે થોડાક વર્ષ ત્યાં વિશ્રામ લેવો, કેમકે તે રાજ ઘણું જ સુંદર અને વિશાળ હતું; વળી પણ બીજી નવાઈસરખી
૧ ઈ. સ.
Page #52
--------------------------------------------------------------------------
________________
[૬]
વાત એ હતી કે તે રાજના પડેાશમાં સાનાની કેટલીક ખાણા હતી, કે જેમાંથી કાચુ' સાનુ' નિકળતુ હતું. આખા હિંદુસ્તાનમાં પણ લંકાજેવી માણેકની નીપજ હતી. દરબારીઓએ કહ્યું કે ખુરાસાનના ત્યાગ કરી સામનાથમાં રાજધાની કરવી તે ડહાપણ ભરેલુ` નથી; તેથી સુલતાને પણ પાછું કરવાનું નક્કી કરીને માન્યું કે આ રાજના રક્ષણ અને બાબતને વાસ્તે કાઇને સ્થાપવા જોઇએ. દરબારીઓએ અરજ કરી કે આ દેશ સત્તાતળે ટકી શકે તેમ નથી તેથી અમને એમ માલુમ પડે છે કે, આ દેશરાંથી જ કાને તે સત્તા સોંપવી. જેથી સુલતાને પેાતાના ભરસાના દેશીઆની તે વિશે સલાહ લીધી તેમાં કેટલાએક કહેવા લાગ્યા કે અહીંના દેશી રાજકુટુ’એમાંથી કોઇપણ કુટુંબ વંશાવળીમાં તેમના પુર્વજોને પાહોંચી શકતું નથી, પરંતુ કુટુંબીઓમાં એક પુરૂષ જ છે, કે જે, બ્રહ્મતપેશ્વરી થઇ ગયા છે, તે તે જપ તપમાં સઘળેા વખત ગાળે છે. જો સુલતાન રાજ્યાભિષેક કરશે તે તેમાં ચેાગ્યતા છે, કેટલાએક લોકોએ એ મતથી જુદા પડી અરજ કરી કે ઢાળુ સલીમ સુરતાજ ધણા ખોટા સ્વભાવને માણસ છે અને એના ઉપર ઇશ્વરી કાપ છે, તેમજ તેની ભક્તિ તથા સદાયરણુ એની મન ઇચ્છાથી થએલાં નથી પરંતુ કેટલીક વખત તેના ભાઇના હાથે હાર ખાઈ પકડાઇ ગએલા અને જીવ ઉપર આવી પડ્યાથી લાચાર થઇ આ જગ્યાએ વિશ્રામ લીધા છે, પરંતુ એજ નામના ખીજો માણસ છે અને તે એનેાજ સગા છે, તે ધણા વિદ્વાન અને બુદ્ધિવાળા છે, તેના ગુણાથી બ્રહ્મીલોકો તેને માન દેછે તે હાલમાં કાઇ ઠેકાણે રાજકર્તા છે. જો સુલતાન તેને આ રાજનેવાસ્તે તેડાવી આ જગ્યા સાંપે તે તે અત્રે આવે, અને જેવી જોઇએ તેવી આ રાજની ગાઠવણુ તથા મજબૂતી કરે; એજ ઠીક જણાય છે, અને તે એવા તેા સત્યવાદી તથા ખરા સ્વભાવતા છે કે, જ્યારે ખડણીની કમુલત કરશે તે ઘણું લાંબુ અંતર છતાં પણ ગઝનીમાં આવશે એ પ્રમાણે ઠીક જાય છે. સુલતાને કહ્યું કે જો તે મારી રૂબરૂ આવે અને અરજ કરે તે તે પ્રમાણે બની શકે, પરંતુ કોઇ હિંદુસ્તાનની ભુમીમાં રાજ કરતા હાય, ને એ પ્રમાણે મેટા રાજાઓની સેવા ન કરેલી હોય, ને રાજના પાસા ન સેવ્યા હાય તેને આવુ' મારું વિશાળ રાજ શી રીતે સોંપવું ? છેવટે દાખુસલીમ સુરતાજને ખેલાવ્યા અને તેને રાજા સ્થાપ્યા, અને તેની સાથે ખંડણીના ખદાબસ્ત કર્યાં. તેણે અરજ કરી કે જે પ્રમાણે હુકમ થશે તે
ન
Page #53
--------------------------------------------------------------------------
________________
. [ ૭ ] પ્રમાણે કરવાને બંધાએલો છું તેમ આખી ઉમરમાં પણ તેથી કદી વિરૂદ્ધ થશે નહીં અને સઘળું સેનું, માણેક જે ભરતભૂમીની ખાણમાંથી નિકળશે તે ગઝનીમાં સુલતાની ભંડારમાં દાખલ કરીશ, પરંતુ મારા સગામાં બીજે માણસ દાબુસલીમ નામનો છે તે મારી સાથે ઘણું શત્રુતા રાખે છે, અને કેટલીક વાર મારી અને તેની વચ્ચે ભારે લડાઈઓ પણ થઈ છે; એમાં કંઈપણ સંદેહ નથી કે, જે તેને સુલતાનના પાછા ફરવાની ખબર સાંભળશે તો મારા ઉપર ચઢી આવવાનો મનસુબો કરશે, અને મારા રાજ્યઉપર ચઢી આવી તેને જીતી લેશે. જે સુલતાન તેની તરફ જાય અને તેનો ભય મારા માથેથી દૂર કરે તે ખુરાસાન અને કાબુલની ઉપજની જેટલી ખંડણી થશે તેટલી દરેક વર્ષે ગઝનીના ખજાનામાં મોકલતો રહીશ. સુલતાને કહ્યું કે અમે ધર્મના હેતુથી આવ્યા છીએ અને ત્રણ વર્ષ થયાં ગઝની ગયા નથી. હવે તો માત્ર ત્રણ વર્ષ ઉપર છ મહીના થાય તો થાય એમ કહી તે દેશ ઉપર ચઢાઈ કરી. સોમનાથના લોકોએ દાબુશલીમ મુરતાજને કહ્યું કે તે આ સારું કામ કર્યું નથી કે સુલતાનને આવી રીતે લલચાવી આ કૃત્ય કરાવ્યું. જે માણસને ખુદાએ વહાલો કર્યો અને આબરૂ તથા માનને પાત્ર કર્યો તે તમારી ખટપટથી હલકો થશે નહીં. આ વાયકાને સુલતાન સુધી પહોંચાડી તેથી ગુંચવણમાં પડ્યો, પરંતુ તેણે સઘળી સામગ્રી કરી લીધી હતી તેથી વિચાર બદલ્યો નહીં, ટુંકમાં તે રાજમાં દાબુશલીમનું રાજ જીતી લીધું, અને તેને કેદ કરી દાબુશલીમમુરતાજને સપી દીધો, અને ભલામણ કરી કે અમારા શાસ્ત્રમાં રાજાઓને મારવામાં લાંછન છે, અને કેટલાક તો રાજકર્તાને મારી તેના ઉપર સઘળો સત્તાધિકાર ચલાવે છે અને આ દેશનો એ ધારે છે કે જ્યારે શત્રુઉપર જય મેળવાય ત્યારે તો પોતાના રાજ્યાસન તળે એક અંધારું ઘર કરે છે, અને તેને ત્યાં ગાદી ઉપર બેસાડે છે, અને તેનાં સઘળાં ઠારો બંધ કરે છે, તેમાં એક ગોખલો ખુલ્લો રાખે છે તેને દરરોજ ખાલી કરે છે તે પછી ભરી લે છે. તે રાજા જ્યાં સુધી રાજ ભોગવતો છે ત્યાં સુધી તેને તે પ્રમાણે રાખે છે, કે જેથી તેનો શત્રુ આ પ્રમાણે પોતાના દહાડા ગાળે. હવે મને એટલી સત્તા નથી કે તેને આ પ્રમાણે કેદ કરી રાખું, તેમ તેને મારી પાસે મોકલવાથી તેને આ પ્રમાણે બંદીવાન કરવાની શક્તિ નથી. જે સુલતાન પિતાની સ્વારી સાથે ગઝની લઈ જાય તો આ દેશને હું ખાત્રીપૂર્વક બ દેબસ્ત કરીશ. સુલતાનની કૃપાથી આ ઉપકાર કંઇ મુશ્કેલ નથી. સુલતાને આ
Page #54
--------------------------------------------------------------------------
________________
[ ] પ્રમાણે કબુલ કર્યું અને કુચનો ડંકો વગડાવ્યો ને દાબુશલીમને સાથે લીધું. ત્યારબાદ દાબુશલીમ મુરતાજ સોમનાથની ગાદી પર બેઠે, અને સુલતાનના ગયા પછી તેને ભેટ સોગાદે મોકલતો રહ્યો. સિવાય સુલતાનના દરબારીઓને જુદી જુદી રીતે સેવા કરી રાજી રાખતે. એવી રીતે રાજઉપર તેની સત્તા જામી. રોકડ અને ઝવેરાત સુલતાનની સેવામાં મોકલી પિતાના શત્રુને પાછો મેળવવા માગણી કરી, સુલતાને તેને મોકલવા અખાડા કર્યા તેમ નિરપરાધીને શત્રુના હાથમાં આપવાનું તેનું મન નહોતું; પરંતુ દાબુશલીમ મુરતાજે નાણાની છુટથી દરબારીઓને પોતાના કરી લીધા હતા તેથી બધાએ અરજ કરી કે અધમ ઉપર શાવાસ્તુ દયા કરવી જોઈએ ? અને સુલતાને પિતાનાં વચનથી ફરવું ન જોઈએ. તેમ કર્યાથી દાબુશલીમ મુરતાજ સાથે વેર ઉતપન્ન થશે અને સત્તાતળેથી રાજ નિકળી જશે. તેપર સુલતાને અમીરેનો અભીપ્રાય લઈ તે માણસને દાબુશલીમ મુરતાના માણસોને સ્વાધિન કર્યો અને હિંદુસ્તાનના રાજકર્તાઓ ઉપર હુકમ મોકલ્યો કે, તેને સામનાથની સરહદ સુધી પહોંચાડી દે, જ્યારે તે મજકુર સરહદ ઉપર પહોંચ્યો ત્યારે દાબુશલીમ મુરતા જે હુકમ કરી રાજ્યસન તળે કેદખાનું તૈયાર કરાવ્યું. સોમનાથ દેશને એવો ધારો હતો કે જ્યારે શત્રુ તેની કરેલી રાજધાનીની જગ્યાએ પહોંચે ત્યારે એક મજલ બહાર નિકળી આવી સરકારી થાળ અને છાગલ તેના માથા ઉપર મુકી ઘોડાની આગળ તેને દરબાર ધારસુધી દોડાવો; તે પછી રાજા પોતાના રાજ્યસન ઉપર બેસે અને દુશ્મનને બંદીખાને લઈ જઈ કેદ કરે અને તેને વાસ્તે બનાવેલી ગાદી ઉપર બેસાડે. આ નિયમાથે દાબુશલીમ મુરતાજ બહાર આવ્યો અને શત્રુ સ્વાધિન થવાને વાર હતી તેથી તેણે તેટલો વખત શિકારમાં કાઢવા નક્કી કર્યું. રાજા અને લશ્કરી લેકે ચારે તરફ વિખરાઈ ગયા અને ઉને વા કુંકવા લાગ્યો. લશ્કરીઓ જગ્યા જોઈ વિસામો લેવા ઠેકાણે પડ્યા. દાબુશલીમ મુરતાજ
એક ઝાડ હેઠળ ઉતર્યો અને રાતો રૂમાલ મોઢે મુકી નિંદ્રાવશ થયો. તે જંગલમાં તિક્ષણ ચાંચવાળાં ઘણાં પક્ષીઓ વસતાં હતાં તેમાનાં એક પક્ષીઓ ઉડતાં ઉડતાં રાતા રૂમાલને માંસનો કકડે સમજી, ઉપરથી હેઠળ આવી રૂમાલને ચાંચ મારી અને ચાંચવડે ઉંડું ખેતર્યું તેથી એક આંખ ચાંચના મારથી કાણી થઈ ગઈ; આથી લશકરમાં ખળભળાટ ઉઠયો. આ ખબર પેલા માણસને થઈ
-
૧ ઈબ્રીક,
Page #55
--------------------------------------------------------------------------
________________
[ 0 ] દરબારીઓએ જોયું કે દાબુશલીમ મુરતાજમાં એડ આવી ગઈ અને મેટું વિચિત્ર થઈ ગયું છે ત્યારે પેલા જુવાન સિવાય બીજો કોઈ હકદાર અને રાજને લાયક નહતો તેથી તરત જ તેને રાજ્યમાન આપ્યું અને કેટલાક માણસે જે તેની વિરૂદ્ધ હતા તેમને કેદ કર્યા અને તેજ તાસક ને છાગલ કે જે પેલા જુવાનને વાસ્તે લાવેલ હતા તે દાબુશલીમ મુરતાના માથા ઉપર મુકી તેને રાજ્યમંદીર સુધી દેડાવ્યો અને ત્યાંથી તેનાજ બનાવેલા બંદીખાનામાં મોકલી દીધો. એ પાક પરવરદગાર ! એક આંખ ફુટતાં પેગમ્બર સાહેબનું કથન સિદ્ધ થઈ ગયું !! જે કઈ પોતાના ભાઇને વાસ્તે કુવો ખોદે તો તેમાં તેજ પડવાને તેને અર્થ અમીરબુસરેએ કર્યો છે –
દોહરે વેર ભાવે વો કરે, મધ્ય ભાગમાં કોય,
તે પહેલાં પિતે ખરે, પડેલ તેમાં હોય. જ્યારે પાટણના રાજ્યની ખબર રાજા ભીમસેનને પહોંચી ત્યારે સુલતાન મુઇઝુદીન શામ કે જેને શહાબુદ્દીન પણ કહે છે. તેણે પોતાના ભાઈના નાયબના અધીકારથી સને ૫૭૦ હિજરીમાં ગઝન્વીની સત્તા મેળવી, ત્યારબાદ સને પ૭૪ હિજરીમાં ઉચ્છ ઉપર લશ્કર લઈ ગયો, અને તે દેશને કરામતા લોકો પાસેથી જીતી લીધે; તે સંબંધથી મુલતાન પણ હસ્ત કર્યું અને રેતીના રણને રસ્તે ગુજરાત ઉપર ચઢી આવવાનું તે ધારતો હતો, રાજા ભીમદેવ સામો થયો અને યુદ્ધ તથા કાપાકાપીની અગ્નિ પ્રગટી ઉઠી, છેવટે સુલતાનની હાર થઈ અને ઘણી મહેનત અને ભારે સંકટથી પિોતે ગઝન્વી પહોંચ્યો. ' સને ૧૮૦ હિજરી મલેક કુતબુદીન અબેક કે જે, સુલતાનના નાયબના નાયબની પદવી ઉપર હિંદુસ્તાનમાં હતો તેણે દીલીને રાજધાની સ્થાપી તે દિવસથી દિલ્લી બાદશાહોના તખ્તની જયા થઈ તે પાટણ ઉપર લકર ચઢાવી લાવ્યો અને જેવી રીતે જોઇએ તેવી રીતે સુલતાનનું વેર રાજા ભીમદેવથી લીધું. જ્યારે રાજા સિદ્ધરાજ જેસીંગને ગાદી મળી ત્યારે તેણે માળવા તથા બુરહાનપુર સુધીના દેશ જીતી લીધા અને મોટા મોટા કિલ્લાઓ વિગેરે ઇમારત બાંધી; જેમકે ભરૂચને કિલ્લે, ડભેઈ વિગેરે અને પાટણમાં સહ
Page #56
--------------------------------------------------------------------------
________________
ro
અલીંગ તળાવ અને વીરમગામ તથા સેારમાં બીજા તળાવા બધાવ્યા તે તેમને ક્રૂરતી પથ્થરાની પાળ કરી. સિધપુર કે જે તેજ રાજાનું વસાવેલું ગામ છે, તેમાં જગત્પ્રસિદ્ધ રૂમાલનુ દેવળ અધાવ્યું. એવું કહેછે કે જ્યારે રૂદ્રમાલ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેની મહુડી જોશી પાસે માગી ત્યારે તેમણે ભવિષ્ય ભાખ્યું કે, આ ઈમારતને સુલતાન અલાઉદ્દીન નામનેા બાદશાહ કે જે દીલ્હીના તખ઼પતિ થશે તેનાથી અકસ્માત આંચકા લાગશે. રાજાએ જોશીએનું ભવિષ્ય માન્ય કરી સુલતાનથી કરારનામું કર્યું સુલતાને કહ્યું કે જો કરારપ્રમાણે ખેદાન મેદાન નહીં કરૂં તે! શરેહની નિશાની ઉભી કરીશ કેટલાક વખત પછી જ્યારે સુલતાનને રાજ્ય મળ્યું ત્યારે તે તરફ લશ્કર લાવ્યા અને શરેહતી નિશાનીએ કે જે મસીદ તથા મીનારા છે તે કાયમ કરી. ઘણાં દેવળ તથા તળાવેા કે જે પથ્થરથી બાંધેલાં છે અને જેમનુ વર્ણન મોટા વિસ્તારવાળું છે તે, તે જ રાજાનાં કરાવેલાં છે.
સાલકીથી રાજ બદાઈ વાઘેલાનાં જવાની હકીકત આ પ્રમાણે છે, કે જ્યારે છેલ્લા રાજા લખુ મૂળદેવને રાજ ચલાવે એવા પુત્ર નહાતા, તેથી વાધેલાઓમાં આ
દેશનું રાજ ગયું. આ કુટુંબના ધ રાજાએ એ એકસાછવ્વીશ વર્ષ, એક માસ ને પંદર દહાડા રાજ કર્યું.
વાઘેલા વંશ.
૧ રાજા ઇંદાલ મૂલદેવ-બાર વર્ષ ને પાંચ માસ રાજ કર્યું. ૨ રાજા વિસલદેવ—ચાત્રીસ વર્ષોં ને છ માસ રાજ કર્યું, વિસનગર તેનું વસાવેલું છે.
૩ રાજા ભીમદેવ—બેતાલીસ વર્ષ રાજ કર્યું.
૪ રાજા અરજીનદેવ—દશ વર્ષ રાજ કર્યું.
૫ રાજા સારંગદેવ-એકવીશ વર્ષ રાજ કર્યું.
૬ રાજા કરણ—સાદ વર્ષ ને અઢી માસ રાજ ભાગવ્યું.
Page #57
--------------------------------------------------------------------------
________________
| [ ૧૧ ] ઈસ્લામી સત્તાની સ્થાપના.
- હવે આ દેશમાં ઈસ્લામ ધર્મ અને પગમ્બરસાહેબને પંથ પ્રગટ થાય અને પ્રકાશિત પંથના આશરે આપનાર અને ઉંચા ધર્મ શાસ્ત્રના રક્ષકોના સ્વાધીનમાં જાય, તેમ તે પ્રસિદ્ધ ધર્મના સૂર્યનાં કિરણે આ અંધકારમય અધમ દેશમાં ચારે તરફથી ચળકાટ મારે કે જેથી ખો કુદરતી બોલ ખુલ્લી રીતે ગડગડે અને નુકશાનકારક મના કરેલ કૃત્યોથી લોકો દૂર રહે. જે કૃત્ય કરવાની જે મનુષ્યજાતીની ફરજે છે તે તેમને લાયક છે જેથી લોકો ભયભરેલા માર્ગને મુકી આનંદ ઉપજાવનારા માર્ગ ઉપર જ દેરાઈ આવે. આ બોલનું વિવેચન અને તેનાં લઘુ વર્ણનની ટીકાને સાર એ છે કે–સુલતાન અલાઉદીન ખીલજી રાજ્યસત્તાથી દિલ્લીના તખ્ત ઉપર બિરાજતા હતા. તે બાદશાહ ન્યાયી ને પ્રજા પાળક હતો અને મુસલમાન ધર્મશાસ્ત્રનો પ્રચાર કરવાને ઘણો શ્રમ લેત, જેથી કરી તે વખતના મુસલમાન વિદ્વાનો તેને પયગ
બરી પંથના શુરવીરના નામથી અસાધારણ રીતે ધાર્મીક ભાષણોમાં પિોકારતા હતા. આ પદવીને તે પાત્ર હતો. તેને ૬૯૬ હિજરીમાં અલગખાન કે જેને ગુજરાતીઓ અલપખાન કહેતા તેની તથા નુસરતખાનની સરદારી તળે ગુજરાત જીતવાનેવાતે સુલતાને લશ્કર તૈયાર કર્યું. મજકુર ખાને (સરદારો) એ આખા પાટણ તાબાના દેશને સર કરી લીધું અને રાજા કરણ કે જે વાઘેલા વંશને છેલ્લો રાજા હતો તેણે પિતામાં સામા થવાની સત્તા ન જોઈ તેથી તે દેવગઢચાંદા તરફ નાસી ગયો, અને તેની સ્ત્રીઓ, દીકરીએ, રોકડ અને હાથીઓવિગેરે ઇસ્લામી શરાઓના હાથમાં ગયાં. ખંભાતના રાજા પાસેથી પણ ઘણે ભાલ અને ઝવેરાત હસ્ત કરી લઈ સોમનાથની મૂર્તિ કે જે, સુલતાન મહમુદ ગઝન્વીના ભંગ કર્યા પછી ફરીથી બેસાડવામાં આવી હતી તેને પાછી ખંડન કરી માલ, રોકડ, હાથીઓ અને રાજા કરણની સ્ત્રીઓ તથા દીકરીઓ સાથે
૧ ફક્ત ગુજરાત ઉપર ચઢાઈ કરવાને લીધે તેને મહા દેવીત ગયે છે તે ઠીક નથી. લખના, દિલ્હી, પંજાબ, બંગાળા અને દક્ષિણ બદમા ઉપર અંગ્રેજી જે ચઢાઇઓ થઈ તે રાજના પ્રકરણો છે, તેમજ એ પણ હતું.
Page #58
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ] સુલતાનની સેવામાં દિલ્હી મોકલવામાં આવી. મજકુર રાજાની દીકરી કે જેનું નામ દેવળદેવી હતું તે બીજા કેદીઓની સાથે દિલ્હી પહોંચી તે વખતે ખિઝરખાન સુલતાન અલાઉદદીનને કુંવર તેના સ્વરૂપ ઉપર મોહી ગયો. બેઉના પ્રેમની સુલતાનને જાણ થઈ તેથી સુલતાને ખિઝરખાનનું લગ્ન દેવળદેવીથી કરી દીધું અને દેવળદેવીની માને પોતે નિકાહ પઢી ઘરમાં રાખી, અમીર ખુસરૂ કવીએ ઇકીઆ એટલે પ્રેમપોથીમાં ખિઝરખાનની દેવળદેવીથી થએલ કિતીની વાર્તા કવિતામાં લખી છે તે જગત પ્રસિદ્ધ છે; પરંતુ એમ પણ જણાય છે કે, આ ફતેહની વખતે દેવળદેવી નાની ઉમરની હતી અને ઘણી રૂપવાન હતી તેથી અલગખાને તેને પોતાની દીકરી કરી ઘણું સંભાળથી રાખી હતી અને છેવટે સુલતાનના હુકમથી ખિઝરખાન જોડે પરણાવી દીધી. કવિતાની કેટલીએક યુકે કે જે ખિઝરખાન અને દેવળદેવી રાણીના વર્ણન વિષે ઇક્કીઆમાં છે તે અન્ને ટાંકવામાં આવી છે. ( જેનું ભાષાંતર, કર્તાએ ગુજરાતી કવિતામાં આપ્યું છે)
દેવલદેવી આ કાળની નામ નામી, ભરત ભૂમીને માર ઉપમાને પામી. હિંદી લેશથી નામ તેનું રખાયું, દેવળદેવી નાનાપગેથી કહાયું. તે દેવીથી દેવોને સંબંધ ભારે, મનુષ્ય જાતેપર ન ચાલે લગારે. મને એજ ઉપમા છે લાગી વહાલી, કે હિંદીની ઝંડી જગતમાં જ હાલી. એક અડચણને વચમાંથી દીધી છે ટાળી દેવી મંડપને કીધી શણગારવાળી. જેને હોય સત્તા ને દોલત તે રાગી, મેં તેથી દવલ રાગી તેને વખાણી. થયું ખાનનું નામ પ્રિવેની સાથે લીધું રાશીએ ગુણ ગાવાનું મા.
દેહરે, આ પ્રિતી પુસ્તક તાણી વાતો ઠામે ઠામ,
દેવલ રાગી ને ખિજરખાં રહ્યું જગતમાં નામ. અલગખાન પાટણ જીત્યા પછી અને રાજા કરણને કાઢયા પછી ત્યાંના રાજ્યબંદોબસ્તમાં પડી ગયો; તે દીવસથી અમલદારે હુઝર દીલીથી અહિઆ નેમાતા હતા અને મોટી મજીદ કે જેને જુમામજીદ કહે છે તે
૨ આ હકીક્તથી ઉલટી હકીકત ઇતિહાસમાં કોણ જાણે શા હેતુથી દાખલ થઈ છે !
Page #59
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] સુંદર પથ્થરની ને તે હાલસુધી કાયમ જ રહી છે. તે વિષે એવું કહેવાય છે કે તે સુલતાનની જ બનાવેલી છે, અને લોકોમાં પણ એવું પ્રસિદ્ધ છે કે તે ઘણું બાદશાહના વખતમાં બંધાઇ છે. કેટલાક ભૂલભરેલી રીતે પણ વર્ણન કરે છે ને કહે છે કે, તે એક દેવલ હતું તેને બદલીને મસીદ કરી છે; ખરું જોતાં તે ઘણી ઉંચી પદવીની મસજીદ છે. તે વખતે તે વસ્તીના મધ્યમાં હતી અને આ વખતે વસ્તીથી વેગળી પડી છે. પાટણ શહેરની મેટાઈ પોહોળાઈ કે જે જુના વખતમાં હતી તે, તેના જુના વખતનાં ખંડેરોથી જણાઈ આવે છે. તે શહેર ત્રણ ગાઉસુધી હાલની વસ્તીથી આસપાસ ફેલાએલું હતું. હાલમાં ઇટો અને રોડ કે જે આ કથનને સિદ્ધ કરી આપેછે તે ઠામઠામ જંગલમાંથી મળી આવે છે, અને જુના બાર બુરજેની નિશાનીઓ પણ કેટલીક જગ્યાએ રહી ગઈ છે. કાળ વિત્યાથી ઘણેખરે ફેરફાર વસ્તીમાં બમણીવાર થઈ ગયો ને ધીમે ધીમે જુનાં ખંડેરે ગુમ થઈ ગયાં. રાજાઓની છેલ્લી હકુમતના વખતે ડેરાંઓ વિગેરે ઇમારતો બાંધવાને વાસ્તે એટલા બધા આરસપથ્થરે અજમેરથી લાવવામાં આવેલા કે તેમાંથી વધેલા હાલસુધી ખોદવાથી ભેંયમાંથી નિકળી આવે છે. શહેર એહમદાબાદ વિગેરેમાં વપરાએલા સઘળા આરસપથ્થરો ત્યાંથી જ લાવવામાં આવેલા.
ટુંકમાં અલગખાન વીશ વર્ષની મુદત સુધી ગુજરાતના સુબાકિય ભાગના દેશના બંદોબસ્તમાં ગુંથાએલો રહ્યો, ને સુલતાનની હુકુમતના છેલ્લા દિવસોમાં સુલતાને તેને હુજુરમાં બોલાવ્યો, અને મલેક ના બની દુશ્મની અને અદેખાઈને લીધે તેને મારી નાખવામાં આવ્યો. આ વખતે મલેક નાયબ (મુખ્ય પ્રધાન) આ રાજપની ગુપ્ત કામગીરીથી પુરો વાકેફગાર હતો અને તેની જ ઉશ્કેરણીથી ખિઝરખાનને પણ ગ્વાલીઅરના કિલ્લામાં કેદ કરી દીધું. તેના થોડા દિવસ પછી સુલતાનને જલંદરનો રોગ ઉત્પન્ન થયે, ને એકવીશ વર્ષ રાજ કરી સને ૭૧૭ હિજરીમાં આ દુનિયાને ત્યાગ કર્યો.
દેહરે. નોબત કાળની ડણ ડગે, ને નાસમ નાસી થાય,
પર જે ખુશરૂ આ ગયા, જુઓ જમશેદ આ જાય. કહે છે કે સુલતાનને મલેકનાયબે ઝેર દર માર્યો હતો, અને ખિઝર
Page #60
--------------------------------------------------------------------------
________________
| ૧૪
ખાન, મલેકનાયબની હીણી બુદ્ધિથી રાજ્યહકથી બાતલ થયા હતા તેથી સુલતાનના નાના કુંવર શહાબુદ્દીનને રાજ્યાધિકારના હકદાર ઠરાવ્યા અને તેને માત્ર નામના જ સુલતાન ગણી પોતે બાદશાહતના સઘળા અધિકારો ભોગવતા હતા. કેટલાક માણસાને મેકલી તેણે ખિઝરખાનની આખોમાં ઝેરની સળી ફેરવી દીધી. જ્યારે એક માસ ને પાંચ દહાડા આ કારસ્તાન ઉપર વિતી ગયા, ત્યારે સુલતાન અલાઉદ્દીનના કેટલાક ગુલામેાએ મલેકનાયબને ફાર કરી નાખ્યા.
દાહો
ખાટાં નૃત્ય કીધા પછી, શું સુળની આરા. અધ ભુજંગના મુખ થકી, ચાંથી અમૃત વાસ.
મુલતાન અલાઉદ્દીનના દીકરા સુલતાન કુતબુદીન મુખારશાહનું રાજ્ય.
અઢાર વર્ષની ઉંમરમાં સુલતાન કુતબુદ્દીન મુબારકશાહ ( સુલતાન અલાઉદ્દીનના કુંવર)ને અમીરા તથા દરબારીઓએ બંદીખાનેથી કાઢી લાવી તખ્ત ઉપર બેસાડયેા. જે વખતથી સુલતાન અલાઉદ્દીને અલગખાનને ગુજ રાતથી તેડાવી મારી નાખ્યા હતા અને પછી પોતે પણ મરણ પામ્યા. જે વિષે વર્ણન કરવામાં આવ્યું છે, તેથી રાજ્યબંદોબસ્તમાં નુકશાની આવી ગદ્ય અને ગુજરાતમાં ટટાએ તે ગેરબંદોબસ્તી વ્હેરમાં વધી પડી, તેમ દરેક ઠેકાણે રાજ્યવિરૂદ્ધ લેાકેા ઉભા થયા. હવે સુલતાન કુતબુદ્દીન મુબારશાહ તખ્તનશીન થયા. તેણે મજકુર ગરબડ અને એકાદી દૂર કરવાનેવાસ્તે મલેક કમાલુદીનને તેમ્યા, જેથી તે ગુજરાતમાં આવ્યા ત્યારે તેને કાએ મારી નાખ્યા તેથી વધારે ભયંકર બનાવેા બનવા લાગ્યા. સુલતાને એ ટાઈ ઉપર એનુલમુલ્ક મુલતાનીને મેટાં તૈયાર લશ્કર સાથે મેકક્લ્યા, તેણે ઘટતા બંદોબસ્ત કરી દેશમાં સુખશાંતિ ફેલાવી દીધી. આ બંદોબસ્ત થઇ રહ્યા પછી સુલતાને પેાતાના સસ ! મલેક દીનારને ઝફરખાનની પદવી આપી ગુજરાતના નાઝિમ (મેનેજર) હરાવ્યા. મજકર ખાનસાહેબે ત્રણ ચાર માસની ટુંક મુદ્દતમાં સારી પેઠે ગુંથાઇ જઇ જેવા જોઇએ તેવા બદોબસ્ત કર્યાં અને સઘળા રૂપીઆ સુલતાનના ખજાનામાં મેાકલી દીધા. હવે સુલતાને તેને ખેાલાવી લીધો, કેમકે તે દરબારના એક અમીર હતા અને કંઇપણ કર કર્યાં શિવાય
Page #61
--------------------------------------------------------------------------
________________
[ ૧૫
હુજુરમાં તેને હાર કરાવી નાખ્યા.
હવે સુલતાનના પ્યારા ખુસરૂખાન નામના માણસની મા તથા ભાઇની સગાઈના એક શખ્સ હિંસામુદૃદ્દીન નામનેા હતા તેને ઝરખાનનું સત્રળું લાવ લશ્કર આપી રવાને કર્યાં. જ્યારે હિસામુદ્દીનગુજરાતમાં આવ્યું ત્યારે પેાતાના તથા ખુસફના નાતભાઇએ પરમારાને ભેગા કરી રાજ્ય સામા થવાના મનસુયે કર્યાં, તેમાં જે અમીરા તથા ખીજા લેાકેા સગાતે હતા તેઓએ આ ખાટા મનસુબાથી વાકેફ્ થઈ તેને કેદ કર્યાં અને સુલતાનની હજુરમાં માકલી દીધા.
સુલતાને હિંસામુદ્દીનની જગ્યાએ મલેક વહુદદ્દીન કુરેશીને કે જે રાજકારભાર અને શૂરવીરતામાં ખ્યાતી પામેલા હતા,તેને ગુજરાત ઉપર મેાકલ્યા, તેણે હિંસામુદીનની ભગાડેલી ગુજરાતને દુરસ્ત કરી. સુલતાને પેાતાના છેલ્લા દીવસેામાં મલેક વ ુદ્દીનને હુજુરમાં તેડાવીને મુખ્ય પ્રધાનની પદવી અને તાલસુલુક ( રાજ્ય મુકુટ ) ની પદવી આપી.
ખુસખાન પરમાર જાતને હિંદુ પુત્ર હતા અને તે ઘણા ફુટડા હાવાથી સુલતાન તેની ઉપર પ્રેમ રાખતા હતા, તેમ સુલતાનની હજુરમાં તેની ભારે વગ હતી તેથી તેણે ગુજરાતના મુલકને પેાતાનું રાજ્ય કરી લીધું; છતાં તેથી તૃપ્ત ન થતાં દીલ્લીનો બાદશાહત લઇ લેવાનું નક્કી કર્યું. સુલ તાનને મારી નાખી તખ્ત ઉપર એટા, પાતાના જાતીઓને ભેગા કરી પેાતાનું નામ નાસીરૂદદીન ધારણ કર્યું. કુતુબુદ્દીન મુબારકશાહનું રાજ ચાર વર્ષ અને ચાર માસ હતુ.
અલાઉદ્દીનના અમારામાંથી ગાઝીઉલમુક નામના માણસ હતા. તેને જ્યારે ખુસના કુકર્મની ખબર થઇ ત્યારે તેની લાગણી ઉશ્કેરાઇ ગઇ. અમીરા અને લશ્કરને ભેગું કરી પરબારી લડાઇ કરી ખુસને પકડયા અને તેના કકડે કકડા કરી માલીક પાસે મેાકલ્યા.
હવે અલાઉદીનની અવલાદમાં કાઇ રહ્યો નહાતા; તેથી અમીરાએ રાજ્યલાયક ગાઝીઉલમુલ્કને ગણી રાજ્યાભીષેક કર્યાં અને તેને ગ્યાસુદીન તુગલકનું ઉપનામ આપ્યું, તેણે પોતાના છેલ્લા કાળમાં ગુજરાત ઉપર વારી કરી અને તાજુદદ્દીન જાફરને ગુજરાતના બંદોબસ્તવાસ્તે નેમી દીધા. જ્યારે ચાર વર્ષ અને કેટલાક માસ તેને રાજ કરતાં થઇ ગયા, એકાએક મેહેલની છત પડી ગઈ અને બીજા છે જણા સાથે ખુદાની
Page #62
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] કૃપાને પામ્યો.
ગ્યાસુદ્દીન તુગલકના દીકરા સુલતાન મુહમ્મદનું રાજ.
સુલતાન મુહમ્મદ (ગ્યાસુદીન તુગલકને દીકરો) તH ઉપર બેઠો. આ બાદશાહે ઘણી તિક્ષણ બુદ્ધિને લીધે ઘણી વિવાઓ સંપાદન કરી હતી. ઘણું ઘણું ઉચા અને લાંબા ખ્યાલ બાંધતો હતો. જે વિષે ઇતિહાસના પુસ્તકોમાં પુરેપુરું લખેલું છે અને નવાઈજેવા દાવાઓ તેણે કરેલા. મલેક નામને શમ્સ જેને ભાન નામ ખાનજહાં નાયબ બખત્યાર મળેલું હતું. તે જાતે ઢાઢી ગયો હતો ને ગુજરાતને સુ તેને ઠરાવ્યો હતો. ગુજરાતના રૌયકા અમીરોએ તેને લુંટી લીધે અને મલેક એકલો નાસી પાટણમાં આવ્યો. સુલતાનને એની ખબર થએથી ઘણે રોષે ભરાઈ લશ્કર લઈ ગુજરાત ઉપર ચઢો, બે વર્ષ ગુજરાતમાં રહી ગીરનારસુધી ચોખું કરી નાખ્યું. કચ્છને રાજા ખેંગાર સેવામાં હાજર થયે; પાછા ફરતી વખતે નિઝામુલમુકને ગુજરાતનો સુબો ની; રસ્તામાં સુલતાન માં થયો, થોડા દહાડામાં કાળને કાસદ આવી પહોંચ્યો અને દુનિયાથી દૂચ કરી ગયે.
દાહરે, પદવી પામેલ અરસલાં, મસ્તક ઘસ આકાશ;
મૃત્યુ પામ્યા અરસલાં, ધૂળ દટાઈ લારા. મુહમ્મદશાહ તુગલકનું રાજ ર૭ વરસ રહ્યું. સુલતાન ફીઝ ( સુલતાન મુહમ્મદના પિત્રાઈ)નું રાજ.
મુસલમાનોને એકસંપ, જાતે ખરો વારસ અને સુલતાન મુહમ્મુદની વિરૂદ્ધતાથી મેહરમ માસની ચાથી તારીખ અને ઉપર હિજરીમાં સુલતાનફીરોઝ તખ્તઉપર બેઠે અને રાજ્યકારભાર, બાદશાહત બંબસ્ત, રાજ્યને ઘટતા કાયદાઓ, ધર્મની રક્ષા અને કાયદા ધારાઓ જેની જરૂર હતી તે સઘળા બાંધ્યા, અને ઘણે ઠેકાણે તે ઉત્તેહ પામે. જ્યારે સુલતાન નગરકેટની ફતેહ પછી ગુજરાતમાં આવ્યું ત્યારે ઝફરખાનને સુબે ઠરાવી નિઝામુલમુલ્કને બરતરફ કર્યો અને સને ૭૭૩ માં ઝફરખાન ગુજરાતમાં મૃત્યુ પામ્યા. તેને દીકરો પિતાના બાપનું માન પામ બાપની જગ્યાએ નિમાયા.
Page #63
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] ·
આ વખતે શમશુદ્દીન ઢામગાનીએ સુલતાનને અરજ કરી કે ગુજરાતની અસલ જમાબંદી કરતાં ચાલીસ લાખ વધારે, અને સે। હાથીઓ સાથે, બસે તાજી ધેાડા અને ચારસા દાસ દર વર્ષે અ પવાતે હું કખુલ કરૂંછું. સુલતાને કહ્યું કે જો ઝફરખાનને નાયબ શમણુ દીન અનવખાન એ કબુલ કરે તે તે શિવાય ખીજાતે નહી અપાય. આ ઠરાવ શમશુદીન અનવરખાંએ કબુલ ન કર્યો તેથી શમશુદીન દામગાની સુક્ષ્મા ઠર્યાં. હવે કરારપ્રમાણે પુરૂં કરવાની તેનામાં સત્તા નહાતી તેથી સુલતાનથી બદલી ખેડા. સુલતાને લશ્કર તેની ઉપર મેાકલ્યું તેમાં તે માર્યા ગયેા. તેને માર્યા પછી સુલતાને મલેક ફૅરેહના તાબામાં ગુજરાત દેશને મુકયે। અને તેને છેલ્લા વખતમાં માન નામ-ફરહતુલમુક રાસ્તીખાન મળ્યું. સુલતાન પીરાઝ સંતે ૭૯૦માં મૃત્યુ પામ્યા. તેનું રાજ આડત્રીશ વર્ષ તે નવ મહિના રહ્યું.
ગ્યાસુદીન ( તેહખાન ફીરોઝશાહના દીકરા ) તું રાજ. ( એને પણ ફ્રીરાઝશાહ બીન કહે છે. )
ફીરાઝશાહના કાળ થયા પછી પીરાઝી લેાકાએ મજકુર સનમાં ગ્યામુદ્દીન બિન ફતેખાં મિન ફીરોઝશાહને તખ્ત ઉપર બેસાડયો, અને તેને ફીરોઝશાહના નામનુ માન આપ્યું જુવાનીના જોરનેલીધે એશ આરામ અને નાચ રંગમાં સુલતાન ગ્રંથાઇ ગયા અને પ્રજા ઉપર કેર વરતાવવા લાગ્યા, સને ૭૯૧ હિજરીમાં મલેરૂકન નાયમે તેને મારી નાખી દાર આગળ તેનુ મસ્તક ટાંગી દ્વીધુ. છ માસ અને અઢાર દિવસ તેણે રાજ કર્યું.
અણુમકરશાહ ( ફીરોઝશાહના કૂળના ) અને મુહમ્મદશાહ અિન ફીરોઝશાહનાં રાજ્ય.
સુલતાન ગ્યાસુદ્દીનના મરાયા પછી અમીરેાએ અબુબકર :નામના પીરાઝશાહના પૌત્રને ધરમાંથી લાવી તખ્તઉપર બેસાડયા, અને તે મુહુમ્મદશાહ બિન સુલતાન ફ્રિઝના હાથમાં પકડાઇ કેદ થયા, અને બંદીખાનામાંજ મૃત્યુ પામ્યા. તેણે એક વર્ષ ને છ માસ રાજ ભાગવ્યું. જ્યારે મુહમ્મદશાહે જીત મેળવી તે વખતે ગુજરાત તથા ખંભાતની રૈયતે
સ્તીખાનના જુલમ અને ગેરબંદોબસ્તની અરજ કરી, સુલતાને ઝફ રખાન બિન વ ુલમુલ્કને ખેા નિમ્યેા. તારીખ ૨ રખીઉલઅવ્વલ સને ૭૬ હિજરીને દિવસે જે રાગ સુલતાનને લાગુ થયેા હતા તે રાગનેા ભાગ થયા. તેણે છ વ ને સાત મહીના તખ઼ ભોગવ્યું.
Page #64
--------------------------------------------------------------------------
________________
ઝફરખાન બિન વજીહુલમુલકની હુકુમત.
ગુજરાતના મુલતાનાની બાદશાહતની સ્થાપના,
હવે આ પાનાઓ લખવાના મૂળ હેતુ એછે કે જે બીના ગુજરાતના સુલતાનાના રાજ્યની સમાપ્તી અને શ્રીમંત હુન્નુર સ્વર્ગ૧ ઉમરાની ( અક બર બાદશાહ ) આ દેશમાં સત્તા સ્થપાયા પછી સુબાએની સુખાગીરીમાં જે બનાવા બન્યા તેમની નોંધ છે. તે બનાવા આ દેશની ઉથલપાથલનાં મૂળ કારણા અને આવા શણગારાએલા મુલકના સુખચેતને બરબાદ કરી દુર્દશામાં લાવવાના સાહિત્યરૂપ હતા. આ દેશના રાજકર્તા રાજાએના રાજ્યના પ્રારંભથી ગુજરાતના સુલતાનાના રાજ્યસુધી વાર્તાની માળા પાહોંચી છે; તેથી હવે બેંકે ગુજરાતી સુલતાનાના વખતના બના વાની નોંધના મણકાને કેટલાક પૂર્વે થએલા સુન્ન વિદ્વાનેએ લખાણરૂપી દારા ( ગળામાં ) પરાયા છે, જેમકે-~~ મુઝફ્ફરશાહી અને તે પછી
[ ૧૮ ]
ગુજરાતની બાદશાહતના પ્રારંભ.
અહમદશાહી—હુલવી શીરાઝી નામના કિવએ આ પુસ્તક કવિતમાં લખ્યું છે, તે અતિશે મીડાશભરેલું સંભારણું મુકી ગયા છે. મેહમુદશાહી—આ પુસ્તક સુલતાન મેહમુદ બેગડાના નામથી લખાયું એના કર્તા અઝીઝી છે.
મહાદુરશાહી-કોઇએ સુલતાન બહાદુરના નામથી આ પુસ્તક
રચ્યું છે.
આ પુસ્તકા દરેક સુલતાનની રાજ્યસત્તાની વખતે પ્રસિદ્ધ થયેલ તેથી કાપણુ પુસ્તક આદીથી અતસુધી સંપૂર્ણ હકીકત સમાવેશ થએલુ જણાતું નથી પરંતુ મિરાતે સિકંદરી નામનેા તિહાસ કે જે, ગુજરાતી
'
.તુ
૧ બાદશાહને મરી ગયા પછી માનનામ આપે છે, અક્બરનું' આ માનનામ છે, ૨ મિરાતે સિકંદરી તથા મિરાતે અહુબો શિવાય બીત પુસ્તકાના પતા લાગતા નથી.
Page #65
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] . સુલતાનના રાજ્યની સમાપ્તિ થયા કેડે ૪૦ વર્ષે લખાયો છે તેમાં તે લોકોના રાજ્યની હકીકત રાજ્યના અંત સુધીની પૂર્ણ છે; પરંતુ વચનનો મોહ અને વાર્તાના સાંધણને વાસ્તે કે રખે તે કંઈ ભંગ થાય, તેથી થોડું થોડું દરેકના રાજના વર્ણનમાં દર્શાવવામાં આવ્યું છે, અને આ બધું વર્ણન છે, જેને સવિસ્તાર જોઈએ તે મજકુર પુસ્તકને વાંચે.
એ લોકોમાંથી મુસલમાની ધર્મમાં પહેલો પવિત્ર થનાર પૂરૂષ સાધારણ એટલે વજહલમુક, ટાંક જાતને રજપુત હતો અને તેમનું મૂળ કૂળ ક્ષત્રી છે, અને તેમની વંશાવળી શ્રી રામચંદ્રજીને પહોંચે છે કે જેમને હિંદુઓ પ્રભુ માની પુજે છે, ટાંક અને કલાના મુસલમાન થવાનું વર્ણન અને એ શબ્દની મૂળ ઉત્પત્તિ ગુજરાતના ઇતિહાસમાં પુરી લખેલી છે. આ લઘુ પુસ્તકમાં તેનો સમાવેશ લંબાણ થઈ જાય છે.
જ્યારે દિલ્લીની બાદશાહનનો વખત સન ૭૦૦ માં ગ્યાસુદ્દીન તુગલકના પિત્રાઈ ભાઈ ફીરોઝશાહનો આવ્યો તે વખત વહુલમુકની અમીરીને વૈભવ ઘણો વધ્યો, અને સને ૭૯૨ હિજરી. ૭૨ માં નિઝામ મુઝફર કે જેને રાસ્તીખાનનું માનનામ મળેલું હતું તેના રાજ્યવિરૂદ્ધ, જુલમી તથા પાપી કારકિર્દીની ખબર દરબારમાં પહોંચી. એ અમલદારને ગુજરાતના દેશની હુકુમત સોંપેલી હતી. રબીઉલ અવ્વલ માસની બીજી તારીખે મજકુર સનમાં-સુલતાને ઝફરખાનને આઝમ હુમાયુ (એટલે મોટો પ્રતાપી) એ માનનામ આપ્યું, અને રાતો પડદો કે જે મોટી બાદશાહી માનભરેલી બક્ષીશ છે તે આપી રાસ્તીખાનને બોધ આપવા ગુજરાત ઉપર નિમ્યો. મજકુર ખાનબહાદુરે દિલીથી કુચ કરી ખાસ બાદશાહી હોજ (સરેવર) ઉપર તંબુ તાણ પડાવ કર્યો, મજકુર મહીનાની ચોથી તારીખે સુલતાન મુહમ્મદશાહે વિદાય કરવા આવી ખાન આઝમ હુમાયુને છેલ્લો વિદાય કર્યો, અને તાતારખાનને પિતાનો દીકરે. કરી હુજુરમાં રાખ્યો. કેટલીક મજલ ગયા પછી ખબર થઈ કે તાતારખાનની સ્ત્રીએ એક સુલક્ષણ પુત્રને જન્મ આપે અને તેનું નામ એહમદ રાખ્યું છે. કુચપર કુચ કરી ચાલવા માંડ્યું અને જ્યારે નાગર શહેરમાં પહોંચે ત્યારે ત્યાં આગળ
૧ અવકાશ મળશે તે તેનું પણ ભાષાંતર થવામાં સંદેહ નથી. ૨ વોક્લાયાં. ૩ એ પુર્વે થનાર સુલતાન એહમદ. (એહમદાબાદ વસાવનાર)
Page #66
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ] રાસ્તીખાનના જુલમથી રડતી ખંભાતની રૈયત પકે મુકતી ઈન્સાર માગવા આવી પહોંચી, તેમને ધારણ દઈ ત્યાંથી રવાને થયો, ત્યારબાદ પાટણ પિહોંચી સુલતાનના શરણે થવાનો હુકમ લખે, રાસ્તીખાન પાંસર ઉત્તર ન દેતાં યુદ્ધ કરવાને અર્થે કે ગગડાવી પાટણ તરફ આવ્યો છેવટે પાટણ તાબાના કાંભુ ગામની હદમાં લડાઈ થઈ. તેમાં ઝફરખાન છો, અને રાસ્તીખાન માર્યો ગયો, તે પછી ખાન પાટણમાં આવ્યો. આ લડાઈ સને ૨૯૪ હિજરીમાં થઈ, ત્યારપછી રિયતના સુખના તેમજ સને છે કે હિજરીઃ • તાબાના માણસોને ન્યાય આપવાના કામમાં મું. થાય અને જે ઠેકાણે ફતેહ થઈ હતી ત્યાં એક ગામ વસાવ્યું જેનું નામ જેતપુર છે
ખરે લોક (મુસલમાની કલમો) ફેલાવવાને ઘણી મહેનત લીધી, પાટણદેવ એટલે સોમનાથના દેવળને સર કરવા તે ભણી લશ્કર મોકલ્યું, અને ઇસલામ શું છે તે ઘણી જગ્યાએ પ્રસિદ્ધ કર્યું અને ગુજરાતના સઘળા શેહેરે ઉપર કબજો કરી લીધે, અને રાતીખાનના જુલમના વાગેલા ઘા ઉપર પારૂપી ભલમની પટીઓ ચોપડી દીધી અને ઉંચથી નીચ સુધી અને બળવાનથી ગરીબો સુધી સઘળાઓને રાજી ખુશી કરી દીધા. - જ્યારે સને ૭૯૬ માં સુલતાન મુહમ્મદશાહે દેહત્યાગ કર્યો અને દિલ્હીના રાજ્યકારભારમાં ગરબડ થઈ ત્યારે તાતારખાન બિન ઝફરખાન કે જેને ૭૯૬ હિજરી. સુલતાન નાસિરૂદીન મહમુદ બિન, સુલતાન મુહમ્મદશાહને વજીર ઠરાવવામાં આવ્યો હતો, તે ઈકબાલખાનના બળથી કંટાળી પિતાના પિતા પાસે ગુજરાતમાં આવ્યો. હવે આ વખતે ઝફરખાન તથા તાતારખાન ઈકબાલખાનનું વેર લેવા સારૂ લશ્કર ભેગું કરતા હતા, તે વખતે ખબર પહોંચી-કે શ્રીમંત સાહેબે કિન અમીર તે મુર ગોગાન દિલીની સરહદમાં પધાર્યા છે અને તેથી કરીને જગ્યામાં ભારે તાન ઉભું થયું છે, અને ત્યાંથી ઘણાખરા લેકે નાસી ગુજરાતમાં આવી ભરાયા.
તે વખતની બાદશાહત ભગવત સુલતાન નાસીરૂદ્દીન મેહ૧ સાહેબ કિરાન, સાહેબ-ઘણી કિશાનકાળ, કાળનાથ.
Page #67
--------------------------------------------------------------------------
________________
૨૧ ] મુદશાહ પણ દિલીથી નાસી ગુજરાતમાં આવી પહોંચે. અહીં એનું કંઈ ન વળ્યાથી નિરાશ થઈ માળવે ગયો, જ્યારે સાહેબેકિરાન તમુરશાહ હિંદુસ્તાનની મરકંદ તરફ ગયો, અને ઇકબાલખાન પાછો આવી દિલી ઉપર કબજે કરી બેઠો, ત્યારે તાતારખાંએ પોતાના પિતાને કહ્યું કે ખુદાની કૃપાથી આપણી પાસે ઘણું લશ્કર છે, અને પુરી સત્તા છે, હવે મને એમ ડીક જણાય છે કે ઈકબાલખાનથી વેર લઈ દિલ્લીને તેનાથી મુકત કરીએ. કેમકે રાયપર કેઈને વારસો નથી, ઝફરખાંએ પર્વ વિચાર અને કેટલાંક કારણોને લીધે એ સલાહ પસંદ કી નહીં, તેમાં ભારે વાદવિવાદ થઈ ઝફરખાંએ રાજનો ત્યાગ કરી, લાવ લકર, સારસરે જામ, ઠાઠમાઠ સઘળું પિતાના પુત્રને આપી એકાંત સ્થિતી પસંદ કરી.
પરંતુ ખરી હકીકત એ છે કે તાતારખાં પિતાના પિતાને કેદમાં નાખી મુહમ્મદશાહ નામ ધારણ કરી સને ૮૦૬ હિજરી જમાદીઉલ અવ્વલ માસમાં અસા. સને ૮૦૬ હિજરી. વલ કસબામાં તખ્ત ઉપર બેઠે અને લાવલશ્કર શણગારી, તેજ અઠવાડીઆમાં નાંદોદના અધર્મીઓને શિક્ષા આપવા નિકળ્યો ને ત્યાંથી દિલ્લી તરફ ગયો, આ ચીંતી ગભરાવનારી ખબરથી ઈકબાલ ઘણે બીધે, પરંતુ એકાએક શબરાત મહીનો અને મજકુર સાલમાં સુલતાન મુહમ્મદના શરીરની સુખાકારી ઘણી દુર જતી રહી અને સારા વૈદ્યોએ રામબાણ ઔષધે આપ્યાં પરંતુ કંઈ તેની અસર થઈ નહીં. પરંતુ જગતપ્રસિદ્ધ અને વખતો વખત ગુજરાતી લોકોમાં સત્યપૂર્વક સિદ્ધ થએલું છે તે એ છે કે સુલતાનને મૃત્યુનું કારણ એ હતું કે સુલતાને બેઉ ભવમાં જે કલ્યાણકારી છે તેનું ધ્યાન ન રાખ્યાથી સુલતાનના કેટલાક સોબતીઓ કે જે અંદરપેટે ઝફરખાનને માટે બળતા હતા તેઓએ સુલતાનના પ્યાલામાં ઝેર ભેળવી દીધું, અને કેટલાક એમ પણ કહે છે કે તેના પિતાએ આ કામ કરવાને ગોઠવણુ કરાવી હતી. મતલબ કે, સુલતાનમેહમુદના શબને લાવી પાટણમાં ધરતીમાતાને સ્વાધીન કરવામાં આવ્યું, અને તેના મૃત્યુ પછી તેને ખુદાયમાં શહીદનું માન નામ અપાયું
ત્યારપછી ઝફરખાન લશ્કરમાં આવ્યો અને દરબારીઓ તથા અમીરો
૧ ગુજરાતનો પહેલો સુલતાન.
Page #68
--------------------------------------------------------------------------
________________
[ રર ] તેની સત્તાને સ્વાધિન થયા, અને પ્રથમ મૃત્યુની દિલગીરી અને ત્યાર પછી સંતવસ્તુના વચન બેલ્યા. ખાન દરેકને દિલાસો દઈ પોતાની રાજધાની તરફ તેઓની સાથે ગયો. કહે છે કે તે દિવસથી ખાન પિતાના છેલ્લા કાળ સુધી રહેતા હતા.
હવે દહાડે દહાડે દિલ્હીની રાજ્યસત્તાં ફીરોઝશાહના વંશમાં નિર્બળ થતી ગઈ તે એટલે સુધી કે તેઓમાંનો કોઈ પણ રહ્યો નહીં, અને ઇકબાલખાન ખિઝરખાનની સાથે લડતાં માર્યા ગયે, ત્યારે દરબારીઓ અને રાજ્ય કારભારીઓએ ઝફરખાનને અરજ કરી કે, ગુજરાત દેશનો બંદોબતઅને સત્તાની મજબૂતી બાદશાહતનો દબદબા અને દબાણ શિવાય ટકી શકે તેમ નથી, અને હાલ એ કામને લાયક આપ ધણીશિવાય બીજો કોઈ જણાતું નથી. આ શુભેચ્છકોની માગણી કબલ રાખી, સુલતાન મુહમ્મુદશાહના મૃત્યુ પછી ત્રણ વર્ષ ને સાત મહીને સને ૮૧૦ હિજરીમાં ઝફરખાન શેરપુરમાં તખ્તઉપર બિરાજમાન થયે અને તે મુઝફફરશાહ નામ ધારણ કર્યું અને સિકકે તથા ખત પોતાના નામના કર્યા. પિતાના પૌત્ર એહમદખાનને પાટવી કુંવર ઠરાવી પિતે ન્યાય અને બંદે બસ્તમાં રોકાયો. તે મુસલમાની ધમી ફેલાવવાની ગોઠવણ કરત અને રાજકોહી લેકેને નાશ કરવામાં ગુંથાયો. તે એટલે સુધી કે, સુલતાન મુહમ્મદ તાતારખાંને દીક એહમદખાં કે જે, મુઝફફરશાહને પાત્ર હતો, અને આઠસોમાં... આ વનને મિરાતે સિકંદરીએ ભરૂસાલાયક ગળ્યું છે કે અસાવલ કસબાના કળીઓ સત્તાના સામા થયા હતા, અને લુટફાટનો ધંધો ચાલુ કર્યો હતો તે વખતે સુલતાન મુઝફફરે પોતાના પૌત્ર એહમદખાને ભારે સન્યા સાથ તેઓ સામે રવાને કર્યો કે જેથી કરી તે લોકોને શિક્ષા થાય, હવે એહમદખાએ પાટણ શેહેર બહાર નિકળી સરોવર ઉપર ઉતારો કર્યો અને મોલવીઓને બોલાવી પ્રશ્ન કર્યો કે હાલના મોલવીઓ આ બાબતમાં કહે છે કે જે કેઈએ કેઈના બાપને વગરવાકે મારી નાખ્યો હોય તો તેને દીકરે તેને બદલે લઈ શકે છે, સઘળાએ કહ્યું
૧ શુરવાર અને ઈદ વિગેરેની નમાજ વખતે અધ્યક્ષ બાદશાહના કલ્યાણનાં જે વચન ઉચ્ચારે છે તે. ૨ આ ઠેકાણે ફારસી પુસ્તકમાં કંઈ રહી ગયું છે કેમકે વાક્ય રચના કરી આપે છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
. [ ૨૩ ] કે સત્ય છે. ઉત્તરપત્ર સહુએ લખી દત કર્યા. ખાને કાગળ ઉઠાવી લઈ પિતાની પાસે રાખ્યો. તેના બીજે દિવસે એકાએક શહેરમાં આવી સુલતાન મુઝફફરને બંદીખાને કેદ કર્યો અને પ્યાલામાં ઝેર ભેળવી પાઈ દીધું. સુલતાને કહ્યું “એ દીકરા ! તે ઘણી ઉતાવળ કરી, આ સઘળું તે તારૂંજ હતું.” ઉત્તર દીધા કે વખત આવી પહોંચ્યો. સુલતાને કહ્યું કે કેટલાંક શીખાભણનાં વચન હું કહું તે સાંભળ, કે જે તને લાભકારી થાય. પ્રથમ જે માણસે તને આ કામવાસ્તે ઉશ્કેર્યો તેનાથી લાભની આશા રાખીશ નહીં અને તેને તું મારી નાખ. બીજું–મધુપાન કરે નહીં, કેમકે રાજકર્તાઓને એનો ત્યાગ ઘણી જરૂર છે. ત્રીજું–શેરમલેક તથા શેખમલેકને મારી નાખવા. કેમકે બેઉ જગતપ્રસિદ્ધ ખટપટી છે. બીજી કેટલીક શીખાભણની વાતો કહી નિરાશી પ્યાલો પી ગયો. સદર મહીનાની છેલ્લી તારીખે મજકુર સનમાં આ સંસારમાંથી તે સદાને માટે સલામત દુનિયાતરક કુચ કરી ગયો અને પાટણના કિલ્લામાં તેને બૂમીદાધ આવ્યો.
કહે છે કે પિતાના દાદાના કાળ પછી સુલતાન અહમદને ઘણે અફસોસ થયો અને તેની હુકુમત અઢાર વર્ષ તેમજ બાદશાહત ત્રણ વર્ષ આઠ માસ અને સેળ દહાડા રહી.
ગુજરાતના સુલતાન પૈકીર અથવા ચઉદ માણસ કે જેમાં મતભેદ છે તે પૈકીના મુઝફફરશાહના તખ્તનશીન થયા પછી સને ૮૧૦ હિજરીથી તારીખ ૧૪ રજબ સને ૯૦૦ સુધીના એકસો એંશી વર્ષમાં વધતું ઓછું રાજ્ય ચાલ્યું.
દેહરે. જે કઈ આ જગ વિશે, નક્કી પામે નાશ;
જે રહે નિત્યે જીવતે, તે છે એ અવિનાશ. એહમદખાં (માનના સુલતાન અહમદ બિન મુઝફફરશાહ)નું
રાજ્યાભિષેક થવું. હવે એ જાણવું જોઈએ કે ગુજરાતી સુલતાનને એવો ધારે હતો કે પિતાના પુત્રના નામની સાથે ખાન શબ્દ વધારતા હતા, અને જે રાજને ધણી થઈ રાજ્યસન ઉપર બિરાજે તેને માનના સુલતાન અપાતું.
જ્યારે સુલતાન મુઝફફરને દેહત્યાગ થયો ત્યારે તા. ૪ માહે
Page #70
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ ] રમજાન સને ૧૩ હિજરીમાં એહમદખાં, સુલતાન અહમ નામ ધારણ કરી તખ્તઉપર બિરાજ્યો.
પહેલું તોફાન જે આ રાજમાં ઉભું થયું તે સુલતાનના પિત્રાઈ ભાઈ મોદુદ બિન ફિરોઝખાનનું હતું અને તે વખત તે વડોદરામાં હુકુમત કરતે હતો. ફરતા હોકારોને ૮૧૩ હીજરી. ” મળી જઈ હુંપદના અભિમાનમાં કોઈને ગણતો નહોત, તે સુલતાનની સામે થયો, સુલતાન લશ્કર લઈ તેની સામે થયો, ભારે કાપાકાપી પછી બે વખત હાર પામી દુદ પાછે પગે નાઠા અને ભરૂચના કિલ્લામાં ભરાઈ બેઠે, છેવટે ત્યાંથી સુલતાનને શરણે આવ્યો. સુલતાન ત્યાંથી પાછા ફરતી વખતે જ્યારે અસાવલ કસબામાં પહોંચે ત્યારે તેણે આશા ભીલને તાબે લેવાની ગોઠવણ કરી.
એજ લાભકારી વર્ષ માં તત્વ શોધકોના શ્રેષ્ઠ સત્યવાદીઓના દીપક શેખ એહમદ ખટુ ગંજબખશની આજ્ઞા લઈ મહા વિશાળ
એહમદાબાદ શેહેર બાંધવાનું કામ પ્રારંળ્યું, એની લંબાઈ પિહોળાઈના વિસ્તારનું વર્ણન જે ખુદા સહાય થશે તે આ પુસ્તકની સમાપ્તિ (બીજા ભાગ) માં કરીશું.
સને ૮૧૪ માં ઇડર ઉપર ચઢાઈ કરી ત્યારે ત્યાંનો રાજા નાસી ગયો તેથી પિતાના કૃત્યથી ઝંખવાણો પડી સંતપકારી ખંડણ કબુલ કરી, મુલતાને તેની કસુરોની ૮૧૪ હજરી. ક્ષમા કરી.
હવે એ જાણવું જોઈએ કે ગુજરાત દેશના દર્પણને અધર્મી કાટ લાગેલો તેને સુલતાન અલાઉદીનની પાણીવાળી તલવારે દુર કર્યો. જો કે પાટણ શહેરથી ભરૂાના કિલ્લા સુધી જે પ્રકાશ ફેલાયો હતો, તેમ આસપાસ અધર્મનું અંધારું થઈ રહ્યું હતું તે છેવટે ગુજરાતી સુલતાનના પ્રયત્નથી ધીમે ધીમે ચોખું અને ચળકાટ મારતું થઈ રહ્યું તેમાંથી કેટલાંક મથકે, સુલતાન અહમદની મહેનતથી ઇસલામનો પ્રકાશ પામી ચકચકિત થઈ ગયાં.
૧ અમદાવાદ (એહમદાબાદ) ગજ વસાવેલું. ૨ સરખેજના મોટા રાજવાળા પીર. ૩ ખરો શબ્દ-અહમદઆબાદ છે. અમદાવાદ નિરર્થક છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
સને ૧૭ હિજરીમાં ગિરનારના અધર્મીઓ ઉપર ચઢાઈ કરી તે ગીરનાર સેરઠને પ્રખ્યાત કિલે છે. ત્યાંનો રાજા મંડલીક લડાઈમાં હાર પામ્યો અને કિ. ૮૧૭ હીજરી. લામાં ભરાઈ બેઠો, એવું કહે છે કે અત્યારસુધી તે દેશ ઈસલામી દીપકથી પુરેપુરો પ્રકાશ પામ્યો નહોતો, પરંતુ જુનાગઢને કિટલે કે જે ગિરનારની તલેટીમાં છે તે સુલતાનના હાથમાં આવ્યો, ભારઠના જમીનદારોએ સુલતાનના શરણે આવી ખંડણીઓ (પેશકશીઓ) કબુલ કરી. - ૮૧૮ હિજરીમાં સિધપુરના દેવલને હસ્ત કર્યું. ( જમાદીઉલ અવ્વલ માસ)
૮૧૮ હજરી. આ ધાર ઉપર ચઢાઈ કરી ૮૧૯ માં. - ૮૯ હિજરી.
૮૨ જીકાદ માસની પહેલી તારીખે સોનગઢના રાજ ઉપર ફતેહ મેળવી અને ૮૨૨ ના સફર માસમાં સેખડાને 'ર કેટ બાંધે અને મોટી મસીદ બંધાવી અને ૮૨૧ હિજરી.
ધર્મ પ્રગટ કરવાને કાજી તથા ખુતબાની ક્રિયા ૮૨૨ હિજરી.
કરનાર ઉપદેશી ઠરાવ્યા અને ઇસ્લામી ધર્મને દાલુ કર્યો.
તેજ વર્ષમાં સુખ! તાબે માનકનીને કોટ બંધાવ્યો અને તેની ચેકીને વાતે લશ્કરી ટુકડી મુકી અને હુકમ પ્રમાણે સુલતાન અહમદના કાકા શમસખાન દંદાની કે જે નાગોરમાં હુકુમત કરતો હતો તેને ત્યાં બદલ્યો, શમસખાનને દંદાના એટલાવાતે કહે છે કે તેના આગલા દાંતની ચોકડી બહાર નીકળી આવી હતી.
સને ૮૨૩માં પિતાના રાજના કામકાજમાં સુલતાન ગુંથાયેલો રહ્યો, જ્યાં જ્યાં ખટપટ હતી તે દૂર કરી દેવળોને તોડયાં અને તેમની જગ્યાએ મસીદો કરાવી, અને કિલ્લાઓ ૮૨૩ હિજરી. બનાવી તેની ચેકીને વાતે લોકોને મુક્યા ૧ સીનેર તાબાને ચીતડને કિટલે બાં, ત્યારપછી દાતા કસબાને
૧ ખતીબ-શુક્રવાર તથા ઈદેમાં ઊંચી જગ્યાએ ચઢી ખુદાની બંદગી કરનાર, ૨ દંદાન એટલે દાંત (ફારસી.)
Page #72
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ]. ડુંગરામાં વસાવ્યા. અને ત્યાં તેને કોટ બાંધ્યો, ત્યારપછી કારીઠા કસબાને કે જે સુલતાન અલાઉદીનના વખતમાં અલગખાંએ સન ૭૬૪માં વસાવેલો હતો તેને મરામત કર્યો અને તેનું નામ સુલતાને આબાદ રાખ્યું.
૮૩૦ હિજરીમાં ફરીથી ઈડર તરફ લશ્કર લઈ જઈ ચઢાઈ કરી ત્યારે રાજા નાસીને ડુંગરોમાં સંતાઈ ગયો, સુલતાને હાથમતીના કાંઠા ઉપર ઈડરથી દશ ગાઉ ઉપર ૮૦૦ હિજરી. ગુજરાતની સરહદ આગળ શહેર એહમદનગર વસાવ્યું અને તેની આસપાસ કઠણ પથ્થરનો કોટ બંધાવ્યો અને પિતાને જાથુક રહેવાની તે જગ્યા બનાવી
સને ૮૩૧ હિજરીમાં લશ્કર કટને વાતે નીકળેલું હતું તે વખતે ઈડરના રાજા પુંજાએ તે લશ્કર ઉપર ચડાઈ કરી લશ્કરનો સેનાપતિ હાર પામી ગયો અને સન્યા ૮૩૧ હિજરી. સાથેના હાથીને પુજે લઈ ગયો, છેવટે વિખરાએલી ટુકડી ભેગી થઈ પુંજાની પેઠે ગઈ ભોગજોગે એક ઘાંટી આગળ પહોંચી કે જેની એક બાજુએ પર્વત છે કે જેની ટોચ આકાશે અડેલી છે અને બીજી બાજુએ ખે છે કે જે પાતાળે ગઈ છે અને વચમાં એટલોજ માર્ગ છે કે જેમાંથી એક સ્વાર ઘણી અડચણે જઈ શકે, જ્યારે તે સાંકડી ગલીમાં સંપાયો અને સુલતાનનું લશ્કર પાછળથી આવી પહોંચ્યું, ત્યારે હાથીવાળાઓએ હાથીઓનાં મસ્તકે ફેરવી દીધાં અને પંજા ઉપર હાંકી દીધા પુંજાને ઘેડ ભડકો અને ખોમાં પડે; પડતી વખતે તરત જ પ્રાણત્યાગ કર્યો. સુલતાનના તેજ લશ્કરના માણસો હાથીને ઝાલીને લઈ આવ્યા, પરંતુ પંજાની શી વલે થઈ તેની કોઈને ગમ પડી નહી, બીજે દિવસે એક કઠીયારો તેનું માથું વાઢી સુલતાનના દરબારમાં લાવ્યો. ત્યારપછી બે વર્ષ સુધી પિતાની રાજધાનીમાંજ સુલતાન રહો, ને પિતાના રાજના બંદોબત શિવાય બીજાના મુલકની કંઈ પરવા કરી નહીં અને લશ્કરનો બંદોબસ્ત તથા રાજનો વહીવટ પ્રમાણીક પ્રધાન અને શુભેચ્છક સરદારના અભિપ્રાયથી એવી રીતે કર્યો કે રસીપાઈઓ અડધા પગાર પેટે જાગીર લે અને અડધો પગાર રોકડ લે, કેમકે આખો પગાર રોકડો આપે તે રેકડ ખરચ કરતાં વધે નહીં અને સીપાઈઓ ખરચની તંગીમાં રહે અને દેશરક્ષા તરફ લક્ષરહીત રહે જે અડધા પગારમાં જાગીર મળે તો જ
Page #73
--------------------------------------------------------------------------
________________
[ ૨૭ ]
ગીરમાંથી કાઢી ઘાસનેા લાભ લેતા રહે અને ખેતી તથા ઈમારતનેા પ્રયત્ન કરે તેા તેના શયદા મેળવે અને તેથી કરી દેશના રક્ષણાથે તનમનથી તત્પર રહે, અને અડધા પગાર દર માસે વગરઢીલે અને વાટ જોયે તેમને પહેાંચતા રહે અને જો કંઇ ખાટ પડે તેા દેવુ કરવાની જરૂર રહે નહીં. ગમે તે દૂર દેશની મુસાફરી હાય કે સ્વદેશ સ્વારી હાય તેમાં કંઈપણ સંકટજેવું અને નહીં અને એપણુ બનવાજોગ છે કે દૂરની ચઢાઈમાં પગાર પુરા પડે નહીં તેથી સરકારીખાતામાંથી અડધે ખર્ચ આપવા કે જેથી જે કાંઇ જોઇએ તેતેવાસ્તે મન ઉચાટ થાય નહીં. દેવાના ખેજ સિપાઇ ઉપર પડે નહીં અને ઘરના તરની ચિંતા રહે નહીં; કેમકે જમીનની ઉપજમાંથી ખરચ ખુટણ ચાલે.
તે વીલદારના કાયદા એવા આંધ્યા કે જે સરકારી ભરૂસાને નાકર હાય અને અસીલ મુશર્ર હાય તેા બેઉ એક ખીજાથી મળી જાય અથવા સાઇ કે સંબધ ઉભા કરી શકડને ઉડાડી દે, અને જો એઉ સરકારદીણુસહાય તેપણુ તેમજ કરે અને સરકારી હાદેદારાને પણ એવીજ રીતે તેમ્યા અને આ ધારા સુલતાન મુઝફ્ફર હલિ બિન મેહમુદ એગડાના રાજના છેલ્લા વખતસુધી ચાલુ હતેા સુલતાન બહાદુરના વખતમાં બહારનું લશ્કર ઘણું ભરતી કરવામાં આવેલું તેથી કરકસર કરનાર પ્રધાનેાએ તેહસીલ પુરી લેવા માંડી, કેટલાક મહાલેા એકથી દશસુધી વધી ગએલા ને કેટલાક નવ, આ તે સાતસુધી દશથી આવેલા પચીશ મહાલાથી ઓછા હેાતા. ત્યારપછી ફેરારા ચક કર્યો, દેોબસ્ત કારાણે મુકાયા અને ગુજરાત દેશમાં ટટા તેાાને ઉભા થયા, કે જે તેની જગ્યાઉપર લખવામાં આવશે
ત્યારપછી સુલતાન દરવર્ષે ઇડરનુ રાજ દુરસ્ત કરવા અને કાઇ વેળા નસીરખાન બિન રાજા અસીરના રાજકતાને શિખામણુ દેવા અને કદી સુલતાન એહુમદ એહુમનીને શાંત રાખવા કોઈ વેળા મેવાડ દેશને સર કરવા લશ્કર મેકલતા અને કેટલીક વેળા પોતે પણ જતેા હતા દરેક ચઢાઇમાં ફતેહ તેના ઘેાડાના પેગડાસાથે બધાએલી હતી, તેની રાજકિરદીમાં કદી પરાજય થયા નથી. ગુજરાતનું સૈન્ય સદાકાળે માંડુંગઢ,
૧ એવી ાગીરા ગુજરાતમાં ધણી હતી. ૨ મુશર્રફ એટલે અમીન, આબરૂદાર રૈયત પૈકી. ૩ બિન-દીકરા, વલદ.
Page #74
--------------------------------------------------------------------------
________________
( [ ૨૮ ] દક્ષિણ અને અસીરગઢ ઉપર તેમજ મેવાડ અને તેની આસપાસના અધમઓ ઉપર ફતેહ મેળવી હતી.
સને ૮૪૫ હિજરીમાં અહમદાબાદ મુકામે કાળરૂપી કાસદ આવી પહોંચ્યો અને સદાકાળ રહેવાના સાર સરં. જામને અવિનાશી દેશ તરફ તાણી લઈ ગયો. ૮૪પ હિજરી અને માણેકચેકના જામાં કે જે જુમા મજીદ આગળ છે ત્યાં ભુમીદાઘ આપે.
સુલતાનને જન્મ–તારીખ ૧૦ છલહજની રાત્રે સને ૭૯૩ માં થયો હતો. પોતાની ઉમરના વીશ વર્ષે તખ્તઉપર બેઠો અને બત્રીશ વર્ષ, છ માસ અને બાવીસ દિવસ રાજ કર્યું. ને ઉમર બાવન વર્ષઉપર કેટલાક માસની હતી. શેખ રૂકનુદીન કોને શકરપીરને મુરીદ ( સેવક ) હતો, ન્યાય, આચાર વિચાર, પરોપકાર અને ઉદારતામાં સુલતાનની તે વખતે કોઈ જોડી નહોતી.
વાર્તા–એવું કહેવાય છે કે સુલતાન જમાઇએ જુવાનીના અભિમાનમાં અને સુલતાનની સગાઈના ગર્વમાં કોઈએક ગેરવ્યાજબી ખુન કર્યું હતું. સુલતાને તેને બાંધી કાજીની પાસે મોકલી દીધે. કાજી મરી ગએલાના વારસોને ૪૦ ઉંટ લઈ ખુ માફ કરવાનું ઠરાવી સુલતાનની આગળ લાવ્યો. સુલતાને કહ્યું કે–જે કે મરનારના વારસે બદલે લેવાને રાજી થયા છે પરંતુ તે હું કબુલ રાખી શકતો નથી ને મારે કબુલ રાખવું પણ ન જોઈએ કેમકે પિસાવાળો દંગ લોકો પોતાની સત્તાના ઉભરામાં આવી કેનાં વિનાકારણે ખુન કરશે, તે આ ઠેકાણે ખુનને બદલે આપવા કરતાં મારી નાખવો મને યોગ્ય લાગે છે. તેથી ખૂનીને બજાર વચ્ચે ખુનના બદલામાં શૂળીએ ચઢા ને તે એક રાત ને એક દીવસ લટકત ૨ . બીજે દિવસે હુકમ કરી તેને ઉતારી લઈ દાટી દીધો. આ દષ્ટાંત જોઈ રાજ્યના પ્રારંભથી તે અંતસુધી અમીરો અથવા સીપાઈઓમાંથી કોઈએ ગેરવ્યાજબી ખુન તરફ હિમ્મત કરી નહીં. ૪
૪ રૂકનુદદીન કાને શકર અને ભાષાંતર કર્તા એજ કુટુંબ ફારૂકીના છે એ પીરની કબર પાટણશહેરમાં છે, તેમજ હિંદુસ્તાનને ફારૂકીએ શાહ ફરખ કાબુલીની કેડવા છે કે જે સુલતાન મેડમુદ ગઝન્વીના ભાણેજ થતા હતા,
Page #75
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
વાતા—આ રાજ્યાસન તળે સાબરમતી નદી વહે છે. તેમાં એક દિવસ સુલતાન પેાતાના મેહેલની એક ખારીમાંથી ખેડા ખેડા જુએ છે. તે એ કે પાણીના ચઢાવ છે તેમાં કંઇ કાળી કાળી વસ્તુ પાણીઉપર વહેતી દીઠી તેથી હુકમ કરી તેને કાઢી પેાતાની રૂબરૂ મગાવી. તે એક કાઠી હતી જેમાં કોઇ મડદાંને ઘાલી પાણીમાં વહેતી મુકી હતી, સુલતાને હુકમ કરી શહેરના સઘળા કુંભારાને હાજર કરાવ્યા અને પૂછ્યું કે આ કાડી કોણે કરી છે? તેમાંથી એક ખેલ્યેા કે એતા મારી ધડેલી છે અને અમદાવાદ તાબાના ક્લાા પરગણાના એક ગામના મુખીને વેચાતી આપી હતા. સુલતાને મજકુર પટેલને હાજર કરવા હુકમ આપ્યા. તે આવ્યે ને તજવીજ કરતાં માલુમ પડયું' કે તે પટેલે એક વાણીઆને મારી નાખ્યા હતેા અને કાઠીમાં ધાલી પાણીમાં વહેતી મુકી હતી. સુલતાને હુકમ્ આપ્યા કે મરનારના ખુનના બદલામાં તે પટેલને મારી નાખેા.-આ એજ ગેરવ્યાજખી ખુન સુલતાનની આખી રાજકિર્દીમાં થયાં હતાં.
સુલતાન એહમદની તશક્તિનું, કવિતતરમ્ પણ ત્રણ હતું. એ ખેત ( દોહરા ) બુરહાનુદીન કુતુ. આલમ બિન સૈયદ મેહમુદ્ર નાસીરૂદદીન બિન સૈયદ જલાલ મપ્રદુમ જહાંની જેમના આત્માને મુદ્દા પવિત્રતા આપે. જે સુલતાનના વખતમાં હતા તેમ । વખાણમાં લખેલ છે.
ખેત ( દાહ. )
૧ કુતબે ઝમાન એમા, બુરહાં ખસસ્ત મારા, બુરહાન એ હંમેશા, ચું નામ થા આશકારા,
—અમારા વખતના જગાંધાર, બુરહાન જોએ અમને કે જેના તર્કો તેમના નામ પ્રમાણે પ્રકાશિત છે.
અર્થ
સુલતાન મુહંમદશાહે,
( સુલતાન અહમદના કુંવર )નુ રાજ્ય
સને ૮૪૫ હિજરીમાં સુલતાન એહમદના મૃત્યુ પછી સુલતાન મુહમ્મદશાહ તખ્તઉપર બિરાજમાન થયા અને એશઆરામ તરફ્ પેાતાનું લક્ષ આપ્યું. તે પોતે રાજ કરવાની કંઇ પણ દરકાર કરતા નહાતા, જો ખરૂં કહીએ તે તેના
૮૪૫ હીન્દ્રરી.
૧ શહે આલમના મેટા દાદ્દા થાય.
Page #76
--------------------------------------------------------------------------
________________
[૩૦]
ગુણા રાજ કરવાની ઉંચી પદવીઓસુધી પહોંચી શકતા નહેાતા, પરંતુ તે ધણા ઉદાર સ્વભાવનેા હતેા અને ધણું સેાનુ દાન કરતા તેથી લોકો તેને નદાની એ માનનામથી કહેતા હતા.
એજ વર્ષમાં ઇડરના રાજાઉપર ચઢાઇ કરી તે નાસીને ડુંગરામાં જતા રહ્યો અને ત્યાંથી કેટલાક પ્રતિનિધીએને સુલતાનની સેવામાં મેાકલ્યા અને પાછલી ગેરવર્તણુંકની માી માગી અને પેાતાની કન્યાને સુલતાનની સેવામા મેલી દીધી, સુલતાન તેના રૂપઉપર માહીત થઇ ગયા અને રાણીની સીફારશ સાંભળી તેના પિતા અે ઇડરનું રાજ્ય બક્ષીશ કર્યું. અને ત્યાંથી ખાખડાના દેશઉપર લશ્કર લઈ ગયા અને તેને ઉલટપલટ કરી પેાતાની રાજધાની તર આવતા રહો.
૮૪૯ હીરી.
અને સને ૮૪૯ માં તત્વજ્ઞાની પવિત્ર ખુદ્દાના ભેદના જાણનારધર્મ ગુરૂઓના પ્રમુખ શેખ એહુમખટુ જે, ગંજમખશ ના નામથી પ્રસિદ્ધ છે તેમણે આ નાશવંત સસારમાંથી તે અવિનાશ જગતભણી કૂચ કરી, સુલતાન મુદે મેટી ઇમારત તથા રાત્રે તેમની કમરઉપર બનાવ્યેા. ૮૫૪ હિજરીમાં ચાંપાનેર ઉપર ચઢાઈ કરી પાછા કરતી વખતે સાંધલી તામાના ગામ ગઢડામાં પહોંચ્યા અને ત્યાં તેની પ્રકૃતી બગડી ત્યાંથી અહમદાબાદ આવી મેહરમ માસની તારીખ ૨૦ તે દહાડે સને ૮૫૫ હિજરીમાં આ સંસારનો ત્યાગ કરી પેલા સંસારમાં પહોંચી ગયા બાપની ખરના ઘુમટમાં તેની દેહ ઘટા. તેણે નવ વર્ષ અને કેટલાક માસ રાજ ભાગવ્યુ. કેટલાક કહેછે કે સાત વર્ષ તે ચાર માસ રાજ કર્યું, સુલતાનના મૃત્યુનું બીજું પણ કારણ કહેવાયછે કે જે વિસ્તારથી મિરાતેસિકંદરીમાં લખાએલુ' છે.
૮૫૫ ડિરી.
૮૫૪ હીજરી.
૧ સરખેજના મેટા રેશનવાળા પીર-મજકુર ઇમારતા સુલતાને ખનાવી છે, ગુજ રાતી સુલતાને ટાંક રજપુને! અને ઇડરના રાત રજપુત. માત્ર ધર્મના ફેર. એ લગ્ન ગેરવ્યાજખી ગણાય નહીં.
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૩૧ ]
સુલતાન કુતબુદ્દીન. (જલાલખાં તે મુહમ્મદશાહને કુંવર) તેની બાદશાહતને વખત,
માહે મોહરમ સને ૮૫૫ હિજરીમાં સુલતાન કુતબુદ્દીન બિન મુહમ્મદશાહ કે જે તે વખતે નડીઆદમાં હતો તે પ્રધાનો તથા અમીરોના તેડયાથી આવી તખ્તઉપર બેઠો અને તેના ૮૫૧ હીજરી. બાપદાદાના ધારા પ્રમાણે લશ્કરીઓને પશાક તથા ઇનામ આપી ખુશ કર્યા.
આ વખતે માલવાનો બાદશાહ સુલતાન મહમુદ ખિલજી ગુજ. રાતનો દેશ છતવાને મનસુબે પિતાની રાજધાનીથી નિકળી આ તર૪ સૈન્ય ચાલુ કરી અને સુલતાનપુરની હદમાં આવી ઉતર્યો અને ત્યાંથી કુઉપર કુચ કરી દેશ ઉજજડ કરતો ચાલ્યો, આ વેળાએ સુલતાન મહમુદને ખબર થઈ કે સુલતાન કુતબુદીન તૈયાર થઈને મહી નદી ઉપર ખાનપુરમાં બેઠો છે, એથી આ ખબર સંભળી મેહમુદ ખિલજી કપડવંજને રસ્તે પડ્યો અને મજકુર કસબાની હદમાં બેઉને મેલાપ થયો અને સુલતાન મેહમુદ હારીને નાસી ગયે. આ બનાવ ૮૫૬ ના સફર માસની ૧ લી તારીખ શુક્રવારને દિવસે બપો. ૮પ૬ હિજરી. અને એજ વર્ષમાં પિો ફાટતાંની વખતે છ હજની ૮ મી તારીખે સૈયદ બુરહાનુદીન કુતુબે આલમ સાહેબ ગુજરી ગયા. તે વખતના એક વિદ્યાર્થીએ-મતલએ યેમત રવી આ ( એટલે ઈદને પ્રારંભ મળસકે , એમાંથી વર્ષ કાઢયું છે.
વાત-જ્યારે સુલતાન મહમુદ ખિલજી ગુજરાતની સરહદ ઉપર પહોં, કેટલાએક સરકારી કલમ (સીવીલ વાળા લોકો જેમણે સુલતાન કુતબુદીનની ઇતરાજી મેળવી હતી તેઓ જઈ મેહમુદ ખિલજીને મળ્યા, સુલતાને ગુજરાત દેશની વહેંચણી કેવી છે તે પૂછયું, અને તેઓના બતાવ્યાથી જોયું કે જાગીરના બે જાતના સીપાઈઓની જાગીર અને બદશાહી ખાલસામાં છે, અને એક ભાગ ધર્માદામાં લોકોને રોજન તથા સાલી આણમાં વપરાય છે, ત્યારે મે મુદે કહ્યું કે ગુજરાત હસ્ત કરવાનું કામ ઘણું કઠણ છે. દિવસનું લકર સાદાતવિગેરે પણ તૈયાર રહે છે ને રાતનું પણ હેય છે.ટુંકામાં સુલતાન કુતબુદ્દીન જય પામી જય જયકાર કરતો અહમા
Page #78
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ] બાદમાં આવ્યો, અને એશ આરામથી ડમરારૂપી દારૂનું પાન કરતો ખુશ ખુશાલીમાં વખત ગાળવા લાગ્યા, અને ગજબનશ સાહેબ પીરના રે જાનું અપૂર્ણ કામ જે તેના બાપ સુલતાન મુહમ્મદે આરંળ્યું હતું તેને પૂર્ણ કરવા લાગ્યો.
બીજી મોટી ઈમારતો પણ તેણે બંધારી જેવીકે – કાંકરીઆ તળાવ, અને નગીનાવાડી અને ખામધ્રોલની ઇમારતો આ ઇમારતો વિષે મિરાતે સિકંદરીનો રચનાર કહે છે કે “ આ દાસે આ પહેલાં કેટલાક વર્ષો સઘળી ” ઈમારતો જોઈ હતી હાલમાં તે ઇમારતે પછી કોઈ ની કંઈ નિશાની પણ ૨ી નથી પરંતુ કાંકરીઆ તળાવ અને મજકુર વાડી હાલ મોજુદ છે.
સને ૮૬૧ હિજરીમાં મેહમુદ ખિલજીથી મળી કુંભારાણા કે જેણે નાગેરની સરહદ ઉપર લુટફાટ ચલાવી હતી તેના ઉપર ચઢાઈ કરી પહેલાં આબુના કિલા ઉપર રાણા ઉપર પહેલી ફતેહ મેળવી અને ત્યાંથી કુંભલ તરફ નિશાન ઉડા- ફરે ૮૬૧ હિજરી, વને આગળ વધ્યો, અને રાણુના દેશો ફતેહ કરતે ચાલ્યો, તે વખતે કુંભોરાણે ચિતોડના કિલ્લામાં હતા, સુલતાને તે તરફ લક્ષ લગાડયું રાણે ચાલીશ હજાર સ્વાર લઈ ચિતેડથી નિકળ્યો ને પાંચ દિવસ સુધી જોઈએ તેવી લડાઈ કરી છેવટે હાર ખાઈ ચિ પડતા કિલ્લાની રક્ષણાર્થી જગ્યાએ નાસી જઈ વકીલોને મોકલી જે કૃત્ય બન્યું હતું તેથી : માફી માગી પતાવા લાગ્યો બાદશાહી ખંડણી કબુલ કરી કરાર કર્યો કે કદી એ નાગોરની સરહદ ઉપર નહીં જાઉં. તેની અરજ સુલતા કબુલ કરી, સુલતાન પોતાની રાજધાની તર૮ પાછો ફર્યો અને સુલતાન ખિલજી પિતાના રાજ ભણી ગયો.
બીજી વખતે રાણો એ કરાર તોડી નગોરને લુટવાનેવાસે નિકળ્યો : અડધી રાત્રે આ ખબર પ્રધાન મલેક શબાન, ઈમાદુલ મુલકને પોંચી તે જ વખતે સુલતાનને શું ઉપર બી 2 પાલખીમાં સવાર કરી કુંભલ તરફ રવાને કર્યો. જ્યારે ચાઈ. કુંભલને એ ખબર થઈ ત્યારે તે પિતાના દેશ તરફ પાછો ફર્યો. પરંતુ સુરત ને સીડી ઉપર લશ્કર લઈ જઈ ત્યાંથી રાણાના
૧ સુગંધી પુણે સુધરે. ૨ સને ૧૦૦૦ હિજરી, ૩ એમને રોજ પ્રખ્યાત છે ને તે રીઆલ નજીક છે. શહેરની ત્રણ ગાઉં ઉગમણી બાજુએ છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
દેશમાંથી રસ્તો કાઢી જવું મેળવને પિતાના દેશ ગુજરાતમાં આવ્યો.
સને ૮૬૩ હિજરીમાં સુલતાનને આયુષરૂપી પ્યાલો ભરાઈ ગયો તેથી ખુદાની રહેમતે પહોંચ્યો અને સુલતાન એહમદના ઘુમટમાં બાપની બાજુએ દટાયે. તેણે આઠ વર્ષ, સને ૮૬૩ હિજરી. છ માસ ને તેર દિવસ રાજ કર્યું. સુલતાનના મૃત્યુ વિષે બીજાં પણ કારણો કહેવાય છે તે મિરાતે સિકંદરીમાં લખાયાં છે.
સુલતાન દાઉદ. (સુલતાન અહમદશાહને કુંવર-સુલતાન કુતબુદદીનને કાકે)નું
રાજ્ય ( બાદશાહત ) સને ૮૬૩ હિજરી ૬ ઠી તારીખ માહે રજબ સુલતાન કુતબુદીનના જન્નતનશીન થયા પછી ત્રીજે દિવસે મોટા દરજજાના પ્રધાને અને ઉંચા મેહલોવાળા અમીરોના અભીપ્રા- ૮૬૩ હિજરી. યથી સુલતાન દાઉદ બીન સુલતાન એહમદ તખ્ત ઉપર બેઠે.
પરંતુ તે રાજ્ય કરવાના ગુણ ધરાવતો નહતો તેથી નાલાયક કામે કરવા લાગ્યો તેથી ઇમાદુલ મુકે અમીરની સલાહથી સુલતાન કુતબુદીનનો શાવક્ષભાઈ કે જેનું નામ ફતેહાન હતું અને તે પીર શાહે આલમ સાહેબના રક્ષણમાં હતો ત્યાંથી તેને લાવ્યા. જ્યારે ભદ્રમાં દાખલ થયે તે વખતે નોબતના નાદે અને રણશીંગાની ફુકો સુતાન દાઉદના કાનમાં પહેચી, જેથી ખરી હકીકતથી માહિત થઈ સાબરમતી નદીની ખડકીના રસ્ત પોબારા ગણી ગયે. તેણે એક માસ ને સાત દિવસ રાજ ભોગવ્યું,
વાયકા--પદભ્રષ્ટ સુલતાન દાઉદે શેખ ઘનરૂમી સાહેબની દગાહમાં ફકીર બની ખુરાની ખેાળ ઉપર લગાડયું, થોડા દિવસમા તે તે શોધના. ઘણે આગળ વધે પછી તે દિવસોમાં જ આ સંસારનો ત્યાગ કર્યો.
- -
-
- -
-
-
Page #80
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ] સુલતાન મહમુદ બેગડી ( ગુજરાતને અકબર )
એટલે
સુલતાન મુહમ્મદના કુવર ફખાનની બાદશાહત,
એવું કહે છે કે સુલતાન મહમુદ બેગડે રવીવાર શુબરાત માસની તારીખ ૧૨ સને ૮૬૩ હિજરીને દહાડે શ્રેષ્ટ નગર શેહેર અહમદાબાદમાં તખ્ત ઉપર બેઠે.
ગાદીનું મુહુર્ત. બેગડા–શબ્દના અર્થમાં ગુજરાતીઓનાં બે કારણો આપ્યાં છે, પહેલું કારણ એ છે કે સુલતાનની મુછો વાંકડી ગાયના શીંગ જેવી મરડાઈને વાંકી વળેલી હતી, બેગડા શબ્દનો અર્થ. બીજું કારણ એ છે કે એણે બે ગઢ જીતી લીધા હતા એક જુનાગઢ અને બીજે ચાંપાનેર, ગુજરાતીમાં ૨ (આંક)ને બે કહે છે જેને ફારસી ૬ બોલે છે અને ગઢ એટલે કિલ્લે.
મીરાતે સિકંદરીને રચનાર લખે છે કે આ સુલતાન ગુજરાતના રાજકર્તાઓમાં સર્વોત્તમ શ્રેષ્ટ હતો ન્યાય ઉપર વિષેશ લક્ષ, પપકારમાં ઉત્તમ, ધર્મઆજ્ઞા પાળક, દઢ મીરાતે સીકંદરના
સ્વભાવ, નાનપણુ અને જુવાનીમાં શાંત સ્વભાવ, લખનારને અભીપ્રાય. દિર્ધાયુષી, શરીરે શક્તિવાન, બહાદુર, શુરાપણું એ ઈશ્વરી ઇનામ એને બક્ષીશ થએલાં હતાં.
બાદશાહત છતાં તેને ઘણી ભુખ હતી એટલે ઘણે આહાર કરતો ર તા. સુલતાનને દરરોજનો ખોરાક ગુજરાતના તેલથી એક મણકે જેને શેર બેહલેલી પંદરનો થાય છે. રાત્રે ખેરાક.. સમાસાની બે લંગરીઓ પથારીની બે બાજુએ મુકવામાં આવતી હતી. તે એવી રીતે કે, એક જમણા હાથ ઉપર ને બીજી ડાબા હાથઉપર. જેથી જ્યારે તે જે તરફ ઉંઘમાંથી ઉઠે, તે રિફ સમાસા ઉપર હાથ પડે. તેમાંથી કેટલુંક ખાઈને પાછો ઉંઘી જતે, રાત્રે કેટલીક વખત એવી રીતે કરતો કે સવારે મળસકાની નિમાજ પઢીને એક તાસળી ભરીને મધ અને એક તાંસળી ગાયનું ઘી, દેઢસો સોનેરી થના સાથે
૧ ચાંપાનેર એટલે પાવાગઢ, ૨ બધી કારકિર્દી ઉપરથી જણાય કે-એને ગુજ
રાતને અદાર હી શકીએ
Page #81
--------------------------------------------------------------------------
________________
} [ ૩૫ ] ખાતો હતો, અને ઘણીવાર એવી રીતે કહેતે હતો કે જે ખુદા મેહyને બાદશાહી ન આપત તો તેનું પેટ કેણ ભરી રાત ? . સુલતાનનું પુરૂષાતન પણ ઘણું હતું. કોઈ સ્ત્રી તેની પાસે રહી શકતી નહતી, પરંતુ એક સિદણ કે જે ઉંચી જુવાન હતી. તેને સુલતાન પોતાની રાણીઓ પાસે ગયા બાદ પુરૂષાતન. મળ્યાથી સંતોષી થતો હતો.
તેની ઉમર તેર વર્ષ, બે માસ ને ત્રણ દિવસની હતી. જે વખતે તે ગાદી ઉપર બેઠે તે વખતે પોતાના બાપદાદાના ધારા પ્રમાણે સન્યાને ઇનામ ઇકરામે આપી રાજી ખુશી કરી હતી. જ્યારે ગાદીઉપર બેઠાને કેટલાક માસ થયા ત્યારે કેટલાક અમીરોએ મલેકશાબાન ઈબાદુલમુકની સાથે દેશભાવ રાખી તેને પાયમાલ કરવા અને તેના હોદા પરથી ઉતારી પાડવાની કોશીશ કરવા લાગ્યા, સુલતાનને તેના વિષે શું બોલી તેને કેદ કરાવી પગે બેડીઓ નંખાવી દીધી. રાતની વખતે હાથીખાનાના દરોગા અબદુલ્લાએ અમીરોના હેતુવિષે સુલતાનને અરજ કરી કે ઇમાદુલમુક સરકારનો નિમકહલાલ છે, લુણહરામ નથી. છેવટે કેટલાક ખાસ સરકારી કરની સલાહ લઈ
મા દુલમુકને છુટો કરી આ રાજદ્રોહી અમીરોને પકડવા અને તેમનાં ઘરો જપ્ત કરવા હુકમ કર્યો, આ લુણહરામી અમીને જ્યારે ખબર થઈ ત્યારે પિતપોતાનું લશ્કર લઈ ભદ્રમાં દાખલ થયા તે વખતે સઘળા મળી સુલતાનની સેવામાં ત્રણસો નોકરો જે હાજર હતા તેમને સુલતાને હુકમ કર્યો કે આ લુણહરામીઓ ઉપર હાથીઓને મુકી દો. પાંચસો છો હાથીઓએ એકજ વખતે ધસારો કર્યો કે જેથી અમીરોનું લશ્કર વિખરાઈ ગયું અને અમીરો નાસી ગયા. દરેક પકડાઈ આવ્યા ને પોતે કરેલા ગુનાહી શિક્ષાને પામ્યા. ત્યારપછી સુલતાન છો ત્યાં સુધી કોઈએ હુકમ અમાન્ય કર્યો નહીં. જ્યારે રાજ્ય વિરૂધીઓ મરી ગયા ત્યારે સુલતાને બાવન અમી રાને માનનામો તથા જાગીર પગારાથી દરજે ચઢાવ્યા. થોડા વખત ભજ ભારે સન્યા ઉભી થઈ. અને રાજ્યમાં સઘળે આનંદ વરતાઈ ગયો. | સુલતાને એવો કાયદો કર્યો હતો કે અમીરે અથવા સિપાઈઓ પૈકી કઈ કપાઈ જાય અથવા મૃત્યુથી મરે, તે તેની જાગીર તેના દીકરાને આપતા; જે તેને પુત્રન હેય પ્રજા પાળક રાજનિતી. તો તેની દીકરીને અડધી જાગીર અપાતી, જે છોડી પણ ન હોય તે તેના સંબંધીઓને જોઈતું આપતો હતો કે જેથી દુન્યાના
Page #82
--------------------------------------------------------------------------
________________
[ કર
સક્રેટ તેને નડે નહીં. એક દિવસે કાએ સુલતાનને અરજ કરી કે ફલાણા માણુર ! દીકરા અમીરીને લાયક નથી. તે। સુલતાને જવાબ દીધો કે અમીરી તેને લાયક કરી દેશે. તે પછી એવી રિતનાં નિ ંદાનાં વચનની ક્રાપણુ માણુસ સુલતાનને અરજ કરી શકયા નહીં. મુસાફરી માટે સુંદર ધશાળા અને સરસ ધર્મ ધામા બધાવ્યાં. તે સિવાય સ્વર્ગ સ્વચ્છતાજેવી પાઠશાળા અને સ્વર્ગ ના જેવી શ્રેષ્ઠ મસ્જીદો બંધાવી હતી, અને તેણે હુકમ કર્યાં કે મારા સિપાએ પૈકી કોઇપણુ મા ૫ વ્યાજે રૂપીઆ લે નહી. કારણ કે તેમને માટે જુદાજ ભડાળ કરી મુકયેા હતેા. જે સિપાઇને દેવું કરવાની જરૂર પડે તે તેમાંથી લે અને વાયદાપ્રાણે તેમાં ભરી દે, અને એવું કહેતા હતા કે જે મુસલમાને વ્યાજે રૂપીઆ ને ખાય તેમનાથી ધર્મયુદ્ધ શી રીતે થઇ શકે ?
ઘણાખરા જોવાલાયક ઝાડા ગુજરાતના જંગલામાં સુલતાને ઉછેરાવેલાં છે. શહેર અને ગામડાંઓમા એવીજ રીતે કોઇ દુકાન
મુસાફરીને સુખના સાધન..
પાઠશાળા ધર્મશા
ળાઓ.
આમ એક
પ્રજા પ્રત્યે પ્રીતી.
ખાલી કે પડેલું ધર જોવામાં આવતુ તે તેની હકીકત પુછી તેને આબાદ કરાવતા.
સને ૮૬૬ હિજરીમાં દક્ષિણના નિઝામશાહ બાદશાહના આમત્રણથી સુલતાને દક્ષિણ તરફ વારી કરી; કેમકે માલવાના બાદશાહ મેહમુદ ખિલજીએ તેની ઉપર ચઢાઇ કરી હતી. જ્યારે બુરહાનપુરને માર્ગે સુલતાન મેહમુદ બેગડાની આવી પહાંચવાની ખબર સુલતાન મેહમુદ ખિલજીને મળી ત્યારે શેહેરના ઘેરા ઉપરથી હાથ ઉડાવી લઈ પેાતાના દેશ તરફ્ ચાલતા થયેા. નિઝામશાહે પેતાન પ્રતિનિધીઓને સુલતાનની સેવામાં મેાકલ્યા હતા અને ઉપકાર માનામાં કઇ કસર રાખી નહેાતી. હવે તેણે સુલતાનને પાછા ફરવાને ભલામણ કરી જેથી સુલતાને ત્યાંથી સ્વારી પાછી પેાતાના દેશ:તરફ કેવી.
૯૬૬ હિજરી દક્ષિ
ણની સ્વારી.
સને ૮૭: હિજરીમાં પિરતાર (જુનાગઢને કિલ્લે!) જીતવા અને ગિનારના રાજા રાવમડળીક પાજય કરાને
વૃઢાઇ કરી.
૮૭૧ હિજરી ગિરતારની ચા
Page #83
--------------------------------------------------------------------------
________________
૨૭
વાત—જ્યારે સુલતાન મેહમુદ મેગડાએ ગિરનાર અનેજુનાગઢ તેડ કરના. મનસુત્રા કર્યા ત્યારે ખજાનચી ( ભરી ) તે હુકમ કર્યો કે પાંચ કરોડ રોકડ, જસત કેજે સાના સિવાય હાય હો ‘તે સાથે લેવી, અને હથીઆરના દરેગાને હુકમ કર્યા કે ૧૭૦૦ તલવારા મિસર દેશનાં અને જ નાની, તથા મગરે ( તુનસ વિગેરે ઉત્તર આકાની) અને ખુરાસાની (મ્મુફગાની) જે દરેકની ઉપર ગુજરાતના તાલથી છશેર સાનુ... હાય અને આગમાં આખું ચારશેર હાય અને ૩૮૦૦ અહુમદાબાદી તલવારો કે જેની મુદ્દા ચાંદીની હાય, તે તેના તાલ જુદા જુદા હાય કે ઉંચી જાતની, પાંચશેરની અને હલકી ચારશેરની અને ૩૭૦૦ ખંજર તથા જમધર કે જે દરેકને તેાત્ર ત્રણશેરી અને એક શેર સૈાનાના હોય તે સાથે લેવા, અને તબેલાના દરેગાને હુકમ કર્યો કે એક હજાર ઘેાડા તાજી અને તુરકી જાતના અમારા વાસ્તે સાથે લેવા. આ ધેરા ચાર દિવસ ુ રહ્યો તે વખતમાં એ સઘળું સેાનુ, ચાંદી, ઘેાડા વિગેરે સન્યાને બક્ષી દીધું અને કેર વરતાવનાર લશ્કર દેશની આસપાસ મેાકલાવી દીધું. આ સન્યા જ્યાં પહોંચી ત્યાં જય પામી ઘણે માલ લઈ આવ. રાવ ડિલકે પોતાના વકીલે! માકલી ઘણી નમ્રતા અને અધીનતા જાહેર કરી, સુલતાને વિચાર્યું કે આ વર્ષે આ કિલ્લાની તેહ કરવામાં વિલબ કરવી તેથી પાછા કરી પોતાની રાજધાની તરફઆવ્યેા. સને ૮૭૨ માં સુલતાનના શ્રવણે એવી રીતે આવ્યું કે રાવમંડલિક જે વખતે મદીરમાં દર્શન કરવા જાયછે ત્યારે માથે ત્ર તથા અમુલ્ય વસ્ત્ર પેહેરી જાયછે. સુલતાનને એ વાતથી શરમ આવી જેથી હુકમ કર્યો કે છત્ર અને રાજ્યભુષણ એની પાસેથી લઇ લાંઅને જો ન અ પે તા એના રાજન ખુચાવી લેવું. જ્યારે રાત્રમંડળીકે એ વાત સાંભળી ત્યારે તેજ ત્ર તથા ભુષણા કિમતી પેશક સાથે સુલતાનની સેવામાં મેકલી દીધાં આ લશ્કર પાછું આવતુ રહ્યું. સુલતાને તે ભેટ ગવૈયાઓને દાન કરી દાંધી.
સાર
સને ૮૪ માં ગિરનાર તથા જુનાગઢ લેવાને સુલતાન નિકળ્યે, તે
રાવ મલિક ઉપર
પહેલી સ્વારી.
૮૭૨ હિજરી. મડ
ળૌક ઉપર બીજી ચઢાઈ
અને ફતેહ.
Page #84
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ] વખતે વગરબેલાવે ચલાવે રાવમંડલિક સુલતાનની સેવામાં હાજર થયો અને અરજ કરી કે, જે સેવા ૮૭૪ હિજરી. સુલતાન ફરમાવે તે બજાવવા તૈયાર છું. આવા આજ્ઞાંકીતને વગરકસુરે શાવાતે હેરાન કરે જઈએ, સુલતાને ફરમાવ્યું કે, ઈશ્વર અજ્ઞાનતાસરખી બીજી કઈ કસુર છે ? જો તારે રક્ષણ જોઈતું હેય તે ઇશ્વરજ્ઞાનના કને ઉચ્ચાર કર, તે તારું રાજ્ય તારી પાસે જ રહેશે નહીતો પાયમાલ થઈ રખડી રવડી મરી જઇશ. આ સાંભળી રાવમંડલી રાતે રાત નાસી કિલ્લામાં ગયો, ત્યાં જઈ યુદ્ધની સામગ્રી કરવા લાગે. કેટલીક મુદત વિત્યાબાદ કિલ્લામાં ખોરાકી ખુટી, તેથી તેણે સુલતાનને ઘણીજ નમ્રતાપૂર્વક અરજ કહાવી કે “મારો પ્રાણ બચાવો.” આ સાંભળી સુલતાને તેની મુસલમાન થવાની શરતથી કબુલ કર્યું. જેથી રાવમંડળ કિલ્લાની હેઠળ આવી કિલ્લાની તમામ કુચીઓ સુલતાનની સેવામાં મુકી દીધી. સુલતાને ખુદાઇ કલમાન ઉચ્ચાર કર્યો એટલે રાવમંડલિકે તરતજ પ્રત્યુત્તર આપ્યો. (કલમે પ).
સને ૮૭૭માં કિલો ફતેહ થયો, કેટલાક રાવમંડલિકના મુસલમાન થવા વિષે એવું કહે છે કે જ્યારે સુલતાન મેહેમુદની સાથે તે અહમદાબાદમાં આવ્યો ત્યારે શહેઓ- ૮૭૭ હિજરી. લમ સાહેબની સેવામાં ઇસ્લામની આબરૂ પામ્યો. મિરાતે સિકંદરીમાં તે પ્રમાણે વર્ણન છે અને તેની કબર કાળુપુર જતાં રસ્તા ઉપર જમણે હાથે છે એવું પ્રસિદ્ધ છે. ત્યારપછી ઉંચી પદવીના સયદો, ઉંચી કેળવણી ના વિકાને, મુસલમાની ધર્મશાસ્ત્રના ન્યાયધિશો એટલે કાજીઓ અને હરામ કામો અટકાવનાર અધિકારીઓ કે જે મુહમ્મદી ધર્મના કં 1 ઉંચો કરનાર છે તેવાઓને દરેક દેશ તથા શહેરોથી બોલાવી સોરઠની સરકારમાં નિમાં શહેર એ બાદ કરવા તરફ લક્ષ લગાડ્યું, અને જગત જશ ગાય એવો કિલ્લો બનાવ્યો, ઉંચા સુંદર મેહેલ બંધાવ્યા, તેવી જ રીતે દરેક અમીરોએ પણ હુકમ પ્રમાણે ઇમારતે કરી. થોડા જ દિવસમાં એક વિશાળ વૈભવી શેહેર જે અહમદાબાદ કહી શકાય તે આબાદ થઈ ગયું–તેનું નામ-મુસ્તફાઆબાદ રાખ્યું–રાવમંડલિકને ખાનજહાંનું માનનામ આપી જાગીર બખશીશ કરી, સોનાની મુર્તીઓ જે
૧ કંઈ ઓળમાં.
Page #85
--------------------------------------------------------------------------
________________
[ ૩૯
રાવભડલીક પોતાના દેવલમાંથી લાવ્યેા હતેા તે સધળી લશ્કરીઓને નામમાં આપી દીધી.
૮૭૮ હિજરૉ.
ત્યારપછી સિઘ્ધદેશ જીતવાને આગ ૫ વા-ધણા કેદીઓને પકડીને સિ ંધથી જુનાગઢ લાવ્યેા તેજ વર્ષમાં જગત સ’ખા દ્વાર ઉપર જય મેળવી. સુલતાનનું તે જગ્યા લેવાનું કારણ એ છે કે સુલ્લાં મેહમુક સમરકદીએ એવી ફરીઆદ કરી કે તે પેાતાના કુટુંબસહિત વહાણમાં બેસી જતા હતા ત્યાંના ધર્મ અજ્ઞાનીઓએ તેને પકડી લીધા, રસ્તાનાં દુઃખા અને તેની મુસાફરીના ઉતારાનાં. સંકટા વિસ્તારથી મિરાતે સિકદરીવાળાએ વર્ણવ્યાં છે. જો ઇચ્છા હાય તા તે તરફ્ લક્ષ દો. આ ફતેહ સને ૮૭૮ હિંજરમાં થઈ, કે જે કોઈપણ બાદશાહના વખતમાં (સખાદ્વાર કિલ્લો તેડુ થયા) થ નહેાતી. જગતના દેવળા અને મુર્તી ભગ કરતી વખતે સુલતાને એ રકાત નિમાઝ પઢી ખુદ્દાના ઉપકાર માની પેતાનો રસનાને સ્વાદીષ્ટ કરો. મુસલમાનાએ દેવળા ઉપર તે વખતે ખગેા પાકારી મુલ્લાં મેહમુદસમરકંદીનુ કુટુંબ કે જે, બધીખાનામાં હતું તેને મુક્ત કર્યું. દેવળામાંથી ઘણા માલ, માણેક, મેાતી વિગેરે ઝવેરાત ત્યાંથી મળી એવું કહેવાય છે. ત્યાં એક મસ્જીદ બંધાવી અને ખારાક ભેગા કરી મલેક તાગાન માનનામ ફરહતુ મુલ્કને જગતના સ'ખાહાર દેશ સ્વાધન કરી પોતે જુનાગઢ પાંગ કર્યાં.
સને ૮૮૦ હિજરીમાં સ પીગના ગર્વયાગ્ય શાહઆલમ સાહે અનું મૃત્યુ થયું, એમની કબરના ઘુમટ કે જે રસુલઆબાદમાં છે તે બાંધવાનુ માન સુલતાન મેહમુદના માટા અમીર પૈકી તાજખાન નરપાલીને મળ્યું છે.
૮૯૦ હિજરી.
મજકુર તારીખ ૧૩ માહે જમાદીલઅવ્વલ શુક્રવારને દહાડે જુનાગઢ જેને મુસ્તફાંઆબાદ કહેછે ત્યાં આવ્યા, અને સુલતાને સાંભળ્યું હતું કે કેટલાક મલબારી લોકોની ટાળીએ કાટી તૈયાર કરી ગુજરાતના બંદરાના રસ્તા બંધ કરી ચાંચીયાનુ કામ કરે છે. તેથી ત્યાંથી ચાચા તરફ લક્ષ દોડાવ્યુ, અને પેાતાની બુદ્ધિથી કેટલાક વહાણા બનાવરાવી મલબારીઓની શિક્ષાને વાસ્તે નિમિત કર્યાં, અને પાતે ધોધેથી ખંભાત આવ્યા ત્યાંથી ક્ષર
નાકા સન્ય દરીયાના
દાબત.
પ્રજાપાળક નિતી.
Page #86
--------------------------------------------------------------------------
________________
ખેજમાં પધરામણી કરી, ધર્મગુરુઓને ધર્મગુરૂ શેખ અહમદસાહેબ ખટુની કબરના દર્શનનો લાભ લઈ ત્રણ દિવસ સુધી ત્યાંજ મુકામ કર્યો અને અમી તથા લશકરીઓના દીકરાઓને કે જેમના વડીલ આ ચઢાઇમાં પડ્યા હતા અથવા મેતથી ભર્યા હતા તેમને હાજર કરાવી જેનો દીકરો હતો તેને તેના બાપની જાગીર બક્ષીશ કરી અને જેને પુર ' પણ નહોતી તેના સંબંધી માણસોને જોઈતું આપી અહમદાબાદમાં દાખલ થયો. તે દરવર્ષે શિકારને અર્થે જુનાગઢ જતો ને અહમદાબાદ આવતા,
હવે ચાંપાનેરના કિલ્લાને લેવાને ધ્યાન પહોંચાડયું, કેમકે નિત્ય તેના મનમાં એ વિષે શ કા રહેતી હતી કે શિકાર તથા સેલ તેજતરફ ઘટીત છે. એક દિવસ મેહેમુદાબાદ વસાવ્યું શિકાર કરતો હતો તે વખત પૂર્વ અને દકિાણ બા. જુએ અહમદાબાદથી દશ ગાઉ ઉપર વાત્રક નદીઉપર શેહેર મહેમુદઆબાદ વસાવવાનું આદરી, મજબુત ધક્કો મજકુર નદી ઉપર બાંધ્યો, અને ઉંચા સરસ મેહેલો તે ધક્કાઉપર તૈયાર કરાવ્યા. આ પુસ્તક ૧૧૭૦ હિજરીમાં લખાયેલ છે.
પછી ચાંપાનેરના કિલ્લાને લેવાને હિમ્મત કરી, મજકુર કિલ્લો રાવપતાઈના સ્વાધીન હતું અને છકઅદ મહીનાની કોઈ તારીખે સને ૮૮૯ માં મજકુર કિલ્લો ફતેહ થયો. ચાંપાનેરની છત. એની સને અફતહા (ફ્લેહ થો) અને અદ શબ્દોથી નિકળે છે, લખા મકસદ કે સુલતાનને ચાંપાનેરનાં હવા પાણી માફક આવ્યાં તેથી તેને પોતાની રાજધાનીનું શહેર બનાવ્યું. આ કારણથી એક મોટું શહેર ઉભું થયું અને તેનું નામ મુહમ્મદાબાદરાખ્યું મોટી મરજદ અને ભજત કોટ બનાવરાવ્યું. પછી અમીરે, પ્રધાનો અને વેપારી અને ધંધાદારીઓએ ઇમારતો ઉભી કરી, અને શહેરના પાદરમાં બગીચાઓ કરાવ્યા, અને થોડા દહામાં એક શહેર ભારે વૈભવથી અને શણગારથી તૈયાર થયું. તેઓ પૈકી હલાલ નામનું એક છે.
સને ૮૯૨ માં સોરઠ દેશને જુનાગઢના કિલ્લા સહીત કુંવર ખલીલખાનના હવાલામાં સેપો.
૮૯ર હિજરી.
૧ મિરાતે અહમદી,
Page #87
--------------------------------------------------------------------------
________________
[ ૪૧ ] એક વર્ષે કેટલાક વેહેપારીઓએ અરજ કરી કે ચારસો ઇરાકી અને તુર્કી ઘોડાઓ ઈરાક અને ખુરાસાન દેશથી અમે લાવતા હતા અને તેની સાથે હિંદુસ્તાનમાં ખપત હીરકશી માલ હતું. તે એવી આશાથી લાવતા હતા કે સુલતાન સરકારને અમે વેચીશું. જ્યારે અમે આબુના પર્વતની તલેટીમાં પહોંચ્યા ત્યારે સોહીના રાજાએ અમારી પાસેથી એ સધળું લુંટી લીધું–તે એટલે સુધી કે જુનાં લુગડાં પણ અમારા શરીરપર રહેવા દીધાં નહીં. આ જુલમાટની દાદ ધર્મરક્ષક સુલતાન સરકાર શિવાય બીજે અમે ક્યાં માગીએ ? સુલતાને ઘોડાની કીમત અને માલનું મુલ એ લોકો પાસે લખાવીને તપાસી જોયું અને હુકમ કર્યો કે એનાં નાણું ખજાનામાંથી વહેપારીઓને આપી દે, કારણ કે આપણે સીરોહીના રાજાથી લઈ શકીએ છીએ. નાણાં લાવી સુલતાનની રૂબરૂમાં ગણી વહેપારીઓને આપી દીધાં. સુલતાને કુચ કરી મનસુબા ૨૫ ઘોડાની લગામ સીરેહી તરફ ફેરવી દીધી. (ગ) પહેલાં બોધપત્ર ત્યાંના રાજાને લખ્યો તેમાં એવું લખાણ હતું કે આ પત્ર પહોંચતાં જ ઘોર અને માલ મિલકત જે વેહેપારીઓ પાસેથી લીધી હોય તે અમારા નોકરને આપી દેવી, નહી તો સુલતાની નિશાન પહોંચેલાં સમજજે. રાજાએ પત્રથી માહિત થઈ તે પ્રમાણે ઘોડા અને માલ જે હતો તે પિતાની ઘણી યોગ્ય ભેટની સાથે સુલતાનની સેવામાં મોકલી દઈ ઘણી નમ્રતા દેખાડી પશ્ચાતાપ કર્યો. સુલતાન પાછો ફરી મુહમ્મદ-આબાદ આવ્યો, અને તે પછી ચાર વર્ષ સુધી એશઆરામથી મુહમ્મદ-આબાદમાં રહ્યો. પરંતુ ઉષ્ણતુ કે જેમાં ટેટીઓ પાકે છે તેમાં મુહમ્મદાબાદથી અહમદાબાદ આવતે હતો અને ત્યાં ત્રણ માસ રહી પાછો મુહમ્મદાબાદ જતો હતો.
સને ૯૦૪ હિજરીમાં જ્યારે અસીરને રાજકર્તા આદિલખાન ફારૂકીએ ઠરાવેલી ખંડણીમાં વાર કરી હતી તેથી તે તરફ સ્વારી કરી. તાપી નદીની ઉપર સુલતા- ૯૦૪ હિજરી. નના પહોંચતાં જ આદિલખાએ ખંડણી મોકલાવી અને માફી માગી, સુલતાને પાછા ફરતાં લશ્કરને નંદનબાર ( નઝરબાર ) ને રસ્તે રવાને કર્યું અને પોતે થાનેસરનો કિલ્લો જેવાને ગયો, અને નજરબારને મુકામે આવી લશ્કરને મળ્યો, અને ત્યાંથી મુહમ્મદાબાદ આવ્યો.
સને ૯૨૩ માં ચેવલબંદર તરફ ચઢાઈ લઈ ગયે, અને ત્યાંથી
Page #88
--------------------------------------------------------------------------
________________
[ ૪ર ]
ફીગીઓની ખટપટને લીધે મુંબઇ તરફ ગયા માહરરમની પંદરમી તારીખે પેાતાની રાજધાનીમાં આવ્યેા.
* ૯૩ હિજરી.
ત્યારપછી આલમખાન બિન અહસનખાન સુલતાનની દીકરીને દીકરા કે જેને બાપ અસીર તથા બુરહાનપુરને હાકમ હતા. પેાતાની માતુશ્રીને કહેવા લાગ્યા કે સુલતાનને અરજ કરી કે આદિલખાન બિન મુબારક સાત વર્ષ થયાં ગુજરી ગયા છે અને તેણે કઇપણ સંતાન મુકયા શિવાય. આ સંસારના ત્યાગ કર્યો છે, અને અમારા એ મલેકરાજાની અવલાદના એક ધરપુત્રને બાદશાહ બનાવ્યા છે, અને તેને આદિલશાહ નામ આપ્યું છે, ને દેશના ઉપયાગના ગેરઉપયાગ કરે છે, જો સુલતાન મને ભોંયથી ઉચકી મારા બાપદાદાની ગાદી ઉપર બેસાડે તે દાસાને દાન કરવાની સુલતાની બુદ્ધીથી કષ્ટ દુર નંથી. સુલતાને તેની અરજ કબુલ કરી રજબ માસમાં અને મજકુરમાં આલમખાનને આસીરના હુકમ આપી નઝરખાર તરફ રવાને કર્યું. જ્યારે થાનેશ્વરમાં પહોંચ્યા ત્યારે બકરી પછી અહુસ નખાન કુંવર આલમખાનને આદિલખાનની પદવી આપી મેટા ચાર હાથીએ અને ત્રીશ લાખ ટકચાનું ઇનામ આપી આસીર અને બુરહાનપુરની હુકુમત ઉપર તેને નિમ્યા. મલેક લાડન ખિલજીને ખાનજહાંનુ માનનામ આપી સુલતાનપુર અને નજરબાર વચ્ચેનું ગામ ઇનામમાં આપ્યું, અને પેહેલાંથી મજકુર મલેકની જન્મભૂમી તેજ ગામ હતું. તેની નીમનાક આદિલખાં સાથે હરાવી, કેટલાક અમીરાતે નક્કી કર્યા આદિ લખાં પ્રફુલ્લિત મન સાથે આસીર તરફ્ રવાને થયા, અને સુલતાન પેાતાની રાજધાની તર પાછા ફર્યાં.
એજ વખતે સૈદિ
સુહમ્મદ જોનપુરી-કે જેમણે મહદી ( નિશકલ`ક અવતાર ) થવાનુ પ્રગટ કર્યું હતું, તે અહમદાબાદમાં આવ્યા અને જમાલપુરમાં તાજખાન બિન સાલારની મસીતમાં આવી ઉત્તયા, અને લોકોને એધ કરવા લાગ્યા. પંડિતા ( મેાલવીએ ) અને મહાન વિદ્યાનાએ તેમને મારી નાખવાના તવા લખ્યા જેથી સૈદ ત્યાંથી નાસીને પાટણ
* આ લખાણમાં ભુલ છે ૯૦૪ હિજરી બેઇએ. નવસા તેરમાં મુંબઇમાં ગયા ને ચારમાં પાહે આવ્યા. એ કેમ બની શકે ?
૧. ધર્મમાં કેટલા ફેરફાર કર્યાં છે તેનું વર્ણન પુસ્તકને અંતે
Page #89
--------------------------------------------------------------------------
________________
[ ૪૩ ]
1.
ગયા, અને કેટલાક વખત સુધી ત્યાં રહ્યા અને ત્યાંથી પાલણપુર ગયા ત્યા ત્યાંના મુસલમાતાએ તેમને કબુલ કર્યા અને પાલણપુરમાં હમણા સુધી મેહંદીમા પંચ ચાલે છે.
ત્યારબાદ સુલતાન જીલહેજ ભાસ સન ૯૧૬ હિજરીમાં પાટણુ તરફ મે થયા, એ છેલ્લી સુવારી હતી. ત્યાંના મોટા વિદ્વાનની સુલતાને ભેટ લીધી, અને કહ્યું કે હું આ વખતે આપ લોકોને વિદાય કરવાને આબ્યાહુ, મને લાગે છે કે મારી ઉમરના પ્યાલા ભરાઇ ગયા છે.
ત્યાંથી તે ચેાથે દિવસે અહમદાબાદ આવ્યા અને સરખેજ પાંહાં ચ્ચે, શેખએહમદ ખટુસાહેબ પીરની કબરનાં દર્શન થયાં અને શેખ સાહેસુની પગાતીએ પેાતાના તૈયાર થએલા રાજાને ઘણી લાગણીની આંખથી જોયા. તેપછી તે માંદા પડયા અને ત્રણ માસ સુધી મદ વાડની લંબાણુ થઇ, ખલીલખાન શેહદાને પાદરેથી એલાખ્યા અને પતાની ખીજા લવની, મુસાફરી વિશે ખુવાર કરી પાક્ષા પાહાર તિમાઝની વખતે ( એટલે ચાર પાંચ વાગે ) સામવાર રમજાન માસની ત્રીજી તારીખે સને ૯૭ માં આ સંસારના ત્યાગ કર્યો અને સરખેજના રાજામાં દૂષ્ન થયા.
૯૧૭ હિજરી.
*તેખાન સુલતાન મેહેમુદ એગડા રમજાન માસની આઠમી તારીખે સને ૮૪૯ માં જન્મ્યા હતા. તેણે ચાપન વર્ષ, એક માસ રાજ કર્યું તે ઉમ્મર સડસડ્ વની હતી.
સુલતાન મુઝફ્ફર હલીમ-ખલીલખાં (મુલતાન મહેમુદ બેગડાના કુંવર)નુ રાજ (દશાહત.) સને ૮૭૦ હિજરી સતાવીશ વર્ષની ઉમ્મરે રમજાન મહીનાની તારીખ ૩જીએ શુકરવારના દિવસે જીમાની નીમાઝ ( આશરે દિવસના બે વાગે )ના વખતે ખલીલખાંએ સુલતાન મુઝફ્ફર હલીમ નામ ધારણ કરી સુલતાન મેહેમુદના રાજ્યાસન ઉપર બેઠક લીધી, અને પેાતાના પ્રમાણે અમીરે તથા લશ્કરીને રાકડા, થોડા તથા
૯૭૦ હિન્ટરી.
બાપદાદાના ધારા પાશાકનુ દરેકની
Page #90
--------------------------------------------------------------------------
________________
[ ૪૪ ]
ચે।ગ્યતા પ્રમાણે ઈનામ આપ્યું, અને જે અમીરાના દીકરાએ કે જે નાનપશુના સાખતીએ હતા તેમને પદવીએ આપી અને મેહેમુદશાહી અમીરાના પગારામાં વધારા કરી જાગીરાની જાસ્તીથી નીહાલ કર્યાં.
આ ચાલુ વર્ષના શવ્વાલ માસમાં (રાજા મહીના પછીના મહીનામાં) સીર ઇબ્રાહીમખાં ખુરાસાન તથા ઈરાકના ખાદશાહ ઇસભાઈલના એલચી આવી પહોંચ્યા અને સુલતાનના, હુકમને અનુસરીને અમીરા પૈકી એક ટાળી ભેગી મળી આમત્રણ કરીને ઘણા માનથી લઇ આવ્યા, મજકુર મીરે પીરાજાના પ્યાલા કે જે ઘણાજ સુદર હતા અને તેની સાથે એક નાની પેટી અને ઘણાં હીરકશી સાનેરી વસ્ત્રો અને ત્રીશ તુર્કી તથા ઇરાકી ઘોડાઓ કે જે શાહે મોકલ્યા હતા તે, ભેટ દખલ સુલતાનને અર્પણ કર્યાં, અને સુલતાને મજકુર મીરને તેના સાબતીઆ સહીત બાદશાહી પાશાકાથી અને રાજ્ય ઘટીત નામેાથી નીહાલ કર્યા.
કેટલાક દિવસ પછી સુલતાને વડાદરા તરફ કુચ કરી અને તે જીલ્લામાં એક શેહેર વસાવ્યું કે જેનું નામ ઢાલતામ્માદ જે હાલ વડેાદરૂં કહેવાય છે.
એજ કાળમાં આલખમંડુની શત્રુતા અને સુલતાન મેહેમુદ તથા સુલતાનમુહમ્મદની વચ્ચે યુદ્ધ થવાની અને કાપાકાપીની વેળા આવી પહેાંચવાની ખમર મળી. હવે સુલતાન મુહમ્મદે સુલતાન મુઝફ્ફરના આશરા લીધે અને મેહેમુદાબાદ નજીક આવી ઉતર્યાં સુલતાનની આજ્ઞાથી જોતું કરતું તેને આપવામાં આવ્યું. સુલતાને કહ્યું કે ખુદ્દાની કૃપા હશે તેા વર્ષાતુ ઉતર્યા પછી માલવા દેશના માંડુ (ગઢ) તરફ જઈ પેાહેાંચીશ. તેજ વખતે આલિખાન કે જે આસીર અને બુરહાનપુરને હાકમ હતા અને સુલતાનના જમાઈ થતા હતા તે, છેકરા છૈયાં લઇને સુલતાનની સેવામાં હાજર થયા. તેને થાડા દહાડા પછી વિદાય કર્યા, એજ વખતે ઇસમાઇલશાના એલચીના માણસેાથી સુલતાન મેહેમુદ મંડળીની જે વાતચીત થઇ હતી તેથી સુલતાનની રજા લીધા શિવાય મજકુર એલચીએ જતા રહ્યા. સુલતાનના મનમાં ઘણું લાગ્યું, તેથી ઘેાડા વખત પછી પેાતાના એલચીને ભેટા સાથે રવાને કર્યાં.
શવ્વાલ માસ ૯૧૮ હિજરીમાં સુલતાનના સાંભળવામાં આવ્યુ કે મજકુર સુલતાન મુહમ્મદના ભાઇ સુલતાન મેહેમુદ માંડુવાળેા માલવામાં હુકુમત કરતા હતા, અને પોતાના ભાઇની
૯૪૮ હિજરી.
Page #91
--------------------------------------------------------------------------
________________
[ ૪૫ ] આવવાની ખબર સાંભળી અધઓનું ઘણું લશ્કર ભેગું કરી સુલતાન મુહમ્મદથી લડીને તેને હરાવી દીધો અને મુખ્ય પ્રધાન મેદનીરાય નામનાએ ઘણી સત્તા મેળવી છે, અને મહેમુદ પાસે બાદશાહના નામ શિવાય કંઈ પણ બાકી નથી, તેમ નવેસરથી ભાળવામાં અધ“પણું ચાલુ થયું છે. એ સાંભળી સુલતાનની ઇસલામી ધર્મ પ્રત્યેની લાગણી પ્રગટી ઉઠી અને મજકુર માસમાં મુહમ્મદાબાદથી અધર્મીઓને ટાળી ધાર્મીક મુસલમાની સહાય કરવા માળવા તરફ કુચ કરી ગયો. અને ગોધરા મુકામ ઉપર જોરાવર લશ્કર ભેગું કરવા થોભ્યો હતો કે ઈડરના રાજાની અવિવેકી ચાલ ચલણની ખબર પહોંચી, તેથી તે તરફ ધ્યાન પહોંચાડ્યું, અને સખત તાકીદ કરી કે ઈડરના ઘરે તથા દેવળો પાડી નાખવાં અને તે પ્રમાણે થયું. આ બનાવ સને ૪૧૮ માં બન્યો, અને ઈડરને રાજા પોતાના કૃત્યથી લજવાઈ ગયો ને ઘણું કિમતી પેશકશીઓ. સેવામાં મોકલી, સુલતાન પાછું ફરીને ગોધરામાં આવી ત્યાંથી સિકંદરખાન શાહજાદા (કુંવર) ને મુહમ્મદાબાદ મોકલ્યો અને પોતે માળવા તરફ વળે. જ્યારે ધોળકા મુકામે પહોંચ્યો ત્યારે ત્યાં કટ કરવાનો હુકમ કરી કુચ કરી ગયો, તે વખતે ખબર મળી કે મેદનીરાય, સુલતાન મેહેમુદ નાસિરૂદીનને ચંદેરા તરફ લઈ ગયો છે. સુલતાન મુઝફફરે કહ્યું કે, આ ચઢાઈને મારે એવો હેતુ નહોતો કે માલવાને મુલક સુલતાન મેહેમુદથી લઇ લઉ કેમકે તે પણ મુસલમાન બાદશાહ છે, પરંતુ એવી મતલબ હતી કે મેદનીરાય તથા બીજા અધર્મી પાપીઓને દુર કરી બેઉ ભાઈઓ વચ્ચે સલાહ શાંતી કરાવી દઉં. હવે ધારના હરણાશ્રમની ઈમારતોના ઘણું વખાણ સાંભળ્યા હતાં તેથી ત્યાં જઈ તે ઇમારત અને મહેલોની ભેટ લીધી, અને ત્યાંથી મુહમ્મદાબાદ પાછો ફર્યો.
સને ૯૨૦ માં સુલતાને સાંભળ્યું કે ઇડરના રાજા ભીમરાવના ભત્રીજા રાયમલે મજકુર રાજાના મરી ગયા પછી ચીતોડના સકારાણાની મદદથી ભીમના દીકરા ૯૨૦ હિજરી. બહારમલને ઈડરથી કાઢી મુકી રાજ સ્વાધીન કરી લીધું છે. તેથી સુલતાનને માઠું લાગ્યું અને તેણે ફરમાવ્યું કે મારી આજ્ઞાથી તે ઈડરમાં રાજ કરતો હતો; અને રાણાની શી મગફુર કે તે હિમાયતી
૧ પવિત્ર નિષ્ઠા,
Page #92
--------------------------------------------------------------------------
________________
બને અને રાયમલ ઇડરમાં બેસે !!! અહમદનગરના જાગીરદા નિઝામુલમુલ્ક ઉપર હુકમ ગયો કે રાયમલને ઈડરમાંથી કાઢી બહાર - મલને ઈડર સોંપવું. . સન ૯ર૩ સુધી રાયમલ સુલતાનની સન્યાની સાથે યુદ્ધ કરતે હતા.
તેમાં કદી છત અને કદી હારતો. આ વખતે ભાળ વાના અમીરો હબીબખાન વિગેરે જેવા મેદનીરાયની ૯૨૩ હિજરી. બીકથી નાસી સુલતાનની સેવામાં આવ્યા અને માંડુગઢનું સઘળું વર્ણન કર્યું કે મુસલમાની ધર્મના આચારોનો માંડુગઢમાં અંત આવ્યો છે, અને મેદનીરાયે ઘણાખરા સારા સારા લેકોને કાપી નાખ્યા છે. આજ કાલમાં સુલતાન મહેમુદને મારી નાખવાનો છે અથવા કેદ કરવાનું છે. સુલતાને ઉત્તર દીધા કે વરસાદ વિત્યા પછી ખુદાની મરજી હશે તે માંડુગઢ તરફ જાઉં છું, અને મેદનીરાયનો મગજ તેના માથામાંથી બહાર કાઢી ફેકી દઈશ. જ્યારે સુલતાન મહેમુદે જોયું કે દેશ, ખજાનો અને સત્તા એ સઘળું મેદનીરાયના હાથમાં જઈ ચુક્યું અને મને નજરબંધ કરી રાખ્યો છે. અડધી રાતે લાગ જોઈ એક ઘોડા ઉપર પોતે ને એક ઘોડા ઉપર પિતાની રાણીને સવાર કરાવી ગુજરાત તરફ નિકળી પડયે. તેના આવી પહોંચ્યા પછી સુલતાને ઘણો આનંદ દેખાડ્યો. તંબુ, હાથીઓ, ઘોડા અને જે જે બાદશાહી ઠાઠ હોય છે તે તે તેને મોકલાવી દીધા. જુમેરાત છલકાદ મહીનાની ચોથી તારીખ સન ૯૨૩ માં ફતેહ પામતા નિશાનને માંડુગઢ તરફ ઉંચો કર્યો. મજકુર મહીનાની પંદરમી તારીખે દેવલા ગામના મુકામે સુલતાન મુઝફફરની સુલતાન મહેમુદથી ભેટ થઈ.
અને ત્યાંથી કુચ પર કુચ કરી રવીવાર મજકુર મહીનાની ત્રેવીસમી તારીખે સુલતાન, જયવંત સન્યાસહીત માંડુગઢ ગદરા આગળ ડેરા તંબુઓ ઠોકી દીધા, અને મોરચા બાંધી દીધા. મેદનીરાય ધારમાંથી નાસીને મદદ લેવા સારૂ રાણાના દરબારમાં ગયો અને કિલ્લાવાળાને કહેવરાવી મોકલાવ્યું કે સલાહ કરવાની વાત કરી એક માસની મોલત માગવી એટલી વેળામાં રાણાને કુમકે લાવું છું, રાણ કીમતી ઝવેરાતની લાલચ ને કેટલાક નામીચા હાથીઓની લાલચથી કે જે મેદનીરાયના સંબંધથી સુલતાન મહેમુદ પાસેથી મળ્યા હતા. ભારે સન્યા સાથે સારંગપુર સુધી આવ્યો,
૧ બાદશાહની દયા ઉપજાવતી હાલત, રજપુતો સામા ગુજરાતીઓ.
Page #93
--------------------------------------------------------------------------
________________
જ્યારે સુલતાનને એ ખબર થઇ તે કિલ્લાવાળાઓના દગા ફટકાથી વાકેફ થયે તેથી, આદિલખાન, આસીરી અને કિવાલમુક અને મલેક સારંગને શુરા અમારે સાથે રાણુની સામા નિમ્યા અને કિલા ઉપચઢાઈ લઈ જવાનો હુકમ કર્યો. સોમવાર તારીખ ૨ સફર માસમાં કિલે ફતેહ થયો.
એવું કહે છે કે ઓગણીસ હજાર અને કેટલાક કહે છે કે ચાલીસ હજારની સંખ્યા, અને સતાવન નામાંકિત સરઘરે રણમાં રહ્યા ( માર્યા ગયા ) એમનાં નામો મુઝફફરશાહી અને મિરાતે સિકદરી ઇતિહાસમાં નેધેલાં છે,
આ ખૂનાવ સન ૯૨૪ માં બઆ કવિતની છેલ્લી ટુંકના અક્ષરેથી નિકળે છે.
હ૨૪ હિજરી. કવિત. મુઝફફર શાહ કરદહ ફતેહ મંડુ, * ' અર્થ–મુખકર શાહે કરયું ફતે માંહગઢ,
કે અવલ તખ્ત ગાહ ધાર બાદ; છે કે પહેewાં તેની રાજધાની ધાર હતી.
તુરા પુરસંદ અગર તારીખ ફતહ, - તને જોયું છે તારીખ (વર્ષ) તેની ફતેહની,
પરેશાની હમા કુફફાર બાદ;
ઉલટ પલટ સઘળા ધર્મ શત્રુ હોય છે. અને આ અરબી ટુંક પણું વર્ષ કહી આપે છે કે. એ કદ ઈફતહા મંડુ સુલતાનના-ખરે
અમારા સુલતાને મંડને ફતેહ કર્યો. સુલતાન મુઝઝફરનું, માંડુગઢની ભેટને વાસ્તે જવું અને સુલતાન . મેહમુદના ઘેર પણું રહેવું અને ત્યાંથી પિતાને સ્વદેશ ભણી પાછા ફરવાનું વિસ્તારથી વર્ણન મિરાતે સિકંદરીમાં સેંધાએલું છે.
સન ૯૫ માં એવી ખબર આવી કે સુલતાન મહેમુદ અને રાણુની વચ્ચે ભારે યુદ્ધ થએલું, જેમાં સુલતાન ઘાયલ થઈ રાણાના હાથમાં પકડાઈ ગયો છે, એ ખબર સાંભળી ૯૨૫ હિજરી. સુલતાનને ભારે ચિંતા ઉત્પન્ન થઈ માંડુગઢના રક્ષણને
૨ ગુજરાતીઓનું બળ, અને જય.
Page #94
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ ]. વાસ્તે લશ્કર મોકલાવ્યું, ઘા રૂઝાયા પછી રાણે સુલતાન મેહેમુદને માંડુગઢ તરફ વિદાય કર્યો અને સુલતાનના દીકરાને જામીનગીરી દાખલપિતાની પાસે રાખે.
સન ૯૨૬ માં રાણાએ ઈડર ઉપર લુટફાટ કરતાં ચઢાઈ કરી. અહમદનગર વિગેરેના જાગીરદારોથી લડાઈઓ થઈ અને સુલતાનની ફોજને નુકશાન પહોંચ્યું. રાણાએ ૯૨૬ હિજરી. વડનગર તથા વિશનગરને લુંટી લીધા તે દરમ્યાનમાં એવી ખબર આવી કે સુલતાની લશકર પાટણ જીલ્લા અને અહમદાબાદથી આવે છે કુચપર કુચ કરી ચિતડ તરફ ચાલતો થયે.
સન ૨૭ ના મોહરમ માસમાં સુલતાન મુઝફરશાહ દુષ્ટ સ્વભાવી રાણાના કાન ઝાલી શિખામણ દેવા, કે જેણે એટલી બધી હિમ્મત કરી હતી. સુલતાનના ખાસ દાસ, મલેક ૯૨૭ હિજરી. અયાઝને એક લાખ સ્વારે અને સો હાથીઓ સાથે અને વિશહજાર સ્વારે તથા વીશ હાથીએ કિવામુલમુલ્કને આપ્યા અને રાણા ઉપર રવાને કર્યો. આ ચઢાઈમાં મલેક અયાઝનું જે બળ હતું તે તે વિસ્તારથી મિરાતે સિકંદરીમાં વર્ણવેલું છે. આ કેર વરતાવતું લશકર બાખડાને રસ્તે થઈને ચાલ્યું કેમકે ત્યાંના રાજા આ દેશ ઉચાટ રાણુની ચઢાઈનો મદદગાર હતો તેથી તેના દેશને પાયભાલ તથા ધર્મ શત્રુઓને કાપીને રાણાના રાજ ઉપર પહોંચ્યા. આ ખબર સાંભળી રાણાના હોશ ઉડી ગયા. આ વખતે સુલતાન મેહેમુદ ખિલજી પણ સુલતાનની મદદ કરવા આવીને ભળી ગયા. આ વખતે સુલતાની લશકરમાં કંઈ અસંતેવી વર્તાઈ હતી તેથી રાણું સાથે એક જાતની સલાહ કરી અહમદાબાદ તરફ પાછા ફર્યા. આ બનાવથી સુલતાન મલેક અયાઝ ઉપર તિરાજી દેખાડી નક્કી કર્યું કે વરસાદ વિત્યા પછી પોતે જાતે આ કામ ઉપર લક્ષ દેશે. મલેક અયાઝને સોરઠ ઉપર બદલ કર્યો.
સને ૨૮ માં સુલતાન રાણાને શિખામણ દેવા અહમદઆબાદ આવી પહોંચ્યો. આ વેળાએ રાણાને કુંવર, હાથીએ તથા જે પેશકશી કબુલ કરી હતી તે લઈને ૯૨૮ હિજરી. સુલતાનની સેવામાં હાજર થયે તેથી ચઢાઈ બંધ રહી.
Page #95
--------------------------------------------------------------------------
________________
[૪૯]
૯૩ હિજરી.
સને ૯૩૧ માં કુંવર બહાદુરખાન પોતાના ભાગમાં ઓછી જાગીર મળી છે એથી અસંતાષી થઇ ડુંગરપુર અને ત્યાંથી ચિતાડ ગયા, અને ત્યાંથી મેવાતદેશ અને ત્યાંથી સુલતાન ઇબ્રાહીમ દિલ્લીના સુલતાનની સેવામાં પેપહોંચ્યા. આ વેળાએ ઈબ્રાહીમ અને મેહીરૂદ્દીન ખાખર બાદશાહની પાણીપતના મેદાનમાં લડાઇ હતી. મુલતાન ઈબ્રાહીમ બહાદુરખાનને ખેલાવી ઘણા ' માન તથા આમરૂથી મળ્યા, હવે બહાદુરખાનની બહાદુરી તથા જવાંમર્દી સુલતાન ઇબ્રાહીમે જોઇ અને દિલ્લીવાળાઓએ પણ એના પરાક્રમ પસંદ ફર્યા. પછી બહાદુરખાનના જાણુવામાં દિલ્લીની હકીકત આવ્યાથી પોતે જોનપુર ભણી ચાલતા થયા, રાણાના ભત્રીજાને ઠાર કરવાના અને બીજા જે અનાવે પ્રવાસમાં બન્યા તે ઇતિહાસાના પુસ્તકામાં લખાએલા છે. જ્યારે આ કુંવર જેનપુરની હદમાં પાહોંચ્યા હશે ત્યારે પેાતાના પિતા સુલતાન મુઝના જન્નતનશીન થયાના સમાચાર સાંભળી ત્યાંથી તે ગુજરાત તરફ પાછે ર્યાં.
સુલતાન મુઝફ્ફરીના જ્યારે જાણવામાં આવ્યું કે બહાદુરખાન રિસાઇને વાખડા તરફ ગયેા છે તે જાણી એના મનને ધણું લાગ્યું, જેથી હુકમ કર્યાં કે સમજાવીને એને પાછે! લાવે; અને પેાતે પણ ગુજરાતની હદ મુઠ્ઠી બહાર નિકળ્યેા હતેા. આ વખતમાં સુલતાનની પ્રકૃતી બગડી, તેથી તે મુહમ્મદાબાદથી દોલતાબાદ ( વડાદરામાં ) આળ્યે, અને ત્યાંથી કુચ ઉપર કુચ કરી ખદ્રોલના મેહેલા કે જે અહમદાબાદની હદમાં છે ત્યાં આવી પાહાંચ્યા. જ્યારે લેાકેા સુલતાનના જીવવા વિષે નિરાશ થયા તે વખતે કુંવર લતીફમાંએ જોયું કે પાટવીકુંવર સિકદરખાં મને જીવતા મુકશે નહીં. આ હેતુથી જમાદીઉલ આખર માસની પેહેલી તારીખે વડાદરા તરફ રવાને થયા. કેટલાએક કહેછે કે સુલતાને એને એવી ભલામણ કરી હતી. મજકુર માસની ખીજી તારીખે મળસ્કાની નિમાજ પછી સુલતાને સિકંદરખાનને ખેાલાવી રાજ્યેાપયેાગી કેટલીક શીખામણે! તેને દીધી અને તેને વિદાય કર્યા પછી શુકરવારની રાતની નિમાઝની વખતે ( એટલે આઠ વાગતાં ) તારીખ ૨૨ મી જમાદીઉસ્સાની સન ૯૩ર
૧ કાવતરા ભરેલી પ્રધાનેાની છુટ. (સિકંદરી જીએ)
Page #96
--------------------------------------------------------------------------
________________
[૫૦]
હિજરીને દહાડે દેહત્યાગ કર્યાં. અને તે સરખેજમાં આવેલ મુલતાન મહેમુદ બેગડાના રઘુમટમાં દટાયા તેણે ચઉદ વર્ષ ને નવ મહીના રાજ કર્યું.
૯૩૨ હિજરી.
સુલતાનના ધર્મગુરૂ વડાદરાવાળા સદ સૈયદ તાહિર હતા. એવું કહેવાય છે કે તે વખતે સુલતાન મુઝફ્ફર આચાર વિચાર, વિદ્યા મર્યાદા, જ્ઞાન અને શુરવીરતામાં સર્વોત્તમ હતા, દયા જોઇએ તે કરતાં પણ વધારે હતી; તેથી મુઝફ્ફર હલીમ ( દયાળુ ) પ્રસિદ્ધ થયા, તેણે જન્મ ધરીને કદી કેી જસ કંઈપણ વાપરેલી નહીં... એટલે નિસ્સાનેા છાંટા પણુ લાગેલો નહીં. સુલતાનના સધળા વખણાએલા ગુણ્ણા વિષે મિરાતેસિક દરી ખબર કરે છે. હવે કેટલાક કામે જેમાં શિક્ષા તેએ તે ઉપર દયા વર્તાવવામાં આવતી તેથી કંઈ દાખસ્તમાં નુકશાની આવતી. લાકોમાં કહેવત છે કે સુલતાન મુઝફ્ફરના વખતમાં જમીન એટલી બધી ખેડાઈ કે ઝાલાવાડમાં ઢારાં ચાઢવાની અડચણ પડી. જેથી સરકારમાં ફરીઆદ થઈ તેપરથી સુલતાને હુકમ કયો કે ચારવા જેટલી જગ્યા રાણાની રાખી, જમીનને ખેડા, ખરૂં ખોટું ખુદ્દા જાણે.
સુલતાન સિકંદર-સિકંદરમાં
(મુલતાન મુઝફ્ફર હલીમના પાટવી કુંવર)ની બાદશાહત.
સુલતાન મુઝફ્ફર હલીમના મૃત્યુના દિવસે સુલતાન સિક ંદર અહમદાબાદમાં તખ્તનશીન થયા અને તેજ દિવસે મુહમ્મદાબાદના મનસુખે કર્યા, અને જે લાક રાજકુંવરીના વખતમાં તેની સેવામાં રહેતા હતા તે સઘળાને પદવી આપી અને એક હજાર સાતસા ઘેાડા પોતાના માણસોને ઇનામ આપ્યા. આ રાજનિતીથી મુઝફ્ફરશાહના માણસેા રિસાયા, તે અહીં સુધી કે ઇમાદુલમુલ્ક કે જેને ખુશ કદમ એટલે શુભ પગલાંવાળા કહેતા હતા તે સુલતાનના સલાહકાર અને સુલતાનના જોખમભરેલા હાદા (પ્રધાનપણા) ઉપર દેખરેખ રાખતા હતા તે પોતાના ઉપર જ્યારે ઉપકાર જણાયા નહી તેથી દિલગીર થઇ ગયા.
આ વેળાએ એવી પણ ખબર મળી કે મુલતાન મુઝફફરના દીકરો ૨ જે પીર અમીતાના મહેલ્લા કહેવાય છે ત્યાં ઘુમટ છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
- ૫૧ ]. લતીફખાં સુલતાનપુર અને નઝરબારના ડુંગરમાં ભીમરાજાના આશરામાં બેઠો છે અને કેટલાક અમરેથી પત્રવહેવાર રાખે છે. તેથી શેરઝખાન નામના પિતાના ભરૂસાદારને તેને લતીફખાને) કાઢી મુકવા અથવા પકડી લાવવાને મોકલ્યો. લડાઈ થયા પછી મજકુર ખાન માર્યો ગયે, બીજી વખતે કેસરખાનને ભારે સન્યાસહિત મોકલ્યો.
હવે કેટલાક સરદારો મુઝફરશાહના અસંતોષી હતા અને પિતાના મનનું ખોટાપણું હોવાથી ઇમાદુલમુશ્કની ખબર રાખતા હતા કેમકે સુલતાન તેના નાશનો કાસદ છે. તે લુણહરામ ગુલામની પાસે સઘળી સત્તા હતી, તેણે કેટલાક લશકરીઓની મદદથી કે જેઓ કંઈપણ બનાવની વાટ જોઈ બેઠા હતા તેઓને પોતાની ધારણામાં છાનામાના ભેળવી લીધા તે અહીં સુધી કે એક દિવસ સુલતાન ચોગાનબાજી ( ટોનમેટ) કસરતને ઇરાદે સવાર થયો અને પાછા ફરી ઘરમાં આવી પથારી ઉપર સુવા ગયો, થોડીકવાર પછી તરત જ ઈમાદુલમુક છુપાતો મેં ઉપર પાટો બાંધી ચાલીસ પચાસ સવારો લઈ સુલતાન ભણી આવ્યો. આ ગેરવખત હતો કેમકે ઘણા માણસો સ્વારીમાંથી પરવારી પોતપોતાને ઘેર ગયા હતા. જ્યારે આ ગુલામ સુલતાનના પડદાની પાસે ગયો ત્યારે પડદાના ચેકીઆતે કહ્યું કે સુલતાન સુઈ ગયા છે. તેણે તેનું સાંભળ્યું નહીં ને મલેકપહાડ નામના માણસને પોતાની સાથે લઈ અંદર આવી પોહોંચ્યો અને તેને ઈશારો કરવાથી તે લુણહરામ મલેક પહાડે તેને સુતો ઠાર કરી નાખ્યો.
આ બનાવ તારીખ ૧૪ શબરાત સન ૪૩૨ હિજરીમાં બન્યો અને ચાંપાનેરથી બે ગાઉ ઉપર હાલોલ ગામ એટલે મુહમૂદાબાદમાં તેને દાટવામાં આવ્યો. જ્યારે ઈમાદુલ મુલ્ક ૯૩૨ હિજરી. સુલતાનને મારી પરવાર્યો કે તુરત સુલતાનના જનાનામાં ગયા અને સુલતાન મુઝફફરના પાંચ છ વર્ષના દીકરા નસીરખાનને લાવી સુલતાન મહેમુદ નામ આપી પોતાના ખોળામાં બેસાડ
ઘેડા, પિશાક અને પદવીઓ, સરદારો તથા લશ્કરીઓને આપ્યા. પરંતુ સુલતાન સિકંદરના ખુનના અપકૃત્યને લીધે સઘળા અમીરો અને દરબારીઓ તેના લોહીના આતુર થયા. હવે કોઈ તેઓમાં સરદાર નહોતો તેથી સઘળા નિકળીને પિતાની જાગીરમાં ગયા અને ત્યાં રહી ઘાટ ઘડવાના
Page #98
--------------------------------------------------------------------------
________________
[ પર ]
પ્રયત્ના કરવા લાગ્યા. ઘણી ઉતાવળે ચાલનારા કાસદોને આ બનાવની ખબર કરી બહાદુરશાહને આ તરo તેડાવવાને રવાને કર્યાં. પહેલે! જે ગુજરાતી સુલતાનેામાંથી કપાયે! તે સુલતાન સિકંદર હતા. તેનું રાજ એ માસ ને સાળ દહાડા રહ્યું.
સુલતાન બહાદુર-બહાદૂરખાન.
(સુલતાન મુઝફ્ફર હલીમના કુંવરનું) રાજ્ય. (ખાદશાહત) પેહેલાં આવી રીતે લખવામાં આવ્યું છે કે સુલતાન મુઝફ્ફરને કુંવર બહાદુરખાન જાગીર ઓછી મળવાના કારણથી અને પાટવી કુંવર સુલતાન સિકંદરથી બનતી રાસ ન હાવાને લીધે નારાજ થઇ નિકળીને જતા રહ્યો હતેા.
કમી જાગીરથી રિસાઈ પ્રદેશ જવુ.
આ વેળાએ જ્યારે સુલતાન મુઝફ્ફરના મૃત્યુ અને સુલતાન સિકંદરના વિનાકારણે અચાનક માર્યા જવાની ખબર સુલતાન બહાદુરને થઇ ત્યારે પેહેલાં તે! શાકની ક્રિયાઓ કરી ચેાથે દહાડે જોનપુથી એકદમ કોઇ ઠેકાણે થોભ્યા શિવાય અહમદાબાદ તરફ કુચ કરી અને મેરેજ એટલે મેહેમુન્દ્રનગર આવી પહેાંચ્યા અમીરા અને રાજ્યસ્થ ભા જેએ ઇમાદુલમુલ્કની ધાસ્તીથી ખુણામાં સંતાઇને બેઠા હતા તેઓ દરેક ઠેકાણેથી ટાળી અને લશ્કરની ટુકડીએ લઇ સેવાને અર્થે આવવા લાગ્યા. તારીખ ૨૬ રમજાન સન ૯૩૨ માં અહમદાબાદ આવી પાહેોંચ્યા અને ભદ્રના કિલ્લામાં આવી ને દિવસે બાદશાહેાની રૂઢી પ્રમાણે નિમાજ પઢવા ગયા અને પ્રાર્થનામાં પેાતાનુ નામ પુકરાવ્યું. ખત્રીશ જણને પદવી, તથા પગારે! તેમજ જાગીરે ઈનામ આપી.
૯૩૨ હિજરી.
મુઝફફરશાહુ તથા સિકંદનું મૃત્યુ. સાંભળી અહમદાબાદ આવી રા
જ સત્તા સ્વાધીન લેવી,
૧ મસ્જીદ વચ્ચે મેમ્બર (ત્રણ પગથીઆના એટલા) ઉપર ઉભા રહી ખુદાની બંદગી, એધવાન અને પેગમ્બર તથા તેના સાખતીએના વખાણ કરે છે ને બાદશાહને આશીર્વાદ દેછે. જે ખાદશાહના રાજ તળે હેાય તેનુ નામ દે. ત્યાં પેાતાનું નામ દાખલ કરાવ્યુ .
Page #99
--------------------------------------------------------------------------
________________
[ ૫૩ ] શવ્વાલ માસની ( ઈદ રાજા મહીના પછીના મહીનાની ) બીજી તારીખે મજકુર સનમાં મુહમ્મદાબાદના ઈરાદે . રવાને થયો. ઇમાદુલમુક સુલતાન બહાદુરની આ ચાંપાનેર જવું. ધારણ સાંભળી જવા લાગ્યો, અને ઉપર બતાવ્યા પ્રમાણે લતીફખાં શાહજાદો ( કુંવર ) કે જે, તે જીલ્લામાં હતો તેને છાનોમાનો બોલાવ્યો કે જેથી વખતે લાઈ કરવાની વેળા આવે તો નસીરખાં કાચી ઉમ્મરને છે તેથી તે સામે ટકી શકે. પરંતુ કાર્યના મૂળતત્વ વિષે તેને અચંબો લાગ્યાથી છેવટે તેણે લતીફખાન તથા નસીરખાનથી ધ્યાન ઉઠાવી લઈ ઘરની સેવા કરવા માંડી.
આ વેળાએ સુલતાન બહાદુરે મહી નદી ઉતરી લશ્કરની વાટ જોયા શિવાય થોડા માણસોથી ધસારો કરી પહેલાં હાલેલમાં સુલતાન સિકંદરની કબરના દર્શન કર્યા અને ઇમાદુલમુકને શૂળીએ તાજખાનને ત્રણસો સ્વાર સાથે ઈમાદુલમુકને ચઢાવ્યો પકડી લાવવાનું કામ સોપ્યું, તાજખાંએ જઈને તેના ઘરબારને ધુલધાણી કરી નાખ્યાં. ઈમાદુલમુક નાસી કોટવાલ દીવાનના ઘરમાં સંતાયો. આ વખતે સુલતાને રાજ્યના ઠાઠથી મુહમ્મદાબાદ આવી પહોંચી સુલતાની મેહેલમાં ઉતારે લીધે. ઈમાદુલ મુલકને પકડી લાવવાને ફરી હુકમ કર્યો તેથી ખોળી કાઢી તેજ દિવસે બેડીક વારમાં દુષ્ટ અંતના દાસને પકડી લાવી હાજર કર્યો. સુલતાનના હુકમથી શુળીએ ચઢાવ્યું અને જે તે કુકર્મમાં તેના સબતીઓ હતા તેઓ પણ પોતાના કૃત્યની શિક્ષાને પહોંચ્યા. લતીફખાન જે ઇમાદુલ મુલ્કના બોલાવ્યાથી પાસે આવી લાગ્યો હતો તે પણ કોઈ ખુણામાં સંતાઈ ગયો.
જીલ્કાદ માસની ૧૪ મી તારીખની રાત્રે સન ૪૩૨ માં પિતાના બાપદાદાના ધારા પ્રમાણે સુલતાન બહાદુર તખ્ત ઉપર બેઠે અને પ્રધાન તથા સરદારને પોશાકો તખ્તનશીની. તથા ઘડાઓ ઇનામ કર્યા અને લશ્કરીઓને નોકરી પેટે જે અડધી જાગીર મળતી ને અધે પગાર મળતો તે એક વર્ષને આંકડ ઇનામ કર્યો. દોઢસો માણસોને શુભ પદવીઓ આપી, દરજજે ચઢાવી મને ઈચ્છા પ્રમાણે માનવંતા કર્યા.
Page #100
--------------------------------------------------------------------------
________________
[ ૫૪ ]
તેજ વર્ષોમાં દુકાળ પડેલા હતા તેથી સુલતાનના હુકમ પ્રમાણે ઘણાં સદાવ્રત કાઢવામાં આવ્યાં, જ્યારે સુલતાન બહાદુર નિકળતા ત્યારે ભીખારીને કદી. એક મહારથી આછું આપતા નહી.૧
સદ્દામૃતા. ગુજરાતના દુકાળ.
પા
સન ૯૩૪ માં ફરીથી દીવમંદરને ટાપુ થોડા દિવસ રહી, કરી ત્યાંથી ખ’ભાત આવ્યા અને ત્યાંથી વહાણમાં બેસીને ધધે આવ્યા, ત્યાંથી ખંભાત પાહોંચ્યા ને ત્યાંથી મુહમ્મદાબાદ આવ્યા અને ભરૂચના કોટ બાંધવાને હુકમ કર્યાં. ત્યારપછી વાખડા ભણી લશ્કર લઇ ગયા. મેધરેજ મુકામે ડુંગરપુરના રાજા સેવામાં હાજર થયા. ત્યાંથી પાટ
૧ કેવી ઉદારતા ! કંવે! સુલતાન !
ઉદારતા.
જમીનદારાને
સઘળા
સુલતાનપુર અને નઝરમારની હદમાં ભેગા કરીને લડાઇ કરી તેમાં લશ્કર તે તરફ મુકી દીધું. લડાઇ સમાપ્ત થયા પછી લતીફખાન ઘાયલ લાવતાં થઇ પકડાયા અને સુલતાનની અર પંચતત્વના પાંજરામાંથી આત્મારૂપ પક્ષી ઉડી ગયું, અને નસીરખાનને પાતાની જગ્યાએ નિમી રખીઉલ અવ્વલ માસની ૧૫ મી તારીખ સન ૯૩૩ હિજરીમાં સુલતાન બહાદુર સેલ તથા શિકારને અર્થે ખંભાત બંદર તરફ ગયા અને મલેક અયાઝના પુત્રના કલેશને લીધે ત્યાંથી સારડ દેશ ભણી ગયેા. પાછા પરતી વખતે દીવ મ ંદરે ગયા અને ત્યાં એક માસ ગાળ્યા. દીવ બંદરને મુજાહિદ્ભખાં મેહુલીમની સત્તા તળે સોંપી પોતે અહમદાબાદ ત′ આવ્યા અને ત્યાં સાકારાણાને દીકરો વિક્રમાજીત સુલતા
નની સેવામાં આવી પહોંચ્યા. ત્રણ માસ સુધી અહમદાબાદમાં રહી ખંભાતને રસ્તે મુહમ્મદાબાદ ગયા. ત્યાંથી નાંદાદના રાજાને શિખામણ દઇ સુરત ભણી ગયા. સુરતથી એક રાત અને એક દિવસમાં મુહમ્મદાબાદ આવી રાણાના કુંવરને વિદાય કર્યાં.
૯૩૩ હિજરી.
નઝરબારની લડાઇ
લતીફખાંનુ પડવું, ખંભાત, દીવને દાખસ્ત.
રાણાના દીકરા વિક્ર માછતનું સુલતાનની સેવામાં આવવું, નાંદેદના રાતને શિક્ષા દઈ સુરત, ને ત્યાંથી ચાંપા
નેર આવવુ.
જેવાને ગયા, ત્યાં
૯૬૪ હિજરી.
દીવ, ઘા, ખંભાત, મેધરેજ, અહમદાબાદ, પાટણ અને ચાંપાનેર
તરફ ફરવું.
Page #101
--------------------------------------------------------------------------
________________
[૫૫]
ને મનસુખે નિકળ્યા તથા ત્યાંથી અહમદામાંઢ થઇને મુહમ્મદાબાદ એટલે ચાંપાનેર આવ્યેા.
આ વખતે સુલતાનનુ' દેશાટણ કરવું એ, કહેવતરૂપ થઈ પડેલ હતું લેાકા કહેતા કે મહાદુરશાહી દાડો સુલતાન બહાદુરની સધળી દોડની સવારી લખવામાં આવે તા મૂળ હેતુથી દુર રહી જઇએ. આ પાનાંઓ ઉપર જે લખાયાં છે તે ટુંકમાં સારસંગ્રહ છે. જે વિસ્તિ જોએ તે મિરાતેસિકંદરી વાંચેા.૧
સુલતાનની સ્વારીની વગરૂપ કહેવત થઇ પડી હતી.
ટુકામાં સન ૯૩પ માં આદિલખાનના દીકરા મુહમ્મદખાન કે જે સુલતાના ભાણેજ થતા હતા તે દાલતાબાદ તરફ ગયેા. એવુ કહેછે કે આ ચઢાઈમાં એક લાખ સ્વારે। અને નવસેા હાથીએ સુલતાનની સ્વારીમાં હતા, ત્યાંના કામને ફૈસલેા કરી દીધા.
૯૩૫ હિજરી. દોલતાઞાદની ચઢાઈ.
મજકુર વર્ષના શુઅરાત માસમાં પોતાના રાજનગરમાં આવ્યા અને તારીખ ૨ જી મેહર્રમમાં સન ૯૩૬ માં દક્ષિણ જીતવાનું આર્યું. ધાર મુકામે ઘણાખરા ગરાસીઆ દક્ષિણના અને મકલાનાના રાજા ભરથ સુલતાનની સેવામાં હાજર થયા. સુલતાનના હુકમ પ્રમાણે ચેવલઢ તથા અહમદનગર તર લશકર માકલી ખીજી તરફ લુટફાટ કરવા નિમી દીધું અને દક્ષિણનાં ઘણાં શહેરામાં સુલતાનનું નામ ખુતબામાં દાખલ કરવામાં આવ્યું. શુભરાતની છેલ્લી તારીખે મજકુર સતમાં પાછા પુરી મુહમ્મદાબાદ આવ્યેા, થોડાક માણસા લઇ જલ્દ દેશાટણ કર્યું. સન ૯૩૭ માં વાખડાના રાજ્યને હસ્ત કરવા ચઢાઈ કરી અને ત્યાંથી ઇતિહાસ (સિકંદરી)માં વિસ્તારથી લખ્યા પ્રમાણે માંડુગઢ તાબે કરવા ગયેા. કેટલાક દિવસ વિત્યા પછી શુઅરાત માસની તારીખ એગણત્રીશ સતે મજકુરમાં સુલતાન પેાતાની જાતે કેટલાક માણસા સહીત કિલ્લાની દીવાલ કે જે ઘણી ઉંચામાં ઉંચી હતી તેનાપર ચઢી માંડુંગઢન ૧ તારીખ બહાદુરશાહીની આ ઠેકાણે ખેાટ છે,
૯૩૬ હિજરી
દક્ષિણની ચઢાઈ.
૯૩૭ હિજરી.
વાખડા તથા માંડુ
ગઢની ફતેહ.
કિલ્લાને તેડ
Page #102
--------------------------------------------------------------------------
________________
[ ૫૬ 1
૯૩૮ હિજરી.
કર્યાં. સુલતાન મહેમુદ જે માંડગઢના કિલ્લાની ચાકી કરતા હતા તે નાસીને પેાતાના મેહેલમાં આવ્યે અને સાહમ માસની તારીખ ૧૨ મીએ સન ૯૩૮ માં મેહેમુખિલજીએ પેાતાના કુવરેસહીત આવી સુલતાનનુ` ઉપરીપણું કચ્યુલ કર્યું અને સુલતાનબહાદુર મેહેમુદ ખિલજીને તેના કુવરા સાથે અલખાન, ઇમ્માલખાન તથા સેક્ખાનને હવાલે કર્યાં કે એમને ગુજરાત લઇ જાઓ.
આ મજકુર સરદારને દાહ્યાદની પાસે જે ગુજરાતની સરહદઉપર છે તે પાલના રાજા તથા કાલીએ સાથે કે જે સુલતાન મેહેમુદ ખિલજીને મુક્ત કરાવવા ભેગા મળ્યા હતા ત્યાં લડવાની જરૂર પડી અને ઝપાઝપીમાં મેહેમુદ ખિલજી મરાયા. માંડુગઢને આખો દેશ સુલતાન બહાદુરના તાબામાં આવ્યા. ત્યાં કિલ્લેદાર તથા ફેજદાર નિમી દીધા અને તે વર્ષની વર્ષારૂતુ વગચિંતાએ માંડુગઢના કિલ્લાઉપર ઘણા એશઆરામથી પસાર કરી. સન ૯૩૯ ના સફર માસની તારીખ ૯ મીએ બુરહાનપુર તથા આસીરની ભેટ લેવાને નિકળ્યા ત્યારે અહંમદનગરના નિઝામશાહને બાદશાહી છત્ર આપી નિઝામશાહની માનવતી પદ્મવી આપી. અને (ત્યારપછી જે, તે તખ઼ઉપર બેસતા તે નિઝામશાહના નામથી ઓળખાતે ) મુહમ્મદખાન આસીરવાળાને મુહમ્મદશાહની પદવી ક્ષિશ કરી. ત્યારપછી તેણે ઉજૈનના રાજા સલહદી ઉપર ચડાઇ કરી તેમાં છેવટે સલહુદી કે પકડાયા અને સુલતાને ઉજૈન આવી ઉજૈન તાખાના દેશને દરખાખાન માંડાલીને હવાલે કર્યાં.
૯૩૯ હિજરી.
બુરહાનપુર તથા -
સીર. અડુમનના નિઝામશાહને બાદશ!હુ
બનાવ્યા.
ઉજેનથી કુચ કરી સારાપુર આવી તે જગ્યાને ભલુ ખાનના તાબામાં સુકી ત્યાંથી ભીલસા કબજે કરી રાયસીન પાસેની નદીઉપરના કિલ્લા નજીક ઉતારા કર્યા. રાયસીન આ વખતે સલહદીના ભાઇ લખમીસીનના તાબામાં હતુ. તે કિલ્લા લેવા માટે સુલતાને પેાતાના સરદારાને મેારચા સાંપ્યા. રૂમીખાન કે જે ગેાળીબહારના કામમાં ધણેાજ ચાલાક હતા તેણે તાપના એક બહારથી પલકવારમાં એક બુરજને પાયમાલ કરી નાખી,
Page #103
--------------------------------------------------------------------------
________________
[ ૫૭ ]
ખહાદુરી.
અને ભારહાર સિપાહીએ કે જેઓ સુલતાનના નોકર હતા. “મણે કિલ્લાની દીવાલને ખાતર દઇ એક તીરના ફળ જેટલી રાંખી ઉડાડી દીધી. આ જોઇ સલહદીએ સુલતાનની સેવામાં કહેવડાવ્યું કે હું. મુસલમાન થા અને કિલ્લે ખાલી કરી સ્વાધિન કરૂં. આ સાંભળી લખમીસીને સલહદીને કહ્યું કે શામાટે કિલ્લાને હાથથી ગુમાવે છે ? મારા દીકરા ભુપત, રણાની પાસે ગયા છે, રાણાના ચાળીસહજાર સ્વારે। અને અગણીત પેદલા પેાતાની સાથે મદદમાટે લાવે છે માટે કુમક આવતાં સુધી આપણે ટાળમ ટાળી કરીએ. જેથી સલહદીએ આવીને સુલતાનને અરજ કરી કે આજે લખમીસીનને રજા આપશે। અને કાલે કિલ્લા હવાલે કરશે, સુલતાને રજા આપી. ખીજે દિવસે ગઈકાલના કરારમાંનું કંઈ જણાયું નહિ અને કુમક કરવામાટે રાણાના આવવાની ખબર સુલતાનને થઈ જેથી તેણે મુહુમ્મદશાહ આસિવાળાને તથા ઇમાદુલમુકને રાણાની સામા ગાઢવી દીધા. ઈમાદુલમુશ્કે, ભારે લશ્કરથી રાણાના આવવાની ખબર સુલતાનને કરી દીધી તેથી સુલતાન ઈમ્તીઆરખાનને ધેરાનું કામ સોંપી પેાતે જલદ કુચથી ત્યાં ગયા. ( એવુ કહેછે કે તે અહર્નિશમાં સિત્તેર ગાઉ કાપતા હતે.) તે ત્રીશ સ્વારે।સાથે લશ્કરને જઇ મળ્યા. રાણાના જાસુસાએ સુલતાનના આવી પહોંચવાની ખબર રાણાને કરી; તે સાંભળતાંજ યુદ્ધની અશક્યતા દેખાડી પાતે એક મીજલ પછી રહ્યો અને પેાતાના ભરેાસેદાર માણસને સુલતાનની સેવામાં મેાકલી અનહદ કાલાવાલા કહેવરાવ્યા. આમ કરવાનું કારણ માત્ર એ હતું કે આવાં ખાનાં કરી તજવીજ કરવી કે સુલતાન પેતે આ લશ્કરમાં આવેલ છે કે નહિ ? આ વેળાએ વળી એક એવી ખબર ફેલાઈ કે ગુજરાતથી અલગખાન છત્રીશહજાર વારા, તેાપખાનું અને ધણા હાથીઓ લઇને આવી પાડાંચ્યા છે. રાણાએ તરતજ અવળે ડ કે નાસવા માંડયું, સુલતાન પણ તેની કેડે દોડ કરીને ધણીજ ઉતાવળે ચિતાડ પાડાંચ્યા, પરંતુ રાણા સુલતાનના આવી પાહોંચ્યા આગમચ કિલ્લામાં પેસી ગયેા હતેા.
રાણાની સ્થિતિ.
રણા નાઠે.
૧ સિક ંદરને ઠાર કર્યાથી ઈમાદુલમુલ્કને શુળી મળ્યા પછી દરખારથી એ પડવી ખા અમીરને મળી.
Page #104
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
સુલતાને કહ્યું ખુદાની મરજી હુરો તા, રાયસીનથી પરવારીને ચિતા ડના કિલ્લાને ફતેહ કરવનું આરભીશ, ત્યાંથી રાયસીન આવ્યેા. કીલ્લે ભરાયલા રાણાના માણસે મર્દાથી નિરાશ થએલા હતા તેથી કિલ્લા ફતેહ થઈ ગયે!, એનું વર્ણન સિકંદરીમાં વિસ્તિ છે.
રાયસીનની ફતેહ.
રાયસીન જીતાયા પછી સધળી વસ્તી જે સલહદીના તામામાં હતી. જેમકે ભીલસા ચંદેરી વિગેરે તે મુલતાન આલમ લાદી કે જે સુલતાન સિકંદર લોદીનેા સગા હતેા, અને મરહુમ હુમાયુ બાદશાહના તખ્તનશીન થવાથી કાલપીમાંથી તેને કાઢી મુકયેા હતેા, તેથી બાર હજાર સ્વારાસહીત સુલતાનને આશરે આયેા હતેા. તેને મેળવવા મુહમ્મદશાહ આસીરવાળા ઉપર હુકમ કર્યા કે કાકરૂન કે જેને રાણાએ સુલતાન મુહમ્મદ પાસેથી પડાવી લીધું હતું તેને લઈ લેવું, અને સુલતાન બહાદુરે કુંડવાલા ભણી હાથીએના શિકારને વાસ્તે ધણા હાથીઓ પકડી કાનારના કિલ્લાને એક દિવસમાં લઈ તેને અલેખાનને હવાલે કર્યાં. ઇસલામાબાદ, હુશ ગામાઢ અને માલવાની કેટલીક વસ્તીએ કે જે તે હદોની સાથે સબંધ રાખતી
માળવા સર કર્યું.
હતી તેમને પેાતાના ઉપયાગમાં લઇ ત્યાંથી પામ કરી સારગપુર આવ્યા, અને ત્યાંથી કાકરન ભણી કે જેને અત્યારસુધી મુહમ્મદશાહ આસીરી લઇ શકયા નહાતા ત્યાં ગયા ત્યાં પાહોંચતાંજ કિલ્લા ફતેહ થઇ ગયા અને ત્યાંથી મલેક ઇમાદુલમુલ્કને મદેપુર સાંપ્યું, તેણે તે તેહ કર્યું અને સુલતાન પાકે કરી પેાતાની રાજધાની તરફ ચાલ્યેા.
જ્યારે મુહમદાબાદમાં આવ્યા ત્યારે કેટલેક દિવસે દીવબંદરથી ખબર આવી કે ફિગીલાકે વહાણા અને ઘણા યંત્રો લઈ તે જગ્યા લેવાને આવ્યા છે, સુલતાન દોડીને રાતેારાત ખ’ભાત આવ્યે!, સુલતાનના આવી પહોં ચવાની ખબર સાંભળી પીર ગીલેાકેાએ કમ
પેર્ટુગીઝો અને સુલ
તાન
રહેવાના બદલે કરાર (નાસવાને) ને પસંદ કર્યું. સુલતાન દીવદર ગયા અને ત્યાંથી એ તાપા કે જે ઘણી મેાટી હતી અને બીજી સેના પોતાની
૧ ધાતુગીઝ—ઘણી વખત ઢગાઇએ કરેલી તેથી નાકબુલ થઈ
Page #105
--------------------------------------------------------------------------
________________
[૧૯]
મોડને ફતેહ કરવાને સનમુખે મુહમ્મદાબાદ મેાકલાવી અને પોતે અહમદાબાદ આવ્યા અને ત્યાંથી જ કુચે એક દિવસમાં મુહમ્મદા બાદ આવ્યેા.
મુહમ્મદશાહ આસીરીતે હુકમ લખ્યું કે આસીરથી ચિતાડના કિલ્લા ફતેહ કરવા સારૂ તમારે ને થવું અને ખુદાવંŕખાનને હુકમ ગયા કે ચિતાડ તરફ કુચ કરી જાઓ. જ્યારે તે માંડુંગઢ પોહોંચ્યા ત્યારે રાણાના વકીલોએ આવી અરજ કરી કે, સુલતાન જે સેવાનીઆના કરે તે ખાવીને પ્રાંણ થકી ઉપકાર માનવાને અમે તત્પર છીએ, અને ચિતાડના હસ્ત કરવાના મનસુખ વાહરે શ્રાચિઝેડી, માંડીવાળા તેમની પ્રાના સ્વીકાર થઇ નહી' અને
.
ચિઝેડની ચઢાઈ.
રાણાની પેશકશો.
સુલતાની સન્યાએ ચિતાડના કિલ્લાને ઘેરી લીધે, અને કિલ્લેબંધ લોક ધણા હેરાન થવા લાગ્યા. છેવટે સાંકાના દીકરા વિક્રમાજીતની માતુશ્રી કે જેણે પેહેલા વખતમાં સુલતાનના પ્રાણનું રક્ષણ કર્યું હતુ તેના કાલાવાલા કર્યાં. સેાનાનેા કમરપટા, મુકુટજડીત્ર તાજ જે સુલતાન મેહેમુદ ખિલજીનેા હતેા અને જેની કિમતવિષે ઝવેરી લેાકેાને અટકળ થતી નહાતી અને સધળું સુલતાન મેહેમુદ્રના પરાજયને દિવસે રાણાના હાથમાં આવ્યું હતું તે સહીત પાંચ ફરાડ ટકયા એટલે પાંચ લાખ રૂપીઆ થાયછે. સે। ઘેાડા,અને દશ હાથી પેશ શીના લઇ ત્યાંથી સુલતાન કુચ કરી ગયા. અને ત્યાંથી મલેક બુરહાનુલમુક અને મુજાહિદુખાનને ભારે લશ્કરસહીત રણથંજીરને કિલ્લા સર કરવાને અને મલેક શમશીરૂલમુલ્કને બારહજાર સ્વારાથી અજમેર કિલ્લો લેવા મેાકલ્યા પછી પોતે ચાર દિવસમાં મેદેસર પહેાંચ્યા અને એક દિવસ મુકામ કરી લશ્કરને મ ડુગઢ ભણી રવાને કર્યું, અને બે દહાડા પછી પોતે ત્યાંથી જલઃ સ્વારી કરી એક અહેનીશમાં સાડ઼ કેાસ કાપી માંડુંગઢ આવ્યા.
રણથંબુર અને અજ
મેર ઉપર ચઢાઇ.
કેટલાક દિવસ પછી મુહમ્મદશાહ ફારૂકી અને આસીરવાળાને ગુજ રાતના નામીચા સરદારા સહીત નિઝામુલમુક દક્ષિણી ઉપર મેાકલ્યું. મુહમ્મદશાહની નિઝામુલમુશ્કેથી સપડા કસબા આગળ લડાઇ થઇ, મુહ
Page #106
--------------------------------------------------------------------------
________________
[ 5 ] મ્મદશાહે ત્યાંનું વત્તત ઘણી ઉતાવળે ચાલનાર કાસદે સાથે સુલતાનની સેવામાં મોકલાવ્યું. અરજી પહોંચતાંજ સુલતાન બારહજાર શરાઓ સહીત જલદ કુચથી રવાને થયો, અને એવા અવસરે સપડા કસબા આગળ પહોંચ્યો કે બેઉ લશ્કર સામસામાં ઘોંધાટો કરી રહ્યાં હતાં. સુલતાનનાં પગલાં થવાની ખબર સાંભળી શત્રુઓ નાસી ગયા. કેટલાક દિવસે નિઝામશાહ આવી સુલ, નિઝામશાહને રાજ તાનને ભેટ અને તેનું રાજ તેને પાછું ઈનામ પ્રાપ્તી.' કરી દીધું. પછી પિતે માંડુગઢ આવ્ય, નિઝામશાહ કેટલીક મીજલ સુધી સુલતાનની સેવામાં હાજર રહ્યો, પછી તેને વિદાય કર્યો.
સુલતાનને ફરીથી ચિતની શંકા ઉતપન્ન થઈ, ભેગજોગે તે કાળમાં સુરતાન હુસેન મીરજા બાદશાહ (ખુરાસાનના બાદશાહને ભત્રીજે મુહમ્મદખાન મીરજા) કે જે હુમાયુબાદશાહને ઘણું પાસેનો સગો હતા તે, લાગ જોઈ સુલતાન બહાદુરની સેવામાં આવી પહોંચે એ કારણથી શ્રી સ્વર્ગધામનું મન ખાટું થઈ ગયું જેથી મીરજાને પિતાના રાજ્યમાંથી કાઢી મુકવા અથવા મોકલવા વિષેના પત્રો બેવાર ચાલુ થયા. હવે આ પત્રોના મુસદા મિરાતે સિકંદરી ઈતિહાસમાં નોંધ થએલા છે. શત્રુતાની અગ્નિ બે બાદશાહોમાં ભડકી ઉઠી,
ટુંકામાં સુલતાન બહાદુરે માંડગઢથી ચિતોડ જીતવાના નિશાને ઉડાડ્યા અને યુદ્ધનો મુખ્ય ઉપરી રૂમીખાનને બનાવ્યો અને તેની સાથે કરાર કર્યો કે જીતી લીધા પછી મજકુર કિલ્લો તેને સોંપવામાં આવશે. તેજ અરસામાં એવું સંભળાયું કે શ્રી સ્વધામી સુલતાન બહાદુરથી યુદ્ધ કરવાને વાલીઅર મુકામે આવ્યા છે. તે જ્યારે સુલતાન બહાદુર ચિતોડની ફતેહથી પરવાર્યો અને કિલ્લેબંધ થએલા ધર્મશત્રુઓને ઠેકાણે પાડી દીધા ત્યારે ત્યાં છે કે હવે શું થાય છે તે જોવું. જ્યારે એ સ્વર્ગધામીના મનસુબાથી સુલતાનને ખબર થઈ ત્યારે તાતારખાંને ત્રીશહજાર સ્વારથી ને કે ખ્યાનાનીબેનથી દિલ્લીના સુબઉપર જવું.
તેમાં એવો હેતુ હતો કે જે શ્રી સ્વર્ગધામી ગુજરાત ઉપર આવે તે તે દિલ્લીમાં જઈ કબજે કરી લે, તે લાચાર થઈ તે શ્રીમંત ઈશ્વર ઈશ્વર કહી પાછી ફરશે, ખુદાની ધારણા જુદી જ હતી. તાતારખાનની અક્કલ ન પિસ્યાથી આ પ્રમાણે ન બન્યું, અને તેના ભાઇએ, હિંદલ મીરજાએ
Page #107
--------------------------------------------------------------------------
________________
[ ! ?
તેને હરાવી દીધે..
ચિઝેડ પડયુ.
ટુકામાં ઘેરાએલા ચિતાડના કિલ્લાવાળાને રીબાવવા લાગ્યા, અને ચિતડ છતાયું, અને વાયદાપ્રમાણે ચિતેડના કિલ્લેા કેટલાંક કારણેાને લીધે રૂમીખાનના તાબામાં મુકવામાં નહીં આવ્યે તેથી તેને પ્રાણથી લાગી ગઇ અને છાતીમાની અરજી શ્રી સ્વધામીને લખી અને સુલતાનને હેરાન કરવા લાગ્યા, એની પુરી હકીકત સિકંદરીમાં લખી છે. સુલતાન મેહેમુદ કેટલાક માણસ લઇ માંડુંગઢના ફિલ્લા તરફ આવ્યા, તે કિલ્લાને પણ શ્રીસ્વર્ગ ધામીએ ફતેહ કરી લીધેા, સુલતાન બહાદુરે મહામેહનતે પાડે ચાંપાનેરના ફિલ્લામાં પહેોંચ્યા તે જગ્યા ઈખત્યારખાન તથા ધાયલ થએલા રાજા નરિસ`ગદેવને સોંપી ખ'ભાતની વાટે સારઠ દેશમાં આવ્યા અને ત્યાંથી નિકળી દીવબંદરમાં જઇ ભરાયા અને શ્રી સ્વધામીએ ધેડાજ કાળમાં ચાંપાનેરને પશુ સર કરી લીધું અને તે શ્રીમંત, શેહેર અહમદાબાદમાં આવી પેાતાના ભાઇ મીરજા અસકરીને અહુમદાબાદમાં, કાસમબેગને ભરૂચ સેરકારપર, યાદગાર નાસિરામરજાને સરકાર પાટણ ઉપર, અને બાખાભેગ જાને ચાંપાનેરના કિલ્લામાં મુકી-શેરખાનપઠાણુ કે જેણે શેરશાહનુ પદ ધારણુ કર્યું હતું. તેની ખટપટને લીધે પોતે આચાની રાજધાની તરકૢ ગયા.
સુલતાનની પડતી
દાવત.
હુમાયુની જીત તથા ખાખસ્ત.
આ વેળાએ બહાદુરશાહનાં સરદ્વારા જેવા કે મલેક અમીન કે જેને રણથંબુર કિલ્લાની સત્તા અપાઇ હતી અને બુરહાનુલમુલ્ફ મનસાની ચિતાડના કિલ્લાના અધિકારી અને શમશીરૂલમુલ્ક અજમેરના કિલ્લાના આધકારી તે બન્ને એક બીજાની મસલતથી લગભગ વીસહજાર સ્વ રનું લશ્કર લઇ પાટણની હદમાં આવી પાાંચ્યા, અને સુલતાન બહાદુરને અરજ કરી કે જો આના હોય તે યાદગાર નાસીરમીરજાથી યુદ્ધ મચાવીએ. સુલતાને ઉત્તર દીધા કે લગભગ હું પણ આવી પાહોંચ્યા જાણજો. ત્યાંસુધી લડાઇ કરશે! હુમાયુના પાટણના નહીં. ત્યારપછી તે આવી પાહાંચી લશ્કરથી મળી ગયા. સરહદમાં સુલતાનના આવી પહોંચ્યાની
સુખે નાઠે.
Page #108
--------------------------------------------------------------------------
________________
વાત સાંભળી, યાદગાર નાસીરમીરજા અખાડા કરી નાસીને અહમદાબાદ આવ્યો, આ ખબર સાંભળી સુલતાનની વિખરાએલી સિન્યા દરેક ઠેકાણેથી આવી સુલતાનની સેવામાં ભેગી મળી, સુલતાન અહમદાબાદ તરફ કુચ કરી.
મિરજાસકરી વિગેરેની સુલતાન સાથે મેહેમુદાબાદ મુકામે લડાઈ થઈ. હવે પારકા દેશમાં રહેવું કઠણ જાણી મિરજાઅસકરી તથા બીજા અમીરે શ્રી લીલાનું દરદુર થઈ ગયું. સ્વર્ગ મુકામીની સેવામાં પાછા પગે પહોંચી ગયા. મિરજાસકરી અને બીજા અમીરોનું ગુજરાતના દેશમાં ભવું નવ માસ અને કેટલાક દિવસ સુધી રહ્યું. - સુલતાન બહાદુર ચાંપાનેરમાં રહ્યો તે, ફિરંગીલેકેના તોફાન અને દીવના ટાપુમાં કિલો બાંધવાવિષે ઘણી અફસેસી કરતો હો અને તેઓને કાઢી મુકવાના પ્રયત્નવિષે વિચાર કરતો હતો. મકર ટાપુમાં ફીરંગીઓના કિલ્લા બાંધવાવિષે ઇતિહાસ(સિકંદરી)માં લખ્યું છે.
એવું કહે છે કે જયારે ફિરંગીઓથી કેટલીક વખત મિલાપ થયા તે વખતે તે ધર્માચાર હુલ્લડખોરોએ સુલતાનને મારી નાખે. અને સમુદ્રમાં નાખી દીધો તે દિવસથી દીવબંદરનો ટાપુ ફિરંગીઓના હાથમાં ગયો. આ બનાવ તારીખ માહે રમજાન સન ૯૪૩માં બન્યો. ઈખતીઆરખાં પ્રધાને આ બનાવનું વર્ષ સુલતાનુલબરે, શહીદુલબહરે કાઢયું છે, એટલે તારીખ ક કમાન એ પૃથ્વીપતી સમુદ્રમાં મરાય. એનું રાજ્ય અગ્યાર વર્ષ બાદશાહી કુટુંબમાં અને ઉમ્મર એકત્રીશ વર્ષની હતી.
બનાવનો દિવસ છે.
૯૪૩ હિજરી. આ દુઃખી બનાવ પછી ઉંચા વિચારના પ્રધાનો અને નામાંકીતા સરદારએ મુહમ્મદ શાહ ફારૂકી કે જે આસિર અને બુરહાનપુરને બાદશાહ હતો તેને લખ્યું કે આવીને તખ્તનશીન થાઓ. એ બાદશાહ સુલતાનને ભાણેજ હતું અને તે વખતે સુલતાનની આજ્ઞાથી ૭૦ હજાર
૧ પિર્તુગીઝ રાજ્યને મા ડાઘ લાગે કે જે કદી દેવાય નહીં. ગુજરાતને ઘણો ધક પહોંચાડે છે જે તેની દોલતના ખરેખરા હીરાનો નાશ કર્યો. વાહરે દગલબાજ |
૨ જે વધારે જીવ્યો હોત તો ઘણો લાભ થાત..
Page #109
--------------------------------------------------------------------------
________________
[૩]
સવારે। સહિત ઉજ્જન શહેરની હદમાં હતા. સુલતાને પોતાના જીવતાં તેને પાવી અાવ્યા હતા. એક દિવસ તખ્તઉપર બેસી સધળા ધંધાના તથા દરબારીઓને આજ્ઞા કરી કે, એને પાટલી માનવે જોઇએ. સળ એ મજકુર આનાતે વિકારી, સુલતાનના ખેદકારક મૃત્યુની ખબર દુઈ અરજ કરી કે સુલતાનના પેટે પુત્ર નથી જેથી તખ્તનાં માલીક આપ છે, માટે આ તર” પધારશે..
આ વેળાએ મુહમદએભાભિરઝાને ગુજરાતના રાજ્યને લેબ ઉત્પન્ન થયા. એ વખતે મજકુર મિરઝા દીવખ’દરથી ત્રણ ગાઉપર આવેલા ઉના ગામમાં હતા. અમીરે એ ધારણાથી માહીતગાર થયા. ઇમાદુલચુક શુરાનું લશ્કર લઇ મિરજા ઉપર ગયે।, મજકુર ગામની હદમાં ઝપાઝપી થઈ, મીરજા હાર ખાઈ જતા રહ્યા. પરંતુ જ્યારે સુલતાન બહાદુરના કપાઈ જવાના સમાચાર વિષેના બનાવની સરદારાની અરજી મુહમદશા ફારૂકીને પોહોંચી ત્યારે તેવિષે કાઈતે ક પણ જાણ કરી નહીં અને શાકમહુમાં બેસવા લાગ્યા. આથી સુલતાનના વિયેાગવિષે એટલું દુ:ખ અને શાક ઉત્પન્ન થયાં કે ૭૦મે દિવસે સુલતાનના મૃત્યુથી આયુષરૂપી રાચરચીલુ' અને તેણે આ સંસારના ત્યાગ કર્યો.
જ્યારે મુહમ્મદશાહના જન્નતનશીન થવાની ખબર ગુજરાતના સરદારાને થઇ કે મેહમુદ્દખાન ખિન લતીફખાન સુલતાન બહાદુરના ભાઈ ભત્રીજા શીવાય બીજો કોઈ વારસ નથી એવું સત્ર અનુમાને નક્કી હર્યું.
મેહસુઃખાન સુલતાનના હુકમને અનુસરી મુહમ્મદશાહ ક્ાકીની કેંદ્રમાં હતા, તેને મુતાવલ કસમે કે જે ખાનદેશ તાબામાં છે ત્યાં શમસુદ્દીનના હવાલે કર્યાં હતા તેથી ગુજરાતના અમીરાના લખ્યા પ્રમાણે શમસુદાને મેહેમુદખાનને ગુજરાત તરફ માકલી દીધા, કે જેથી પેાતાના બાપદાદાના દેશમાં જાણુક જામી નય.
ખબર
એ પણ જાણવાજોગ છે કે સુલતાન બહાદુરના બનાવની ચારે તર′′ ફેલાઇ ગઇ, અને સુલતાન બહાદુરના પરાજય પછી ઘણા તાકાત અને ભારે ટંટા ગુર્જર દેશમાં પેદા થઇ ગયા. દક્ષીણના બાદશાહોની પેશશી (ખંડણી) અને તેમજ ફિગીઓના બદરોનુ' મેહેસુલ કે જે આ ઇતિહાસમાં લખાયું છે. તે મુર્દૂલ અધ થઈ ગયું,
અરે ખડ઼ાદુર કયાં ગયા બેટ એ પુરાઇ નહીં,
રાંડ કરી ગુજરાત બગડી ગઇ સા વાત.
Page #110
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ] બીજો સુલતાન મહેમૂદ–મહેમૂદખાન (સુલતાન મુઝફફર હલીમના દીકરા લતીફખાનના કુવર)નું રાજ્ય
સન ૯૪૩ હિજરીમાં અગ્યાર વર્ષની ઉમ્મરે સુલતાન મેહેમુદ ગાદી ઉપર બેઠે, એનું નામ બીજો સુલતાન મહેમુદ પયું, અને ખુતબા(પ્રાર્થનામાં તથા સિક્કાઓ ઉપર સુલ- ૪૩ હિજરી. તાનને શબદ નાખ્યાથી શોભાયમાન થયા. પ્રધાનપણાનું જોખમભરેલું કામ મલેક ઇમાદુલમુકને સોંપવામાં આવ્યું, અને 'દરીઆખાન મોટા સભાપતીની પદવીના નામને પામ્યો. એ બેઉ એક બીજાથી હળી મળીને પ્રધાનપણું તથા સુલતાનના રક્ષણનું કામ કરતા કાચી ઉમર હોવાને લીધે તેને બંધ રાખતા હતા, ઉપર કહેલા અમારા શિવાય કોઇની સુલતાનની પાસે જવાની મગદૂર નહોતી. ખાન પાન અને વસ્ત્ર જે તેઓ મોકલાવતા તેને જ તે ઉપયોગ કરતો. આ ધારાથી સુલ તાન ઘણી ઈજા પામતો હતો, પરંતુ ઘણી ચપળ બુદ્ધી અને ભારે સમજણને લીધે મને ખોટું લાગે છે એવું બહાર પડવા દેતો નહોતો, અને પિતે રમત ગમત તથા શિકારમાં એટલો બધો શેખ રાખતો હતો કે જાણે લશ્કર તથા રાજ્યની તેને કંઇપણ પરવાજ નથી. ગુપ્ત તથા પ્રસિદ્ધ રીતે કહેતે હતું કે જે બાદશાહના ઈમાદુલમુક અને દરીઆખાન જેવા પ્રધાન હોય તેણે શાવાતે માથાફોડ કરવી જોઈએ? કોઈવેળા કહેતા કે ખરે મા કેવી જગ્યા હશે અને મદીના કેવું ધામ હશે? આવાં વચનો સાંભળી પ્રધાન રાજી ખુશી થઈ મન દઈને રાજ ચલાવતા અને સુલતાન પિતાને મોટા ડહાપણ અને કાળને અનુસરીને ઘેલો ગાંડો બનીને જે કંઈ
ઘા તથા છાના મીઠાં કડવાં કૃત્ય જોતો અને સાંભળતો તેને પુરેપુરા કમી તથા વધારો કર્યાશિવાય પ્રધાને કહી દેતો. એથી તેઓ સુલતાનથી અચરતી પામતા હતા. એક વખત વિત્યા પછી દરીઆખાનના મનમાં આવ્યું કે ઇમાદલમુશ્કનો કાંટો વચમાંથી કાઢી નાખી રાજ્યસત્તાની લગામ પતાને હાથે પકડવી.
૧ મે
ચા ઘુમટવાળા દરીઆખા ભતાને શા.
Page #111
--------------------------------------------------------------------------
________________
[ ૬૫ ]
શિકારને બહાને સુલતાનને મહીનદીને કાંઠે, કે જે શહેરથી ત્રીશ ગાઉ ઉપર છે ત્યાં લઈ ગયા અને ધણું લશ્કર આસપાસનું ભેગું કરી ધમાલમુલ્કને સદેશે! કહાવ્યા કે સુલતાને હુકમ કર્યાં છે કે અહમદાબાદથી તમારે બહાર નિકળવું અને તમારી જાગીરમાં જઇ રહેવું” આથી ઈમાદુલમુક લાચાર થઇ પેાતાના જાગીરી મહાલ ઝાલાવાડમાં ગયા, અને દરીઆખાન સુલતાનને લઇને માદુલમુલ્કની કેડે લાગ્યા અને જતાં જતાં બુરહાનપુરની હદસુધી ગયે। અને સુખારકશાહને કહાવી મેાકલાવ્યું કે ઇમાદુલમુલ્કને પકડી અત્રે મેકલવે, જ્યારે મુખારકશાહે આ પ્રમાણે ન કર્યું ત્યારે મેઉમાં યુદ્ધની વેળા આવી.
ઢામગીરી નજીક રણુસ્થંભ રાપાયા, એમાં સુખારશાહની હાર થઇ અને તે નાસીને આસીરના કિલ્લામાં ભરાયા, અને તેના નામીચા હાથીએ અને રાજ્ય માલમતા સુલતાન મેહેમુદના હાથમાં આવી. માદુલમુક ત્યાંથી નાસી માંહગઢમાં માલવાના રાજકર્તા કાદરાદશાહની પાસે ગયેા. સુલતાન થોડાક દિવસ બુરહાનપુરમાં રહ્યો, અને છેવટે એવી શરતથી સુલેહ થઇ કે બુરહાનપુર અને આસીરમાં ખુતબામાં (પ્રાથના) તથા સિક્કા ઉપર ખીજા સુલતાન મેહેમુદનું નામ રાખવું.
દરીયાખાન સુલતાનને લઇને અહમદાબાદ આવ્યા, અને વગરહરકતે આખા ગુજરાત દેશને પેાતાને કબજે લાવી મુક્યા. માત્ર ખાદશાહીજ સુલતાન મેહેમુદની હતી. જેને તે દરીઆખાનની સત્તx નજરબંધ રાખતા હતા. અને સુલતાનની દશા.
સુલતાનની મુબારકશાહ ઉપર ફતેહ.
દરીઆખાન શાખીન હતા, તેથી મેાજમજામાં રહેતા. તેણે સુલતાનની ખબર રાખવાનું કામ આલમખાં લેાધીને સોંપી દીધું હતું કે જે, તેના ભરૂસાનેા અમલદાર હતા.
એવું કહેછે કે ઉત્તમ પાપકાર જેવાં કે-ઈનામ, બક્ષીશ તથા જાગીરને લીધે શ્રીમતથી લઈ ભીક્ષુકસુધી ગુજરાતની સઘળી પ્રજા દરીઆખાનથી રાજી અને આભારી હતી. એમ દરીઆખાનના પરોપકાર, કહેવાય છે કે જમીના (જાગીર આપવા અર્થે) વગર
નામ લખેલી સનદી તૈયાર કરાવી તેપર બાદશાહની માહાર કરાવીને પેાતાની પાસે એવા મનસુખાથી રાખી મુકતા હતા કે હકદાર વારસને વાટ જોવાની
Page #112
--------------------------------------------------------------------------
________________
મેહેનત ન પડે. તે આપતા હતા.
દરીઆખાને પાંચ વર્ષ સુધી ઘણા એશઆરામથી દિવસ ગુજાર્યા. જેકે સુલતાનના કાન ઉપર દરીઆખાનના ઘણું લંપટપણાની અને મોજમજાની ખબર પહોંચતી પરંતુ તેથી અજાણ્યો બની જઈ અખાત કરી દેતો, અને દરીઆખાન હમેશાં સુલતાનની શી ઈચ્છા છે તે શોધત હતું. જોકે સુલતાનની યોગ્યતા ખોળવામાં તેણે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કઈ વાટ મળી નહીં, તેથી વારંવાર કહેતો હતો કે “હું આ જુવાન માણસના કામમાં આશ્ચર્ય પામું છું. એટલે સુલતાનની યોગ્યતામાં ખરે એ નિપુણ, બુદ્ધિવાન અથવા તો ઉત્તમ પ્રકારનો મુખ છે.
ભોગ જોગે કેટલાક દિવસે આલમખાં લોદીએ દરીઆખાનથી પિતાની જાગીરમાં જવાની રજા લીધી અને તે તરફ ગયે. તેનું કારણ મિરાતે સિકંદરીમાં નોંધાએલું છે. દરીઆખાનનું એના તરફ મન નારાજ થયું હતું.
આ વખતે એવી ખબર આવી કે ઈમાદુલમુક માલવામાં કાદર બાદશાહ પાસે આવી ગયો છે અને તેની ઘણી મહેરબાની સંપાદન કરી છે. દરીઆખાને આ બનાવથી નારાજ થઈ કાદરશાહ ઉપર બીજા સુલતાન મહેમુદ તરફથી હુકમ મોકલાવ્યો કે “ઈમાદુલ મુલ્કને પકડીને મોકલી દેવો અથવા પિતાના રાજ્યમાંથી કાઢી મુકવો’ કાદરશાહે જોઈએ તે ઉત્તર ન આપો તેથી દરીઆખાને ગુસ્સે થઈ જઈ, કાદરશાહ ઉપર ચઢાઈને અર્થે તંબુ ડેરા બહાર ઠોક્યા. ખામંદરેલના મહેલો કે જે, કાંકરીઆ તલાવ નજીક છે તેમાં આવી ઉતર્યો અને સઘળું લશ્કર ભેગું કરવાનું રાજ્યના ચોમેર આસપાસ હુકમો લખ્યા. તે પોતે દરરોજ દિવસનો પહોર દહાડો ચઢે સુલ તાનની સેવામાં એક બે ઘડી બેસી, પાછો શહેરમાં પિતાને ઘેર આવી મેજમજા માલતે. જ્યાંસુધી સુલતાન કાચી ઉમ્મરને હતો ત્યાં સુધી દરેક રીતે અખાડા કરીને ચલાવી લઈ સહન કરી લે. પિતાને સત્તા નહીં તેથી નિત્યે દુ:ખી રહેતો.
તે અહીં સુધી કે એક દિવસ સુલતાનને સૈયદ મુબારક બુખારી સાથે નાચ, સભા અને રાગ સાંભળવાને આમંત્રણ કરી પોતાને ઘેર પધરાવ્યો. બેઉએ આખી રાત તમાશો જોયો. રાતના પાછલા ભાગમાં દરીઆખાન
૧ મેહેમુદાબાદ નજીક ભમરીઆ કુવાવાળા સૈયદ મુબારક.
Page #113
--------------------------------------------------------------------------
________________
- [ ૧૭ ] ઉઠી એકાંતમાં ગયો. નૃતવાળીઓમાંથી એક ચંદ્રમુખીની સાથે નિદ્રાવશ થ. સુલતાન તેવીજ રીતે એક સભામાં બેસી રહ્યો. આ નાલાયક ચાલથી સુલતાનનું મન નારાજ થયું અને સહનશક્તિથી સહી શકાયું નહીં, તેથી તેણે ધીમે રહી સૈયદ મુબારકને કહ્યું કે, “આ દાસની અવિવેકત્તા જોઈ કે? મને એકલો મુકી, દારૂ પીને, બાદશાહી વિવેકને કોરાણે મુકી, નિદ્રાવશ થયે છે.” સૈયદ મુબારકે અરજ કરી કે હજી સહનતા, સબુરી અને ગંભીરતાની વેળા છે, કે શું પરિણામ આવે છે તે જોવું. ભોગજેગે સુલતાનની મુસાફરી અને તેના જેવી હાલતમાં હોવાના ખબર આલમખાં લેધી કે જે, તે વખતે પોતાની જાગીરમાં હતો તેને પહોંચી. તે દરીઆખાનથી ગુપ્ત રીતે બળતો હતો તેથી પિતાની જાગીર શહેર રથી ત્રીશ ગાઉ ઉપર ધંધુકામાં હતી છતાં ત્યાંથી છાનામાનો આવ્યો અને ગુપ્ત રીતે સુલતાનને અરજ કહાવી કે જો સુલતાન મુજને અત્રે આવી મળે અને જે કાંઈ આજ્ઞા કરે તે પ્રમાણે વર્તવાને તૈયાર છું, અને વચમાંથી સત્તા લઈ પડેલાનો કાંટો કાઢી નાખું.' સુલતાન ચરાજીનામી વાઘરી કે જે છેવટે મુહાફિઝખાનની પદવી પામ્યો. તેના કેલ કરારથી ખાતરી કરી બાવીસ સવાર સહીત ઘોડવહેલ કે જે, આલમખાંએ મોકલાવી હતી તેમાં બેસી એકાંતે ખામધ્રોલના મહેલમાંથી આલમખાનની પાસે ગયો. દરીઆખાન બીજે દિવસે સુલતાનના જવા વિષે ખબર મળ્યાથી ભારે અચંબામાં પડે.
પરંતુ એના હાથમાં ખજાનાની કુચીઓ હતી તેથી એક જણ કે જે અમદાવાદ વસાવનાર સુલતાન અહમદના વંશમાં હતો તેને બાળી કાઢી તેનું નામ સુલતાન મુઝફફર મુકી, પ્રાર્થના તથા સિક્કામાં તેનું નામ પાડી લગભગ પચાસ સાઠ હજાર સવારો ભેગા કરી સુલતાન અને આલમખાનના મનસુબે બહાર પડે. ભારે લડાઈ થયા પછી સુલતાન મેહમુદની હાર થઈ અને દરીઆખાન પોતાના ઘડેલા બાદશાહની સાથે 'જય પામી ધોલકામાં આવ્યું. પરંતુ સુલતાન મહેમુદના ગ્રહ બળીઆ હતા બીજીવારે પોતે હાર્યા છતાં ચોમેરથી માણસે થોકે થોક અને ટોળેટોળાં સુલતાન તથા આલમખાનની પાસે ભેગા થઈ ગયાં. અને દરીઆખાનના લશ્કરમાંથી પણ દરરોજ નિકળીને એમની પાસે જતા રહેવા લાગ્યા. થોડા
૧ તે વખતની બગી.
Page #114
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] દિવસમાં મોટું લશ્કર ભેગું થઈ ગયું. દરીઆખાને જ્યારે એ પ્રમાણે જોયું ત્યારે ધોળકામાં પિતે રહેવું ઠીક ન ધાર્યું અને ત્યાંથી અહમદાબાદ આવ્યો. જ્યારે શહેર નજીક પહોંચે ત્યારે તેને શહેરમાં આવતો લેકેએ અટકાવ્યો. તે મહામુસીબતે અને ભારે સંકટ શહેરમાં દાખલ થયો અને રૈયત તથા લશ્કરીઓની પૂરસીઓ કરવા લાગ્યો તે છતાં લોકો નિકળીને સુલતાનની સેવામાં જતા. . દરીઆખાનને એવી શંકા ઉભી થઈ કે શહેરના લોકો મને પકડીને સુલતાન પાસે લઈ જશે તેથી પોતાના કુટુંબને તથા સારસરંજામને ચાંપાનેરના કિલ્લા ભણી મોકલાવી સને ૫૦ હિજરી. દીધું, અને પોતે મુબારકશાહ પાસે બુરહાનપુર ગયો. આ બનાવ સન ૯૫૦ હિજરીમાં બન્યો.
- સુલતાન મહેમુદ અમદાવાદ આવી ત્યાંથી ચાંપાનેર તરફ ગયો અને દરીઆખાનની સઘળી રોકડ પિતાને હસ્ત કરી. તેમજ કિલ્લાને ઉઘાડી પાકે પાયે સુલતાન ચાંપાનેરમાં બેઠો અને પ્રધાનપણાનું કામ મલેક બુરહાનુલમુક બંબાનીને સોંપ્યું અને સૈન્યાપતીની પદવી આલમખાન લોધીને મળી. ત્રણ માસ સુધી સુલતાનના ગ્રહો લાભકારી રહ્યા
એક દિવસે આલમે સુલતાનને અરજ કરી કે “ઈમાદુલમુકને દરીઆખાને પિતાની દેશબુદ્ધિને લીધે કાઢી મુકયો હતો જે તેને બોલાવવાને હુકમ હોય તો હાજર થઈને સરકારને પગે લાગે.” તેની અરજને અનુસરી સુલતાને આજ્ઞાપત્ર મોકલાવ્યો. ચરજીનામને ચિડીમાર સુલતાનના હુકમો અને સંદેશા આલમખાં પાસે લઈ જતો તેને મુહાફિઝખાનું માનનામ મળ્યું સુલતાનનો સોબતી બન્યો અને તે અલ્પ બુદ્ધિને માણસ પિતાને શુભેચ્છક અને નિમકહલાલ જાણતો હતો. આ વેળાએ ઈદુલમુક પણ આવી સુલતાનની સેવામાં હાજર થયે. ભરૂચ તેમજ સુરત બંદર સહિત સરકાર તરફથી તેને જાગીરમાં અપાયાં. પિતાની ગોઠવણ તથા બંદોબસ્ત કરવા સારૂ જાગીરમાં જવાની તેને પરવાનગી મળી.
ગજેગે એજ સમયમાં કે જ્યારે સુલતાન એક દિવસ મધુપાન કરી અતિ આનંદમાં હતો ત્યારે મુહાફિઝખાંએ યુક્તિ ઘડીને અરજ કરી કે જુના અમીરોને કાઢી મુકી નવા ભરવા જોઈએ.
૧ ડાભડીઆ કુવા પાસેની મસજદવાળો.
Page #115
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] હમણા બીજાઓને ઇજાજ થાય ત્યાંસુધીમાં સુલતાને દિલ્લીના અખાદwહ સિદ્ધર લોધીનો ભાઈ મલાઉદીન લેધી કે જે, સુલતાન બહાદુરના વખતમાં અત્રે આવીને કરી રહ્યો હતો તેને અને શજઅતખાનને દરીઆખાન સાથે થએલી લડાઈમાં વચમાંથી કાઢી નાખવા જોઈએ એ વિષે સુલતાને કોઈપણ અમીર અથવા પ્રધાનેથી અભીપ્રાય લીધા શિવાય હુકમ કર્યો તેથી એ અમીરને ગરદન મારી શૂળીએ લટકાવી દીધા અને પિતે એકાંતમાં બેસી રહી ત્રણ દિવસ સુધી કોઈથી મળે નહીં.
ત્રીજે દિવસે આલમખાં લોધીએ ઇમાદુલ મુલ્કને કહ્યું કે “અલાઉદીન લોધી અને સજાઅતખાન આજ ત્રણ દિવસથી શણી હેઠળ પડેલા છે. સુલતાનને અરજ કરી દાટવાની પરવાનગી મેળવો.' ઈમાદુલમુક દરબારમાં આવ્યો. ત્યાં અરજી કે જેનું નામ મુહાફિઝખાન હતું તે સુલતાનની હજુરમાંથી બહાર આવીને પુછવા લાગ્યું કે “તને તો જાગીરમાં જવાની પરવાનગી મળી છે છતાં પાછા આવવાનું શું કારણ છે?” ઈમાદુલમુશ્કે કહ્યું કે “સુલતાનને અરજ કરે કે જે આજ્ઞા આપે તે અલાઉદીન લોધીને દાટવામાં આવે આ સાંભળી તે દુષ્ટ પિતાના મનથી હસીમાં ઝેર ભેળવીને કહ્યું કે એ મલેક ! આજ તો એ બે લુણહરામે ભરાયા છે પરંતુ થોડા વખતમાં સઘળાઓ એમને જઈ મળશે.” એ સાંભળતાં વારે ઇમાદુલમુકના અંતઃકરણમાં અગ્નિ વ્યાપી ગઈ. જે સાંભળ્યું હતું તે વિષે આલમખાનને ખબર કરી અને કહ્યું કે જે થોડા દિવસ આયુષના ભેગવવા હોય તે આ દુષ્ટ અરજીને ઘર કરો અને સુલતાનને નજર કેદ રાખે.” આટલું કહી પોતે કુચ કરી જાગીરમાં જતો રહ્યો.
આલમખાન અને વહુલ મુલક વિગેરે અમીરો તથા સઘળા લશ્કરે એકમત થઈ ઠરાવ કર્યો કે જ્યાં સુધી ચરજીને ઠાર ન કરીએ ત્યાંસુધી સુલતાનને સલામ ન કરવી. પહેલાં અલાઉદીન અને રાજાઅતખાનને ભેદાવ દઇ સર્વ ભેગા મળી જે મજીદ સુલતાની દરબાર પાસે હતી તેમાં આવી ભેગા મળીને બેઠા અને સુલતાન ત્રણ દિવસ અને રાત સુધી ઘેરાએલે રહ્યો. એવી રીતે ત્રણ ઓહોનિશ પસાર થયા પછી છેવટે પાણી ખુટયું તેથી સુલતાને સંદેશો કહાવીને પુછાવ્યું, ત્યારે સઘળાએ સર્વાનુમતે મેં તથા મનથી કહ્યું કે “અમે સુલતાનના સેવક છીએ, પરંતુ ચરજી જે હાલ દરબારી
Page #116
--------------------------------------------------------------------------
________________
[૭૦]
થઇ પડ્યા છે, તે સુલતાની સેવાને ચેાગ્ય નથી માટે તેને અમારે હવાંલે કરે.’ સુલતાને કબુલ કર્યું નહીં, પણ છેવટે અમીરેાને સલામની પરવાનગી આપી હુજુરમાં ખેાલાવ્યા. તે પૈકી એકની ચરજીથી એળખાણુ હતી તે થીતેણે તેને કહ્યું કે આ દરબારસભામાં તારે હાજર રહેવુ' ધટતુ નથી. આ અપમાનને · નહિ ગણકારતાં તે સુલતાની કૃપાના અભીમાનને લીધે અને ગના કારણથી રાકાયા નહીં તે આવીને સુલતાનના તાની
સુહાફિઝખાંના અંત
પુડ઼ે ઉભા રહ્યો. આલમખાનની નજર તેની ઉપર પડી તે વખતે હાથમાંથી સજ્જ થઈ શકાય એવા અશ્વની લગામ જતી રહી અને પેાતાના માણસને શારત કરી. ખાનની ખીકને લીધે તે તખ઼ની હેઠળ સંતાયેા. તેના માથાના વાળ ઝાલી, ત્યાંથી તાણી લાવી તેના કકડે કકડા કરી નાખ્યા. સુલતાન અનહદ જીરસાથી ના કહેતા રહ્યો પણ કોઇએ સાંભળ્યું નહીં. આ બનાવથી સુલતાન મંદલાઇ જઇ પેાતાના હાથમાં જમધર લઇ મારવા લાગ્યા. તેના બેઉ હાથ ઝાલી લીધા તાપણુ જરા સરખી નેક સુલતાનના પેટમાં પેસી ગઇ. તેજ વખતે તેના ધાને બાંધી તેની સારવાર કરવા લાગ્યા. સુલતાન ખીજી વખતે પહેલાં પ્રમાણે નજરકેદ થયા.
આલમખાન તથા વહુલમુલ્ક તથા મુજાહિદખાન અને મુજાહિદુલમુલ્ક કે જેઓ મેટા સરદારા હતા અને વખતે। વખત સુલતાનનું રક્ષણ કરતા હતા તેઓ અહમદાબાદ પહોંચ્યા પછી પણ સુલતાનની ખબર રાખતા હતા. છેવટે મજકુર અમીરામાં કુસંપ ઉત્પન્ન થયા અને સુલતાનના રક્ષણવિષે ખડખડાટ કરવા લાગ્યા.
એક દિવસે પાતપાતામાં વિવાદ કરી કહેવા લાગ્યા કે, કયાંસુધી આવા પ્રકારની સુલતાનની ચેાકી કરવી જોઇએ? હવે મસલતની એ વાત છે કે, સુલતાનની આંખામાં સળી ફેરવી ખીજા કાષ્ઠ છેાકરાને બેસાડવા જોઇએ. ખરૂં પુછે તેા દકરાને બેસાડવાની પણ શી જરૂર છે ? રાજ્યને પાતાતામાં વહેંચી લઈ, દરેક જણ પેાતાની હદ ઉપર જઈ રહે.' એવી રીતે રાજ્ય વહેંચી લેવાનેા રાવ યા કે લાણા મુલક લાણા જણે લેવા તે વિષે તેમનામાં ભાંજગડા ચાલી. તાતાલમુકે સુલતાનને ગુપ્ત રીતે ખર આપી, પાબ્લી રીતે વાર કરાવી અમીરીમાં મેટા અમીર આલમખાન તથા વજીહુલમુલ્કનાં ધરા લુંટી લેવાને હુકમ કર્યાં જેથી તેમનું નાસવું” અને તેવિષે વિસ્તારથી લ'ખાણુ બનાન મિરાતેસિકંદરીમાં નોંધાએલું છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
| [ ૭૧ ] - સંકામાં બીજી વાર ફરીથી સુલતાનના હાથમાં રાજ્યસત્તા આવી અને પ્રધાનપદની સત્તા સુલતાન બહાદુરના વખતમાં પહેલો પ્રધાન હતો તે અફઝલખબબાનીને અપાઈ. ખુદાવંદખાન તથા આસેફખાન અને એવી જ એક ટોળીના માનમાં વધારો થયો. પરંતુ જ્યારે આલમખાન બહાર નિકળી પડયો ત્યારે દરખાન કે જે આ વખતે દક્ષિણના દેશોમાં ઘણી નિર્ધનતાથી દિવસ કાઢતો હતો તેને લખીને બોલાવી લીધો. તે આવીને ભરૂચમાં ઈમાદુલ મુલ્કને મળ્યો. દરીઆખાનના આવવાની ખબર અને આલમખાનનો સંપ અને ઈમાદુલ મુલ્કના મેળાપથી સુલતાનને કામ કાજની શંકા ઉત્પન્ન થઈ. આ વેળાએ માંદુલમુલ્કની અરજી સુલતાનની નજરે આવી. તે એવી હતી કે આલમખાન તથા દરીઆખાન જુના આ સરકારના સેવક છે. હમણાં એ યોગ્ય નથી કે દિલ્હીના બાદશાહ શેરશાહની પાસે જાય. માટે તેઓને સરહદ ઉપર જાગીર આપવી, કે ત્યાં રહી સોંપેલી સેવા બજાવવાને આતુર રહે. સુલતાને પણ એ અરજને કબુલ રાખી, પરંતુ આલમખાનના ભાઈ તથા કુટુંબને વાતે જરા વિચારમાં પડે.
સુલતાનને ભારે ધારતી હતી કે રખેને દરીઆખાન, આલમખાન અને ઇમાદુલ મુલ્ક એકસંપ થઈ હુલ્લડ ઉભુ કરે, તેથી ઇમાદુલમુક ઉપર હુકમ લખ્યો કે, વહેલાસર હુજુરમાં આવવું, કે જેથી તેઓ વિશે કંઈ ગોઠવણ કરવામાં આવે.” આ સંદેશો લઈ કતુબુલ અકતાબના વંશના સૈઇદ અરીશને મોકલ્યો. તે પ્રમાણે બાર હજાર સ્વાર લઈ ચાંપાનેરમાં સુલતાનની સેવામાં તેઓ હાજર થયા અને સુલતાને તેમની ઉપર ઘણી મેહેરબાની બતાવી. થેય દિવસ વિત્યા પછી ગ્રહભાવે અડધી રાત્રે કોઈએ બુમ ઉડાડી કે સુલતાની હુકમ થયું છે કે “ઇમાદુલમુકને પાયમાલ કરી નાખવો.” આ લોકોની વગરપાયાની ગપ ઉપરથી ચોતરફથી લોકોએ આવી ઇમાદુલ મુલ્કને ખરાબખરત કરી નાખ્યો. ઈદુલમુકે અતિ સંકટ ને મહામહેનતે સઈદ મુબારકને આશરો લે છે. સુલતાને એ બનાવથી ઘણે બદલાઈ જઈ જે લોકો એ કૃત્યના રચનાર હતાતેમનામાંના ઘણાખરાને પકડીને શિક્ષાએ પહોંચાડ્યા, અને ઈમાદુલ મુલ્ક ઉપર ઘણું મહેરબાની બતાવી. ઇમાદુલ મુલ્ક મકકે મદીને હજ કરવા પર હિજરી. જવાની રજા માગી, જે સુલતાને સ્વીકારીને સુરત મેક* ૧ સારંગપુર દરવાજા બહાર જેની ધુમટી છે તે.
Page #118
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ]. હાળે. ત્યાં આગળ તારીખ ૨૭ રમજાન સન ૯૫૨ માં માદુલ મુલ્કની આયુષના સ્થાને તેડી નાખ્યા. આ બનાવ પછી સુલતાને સઈદ મુબારકને, દરીઆખાન તથા આલમખાન ઉપર નિમી દીધે; તેમને મારીને સઇદ જય પામ્યો અને દરીઆખાન તથા આલમખાનને ગુજરાતની સરહદમાંથી કાઢી મુક્યા. ત્યાંથી તેઓ શેરશાહની પાસે ગયા અને સુલતાની સત્તા ફરીથી સુલતાન પાસે પાછી આવી.
અબદુલકરીમ નામના માણસને એતેમાદખાન અને બીજી એક ટાળીને ભાગ્યશાળીની પદવીઓ અપાઈ. તેમાદખાન ઘણી આવ જવ કરવાથી સુલતાની ભેદને માહીતગાર થઈ ગયો. મેહેલસરામાં સુલતાની આજ્ઞા પ્રમાણે મેહેલની સ્ત્રીઓના કારોબારી બંદોબસ્તમાં હમેશાં તૈયાર રહે. એ વિષે પુરેપુરું વર્ણન મિરાતેસિકંદરીમાં લખેલું છે. દિવસે દિવસે નવીન રિતીથી રાજ્યકારોબાર નવું ઉત્તમપણું પકવા લાગ્યા. અમીરો અને સિપાઈઓને એવા કાયદા કાનુનમાં જકડી લીધા કે આજ્ઞા ઉલ્લંઘન કરવાની કોઈનામાં સત્તા રહી નહીં.
આ વખતે સુલતાનના મનમાં માલવા સર કરવાની ઇર્ષા પેદા થઇ. જેથી તે વિષે આસેફખાન પ્રધાનની સલાહ લીધી. તેણે ઉત્તર દીધું કે હું આપને એવા મુલકવિષે દર્શાઉછું કે જે માલવા દેશ કરતાં જરાપણ ઓછો ન હોય, એટલે ગુજરાત દેશને એક ચતુર્થાઉંશ કે જે દેશી રૂઢીમાં વટે કહેવાય છે તેનો ઉપયોગ રજપુત, ગરાસીઆ અને કેળીઓ કરે છે. જે તે ચતુર્થાઉંશ સરકારી જમીમાં આવે છે તેમાં પચીશ હજાર રવારોની જાગીરના મહાલો થઈ શકે છે.' સુલતાને તેમને જપ્ત કરવાનો હુકમ કર્યો જેથી ઈડર, સહી, ડુંગરપુર, બાંસબલા, લુણાવાડા, રાજપીપળા, મહીકાંઠા, અને દાહોદ વિગેરેના ગરાસીઆઓના રાજ્યકારોબારમાં ભંગ ઉતપન્ન કર્યો.
સીરેહી વિગેરે થાણાઓમાં મકાને ઠરાવ્યા કે જેમાં રાજપુત અને કોળીએનું નામનિશાન તમારા તાબાના દેશમાં નહીં રહેવું જોઈએ. પરંતુ જે જમીન ખેડે અને સરકારી મેહેસુલ આપે તે રહે, અને તેઓને પણ જમણું હાથઉપર મોહરસા દીધેલા હોય. હવે વગરદીધેલાને તે પૈકી કોઈ નજરે આવતો તેને મારી નાખવામાં આવતો.
૧ ભરૂસાદાર. ૨ જનાની મેહેલ.
Page #119
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ]
ઈસલામી કારોબાર, સુલતાનના શુભ અ’ત ( આકેખત મેહેમુદ એ સુલતાનને પદવી હતી ) ના વખતમાં ઘણે ઉંચે દરજ્જે પાહેચેલા હતા. કાઈ પણ હિંદુ, શેહેરમાં ધાડા ઉપર બેસીને નહાતા જઇ શકતા અને રાતુ ચિથરૂ હાથ ઉપર આંધ્યા શિવાય લુગડુ પેંહેરી નહાતા શકતા, તેમજ ધર્મ શત્રુતાના ધારાઓ જેવા કે હેાળી દીવાળી, મુર્તિ પુજાની કાષ્ઠની હિમ્મત નહેાતી કે ખુન્નીરિતે ક્રિયા કરી શકે. કહેછે કે સુલતાનના મરાયા પછી ગરાસી અને કોળીઓએ સુલતાનને મારનાર હીકર્મી ભુરહાનની પ્રતિમા પથ્થરની બનાવીને પુજામાં મુકી હતી અને કહેતા હતા કે અમારાપ્રભુ છે, જેણે અમને મરતાં બચાવ્યા છે.
આ
મિરાતે સિકંદરીવાળા સુલતાન નિરાંતઅતી મેહેમુદના વખતમાં જીવતા એક ભસાદારના કથનથી લખે છે કે સુલતાન ઘણાજ સાધુમિત્ર હતા, મનનું વલણુ સાધુની ખરદાશ રાખવા તરફ મરડાએલું હતું, જેમકે ધામા બંધાવ્યા, જગ્યાએ હરાવી આપી અને તેમની ઉપર નાકરા રાખેલા હતા કે ગરીબ કુકીર સાધુએના દુ:ખાથી માહેતગારી મેળવી જે જોઇએ તે વખતે વખતે પુરૂં પાડવું, અને ઘણે વખતે સ્વાષ્ટિ મિાંના જે સુલતાનને મન ભાવતાં હતાં, તેવિષે પુછતા કે શું સાધુસતાને પ્રમાણે મળતું હશે? તે વખતે હજુરના લેાકેા અરજ કરતા કે એ નિન લેાકેાના હાથમાં એવા મિષ્ટાંને કયાંથી આવે? ત્યારે આના કરતા કે એવા પ્રકારનાં ભેાજના ધણા ઉત્તમ તૈયાર કરાવી ફકીરાને પહેાંચાડવાં, અને શીઆળામાં સારા ડગલા સભ્યલેાકેા કે જેએ મસ્જીદો તથા પાઠશાળાઓમાં રહેતા તેઓને ખેાળીઆં ઇનામ આપતા. હવે કેટલાએક ભીખારીએ લઇને વેચી નાખતા તેથી હુકમ કર્યાં હતા કે એક ટાળીને પુરા પડે એટલાં ગાદડાં કરીને આપવાં રખેને સઘળા ભેગા મળીને વેચવાનું ન ધારે, અને ધણી કાઠી દરેક ગલીના નાકાઉપર અને બજારમાં આખી રાત ખળતી હતી કે જેથી કરી તેની આસપાસ નિસ્ર લેકે આવીને વિશ્રામ લે, અને એવા હુકમ હતા કે દર વર્ષે જે મેવા પ્રથમ નિકળે તે પેહેલાં સંતસાધુએને આપ્યા પછી સુલતાનના મેહેલમાં લાવવેા.
જ્યારે સુલતાનનું મન દુષ્ટ બુદ્ધિવાળા અમીરેાના કૃત્યાથી નિશ્ચિંત થયું ત્યારે તેથી સુખશાંતી તથા નિરાંત પામી સન ૯૫૩ માં મેહેમુદાબાદ જઈ ત્યાં જાથુક રહ્યો, અને
૯૫૩ હિજરી.
Page #120
--------------------------------------------------------------------------
________________
| [ ૭૪ ] એક ઉત્તમ ઈમારત આહુખાના જેની લંબાઈ બે ગાઉ,ને પહોળાઈ એક ઘોડો દોડી શકે એટલી, ખુણાઓ ઉપર રાખી મેહેલે સહ બનાવી, કે જે પૃથ્વિઉપર આકાશસમાન જણાતી હતી અને તેની દીવાલો તથા છત સોનાના કામની હતી. દરેક મેહેલના દરવાજા આગળથી બેઉ બાજુએ ચૌટાના રસ્તા કરેલા તેમાં દુકાનો હતી તે દરેક દુકાનમાં એક રૂપવંતી બેસતી અને હસી ખુશીથી માલ વેચતી ઘણી વખતે સુલતાન પરીસમાન ફુટડીઓને લઈને આ મનરંજન મેદાનમાં શિકાર કરતો.
દર મોજુદ માસમાં રબીઉલ અવલની પહેલી તારીખથી બારમી સુધી શાસ્ત્રીઓ, ધર્મશાસ્ત્રીઓ અને ધર્મ અધિકારીઓને દરબારમાં આમ ત્રણ કરતો. તેઓ આવી બોધકથા કહેતા. તે કામથી પરવાર્યા પછી તેઓને જમાડવામાં આવતા અને બારમી તારીખે સુલતાન પોતે એ પવિત્ર સભાની સારવારમાં કેડ બાંધતો. આ પસંદ કરવાજોગ ધારો સુલતાન મુઝફફર હલીમના વખતથી રાજ્યકુટુંબમાં ચાલુ થયો હતો.
જ્યારે સને ૯૬૧ હિજરીમાં મોજુદ માસની બારમી તારીખે પિતાની નિયમિત સેવા પછી ઠરાવેલા ઈનામો સભાવાળાઓને આપી પિતાના એકાંત આશ્રમમાં ગયો. સેવા કર્યાથી થાક લાગ્યો હતો. તેથી આરામ લેવા ઓશીકા ઉપર માથું મુકી નિદ્રાવશ થયો, ડીકવારે ઉઠયો, પાણીમાં શરબત માગ્યું, બુરહાન નામનો માણસ કે જેની શરબતઉપર નોકરી હતી તેણે હળાહળ ઝેર ભળેલું શરબત સુલતાનને આપ્યું. થોડીવાર પછી સુલતાનની પ્રકરતી બદલાઈ ઉંઘમાંથી ઉઠી ઉલટી કરી, અને બુરહાનને બોલાવ્યો અને કહ્યું કે અરે હિણકમ એ કયું શરબત હતું કે જે તે મને આપ્યું ?! બુરહાને ઉત્તર દીધે કે સભાની સેવાચાકરીથી થાકવાને લીધે આપની તબીયત બગડી છે, હવે જરા વિશ્રામ લ્યો, કે જેથી એ અરોગ્યતા દુર થઈ જાય. ડીક રાત ગયા પછી સુલતાન પાછો સુઈ ગયો. જ્યારે તેની આંખો ટાઢી થઈ કે બુરહાન અધમીએ પાણીદાર ખંજર સુલતાનના કંઠઉપર એવી રીતે ચાલુ કરી દીધું કે ઇન્સારના દિવસને પિોહોર ફટયા સુધી જાગૃત થાય નહીં. આ બનાવ શુક્રવારની રાત્રે બન્યો. સુલતાનનો જન્મ સન ૯૩ર માં હતો, અને તેની ઉમ્મરના અગીઆરમે વર્ષ બાદશાહી તખ્તઉપર બેઠે.
૧ મુગલે ચનનિવાસ, ૨ પગબર સાહેબના જન્મ મૃત્યુ માસ.
Page #121
--------------------------------------------------------------------------
________________
( ૭૫ ] લગભગ અઢાર વર્ષ રાજ કરી અડાવીશમે વર્ષે વિનાકારણે સજીવન મૃત્યુ પામ્યો. મેહેમુદાબાદથી સુલતાનના શબને લાવીને સરખેજમાં સુલતાનમેહેમુદ બેગડાના રોજામાં દાટવામાં આવ્યો. એનું વર્ષ અબજદના આંકડામાં સુલતાન શહાદત વારતહપરથી નિકળે છે. ' લખવા મકસદ કે બુરહાન હીણ કમીએ એક નિર્ભય ટળીની સાથે કે જેઓ દુષ્ટ હતા અને આ ખોટા કર્મમાં તેનાથી મળી ગએલા હતા તેઓ એકમત થયા અને સરકારી કામને બંદોબસ્ત કરવા લાગ્યા. એક ટુકડીને હથીઆરબંધ કરી સુલતાનના મહેલની બહાર એક ઓરડી હતી તેમાં સંતાડીને કહ્યું કે જે કે તમારી પાસે આવે અને ઓરડીમાં પગ મુકે તેને વગરવિલબે નાશની ગુપ્ત એરડીમાં તરત મોકલી દેવા ( મારો નાખવે . આ નક્કી થયા પછી એક માણસને મુખ્ય પ્રધાન પાસે મોકલ્યા કે તમને સુલતાન બોલાવે છે, તેણે કંઈપણ વિચાર્યું નહીં ને તરતજ આવી પહોંચ્યો. બુરહાને ઉઠી માન આપીને કહ્યું કે સુલતાનનો એવો હુકમ છે કે આ ઘરમાં કે જ્યાં પેલી ટોળી સંતાઈ રહી છે ત્યાં જઈને બેસે આટલું કહી તેને આગળ કરી પોતે પાછળ ગયો, તે ઘરમાં પેસતાં જ ઠાર ભરાઈ ગયો. તેજ પ્રમાણે ખુદાવંદખાનને બોલાવી આસેફખાન પાસે બેસાડે. કહે છે કે એતેમાદખાનને પણ બોલાવ્યો હતો. તેણે અક્કલથી અટકળ બાંધી હતી કે ગેર વખતે તેડું કંઇપણ કારણુ શીવાય નથી માટે નહીં. જવું જોઇએ અફઝલખાન પ્રધાનને પણ તેવી જ રીતે બોલાવ્યો. જ્યારે બુરહાનની દ્રષ્ટી અફઝલખાન ઉપર પડી ત્યારે જીભને કાલાવાલા અને મળસીઓમાં વાપરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આપ મારો હાથ ઝાલો, ઘણી મહેરબાનીથી આપની આશાઓ પુરી કરીશ. ત્યારે ખાને ઉત્તર દીધે કે ઓ હિકમી ! તારા મગજમાં શું ભરાઈ ગયું છે? આ કેવા શબ્દો કે જે તારી જીભ ઉપર આવે છે? જયારે અફઝલખાન એકમત ન થવાથી નિરાશ થયો ત્યારે તેને પણ મારી નાખ્યો.
જ્યારે હીણભાગી બુરહાન, આસેફખાન વિગેરેના ખુનથી પિતાના મનને નિરાંત કરી બેઠે ત્યારે સુલતાની માલ તથા સારસરંજામ ઉપર ઉપભેગ કરવાનું આદયું. પિતાના દુષ્ટ શરીર ઉપર સુલતાની અમુલ્ય વસ્ત્ર પહેરી અને ઝવેરાતનો ગુલુબંધ જે સુલતાનના ગળામાં હતા તે તેણે પોતાના અભાગી કંઠમાં પહેર્યો, અને ઝવેરજડીત્ર ખુરશી કે જે સુલતાનને ખાસ બેસવાની હતી તેની ઉપર બેઠો. એ કહેવત પ્રમાણે કે (કુત્તાની
Page #122
--------------------------------------------------------------------------
________________
જગ્યાએ બેસે તે પ્રમાણે જાતે અને એક પીતળની કથરોટ મેં આગળ મુકી દાતણ કરવા લાગ્યો. પછી રાજ કરવાનું પ્રારંળ્યું અને રાજ્યનિતી ચલાવવાનું કામ શરૂ કર્યું. સુલતાની ઘોડાઓ ને ચાંદી સોનાના છને વિગેરે પિતાના મળતીઆઓને આપ્યા અને બંદીખાનામાંથી કેદીઓ છોડવાનો હુકમ કર્યો. તેના મળતીઆઓ ઘોડા, ચાંદી, સોનું લઈ એક કોરાણે ખસી ગયા. હવે બુરહાન અભાગી થોડાક જ ભાણ સહીત રહી ગયા આ વખતે તે નાના મોટાઓમાં વાત ફેલાઈ ગઈ. અને સર્વ પ્રગટ થઈ ગઈ. સુલતાનના ભેદીઓ આ ખેદકારક વાત, ઇમાદુલમુક કે જે રૂમીઓને સરદાર હતો અને અલગખાન હબશી (સીટી) કે જે સીદીઓ વિગેરેનો સરદાર હતોતેમના કાને પડી. તેઓ ઘણા વેગે ને ભારે ઉતાવળે સુલતાની દરબાર તરફ આવી પહોંચ્યા. પ્રથમ ખજાનાઓને તાળું વાસી ભરૂસાદારોને સોંપ્યા, પછી બુરહાનની વલે કરવાને નિકળ્યા. તે હીણભાગી જે ટોળી તેની સાથે હતી તેને લઈ બહાર આવ્યો. અચાનક શેરવાખાન ભડી કે જે સુલતાની અમીરો પૈકીનો એક અમીર હતો, તે સામે આવી ગયો, ત્યારે બુરહાને કહ્યું કે આવ શેવાખાન! ખરા વખત ઉપરતું આવ્યો છે કે? તેણે કહ્યું કે હા આવ્યો છું. એમ કહી ઘોડાને એડ મારી તેના ખભા ઉપર તલવાર મુકી, જે બગલમાંથી હેઠળ આવી ગઈ તેથી તે અવળા પગે હેઠળ પડ્યો. સાથીઓ પણ કપાઈ ગયા.
મોટા મોટા અમીરો જે બચી ગયા હતા જેવા કે, એમાદખાન અને સૈઈદ મુબારક વિગેરે. જેઓ સુલતાની ભેદના માહિતગાર હતા તેઓએ પ્રથમ તો પોતપોતાના મનમાં જે કલેશો ને અંટશો હતી તે સઘળો મેલ ધોઈ નાખી રાજ્યકારોબારની મસલત કરવા લાગ્યા. એતેમાદખાન જેને જનાની સઘળી માહિતી હતી તેને પુછયું કે જે સુલતાનનો કોઈ પુત્ર હોય તે જાહેર કરો, કે તેને તખ્તઉપર બેસાડવામાં આવે. જે તરત કાળે પુત્ર ના હોય ને કેઈપણ સુલતાનની સ્ત્રી ગર્ભવંતી હોય તો, તેના જન્મસુધી રાજ્ય કારોબારને મુલતવી રાખીએ, કે જેથી કરી આ રાજ્યસત્તા સુલતાન મેહે. મુદના કુટુંબથી બહાર ન જાય. એતેમાદે કહ્યું કે સુલતાનને પુત્ર નથી અને કોઈ સ્ત્રીને ગર્ભ પણ નથી. તેથી તેઓએ કહ્યું કે સુલતાનના સગામાંથી રાજ્યોગ્ય કોઈ હોય તેને પસંદ કરવો જોઈએ. તેણે કહ્યું હાલ અહમદાબાદમાં સુલતાન શહીદની સગાઈમાં અહમદખાન નામનો માણસ એ રાજ્યને લાયક છે. હુકમ પ્રમાણે રજીઉલમુક એક પહોરમાં ઘોડવહેલપર બેસી અહમદાબાદમાં આવ્યો અને અહમદખાનને વાણીઆની દુકાન ઉપરથી
જ્યો પિતાના કબુતરને વાસ્તે પિતાના ખોળામાં દાણ લીધેલા હતા ત્યાંથી લઈને ઘડેવેહેલમાં બેસાડી મેહેમુદાબાદ લાવ્યો.
Page #123
--------------------------------------------------------------------------
________________
[ ૭૭ ] સુલતાન અહમદ–એહમદખાન.. ( અહમદાબાદ વસાવનાર સુલતાન અહમદના દીકરા શકર
ખાનના પિત્ર લતીફખાનને દીકરે )ની બાદશાહત. -
સને ૯૬ હિજરીના તારીખ ૧૫ મી રબીઉલ અવ્વલ એટલે મોજુદ માસમાં મહેમુદાબાદમાં અમીરો અને સરદારોના એકસંપથી પૂર ઠાઠમાઠ અને ભપકાથી સઈદ મુબા- ૯૬ હિજરી. કે હાથ ઝાલીને જે સુલતાનને તખ્તઉપર બેસાડ્યો તેનું નામ સુલતાન એહમદ પાડી તે જ દહાડે ધર્મગુરૂના હાથમાં સેવક થવાનો હાથ આપ્યો અને પ્રધાનપણું એતેમાદખાનને આપ્યું. સુલતાન કારી ઉમર હોવાથી અમીરો તેમજ પ્રધાનએ એ ઠરાવ કર્યો હતો કે સુલતાનની લાયક ઉમર થતાં સુધી ખજાના અને મુલકનો બંદોબસ્ત પિતપોતામાં વહેંચી લેવો તથા દરેક જણ પોતપોતાની સરહદમાં બેસે; તેમજ તર્કટ, ટંટા કે તોફાન નહિ થવા દેતાં ઘણી જ કાળજીથી બંદોબસ્ત રાખે. આ લઘુ પુસ્તકનું પૂર્ણ બયાન મિરાતે સિકંદરીમાં છે.
જ્યારે સુલતાન અહમદના તખ્તનશીન થયાની અને રાજ્યની વહે ચણી થયાની ખબર મુબારક શાહ કે જે બુરહાનપુર અને આસીરનો બાદશાહ હતો તેને થઈ ત્યારે તેણે ગુજરાત જીતવાને અર્થે ભરૂચ નજીક નર્મદાની પેલી પાર લશ્કર લાવી પડાવ નાંખ્યો. આ ખબર સાંભળી ગુજરાતી અમીરે સુલતાન અહમદને સામો ઉભો કરી લડવામાટે નીકળ્યા. નર્મદા નદી સિવાય તેઓની વચ્ચે કંઈ અંતર નહોતો. સંદેશા લાવનારા
ના આવી ગયા પછી સઈદ મુબારકની મધ્યસ્થથી સંપમાં અંત આવ્યો (સલાહ થઈ) અને સર્વ પાછા ફરી અહમદાબાદ આવ્યા; પરંતુ તે આવા જાવમાં મુબારક શાહ સાથે જે ગુજરાતી અમીરોએ સંપ કર્યો હતો તેમાં બે ટોળીઓ પડી ગઈ; જેમાંના કેટલાક એતેમાદખાનની સરદારી કબુલ કરી તેની સાથે મળી ગયા અને નાસિરૂલમુકની તરફ ઉપલકમન દેખાડવા લાગ્યા. સૈઈદમુબારક પોતે એક શુરો અને શાણે પુરૂષ હતો તેથી તે
તેમાદખાનની તરફ લાગણી દર્શાવતો. (ટુંકમાં એટલું જ કે, રસ્તે ચાલતાં બન્ને ટોળીઓ જુદી પડીને ચાલતી અને આમનેસામન એક બીજી ઉપર કરડી નજર કરી પંથ કાપતી ) તે એટલે સુધી કે જે વખતે વડોદરા
Page #124
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ] કઆની હદમાં સઈદ મુબારક તથા નાસિરૂલમુક વચ્ચે ઝપાઝપી થઈ તે વખતે તેમાદખાનની મદદ નહિ હોવાથી સૈઈદ મુબારકના ઘણાખરા સંબંધીઓ હાર પામ્યા અને સૈઈદ મોતથી ડરીને પિતાની જાગીરમાં આવેલા કપડવંજ તરફ ગયો. એમાદખાન લડાઈ કર્યા સિવાય નાસીને સઈદ મુબારકને જઈ મળ્યો. હવે નાસિરૂલમુક સુલતાન અહમદને પિતાની સાથે લઈ એહમદાબાદ આવી અમલ તથા રાજકારેબારમાં ગુંથાયો.
જ્યારે આ બનાવ ઉપર બે માસ વિતી ગયા ત્યારે નાસિરૂ મુલ્ક સૈઇદ મુબારક તથા તેમાદખાનને કાઢી મુકવાને મનસુબે કપડવંજ ઉપર લશ્કર તૈયાર કરી, ઉમેદ કો કે જે ભીલ પ્રગણામાં છે ત્યાં જઈ ઉતારો કર્યો. સૈઈદ પણ યુદ્ધ અર્થે તે તરફ ગયે. ગ્રહસિંજોગે એવું બન્યું કે અલગખાનસીદી તથા ઈમાદુલમુકર્મી જેઓની નીમણોક સુલતાનના રક્ષણની હતી તેઓએ સલાહ કરી છે, જે નાસિરૂલમુક સૈઈદ તથા એતેમાદખાનનો ઘાણ કાઢી નાખશે તો આપણું પણ કાટલું કાઢી નાખશે. ભારે આપણે અહિંથી છાનામાના નાસી જવું અને સુલતાનને લઈ જઈ સઈદને મેળવી દેવો એજ ઠીક જણાય છે. તેથી જે સવારે સઇદ પહોંચવાનો હતો તે સવારે કરાર કર્યા પ્રમાણે અલગખાન તથા ઈમાદુલમુક સુલતાનને લઇને સૈઇદ મુબારકની પાસે આવ્યા. એ બનાવ નાસિરૂલમુલ્કના નાસી જવાનું કારણ થઈ પડ્યું એનું પુરું વર્ણન મિરાતેસિકંદરી ઈતિહાસમાં આપેલું છે. " સઈદમુબારક તથા એતેમાદખાન સુલતાનને લઈને અમદાવાદ આવ્યા અને ત્યાંથી નાસિરૂલમુલ્કની પેઠે ગયા. નાસિરૂલમુક ત્યાંથી પાલના ડુંગરોમાં નાઠે હતે. ઈખતીઆરખાનને તેમાદખાને પોતાની તરફથી અહમદાબાદમાં નાઈબ ઠરાવીને મુક્યો હતો તેણે સુલતાન તથા તેમાદખાન અને સઈદની ગેરહાજરીમાં હસનખાન દખની તથા ફખાન બલુચ સાથે સંપ કરી સુલતાનનો એક કાકો જેનું નામ સાહુ હતું તેને સુલતાન બનાવ્યો. જ્યારે એ ખબર સૈઇદ વિગેરેને થઈ ત્યારે ભરૂચથી પાછા ફરી અહમદાબાદ ભણી વાટે પડી મેહેમુદાબાદમાં આવી ઉતર્યા. હુલ્લડખર અમીરો સાહુને કાઢી મુકી શેહે. રમાં પધારવાના આમંત્રણાર્થે આવ્યા. રૂમડા ગામ આગળ કે જે અહ
• ૧. તુ.. .
Page #125
--------------------------------------------------------------------------
________________
. [ ૭૪ ]. મલબાદથી ચાર ગાઉ છે ત્યાં લડાઈ થઈ હaખેર સાહ, અકાત નાસી ગયે. સૈઈદ સુલતાનને લઈ જયજયકાર કરતા અહમદાબાદમાં આવે.
જ્યારે આ તરફથી નિરાંત વળી ત્યારે ઠરાવ પ્રમાણે રાજ્ય વેહેચણી, પ્રગણું તથા મહાલોમાંથી કરી પિતપતાને ભાગ લઈ પિતપતાને ઠેકાણે વિદાય થયા. સુલતાન તથા એતેમાદખાન શહેરમાં રહી રાજકારોબાર ચલાવવા લાગ્યા; પરંતુ કાળચક્ર કોઈને મુકતું નથી. તેમ હુલ્લડશે એવું કયારે બનવા દે છે કે તેફાન નિંદ્રાવશ થાય? આ વખતે સંસારી કાર્ય સુષ્ટીમાં બીજી ચિતરામણ ચીતરી તે એ કે, પહેલાં લખ્યા પ્રમાણે આલમખાન, લોધી તથા દરીઆખાન ગ્રહદિશા પ્રમાણે શેરશાહ કને દિલ્લી ગયા હતા. દરીઆખાન ત્યાં મરણ પામ્યા અને આલમખાનથી એક એવું કામ થઈ ગયું કે જેથી તે દેશમાં પોતે રહી શકે નહીં. લાચાર થઈ સૈઈદ મુબારકની દયા મેળવી અહમદાબાદ આવ્યો, તેનું આવવું એ તેમાદખાન તથા ઇબાદુલમુકને સારું ન લાગ્યું.
સૈઇદથી તેઓ નારાજ થયા અને છેવટે ઉશ્કેરણીના પાપે સૈઇદ મુબારક સાથે યુદ્ધ તથા કાપાકાપીના મેદાને શણગારાયાં. અમીરો સુલતાનને ઉંચકી સૈઈદની સામા લઈ આવ્યા. જ્યારે આલમખાનની ખટપટ સર્વને માલુમ થઈ ત્યારે બેઉ તરફથી પશ્ચાતાપો થયા. અમીરો સુલતાનને સૈઈદકને લઈ ગયા. આલમખાન નાસીને પાલના ડુંગરમાં ગયો; અમીરે તેની પેઠે જઈ ચાંપાનેરથી પાછા ફર્યા. આ લઘુ વર્ણનની ખુલાસાવાર હકીકત મજકુર ઈતિહાસમાં લખેલી છે. જ્યારે આ બનાવોની હકીકત મુબારક શાહ આસીરીને પહોંચી ત્યારે તેણે બીજીવાર ગુજરાત તરફ લશ્કરસહ ચઢાઈ કરી; પરંતુ ધારેલા લાભ પૈકી કંઈપણ મેળવ્યા સિવાય પ્રત ગયો.
લખાણને સારાંશ એ છે કે, આ દિવસોમાં સુલતાને કેટલાક લોકોને નેકર રાખેલા, પરંતુ રાજ્યને સઘળો અધિકાર ઇમાદુલ મુલ્કના હાથમાં હતો, અને તે દરેક વખતે, દરેક પળે અને દરેક વેળાએ સાથે જ રહેતો હતો. કઈ વેળાએ એમાદખાનના ભરૂસાદાર નોકરે સુલતાનનું રક્ષણ કરતા અને કોઈ વખતે ઇમાદુલ મુલ્કના માણસો આ કેદી સુલતાનની ચોકી પોરાનું કામ કરતા હતા. પરંતુ હવે ગુજરાતી સુલતાનના રાજ્યની સ્થિતિ નાશતરફ ફરેલી હતી. ભારે તાકીદથી પાકે પાયે ધર્મપૂર્વક કરેલા કરારો (બી)
૧ નાશ પામતાં પહેલાં તે રાજ્યનાં આચરણે આવાં જ કુસંપીને અધમ થાય છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
- [ ૮૦ ] કારોબારની ભૂમિમાં કુસંપની અપવિત્રતારૂપે વાવતા હતા, અને જરા સરખા લાભની આશામાં ધર્મની રેકડનું નાણું ખોઈ બેસતા હતા અને તેનાં પરિણામો ખુનખારી અને કાપાકાપીમાં આવતાં હતાં.
આ કુસંપી દુઃખને સલાહસંપમાં લાવવાનું અને આ અગ્નિ એલવવાને સઈદ મુબારક પ્રયત્ન કરતો હતો. કેટલોક કાળ એમ ને એમજ વિતી ગયો. ત્યારબાદ ઈમાદુલમુક તથા એતેમાદખાન વચ્ચે કુસંપની અગ્નિ ભડકી ઉઠી. સુલતાન અહમદે પણ તેમાદખાનના હાથમાંથી મુક્ત થવાને મનસુબે માદુલ મુલ્કને દરખાસ્ત કરી. એતેમાદખાન રીસાઇને મુબારકશાહની હજુરમાં ગયો, ને તેને લઈને આ તરફ આવ્યો. સઈદ મુબારક આ વખતે પણ તેમાદખાનને બોધકારક શિખામણો અને લાભકારક વચને કહી આ ખોટા મનસુબાથી તેનું મન ફેરવ્યું. એમાદખાને પાછા આવીને પહેલાં પ્રમાણે પ્રધાનપણાનું કામ ચાલુ કર્યું. હવે સુલતાન અહમદે જોયું કે ઈમાદુલ મુલ્કથી પણ રાજ્યકારોબાર કરવાની ધારણાઓ પાર પડી નહીં અને પાછો એતેમાદખાનના હાથમાં પકડાયો અને તે હવે તેનું વેર લેશે. તેથી કેટલાક ભણસાદારેને લઇને સઈદમુબારકના વસાવેલ મેહે. મુદાબાદ પાસેના સિદપુરામાં સઈદની પાસે છાને માન આવ્યો. તેના આવી રીતે આવવાથી સૈયદને ઘણું જ માઠું લાગ્યું તેથી તેણે સુલતાનના ભરૂસાદારોને ઘણે ઠપકો દઈ ધિક્કાર બતાવ્યો કે આવી રીતે સુલતાનનું આવવું યોગ્ય નથી.
આ અરસામાં દિલ્હીના બાદશાહ સલેમશાહને હાજીખાન નામનો અમીર પાંચ હજાર સ્વારો અને નામીચા દોઢસો હાથીઓ કે જે હુમાયુ બાદશાહના લશ્કરમાંથી પ્રાપ્ત થએલા હતા તે લઈ દિલીથી ગુજરાત ઉપર ચઢાઈ લાવવાને નિકળી આવ્યો. રસ્તામાં રાણાસાથે લડાઈ થઈ તેમાં રાણે હાર પામી નાસી ગયે અને હાજીખાન જય મનાવતો ગુજરાત ભણું વધ્યો. - હવે તેમાદખાન તથા ઇમાદુલ મુલ્ક, હાજીખાનના આવવાનું કારણ એમ સમજવા લાગ્યા કે, સઈદ મુબારક તથા સુલતાન અહમદે તેને બોલાવ્યો. હશે. આથી બન્નેએ એકસંપ કરીને એમ ઠરાવ્યું કે જ્યાં સુધી હાજીખાન, સઇદને જઈ મળે અને ચોમેરથી એમની જ ભેગી ન થાય તે પહેલાં સૈઇદનો ઘાટ ઘડી નાખો. તેથી તેમાદખાન તથા ઇમાદુલ મુલ્ક, ગુજરાતની ભારે સન્યા કે જે લગભગ ત્રીશહજાર સ્વારની અને તેની સાથે મોટું તપ
Page #127
--------------------------------------------------------------------------
________________
[ ૨૧ ॥
ખાનું હતું, તે લઇ મેહેમુદાબાદની નજીક આવી જામ્યા. માંહેામાંહે સંદેશા તથા સલાહ કરાવનારા શુભેચ્છકોની મધ્યસ્ત થઇ રહ્યા પછી યુદ્ધનેાજ ઠરાવ થયા. તેમાં સૈઇમુબારક કપાઈ ગયા અને સૈદપરૂં લુટાઇ ગયું; પરંતુ ગુજ રાતી લેાકાના એવા ધારા હતા કે, એક બીજાથી શત્રુતા તથા અદાવત હાય છતાંપણુ એવી લડાઇને જો વખત આવી અને તે કાષ્ઠની આબરૂ ઇજ્જતને નુકશાન પાહોંચવા ન આપે. હાર પામેલે! સરદાર હાર પામી દશબાર ગાઉં જતા રહેતા અને એઉ લશ્કર શેહેરમાં આવતાં. ઘેાડા દિવસ પછી કેટલાક માણુસા વચ્ચે પડી સલાહ સપ કરાવી દેતા.
આ ધારા પ્રમાણે બન્યા છતાં પણ ક્રીથી તેજ કઢી તેજ પેણામાં ઉકળવા લાગી. ટુંકામાં સેઢમીરાં ( સૈમુબારકને પુત્ર ) પેાતાને ધરખટલા લઈ કપડવંજમાં ગયેા. સુલતાન એહમદને અમીરા અહમદાબાદ લાવ્યા અને સધળું ઠેકાણે પડયું. કેટલાક દિવસ પછી પ્રમાદુલમુક તથા એતેમાદખાનના એલાવ્યાથી સઈદમીરાં અહમદાબાદ આવ્યેા. આ વખતે પણ એતેમાદખાન તથા માદુલમુલ્ક વચ્ચે કુસ ́પતાં આ વવાયાં. તેનું કારણ એ છે કે, સુલતાન એહમદ પ્રીથી છાનેામાનેા ઇમાદુલમુલ્કથી મળી કાવત્રાં કરવા લાગ્યા. માદુલમુલ્કે પોતાના દીકરા જેનુ નામ ચંગીઝખાન હતું તેને ભરૂચથી ખેાલાવ્યેા, અને એતેમાદખાને તાતારી ગારીને જુનાગઢથી તેડાવ્યા. હવે એ શેહેરથી બહાર નિકળ્યા અનેચેામેરથી લશ્કર ભેગું થવા લાગ્યું. આ વેળાએ ઇમાદુલમુલ્કને સંદેશા કહાવ્યા કે શેહેરથી બહાર આવી જાગીર તરફ્ જતા રહે. ઇમાદુલમુલ્યે ટકી શકવાની સત્તા પેાતામાં દીઠી નહી ત્યારે અલગખાનસિધીની સાથે નિકળી ભરૂચ તરફ જતા રહ્યો અને અલગખાનને વડાદરૂ આપી એતેમાદખાં પેાતાના સરદારાને સુલતાનના રક્ષણાર્થે તેમી વગરખટકે રાજ્યસત્તા ભોગવવા લાગ્યા.
હાજીખાનને કડીનુ અડધું પ્રગણું જાગીરમાં આપી પોતાના નાકર રાખ્યા અને મુસાખાન વિગેરેને પોતાતાની જાગીરામાં જવાને હુકમ કર્યાં. આ સમયે એવી સુનામણી આવી કે ઇમાદુલમુલ્કને તેનો સાળો (ખતીઆરખાં) કે જે સુરતમંદરમાં હતા તેણે બળવા ઉડાવી મારી નાખ્યા. કેટલાક ભાસ વિત્યા પછી ચંગીઝખાન તથા માદુલમુલ્કે ઇમ્તીઆરખાનને પકડીને મારી નાખ્યા. એતેમાદખાન ભરૂચ ઉપર લશ્કર લઇ ગયેા, પરંતુ પાટણ તથા રાધનપુરના હુલ્લડને લીધે પાળેા કરી અહમદાખાદ આવ્યેા.
Page #128
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ]
( આ બનાવની પુરી હકીકત મિરાતેસિકદરીમાં લખાએલી છે. ) અને સુલતાન એહમદની કારકિર્દી વિષે ચિંતા કરવા લાગ્યા. કેમકે ગુજરાતમાં પરદેશના ધણા લાકા આવી ભેગા મળ્યા હતા, અને સુલતાન એહમદ એ લોકાની ઘણી ખુશામદ રાખતા હતા. તે એવા હેતુથી કે, રખેતે કંઈ તાશન થાય કે જેને કંઇપણુ બ દોબસ્ત થઇ શકે નહિ. એતેમાદખાન સદાએ એજ ચિંતામાં ધાળાયા કરતા હતા; કે કે સુલતાન એહમદ ઘણા ઓછા મનના તથા અદકું પાત્ર હતા. જ્યારે મધુપાન લઇ નિશામાં આવતા ત્યારે બેભાન સ્થિ તીમાં તલવાર તાણીને કેલના ઝાડઉપર મારા ને કહેતા કે એતેમાદખાનનુ માથુ કાપી નાખ્યું અને ઇમાદુલમુલ્કના શરીરને ભેદી નાખ્યુ તથા એ ભગ કરી નાખ્યા. એવી રીતે ઘણા માણસા તથા અમીરાનાં નામ જીભથી ઉચ્ચારતા.
હતા તેને લાગ્યું
'વહુલમુલ્ક એતેમાદખાનના મસલતમાં ગેડી કે સુલતાનથી કંઇ ખંડ ઉભું થાય તે પેહેલાં તેનુ કામ કાઢી નાખવુ. (તેનેા ઘાટ ઘડી નાખવા) અને તે વખતમાં સુલતાને એટલી સત્તા મેળવી હતી કે શિકાર કાજે એ ત્રણ ગાઉસુધી જતા હતા અન કાઇ વખતે અચાનક એતેમા ખાનને ઘેર આવતા હતા. તે ખીતા અને ત્રુજીને તેને પરાવતા. જોકે સુલતાનને ઠાર કરવા માટે એતેમા ખાનને વલ્ક ુલમુશ્ક ઘણા આગ્રહ કરતા પણ એતેનાદાન તેને ટાળીને વખત ગુમાવી દેતે. તે એટલેસુધી કે એક દિવસે વઝુલમુલ્યે છાનામાના સુલતાન્તને સંદેશા કહાળ્યા કે, જે સુલતાન મને પ્રધાનપણાના વાયદો આપે તે હું એતેમાદખાનને કાર કરૂં. સુલતાને પેાતાની મુર્ખાઇને લીધે કચ્યુલ કર્યું અને પ્રધાનપણું તથા વિકાલતની આશાની મદદ કરી. સુલતાને એ વિષે તેને ખબર આપી ત્યારે તેણે ઉત્તર દીધા કે, જ્યાંસુધી હું કાનથી ન સાંભળુ ત્યાંસુધી મારી ખાત્રી થાય નહીં. હવે તે વાત એટલેસુધી વધી ગઈ કે એતે માદખાનને વ ુલમુલ્ક એક રાત્રે પેાતાને ઘેર લઈ ગયેા. આ ધર ભદ્રપાસે હતું. ત્યાં લઈ જઈ એક એરડીમાં સંતાડ્યા અને સુલતાનને કહાવ્યું કે, એતે માદખાનના ગુપ્ત જાસુસેાની બીકને લીધે હું ઉઘાડે છેગે આવી શકતા નથી,
સુલત!નને મારી
નાખવાનું કાવત્રુ
૧ ઘણા ઘુમટે। ને રાજાએ જે ઉજ્જડ અવસ્થામાં જણાય છે તે આવા લુણહરામ
અમીરાના છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
[ ૮૭ ] પણું જે સુલતાન પધારે તે કાલકરારને ઠરાવ નક્કી કરવામાં આવે. જે ઓરડામાં એતેમાદખાન સંતાએલો હતો તેના બારણું આગળ સુલતાનના બેસવા સારૂ એક પાટ મુહતો. સુલતાન આવીને પાટઉપર બેઠો અને વજહુલ મુલ્ક વાત ફરીથી ચલાવી કોલકારો માગવા લાગ્યો.સુલતાને જે રીતે મધ્યસ્તથી કહેવરાવી મોકલ્યું હતું તેજ પ્રમાણે રૂબરૂમાં કહી દીધું; તે એવી રીતે કે, એતેમાદખાએ પણ સઘળું સાંભળ્યું. તેથી તરતજ ઓરડીમાંથી બહાર આવી કહેવા લાગ્યો કે, મેં તારાવિષે શું ખોટું કર્યું છે કે મને તું મારી નાખવાવાસ્ત કોલકરાર ઠરાવે છે? એતેમાદખાનને જોતાંવારજ સુલતાનને ધાસ્તી લાગી. એમદે પોતાના ગુલામોને હુકમ કર્યો જેથી તેમણે તલવારનો ઘા કરી સુલતાનને મારી નાખી સાબરમતીની ૯૬૮ હિજરી. " રેતી કે જે ભદ્રના મેહેલો નિચે વહે છે તેમાં નાખી દીધો. આ બનાવ સોમવારની રાત્રે શબરાત માસની પાંચમી તારીખે ૯૬૮ હિજરીમાં બન્યો. એનું વર્ષ “બેગુનાહ કુસ્તા શુદ=વગરઅપરાધે ભરાયો, એના અક્ષરોમાંથી પણ નિકળે છે. બીજે દિવસે એવી વાત ફેલાઈ ગઈ કે સુલતાન નાસી ગયો. પરંતુ જ્યારે તેની લાશ મળી આવી ત્યારે વધુ તજવીજ કરી તે માલુમ પડયું કે કાઈ પાસેના માણસે તેને મારી નાખ્યો છે. ત્યાંથી ઉંચકી લાવી તેને અમદાવાદ વસાવનાર સુલતાન એહમદના રોજામાં દાટવામાં આવ્યો.
દેહો, રાજ્ય ઠાઠના તાજમાં, જીવ જોખમ છે સાર,
મન હરનારું મુકુટ પણ, શીરસાટે શણગાર;
એજ વર્ષે સુલતાનનું ખુન થયા પહેલાં પાટણમાં–બીરમખાનનું ખુન થયું. તેની ટુંક હકીકત એવી છે જે, અકબરનામામાં લખાએલું છે કે અકબર બીરમખાનનું મૃત્યુ. બાદશાહે તેને મકકે જ હજ કરવાની પરવાનગી આપેલી હતી. જ્યારે તે પાટણ શહેર માં પહોંચ્યો ત્યારે કેટલાક દિવસ તેણે તે ભણ્ય મનરંજન ભૂમિમાં વિશ્રામ લેવા મુકામ કર્યો. તે વખતે મુસાખાન પોલાદી ત્યાં કાયમ હુકુમત ઉપર હતો અને કેટલાક અફગાની લોકોનાં ટોળાં ત્યાં ભેગાં થઈ તેને માથે ઘુંઘાટ કરી રહ્યાં હતાં, અને એ દેશને હેરાન કરતાં હતાં. તેઓ પૈકી મુબારકબાન લુહાની હતો. જેના બાપને બેરામખાનના ઉપરીપણું તળે માછીવાડાની લડાઈમાં મારી નાખવામાં આવેલ
વાતી
Page #130
--------------------------------------------------------------------------
________________
[ ૮૪ ] હતો. તે ઘેલા અફગાને તેનું વેર લેવાનું તે વખતે મનમાં આવ્યું અને બેરામખાન ઉપર વેર લેવાનો મનસુબે કર્યો. તેમજ શેરખાનના દીકરા રસલીમખાનની કાશમીરી ધણીઆણી કે જેના પેટથી એક પુત્રી થએલી તે પણ આ સંધમાં બેરામખાન સાથે હજની યાત્રા કરવા સારૂ હિજાઝદેશ તરફ જવા નીકળેલી હતી. તેમાં એવો ઠરાવ થએલો કે બેરામખાન પેલી છડીસાથે પિતાના દીકરાને લગ્નમાં ડે. આ ઠરાવ ઉપર પણ અજ્ઞાનીઓ બળી મરતા હતા. બેરામખાન જ્યારે પાટણમાં આવી ઉતર્યો હતો ત્યારે દરરોજ તે શહેરના બાગબગીચા તથા ઇમારતો જોવા જતો હતો.
એક દિવસે મોટા તળાવ આગળ આવ્યો કે જે ઘણી સેલ કરવાની જગ્યા છે અને તેની વચ્ચે વાડી છે, જ્યાં નાવમાં બેસીને જવાય છે ત્યાં ગયો હતે. જે વખત નાવમાંથી ઉતરી સ્વાર થતો હતો તે વખત તે અબુધ ત્રીશ અથવા ચાળીસ અફગાનો લઈને કેલિઆબ આગળ આવ્યો અને એવું જાહેર કર્યું કે અમો મળવા આવેલા છીએ. બેરામખાંએ તે લોકોને બોલાવ્યા અને જ્યારે તે પાપી આગળ આવ્યો ત્યારે વગરધારતીએ ખંજર કાઢી એવી રીતે ખાનની પુઠ ઉપર માર્યું કે છાતીમાંથી નિકળ્યું, અને બીજી વખતે તાણી તેનું કામ કાઢી નાખ્યું. તે વખતે “અલ્લાહો અકબર !” આટલું બોલી તે મૃત્યુ પામ્યો. તેના સાથીઓ આ બનાવથી ભયભિત થઈ જઈ પોતપોતાની જગ્યાએ નાસી ગયા અને બેરામખાન રક્તથી રોળાએલો તથા માટીમાં પડેલો હતો. છેવટે કેટલાક ફકીરોની ટોળીએ સને ૮૬૦ હીજરી. લેહી ભરેલી તેની લોથને ઉચકીને શેખ હીસામના રોજાની હદમાં કે જે તે વખતનો મોટો પીર હતો ત્યાં ભૂમીદાઘ આપ્યો. એ બનાવ શુકરવાર તા. ૧૪ માહે જમાદીઉલ અવલને દહાડે સના ૪૬૦ માં બન્યો.
સાલ નિકળતું કવિત. બેરામ બાફે કાબા ચુંબત એહરામ, દરરાહ શુદ અને શહાદત શકામ તમામ. દર વાકએ હાતિફે પએ તારીખ, ગુફતા કે શહીદ શુદ મુહમ્મદ બેહરામ.
•
૧ કનસરા દરવાજા બહાર મખદુમ સાહેબ.
Page #131
--------------------------------------------------------------------------
________________
[ ૮૫ ] અર્થ–મઠક પ્રદક્ષિણા કરવાને જ્યારે બેહરામે જોતી પહેરી.-
ધાર્મિક મૃત્યુથી રસ્તામાં તેનું કામ પૂરું થયું. એ બનાવ વિષે આસ્માનના ફરીશ્તાએ વર્ષ બતાવવા
કહ્યું કે સજીવન મતથી મુહમ્મદ બેહરામ ભરાયેસારપછી હુસેન કુલીખાનની યોજનાથી, જેને ખાનજહાનની પદવી હતી તેના શબને કાઢી ત્યાંથી પવિત્ર મશહદ શહેરમાં લઈ જઈ દાટવામાં આવ્યું.
ઓચિંતા બનાવથી પાટણના લુચ્ચાઓએ લુટફાટ કરવા હાથ લાંબા કરી બીરમખાનના લશ્કરમાંથી કંઇપણ મુક્યું નહિ. ખ્વાજા મલેક અને બીજી એક ટોળીએ બીરમખાનના પુત્ર અબદુર રહીમ કે જે માત્ર ચાર વર્ષનો હતો તેની માતુશ્રીને ત્યાં કેટલાક ચાકરોને આ બનાવ સ્થળથી મહા મહેનતે એક કેરે કરી તેઓ એહમદાબાદ રવાને થયા અને એહમદાબાદમાં ચાર મહિના રહીને મૃત્યુ પામ્યા.
સુલતાન મુઝફફર. (મુઝફફર નહg) (બીજા સુલતાન મહમુદને દીકરે અને ગુજરાતને છેલ્લે સુલતાન)
સ્વરાજ્યની સમાપ્તિ. સુલતાન અહમદના કપાયા પછી શુબરાત માસની ૬ ઠી તારીખ સન ૮૬૮ માં એતેમાદખાએ સુલતાન મુઝફફરને તખ્તનશીન કર્યો. પરંતુ કેટલાક ઇતિહાસીઓનો સન ૯૬૮ હિજરી.
એવો મત છે કે, જ્યારે ગુજરાતી સુલતાનના વંશમાં કોઈપણ માણસ રાજ્ય કરવાની યોગ્યતા ધરાવનાર નહોતો રહ્યો ત્યારે એતેમાદખાન કે જેની ઉપર રાજ્યનું ધોરણ હતું તેણે નહનુ નામના છોકરાને રાજ્ય સભામાં લાવી સમયાદ દેવડાવ્યા કે આ પુત્ર બીજા સુલતાન મહેમુદને છે, તેની માતા એક ગર્ભવતી છોકરી હતી ત્યારે તેનો ગર્ભપાત કરવાને
૧ આ વાત બનાવટી છે કેમકે સુલતાન અહમદની વખતે કોઈ પણ ગર્ભવતી નથી એવું એમાદે કહ્યું હતું.
સ્ત્રી
Page #132
--------------------------------------------------------------------------
________________
[ ૮૬ ] વાતે મને સોંપાઈ હતી. તેને પાંચ માસ કરતાં વધુ ગર્ભ રહેલ હતા જેથી તે પડ્યો નહીં અને તેણીએ આ પુત્રનો જન્મ આપ્યો. તેને હું છાનોમાને પાળતો હતો. હાલમાં આ છોકરા સિવાય આ રાજ્યો કોઈ બીજે વારસ નથી. સઘળા લોકોએ પણ કબુલ કરી તેને રાજ્યાભિષેક કર્યો અને તેનું નામ સુલતાન મુઝફફર ઉર્ફે મુઝફફર નહતુ મુકયું.
કેટલાક માસ પછી તેમાદખાએ ફતેહખાં બલુચથી વેર લેવાને મુસાખાન અને શેરખાન કે જેઓ પાટણમાં હતા તેમની ઉપર લશ્કર સહિત ચઢાઈ કરી. પરંતુ સુલતાન સન ૯૬૯ હિજરી. અહમદના ખૂન થવાના કારણથી તેની બીક રાખી હતી. જ્યારે તે પાટણ નજીક પહોંચ્યો ત્યારે મુસાખાન અને શેરખાનથી લઈ થઈ, તેમાં થોડીકજ મારફાડથી એતેમાદખાનને હાર મળી. અમીરો વગરલડાઈએ હારી ગયા અને અહમદાબાદ પાછા આવતા રહ્યા. ત્યાર બાદ ફરીથી સન્યા ભેગી કરવાની તજવીજે ઘડવા લાગ્યો. જોકે ઘણી ગોઠવણો કરી પરંતુ અમારે પૈકી કોઇએ તે ઉપર ધ્યાન દીધું નહીં અને દરેક પિતાના તાલુકામાં જઈને બેઠા. એતેમાદખાન પોતાને જે લશકર મળી આવ્યું તે લઈને બીજી વખત મુસાખાન તથા શેરખાન ઉપર ગયો અને તેમાં પણ હાર પામી પાછો અહમદાબાદ આવ્યું. આ લડાઈ સન ૪૬૮ હિજરીમાં થઇ.
હવે અમીરમાં માંહોમાંહે કુસંપ અને તાણમતાણી ઉઘાડી રીતે થવા લાગી. એતેમાદખાન થોડા લશકર સાથે બહાર નિકળ્યો, અને ઇમાદુલ મુલ્ક દીકરા ચંગીઝખાંએ તે શહેરને કબજામાં લીધું. તેને સીધી લોકોએ મારી નાખે. આ વર્ણનનો વિસ્તાર અને આ દેશની ગરબડ ઉભી થવાની કેફીઅત મિરાતેસિકંદરીમાં લખાએલી છે. સિવાય મરહમ અકબરશાહનું આ દેશ ઉપર લશ્કર લઈ આવી સર કરવું અને મુઝફફરના અંત વિષેની હકીકત મેટા ખાન મિરઝા અઝીઝ કેકલતાશની સન ૧૦૮૦ માં બીજી વારીના વર્ણનમાં વર્ણાશે. ( જે ખુદા સહાય થશે તે ) હવે વર્ણનકાળ તે આવ્યો છે કે, સુંદર ભટકાત કલમ રૂપી મુશકી ઘોડાની લગામ, જેઓ મરહુમ અકબરશાહથી છતાયું તથા તે હાકો કે જે ગુજરાત દેશ જીતવાના પ્રારંભથી વખતો વખત નમાયા હતા તેમની ભણી મજકુર લગામ મરડાય; અને એ
Page #133
--------------------------------------------------------------------------
________________
{ ૮૭ ]
- ઠરાવ રાખ્યા છે કેજેએ શ્રીહજુર દરબારની સનદી અથવા હુકમોથી બંદોબસ્ત અયે જાતે નેમાયા હાય તે બંદોબસ્ત કરવાની પંક્તિમાં નોંધાય, તથા જે લેાકા નાઝિમ (બંદીખરત કરનાર) તેમાય અથવા નાયબ નાઝિમના આધા પામે તે લેાકાને અથવા કુમકને વારતે આવેલા હાય તે તેમના પેઢામાં લખાય. હવે મિરાતમાં ઘણાખરા દફતરી અને માલી નાવે છે તેથી અને ઘણાખરા તામેારીના બંદોબસ્તના કામાર્થે આવેલા તેથી દરેક વખતના દીવાને દરેક બાદશાહના નાઝિમાની સાથે લખાયા છે અને ખબર ન મળવાથી તથા વિવેચન લખાણને લીધે ફેાજદારા તથા અમલદારાને મુકી દીધા છે; પરંતુ યે ગ્ય કારણને લીધે કેટલાક લખાશે. કેમકે નાઝિર અને પ્રધાનપણુ સાથેજ છે તેથી ટુકુ' લખ્યું છે.
.
Page #134
--------------------------------------------------------------------------
________________
દિલ્લીનુ–દાર.
આ કેવું ઉત્તમ ઉંચી પઢીવાળુ પેઢી નામું અને આ કેવુ' સર્વોત્તમ કુટુંબ છે. કે માનવંતા ખાપાએથી અને નામીચા દાદાએથી મનુષ્યજાતીના પ્રથમ પિતાશ્રી આઠમ સુધી ઉંચાપણાની પદવીઓમાં અને મેટાપણાની ઉંચાઇમાં સઘળા ખાદશાહેા અને શહેનશાહેા, બાદશાહી બક્ષીશ આપનાર એવાં રાજ્યચિન્હોથી થએલા છે. જાણે કે ખુન્નાઈ શ ગયેાગ્ય, સત્તાધાર વસ્ત્ર અને રાજ્ય તથા રાજ્યસંપાદન મહા આજ્ઞાઓની ચાર ખુણાની ટાપી, આ નામદાર લેાકેા કે જે તાજ તથા રાજના ધણી છે તેમના શીરે ખીરાજે છે કે જે, સ્ટીકર્તાએ પાતાના કારખાનામાં એમના વાસ્તે જ તૈયાર કરેલી છે. ઈશ્વર પ્રસન્નતાની ન્યાયી તથા ઇનસારી રૂઢી અને પસદ પડેલા પરાપકાર તથા પરમાના ગુણા તે સર્વ શક્તિવાને તે પવિત્ર સ્વભાવવાળાએમાં ભેગા કરેલા છે તે ખરૂં છે. જો ઇતિહાસ ઉપર નજર નાખીને જોઇએ, વિચાર ચક્ષુથી નિહાળીએ અને સત્ય તથા ખરા શેાધ ભણી તપાસ કરીએ તે આસપાસના રાજકર્તાએ, પાડપાડોશના સત્તાધારીઓ અને સાતે ખંડના નામદારા આ ખળામાંથી ભેગું કરનાર અને આ પ્રકાશથી ચકચકિત થનારાજ જણાશે. ખીજા દેશના રાજકત્તાએથી કેવળ આ જુદુજ કારખાનુ’ છે. ઇરાન, તુર્કિસ્તાન, શામ, અરબસ્તાન અને આફ્રિકા દેશના દરેક, સેવારૂપી વહીવટ એનાથીજ કરે છે અને પેાતાના ભાગ પ્રમાણે લાભ લેછે. સઘળી મેટાઈ, રાજદાદ, રાજ્યના વિસ્તાર, બળ અને દોલત છતાં કોઈપણ કૃત્ય, કે જેથી ગ અથવા અભીમાન આવી જાય એવું એમનાથી બન્યું નથી અને કોઈ વેળાએ એક હલકા ચાકરનું પણ નામ તુચ્છપણાથી એમની જીભ ઉપર આવ્યું નથી. તેમણે પ્રસિદ્ધ ધર્મને ચાલુ કરવા અતિ ઉત્કંઠા દેખાડી છે.
ઉપદેશ વાતા.—એવું કહે છે કે જ્યારે શ્રી ખીજા સાહેબકિાન ૧ શુર તથા બૃહસ્પતિ એકજ રાશીમાં હેાય તે વખતે જન્મેલેા.
Page #135
--------------------------------------------------------------------------
________________
* [ ૮૮ ]
ધર્મઅધ્યક્ષ શાહજહાન બાદશાહે એક રાજ્યસન રત્નજડિત્ર મયુર આ કારનું એક કરોડ રૂપીઆની કિમતનું તૈયાર કરાવ્યું ને તેની ઉપર બિરાજ્યો. તે પહેલાં ખુદાની બંદગી કરી ધાર્મિક વચને ઉચાર્યા, અને પાસે મિસર દેશ અને હાથી દાંતનું રાજ્યસન હતું તે ઉપરથી દાવો કરવા લાગ્યો કે હું મોટો ખુદા છું. એવી રીતે લબાડ શબ્દોથી પિતાની જીભને
અપવિત્ર કરી ત્યારબાદ હું આવા રાજ્યસનનો ધણી છું અને રાજ્યનો સત્તાકે, ધારી છું તોપણ ખરેખરો પૂજ્ય જે ખુદા છે તેના દાસપણાનો દાવો કરી શકતો નથી. અરે ! હું કેવો ! મને જે પવિત્ર ખુદાથી પૂર્ણ આશા છે તે આ મારા વંશને સંસારના અંત સુધી રાધારણ આસન ઉપર નિત્યે ચાલુ રાખે.
ગ્રહચક્રને લીધે હેરફેર તથા ઘંઘાટા જે આખી સૃષ્ટીમાં ઉત્પન્ન થયા તેમને જે તત્વશોધક ચક્ષુથી જોઈએ તે ઇરાન તથા તુર્કીસ્તાન કરતાં હિંદુસ્તાનની બાદશાહતમાં ખુદાને ઉપકાર માનવા જોગ એ છે કે હજી સુધી એ દેશને ધણી ઉભે છે સન ૮૦૧ હિજરી. અને એનું કારણ માત્ર ખુદાની મહેરબાની અને આ નામીચા ખાનદાનની શુભેચ્છા શીવાય બીજું કંઈ નથી.
અમીર તેમુર, સાહેબ કિરાન અને ગુજરાત.
એમણે હિન્દુસ્તાનના રાજ્યને જીતી લીધું અને એક આખું વર્ષ આ દેશ તેમના તાબા તળે રહ્યો. તેઓ આ સાલના છેવટમાં સમરકંદની રાજ્યધાની તરફ ગયા. આ વખતે દિલીનો બાદશાહ સુલતાન અહેમુ હતો કે જે સાહેકિરાની સન્યાના ધસારાને લીધે હાર પામી ગુજરાત ભણી ઝફરખાં પાસે ગયો હતો. ઝફરખાંએ હજી સુધી પોતે સુલતાન છે એ વાવટો ઉો નહોતો કર્યો ને મુઝફફરશાહ બન્યો નહોતો. જ્યારે પિતાને જેવી આશા હતી તેવું તેનાથી ન મળવાથી તે માળવા તરફ કુચ કરી ગયો. એ બધું મિરાતે સિકંદરીમાં લખેલું છે. જ્યારે રાજ્યસત્તાનો વખત ઝહીરૂદીન મુહમ્મદ બાબર બાદશાહ ( સાહેબ કિરન અમીર તેપુર ગોરગાનનો દીકરો) નો આવ્યો ત્યારે પોતાની રાજ્યધાની કાબુલથી હિન્દુસ્તાન સર કરવા નિકળ્યો અને સન ૪૩૨ માં દિલી તથા આગ્રાની રાજધાની જીતી લીધી અને સન ૯૪૨ હિજરી.
Page #136
--------------------------------------------------------------------------
________________
[, ૮૦ ] પૂર્વ તરફના ઘણા ખરા દેશો તાબે કર્યા. તેના રાજ્ય અમલ વખતે ગુજરાતમાં સુલતાન મુઝફફર હલીમની સત્તાની છેલ્લી અવસ્થા હતી. તે પછી સુલતાન સિકંદર થયો અને તે પછી સુલતાન બહાદુરની સત્તા થઈ. સુલતાન બહાદુરના રાજના આશરે પાંચ વર્ષ થયાં હશે કે તારીખ ૬ ઠી, મ સ જમાદીઉલ અવલ સન ૪૩૭ માં આગ્રા રાજધાની સન ૯૩૭ હિજરી. મળે તે શ્રીમંતે આ સંસારનો ત્યાગ કર્યો અને તેના પવિત્ર શબને લઈ જઈ કાબુલ રાજધાનીમાં દફન કરવામાં આવ્યું. તેણે હિંદુસ્તાનમાં આશરે છ વર્ષ રાજ કર્યું. તે પછી નસીરૂદ્દીન મુહમ્મદ હુમાયુ બાદશાહ ( ઝહીરૂદીન મુહમ્મદ બાબર બાદશાહને દીકરો ) તારીખ ૮ માસ જમાદીઉલ અવેલના રોજ આગ્રા રાજધાનીમાં તખતે બેઠો. તેનું વર્ષ ખેરૂલમુલક ( રાજાઓમાં ઉત્તમ ) એ શબ્દથી નિકળે છે.
આ વખતે ગુજરાતમાં સુલતાન બહાદુર રાજ ભોગવતો હતે. સને ૨૪૧ હિજરીમાં જ્યારે સુલતાન બહાદુરે ચિતડને કિલ્લો સર કર્યો તે વખતે મિરજા સન ૯૪ . હિજરી. મુહમ્મદ જમાનના રતાને કારણથી પિતાના મનમાં જે અંટસ આવી ગઈ હતી તેથી સુલતાન બહાદુર ઉપર ચઢાઈ કરી તેને હરાવી ચાંપાનેરના કિલ્લાને જીતી અહમદાબાદમાં આવ્યો. જે વિષેનું હુંક લખાઈ ગયું છે અને તેનું પુરતું વર્ણન અકબરનામા તથા મિરાતે સિકંદરી ઈતિહાસમાં છે જ્યારે ભાઈ. ઓનું ગેરમળતાવડાપણું અને શત્રુઓની શત્રુતા વધી ગઈ ત્યારે કાળને અનુસરી પોતે ઇરાન તરફ ગયા અને ત્યાંથી પાછા ફરી બકરી ઈદ માસના અધવચમાં સન ૪૨ સન ૯૪૨ હિજરી. માં બીજી વખતે હુલ્લડરોના હાથમાંથી હિન્દુસ્તાનને કબજામાં લીધે. ગુજરાતમાં સુલતાન બહાદુરના મૃત્યુ પછી બીજા સુલતાન મહેમુદને મારી નાખ્યો હતો અને. શફરખાનના પૌત્ર સુલતાન અહમદને તખ્ત ઉપર બેસાડ્યો હતો. રબીઉલ અવલ માસની ૧૩ મી તારીખે સન ૯૬૩ હિજરી. દિલ્લી રાજધાની મુકામે સદા કાળના ભુવનમાં
Page #137
--------------------------------------------------------------------------
________________
[ ૮૧ ]. પધાર્યા. જે પવિત્ર ઠામ હમણું હુમાયુના મકબરાના નામથી પ્રસિદ્ધ છે ત્યાં તેને દાટવામાં આવ્યો. તેણે હિંદુસ્તાનમાં પચીસ વર્ષ, બે માસ અને બે દિવસ રાજ કર્યું.
-
-
ગુજરાત અને અકબર બાદશાહ,
( હુમાયુ બાદશાહને કુંવર ) રબીઉસ્સા માસની બીજી તારીખ અને શુક્રવારના રોજ બેરના વખતે કલાતૂરભૂમીની ઇદ મજીદમાં અકબરશાહ બાદશાહ થયો. તે વખતે ગુજરાતમાં સન ૯૬૩ હિજરી. શકરખાનના પૌત્ર સુલતાન અહમદના તત ઉપર બેસવાને ત્રીજું વર્ષ હતું.
રજબ માસની ૧૪ તારીખે સન ૪૮૦ હિજરીના દિવસે બીજા મુઝફફરના કબજામાંથી નિકળી ગુર્જરદેશ આ કાળજીવાળા સત્તાધારીઓના હાથમાં આવ્યો અને નવ સુબા ગુજરાતમાં હિંદુસ્તાનની બાદશાહતનો એક ભાગ થઈ ગયો. આવ્યા. આ વેળા મુઝફફરને રાજ કરતાં તેરમું વર્ષ થયું હતું.
આ વર્ણનનું સંધણ આગળ આવે છે તેનાથી જાહેર થશે.
જ્યારે બુધવારની રાત અને જમાદીઉલ આખર માસની ૧૨ મી તારીખે સને ૧૦૧૪ હિજરીમાં તે શ્રીમંત કુચના ડંકા ઉપર ચોબ મારી બીજા ભવમાં પધાર્યા અને સિકંદરીના ઘુમટમાં દફન થયા. તેમનું રાજ્ય બાવન વર્ષ, બે મહીના અને નવ દિવસ ચંદ્ર ગણીતથી રહ્યું હતું. એમની બાદશાહતના વખતમાં નવ માણસ હજુરમાંથી સુબા થઈ ગુજરાતમાં આવ્યા.
નરૂદદીન મુહમ્મદ જહાંગીર બાદશાહ * * ( અકબર બાદશાહને કુંવર )
બ્રહસ્પતવાર તારીખ ૧૪ જમાદીઉસ્સા, સન ૧ ૧૪ હિજરીમાં જાથકની રાજધાની આગ્રામાં અરકના કિલ્લામાં તપ્ત ઉપર બેઠે અને
Page #138
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ] રવીવાર સફરમાસની ૨૭ મી તારીખે પહોર દિવસ ચઢે સન ૧ ૩૭ હિજરીમાં કાશમીરથી લાહોર રાજધાની ભણી આવતાં જંગશહુતીના મુકામે આ નાશવંત ભવમાંથી નિકળી અવિનાશ ભવમાં જઈ મુકામ કર્યો. એને લાહેરમાં આવેલા ઘુમટમાં દાટવામાં આવ્યો. તેણે એકવીશ વર્ષ ને એક માસ રાજ્ય કર્યું. તેની બાદશાહતમાં આઠ જણને આ દેશની સુબેદારીનું ભાન મળ્યું.
શાહજહાન બાદશાહ.
( જહાંગીર બાદશાહને કુંવર ) બ્રહસ્પતવારના શુભ દિવસે જમાદીઉસ્સા માસની ૧૨ મી તારીખે સન ૧૦૩૭ હિજરીમાં જાથક રાજધાનીના શહેર અકબરાબાદના કિલ્લામાં તપ્ત ઉપર બે અને સ. ૧૦૩૭ ૭૬ હિજરી સોમવારની રાતની ત્રણ ઘડી ગયા પછી રજબમાસની ૨૬ મી તારીખે સને ૧૦૭૬ હિજરીને દીવસે આ સંસારી ધુળકેટમાંથી સદાએ કાયમ ભવ તરફ વિદાય થયો અને આગ્રાના ઘુમટમાં દાટવામાં આવ્યો ( તાજમાં ) રાજ કરવાની મુદત બત્રીશ વર્ષ અને અરક કિલ્લાને એકાંત વાસ સાત વરસનો હતો. એને રાજ્યની વખતે બાર જણું આ સુબદારી ઉપર આવ્યા
મુહૈિયુદદીન ઔરંગઝેબ-આલમગીરી
( શાહજહાન બાદશાહનો કુંવર ) પહેલી વખતે તખ્તનશીની બલ અઈઝ ( અમીરેના બાગમાં ) શુક્રવાર છલકઅદ માટેની ૧ લી તારીખે સને ૧૦૬૮ હિજરીમાં અને બીજી વખત પધરામણી કે સ૧૦૧૮-૧૯ હિજરી જેમાં પ્રાર્થના, (બુત પે) સિક્કો તથા નામની પદવી મળી તે, તારીખ ૨૪ રમજાન રવીવારે ૧૦૬૮ માં દિલ્હી રાજધાનીના અરકના કિલ્લામાં થઈ હતી.
છકઅદભાસ, સેમવાર અને ર૭મી તારીખે સને ૧૧૧૮ માં અહમદ
Page #139
--------------------------------------------------------------------------
________________
[ ૮૭ ] . નગર મુકામે (જે દક્ષિણના સુબાના દેશમાં છે ત્યાં) દેહ છોડી અને તેને બુરહાનુદદીન ઓલઆના રોજામાં તેમની જોડે દાટવામાં આવ્યો. તે બુરહાનુદીનની દરગાહ ખુદાબાદમાં છે અને તે રોજાના નામથી પ્રસિદ્ધ છે તે ઔરંગાબાદથી સાત ગાઉ ઉપર છે. તેની લાશ અહમદનગરથી ત્યાં લાવ્યા એમણે બાવન વર્ષ, બે માસ ને ચાર દિવસ રાજ્ય કર્યું. એમની વખતમાં દશ માણસો સુબા થઈ અત્રે આવેલા.
કુતબુદીન મુહમ્મદ મુઅમ શાહઆલમ બહાદુર
( આલમગીર બાદશાહને કુંવર ); રબીઉલ અવલ માસની ૧૮ મી તારીખ સને ૧૧૧૮ હિજરીમાં અકબરાબાદની બાદશાહવાસ રાજધાનીમાં ધરાય બાગ મળે મુહમ્મદ આઝમને હરાવ્યા પછી ૧૧૧૯ હિજરી. તખ્ત એ વ્યો.
મોહરમ માસની ૧૮ મી તારી બ સન ૧૧૨૪ માં રાજધાની લાહોરની હદમાં મૃત્યુ પામ્યો અને તેની લાશને લાવી દિલ્લીમાં ખાઝા કુતુબ ચિરાગે દેહલીની કબર સન ૧૧૨૪ હિજરી. નજીક દાટી દેવામાં આવ્યો. તેણે ચાર વર્ષ ને નવ માસ બાદશાહત કરી તેના વખતમાં એક જ જણ સુબો થઈ અત્રે આવેલો.
મુહીજુદદીન જહાંદાર મુહમ્મદશાહ.
(બહાદુરશાહ બાદશાહને કુંવર ) સને ૧૧૨૪ ને મોહરમ માસની ૨૦મી તારીખે લાહોર રાજધાનીની હદમાં તે તખ્ત ઉપર બેઠો. તેણે બે માસ ને વીસ દહાડા પછી આ સંસારનો ત્યાગ કર્યો. સન ૧૧૨૪ હિજરી. તેને દિલીના હુમાયુ બાદશાહના રોજામાં દાટો. તેના વખતમાં એક જણને સુબેદારી મળી.
૧ કર્તાની ભુલ છે. કેમકે કુતબુદદીન કુતુબમિનારની પાસે છે, ને ચરાગદેહલી દિલ્લીથી પાંચ ગાઉ ઉપર જુદુંજ ગામ છે, ભાષાંતરકર્તા ચરાગ દેહલીના વંશને છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
[ ૮૪ ] શાહે શહીદ* મુઈનુદદીન મુમ્મદ ફરેખશીયર બાદશાહ. (બહાદુરશાહ બાદશાહના દીકરા મુહમ્મદ અઝીમુદદીનને દીકરો)
- છેલહજ માસ તારીખ ૧૩ મી સને ૧૧૨૪ હિજરીને દિવસે સ્થાનીક અકબરબાદની રાજધાનીની હદમાં પોતાના કાકા જહાંદારશાહ ઉપર જય પામી ખુતબા તથા સિક્કા ઉપર પોતાનું નામ રાખ્યું.
રબીઉલ અવલ માસની ૮ મી તારીખ, સન ૧૧૩૧ માં કેદમાં પડ્યા પછી મારી નાખવામાં આવ્યો. તેને દિલ્લી રાજધાનીના હુમાયુના ઘુમટમાં ભુમીદાઘ દીધો. જહાંદારશાહના સન ૧૧૩ી હિજરી, રાજ સુધી એની બાદશાહતની મુદત છ વર્ષ ને પચીસ દેવાડા રહી. એની બાદશાહતમાં પાંચ જણ સુબાઓ થઈ અને આવેલા.
મુહમ્મદ રફીઉદૃરજાત બાદશાહ. (બહાદુરશાહ બાદશાહના દીકરા મુહમ્મદ રફીઉશને દીકરે.)
રબીઉલ અવલ માસની ૮ મી તારીખ, સને ૧૧૩૧ હિજરીમાં દિલ્લી રાજધાનીના બાદશાહનિવાસ કિલ્લામાં એ તખ્ત ઉપર બેઠો.
રજબ માસની ૨૩ મી તારીખ મજકુર સનમાં પરોગ એટલે તાવ અને ક્ષયને લીધે પિતાના નાના ભાઈ મુહમ્મદ રીઉદવલાને વાતે તખત નશીન કરવાની વસીઅત કરી મૃત્યુ પામ્યો અને હુમાયુ બાદશાહના કબ રસ્તાનમાં દટાયો તેની બાદશાહત ચાર માસ ને પંદર દિવસ રહી. ટુંક મુદતને લીધે સુબો બદલાયો નહીં.
મુહમ્મદ રફીઉદદવલા ઉર્ફે બીજે શાહજહાન. (બહાદુરશાહના દીકરા મુહમ્મદ રીફશાને દીકરો.) શનીવાર તારીખ ૨૦ રજબ સને ૧૧૩૧ હિજરોને દહાડે દિલ્લી * કપાએ બા શાહ.
Page #141
--------------------------------------------------------------------------
________________
[ પ ] રાજધાનીના બાદશાહવાસ કિલ્લામાં પિતાના ભાઈની વસીઅત પ્રમાણે તત ઉપર બેઠો. અને ૧૧૩૧ હિજરી. મુહમ્મદ ને કેસ્વરના ઘોંઘાટની બુમાટને લીધે અકબરાબાદ શાહવાસ રાજધાની ભણું ગયો. તે જ વર્ષના છક્કાદ માસમાં તેની આયુષનો અંત આવ્યો. એણે ચાર માસ બાદશાહકરી. કંઈ પણ સુબામાં ફેરફાર થયો નહીં.
નાસિરૂદદીન મુહમ્મદશાહ બાદશાહ (બહાદુરશાહ બાદશાહના દીકરા જહાંદારશાહને કુંવર.)
જ્યારે બાદશાહવાસ અકબરાબાદની રાજધાનીની ભુમીથી બીજે શાહજહાન બાદશાહ મૃત્યુ પામ્યો ત્યારે કુતબુલમુક એટલે સૈયદ અબદુલ્લાખાન અને ૧૧૩૧-૬૧ હિજરી, વછર તથા અમીરૂલઉમા સૈયદ હસન અલીખાંએ પોતાના નાના ભાઈ સૈયદ નજમુદીનખાં કે જે દિલ્લી રાજધાનીમાં સુબો હતો તેને લખ્યું કે ઘણી ઉતાવળે એક ખાનદાન રાજકુંવરને આ તરફ મોકલશે કે જે અત્રે આવી પિતાના બાપદાદાના તખ્ત ઉપર જામી જાય. જેથી તેણે મુહમ્મદ રોશન અખતર જહદારશાહ બાદશાહના કુવરને ઘટાટો૫ નામનો હાથી સ્વારીમાં આપી તુરત મોકલાવી દીધો. પંથ કાપ્યા પછી જીલ્કાદ માસની ૧૫ મી તારીખ સન ૧૧૩૧ માં બાદશાહી તખ્ત ઉપર બેઠે અને પિતાનું નામ મુહમ્મદશાહ મુક્યું. તે સન ૧૧૬૧ હિજરીના રબીઉસ્સા માસમાં મૃત્યુ પામ્યો અને દિલ્લી રાજધાનીમાં ખાજા નિઝામુદદીન અલીબાના રાજા પાસે તેની કબર બનાવી. તેની બાદશાહતની મુદત કે જે રફીઉદદરજાત તથા બીજા શાહજહાનની બાદશાહતમાં ગણાય છે તે ત્રીશ વર્ષ ને છ દિવસ હતી. આ
1, 2 Indian king makers.
૩ મુસાસુહાગ, બાવા બારેલી, બાવા ઢેકલ, બાવા લધન શહીદ, બાવા બતીફ, બાબુ અલીશેર સરખેજવાળાના ધર્મ ગુરૂ.
૪ આ રાજમાં ઘણુંખરા સુબાઓ સ્વતંત્ર થયા. જેમકે લખન, હેદરાબાદ વિગેરે.
Page #142
--------------------------------------------------------------------------
________________
[ 5 ]
બાદશાહની બાદશાહતમાં છ જણ સુબેદાર થઇ આ સુખામાં તેમાયા હતા.
મુજાહિદુદીન અડ઼મદશાહ બાદશાહ, ( મુહમ્મદશાહ બાદશાહના કુંવર )
મંગળવાર જમાદીઉલઅવલ માસની ૧ લી તારીખ, ૧૧૬૧ ને દિવસે કુંદરા મુકામ કે જે પાણીપત તાલુકામાં છે ત્યાં જે વખતે અદાલીની તેહ પછી પાછા ફરતા હતા ત્યારે તે તખ્ત ઉપર ખેડા.
સન ૧૧૬૧ હિજરી.
તારીખ ૧૦ શુભરાત સને ૧૧૬૭ માં વજીરાથી ગુસપને લીધે કેદ થયેા. તેણે છ વ, ત્રણ માસ અને નવ દિવસ બાદશાહત કરી. એ બાંદશાહના વખતમાં રાન્ન અખતસિંગ આ સુબાની સુમેદારી ઉપર માન પામ્યા.
૧૧૬૭ હિજરી.
અઝીઝુદદીન મુહમ્મદ ઉર્ફે આલમગીર બીજે
અપેારની વખતે રવીવારના દીવસે શુભરાત માસની ૧૦ મી તારીખ સન ૧૧૬૭ હિજરીમાં દિલ્લી રાજધાનીના બાદશાહી કિલ્લામાં તખ્ત ઉપર એડી.
બ્રહસ્પતવાર તારીખ ૮ મી આઉસમાસ સને ઈશારા ( આના ) થી મારી નાખવામાં આવ્યેા. એણે પાંચ વર્ષ, સાત માસ ને સતાવીશ દિવસ રાજ કર્યું. બાલાજીરાવ મરેઠાને પ્રવેશ થવાથી આ સુબાની સુબેદારી ઉપર કોઇ પશુ તેમાયા નહીં.
૧૧૬૭ હિજરી.
૧૧૭૩ માં પ્રધાનના
મરેડાનુ ખળ તથા પ્રવેરા સ. ૧૧૭૩ હિ.
બીજા શાહજહાનનું રાજ્યાભિષેક
થવુ.
ગુરૂવારની સાંજ, રબીઉસ્સા માસ, સને ૧૧૭૩ હિજરીના દિવસે દિલ્લીમાં રાજ્યાસન (તખ્ત) ઉપર બેઠો.
Page #143
--------------------------------------------------------------------------
________________
[ - ૯૭ ]
અકબરશાહ અને ગુજરાત.
ગુજરાત દેશના મુભાટાના પ્રાર’ભ, મિરઝા લાકાતુ' અત્રે આવવુ, ગુજરાતની બાદશાહતની સમાપ્તિ, જોરાવર બાદશાહના સત્તાધારીઓના કબજામાં આ દેશનુ′ અવત્રુ અને પરવરીગારની સહાયથી યુદ્ધ તથા ખુન ખરાબી થયા વિના રક્ષણ પામેલ હિંદુસ્તાનની બાદશાહનનું એકત્ર ગણાવું,
જલાલુદીન મુહમ્મદ અકબર બાદશાહ ગાઝીની
બાદશાહત.
શુદ્ધ પ્રકાશિત અંતઃકરણના સજ્જના ઉપર અને સુજ્ઞાની વાંચનારાઓના મત ઉપર આ ખુલ્લુ જ છે કે, સૃષ્ટિ સરજનાના કાળથી આ જગતમાં કોઇપણ રાજ્ય પડી ભાગવાની સ્થિતિમાં હોય તે તેનું કારણુ તાકાની ડુટફાટનું ખી, કે જે રાના પાસવાન લેાકેાના પાત્રરૂપી કલેજામાં વાયછે તે છે. કૅટી મનના લેાકેા અને ૧જંગલી સ્ત્રી જેવા ગપ્પા ડે!કનારાના પાણી પાયાથી તે ખી ઉછેરાઇ દિવસે દિવસે ખુનસની ડાળીએ તથા પાતરાં ચેામેર ફેલાઇ, ખુદાઇ ઉપકાર વિસારવાના ́ાથી ળી જાયછે અને ખરા પ`પકારી ખુદાના પાડ, કે જે તેની કૃપાની વૃદ્ધિનુ મુળ કારણ છે તે વિસતિ ગાખમાં ન સંભળાય તેવી રીતે મુકાઇ જાયછે. આ ખુદાઈ ખાધચન “જો મારા પાડ માનશે। તો હુ· વૃદ્ધિ કરીશ અને જો અપકાર માનશેા તેા મારી શિક્ષા ધણી કાણુ છે.” તે પરાપકારથી લેાકેા નિસંબધ બનતા જાયછે અને સત્યપૂર્વક અયાન માટે ખુદા કાઇ પ્રામાં કઇ હેરફેર કરતા નથી. જ્યાંસુધી તે પ્રા પેાતાની મેળે પેાતામાં હેરફેર ઉસન્ન કરેક” તે કોરાણે મુકીને ટુટી પડવાની દિશામાં આવી પહોંચે છે અને અસહ્ય દુ:ખા અને નકામા ટા
૧ કુરાને એને વખાડી છે.
૨ કુરાનની એક આયાતને અર્થ.
૩ કુરાનની આયાતના અર્થ.
Page #144
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ] તેઓમાં ઉભા થઈ જાય છે. તે અહીં સુધી કે, બીજા દેશનો રાજા ત્યાં આવી પહોંચી તેઓને તાબે કરી લે. આ વિવેચન કરી વર્ણ વેલાના દર્શનીક દષ્ટાંતરૂપી ગુજરાતના સુલતાન અને ગુજરાતી અમીર થઈ પડ્યા. જેઓ વિષે યોગ્ય જગ્યાએ નોંધ થઈ ગઈ છે.
જ્યારે ગુજરાતના રાજ્યની પડતી આવી ત્યારે તે લોકોએ રાજ્ય આબાદીના ધર્મોને રાજ્ય બરબાદીના કર્મોથી બદલ કરી નાખ્યા અને સંપરૂપી ક્ષેત્રમાં કુસંપરૂપી બળદને છુટો મુકી દીધે; તેમજ એક બીજાની ચામડી ઉતારવાની યુક્તિઓ કરવા લાગ્યા, તથા પડદામાં સંતાઈ રહેલા કુસંપને બહાર તાણી લાવી તેની અદાવતરૂપી પ્રતિમા ઉઘાડી રીતે ખુલ્લી મુકી દીધી. છેવટે એકેક જણ બીજાનો શત્રુ બની જઈ ઝગડા ઉભા કરવા લાગ્યો. જેથી કરી ખુદા તરફથી તે લોકોને રાજ્યથી બાતલ કરવાની આજ્ઞા બહાર પડી અને તેઓની સત્તારૂપ પથારી છેવટે વીંટાળી નાખવા માં આવી; તેમજ સનંદ તથા રાજ્યસત્તાની આજ્ઞાપત્રિકા અને આ દેશના પ્રજારણમાટે ખુદાનું એવું ફરમાન થયું કે ચાહે તેને રાજ્ય પ્રાપ્ત કરે અને ચાહે તેને પદભ્રષ્ટ કરે. કુટુંબમાં અતિ ઉત્તમ ખાનદાન શ્રી સાહેબ કિરાન અમીર તૈિમુર ગોરગાન માટે ફરમાશ થઈ અને ન્યાય તથા ઈન્સાની સનંદ ધર્મચુત જલાલુદદીન મુહમ્મદ અકબર બાદશાહને અપાઈ.
આ લઘુ વર્ણનનો વિસ્તાર તથા ટુંક લખાણની મલબ એ છે કેઈબ્રાહીમ હુસેન મીરઝા, મુહમ્મદ હુસેન મીરઝા, મસઉદ હુસેન મીરઝા અને કાબિલ હુસેન મીરઝા જેઓ અમીર તૈમુર ગોરગાનના વંશમાંથી ઉતરતા આવે છે તેઓ પોતીકા અપલક્ષણોના કારણથી ટેટા અને તોફાન ઉભા કરવા લાગ્યા અને રાજ્યસત્તા ભંગ કરવાની ગોઠવણે કરતા હતા. તેઓને પિતા મુહમ્મદ સુલતાન મીરઝા વૃદ્ધ અવસ્થાને લીધે સંભલ તાલુકા પંકી પોતાની જાગીર આજઆબાદમાં દિવસ ગાળતો હતો. જ્યારે બાદશાહી નિશાનો પંજાબ ભણી ઉડવા લાગ્યાં તે વખતે મિરઝાઓએ લાગ જોઈ સંભલથી બહાર આવી લુટફાટ કરવી માંડી અને કેટલાક જાગીરદારોને મારી તેઓની માલમિલકત લુંટી લઈ
૧ વાંચનાર ! આ વખતે દિલ્લી ચઢતી ને ગુજરાતની પડતી છે કે જે ગ્રંથકર્તા
જુએ છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
- [ ૮૮ ] દિલ્લીના કિલ્લાને ઘેરો ઘાલ્યો જેથી કરી લેકો ઘણું દુઃખી થવા લાગ્યા અને બાદશાહતમાં ભારે ચિંતા ફેલાઈ. આ બનાવ વિષે સાંભળતાંજ બાદશાહ પંજાબથી દિલ્લી તરફ રવાને થયો. જ્યારે બાદશાહની સ્વારી પધારવાની ખબર સાંભળી ત્યારે મિરઝા પિતે સામા નહીં ટકી શકવાથી દિલ્લીના ઘેરા ઉપરથી હાથ ઉઠાવી લઈ માળવા તરફ નાશી ગયા.
માલવા દેશને, મુહમ્મદ કુલીબરલાશ, કે જે બાદશાહી અમીરો પૈકી એક અમીર હતો તેણે પિતાને તાબે કર્યો હતો. તેની પાસેથી લઈને પિતે ધણું થઈ પડ્યા. બાદશાહની સ્વારી દિલ્લીમાં આવ્યા પછી જય પામતી સન્યા મિરઝાઓને પકડવાને વાસ્તે નમવામાં આવી. તે વખતે
બીજા સુલતાન મહેમુદને બુરહાન નામના એક પાણી પાનારે મારી નાખ્યો હતો. આ બનાવના આતુર અમીરો, જેવા કે સૈયદ મુબારક, ઈમાદુલમુક તથા એતેમાદખાએ ગુજરાતની ગરબડ. અહમદાબાદ વસાવનાર સુલતાન અહમદના વંશ પૈકી એક પિત્ર કે જે હજી સુધી ઉમ્મરે પહોંચ્યો નહોતે. તે નામ ઠામ વિનાના બાળકને રાજ્યસત્તા ઉપર નીમી તેનું નામ બીજો સુલતાન એહમદ મુક્યું હતું; અને રાજ્યકારોબાર તથા કારકિર્દી તેની આગળથી લઈ પોતાના કબજામાં રાખી. જ્યારે તે બાળક જુવાન તથા રાજ્ય કરવા યોગ્ય થયો ત્યારે તેનું પણ કાટલું કાઢી નાખી, બીજા એક બાળકને બીજા સુલતાન મેહેમુદ કુંવર ઠરાવી મુઝફફરશાહ ઉર્ફે નહનુના નામથી પ્રખ્યાત કર્યો. પરંતુ કેટલાક લોકો કે જેમને આ બાબતની ખરી માહીતી હતી તેઓ ધારતા હતા કે એ કેવળ બનાવટ તથા જુઠાણું છે; પરંતુ તેઓના બળ તથા સ્થિરતાને લીધે એ ઉપર કેટલાક દિવસો વિતી ગયા. આ વિષેની ખરાબ અસર લોકોના શ્રવણમાં ફેલાઈ ગઈ.
ત્યારબાદ અમીરોએ પોતપોતામાં રાજ્યની વહેંચણી કરી લીધી. અહમદાબાદ, ખંભાત બંદર અને રાજ્યનો ઘણોખરે ભાગ એતેમાદખાએ કબજે કરી લીધે તથા પાટણ મહાલ મુસાખાન: પલાદી અને શેરખાનને મળ્યો; સુરત, ભરૂચ, વડોદરા અને ચાંપાનેર એ, ઈમાદલમુલકના દીકરા ચંગીઝખાનને મળ્યા અને ધોળકા, ધંધુકા વિગેરે પ્રગણ સિઇદ મુબારકે લીધાં. સેરઠ દેશ (જુનાગઢ) અમીનખાન - ગોરીના ભાગમાં આવ્યો.
Page #146
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૦ ]
આ બિનહકદાર લોકોએ થોડાક દિવસ સુધી તે ભાગવ્યું. આ વખતે તેઓએ પ્રજા ઉપર અનહદ દુ:ખાના વરસાદ વરસાવી દીધા; છેવટે માંહેામાંહે વઢી પડવા લાગ્યા અને તેએમાં ઝપાઝપી થવા લાગી. આ સમયમાં મિરઝાએ પાતાના સામે જે તૈયારી! થઇ હતી તે સન્મુખ નહીં ટકી શકાશે એમ વિચારી તથા માલવા દેશ હાથમાં નહીં રહે એમ ધારી ચ’ગીઝખાનના આશરા માગ્યા. તે વેળાએ એતેમાદખાન તથા ચંગીઝખાન વચ્ચે અહમદાબાદ આગળ લડાઇ હતી તેથી ખરી વખતે મિરઝાની પધરામણી ચંગીઝખાનને લાભકારી જણાયાથી તેમને ભચ જાગીરમાં આપ્યું. તે વિષે સવિસ્તારથી મિરાતેસિક દરીમાં લખ્યુ છે અને ચેડું ઘણું આ પુસ્તકમાં પણ નાંધાઇ ચુક્યું છે.
જ્યારે ઝુઝારખાં સીધીએ ચંગીઝખાનને મારી નાખ્યેા ત્યારે ગુજ રાત દેશમાં ઘણી અવ્યવસ્થા ફેલાઇ ગ, તેથી મિરઝાએ લાગ જોઇ ચાંપાનેરના કિલા તથા સુરત ઉપર ચડાઇ કરી જીતી લીધા અને ભરૂચના કિલ્લાને પણ કબજે કરી લીધા. આ વખતે તેને બળ તથા સત્તાની પ્રાપ્તિ થઇ.
હવે એતેમાદખાંએ રાજ્યકારેાબાર સઘળા પોતાના હાથમાં રાખ્યું, તેથી શેરખાન પેાલાદીની ઉશ્કેરણીના લીધે સુલતાન ક્રુઝફ્ફર અણુમદાબાદથી નાસી તેની પાસે પાટણ ગયેા અને શૈખાન શણગારેલી સન્યાસહિત અહમદાબાદ તર આવવા લાગ્યા. એતેમાદખાન અહમદાબાદના કિલ્લામાં કિલ્લેબંધ થઇ ગયા તે મિરઝાઆની મદદ માગી. તેવીજ રીતે રાજાને આશા આપનારા દરબારમાં પણ અરજી કરી સઘળા બનાવાની કેન્દ્રીયતથી માહિત થઇ શ્રીમંત સરકારે ગુજરાત
અક્બરને પધારવાનુ
આમ ત્રણ. સન ૯૦ હિજરી
વિન'તી કરી. તે સર કરવાની તૈયારી કરી. બાદશાહે પ્રાની સ્થિતિ તથા કામદારોની હાલત કરતાં વિષેશ લક્ષ મિરઝાની અગ્નિ ઓલવવા ઉપર આપ્યું. તારીખ ૨૦, માસ સફ્ર અને મંગળવાર સને ૧૮૦ હિંજરીના દિવસે નિશાનો ગુજરાત જીતવાને અર્થે ઉંચા કર્યા. કલાનખાન, સૈયદ મહેમુદ ખારેવાલ, કલીજખાન, સદિકખાન અને શાહખરૂદીન
૨ ગાળકુંડા નજીક કલીજઞાનની કબર છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
[૧૦]
વિગેરે સધળા અમીરેાને જય પામતી સન્યાસહ કુચ કરતું લશ્કર મનાવી તે સાથે રવાને કર્યો.
અક્બરની સ્વારી.
સે.મવાર તારીખ ૨૨ માસ ઉસ્સાની સન મજકુરના દિવસે અજમેર શેહેરથી ગુજરાત તરફ રવાને થયા.
જ્યારે સ્વારી નાગપુરની હદમાં આવી તે વખતે કલાનખાન તથા ખીજા અમીરે। જે સ્વારીના લશ્કરમાં હતા તેએ સી. હીની હદમાં પહોંચી ગયા હતા. સીરેાહીના રાજા માનસીંગ દેવડાના મનમાં ખાટી શકાએ ઉભી થવાથી મિત્રાચારી તથા દોસ્તીના અંગે કેટલાક રજપુતાને આમત્રણાર્થે કલાનખાનની સેવામાં મેાકલ્યા. આમત્રણકાર્ય થઇ રહ્યા પછી વિસર્જન થતી વખતે ખાનસાહેબ હિંદુરતાની ધારા મુજબ એક એકને પાન સેાપારી આપવા લાગ્યા. તે અવસરે એક રજપુતે ખાનસાહેબની પાસે આવી જમધર કાઢી ખાનની ગરદનમાં ધાંચી દીધા. તે જમધર ખભામાંથી ત્રણ આંગળ બહાર નીકળી પડયેા. તે વખતે ખાનના એક નાકર બહાદુરખાન નામના માણુસે તે રજપુતને પકડીને ભોંય ઉપર નાખી દીધા અને સદ્દિકખાન તથા સુહમ્મદ ફુલીખાને તે નિર્દોષ માણસને તલવારના ધાથી મારી નાખ્યા અને તેના સાથીઓને પણ મારી નાખવામાં આવ્યા. એ બનાવ પછી તરતજ સરકારી વારી પણ આ સન્યાને આવી મળી. હવે સીરાહીના લેાકેાથી અહિચકારૂં કામ બનેલુ તેથી હુકમ કરવામાં આવ્યા કે, શુરા લોકો ! બહાદુર સન્યાને લઇ તે તેાકાની લેાકાનાં ટાળાંને પકડી લાવે. આવેા હુકમ સાંભળી તે તાકાની લોકાપૈકી ધાખરા ગામ મુકી દઇ ડુંગરામાં સંતાઇ પેઠા, ખુતમાં વીંટાળેલી એક ટાળી, જેને માંચતાડ કહે છે તે પૈકીના કેટલાએક દેવળની આસપાસ ધુળમાં પડેલા હતા. લખવા મતલબ કે, જ્યારે પાટણની હદમાં લશ્કર આવી ઉતર્યું ત્યારે શાહ કુંખરૂદીનને સહાય આપી આનાપત્રિકાસહિત એતેમાદખાનની પાસે માકયેા, કેજે વારંવાર નિષ્કપટ અરજીએ શ્રી દરબારમાં મેકલતા હતા અને બાદશાહી સ્વારીની પધરામણીની વિનંતી કરતા હતા. ડીસા મુકામે પધરામણી થઇ ત્યારે ખબર આવી કે શેરખાં પાણાદીએ અહમદા
સીરાહીના શૂરા.
સારાહી અને અકબર.
ગુજરાત પાટણમાં પધરામણી.
Page #148
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ ] બાદને ઘેરો ઘાલ્યો હતો પરંતુ બાદશાહની સ્વારીની પધરામણીની ખબર સાંભળી ઘેરે ઉઠાવી લઈ સેરઠ તરફ રસ્તે પડી ગયા છે, તેણે પોતાના દીકરા મુહમ્મદખાન તથા બદરખાનને પાટણ મોકલી દીધા છે અને બાળબચ્ચાં તથા ખટલાને ત્યાંથી લઈ જઈ કઈ મજબુત જગ્યાએ પહોંચાડ્યાં છે. આ વખતે તેના દીકરા ઘરખટલાને મુકી દઈ ઈડર તરફ જતા રહ્યા, ઇબ્રાહીમ હસેનમીયાં જે એકાદખાનની મદદે આવ્યો હતો તે પિતાની જાગીરમાં જતો રહ્યો અને તેમાદખાન સેવામાં હાજર થવાની તૈયારીમાં છે.
જયજીત પૃશ્વિપતિએ રાજા માનસીંગને એક લશ્કરી ટુકડી સાથે નીમી કહ્યું કે શેરખાનના દીકરાઓને જઈ મળી તેમને હરત કરે. જોકે રાજા માનસીંગ તેઓની ભારબરદારી સુધી પહોંચી ગયો; પરંતુ શેરખાનના દીકરાઓ આ ખબર સાંભળી ડુંગરોની ખીણોમાં પસાર થઈ ગયા.
શનીવાર તારીખ ૧ લી રજબ સને મજકુરના દિવસે પાટણ શહેર દરબારના તાબામાં આવ્યું. આ ઠેકાણેથી હકીમ એનુલમુકને એકાદ ખાન તથા મીર તુરાબને લાવવાને વાસ્તે રવાને કર્યો.
જ્યારે ઝોટાણા મુકામે પહોંચ્યો ત્યારે એવી અરજ થઈ કે મુઝફર, ગુજરાતી શેરખાન પિલાદીથી જુદો પડી, આ સરહદમાં રખડતે ફરે છે. તેથી હુકમ કર્યો કે મીર. ગુજરાતી રાજ્યસમાપ્તિ. ખાન પહેલી ટુકડીમાં, ફરી ખાન મધ્યમાં, મીર અબુલ કાસમ રીઝર્વમાં અને કરમઅલી પાછલી ટુકડીની કમાન્ડ લઈ, તેની ઉપર ચઢી જાઓ અને તેને પકડી લાવે. મીરખાંએ થેડોક પંથ કાપો હશે, કે મુઝફફરનું છત્ર તથા ચંદ્ર તેના હાથમાં આવ્યો. બાદ ઘણી જ થોડી ધામધુમથી તે એક ખેતરના ખળામાં જણાઈ આવ્યો તેને પકડીને બાદશાહની સેવામાં હાજર કર્યો અને મહાપરોપકારને લીધે તેને પ્રાણ બચાવી તેને કરમઅલીના સ્વાધીન કર્યો. મિરાતે સિકંદરીના લખાણ પ્રમાણે મુઝફફર, શેરખાન પિલાદીથી જુદો પડી ગુજરાતી અમીરોની સે. વામાં પહોંચી નોકર પ્રમાણે રહેવા લાગ્યો.
આ વખતે સિઈદ હામિદ બુખારી તથા અલગખાન સીધી પિતાના માણસો સહિત આવી સલામ કરી સેવકે બન્યા અને તેમની
૧ ગુજરાતને સુલતાન કેદમાં પડયો.
Page #149
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૩ ] પાછળ શાહ ફખરૂદીન તથા હકીમ એનુલમુલ્ક મીર અબુતુરાબને બાદશાહની સેવામાં લાવી અરજ કરી કે તેમાદખાએ દાસપણાની કેડ બાંધી છે અને હજુરમાં હાજર થવા તૈયાર છે તથા પોતે હાજર થતાં પહેલાં શાહ ફખરૂદીન અને અબુતુરાબને તથા વાછડુલમુક અને મુજાહિદખાનને દરબારમાં મોકલ્યા છે; કે શ્રી બાદશાહની અતિ દયાભરેલી દ્રષ્ટીથી સંતોષ પામી પરત ફરે. શાહ ફખરૂદીન માર્ગમાં તે લોકોથી મળી એતેમાદખાનની પાસે દેડી ગયો; તેની પુઠે હકીમ એનુલમુલ્ક પણ જઈ પહોંચ્યો. ઘણું લાંબી તકરારો પછી ગુજરાતના સઘળા અમીરે અને આ દેશના રાજ્યસ્થોએ સન્યાને શરણે જઈ સિક્કા તથા પ્રાર્થનામાં બાદશાહના નામને શોભા આપી.
જ્યારે અહમદાબાદથી વીશ ગાઉ કડી મુકામે પહોંચ્યા ત્યારે તેમાદખાએ શાહ ફખરૂદીન તથા એનુલમુશ્કને મીર અબુતુરાબને સાથે લેવાને વાસ્ત આગળ મોકલ્યા. બીજે દિવસે શ્રી બાદશાહે ઝોટાણાથી કુચ કરી ખાનજહાં અને મીર અબુતુરાબને હુકમ કર્યો કે આગળ જઈ એતેમાદખાનને સેવામાં લાવી હાજર કરો. તે દિવસે તે જબરદત હાથી ઉપર બેઠો હતો અને તેની ભારે ભીડ શ્રી બાદશાહની છાયામાં ચાલતી હતી. એવામાં એતેમાદખાને નીચા નમી દંડવત કરવાની આબરૂ મેળવી; તે પછી ઈખતીઆરૂલમુક, પૂર્વ મલેક શર્ક, ઝુઝારખાન સીધી, વજહુલમુક અને મુજાહિદખાએ આવી અદબ કરીને તેઓ માન પામ્યા. દરેક જણ પિતાના દરજજાના પ્રમાણમાં બાદશાહી ઈનામોથી વૃદ્ધિ પામ્યા અને એતેભાદખાન તથા કેટલાકને હુકમ થયો કે સ્વાર થઈ સાથે ચાલો. જ્યારે કસબે કડીમાં પધરામણી થઈ તે વખતે સાદિકખાન તથા કેટલાક સાથે રહેનાર લોકોને મેહેમુદાબાદ મોકલ્યા કે ત્યાં જઈ સેફુલમુક સીધી અને બીજા લોકો કે જેઓએ અત્યારસુધી અત્રે હાજર થવા ઉપર લક્ષ આપ્યું નથી તેમને સેવાના માર્ગે દોરી લાવે.
કડી મુકામે મસલત કરવાને, સમય સુચકતાને અર્થે અને રાજ્ય ધોરણો ઘડવાને તથા રાજ્ય જીતી લઈ કાયમ રાખવાને વાસ્તે ગુજરાતના અમીરોને બોલાવીને ફરમાવ્યું કે, હવે આ દેશ એતેમાદખાનના હવાલામાં સપુછું અને ગુજરાતના અમારામાંથી જેને રહેવું હશે તે તેની સાથે રહેશે. હવે તમારે પાકા ને ખરા જામીન આપવા, કે જેથી કરીને રાજ્યબંદોબસ્ત જેવો
Page #150
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ] જોઇએ તેવા થાય; પહેલાં મીર અબુતુદ્દામ, એતેમાદમાનને જામીન થયા, ત્યાર પછી સધળા ગુજરાતના સરદારાએ જમાનતથી કરાર કર્યા, અને તે પૈકીના સીધી એ જમાનત આપી નહીં તેથી હુકમ થયે! કે એ લોકા જેવી રીતે સુલતાન મહેમુદના ગુલામેા હતા તેવીજ રીતે હવેથી પણ બાદશાહી ગુલામે। હાવાનું નામ એમને અપાશે, અને ગુલામાને જામીનેાની જરૂર નથી; પરંતુ કેટલાંક કામેા કે જેમને સબંધ રાજ્યધારણથી છે તેને લીધે તેમાંના દરેકને એક ભરસાદાર અમીરને હવાલે કરી દીધા અને ખીજે દિવસે ભાદરાહના મુકામ હાથપુરમાં થયા.
હાજીપુર મુકામે કેટલાએક લુચ્ચા લોકોએ બુમ ઉડાડી કે, ગુજરાતીએના લશ્કરને લુંટી લેવા! હુકમ થયા છે. તેથી લુચ્ચા લેાકેામાંથી કેટલાક જણે તેએ'ના મુકામ પર તુટી પડીને લુટફાટ કરવા માંડી, તેથી ભારે ધમાચકડી થઇ ગઇ. જ્યારે આવા હંગામાની ખબર બાદશાહને થઇ ત્યારે હુશીયાર સેનાપતી તથા સારા દાભરતવાળા લશ્કરી પીસરાને નેમવામાં આવ્યા અને તે મંડળીના લેાકેાને શિક્ષા આપવી, તેમજ કોઈપણ શખ્સ જતા રહે નહીં એવી રીતે બંદોબસ્ત કરવે. સઘળી મિલ્કત ગુજરાતી લોકાની જે લુંટાઇ ગઇ હતી તે જપ્ત કરવામાં આવી અને જેને તે માત્ર હતા તેને ખેાળા ઓળખીને સ્વાધીન કરવામાં આવ્યા. બાદશાહે તખ્ત ઉપર બેસી દરબારે આમ (વગરરાકટાકના સધળી પ્રજાને આવવાની છુટના) દરબાર કર્યો, અને મસ્તાન બનેલા હાથીને રૂબરૂમાં મગાવીને અતિ ક્રોધાયમાન થઇ તે તેાાની લેાકેાને તેશનેશ કરી નાખ્યા, તેથી થોડીક જ વારમાં ન્યાયનાં કીરણાથી સલાહસપના પ્રકાશ ફેલાઇ ગયા.
અહમદાબાદમાં રજખ માસની તારીખ ૧૪ સને મજકુરના દિવસે કે જે સને નહુશઃ વ હશતાદ (૯૮૦) શબ્દોથી
પણ જણાઇ આવેછે. ભાગ્યવત નિશાનેા અમદા ૧૪ રજ્જબ સને ૯:૦ વાદમાં ઉડવા લાગ્યાં, અને ગરીબ તથા તવગર સઘળી
પ્રજાએ પેાતાનાં અનાસ્વિકાર મસ્તકને દરબારના ઉભરા ઉપર મુકી દીધાં અને સલાહ સંતાપ મેળવવાની તેમની ધારણા પુરી પડી. વગરલડાલડીએ તથા કાપાકાપીએ ગુજરાતદેશ શરણે આવ્યા ને *તેહ થઈ.
જેવી રીતે સૃષ્ટિના સધળા દેશેામાંથી હિંદુસ્તાન કેટલાક ગુણાને લીધે સર્વોત્તમ ગણાય છે. તેવીજ રીતે ગુર્જરદેશ હિંદુસ્તાનના સર્વે
Page #151
--------------------------------------------------------------------------
________________
( ૧૦૫ ]
શ્રેષ્ટ ભાગમાં પંકાય છે. સધળા શહેરામાં અમદાવાદ એક એવું શહેર હતું કે જેમાં ૨૮૦ પુરાં રતાં ( પુરાં એટલે વસ્તીનેા એક મેાટા જથ્થા, કે જેમાં મેટી મારતા હોય.) અને સારા સારા શેાભીતા મટા હતા. તે દરેકને ચિત્ત લગાડીને જોઇએ તે તે પે તેજ એક મેાટુ શહેર છે એમ માનીએ.
તેહના દિવસે બાદશાહે તે સ્વર્ગસમાન ભૂર્મ ઉપર ભાગ્યશાળી છાયા નાખી, અને અથાગ સાનું મસ્તકઉપરથી વારીને દાન કરવામાં આવ્યું. કેટલાક દિવસ પછી અમીનખાનગારીની અરજી તથા ઉત્તમ પ્રકારની પેશકશી દરબારને ઘટતી હજુરમાં આવી તેવીજ રીતે ઇમ્રાહીમ હુસેન મીરજાએ જી તથા ઉત્તમ પ્રકારની પેશીઓ માકલાવી પરંતુ એ ખરા મનથી મોકલેલી નહાતી તેથી ખુલ કરવામાં આવી નહીં.
પેહેલા સુબે! મીરજાકાકા
હિંદુરતાનના મોટા શહેરામાંનુ શહેર ખરું પુછે। તે આખી દુનિયામાં શ્રેષ્ટ ગુજરાત, ખાદશાહના સધીની ધારાપ્રમાણે જતાઇ ગયુ. તેથી અમદાવાદની સત્તા તથા ખાખરત મેટા ખાન મીરજાકાકાને સોંપવામાં આવ્યાં અને મહી નદીની આ બાજુનાં પ્રગણા મદ્દતુલમુલ્કની જાગીરમાં અપાયાં અને ખીજા પ્રગણાંઓ જેમકે વડાઢા, ચાંપાનેર અને સુરત વિગેરે જેમની ઉપર મીરજાલેાકાના કમો હતા, તે મીરા લેાકેાને પકડી સ્વાધિ! કરવાની શરતથી ગુજરાતી અમારે કે જે તાણેદાર થયા હતા તેઓને ઈનામ આપવામાં આવ્યાં.
એ વાતને કેટલાક દિવસા વિતી ગયા બાદ બાદશાહે એવા અભીપ્રાય પ્રગટ કર્યાં ખારા સમુદ્રની ભેટ લઇ પરત અકમરામાઢ રાજધ.ની તરફ જવાના કે વજડાવવા.
શાખાન માસની તારીખ ૨ જી, સામવાર, સને મજકુરને દિવસે અમદાવાદથી ત્રીશ ગાઉ ઉપર આવેલા ખંભાત બંદરે સરકાર સ્વારી ગઈ. ગુજરાતી અમારા મુસાીની તૈયારીની તક મેળવવાને બહાને આજ્ઞા મેળવી કેટલાક દહાડા શહેરમાં રહ્યા. હકીમ એનુલમુલ્ક કે જેની પાસે રાજ્યકારેાબારનુ જોખમ હતું તેને પાકા કરીને કેટલાક દાખસ્ત તથા
૧ જેની માનું દૂધ પીધામાં આવે તે ફાફા અથવા કાકલતારા કહેવાય છે,
Page #152
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ] વિચારેને વાતે અને કેટલીક સમયસુચક ગોઠવણોના કારણથી ત્યાં જ રહેવા દીધો કે જેથી તે અમીરની સાથે સેવામાં આવે.
હવે રસ્તામાં ખબર મળી કે ઇખતીઆરખાન લુણાવાડામાં નાસી ગયો છે. એ માદખાન તથા સઘળા ગુજરાતીઓ ઢચુપચુ થઈ રહ્યા છે અને લુણહરામ થવાને વાતે મનસુબો કરે છે. તેથી હુકમ થયે કે શહબાઝખાન ઉતાવળથી જઈ તે દુષ્ટ મનવાળા માણસોને ખોટા વિચાર ઉત્પન્ન કરવાની તક ન આપે અને તેમને પકડી પોતાની સાથે હજુરમાં હાજર કરે. છે જ્યારે ખંભાત બંદરે બાદશાહી સ્વારી પહોંચી ત્યારે વહેપારીઓ તથા ત્યાંના વતનીઓ પધરામણીનું આમંત્રણ કરવાનું સામે આવી અમન ચમન વર્તાવવાનાં કલ્યાણકારક વચનોની વધામણી પામ્યા. ખુદાઈ પરોપકારના સરવરરૂપ બાદશાહે વહાણમાં સ્વાર થઈ ખારા સમુદ્રની સેલ કરી, તે બાદ શહબાઝખાન તથા એમદખાન વિગેરે બીજા ગુજરાતી અમીરાને હજુરમાં લાવીને હાજર કર્યા. દેશના બંબનના ધ્યાનથી અને રાજ્ય ગોઠવણોને લીધે દરેક માણસને દરબારના એક એક ભરૂસાદારના તાબામાં સોંપવામાં આવ્યો.
આ કામથી પરવાર્યા પછી પીંડશત્રુ મીરજાઓને પકડવાના કામ ઉપર લક્ષ આપ્યું અને તે ભણી હિમ્મત કરી હરખાન ખજાનચીને ખંભાતનો વહીવટ સોંપી તેને ત્યાં મુકી બાદશાહી સ્વારી વડેદરા તરફ કુચ કરી ગઈ.
- વડેદરાની સરહદમાંથી મોટા ખાન મીરજા કોકલતાશને અહમદાબાદના બંદોબસ્ત અર્થે રવાને કર્યો અને શહબાઝખાન, કાસમખાન તથા બાઝબહાદુરખાનને એક મજબૂત સન્યાસહિત ચાંપાનેર સર કરવાને મોકલ્યા અને વડોદરામાં ખબર મળી કે મિરજાઓ સુરતના કિલ્લાને મજબુત કરી ચાંપાનેરની હદમાં ભેગા મળ્યા છે. તેથી કરીને અમીરોમાંની એક ટુકડી અને રાજ્ય જયવંત સન્યા પૈકી સન્યા તે લોકોને શિક્ષા નમવામાં આવી.
આ વેળાએ ખબર મળી કે ઈબ્રાહીમ હુસેન મિરજા અત્યારસુધી ભરૂચના કિલ્લામાં હતો, તે ત્યાંથી નિકળ્યો છે. તેનો એવો મનસુબો છે કે દેશમાં બંડ ઉભું કરે, તેમજ જે રસ્તે થઈ બાદશાહી સ્વારી પસાર થવાની છે ત્યાંથી આઠ ગાઉ તે દૂર છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] હવે ઘણુંખ અમીરે તથા બાદશાહી લશ્કરને મોટો ભાગ મિરજા લેકોને પકડવાને વાતે મોટા ખાનના તાબામાં નેમાઈ ચુકી વાટે પડી ગયો હતે. સરકારી સ્વારીની સાથે થોડાક જ લોકોનો જથ્થો હતો તે શ્રીમત બાદશાહે સન્યા ઉપર આજ્ઞા દ્રઢ બેસાડી એકદમ ચઢાઈ લઈ જવા માટે અને એડ કરી. તેને પકડી શિક્ષા આપવા ઉપર પુરું લક્ષ આપ્યું અને હુકમ કર્યો કે શહબાઝખાન મીરબખશી ઘણા વેગથી ચાલીને જે અમીરે મિરજાલોકોને પકડવા અથવા નસાડવાને વાસ્તે નેમાયા છે તેમને પાછા ફેરવી આ સન્યાથી આવી મળે અને મીર મુહમ્મદખાન તથા ખાજાનહાન, શજાઅતખાન અને સાદિકખાનને બાદશાહી લશ્કરના રક્ષણાર્થે મુકી જયવંત નિશાનો તે ખોટા હોલહવાલવાળાને પકડવાને વાતે ઉડાવ્યાં; અને હુકમ કરવામાં આવ્યો કે કોઈપણ લશ્કરી પાછળથી આવે નહીં, કેમકે રખેને માણસની સંખ્યા વધુ હોવાને લીધે ભાગનાશને તક મળે અને એમ પણ બની શકે એવું છે કે, સરકારી થોડા લોકોને જોઈ કૃતઘતાના પગ ઉપર ઉભા થાય અને તેથી પિતાની શિક્ષાને પામે.
જ્યારે રાત ત્રણ ઘડી રહી ત્યારે ખુદા ઉપર ટેક કાયમ કરી ઘોડાના પેગડામાં પગ મુક્યો અને કુચ કરી મલેકશકે કે જે તે વખતે શહેરી ગણાતો હતો તેને સાથે લીધો. પાછલા પહોર સુધી ઘણી ઉતાવળે ચાલ્યા પરંતુ શત્રુની કંઈપણ એંધાણી નજરે ન પડી. જ્યારે દિવસ બે ઘડી રહ્યો તે વખતે એક બ્રાહ્મણ પાસે આવીને કહેવા લાગ્યો કે ઇબ્રાહીમ હસેન મિરઝા મહીનદીમાંથી બીકાનેરના ઘાટે ઉતરી ગયો છે અને ફોજ ફાંટો લઈ સરનાલમાં ઉતારો કર્યો છે. તે અહીંથી ચાર ગાઉને અંતરે છે. બાદશાહે સાથે આવેલા લશ્કરીઓથી મસલત કરી તે વખતે જલાલખાંએ અરજ કરી કે, હજીસુધી લશ્કર આવ્યું નથી અને શત્રુઓ ફોજ લઇ ઉતરેલાની ખબર મળી છે. તેમ સરકાર સ્વારી સાથે જે સંખ્યા છે તેનાથી લડાઈ થશે નહીં માટે મારી એવી અરજ છે કે જ્યારે રાત્રે બને તો રાતની લડાઈ મારવી. આ સલાહ બાદશાહને ગમી નહીં અને શુદ્ધ ખુદાઈ વચન તેની જીભમાંથી નિકળ્યાં. કે, “રાત મારવાનું કામ બાદશાહી આબરૂના દફતરમાં લંછન ગણાય છે, માટે હવે એમજ ઠીક છે કે દિવસનું કામ રાત ઉપર ન નાખવું જોઈએ બાદ પિોતે ઘણીજ ઉતાવળથી નદીના કાંઠે જઈ પહોંચ્યો. હવે સરનાલ કસબો કાંઠા ઉપર આવેલો
Page #154
--------------------------------------------------------------------------
________________
[_૧૦૮ 1
તે દૂરથી જણાયા. થોડીક વટ ગયા પછી મહીનદીના કાંઠા ઉપર ડગલાએ પહેરવાને હુકમ કર્યો તે વખતે બાદશાહ સાથે ચાલીસ માણસેાથી વધારે માણસા નાહાતા. આ બિના એવી છે કે ખરા આપતકાળને વખતે ફાજ આવી પહેાંચવાની ખબર તેજ વખતે મળી; પરંતુ અમીરા તરફ ઢીલ કરી આવવાના કારણથી ગુસ્સામાં આવી આજ્ઞા કરી કે આ માણસેાને લડાઇમાં સામેલ થવા દેવા નહીં. ત્યારબદ જ્યારે એમ માલુમ પડી અવ્યુ કે મેડા આવવાનું કારણ માત્ર રસ્તા ભુલ્યાથી બનેલું છે; તે સિવાય કેાઇ જાતની કસુર નથી ત્યારે છેવટે સલામ કરવાનું માન તે લોકોને મળ્યુ. પછી સઘળું લશ્કર ભેગુ મળ્યું. આ લશ્કર અને સિપાહી સરકારી સ્વારીમાં ભળી ગયા અને મહીનદી ઉતરવામાં કુંવર ફાનસીંગ કેટલાક માણસે। સાથે આગેવાન થયા.
ઇબ્રાહીમ હુસેન મીરઝા આ બાદશાહી જય પામતા સિપાહીએ કે જેઓ ખરેખાત ભાગ્યના તેજસ્વિ પ્રકાશમાં ચળકી રહ્યા હતા તેને જોઈ બાદશાહના દાને એળખી ગયા. પેાતાના વહાલા મિત્રને કહેવા લગ્યા કે, જુઓ ! એજ બાદશાહ છે કે જે, ઘણા ઉમગભર ઉતાવળમાં આવેછે, પે તે ભાગ્યમાં અભાગીએ હાવાને લીધે તેજ વખતે લડાઇની તૈયારી કરવા માંડી અને કેટલાક માણસા, કે જેમના માથા ઉપર મેાત
સરનાલની લાઈ.
ભમતું હતું તેની સાથે ટેકરા ઉપર તાપ લઇને તત્પર ઉભા થયેા. જ્યારે તે કર્મી બાદશાહ નદી ઉતરી રહ્યો (આ જગ્યા ગુજરાતી ખેલીમાં કોતરવાળી કહેવાય છે તે હતી તેમાં જવાનું હતુ.) ત્યારે જયના ખંતીલા શુરા આગળ વધવાની આતુરતામાં ગાઢ વણાની યુક્તિ ભુલી ગયા અને દરેક જણને જેમ કાલ્યું તેમ રસ્તા ખાળી જવાનું મન થયું. હવે શહબાઝ સરકારી સ્વારીના ચેક માણસને હિમ્મત કરી નદી ભણી આવેલા સરનાલ દરવાજા ઉપર ચઢી ગયા અને કેટલાક લોકો કે જે તેને વધતે અટકાવવાને અડચણ કરતા હતા તે ઉપર મુકઅલ નામના લમાન ગુલામ કેટલાક શુરાઓને લઇને તેમની ઉપર ગયા, તેણે મેાત ભમતા માણસાને તલવારથી મારી નાખી ધુળધાણી કરી દીધા; અને તે ફેજ કે જે બાદશાહની સાથે હતી તેને લઇ કસભાની અંદર તે બાદશાહ દાખલ થઇ, કસબાની ગલીએ કે જે લોકોથી ચિકર ભરેલી હતી અને આખુ સરનાલ લેાકેાથી ભરપુર હતું તેમાંથી
Page #155
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૯ ]
હજારા યંત્રેના આધારે પસાર થઇ, પાતે શત્રુઓ ઉપર પહેાંચી ગયા, યુદ્ધ અગ્નિ ભડકી ઉઠી. બાબાખાન કાશકાર અને શુરાઓની એક ટાળીએ શત્રુઓ ઉપર બળ વાપરી તેમના પગ ઉઠાવી દીધા. પરંતુ ખીન્ન બહાદુર પ્રાણુ ખળીદાન કરનારાઓએ હિમ્મતરૂપી પગને જમાવીને કેદમાં પકડાએલાઓને મારી ધુળધાણી કરી દીધા. આ વેળાએ કેટલાક સરકારી લુણુહલાલ દીકરા કે જે રરતાએના ખરાબર નહીં હોવાના કારણથી વિખરાઇ ગએલા હતા તે સઘળા આસપાસથી આવીને ભેગા મળી ગયા અને યુદ્ધઅગ્નિ વધારે ભડકી ઉદ્દી. જે વખતે મશાહ દુશ્મનાના નાશ કરતા હતા તે વખતે વરની ઘટ ઝાડી વચ્ચે નડી, તે વખતે સામા માણસા પૈકી ત્રણ જણ કર્મહીણ ખાદશાહ તરફ વધી આવ્યા, અને તેએમાંથી એક રાજા ભગવંતદાસ ઉપર આવવા લાગ્યું; રાજાએ તેના ભાલાને રોકીને તેની ઉપર હાથ કર્યાં. આ વેળાએ એ ખજા વારે। બાદશાહ ઉપર દાયા; તે વખતે ખાનઆલમ, શાહકુલીખાત મહેરમ અને બીજા કેટલાક માણસેા કે જે બાદશાહની પાસે હતા તેઓને ઘેાડા કુદાવવાનેા અવસર મળ્યા નહીં. તે વખતે તે શૌર્યતાના મેદાનના વાધ (બાદશાહ) રત્તાના બળના આધારે પેાતાના તેજસ્વિ ઘેાડાને થુવર ઉપરથી કુદાવી દઈ, શત્રુઓને મારી ખપાવવાના કામમાં જઇ પહેાંચ્યા; અને પેલા એ હીકર્મીઓ નહીં ટકી શકવાથી નાસવા લાગ્યા. બ્રાહીમ હુસેન મિરઝા પેાતાનું ભાગ્ય ફરી જવાનાં ચિન્હા જોઇ શુરાઓની કાકીર્દીમાં નામ નેોંધાવવાની યુક્તિ હાથથી ખાઇ, ગભરાઈ જઈ નાસવા લાગ્યા. તલવારથી ખચી ગએલા હારા માણસામેાતની ભમરીમાંથી મહામુશ્કેલીએ સહિસલામતીના કાંઠા ઉપર પહેાંચવા પામ્યા; અને હુશિયાર સન્યાના શુરાએએ તેની પુંડ લઈ ઘણાખરાને તિવ્ર ધારવાળી તેજસ્વિ નગ્ન તલવારના ભક્ષ કરી દીધા. આ પ્રમાણે અચલિત, અલ્ગ અને કિર્ત્તિત્રત ખાદશાહીનાં ભાગ્યને લીધે આવી ફતેહ સૃષ્ટીમાં અમર કિર્ત્તિ તે ખ.દશાહને મળી. જ્યારે શત્રુનું જેર પડી ભાગ્યું તે વખતે બાદશાહ । ઉતારા સરનાલ કસબામાં થયા. મુર્ખખદખશીને જયપત્રિકાસહિત સન્યામાં મેલ્યા. ખીજે દિવસે તેને ડંકા વગડાવી ફેાજને જઈ ભળી શાહકુલીખા મેહરમ તથા સાદિકખાનને અહા૬. શુરા લાાની કેટલીક ફેજ સાથે સુરત ઉપર નિમ્યા.
Page #156
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ ] જ્યારે સુરતના કિલ્લેબંધ લોકોને કેર વર્તાવતી ફેજની આવવાની ખબર થઈ ત્યારે મિરજા કામરાન અને ઈબ્રાહીમ હુસેન મીરજાની દીકરી ગુલરૂ બેગમ પોતાના ગુલબેગમની બહાદુરી. દીકરા મીરજા મુઝફફર હુસેનને સંધાતે લઈ કેટલાક ભરૂસાદાર નોકસહિત દક્ષિણ તરફ જતી રહી. અમીરોએ પેઠે જઈ પકડી લાવવાની ઘણી મહેનત કરી, પરંતુ તેમનાથી તે પકડાઈ નહીં અને તે બહાદુર સ્ત્રી પુરૂષાત દેખાડી જતી રહી.
જ્યારે બાદશાહને અરજ કરવામાં આવી કે સુરતના કિલ્લાને મજબૂત કરી, બાદશાહની તુક બોલીને માણસ કે જેનું નામ કી બાદશાહ હતું ને જે હુલ્લડખોર લોકોમાં ભળી ગયો હતો તેને સ્વાધીન કરવામાં આવ્યો છે. તેથી છેવટે બાદશાહની હિમ્મત તે કિલ્લો સર કરવા તરફ દેરાઈ જેથી હુકમ કર્યો કે રાજા ટેડરમલ તેનો બંદોબસ્ત કરી મોરચા વહેંચી આપે. બાદ શાહમખાન જલાઈને ચાંપાનેરના કિલ્લાના બંદોબસ્તને વાતે રવાને કર્યો કે તે જઈ કાસમખાન નૌકાધિકારીને આ તરફ મોકલી દે, કેમકે સુરંગે ઉડાવવાને તથા મોરચા બનાવવાને તે ઘણોજ અનુભવી છે, અને બાદશાહી હુકમ જે ખુદાઇ ચુકાદા સમાન છે તે હુકમ મોટા ખાન મીરજા
કલતાશ ઉપર મોકલ્યો કે અહમદાબાદ તથા રાઘળી વસ્તીઓનું રક્ષણ હિમ્મત રાખી મજબૂતીથી કરે, ને જે અભાગીઆ મીરજાઓ તે તરફ આવી ચઢે તે તેમને જોઈતી શિક્ષા આપે. બાદ શેરબેગને માલવાને સુબો એવી રીતે નિમ્યો કે કુતબુદીન, મહમ્મદખાન તથા તે તરફના સઘળાઓને મોટા ખાનની મદદે પહોંચાડવા.
સોમવાર રમજાન માસની ૭ મી તારીખે મજકુર સનના દિવસે લોખંડ, સરખો બનેલો સુરત શહેરનો કિલ્લો બાદશાહી મુકામથી તોપના ભારાનું ઠેકાણું થઈ પડ્યો. કિલ્લે સુરત બંદરના કિલ્લાની દેરાયેલા લોકો ઘણો ખોરાક, ઘણી તોપ ફતેહ. અને મીરજાઓની કુમકના આધારે ભારે અભિમાનમાં આવી ગયા હતા, તેમ કિલ્લામાં જોઈતી વસ્તુઓ પુરી કરવામાં રોકાઈ ગયા હતા. આ વખતના બનાવમાં એક બિના નોંધદાખલ એ છે કે, મીરજાઓના હાથીઓ અને કેટલાક સામાન પકડાઈ જવાના છે. તે અકર્થીઓએ આ ચઢાઈ અને મૂર્ખાઈમાં કેટલાક હાથીએ પિતાના માલ તથા
Page #157
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૧ ] દરદાગીના સહિત રાણુ રામદેવ જમીનદારની પાસે મોકલ્યા હતા કે તેના આશરામાં તેઓ રહે. ભોગોગે જપૈકીની એક ટોળીના સાધારણ માણસો કે જેઓ લુટફાટ કરવા જતા હતા, તેઓને માર્ગમાં તે હાથીઓ ને માલમતા હાથે પડી ગઈ. તેઓ પકડીને દરબારમાં લઈ આવ્યા અને બાદશાહે તેમને ઘણું ઇનામ આપ્યું.
હવે બીજી બિના, અમરેને આગ્રા રાજધાની તરફ મોકલવાની સક્ષેપ વૃત્તાંતથી એવો વિસ્તાર ધરાવે છે કે, ઈબ્રાહીમ હુસેન મીરજા હાર પામીને પાટણની હદમાં મુહમ્મદ હુસેન મીરજા તથા શાહ મીરજાને જઈ મળે. એક દિવસ ભાઇઓમાં વાતમાં ને વાતમાં ચડાઉતરી થઈ ગઈ, તેથી ઈબ્રાહીમ હુસેન મીરજાએ, ભાઈઓથી રીસાઈને આગ્રા ઉપર બેટી દાઢ બેસાડી અને જ્યારે એ ખબર બાદશાહને મળી ત્યારે મેહેમુદખાન બારેવાલ તથા શાહકુલીખાન મેહરમ અને રાજા ભગવંતદાસને ઈબ્રાહીમ હુસેન મીરજાની પેઠે જવાને જ્યાં મળી આવે ત્યાં એને પકડે એવી સુચના આપીને નિમ્યા. છેક છેવટે મજકુર મીરઝાનો અંત મુલતાનની સરહદમાં આવ્યા.
દરરોજ વૃદ્ધિ પામતા બાદશાહના ભાગ્યને લીધે જ્યારે વિયોગરૂપી પથરો મીરજાઓના માર્ગમાં પડ્યો ત્યારે મુહમ્મદ હુસેન મીરજા તથા શાહ મીરજા પિતાના કેટલાક અકમ મેદાનના શરાઓને દ્રઢ કરી પાટણ તરફ ચઢી ગયા અને સૈયદ એહમદખાન કે જે પાટણમાં હતા તે બાદશાહના રૂવાબને લીધે ત્યાંનો બંદોબસ્ત કરવા લાગ્યા. હવે જ્યારે મોટાખાનને પાપી લોકોના ભેગા મળવાની ખબર ખાત્રી થઈ ત્યારે ફોજ ભેગી કરવા અને સીપાહીઓ એકઠા કરવાની ગોઠવણમાં તે વળગી ગયો. સારા ભાગ્યે માલવાનો સુબો કુતબુદીન મુહમ્મદખાન અને ત્યાંની સરહદના સઘળા જાગીરદારો હુકમ પ્રમાણે આવી તક ઉપર આવી પહોંચ્યા અને શેખ હામીદ બુખારી કે જે હુકમને માન્ય કરી ધોલકેથી હજુરમાં આવતો હતો તે આ સેવામાં મોટાખાનને સોબતી થઈ ગયો અને ખાન, જયના ચિન્હવાળી સન્યાસહીત પાટણ તરફ ગયો અને યુદ્ધસ્થાન ઉપર ધ્યાન આપ્યું. જ્યારે બેઉ સન્યાઓ સામસામે આવી ગઈ ત્યારે શત્રુની પહેલી ટુકડી બાદશાહની બીજી ટુકડી ઉપર વાર કરવા લાગી. કુતબુદીને મુહમ્મદખાનના માણસોને હાંકી કહાવ્યા, અને ડાક લોકોએ ભેગા મળી બહાદુરી દેખાડી, ટુંકામાં મીરજાઓ મેં ફેરવી કમનસીબ વાટે પડી દક્ષિણ
Page #158
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨ ] તરફ નાસી ગયા અને શેરખાન પોલાદી જુનાગઢ ભણી પિબારા ગણી ગયો મોટાખાને અમીરે સહીત તે હીણભાગીઓની પેઠે જવાની કેડ બાંધી.
જ્યારે આ નવીન ફતેહની વધામણી બાદશાહના શ્રવણે પહોંચી તે વખતે ખુદાને મોટો આભાર માન્યો, અને ખાન આ જમને આજ્ઞાપત્રીકા લખી મોકલાવી કે કુતબુદીન મુહમ્મદખાન તથા અબ્દલાખાન અને મુરાદખાન વગરે અમીરો કે જે તમારા ધ્યાનમાં આવે તેમને શત્રુઓની પુંઠ લેવાને નિમી દઈ પોતે ઘણીજ ઉતાવળથી અને દરબારદાને દંડવત કરવાને લાભ લેશો. ખાન આજ્ઞા પ્રમાણે શવ્વાલ માસની ૨૦મી તારીખે દરબારદારની મુલાકાત કરવાનું માન પામ્યો અને બાદશાહી કાર્યને ભાગીદાર બન્યો.
આ વખતે કિલે પકડાયેલા સુરતીઓ છુટા થવાની મધ્યરતા ખોળતા હતા તેઓએ ગોવાના ફિરંગીઓને લખ્યું હતું કે, જો તમે ઉતાવળે અત્રે આવી પહોંચે તો અમે કિલ્લે તમારે સ્વાધીન કરીએ. તેઓ પુરી યુક્તિ અને સુશીઆરીથી આતીના રૂપમાં બની પોતાના દેશની ભેટ લઈ સુરતમાં આવ્યા, એવા હેતુથી કે જે કાર્ય સિદ્ધ થવાનું બની શકે તો કિલ્લો પિતાને કબજે કરી લેવો, નહીં તો આ કામથી નિઃસંબંધ બની આડતીઆઓની રૂટી પ્રણે બાદશાહની સેવામાં સલામ કરવાને લાભ લે. જ્યારે બાદશાહના હઠ વૈભવ તથા બળ ઉપર તેઓની નજર પડી ત્યારે કિલ્લાના લોભને કોરાણે મુકી પિતે આડતીઓ છે એમ જાહેર કર્યું અને બાદશાહની સેવામાં સલામ કરી, ભેટા સન્મુખ મુકી ઘણી મહે. રબાનીને પાત્ર થયા બાદ પાછા ફરવાની આજ્ઞા તેમને મળી. - હવે કિલ્લાના ઘેરાને એક માસ અને સત્તર દહાડા થઈ ગયા, તેથી સુરંગો કિલ્લાની દીવાલો સુધી પહોંચી ગઈ. તેવીજ રીતે દોરદમામ પણ વધી ગયો. આ વખતે કિલ્લેબંધ લોકોને સઘળી બાજુથી નિરાશી ઉત્પન્ન થઈ, તે એક જ બોલીવાળો (1) કે જેના તાબામાં કિલ્લાની સઘળી સત્તા હતી તેણે પોતાના સસરા નિઝામુદીન લાહોરીને સુલેમાનજહાંની સેવામાં મોકલ્યો, અને અરજ કહાવી છે, જે મને પ્રાણલકનું વચન મળે અને દરબારના એક દસ ગણો તો હું શ્યામમુખી આવી દરબારદારને દંડવત કરું અને જેને આજ્ઞા થાય તેને કિલ્લો હવાલે કરી દઉં. ત્યારે કાસિમ અલીખાન તથા ખાજેદોલતને હુકમ થયો કે, એકબોલીવાળો તથા સઘળા પકડાયલાઓને મુકી દેવાના શુભ સમાચારની ચેતવણી આપી અત્રે આવવાને લાભ લેવાની પરવાનગી આપો,
Page #159
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૩ 1 શવ્વાલ માસની તારીખ ૨૩ ગુરૂવારના દિવસે મજકુર સનમાં કિલાવાળાઓએ લજવાઈ ગએલાં ભરતક બાદશાહના પગ આગળ મુક્યાં અને ખુદાને પાડ માન્ય. જાનમાલ અને આબરૂ સર્વની બચી ગઈ. પરંતુ એક અભીઓ વારંવાર બકતો અને હઠા મશ્કરી મચાવી પિતાનું કામ કરતા હતા તેથી તેની જીભ કાપી નાખવાને હુકમ થયો. બીજે દિવસે બાદશાહ કિલાની ભેટ લેવાને ગયા અને મોટી સુલેમાની તોપો કે જે આકાશની ગર્જનાની ઉપમાલાયક હતી તે બધી તેને પોતાની રાજધાની આ ગ્રામાં લઈ જવાની આજ્ઞા કરી, તે તોપ સુલતાન સુલેમાન કોનસ્ટેટીપલના સુલતાનની હતી. તેણે હિંદુસ્તાનમાં આવેલા ફિરંગીઓના બંદરોને જીતી લેવાને મનસુબે મોટી તોપ તથા ભારે લશ્કર મે કહ્યું હતું, પરંતુ ગુજરાત વિગેરેના રાજકર્તાઓની મદદ નહીં મળવાથી નિરાશ થઈ અત્રેથી પરત ગએલો અને તોપોને સાથે લઈ જઈ શક્યો નહીં. તે બધી તોપ સુરતના કિલ્લામાં રહી ગઈ હતી.
આ સંક્ષેપને લઘુ વિરતાર એ છે કે, એક રાત્રે બાદશાહ પિતે સુશોભીત સભામાં તે ઘણું આનંદમાં હતો તે વખતે રજપુતાના શૂરાપણાની વાતો ચાલતી હતી કે, તે લોકોમાં જીવની કાંઇ પણ બુજ કે કિંમત જ નથી. જેમકે કેટલાક રજપુતે, એવી બરછી કે જેની બેઉ તરફ તિવ્ર ણી હોય તેવી એક માણસના હાથમાં આપે છે, ને તે તેને કઠણ મજબૂત પકડી ઉભું રહે. પછી તે બહાદુર લોકો કે જેઓ બરાબરીના હોય તેઓ બરછીની અણીને પિતાની છાતી સામી મુકી તેની આગળ દેડે છે, કે જેથી બેઉની પેઠે થઈ બરછીની અણીએ પાર થઈ જાય છે. તેવી રીતે બાદશાહે પોતે પોતાની ઉપયોગી તલવારની મુઠને દીવાલે મુકી અને તલવારની અણી પોતાના પેટ તરફ રાખીને કહ્યું કે હું પોતે મારી જોડીઓ રાખતું નથી કે રજપુતોની રીતે કસરત કરું. મારે માટે તે એજ ઠીક છે કે એજ તલવારથી વાર કરૂં. આ જોઈ હજુરીઆએ અચરત પામી ગયા કોઈમાં એકપણ શબ્દ ઉચ્ચારવાની શક્તિ રહી નહીં અને વાત કરવાની હિમ્મત પણ ન રહી. આ વેળાએ રાજા રાજા માનસીંગ ખરો માનસીંગે ખરા અંતરના પ્રેમને લીધે હિમ્મતથી શુભેચ્છક. દોડી જઈ એવા જોરથી તલવાર ઉપર હાથ માર્યો કે તલવાર બાદશાહના હાથમાંથી છુટી દુર પડી, અને અંગુઠાના
1 Sultan Solomon the terror of Europe.
Page #160
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૪ ]
ઉપલા ભાગની વચ્ચે થોડાક ધા લાગ્યા; જેથી બાદશાહે ભારે રીસમાં આવી માનસીંગને ભોંયે પછાડી દીધા. સૈયદ અબદુલ્લાખાનના ભાઇ સૈયદ મુઝ ક્રૂર સુલતાને એઅદબ ખની આદશાહના હાથમાંથી માનસીંગને મુકાવવાનું ધારી ખાદશાહના ધાયલ હાથને મરડી તેને છેડાવ્યા. આ રકઝકમાં લાગેલા ધા વધી ગયા, પરંતુ ખુદાની કૃપાથી ચેોડી મુદતમાં રેસાઇ ધૃ તંદુરરતી મળી.
જ્યારે બાદશાહને મુરત સર કરવાના કામથી શાન્તિ મળી ત્યારે તે કિલ્લાની હુકુમત કલીજખાનને આપી દીધી. તે વિષે સરકારી મુખ્ય (મીર) મુનશી અશરખાંએ કિલ્લો તેહ થવાનું વર્ષ કવિતરૂપમાં વર્ણન કરી સરકાર સન્મુખ મુશ્કેલ, કે જેના અર્થ નીચે મુજખ છે.
૧ મહાન ધર્મીષ્ટ અકબરે ખનહરકત સુરતના કિલ્લાને જીતી લીધા ૨ ફતેહનુ વર્ષ એમાંથી ન્કિંળે છે, (વાહ કેવા કિલ્લો જીતી લીધા.) કુ તેની તલવાર શીવાય દુનિયાના કિલ્લાની બીછ કંઇ કુંચી નથી. ૪ આ ય ભાગ્યરાાળી સિવાય કાઇને મળે નહીં.
૫ તે બાદશાહની સરકારથી એ કામ કંઇ પણ મુશ્કેલ નેાહેતુ
સેામવાર તારીખ ૪ માટે કઅદને દહાડે તે મહાન બાદશાહ કા નિશાનેા વિગેરે પૂર દમામથી અહમદાબાદ તરફ પાા કર્યાં. જ્યારે તે ભરૂચની હદમાં પહોંચ્યા ત્યારે ચંગીઝખાનની માતુશ્રી ક્રીઆદ લઇ હવ્વુરમાં આવીને કહેવા લાગી કે, ઝુઝારખાં સાધીએ દારતીના ડાળમાં મારા દીકરાને મારી નાખ્યા છે. તે વિષેની તપાસ તથા તજવીજ કર્યાથી નક્કી થયું કે ઝુઝારખાન આવા નિરપરાધીનુ ખુન કરનાર છે, તેથી તેને હાથીના પગતળે ચગદાયી ખુનની શીક્ષા આપી. મજકુર માસની ૨૯ મી તારીખે બાદશાહની રવારીને મુકામ થયા. અને નવેસરથી જીતેલા દેશેશના દોબસ્ત માટે પૂરતુ લક્ષ આપા માંડ્યું.
જ્યારે તે . હાન બાદશાહનાં સ્વાર જીતેલા ગુજરાત દેશના દાખત કરી આગ્રા તર′ જવા લાગી ત્યારે આ દેશની સત્તા તથા રક્ષણ, ખાનઝમ મીરઝા અઝીઝ કેકલતાશને સ્વાધીન કર્યાં, કે જેને જાતીકા પાંચ હજાર તથા સરકારી માનના પાંચ હજારીના નીમનેાકી થવાની આબરૂ હતી તે, મહાન શ્રી સાહેબ કિરાનના વંશ પૈકીનાની તરફથી પહેલા સુમા નિમળ્યા. તેને હવેલી પ્રગણાં,
અહમદા
બાદશાહની ગુજરાત
દેશ જીત્યા પછી આગ્રા
રાજધાની) તરફ વારી,
મીરઝા અઝીઝ કાકલ
તાશની અહમદાબાદની સુબેદારી અને વછહુલ
Page #161
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૫ ] બાદ, તથા પેટલાદ પ્રગણું બીજા કેટલાક પ્રગણું મુશ્કની દીવાની. સહીત તેને જાગીરમાં આપ્યાં, અને વડોદરૂં નીરંગ- પહેલો સુબો ૮૦ ખાનને તથા મોટાખાનના કાકા મીર મુહમદખાનના હવાલામાં સરકારે પાટણ આપવામાં આવ્યા, ભરૂચ સરકાર અને તેની હદમાં આવેલી જગ્યાઓ કુતબુદીન મુહમ્મદખાનને, અને ધોળકા તથા ધંધુકા સઈદ મુહમ્મદ બુખારીને અને તેવી જ રીતે ગુજરાતના સઘળા મહાલો મોટા અમીરોને વહેંચી આપી સોમવાર તારીખ ૧૦ ઇલહજમે દહાડે પાટણ તથા જાલોરને રસ્તે આગ્રા રાજધાની તરફ રવાને થયે. મોટા ખાન તથા સઘળા મોટા ગુજરાતી અમીરો કે જેઓ આ દેશમાં અમલ ચલાવવાને તથા રક્ષણ કરવાને નિમાયા હતા તેઓને સારાં સારાં માનઆબરૂનાં ઇનામો આપી સિધપુર મુકામથી પાછા ફરવાની આજ્ઞા કરી.
પાછા ફરતી વખતે મોટા ખાનને ખબર મળી કે ઈતીઆલમુક નાસી જઈ ઇડરની હદમાં ત્યાંના જમીનદાર રાયનારાયણથી મળી જઈ બંડ ઉભું કરે છે અને શેરખાન પોલાદીના દીકરા તેનાથી એકસંપ થયા છે માટે અહમદાબાદ જવાની સલાહ ઠીક જણાતી નથી, જેથી શત્રુઓને ટાળવાને તે ભણી જવાની હિમ્મત દર્શાવી. સરહદના જાગીરદારે મારા મુકીમ જેવા તેમની ઉપર ઘણે જુલમ વર્તાયાથી પિતાની જગ્યાએ મુકી દઈ મોટાખાનને આવી મળ્યા અને તેઓ સઘળા ઇડરથી દશ ગાઉ ઉપર આવેલા અહમદનગરમાં ભેગા થઈ ગયા.
આ વખતે મુહમ્મદહુસેન મીરજા, બાદશાહની રબારી આગ્રા તરફ સીધાવ્યાનું સાંભળી દોલતાબાદની હદમાંથી ભાગ જેઈ સુરતની સરહદમાં આવી પહોંચ્યો. તે વખતે મુહમદ હુસેન મીરજાએ કલી જખાને કિલાની પાકી મજબૂત ગોઠવણ કરી ભચ લઈ લીધું. મુકી હતી અને કિલ્લેદારીના કામની જેદરતી ખોટ પૂર્ણ . રીતે પુરી પાડેલી હતી. હવે અકમી મીરાએ જોયું કે સુરતનો કિલ્લે છતો તે ન બની શકે એવું કામ છે તેથી તેને ઘેરવાનું કામ પડતું મુકી ભરૂચમાં આવી આ જગ્યા કુતબુદીન મુહમ્મદખાનના માણસો પાસેથી લઈ લીધી. આ વેળાએ મજકુર ખાન વડોદરામાં હતો અને ત્યાંથી હુસેનખાનની અ૫ બુદ્ધિને લીધે ખંભાત પણ કબજે કરી લીધું અને હુસેનખાન અહમદાબાદ આવ્યો.
Page #162
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૬ ]
મોટાખાને સૈદ હામીદ બુખારીને તથા સૈદ બહાઉદ્દીન અને સૈદ શ્રુહમ્મદ માંગેરીને તથા ખીજા કેટલાક જણાને કુતબુદીન મુહમ્મદખાનની મદદે મેાકલ્યા, કે તેને મળી મુહમ્મદહુસેન મીરજા જે ત્રણસે। રવારાથી ખંભાતમાં છે તેને કાઢવાનુ કામ કરે. હવે ઉપર કહેલા આસામીઓ ધેાલકેથી પાંચ ગાઉ ઉપર આવેલા અસામલી ગામ આગળ કુતબુદીન મુહમ્મદખાનના ભેગા થયા.
આ અરસામાં મ્તીઆલમુલ્ક તથા આ ટાળી કે જે, ડુંગરાના સાંકડા રસ્તામાં હતી તે બહાર નિકળી આવી. મેટા ખાન એક મજબૂત જગ્યાને પેાતાનું રહેઠાણ બનાવી વાટ જોતા એડ઼ી; તે એમ વિચારીને કે, આ ટાળી તેાકાની છે માટે એને આગળ વધવાની તક ન આપવી. તેઓએ સામટા નાસવાના પેાતામાં ઠરાવ કર્યાં કે, આ વખત જો અહમદાબાદ પહોંચી જઇએ તે ઠીક, અને જો મેટા ખાન આ રહેઠાણથી બહાર આવે તે લડાઈ કરીએ તે જો ન આવી શકે તે અહમદાબાદને લઇ લઇએ, આવા હેતુથી રવાને થઈ ગયા. દિવસ થોડા રહ્યો હતા તેથી શત્રુ લડાઇ તથા ઝપાઝપી કરી શક્યા નહીં. મેાટા ખાન રાતની વાટ ન જોતાં (રાત્રે ન થૈ.લતાં) મળસકે શહેરમાં દાખલ થયા.
એજ રાત્રે મુહમ્મદ હુસેન મીરન ખંભાતથી હાર પામીને ઘણું ટુ ભાગે થઇ પસાર થયા અને તેને કેટલાક સામાન હાથ લાગી ગયેા. તે પેાતે ખાટા હાલ હવાલમાં હતા તેથી ખાનની ફેાજથી દુર થઇને ગયા અને ઈખતીઆરૂલમુલ્ક તથા શેરખાન પાલાદીના દીકરાઓને જઈ મળ્યા. એનું વિસ્તારીક વર્ણન એ છે કેઃ——કુતબુદીન મુહમ્મદખાન, સૈદ હામીદ મુખારી, નવર’ગખાન અને મેોટાખાનના કેટલાક નાકરા ખંભાત જઇ પહોંચ્યા હતા; તે હીણકર્મીએ પાતાની શક્તિ કરતાં વધારે માણસા ટુટીફુટી હાલતના ભેગા કર્યા હતા તેથી હારી ગયા. સૈયદ બહાઉદ્દીનનેા દીકરા લડાઈમાં બહાદુરીના રીપોર્ટ લ આવ્યા અને ઊંચ પદવીને પામ્યા. જેથી અમીરેાએ પણ તેના ક્તેહભર્યા કામને ખુદાની મેાટી કૃપા માની તેની પુંકે જવાની હિમ્મત કરી. જો ઘેાડા પ્રયત્ન કરવામાં આવત તેા તે પરાજય પામેલા સધળા હાથમાં આવી જાત. હવે તે અભાગી ટાળાને જઈ મળ્યા અને અહમદાબાદ ઉપર ચઢી આવવાની મેાટી તૈયારીઓ કરવા માંડી. ગુજરા તીમાં ત્રણ દિવસ સુધી એજ ગપાટા ઉડતા રહ્યા. હવે મેટાખાને
Page #163
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૭ ]
પણ આ અવસરના લાભ લઇ જવા આવવાના માર્ગના પાકે પાયે અટ્ઠાબસ્ત કર્યા, ખંભાતના અમીરા પણ આવી પહોંચ્યા, કેટલાક દિવસ પછી આ લેાકા હદની અંદર આવી લાગ્યા. દરરાજ રણુસ’ગ્રામના શૂરાઓ બહાર નિકળી બહાદુરીથી લડતા હતા. જોકે તેનું લશ્કર એટલું બધું હતું કે જેથી હાર બાંધી રણુસ’ગ્રામની સારી ગાઠવણા કરતા હતા; છતાં પણ સરકારી લોકેાજ જય પામતા હતા. હવે એમ પણુ હતું કે મોટાખાન પેાતાના માણુસા તથા કુતબુદીન મુહમ્મદના માણસા ઉપર ભડ્સે નહાતા રાખતા, તેથી આ લડાઇમાં પાતે લડતા નહાતા; તેમ બાદશાહે પાછા કરતી વખતે પાટણ મુકામે શીખામણ આપી હતી કે જો ભાગજોગે ગ્રહગતીના લીધે તાકાન વધારે ભી ઉઠે તેા લડાઇ કરવાને બનતાં સુધી સાવચેતી વાપરી, દરબારમાં અરજ કરવી. તેથી અમારેાની સલાહ લઈ, સાટાખાને અહીંની સ્થિતીવિષે વિવેચન કરી એક અરજી ખુલાસાવાર સુલતાન ખાજાની સાથે બાદશાહની સેવામાં મેાકલાવી સહાયની માગણી કરી. અકબર બાદશાહની બીજી સ્વારી.
જ્યારે ગુજરાતમાં હુલ્લડ ઉભુ થવાની ખબર દરબાર મધ્યે પહોંચી ત્યારે બાદશાહે હિમ્મતપુર્વક એવી રીતે ઠરાવ કર્યાં કે તે સરહદ તરo પાતે દેડતી સ્વારીએ જઈ પહોંચવું, હવે તૈયારીને શ્વેતા વખત ન મળવાથી ખજાનાનાં દ્વાર ઉધાડી દઇ સરકારી નાકરાના ખેાળા નાણાંથી ઇનામ તથા મદદદાખલ ભરી દીધા અને ભારે રકમેા આપી, માલવા તથા તે હો તરફ બાદશાહી હુકમા મેકલાવ્યા કે જેમ બને તેમ તાકીદે ગુજરાત પહેાંચવુ. રવીવાર તારીખ ૨૪ રખીઉલઅવ્વલ સન ૯૮ ૧ ને દહાડે પેાતે ગુજ રાત તર રવાને થયા. ખરા વાદાર અમીરા, સાથે રહેનાર ખાસા લેાકા અને તાખાના સઘળા માણસેા કેટલાક પવનવેગવાળી સાંઢણી ઉપર તથા કેટલાક તેજસ્વિ ધેડા ઉપર સ્વાર થઈ સાથે ચાલ્યા.
સામવાર-સવારમાં હંસ મુકામે પહોંચ્યા. ત્યાં થોડાક વખત થોભી આગળ વધ્યા.
મગળવાર—એવી ઉતાવળે ચાલ્યા કે મંગળવારે ક્ષેમનગર એટલે અજમેર આવ્યા, ત્યાંથી ખ્વાજા સાહેબની દરગાહપર કાતેહા પઢી અવસ્વાર
બાદશાહનું ફતેહપુર રાજધાનીથી રવાના થવું, નવ દહાડામાં અહુમ
દામાદ જઇ પહોંચવું.
Page #164
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૮ ]
થઈ આગળ વધ્યા. - બુધવાર–મરેઠા મુકામે બુધવારના વહાણમાં પહોંચ્યા, ત્યાં થોડાક વખત થોભી આગળ વધ્યા.
ગુરૂવાર–અડધી રાત્રે સુજત જઈ પહોંચ્યા, અને વહાણું વાતા સુધી વિશ્રામ લીધો. પાછલી રાત્રે જાલોર તાબાના એક ગામમાં જઈ પહોંચ્યા.
શુકરવાર–સવારે વાર થઈ આગળ ચાલ્યા, છેડેક દિવસ ચાલ્યો હશે કે જાલોર ગયા, ત્યાં અડધી રાત સુધી વિશ્રામ લઈ અવ ઉપર સ્વારી કરી.
શનીવાર–બપિરસુધી ચાબુકસ્વાર છેડે દેવે તે કરતાં પણ વધારે ઉતાવળે ચાલવા માંડ્યું.
રવીવાર–સાંજરે ચાલતાં ચાલતાં વિશ્રામ લીધા વિના હવે છુટ નથી એવું લાગ્યાથી પાટણ મુકામ કર્યો,
સેમવાર–સાંજરે પાટણથી વશ ગાઉ ઉપર આવેલા ડીસા મુકામે સરકાર સ્વારી આવી પહોંચી. આ જગ્યા ઉપર શાહઅલી લંકા નામનો ભાણસ કલાનખાનની તરફથી અમલદાર હતો તે સેવામાં હાજર થયો.
આ વખતે અમીરએ અભિપ્રાય આપ્યો કે સરકારે પાટણમાં પધારવું અને બીજે દિવસે પાટણ મુકામ કરે. એ વાત સરકારે મંજુર કરી નીં અને હુકમ કર્યો કે ખાજા ગ્યાસુદ્દીન અલી પાટણના લશ્કરને લાવીને સવા સાથે ભેગું કરી દે, અડધી રાત્રે ત્યાંથી નિકળ્યા ને પાટણથી પાંચ ગ ૬ ઉપર આવેલા બાલીસાણા નામના ગામમાં મુકામ થયો. આ ઠેકાણે કલાનખાન, શાહ ફખરૂદીન તથા તીબખાન અને બીજા અમીર જેઓ બડ ઉભું થતાં પહેલાં ભવિષ્યસુચક બુદ્ધિને લીધે માર્ગમાં ભયના કારણથી પાટણમાં આવી રહેલા હતા તેઓ આવી મળ્યા. આ મુકામે ઘણી જ ઉત્તમ રીતથી સન્યા શણગારાઈ ગઈ. બાદશાહ પોતે સારા હશિયાર પાંચ
ચુંટી કાઢી સોમવારના પાછલા પહેરે બાલીસાણાથી રવાને થયા અને એક ખાસ બોડીગાર્ડને હુકમ કર્યો કે, “ઉતાવળે જઈ અહમદાબાદના કિટલેબંધ લેકોને સરકાર સ્વારી આવી પહોંચવાની વધામણી દઈ કહે કે, લડવાને માટે તત્પર થઈ રહેવું, અને જ્યારે અમારું લશ્કર પાસે આવી પહોંચે ત્યારે તમારે અમને આવી મળવું.” આ પ્રમાણે હુકમ આપી આખી
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ]. રાત તથા ડોક દીવસ ઉગ્યા પછીના વખતમાં પણ ચાલતા જ રહ્યા. થોડોક દિવસ ઉગ્યો હશે કે, કડીની હદમાં આવેલા ટાણુ મુકામે જઈ પહોંચ્યા.
ત્યાં ખબર મળી કે શત્રુઓની એક ટોળીએ, શેરખાન પિલાદીના નોકર આવલીઆ નામના માણસના તાબામાં રહી કડીના કિલ્લાને મજબૂત કરી લીધું છે અને લડવાને તૈયાર છે. તે જ વખતે એનો ઘાટ એવો થયો છે કે, તેને બંદોબસ્ત કલાનખાને પાટણની ફોજથી કડીની લડાઈ. કર્યો છે, તેથી બહાર નિકળી લશ્કર હારબંધ થાય છે, તે જ વખતે કેટલાક બહાદુર લોકોને હુકમ થયો કે આગળ વધી જઈ રિક્ષા આપ. ડીક વારમાં જ તે બળવાન લોકોએ ઘણી શત્રુઓને કાપી નાખ્યા. કેટલાક નાસી કિલ્લામાં જતા રહ્યા. હવે એ જય પામેલા શરાઓ કિલ્લો લેવાની તૈયારીમાં હતા કે સરકાર સ્વારી નજીક આવી લાગી, અને મ કુર કિલ્લાના બજારમાં જરા થોભી જે બહાદુર લેક કિલ્લે લેવાના પ્રદર્ભ કરતા હતા તેમને હજુરમાં બોલાવીને હુકમ કર્યો કે હમણાં આ નાના કિલ્લા લેવાનું કામ મુકી દે, આ સઘળી ધામધુમ અને શ્રમનો મહા હેતુ એ છે કે સર્વથી પહેલાં ગુજરાતને બંડખોરોને પકડવા કે તેથી વગરમહેનતે આ કિલ્લો હાથમાં આવશે.
હવે તેઓ અખાડા કરી આગળ વધવા લાગ્યા, કડીથી બે ગાઉ મુકી વિશ્રામ લેવાને થોભ્યા અને આરામ લીધે. બીજે દિવસે મીરઝા યુસુફખાન તથા કાસિમખાન અને કડીની ફતેહ. કેટલાક અમીરે જે પાછળથી આવતા હતા તેઓના અજવાળાના ભડકા જોઈ કડીના કિલ્લેબંધ લોકો તેને સરકારી સ્વારી ધારી લડવાને નિકળ્યા અને છેવટે નાસી ગયા. બુધવારની સવારે જે પ્રમાણે બંદોબસ્ત થયો હતો તે પ્રમાણે આગળ વધ્યા અને જ્યારે અહમદાબાદથી ત્રણ ગાઉ ઉપર મુકામ થયો ત્યારે આસેફખાનને ઘણીજ ઉતાવળે શહેર તરફ રવાને કર્યો, કે જ્યાં જઈ મોટાખાનને તથા બીજા અમીરોને ખબર કરે કે સરકાર દ્વારી પધારી છે માટે જે ગોઠવણો કરવી હોય તે તૈયાર કરી રાખે. - જ્યારે જ શત્રુઓની પાસે જઈ પહોંચી ત્યારે બાદશાહે પતે બખ્તર પહેર્યું અને ત્યાંથી ઘણુ ઠાઠમાઠથી આગળ ચાલવા લાગ્યા. રરતે ચાલતાં બાદશાહને ઘડે જેનું અહમદાબાદ આગળની નામ “નરેબેઝ” ( સ્વેત પ્રકાશ ) હતું તે એક લડાઈ.
Page #166
--------------------------------------------------------------------------
________________
[ ૧ર૦ ] દમ બેસી ગયો. તે વખતે રાજા ભગવંતદાસે આવી ગુજરાતની છતની શુભ વચનીક વધામણી કહી અને એવી અરજ કરી કે, જય પામવાનાં ત્રણ ચિન્હો પ્રગટ થયાં છે, કે જેઓ હિંદુસ્તાનના દરેક અનુભવીના ધાર્યા પ્રમાણે ઘણી વારતવીક જ્યની નિશાનીરૂપ છે. પ્રથમ એ કે, આવા અવસર ઉપર ભાગ્યશાળીનો ઘોડો બેસે, બીજી નિશાની એ કે, જય પામતા લશ્કરની પેઠે વાયુ વાય અને સામા લશ્કરવાળાઓના સન્મુખે પહોંચે અને ત્રીજું ચિન્હ એ કે ઘણા કાગડા અને ગીધ સાથે ચાલે; તે અમારી સાથે આવે છે. એ સાંભળી બાદશાહને આનંદ થયો.
હવે શત્રુની સન્યાની સંખ્યા વીશહજાર માણસની લગભગ વધારે હતી અને બાદશાહની સેવામાં માત્ર કેટલાક ગણ્યા ગાંઠયા માણસો હતા. તેઓ સાથે ઘણો લાંબો પંથ કાપી નવ દહાડાની અંદર ઘણી દઢતાથી બુધવાર તારીખ ૫ જમાદીઉલ અવ્વલને દહાડે રણસંગ્રામ પર આવી પહોંચ્યો.
જ્યારે બાદશાહી ફોજ શત્રુઓની નજીક જઈ પહોંચી અને મોટાખાન (સુબો) તથા ગુજરાતના લશ્કરના આવવાનું કંઇપણ ચિહ જણાયું નહીં તે વખતે ખુદાની સહાયતા ઉપર મનને દ્રઢ કરી યુદ્ધનું કામ આરંભી નગારાં ઠેકવાની આજ્ઞા કરી, શત્રુઓ અક્કલના આંધળા, પિતાના ઘણું માણસો છે એમ સમજીને અભિમાની બનેલા હતા અને બાદશાહી લશ્કરને પૂર્ણ રીતે ઘેરી લઈ શેરખાન પિલાદીની આવવાની વાટ જોતા હતા. જ્યારે સરકારી સન્યા સાબરમતી નજીક પહોંચી ત્યારે આજ્ઞા આપી કે, જે પ્રમાણે ફાજની ગોઠવણી કરવામાં આવી છે તે પ્રમાણે પાણીમાં ઉતરી આગળ વધવું. અમીરો ગુજરાતના લશ્કરની વાટ જોઈ આગળ વધ્યા અને આતુર જોતાં ઉભા રહ્યા. આ વેળાએ આશરે ત્રણસો ગુજરાતી વાર કે જેઓ સરખેજથી ભુલા પડ્યા હતા, તે જોવામાં આવ્યા. તે વખતે બાદશાહે ખાસાના બંદુકવાળી જેવા કે સાલીવાહન, કદરકુલી અને રણજીત–તેઓને હુકમ કર્યો કે આ દુષ્ટ શત્રુઓ ઉપર બંદુકો ચલાવો. આ હુકમ થયેલે સાંભળી તે લેકો ન ટકી શકવાથી નાસી જઈ પિતાના મોરચાઓ તરફ જતા રહ્યા. હવે તે રણભૂમીઉપર ભુંગળો તથા રણશીંગાં ને કાના નાદથી ગર્જના થઈ રહી હતી; તેથી કેટલાક શત્રુઓને એમ લાગ્યું કે આ શેરખાન પિલાદી આવતો હશે, અને કેટલાક એમ ધારતા હતા કે કલાનખાન પાટણથી મોટાખાનની દિકે
Page #167
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૧]
આવ્યા હશે. મુહમ્મદહુસેન મીરઝા આ ધાંધાટ સાંભળી, ગભરાઇ ચેકી આત દાખલ લશ્કરની બહાર આવ્યું. આ વખતે સુહાટલી, તુર્ક તથા કેટલાક અહાદુરા સરસન્યાથી આગળ વધી નદીકાંઠે શત્રુઓની કેટલીક તપાસ કરતા હતા. તે વખતે મીરઝાએ ઘાંટા કાઢીને આ ફૈાવિષે પૂછ્યું, તે વખતે સુબહાનકુલીએ શત્રુમાં જીરસે ઉત્પન્ન થાય અને તે ભેગી મળેલી ટાળામાં ખંડ ઉભું થાય એવા રાદાથી ઉત્તર દીધા કે, અરે શંખ ! આ પાતે બાદશાહ છે અને તે જાતે ભારે સન્યાસહીત આવી પહેોંચે છે. તું શું ઉભા છે ને શું પુછે છે? ત્યારે મીરઝાએ કહ્યું કે અરે શા! તું શું મને બીવરાવે છે કે તે ખુદ બાદશાહ છે? બાદશાહી કેટલા હાથીએ અને કેટલુ વધારે લશ્કર છે તેની મને ખબર કર. આ શી વાત છે? કે જે તું ઉચ્ચારે છે. અમારા ઉતાવળે પંથ કાપનારાઓને ચઉદ દહાડા થયા, કે જેઓ ખાદશાહને તેહપુરમાં મુકીને આવ્યા છે. તેણે ઉત્તર આપ્યા કે તે સૃષ્ટીના ખાજ પક્ષીરૂપી બાદશાહે નવ દિવસના અંતરમાં આ રસ્તા કાપ્યા છે, અને રસાલા સહિત અત્રે આવી પહેાંચ્યા છે. પીરઝાને એ વાત ખરી લાગ્યાથી પેાતાની ફેાજ તરફ ગયા અને ટુકડીઓની હારા બાંધવા લાગ્યા. બાદશાહે જાણ્યું કે, સરકારી વારી આવી પહેાંચવાની શત્રુઓને પાકી ખાતરી નથી, તે હજીસુધી અજાણપણાની નીંદ્રામાં ગપાટા ઉડાવે છે અને આ વખતે અખ્તર પહેરે છે તથા હારબંદી કરે છે. જેથી પાતે હુકમ કર્યો કે લશ્કરે આ વખતે નદીના પાણીથી પાર ઉતરી જવું. તે વખતે એક શરા માણસે કલાનખાનના આવતાં સુધા વાટ જેવાનું તથા તેના આવવાવિષે ગાઢવણા કરવાની કેટલીએક અો કરી, પરંતુ કોઇ પાર પડી નહીં અને તે માણસે પુર્વસૂચક બુદ્ધિને લીધે વિનંતી કરી કે શત્રુએ ભારે સખ્યામાં છે અને અહમદાબાદના લશ્કરના આવતાં સુધી નદીને આ કાંઠે રહેવું ઠીક લાગે છે. બાદશાહે પ્રત્યુઉત્તર આપ્યા કે હવે શત્રુને જાણ થઇ ગઇ છે તેથી ઢીલ કરવાનું કંઇ કારણ નથી, માટે વાટ જોવી વ્યર્થ છે. જે ખુલ્લી નજરે જણાય એવા સાહિત્યથી કામ લેવાનું હાત તા હું એકલા કદીએ આવા માર્ગમાં પગ નહીં મુકત. હવે જાહેર રીતે જોઈ કામ કરવું એવા સ્વભાવ, શરા લેાકેાની બુદ્ધિનું પરિણામ હતું; તેથી પાણી પાર જવાને વિલંબ કરવા લાગ્યા અને બાદશાહના મુખમાંથી હવે કેવા શબ્દ બહાર પડે છે તે ભણી આતુરતાથી જોતા રહ્યા. બાદશાહ
અરજ
Page #168
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૨ ] પોતે ખુદાઈ સહાયતાના આધારે પોતાના ખાસ ભાગ્યશાળી સાથીઓ કે જેઓ ખાસ બાદશાહી ટુકડીમાં નિમાયા હતા તેઓની સાથે પિતાના જલદ તેજરિવ અવને એડ મારી પાણી મળે નાખ્યો; નાખતાં જ ઘેડ પાણી ઉતરી પાર થઈ ગયો. આ સંગ્રામ વેળા બાદશાહે પિતાનું બખતર શરીર ઉપરથી ઉતારી રાજા દશચંદને સોંપી હુકમ કર્યો હતો કે હાથમાં રાખી સાથે રહેવું. હવે જ્યારે તેણે તે તેની કનેથી માગ્યું ત્યારે તે ઉતાવળથી આવવાને લીધે રરતામાં પડતું મુકી આવ્યો હતો. તે અવસરે બાદશાહે ઉચ્ચાર્યું કે આપણાં શુકન સારાં થાય છે, આપણી આગળ રીતે ખુલ્લો થઈ જશે. આટલું બોલતાં તરતજ એક બહાદુર માણસે શત્રુમાંથી એકનું માથું કાપી લાવી બાદશાહની સન્મુખે મુકી દીધું; તે બિન પહેલી વાતને ટેકો આપનાર થઈ પડી. આ ભરૂસાદાર લોકોની સાથે બાદશાહ આગળ વધ્યો. અમીર પણ આ સ્થિતી જઇ લાચાર થઈ પાણીમાંથી ઉતરવા મંડયા.
હવે મુહમ્મદ હુસેન મીરજાએ થયા નામના બાદશાહને તથા ઝુઝારખાન સીધી કે જેને ગુજરાતની પહેલી સ્વારી વખતે શિક્ષા દાખલ મારી નાખ્યું હતું તેના છોકરા વલીખાનને પોતાની જમણા હાથની ફોજના સરદાર બનાવ્યા, કેટલાક સીધીઓ તથા ગુજરાતીઓને તેમની સાથે આગેવાન દાખલ સાથે રીતે નિમ્યા. શેરખાન પિલાદીના દીકરા મુહમ્મદખાનને કેટલાક વગરકવાદી અફગાનોની સાથે ડાબા હાથ ઉપર રાખ્યા હતા અને શાહમીરજા તથા અને કેટલાક બદખશાની તથા તુકીઓને પિતાની સાથે રાખ્યા હતા. આવી રચના કરી રણસંગ્રામમાં આવી પહોંચ્યો. નદીથી એક ગાઉ આગળ વધી બાદશાહ ઉંચી જગ્યાએ ઉભે હતો તે વખતે આસરખાએ આવી અરજ કરી કે મીરજાકકાને સરકાર વારી આવી પહોંચવાની કંઈ ખબર નહોતી, પણ હવે ખબર થયેથી બહાર નિકળી આવવાને તત્પર થયે છે. હજી તો બાદશાહી સન્યા સરકારી ખાસ સન્યાને આવી મળી નહોતી, કે શત્રુની સન્યા ઝાડમાંથી દેખાવા લાગી. જેથી બાદશાહ પિતે પણ સામો વધ્યો. આ વખતે મુહમ્મદ કુલીખાન, તરખાન તથા કેટલાક ચાલાક બહાદુર લેક ( તીર મારનારની ટોળી ) કે જેઓ આગેવાન હતા તેઓ આગળ વધ્યા. થોડીક ઝપાઝપી થયા પછી ઘોડાની લગામ ચમકાવી દીધી, તે વેળાએ બાદશાહે રાજા ભગવંતસીંહને કહ્યું
Page #169
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૩ ]
: “જોકે શત્રુઓ ધણા છે પરંતુ ખુદાઈ સહાયતા અમારી સાથે છે.” અમારા સાથીઓએ પણ એવા નિયમ પાળવા જોઇએ કે, દીલમાં કાઇપણ રીતે ચુપચુ થાય નહીં, ને એક મન તથા એક તરફ મેઢાં કરી, આ ફેાજ કે જેની ઝંડી ...રાતા રંગની છે તેના ઉપર એકદમ જયઅર્થે ટુટી પડે. કેમકે એવું જણાયુ છે કે, મુહમ્મદહુસેન મીરજાએ રાજ્યના દાવેદાર બની પેાતાનાં નિશાનેા શતા રંગનાં કર્યા છે અને ઘણાજ અભીમાનને લીધે પાતાની ફ્રેાજથી જુદા પડી ઘણીજ ઉતાવળથી આવેછે. તે વખતે શાહ ફુલીખાન મેહરમ તથા હુસેનખાંએ બાદશાહને અરજ કરી કે, આ વખતે ઘેાડા કુદાવી દેવા જોઇએ, કે જેથી આ અભીમાનીને શિક્ષા મળે. બાદશાહ મહાબુદ્ધિથી ઘેાડાને ધીમે ધીમે ચાલથી કુદાવતા જતા હતા. તે એટલે સુધી કે એઉ ફાળે પાસે પાસે આવી લાગી પરંતુ કરેલી ગોઠવણુ ટકી શકી નહીં. કેટલાક વગરમનના માણસા
rr
:)
આ પ્રથમ ટુકડી ઉપર ટુટી પડયા. જ્યારે શત્રુ પાસે આવી લાગ્યા ત્યારથીજ બાદશાહ ઘેાડા કુદાવવાનું ધારતા હતા. જે વખતે ધાડા કુદાવવાના હતા તેજ વખતે હાપા ચારણે કહ્યું કે આ વેળા અશ્વ નાખવાના છે. એટલું કહેતાંમાં તા ઘોડા નાખીજ દીધા. કહેવું ને નાખવું એજ સમયમાં થયુ. આ બહાદુર બાદશાહ પેાતાના શરા લડવઆ સહિત તલવાર તાણીને એકદમ ત્રુ ઉપર અલ્લાહો અકબર ને નાદ પેાકારી ટુટી પડ્યેા. આ વખતે શત્રુઓએ છેડેલાં ખાણા કે જે બાદશાહી લશ્કર ઉપર આવતાં હતાં તે પૈકીનાં એક બાજુથી એવા તેા ધાંધાટ ઉત્પન્ન થયા કે, શત્રુના નામીચા હાથી પૈકી એક હાથી ગભરાને ગાંડા બની નાસી ગયા. એથી શત્રુની પડતી તથા ભાગનાસનું એ પણ એક કારણ થઇ પડ્યું. આ રણુસ ગ્રામના સિંહ બાદશાહ એકલાજ રણસંગ્રામમાં ઉભા રહો. તેની સેવામાં તારાચંદ તથા ખિલાવરખાન શિવાય કોઈ હતું નહીં.
આ એકલાપણાના અવસરમાં તેના કેટલાક લુહરામ નાકરા સહિત મુહમ્મદ હુસેન મીરજા બાદશાહની ઉપર આવી
પહેાંચ્યા. સંગ્રામમાં કેટલાક બહાદુર લોકોથી ઘણાં અક્બરની જવાંમરદી, જાણવાજોગ બહાદુરીનાં કામેા થયાં. આ ઝપાઝપી
વેળાએ એક શત્રુ બાદશાહ ઉપર આવી પહોંચ્યા અને ધેડાને તલવાર મારી, જેથી ઘેાડા એપગે થઈ ગયા. બાદશાહે ડાબા હાથથી ઘેાડાની લગામ ખેચી * ઝાલીને તેને સામે ઉભેા કર્યા અને ઝડપથી તે શત્રુને ખરછે! માર્યાં, તે ખભાતી
Page #170
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪ ]
પાર થઇ ગયેા. હવે બાદશાહે ખર। પા તાણવા માંડયા પણ ખરછાનું પ્લ ટુટી ગયુ. જેથી ધવાયેલા શત્રુ ગભરાઇ નાસી ગયેા. એટલામાં ખીજો શત્રુ ચડી આવ્યા. તેણે બાદશાહની જાંગ ઉપર ધા કર્યાં, તે વખતે ખરા રક્ષક ખુદાએ રક્ષણ કર્યું અને તે પણ ગભરાઇ પાછો નાસી ગયા. ત્યારે ત્રીજાએ આવીને બાદશાહ ઉપર ભાલાના ઘા કર્યો, તેને ગુર્જરે ભાલા મારી ઘાયલ કરી નાખ્યા. આ વેળાએ બાદશાહી ટુકડી પાસે આવતી જણાઇ. બાદશાહે તેમને ખેલાવીને કહ્યું કે શરાઓ વહેલા પહેાંચી આ દુષ્ટોને અંત આણેા. આ હુકમ સાંભળતાંજ શા કપટી શત્રુઓ ઉપર ટુટી પડયા અને મુહમ્મદહુસેન મીરજાને એકજ વખતે સપાટામાં લીધો.
હવે જયનાં વાજાં વગડાવી ધીમે ધીમે અમદાવાદ તરસ જવા માંડ્યું અને મીરાકાકા તથા ગુજરાતી લશ્કરની ઢીલ થવાનુ કારણ પુછવા માંડ્યું, તે વખતે લાલકલાવતે અરજ કરી કે સેક્ખાન કાકા સંગ્રામમાં ખપી ગયા. આ અવસરે આવા ખરા મનના સેખતીના મરણથી અને ગુજરાતી લશ્કર તથા મીરાકાકાના ન આવ્યાથી દિલમાં દુઃખ થયું હતું. હવે આ વખતે અરજ થઈ કે મુહમ્મદહુસેન મીરજાને પકડવામાં આવ્યેા છે. તેજ વખતે તે કેદીને રૂબરૂમાં લઈ આવ્ય; તેના મુખપર ધા લાગેલા હતેા, તેને રાજા માનસીંગ દરબારીના હવાલામાં સાંપ્યા. તેજ વેળાએ મીરાકાકાના દૂધભાઇ શાહમદદને પાતાની બહેન સામા નાલાયક હાવાના લીધે રૂબરૂમાં લાવ્યા. બાદશાહે હાથમાંની અછી તેને મારી તેથી તેજ વેળાએ તે મૃત્યુ પામ્યા.
એજ વખતે ખબર મળી કે મુહમ્મદહુસેન મીરજા રાજા માનસીંગ દરખારી પાસે પાણી માગે છે. તે બીના ફરહતખાન ચેલાને માલુમ પડવાથી તેના માથા ઉપર બેઉ હાથ મારે છે. જેથી બાદશાહ વાકેફ થઈ ક્રહતખાન ઉપર ઇતરાજી થયેા અને પેાતાનું પીવાનું પાણી મગાવી તેને માકલાવ્યું: આ સંગ્રામકાળે ખુદાઇ કૃપાએ ઘણી અચંબીત રીતે કામ કર્યું, મીરજા કાકા અને ગુજરાતની ફૅાજ પણ આવી મળી નહીં, અને દિવસ ઘણું પસાર થઇ ગયા. જ્યાં ચેાભ્યા હતા ત્યાંથી ખાદશાહ રવાને થયા, અને મુહમ્મદહુસેન મીરાને રાયસીંગના સ્વાધીન કરી હુકમ કરવામાં આવ્યા કે એને હાથી ઉપર લાધીને શહેરમાં લઇ આવવા. આ વેળાએ ધણાખરા
Page #171
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૫ ]. મહારો ઠેકાણે પડી વિશ્રામ લેવાનું ધારતા હતા, તેમાંના આશરે સોએક માણસે બાદશાહની હજુરમાં હતા. એવામાં એકાએક સારી શણગારાએલી ફોજ સામે આવતી જણાઈ અને તે પાંચ હજાર માણસોથી વધારે હશે એમ લાગતું હતું. સહુ ધારતા હતા કે તે મીરજાકેકા અને ગુજરાતી લશ્કર હશે, થોડાક એમ ધાતા હતા કે તે શાહમીરજા હશે; કેમકે પોતે યુદ્ધની શરૂઆત વખતે નકામે જણાયાથી મહેમદાબાદ તરફ નાસી ગયો હતો. ત્યાર બાદ જણાયું કે એતો અભાગીઓ ઇતીઆલમુક આવે છે. આ જોઈ હજુરના માણસોમાંથી ઘણુંખરાના ચહેરાઓ ઉપર શુભેચ્છાના ભાવથી કે મન ઉચાટના લીધે ગભરાટ જણાવા લાગ્યો. એજ વેળાએ વિખરાઇ ગએલા વાઘની પેઠે બાદશાહ જુસ્સામાં આવી લોકોને હિમ્મત
આપવા ઉપરાંત મન સ્થિર રાખવાને અને શત્રુના ભયને ટાળવાને ઉત્કંઠા દેખાડવા લાગ્યો અને કંકા તથા રણશીંગાં વગાડવાને હુકમ ફરમાવ્યું. નગારચીની આ વખતે એવી ભયભિત સ્થિતી હતી કે, તેના કાન બાદશાહના હુકમને સાંભળતા નહોતા. તેમજ ડંકા વગાડવાના સ્થળે આવત નહતો. જેથી બાદશાહે બરછી કામમાં લીધી ત્યારે તે ભાનમાં આવ્યો, ને ડંકા વગાડવા લાગ્યો.
શુજાઅતખાન, રાજા ભગવતદાસ તેમજ કેટલાક બહાદુર તીર કામઠાંવાળાઓએ થોડાક આગળ વધી તીર મારવાનું કામ ચાલુ કરી દીધું. બાદશાહે આ વિળાએ હુકમ આપ્યો કે ઘણી ઉતાવળ કરશો નહિ. હવે જરાસરખી વેળામાં તેનું માથું કપાઈ અત્રે આવે છે. આ ધામધુમમાં પ્રયત્ન કરી રાજી ભગવંતદાસને આજ્ઞા કરી કે મોહમ્મદહુસેન મીરજા આ તેફાન રચવામાં મૂળતત્વ છે તેને અહીંથી જાળવી લઈ જશે. હવે શત્રની સન્યા જેમ જેમ પાસે આવતી ગઈ તેમ તેમ વધારે વિખરાતી ગઈ. ઈતી આલમુલ્ક જુદે પડી થડાક માણસોને લઈ ઘણી ઝડપથી ગોઠવણ કરતો હત; તે એટલાજ અર્થે કે, પોતે આ ડુબાવી મારતી ભમરીમાંથી સહિસલામતીના કાંઠે પહોંચે; પરંતુ એટલામાં તો તે કાંટાવાળા થરને લીધે ઘોડાઉપરથી જમીનદોસ્ત થઈ ગયો. સોહરાબ તીરકામઠાંવાળો કે જે સરકારી તીર કામઠીઓ હતું, તે ઘણે વેગળેથી પાકે મનસુબે તેની કેડે આવતો હતો; તેણે આ વેળાએ તેના ખભાઓને ડોકાના ભારથી હલકા કરી દીધા. આ અકર્મીની પુરી હકીકત એવી છે કે, પતે ઘણાખરા
Page #172
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૬ ]
અભાગીઆએને સાથે રાખી અહમદાબાદના ઘેરાના પાકો ખાખસ્ત રાખતા હતા અને મીરજાકાકા તથા કુતબુદીન મુહમ્મદના રતામાં અડ ચણુ કરતા પથરારૂપ થઈ પડ્યા હતા; તે અડચણ હવે દૂર થઇ.
આ લડાઇમાં શત્રુઓના ખારસા માણસા કપાયા અને પાંચસા કરતાં વધારે માણસા ઘવાયેલા સંગ્રામભૂમીમાં અહીં તહીં પડેલા હતા. જયવંત સન્યામાંથી સે। માણસા કપાઇ ગયા. હવે બાદશાહનુ મન, વૈરાગ ઉત્પન્ન કરતી ખેતીઆલમુલ્કની કારકીર્દીથી પરવાર્યું. ત્યારે આગળ વધવા ઉપર ચિત્ત ચોટાડ્યું. દિવસ આથમતાં થોડાક વખત ખાટ્ટી રહ્યો તે વખતે એક શણગારાએલી ફેજ સામેથી આવતી જણાવા લાગી. તેવિષે છેવટે માલુમ થયું કે એા મીરજાકાકા છે. તે જાણી બાદશાહ મીરજાના આવ્યાી ઘણા ખુશ થયા ને તેને ઘણાં નામેા ઇકરામે આપ્યાં. ભાગ્યશાળી મીરજાને મનના શુદ્ધ ભાવથી ગળે લગાડી પૂર્ણ મહેરબાની દેખાડી. કુતબુદીન મુહમ્મદ તથા ગુજરાતના સઘળા અમીરાએ ધરણીએ ઢળી માન મેળવ્યુ, એજ અવસરે મજકુર સેાહરાબ ઇબ્તીઆલમુલ્કનું માથું લઇ આવ્યો. તેના ભારે વખાણ થયાં. પ્રજાને ખીવરાવવાને તથા મેટા લોકોને શિક્ષાથૅ હુલ્લડખારાનાં માથાં લટકાવવાને એક બુરજ બનાવવાની આજ્ઞા થઇ.
જયના દિવસની સધ્યાકાળે બાદશાહ પોતે અહમદાબાદમાં પધાર્યા. ગુજરાતના સુલતાનાના મેહેલા આ દિલ્લીપતીના પગલાંથી વધારે પ્રખ્યાતી પામ્યા. જયપત્રીકાઓ ચામેર રવાને કરી દીધી અને દરેક નાના મેટાને ખાદશાહી નામે વહેંચાયાં, મીરાકાકા કેટલાંક ઉંડાં કારણેા તથા એકાંતવાસીઓના લીધે થોડાક ઠપકા પામ્યા, કે જે, આ તાફ્રાનીઓથી છુપા ભેદ રાખતા હતા. જ્યારે બાદશાહી પરિક્ષાએ તેના વહીવટની માહીતી મેળવી ત્યારે બાદશાહી કૃપાની તેની ઉપર ઘૃષ્ટી થવા લાગી. તે પૈકી શાહવજીહુદીન કે જે, તર્ક તથા ધર્મશાસ્ત્રમાં પ્રવીણુ હતા તેમનાવિષે એવું જાહેર થયું કે હરામખાર લોકોને માલ તેમના ધરમાંથી નિકળ્યા. બાદશાહે તેમને પુછ્યું કે આવાં કામેાથી તમને શા સબંધ છે? તે વખતે લાગતાવળગતાઓએ અરજ કરી કે પ્રીતિ અને શરમાશરમીથી એમ બન્યુ છે.
તેવીજ રીતે શાહ ગ્યાસકાદરીના દીકરાઓને પકડી લાવ્યા; કેમકે ધ્રુતીઆલમુલ્કનેા માલ તેમના ઘરમાંથી મળ્યા હતા. પરતુ રહેમની નજર
Page #173
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] અને ગરીબ પર દયા કરી બાદશાહે તેમને છોડી દીધા. એજ વખતે શેખ અબદુલ નબીના સગા શેખ મુઝફફર હુસેન ( ગુજરાતનો સરદાર ) ને હાજર કર્યો. તેનું કારણ એ છે કે તે પોતે લોકોની લાંચો ખાતે હતું, અને મીરજાએ તેને લાત મારી હતી. જ્યારે તે બાદશાહની દ્રષ્ટીએ પડ્યો ત્યારે સલામત રહ્યો. હવે બાદશાહની સભામાં વૈભવ તથા બાદશાહી મરતબાનાં વખાણ થયાં.
ગુજરાતીઓમાંથી કોઈ એક માણસે બાદશાહની સ્વારી આવવાનું વર્ષ % કે હેર બ ગુજરાત આમદ ” એટલે “ ગુજરાતમાં કેર આવ્યું ” એ શબ્દોથી કાઢયું હતું. તેને પકડી લાવવાને બાદશાહને હુકમ થયો. જ્યારે એ વિષે પ્રશ્નોત્તર થયા ત્યારે તેણે તરતજ ઉત્તર દીધો કે, મારા શત્રુઓએ તે શબ્દો મારા નામથી પ્રસિદ્ધ કર્યા છે; પરંતુ મેં આપના પધારવાનું વર્ષ એવી રીતે લેખ કર્યું છે કે “ શહ બ ગુજરાત આમદ ” એટલે “ બાદશાહ ગુજરાતમાં ભલે આવ્યા ” આ તરતબુદ્ધિથી બાદશાહે ખુશી થઈ તેને ભારે ઈનામ આપ્યું અને તેને જીવ બચી ગયે.
તે પછી તેમાદખાન ગુજરાતીના ઘેર પધરામણી થઈ આ દેશના બાબતને વાતે અમીનો ( અમલદારો ) ની નિમણુંકો થવા લાગી. તેજ વેળાએ કુતબુદ્દીનખાન, નવરંગખાન તથા બીજા કેટલાક લોકોને ભરૂચ મોકલ્યા, કેમકે શાહમીરઝા તે તરફ નાઠો હતો. રાજા ભગવંતદાસ તથા શાહકુલીખાન મેહરમ અને લશકરખાન તથા ઘણાખરા દરબારી લોકોને રવાને કર્યા કે ઈડરને રસ્તે થઈ રાણુના રાજમાં જઈ તેને શિક્ષા દે. હવે પાટણની અમલદારી પહેલાંમુજબ કલાનખાનને આપી અને છેલકા, ધધુકા તથા કેટલાક બીજા મહાલો વજીરખાનની જાગીરમાં આપ્યા અને તેને ત્યાં આગળ મુકી હુકમ કર્યો કે, સોરઠ દેશ જે અમીનખાન ગેરીના હાથમાં છે તેને ખાલસા કરે. સરકાર સ્વારી ઉપડી ગયા પછી વજીરખાન તે તરફ ચઢી ગયો હતો. વારંવારની ઘણી લડાઇઓ કરી ઘણા નામીચા લડાયકો મારી ખપાવ્યા, છતાં પણ પિતાનું કાર્ય સિદ્ધ ન થવાથી પાછો ફરી હજુરમાં જતો રહ્યો. બીજી વખતે બેરામખાનના દીકરા મીરજાની સુબાગીરીમાં નાયબ થઈ આવેલો જેનું વર્ણન તેને ઠેકાણે કરવામાં આવશે.
Page #174
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
એક દહાડે સભામાં લાડુ લક્કડ પથ્થર વિષે શ્રી કુતબુલ આલમસાહેબની જીભના ઉચ્ચારના ખની ગએલાં ને તે ત્રણે જણુસા તેમાં છે. તેને ભાગ અશ્મરાબાદ રાજધાનીમાં લઈ ગયા અને અડધા ભાગ હમણાં સુધી વર્તુવામાં ગાદીવાળાની પાસે છે.
વાત થઇ, કે જે ગુણુથી ત્રણે વાનાં કાપી તેને અડધા
દિવસમાં ગુજરા
ગુજરાતમાં ખડ ઉભાં કરનારાઓને શિક્ષા તથા
જ્યારે સુરક્ષિત : બુદ્ધિવાળા બાદશાહ અગીઆર તના સઘળા કામેાથી પરવારી દ્યો ત્યારે પોતે રવીવારના દિવસે જમાદીઉલ આખર માસમાં રાજધાની (તેહપુર) તર જવાની તૈયારી કરી. આ વખતે સૈયદ એહમદને તેના વ્યુહ (પુત્ર) તથા પૌત્ર સહિત સરકારી સ્વારીમાં સધાતે લઇ ગયા. તે દિવસે મેહેન્નામાઢ મુકામ થયા; ખીજે દહાડે ધાળકે ગયા. આ મુકામે એક દિવસ થેાભી, મીરાકાકાને બાદશાહી ઇનામ ઈકરામથી માન આપી વિદાય ક અને ખાજા ગ્યાસુદ્દીન અલીકઝવે બક્ષી કે જેણે આ લડાઈ વખતે સારી સેવાએ મજાવી હતી તે આસેક્-સુખાગીરી ઉપર નીમવે, ખાનની પદવીને પામ્યા અને તેને અક્ષીગીરીના
પ્રમાણે મીરઝા અઝીઝ કાલતારા મેટાખાનને
શીખામણ આપી રાજ
ધાની તરફ સરકાર બાદશાહની વારીનુ પાછું ફરવું અને પહેલાં
હાદા ઉપર મુકયેા. તે મીરાકાકાને હળીમળીને આ કામ સરંજામે પહોંચાડે. ખાદ ગુજરાતની રાજકીર્દીનાં કામેા સઘળાં સ`પૂર્ણરીતે આ મુકામે પુરાં કરવામાં આવ્યાં. ખીજે દિવસે ત્યાંથી કુચ કરી એ મજલે કડી પહેાંચ્યા અને ત્યાંથી એ મુકામે સિધપુર મુક્રામ થયા. ત્યાં સાંભળવામાં આવ્યું કે જે ફેજ રાજા ભગવંતસીંગના તાખાતળે ઇડરને રસ્તે રવાને થઇ હતી તેણે સાધપુરના માર્ગ લીધા છે; શેરખાન પેાલાદીનેા એલીઆ નામનેા ગુલામ કે જે, બાદશાહી વારી જતી વખતે કડીના કિલ્લાને મજબુત કરી ભરાઇ બેઠા હતા તેણે પહેલાંપ્રમાણે વધારે મજ બૂતીથી બંદોબસ્ત કર્યાં છે. બીજે દિવસે ખપજેટલી મદદ મેળવવા હુકમ થયા અને ત્યાં મુકામ કર્યાં. છેવટે ખબર થઇ કે વડનગર છતાયું અને એલીએ વૈરાગીના વેશમાં નાસી જતા હતા તે પકડાયા છે.
ખીજે દિવસે સ્વારી ઉતાવળે આગળ વધી અને રસ્તામાંથી રાજ ટોડરમલને ગુજરાતની જમાબંદી અને કેટલાંક કામેાના નિકાલને વાસ્તે
Page #175
--------------------------------------------------------------------------
________________
| [ ૧૮ ] રવાને કર્યો કે કામના અતિ જ્ઞાનને લીધે કંઈ યોગ્ય જણાય. ન્યાયથી - જાતીસ્વાર્થ ઉપર ધ્યાન ન રાખતાં જમાની તપાસણી કરી તેનું દફતર દરબારમાં લાવવું, કે જેથી સરકારી કામના વાકેફગાર મુત્સદીઓ તે દgતરને અનુસરી અને ત્યાંની રેત તે પ્રમાણે વર્તે. મજકુર રાજા તે ભણી પાછો ફર્યો અને ડી:મુદતમાં આ દેશની જમાની તપાસણી દુરસ્ત કરી હજુરમાં લઈ આવ્યો અને સરકારી ખાસ દફતરખાનામાં તે દફતર સેંપી દીધું.
બે માસ પછી જ્યારે બાદશાહ નારોલને રસ્તે અજમેરમાં ખાજા સાહેબની દરગાહમાં ફાતેહા પઢવા આવ્યા હતા ત્યારે મોટાખાન મીરઝા અઝીઝ કેકલતાશે ઘણી ઉતાવળે ગુજરાતથી નીકળી સરકારને સલામ કરી પાછા જવાની આજ્ઞા મેળવી. તે પછીના આવતા વર્ષમાં પણ મીરજા કોકા નારોલની સરહદમાં સેવામાં હાજર થયો. અને બાદશાહે તેની ઉપર ઘણી મહેરબાની કરી, તે જ દહાડે ખાસ ગુજરાતના બંદોબસ્તને વાતે તેને રવાને કરવામાં આવ્યો.
સને ૨૮૩ હિજરીમાં બાદશાહે ગુજરાતના અમીર કે જેઓ ગુજરાતથી સરકાર સ્વારી સાથે આવેલા હતા તેમની ઉપર કૃપાદ્રષ્ટિ કરી, એતેભાદખાન કે જે ગંભીર સ્વભાવને હવે તેને એક હજારી જાતની સત્તાની મોટી પદવી આપી રાજ્યકારોબાર અને સરકારના સલાહકાર અમલદાર તરીકે નીમે; તેમાં મુખ્યત્વે કરીને ઝવેરાત, : દાગીના તેમજ રત્નજડીત્ર જણસો ઉપર તેની દેખરેખ રાખી અને તેના દીકરા શેરખાનને ચારસોની સત્તા આપી. અલગખાન સીધીને પણ ચારસોની સત્તા આપી તહસીલદાર ઠવ્યો; અને મલેકશકને થાનેશ્વરની અમલદારી સુખદ કરી. - હવે ગુજરાત દેશ જીતવાના પ્રારંભથી જ ઘણાખરા મહાલો આ સુબાકીય ભાગમાં અમીરોને જાગીર પટામાં અપાયા હતા, તે પૈકીના કેટલાક મહાલો આજ વર્ષમાં સરકારી ખાલ વજીહુમુલ્ક ગુજરાતીની સામાં લઈ લેવામાં આવ્યા. આ કામ સરાડે પહોંચાડવા ગુજરાતના સુબાનાદીઅર્થે વજહુલમુકને દીવાન ઠરાવી મોકલવામાં આવ્યો. વાન તરીકેની નિમણુંક સરકારની હજુર દરબારમાંથી દીવાન ઠરીને આવનાર આ પહેલે દીવાન હતો. આ વખતે મોટો ખાન પણ સરકારી હુકમ પ્રમાણે હજુરમાં રવાને થયો.
Page #176
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૦ ]
બીજો સુબા મીરઝાખાન,
( એરામખાનના દીકરો. ) હિ॰ સ૦ ૯૮૩–૯૮૫
મેાટાખાનના હજુરમાં પહોંચતાં પહેલાં ઘેાડાઓને દાધ દેવાના ઠરાવ થઇ ચુકયા હતા; તે વિષે સથી પહેલાં મોટાખાનને આના થઇ હતી. કેમકે એ માટે ઉપરી જ્યારે આ હુકમને માન્ય કરે તે! ખીજાથી કંઇ હા કે ના કહેવાય નહીં અને દાધ દેવાને બદોબસ્ત પાકે પાયે પળાય. તેણે પેાતાના સંબંધ ઉપર ભરેાસે રાખી હુકમને માન્ય કર્યાં નહીં, ને આગ્રા-રાજધાનીના બાગમાં એકાંતવાસ પસંદ કરી રહ્યો. બાદશાહે તેની માતુશ્રીની સેવાઓની પુનઃસ્મૃતિ કરીને તથા તેણે બજાવેલી ચાકરી ધ્યાનમાં લઇ તેના ઉપર ખીજીવાર કૃપાવંત થયા, અને એક ધાર્યું કે ગુજરાતદેશ તાબે થવાના પ્રથમ કાળથીજ તેના સ્વાધીન મુકવામાં આવેલા હતા; તે દેશ મેટા નામાંકીત રાજકર્તાઓનું રહેઠાણ હતું. મીરાને, પાતે કરેલી અયેાગ્ય અમાન્યતાથી લાજ આવી ગઇ એમ ધારી ફરીથી તેને ત્યાં જાગીર આપી નીમવા. એમ છતાં પણ મોટાખાને રાજી નામું આપી અરજ કરી કે, હવે સીપાહીના ધંધા ઉપરથી મેં મારૂં મન ઉઠાવી લીધું છે. હવે હું એમજ ધારૂંછું કે સરકારી આશીર્વાદીઓના દફ્તરમાં મારૂં નામ રહે.
વઝીરખાનની નાઈબ સુ
બેગીરી તથા વ્યાકદાસ
ની દીવાની.
દેશનું રક્ષણ બાદશાહાએ કરવું, તે એક અગત્યનું કામ છે, તેથી એરામખાનના દીકરા મીરજાખાન કે જે ચારહારીની સિરખુલ’દીનું માન ધરાવતા હતા, અને ભવિષ્યમાં અર્જુ મદખાનની મેટી પદવી પામશે એમ જણાતા હતા તે તેના વર્ણનની જગ્યાએ લખાશે. તેને ગુજરાતની સત્તા તથા અધિકારી બનાવવાનું માન મળ્યું. વજીરખાન, મીર અલાઉદ્દીન, કઝવેની, સૈદ મુઝફ્ફર તથા વ્યાકદાસને તેની સાથે રવાના કરી તેમને હુકમ કર્યો કે આ જુવાન છે અને તેને આ પહેલાજ અધિકાર છે, માટે ખરૂં ખાટુ સઘળું તમારે જોવાનું છે. વજીરખાન અમારા ધરના જુના માણસ છે, તે પણ સાથે જાય. તે વખતે મીર અલાઉદ્દીનને આ સુબાના અમીન નીમ્યા,
૧ એરામખાનનુ પાટણમાં માર્યા જવુ' અને આ નિરાશ્રીત પિતારહીત પુત્રનુ દુઃખમાં ડુખાવાનું વર્ણન સંભારવું.
Page #177
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]. વિરપુરમાંથી દીવાનને ભારે જોખમભરેલી હદે વજીહુલમુક વાવાથી તે કામ જાણનાર મુત્સદી વ્યાકદાસને આપવામાં આવ્યા અને સૈઇદ મુઝફફરને બક્ષી- વજહુમુલની બદલીમાં ગીરીની પદવી મળી
વ્યાકદાસની દીવાની. . સન ૪૮૩ હિજરીના રબીઉસ્સા માસમાં સરકાર સ્વારી અજમેર આવતી હતી ત્યારે તે જ વર્ષમાં પહેલા મુકામે તેણે ગુજરાતથી આવી બાદશાહને સલામ કરી. તેની જગ્યાએ રહી દેશનો બંદોબસ્ત નાઇબ સુબો વજીરખાન કરતો હતો. તરસુખાનને પાટણનો અમલદાર નિ અને સૈઈદ હાશીમ તથા રાયસિંગને હુકમ કર્યો કે નાંદોદમાં જઈ ત્યાંના બંડખોર લોકોને બ્રણે લાવવા. વળી તેવાજ અવસરમાં મીરજા લોકોની એક ટોળી શણ. ગારેલી સન્યાસહિત ઈડર ઉપર મોકલવામાં આવી, કે ત્યાંના ગરાસીઆઓને જોઇતી શીખામણ દઈ તે દેશને ખાલસા કરો. હવે તે જ દિવસમાં પાટણના ફોજદાર તરસુખાનની મહેનતથી સીહીના કિલ્લાની ફત્તેહ થઈ; અને સન ૪૮૪ ની સાલ આખરે કલીજખાન સુરત બંદરનો મુત્સદી (મેહેતો) કે જે હજુરમાં આવેલો હતો તે, મને હજ પડવા જનારાઓની સાથે રવાને . ઇડરવાળો રાયસિંગ બાદશાહી ફેજના કમકમાટથી તથા ધામધુમથી ડુંગરોમાં નાસી ગયેલો તે થોડાક મરણીઆ રજપુત લઇ સામો થયો પણ હારી ગયો. તેથી ઈડર પણ શરણ થઈ ગયું ને સરકાચ અધીકારીઓએ હરતક કર્યું.
હવે બાદશાહના કાને એવી ખબર પહોંચી કે, વજીરખાનની ગેરબંદોબસ્તીથી ગુજરાત દેશમાં સુખચેનને દાઘ લાગ્યો છે તે ઉપરથી
તમિનુદદેલા રાજા ટેડરમલને આજ્ઞા થઈ કે જેમ બને તેમ ઉતાવળે જઈ ત્યાંને બંદેબસ્ત કરવામાં સ્વભાવિક ગ્યતા અને સદબુદ્ધિ દેખાડવી. બાદશાહની આજ્ઞા ઉઠાવી તે જ્યારે જાલેરની સરહદમાં પહોંચે ત્યારે સીરોહીના ગરાસીઆ પહાડખાન જાલોરીની મધ્યસ્તાથી આવી રાજાને ભળી પચાસ હજાર રૂપીઆ તથા એકસો મહોરો પેશકશી દાખલ સન્મુખે ધરી. રાજાએ પોશાક, જડાવી પડતલો તથા એક દરબારી હાથી તે ગરાસીઓને આપ્યા ને એવો ઠરાવ કરી દીધું કે બેહજાર સ્વારથી ગુજરાતના સુબાની નોકરી બજાવવી. જ્યારે રાજા ટોડરમલ સુબાના દેશમાં
૧ સરકારને ભરૂસાદાર,
Page #178
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૨ ] પહોંચ્યો ત્યારે તેણે સુરત તરફ ધ્યાન પહોંચાડ્યું. ભરૂચ મુકામે તાહીરખાન ભારફતે રામનગરનો ગરાસીઓ આવી મળ્યો. તેણે બારહજાર રૂપીઆ, ચાર ઘોડા અને બે મુઠો પેશકશી દાખલ ભેટ આપી. તેને ઘોડા તથા પિશાકથી માન આપ્યું, તે ઉપરાંત પંદરસો પગારનું માન આપ્યું અને એવો ઠરાવ કરી દીધો કે એકહજારની ફેજથી નાઝીમ (મેનેજર) સાથે બાદશાહના કામમાં હાજર રહેવું.
ગુલરૂખબેગમ પોતાના દીકરા મુઝફફરહુસેનને લઈ, મેહેરઅલી સાથે દક્ષિણથી આવે છે, વજીરખાન અહમદાબાદમાં કિલ્લેબંધ થાય છે, સરનાલની લડાઈ, બાજબહાદુરની ઇમહીમહુસેનમીરાના હાર, પાટણથી રાજા ટોડરમલનું આવવું, વજીરખાનને દીકરા મુઝફફરહુસેન ટોડરમલ લડવા તૈયાર કરે છે, હુલ્લડખોર નાસી ખં, મીરજાનું બંડ. ભાત જાય છે, ગુલરૂખબેગમની સૈઈદ હાશમ ઉપર ખંભાત આગળ ફત્તેહ, ધોળકા આગળ ગુલરૂખબેગમ બહાદુરી દેખાડે છે, રાજા ટોડરમલ પિતાના પુત્ર સહિત કેદીઓને હજુરમાં મોકલે છે, અને ડુંગરપુર વાળો સહસમલ રાજા ટોડરમલને મળી શકશી આપે છે.
બાદશાહે ગુજરાત સર કરવા વખતે સુરતના કિલ્લાને ફતેહ કરવાને વાસ્તે ચઢાઈ કરી હતી તે વેળાએ ઇબ્રાહીમહુસેન મીરઝાના દીકરા મીરઝા કામરાનની દીકરી ગુલરૂખબેગમ : પિતાના દીકરા મુઝફફરહુસેન મીરઝાને લઈ દક્ષિણ દેશ તરફ જતી રહી હતી. તે દેશમાં તે કેટલોક કાળ સુધી ભટકતી રહી, અને વિયોગનો પથરો મીરઝાઓનાં કાર્ય સિદ્ધ થવામાં આડે આવ્યો. તેનું વર્ણન તેને ઠેકાણે લખવામાં આવ્યું છે.
આ વેળાએ તે બેગમ પિતાના દીકરાને લઇ કેટલાક લુચ્ચાઓ કે જેમાં મહેરઅલી નામના આગેવાન હતો તેની સાથે મળી ગઈ. તે હુલ્લડખોરો ગુજરાત દેશના દુઃખ વધારનાર બની ગુજરાત ભણી પીડા તથા તોફાનની ઝંડી ઉડાવતા આવ્યા અને ખુદાઈ કૃપા આવી રીતે મદદે આવેલી હતી કે–બાદશાહે આ બનાવ બનતાં પહેલાં રાજા ટોડરમલને ગુજરાતની જ તપાસણીના અર્થે અને કેટલાક બંદોબસ્તને વાસ્તુ અત્રે મોકલ્યો હતો.
લખવા મતલબ કે વજીરખાનની પાસે સન્યા ઠીક નહોતી અને વળી તેના કરમાં ટંટાના આતુર (કજીઆખોર) અને દગાખોર હતા. તેથી લાચાર થઈ સમયસુચકતાપુર્વક દર્શ કબુદ્ધિ વાપરી કિલ્લેબંધ થવામાં તેને હાપણ
Page #179
--------------------------------------------------------------------------
________________
[૧૭૭ ]
જણાયું તેથી અહેમદાબાદના કોટના દરવાજા બંધ કરી મજબૂત કર્યા અને ઉતાવળા ખેપીઆ રાજા ટારમલની પાસે માલ્પા કે જે તે દિવસે ધણા વેગે અહમદાબાદથી પાટણ ગયા હતા. તેને એ હેતુ હતેા કે ત્યાંની જર્મનાં દફતર તપાસી ત્યાંથી હજુર તરફ રવાને થાય માણુસા . માકલી આ બનાવની ખબર આપી.
અડખેારા જ્યારે સુલતાનપુરની હદમાં પહોંચ્યા, ત્યારે શરીફખાનના દીકરા આરે, અને ઝાહિદ લુહરામ ખની શત્રુને જઇ મળ્યા. વારે શત્રુના પહોંચ્યા પછી ત્યાંનેા ફેજદાર લડયાવગર નાસી ગયા. એજ વખતે વરખાને, ખાખહાદુરને વ્યાકદાસ (ગુજરાતનેા દીવાન) ની સાથે કેટલાક સિપાહીઓ સહિત શત્રુથી લડવા અને તેમને કાઢી મુકવા મેાકલ્યા હતા.
હવે સરનાલના પ્રગણામાં બેઉ સામાવળી ભેગા થયા અને ભાજ બહાદુરની હાર થઈ; આ હારથી શત્રુની હિમ્મત વધી ગઈ. જ્યારે વજીરખાનના પુત્ર રાજા ટારમલને પહોંચ્યા ત્યારે તે પાછા ફર્યાં અને જેમ અન્યું તેમ ઉતાવળે અહમદાબાદ આવી વજીરખાનને કિલ્લાની બહાર કાઢયા અને બાદશાહના ભાગ્યના પ્રતાપે લડવાને તત્પર કર્યાં. જ્યારે આ બહાદુર લશ્કર, શહેર વડાદરાથી ચાર ગાઉ રહ્યું ત્યારે શત્રુએ હિમ્મત હારી ગયા અને વીલાં મુખે ખ'ભાત ભણી નાઠા. પરંતુ સરકારી નાકરા તેમની પુઠે પડયા. ખંભાતની હદમાં ખાલસાના અમલદાર સૈદ્ધ હાશમે ઘણી ગેાઠવણ કરી, પરંતુ તેને કારી ધા લાગ્યાથી લાચાર બની ખંભાતમાં આવી કિલ્લેબ ́ધ થયા અને દુશ્મનેા ઘેરા બાલવામાં શકાયા. જ્યારે બાદશાહી ફેાજ નજીક આવી લાગી ત્યારે દુશ્મના ઘેરા ઉટાવી જુનાગઢ તરફ નાઠા પરંતુ સરકારી અમલદારાએ તે વેળાને કામમાં લઇ ઘણી ઉતાવળે ધેાલકાની હદમાં જઇ ખડખારાને પકડી પાડયા.
તે અમલદારા પણ પાછા ર્યાં અને લડવાની હિમ્મત દેખાડી. તે વખતે તે વાધરૂપી સ્ત્રીએ ખીજી આરતાને પુરૂષોના પહેરવેશ પહેરાવી તીર હાડવાને ઉભી કરી દીધી.
દાહો
સરખા સરજ્યા ઇશ્વરે, કાંહ પુરૂષ કાંડુ નાર, વાધ કે વાળુ કોઇ પણ, છે ઙાડી ખાનાર,
Page #180
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
બેત. અને મર્દરા કઈ કસર હશર
દરેદસ્ત ચે શેર, ભાદા એ નર. - સરકારી અધિકારીઓએ સન્યાની ગોઠવણો કરી અને જોવાલાયક યુદ્ધ થવા લાગ્યું. બેઉ તરફથી જેવી જોઈએ તેવી . બહાદુરી દેખાડવામાં આવી. છેવટે બંડખોરો સામા શરી બેગમની યુદ્ધ નહીં ટકી શકવાથી નાસી નિકળ્યા. ઘણાખરા હુલ- ચાતુરી. - ડખોરો કપાઈ મરીને ધુળધાણી થઈ જમીનદોસ્ત થયેલા હતા અને કેટલાએક કેદ પકડાયા હતા; તે સિવાય તીર મારવાનું કામ કરનાર સ્ત્રીઓમાંની ઘણીખરી ભેગી કેદ થઈ હતી. - રાજા ટોડરમલે સઘળા પકડાએલાઓને આ લડાઈના લુંટના માલ સહિત (જેમાં હાથીઓ વિગેરે હતા) પોતાના દીકરા સાથે પિતાના જતાં પહેલાં હજુરમાં રવાને કર્યા. કેદીઓ દરબારમાં ગયા. અને તેમની પુઠે પોતે પણ દરબારમાં હાજર થવા નિકળ્યો.
રસ્તામાં રાણે સહસમલ (ડુંગરપુરનો ગરાસીઓ) આવી રાજા ટોડરમલને ભેટયો. તેને બહાર પાંચસો રૂપીઆની નીમણુંક કરી મીરડેથી પિશાક તથા ઘોડાનું ઇનામ આપી રવાને કર્યો ને તેના માટે એ ઠરાવ કર્યો કે અહમદાબાદના સુબામાં નોકરી કરતા રહેવું.
બીજીવાર ઘણું બંખોર ભેગા કરી મુઝફફરહુસેન મીરજાનું ખંભાતનો ઘેરવું, વજીરખાનના નોકરોની લુણહરામી–તેનું અહમદાબાદમાં આવી ભરાવું, નવા લોકોનું બંડ, મુઝફફરહુસેન મીરઝાનું જુનાની નીમણુંકો, બંડખોરો નીસરણીઓ મુકી બીજી વખતનું તેફાન, ભદ્રના કિલ્લામાં આવે છે તેવામાં મહેરઅલીને ઘા અહમદાબાદ ઉપર ઘેર વાગ્યાથી ભરી જવાને લીધે બંડખોરો નાસે છે, અને બાદશાહના ભાગ્ય "મુઝફફર નાસી ખાનદેશ જાય છે તેને રાજેલી પ્રતાપે હુહલડનું નાશ
ખાન પકડી દીલી મોલે છે અને મીરજાઓના પામવું. તોફાનને અંત આવે છે.
જ્યારે રાજા ટોડરમલ દરબાર તરફ વિદાય થયો ત્યારે બીજીવાર બંડખોર લોકે મુહમ્મદહુસેન મીરજાની પાસે ભેગા થયા ને પહેલાં ખંભાત
Page #181
--------------------------------------------------------------------------
________________
[૧૯૫]
કે જ્યાં ઘણખરા વહેપારીઓ વસે છે તેપર લુઢ કરી ભ્રૂણી માલમતા ત્યાંથી લઇ ગયા..
વજીરખાને અહમદાખાથી નિકળી તૈતર‰ જવાનું કર્યું; પરંતુ રસ્તામાં ત્રુએ ધણા છે એમ સાંભળી તેમજ પેાતાના નાકરાના કપાળ ઉપર લુણહરામીના લેખ દિસે છે એવા નિશ્ચય કરી, લડવાને મનસુખે માંડી વાળી લાચાર થઇ. અહમદાબાદમાં આવતા રહ્યો. જેથી તેના ઘણા માણસા આડે માર્ગે ચાલી શત્રુને જ મળ્યા અને સામાવાળાઓએ જેમ અને તેમ ઉતાવળે, ધેરા ઘાલ્યા.
વરખાને પેાતાના કેટલાક માણસા કે જેમના વિષે જરાપણ ખાતરી નાહેાતી તેમને ખેડીએ ધાલી કેદ કરી દીધા અને પેાતાના જુના ભસાદારાને અનેક રીતે શાંતતાથી ટાઢા કરી, આશરેા આપી કિલ્લાના ખોબસ્ત કરવાને કાળજી દેખાડી.
હવે ખુલ્લીરીતે તેના વારે ચઢી આવે એવું કાષ્ઠની ઉપર ધ્યાન ન રહેવાથી બાદશાહના ઉપર સંભાળ રાખવા લાગ્યા. હવે કિલ્લાની અંદરના માણુસેાના મનમાં ભારે ધારતી પૈસી ગઇ હતી, તેથી દરરાજ નવા મેરચા ગાઠવતા હતા, દરરાજ પાતે જાતે કિલ્લાના દરવાજા ઉપર જતા, તેની ઘણી ભયભરેલી અચંબીત સ્થિતી હતી.
નવા
*,
ચઢવા
આ વખતે શત્રુએ કિલ્લાના લેાકેાથી વાતચીત કરી નિસરણી મુકી એકદમ અંદર આવવાને તત્પર થઇ કિલ્લા ઉપર લાગ્યા, કે તુરતજ અનાયાસે ટેલી બંદુકની ગાળ આ તાાન રચનાર અને ખંખારાના આગેવાન મેહેરઅલીને વાગી, તે વાગતાંવારજ પ્રાણ ત્યાગી ગયા. હવે શત્રુના કેટલાક માણસેા કિલ્લા ઉપર આવ્યા છતાં પણુ ભારે ગભરાટથી નાસવા માંડયા. હવે કિલ્લાબંધ લેાકેા ભારે ભય પામેલા હતા તેથી પહેલાં તે તેમણે પગ બહાર મુકયેા નહીં. છેવટે જ્યારે નક્કી થયુ કે આ કૃત્ય તે કાંઇ અચંભિતપણે ભયાનક રીતે થયેલું છે ત્યારે વજીરખાં તથા સઘળા સરકારી તાકરાએ ખુદાના પાડ માન્યા.
મુહમ્મદહુસેન મીરજા કે જે નાસીને ખાનદેશ તરફ જતા રહ્યો હતા ત્યાંથી તેને રાજેઅલી ફારૂકીએ પકડી કેદ કરી દરબારમાં ( દિલ્લી) માકલી દીધા. હવે મીરજાઓના હુલ્લડના અંત આવ્યે
Page #182
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૬ ]
ત્રીએ સુબા શહાબુદદ્દીન અહમદખાન,
વજીરખાનથી ખંદોબસ્ત ન થવાના લીધે માળવેથી શહાબુદ્દીન એહમદ બદલાઇ સુમા થઈ આવે છે, કેટલાક માણસા તેની મદદે દિલ્હીથી નિમાઇ અત્રે આવ્યા, વજીરખાનને ઇડર કાઢયા અને મક્કાના હાજીએ પરત આવ્યા.
હવે જેવી રીતે જોઇએ તેવી રીતે ગુજરાતનેા દાખરત વજીરખાનથી ન થયા તેથી હિ॰ સન ૯૮૫ ની આખરે સરકારી આજ્ઞા પ્રગટ થઇ કે, શહાબુદ્દીન એહમદખાન કે જેને પાંચહારી નીમણું'કની આબરૂ હતી તે માળવેથી ગુજરાત જાય, અને કાસિમખાન, તાહિરખાન, સેફુલમુક, મીર ગ્યાસુદ્દીન, અલીનકી, કમરખાન, ગાઝીખાન, શિઝા કામિલ, શેખ મુઅઝઝમ, શેખ જુનેદ અને બીજા અમીરા દરબારમાંથી તેને મદદ કરવાને રવાને કરવામાં આવ્યા. વજીરખાનને ઇડર આવી ત્યાંની હદબંધીના બંદો અસ્ત કરવા હુકમ થયા.
હિ ૦ સન ૯૮૬ ની મેાસમમાં બાદશાહી ઝનાનાની પરદેનસીન બેગમે જે મકે હજ કરવા ગયેલ તેમના ક્ષેમકુશળતાથી પરત આવવાની બાદશાહને અરજ થઇ, તેથી શહાબુદ્દીન એહમદખાનને હુકમ કર્યા કે વહેલાસર તેને દરબારે પહોંચાડવાને બંદોબસ્ત કરવા.
મીર અનુત્તુરાબ, મકે હજ કરવા જનારાનેા મુખી બની જાય છે. મક્કેથી પાછેા કરી નંખી સાહેબનાં પગલાં લાવી બાદશાહને દરબારમાં સલામ કરે છે, અને ત્યાં આગળ પાછે તે પગલાં અહમદાબાદમાં લાવી લેાકેાનાં પવિત્ર કલ્યાણ હિતાર્થે મુબારક કરેછે.
સયદ અબુતુરાખનું હજ મુખી નિમાવુ. અને
શ્રીપેગમ્બર સાહેબનાં
પગલાંનુંઅત્રે લઈ આવવું. પરાપકાર ઉપર દરવર્ષે એક મેટા મેાલવીએ તથા
હવે આ સમયમાં ખાદશાહનું સંપુર્ણ લક્ષ રોકાયું હતું, કેટલાક વર્ષથી એવા ઠરાવ થયા હતા કે માણસને સુખી બનાવી રાકડ તથા ભેટા સાથે મક્કાના ત્યાંના મુસાફરાના ઉપયાગાથે મેાકલવામાં આવતા હતા. સરકારની મહેરબાનીના લીધે આ વર્ષે મુખી બનાવી મજકુર સૈદિને મેાકલવામાં આવ્યા. એતેમા દખાન સરકાર સ્વારી સાથે ગયેલા હતા. તે વારંવાર મક્કાના વર્ણનઉપર ધ્યાન આપતા અને મદીને જઇ હજ કરવાની દરખાસ્ત કરતા હતા, તેને પણ રજા આપવામાં આવી.
Page #183
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૭ ]
પરત આવતી વખતે મજકુર સૈદ તે પેગમ્બર સાહેબનાં પગલાં કે જે મક્કામાં હતાં તે સાથે લાવી સુરતમાં આવી પહેોંચ્યા અને રાજ્યધાની તર” રવાને થવાની સામગ્રી કરી, પગલાંને અંબાડીમાં પધરાવી તથા બ્રાહીમના ધામનુ પેાશણુ ઢાંકી સાતસેાએંશી હાજીએ સાથે રાજ્યધાની ફતેહપુર કે જે તે વેળાએ રાજપાટનુ ઠેકાણું ઠરાવવામાં આવ્યું' હતું તે તરફ્ જવા નિકળ્યા અને આ અતિ કલ્યાણકારી પવિત્ર પ્રાપ્તિ સૉંપાદન થવાની અરજીએ દરબારમાં મેકલી; આ વધામણી સાંભળી બાદશાહ અનહદ ખુશ થયેા અને વિવેકપુર્ણાંક · વખાણુ સાથે તે મુખી ઉપર આજ્ઞાપત્ર માકલી એવી ખબર કરી કે જ્યારે રાજધાનીથી એક મજલને અતરે તે આવે ત્યારે એકદમ ખબર આપવી કે તેને જઇ ભેટવાની ક્રિયા વિવેકપુર્વક કરવામાં આવે.
.
જ્યારે મજકુર સૈદ્ધ એક મજલને અતરે પહેોંચ્યા ત્યારે બાદશાહને અરજ કરવામાં આવી; જેથી બાદશાહ પોતે ખાસ સ્વારી અને સામગ્રી માકલી સઘળા દરબારીઓસહિત ભેટવા માટે ગયા. ત્યાં ખુલ્લા વગરરાકટાકના દરબાર ભર્યાં ને સધળા ગરીબ અને તવગરાએ ભેટનેા લાભ લીધા. બીજે દિવસે પાતે જાતે પાતાની ઉપયેાગી ચાદરમાં પગલાંને વિ’ટાળા પહેલાં પેાતાને ખભે મુકી, આશરે સા ડગલાં પગે ચાલતાં શહેર તરફ લઇ ગયે, તે પછી તે અશરાક્ મુખીને આપવામાં આવ્યાં અને અમારામાંથી દરેક પ્રધાનેએ તથા મુખ્ય ન્યાયાધિશે તથા ફાજીએ . તેવીજ રીતે એક પછી એક તે પગલાંને રાજ્યધાની સુધી પહોંચાડયાં અને એક વર્ષ સુધી ખાસ ખાદશાહી મહેલની પાસે પધરાવેલાં રાખ્યાં. ધણા લોકો તેનાં દનનો લાભ લેતા હતા.
જ્યારે સને ૯૮૮ માં શાહઅશ્રુતુદ્દાખને ગુજરાતમાં પાછા પૂરવાની પરવાનગી મળી ત્યારે દરખાસ્ત કરી કે ગુજરાત મકકાનું દ્વાર છે. જો આના હેાય તે પગલાં લઇ જઇ તેનુ ધામ ખાંધુ' અને તેની ઉપર ઘુમટ કરી દઉં અને તેની સેવા આ દાસને કરવાની આજ્ઞા મળે ઘણીવાર એ અરજ કર્યાથી બાદશાહે તેની વિનંતી કૃપા કરીને સ્વીકારી જેથી મજકુર સૈદ પગલાંને અહમદાબાદમાં અસાવલે લાવી જ્યાં તેનું ધર હતુ ત્યાં જોશીના અભિપ્રાયને અનુસરીને:તથા કારીગરાના મત પ્રમાણે ધામ તથા ઘુમટ બાંધવામાં શકાયે. તે ઇમારત છ વર્ષમાં પુરી બંધાઈ રહી.
Page #184
--------------------------------------------------------------------------
________________
| [ ૧૩૮ ] પગલાં વિષેનું વર્ણન જુદા પુસ્તકમાં છે કે જે બાદશાહની આજ્ઞાથી લખાયું છે. તે રિસાલે કદમીઆના નામથી પ્રસિદ્ધ છે.
એતો સિદ્ધ છે કે તે દિવસથી ઘણા કાળ સુધી તે ઘુમટ લેકોની પ્રદક્ષિણાનું કામ હતું. પરંતુ આ શહેરની ગેરબંદોબસ્તી ઉલટ પલટની વેળા પછી અસાવલ વિગેરેની વસ્તી ઉજડ થઈ તેથી સૈઈદ મજકુરના વારસોએ તે પવિત્ર પગલાંને ત્યાંથી શહેરમાં પધરાવ્યાં. હમણાં તે તેઓના કબજામાં છે. મેં (આ ઇતિહાસકર્તાએ) દર્શનનો લાભ લીધો છે.
મતલબ કે શાહફખરૂદીન ઉજેનથી પાટણની અમલદારી ઉપર જાય અને તરસુનખાનને દરબારમાં મોકલી દે. હાજી ઇબ્રાહીમ સરહિંદી ગુજરાતનો ન્યાયાધિશ કર્યો, આસેફખાનને ગુજરાતની બક્ષીગીરી આપવામાં આવી, તેને એવી આજ્ઞા થઈ કે પ્રથમ કાયદા પ્રમાણે માળવાની સન્યાને દાઘ દઈને ત્યાંથી ગુજરાત જઈ શહાબુદદીન તથા કલીજખાનથી મળી ગુજરાતના લશ્કરને પણ દાધ દેવી.
કેટલાક દિવસ પછી સુલતાન મુઝફફર ગુજરાતી કે જે, બાદશાહની સાથે કેદી દાખલ રહેતો હતો, તે ત્યાંથી નાસી ગુજરાતમાં આવ્યો અને રાજપીપળામાં આવેલા તરવારી મુકામ કે જે ત્યાંની રાજ્યભૂમી છે ત્યાં રહ્યો. કુતબુદદીન મુહમ્મદખાનની નજર તેની ઉપર ગઈ અને તે આ વખતે ભરૂચમાં હતો, તેથી ત્યાંથી નિકળી સેરઠમાં આવેલા સુરધાર પ્રગણુમાંના ગઢડા ગામમાં લુણીઆ કઠીની પાસે જતો રહ્યો અને ગુપ્ત રહી દિવસ કાઢવા લાગ્યો.
આ રાજ્યસત્તાનો કેટલોક કાળસુધી શહાબુદદીન એહમદની સારી રાજ્યનિતીથી હુલ્લડો શાંત રહ્યાં અને લોકોમાં સુખશાંતી વર્તાઈ. ફતે ખાન સરવાની કે જે અમીનખાન ગેરીને ચઢીઆ સેનાપતિ હતા અને સોરઠ દેશ એ ગોરીના તાબામાં હતો. તે અમીનખાનથી રીસાઈ શહાબુદ્દીન એહમદખાનની સેવામાં આવ્યો અને એવી હઠ લીધી કે જે મારી સાથે લશ્કર મોકલો તો જુનાગઢ તથા સોરઠદેશ અમીનખાનથી ખેંચી લઈ બાદશાહી અમલદારેના તાબામાં લાવી આપું,
શહાબુદ્દીન એહમદખાને પોતાના ભત્રીજા મિરઝાજાનને આ કામના વાતે ચારહજાર શુરા સ્વારથી નિમી દીધો. ફખાન લશ્કર લઇ સોરઠ તરર નિકળે, જ્યારે તે દેશની સરહદમાં પહોંચ્યો ત્યારે અમીનખાન ગોરીએ
Page #185
--------------------------------------------------------------------------
________________
| [ ૧૩૪ ]. - પોતાના વકીલ મેકલી વિનંતી કરી કે, હું પેકશી આપું છું, બાદ- શાહી કાયદા પ્રમાણે ઘોડાઓને દાઘ દઉં છું અને મારી નીમણુંક પેટે અને
જાગીર આપી બાકીને દેશ તમારા કબજામાં રાખો. પરંતુ જુનાગઢનો કિલો જે મારું રહેઠાણ છે તે મારી આબરૂ ઉપર નજર રાખી મારી પાસે રહેવા દે. મિરઝાજાને ઉત્તર દીધો કે જુનાગઢનો કિલ્લો શરણે - થયા સિવાય તમને રક્ષણ મળશે નહીં. ગલી કુચામાં વારંવાર ફરી પહેલે જ દિવસે ફતે ખાનની સરદારીથી જુનાગઢ એટલે મુસ્તફાબાદ હસ્ત થયું. - અમીનખાન ઉપરના કિલ્લાને મજબુત કરી તેમાં ભરાઈ બેઠે. ભેગજેગે આ ચડાઈને મૂળ પાયો ફખાન માંદે પડ્યો અને તેજ મંદવાડથી તે થોડાક દિવસમાં પરવારી ગયો. મીરઝાજાને ઘેરો ઉઠાવી લઈ જુનાગઢથી વીશ ગાઉ ઉપર આવેલા માંગરોલમાં ગયો અને ત્યાં મજકુર કાના લોકોને કાપી નાખ્યા. અમીનખાંએ જામથી મદદ માગી. જામને દીવાન ચારહજાર સ્વારથી સહાય કરવા આવ્યો. અમીનખાન કિલ્લા ઉપરથી ઉતરી માંગરોલ ગયો. મીરઝાપાન કેડીનાર ગયો. તેની પેઠે અમીનખાન ત્યાં પહોંચો. મીરઝાપાન લશ્કર લઈ લડાઈ કરીને હાર પામ્યો. ઘણુ માણસો કપાયા અને સઘળો સારસરજામે તેઓના હાથ ગયો. મીરઝાજાને થોડા માણસથી ઘાયલ બની એહમદાબાદ મહા મુશ્કેલીએ પહોંચ્યો.
શહાબુદદીન એહમદખાંએ-મોડાસા તથા આ તરફના કેટલાક લુંટારા લોકોની રહેવાની જગ્યાઓમાં કિલો બંધાવ્યા અને થાણાએ મુકી જેવો જોઈએ તેવો બંદોબસ્ત તેણે કર્યો હતો, તેમજ પ્રગણુની રેતના પોકારેના લીધે અહમદાબાદની આસપાસ તથા કેટલાંક બીજા પ્રગણુઓમાં બીજીવાર વાવેતરની જમીનની માપણી કરી દેશની આબાદી કરી.
ચોથે સુબે એતેમાદખાન ગુજરાતી. આ ઈતિહાસના પાનામાં પ્રથમ લખાઈ ગયું છે કે એમાદખાન મકકે હજ કરવા જવાની આજ્ઞા મેળવી ગયો હતો; ખાજા અબુલ કાસમની તે ત્યાંથી પાછા ફરી બાદશાહની સેવામાં દરબારમાં દીવાની,ગુપ્ત જગ્યામાંથી પહોંચી ત્યાં કેટલાક દિવસ રહ્યો. સરકાર મુઝફફર સુલતાનનું બબાદશાહે ગુજરાતની અમલવારીની તેને આશા આપી હાર પડવું તથા એહમ
Page #186
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૦ ]
હતી. આ વેળાએ જ્યારે શહાબુદ્દીન એહમદખાન ગુજરાતની સુબેદારી ઉપર હતા તે વખતે એતેમાઃખાન કેટલાંક કામે વિષે કરકસર કરવાની અરજ કરતા, જેથી તેનુ શુભેચ્છકપણું જણાતું હતું. જેયી બાદશાહે હિ॰ સત ૯૯૧ની આખરે એતેમાદખાન ઉપર ઘણી મહેરબાની કરી તેને સુખેદારી ઉપર નીમ્યા. જોકે શુભેચ્છકોએ ઘણી વિનંતી કરી કે ગુજરાતના બંદોબસ્ત તેને લાયક નથી; પરંતુ બાદશાહની જીમથી જે વચન નિકળ્યું હતું તે પાળ્યા વિના છુટકેા નહીં હાવાથી તે લેાકાતી વિનંતી ઉપર લક્ષ આપ્યું નહીં. ત્યારપછી એતેમાદખાન માનસહિત ગુજરાતની સુબેદારી ઉપર રાને થયું, તે વખતે મીટ્ અશ્રુતુરાબને અમીતી અપાઇ, ખાજા નિઝામુદ્દીન એડમ ને બક્ષી બનાવવામાં આવ્યા અને ખાજા અબુલ કાસિમ કે જેતે જાતની સેતી સત્તા હતી તેતે દીવાની મળી. તે સિવાય મુહમ્મદહુસેન શેખ, મીર અબુલ મુઝફ્ફર, બેગમુહમ્મદ બુકનાઇ, મીર મુહિમ્બુલ્લા, મીર શરઝુદ્દીન, મીર સાલેહ, શાહભેગ, મીર હાશમ, મીર માસુમ ભકરી, ઝેનુદીત ખટ્ટુ, સૈ‰ઢ જલાલુદ્દીનભકરી, સૈઃ ઇસહાક, કરાયશ કઆકા અને પહેલવાન અલી સીસ્તાની. તે સર્વેને તેની સાથે રવાતે કરવામાં આવ્યા. ઉપર લખેલા શખ્સને પાશાક તથા ધાડાનું ઇનામ આપી અત્રે વિદાય કર્યાં.
દાખાને કબજે કરવુ, અને એનેમાદખાન,તથા શહાબુદ્દીન એડમન્ન ખાનતે પરાજય.
બાદશાહી ધરતેા ઉપરી ( પ્રમુખ ) રમજાના દીકરા કરમઅલી કે જે બાદશાહી ઘરસબંધી ઘણા ભસાદાર હતેા તેને શહાબુદ્દીન એહમદખાનને લાવવાવાસ્તે નિમવામાં આવ્યા, કે જ્યારે એતેમાદખાન અહમદાબાદમાં પહોંચે ત્યારે તેને દરબારમાં લઇ આવે.
એજ સમયમાં સદરહુ સુબા હાજી ઈબ્રાહીમ સહિંદીની ગેરવર્તણુંકવાળી હકીકત માટે બાદશાહની સેવામાં અરજ થઇ અને લેાકેાનાં ટાળેટાળાં ફરીયાદ કરવાને આવ્યાં. ન્યાયી બાદશાહે તેના કર્મપત્રમાં બરતરફીને લેખ મારી તેને દરબારમાં મેલાવી લીધા; અને તેની ચાલ સાબીત થયા પછી તેને રણથખુરના કિલ્લામાં કેદ કર્યાં.
ટુકામાં એતેમાદખાન દરબારમાંથી ગુજરાતની અમલદ્દારીને વાસ્તે, અને કરમઅલી શહાબુદ્દીનને લાવવાને વાસ્તે નક્કી ડર્યાં. કેટલાક દ ગઇ કિલચી લેાકેા જે પહેલાં મિરઝાતી નેાફરી કરતા હતા, તે
પકડાયા પછી એહમદા
Page #187
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૧ ]
બાદમાં રહી, આ દેશના જે અમલદાર અધિકારી થઈને આવતા તેની નકરી ઉઠાવી પેાતાના દિવસેા ગુજારતા હતા અને હંમેશ તે ઘણી નવરાશ બેલગવતા હતા. જેમકે તેઓએ એકવાર વજીરખાનના અમલમાં હુલ્લડના દ્વારા ઉઘાડી બંડ સળગાવ્યું હતું, ત્યારે તેવા ખરા અવસરે શહાબુદ્દીન એહમદખાંએ આવી તેમના તાકાનની અગ્નિ ઉપર પાણી છાંટી દીધું હતું,(શાંત પાડી દીધું) અને તેએમાંના ઘણાખરાને પોતાના નાકરા કરી લીધા. ટાળાની હકીકત દરબાર સુધી પહોંચી તેથી હુકમ થયા કે કાઇ કાળે આવા લાકાને દેશમાં રહેવા દેવા નહીં, અને નાકરીથી ખરતરફ કરી તેની જગ્યાએ સારા લુહલાલ લેાકેાને રાખવા. આ વખતે બાદશાહની સ્વારી કાબુલ ભણી ગઇ. શહાબુદ્દીન એહમદખાંએ તે લેાકાને કાઢી મુકવાનુ કામ યાગ્ય ધાર્યું નહીં; એટલુ જ નહીં પરંતુ તેમની નીમણુંકે તથા જાગીરેામાં વધારા કરી તેમને દીલાસા આપ્યા.
આ વખતે એતેમાદખાનને ગુજરાત દેશના અધિકાર મળ્યું; અને સરકારી તાકીદી હુકમ બીજીવારને તેમતે દેશનિકાલ કરવાને આવેલા હતે. આ સુંદર નાદ આ હુલ્લડખાર ટાળીતા પણ કાને પહેાંચે હાવાથી પેાતાની ગોઠવણમાં હતા. આ ટાળીના ઉપરી મીર આખિઢ નામના માણસ હતા તેણે ચુસમલખી, ખલીલબેગ, ખદખશી, એગરામબેગ તથા મીરક સાથે ઠરાવ કર્યો કે એતેમાદખાનના ગુજરાતમાં આવતાં પહેલાં શહાબુદ્દીન એહમદખાનના ઘાટ ઘડી નાખવેા અને મુઝફ્ફરને સરદાર બનાવી એહુમદાબાદ ઉપર કબજો કરી લેવા. ભાગજોગે જહાંગીર નામના એક બંડખાર જે તે ટાળીમાં હતા તેણે શહાબુદ્દીન એહમદખાનને તે લેાકેાના ખાટા મતસુબાની બાતમી આપી દીધી. જેથી હવે તેનું મત અમલદારી ઉપરથી ઉચાટ થઇ ગયું હતું, તેથી જોઇએ તેવી રીતે તેણે તપાસ કરી નહીં; પરંતુ ખલીલબેગ અને મુહમ્મદ યુસને સંદેશા કહાવ્યા કે તમારે શહેર મુકી દેવુ અને અત્રે રહેવું નહીં. જેથી તે આ આજ્ઞાને પોતાના કાર્યની પુષ્ટીરૂપ જાણી, પેાતાની પહેલાંની જાગીરના પ્રગણા માતરમાં જઈ ત્યાં સામગ્રી કરવા લાગ્યા; અને મુઝફ્ફર ગુજરાતીને પત્રો મેકલાવી પોતે તામેદારાછે એમ દર્શાવી તેને આવવાને વાસ્તે ઉશ્કેર્યાં. હવે એમના ઉપરી મીરઆબિદ જાહેર રીતે જોતાં શહાબુદીત એહમદની સાથે આવી રીતે વર્તતા હતા કે દરબારમાં તમારી સાથે જનારાઓમાંથી પહેલા હું ચાલીશ; તેમ છતાં વળી પણ છાનામાના
Page #188
--------------------------------------------------------------------------
________________
| [ ૧૪૨ ] લોકોનાં મન ફેરવો ને તેમને આડે માર્ગે દોરતે હતું. તેણે મુગલબેગ વફાદાર તથા તે મુરહસેન કે જેઓ શહાબુદીન એહમદખાનના પાકા ભરૂ સાદાર માણસો હતા તેમને પોતાની સાથે મળતીઆ કરી લીધા. આ અવસરે એતેમાદખાન તથા ખાજા અબુલકાસિમ સુબાને દીવાન અને ખાજા નિઝામુદીને બક્ષી પાટણ આવી પહોંચ્યા. તે વખતે કરમઅલી, શહાબુદ્દીન એહમદખાનને લેવા માટે આવ્યો હતો. આ વખતે કાબીલ નામના વકીલ સાથે એતેમાદખાન જ્યારે એહમદાબાદમાં આવ્યો ત્યારે શહાબુદ્દીન એહમદખાન હુકમને અનુસરી ઘડા તથા પોશાક લઈ સામે ગ; અને વળતાં કરમઅલીની સાથે શહેરમાં પાછો આવ્યો. તેજ વખતે સરકારી આજ્ઞાની માહિતી મેળવી, તેજ દરબારમાં એતેમાદખાનના અમલદારોના હાથમાં કોટના દરવાજાની કુચીઓ આપી દઈ થાણઓ ઉપરથી પોતાના માણસને બોલાવી લીધા. શહાબુદીન એહમદખાએ આશરે નવા જુના મળી એંશી કિલ્લાઓ ઉભા કરી તેમાં થાણાં બેસાડ્યાં હતાં. જેમાં તેના માણસો થાણાંમંથી નિકળી આવ્યા કે તરત જ કળીઓ તથા ગરાસીઆઓએ ઘણા કિલ્લાઓને ઉજજડ કરી નાખી હુલ્લડે ઉભાં કર્યા અને તેથી શહાબુદ્દીન એહમદખાન વિગેરે શહેરમાં આવતા રહ્યા.
હવે ઉપર બતાવેલા નામવાળા મીર અબિદે બંડખોર સહિત આશરે પાંચસો માણસો ભેગા કરી,તેમજ વિટુવાનો નાલના મથક ઉપર રહેઠાણ કરી એતેમાદખાનને સંદેશો કહાવ્યો કે હું અયોગ્ય સ્થિતીથી શહાબુદીન એડમદખાનની પાસે દરબારમાં જઈ શકતો નથી, માટે જે પહેલાં પ્રમાણે શહાબુદીત એહમદખાને અમને જે જાગીરો આપેલી તે બહાલ રાખતા હો તે સેવામાં હાજર થઈ નોકરી કરીએ. નહીંતો હવે કાયદાના બંધનમાંથી નિકળી બાર વટીઆ થઈએ છીએ. તેમાં ખાંએ ઉત્તર આપ્યો કે હજુર આજ્ઞા શિવાય તે જાગીરે તમારા પગારપટામાં આપી શકાતી નથી, પરંતુ મારા તરફથી જે કાંઈ બની શકશે તે કરવામાં કસુર થશે નહીં. તે અકર્મીઓ એતેમાદ ખાનના ઉત્તરથી નિરાશ થઈ ખલીલબેગ તથા મુહમ્મદયુસુફની પાસે માતર પ્રગણાંમાં ગયા. હજુરમાંથી મદદ કરવાને જે લશ્કર નીમ્યું હતું તે હજી સુધી આવી પહોંચ્યું નહોતું. તેમાદખાએ એ વાત વાસ્તવિક ધારી કે, શહાબુદ્દીન એહમદખાનને પાછો બોલાવી લાવી, થોડા દિવસ અહિંજ રાખી તેના બે માણસોની મદદથી બંડખોરોને
Page #189
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૩. ]:
પકડવાની હિમ્મત કરવી. આ ઠરાવ પ્રમાણે નિશ્ચય કરી શાહ અશ્રુતુરામ અને ખાજા નિઝામુદ્દીન બક્ષીને સંગાથે લઇ તેની પાસે ગયે। અને વિન’તી કરી, ત્યારે શહાબુદ્દીન એહમદખાંએ ઉત્તર આપ્યા કે, દેશના બંદોબસ્ત ફેાજશિવાય કાપણુ રીતે થવાનેા નથી અને વળી આ બંડખોરાને પણ પહેલાં પ્રમાણે તેમની જાગીરે। પાછી સોંપવી. કે જેથી તેાાનની લાય ટાઢી પડે અને જો આજ્ઞાશિવાય જાગીરા આપી શકતા નથી તેા હજુ સુધી પણ કાઇ આબરૂદાર આગેવાન તેને મળ્યા નથી, તેમ તેઓ પણ જોઇએ તેવી રીતે ભેગા પણ મળ્યા નથી અને જાહેર તેમનામાં વધારા થયા નથી; તે મારા તથા તમારા માણસાની ફાજ તેમના ઉપર માકલી હુલ્લડખારાના લશ્કરમાં વિયેાગને પથરા નાંખી દો.” ત્યારે એતેમાદમાંએ કહ્યું કે “હમણાં તરતકાળ તા આપ અમદાવાદ તરફ પાછા ચાલા, પછી જેવી આપની સલાહ હશે તે પ્રમાણે કરીશું.” આ વખતે પણ શહાબુદ્દીન એહમદખાંએ વાંધા કાઢવા માંડયા કે, “કેટલાક રૂપીઆનું દેવું કરી મુસાફ્રી તૈયાર કરી છે, અને વળી મારા માણસા ખાળબચ્ચાં ખટલાસહિત ધણી મુસીબતે બહાર નિકળ્યા છે તે હવે શીરીતે અમે રહી શકીએ ?” ત્યારે એતેમાદખાંએ ઠરાવ કર્યો કે હું સરકારી ખજાનાથી તમને મદદ કરીશ.” જ્યારે નાણાંની ગાઠવણુ થઇ ત્યારે મેડાક દિવસને વાસ્તે કામનું રૂપ આણુવાને તથા નાણાંના આંકડા ઠરાવવામાં ભાંજગડ થઈ, ત્યારે શહાબુદ્દીન એહમદખાંએ આ કારકીર્દીઉપરથી એવા સાર કાઢયા કે એતેમાદખાન પેાતાનાં મીઠાં વચનેા તથા સુંદર શબ્દોથી મને થોડાક દિવસ રાકી લે, અને જ્યારે પાતાની કુમક કરનાર માણસા હજુરમાંથી આવી લાગે ત્યારે પછી મને રણવગડા દેખાડવા.
આવી મતલખે ઉપર ડેાળથી એહમદાબાદ તરફ્ રવાને થઇ કસ્બે કડીમાં પહોંચ્યા. ખડખારાની ટાળીના માણસા કે જેઓ માતર પ્રગણાંમાં ભેગા મળ્યા હતા તેએ આ તકના લાભ લઇ કાઠીવાડ એવી મતલખે ગયા કે મુઝફફરને લઇ આવી આગળ પગલાં ભરવાં. જ્યારે તે મુઝરને મળ્યા ત્યારે તેઓએ રાજ્યરૂપ કન્યાને સારી રીતે શણગારથી તેની દ્રષ્ટી તળે દીપાવી દીધી અને રીતસર વાતેા કરી. લુણીએ કાઠી, કાઠી લેાકેાના આગેવાનને લુટાટની લાલચ આપી, સાથે લઇ એહમદાબાદ ભણી ડગલાં ભરવા લાગ્યા, તેણે લગભગ કાઢી લોકેાના પંદરસા સ્વારા ભેગા કરી ધોળકા સુધી હાથમાંથી લગામ મુકી નહીં. હવે
Page #190
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪ ] ધોળકામાં આ બંડખેરોની ધારણું અને ઢચુપચુ મનસુબા વિરૂદ્ધની લાલસા પડી ભાંગી. કેટલાક લોકોને એમ ઠીક લાગ્યું કે શહાબુદીન એહમદખાનના લશ્કર ઉપર રાત્રે ધાડ પાડવી અને મુઝફફરનું કહેવું એમ હતું કે ખંભાત બંદરે જઈ તે બંદરને લુંટી લેવું. જ્યારે તેમાદખાનને શત્રુઓના ધોળકે આવી પહોંચવાની ખબર મળી ત્યારે કાળજું ઠેકાણે રહ્યું નહીં તેમ હાથપગનું પણ ભાન રહ્યું નહીં, તેથી પિતે એ મનસુબે કરબે કડી ગયો કે ત્યાં જઈ શહાબુદ્દીન એહમદખાનને પાછો ફેરવી અહમદાબાદ લઈ આવું. તેણે ભારે ગભરાટ થી વ્યાકુળતામાં આવી મોટી ભુલ કરી. ખરું પુછો તે શત્રુને બાર ગાઉ ઉપર મુકી, અઢાર ગાઉ ઉપર મદદ લેવા જવું તે કોઈપણ રીતે ડહાપણનું કૃત્ય નથી, અને વળી તે સાથે એવા સરદારના તાબામાં શહેરને મુકવું, કે જેની ઉપર કંઈપણ ભરૂસો રખાયા નહીં; તેમજ સારી સલાહ આપનારાઓએ પણ ખોટું લગાડીને કહ્યું હતું કે, આ ભુલભરી કારકીર્દી છે. પરંતુ તેણે કોઈનું સાંભળ્યું નહીં અને પોતાના પુત્ર શેરખાનને એહમદાબાદના રક્ષણને વાતે મોકલ્યા. મીર માસુમ ભકરી, ફજુલ્લાબેગ આકા અને ઝનુદદીન કહને દરવાજાના બચાવ ઉપર નિમ્યા; મુજાહિદખાન ગુજરાતીને રાયખડના દર વાજા ઉપર મુકો અને નિઝામુદીન બક્ષીને સાથે લઈ શહેરથી નિકળી કઠીના માર્ગે પડ્યો. એના શહેરથી બહાર નિકળતાં જ કેટલાક ગુજરાતના બંડખોર લેકો કે જેઓ હુલખોરોને મળેલા હતા તેઓએ ઉતાવળથી માણસ મોકલી અને તેમાદખાનની બહાર નિકળવાની ખબરને નાસી જવાના રૂપમાં ચર્ચાવી દીધી.
જે વેળા શત્રુઓ પિતાપિતામાં અનિશ્ચિત હતા કે ક્યાં જવું ને શું કરવું, તે વેળાએ આ વધામણી પહોંચી તેથી તેઓ તુરતજ જેમ બને તેમ ઉતાવળે ગુજરાત તરફ વધ્યા અને શહેર પહોંચતાં પહોંચતાં તે તેમની ફોજ પલવારમાં વધી ગઈ. જ્યારે તેઓ અહમદાબાદ આવ્યા અને મુજાહિદખાનના તાબાના રાયખડ દરવાજે સંગ્રામ મચાવી ઘણી ઝડપથી શહેરમાં દાખલ થયા તે વખતે શહેરનો કોટવાલ પહેલવાન અલી ઠાર મરાયો અને હુલ્લડ જાગી ઉઠયું. તેમાંથી એતેમાદખાનનો દીકરો શેરખાં, મીર માસુમ ભકરી તથા ઝનુદદી કંબોહ તે બંડમાંથી મહા મહેનતે બહાર નિકળવા પામ્યા. નહતું એટલે સુલતાન મુઝફફર પણ એવો દિવસ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૯૫ ]
ખુદાથી માગતા હતા. જ્યારે તે ગાદી ઉપર બેઠે તે વખતે એક પલવરમાં આવું ભરપુર શહેર, કે જે સાનુ, ઝવેરાત, દરદાગીના તથા પેશાકમાં ભરપૂર હતુ તે સધળુ લુંટાઈ ગયું.
હવે એતેમાદખાન કડી ગયા હતા ત્યાં તેણે ઘણી આજીજીથી ઠરાવો કરીને સહાબુદ્દીન એહમદખાનને પાછળ ફેરવ્યા. મજકુર ખાનને કેટલાક તેના નાકરા ઉપર ભસા નેાહાતા તેથી તેમને પેાતાની હજુરમાં ખેાલાવ્યા અને ધર્મપુસ્તક ( કુરાન ) ઉપર સમ ખવરાવ્યા. એ ટાળીનેા ઉપરી સમક નામનેા લુણહરામ હતા તેણે સૌ પહેલાં સાગન લીપ્ત અને શત્રુઓને જઇ મળનાર માણસામાં પણ સૌથી પહેલો તેજ હતા.
‘હવે એ લેાકેા એહમદાબાદથી આઠ ગાઉના અંતરે આવી પહોંચ્યા શેરખાન, મીર માસુમ અલી બકરી તથા ઝૈનુદીન કખેાહ વગેરે જે લોકો શહેરથી આવતા હતા તે તેને મળ્યા અને એહમદાબાદના માઠા સમાચાર તેઓએ કહી સંભળાવ્યા. શહાબુદ્દીન એહમદખાંએ જ્યારે આ શાકભરેલી વાત સાંભળી કે તેજ વેળાએ વિચાર સાગરમાં બકાં ખાયા લાગ્યા અને ખીન્ન સરદારેથી અભિપ્રાય માગ્યા. દરેક જણે પાતાની ચેાન્યતા પ્રમાણે વચન ઉચાર્યા. છેવટે એ વાત ઉપર એકમત થયા કે, એકવાર તેા એહમદામાદ જવુ; અને ને શત્રુએ કોટ બહાર નિકળી આવી લડવાને હારબંધ થાય તે! જે કમાં હશે તે ળ મળશે પરંતુ લડાઇ તે કરવીજ. તેમ છતાં જે કાટને મજબૂત કરી ભરાઇજ રહે તેા તેમને ઘેરી લેબ્રુ. એટલા વખતસુધીમાં હજીરથી એતેમાદખાનની કુમકે આવનાર લેાકેા પણુ મ્હાંચી જશે અને સરકારી અમલદારોના મત પ્રમાણે સઘળું કામ થશે
આ કામમાં જે મેટી ભુલ થઇ, તે એ હતી કે લોકોના બાળબચ્ચાં સહિત ખટલાને સગાથે લઇ જવા નહાતા; પરંતુ કોઇ જગ્યાને મજબૂત ફૅરી ત્યાંથી મનને નિરાંત ઉપાવીને આગળ પગલાં ભરવાનું કામ
ઠીક હતું.
હવે જ્યારે વહાણાની વેળા હતી તે વખતે સરકારી અધિકારીઓ શહેરને એક ભાગ કે જેનું નામ સમાનપુર છે ત્યાં પહોંચ્યા, અને લક્ષ્મી લાકા તબુ ડોકવા અને મુકામ કરવામાં રાકાયા. ઉલટ ભાગના શત્રુઓની ફ્રેાજ આવી પહોંચવાની ખબર સાંભળી શસ્ત્ર ગેડવણા અને સ્વારીના નિયમાની રચના કરી પૂર્ણ રીતે હથીઆરઅધ થઇ શહેરમાંથી
Page #192
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ]. બહાર નિકળ્યા. જે આ માણસ સિધા શહેરમાં દાખલ થઈ જાત તે ધારવા પ્રમાણે શત્રુઓ ગભરાઈને માર્ગે પડી જાત.
લખવા સાર છે, એટલા અવકાશના વખતમાં જ્યારે શહાબુદ્દીન એહમદખાનના માણસ તંબુ ઠેકવા અને ઉતારે કરવાના કામમાં રોકાએલા હતા, પિતાના ઘરખટલાના બચાવે શહાપુર દરવાજા બહાર કરવા ગુંથાએલા હતા અને સરસામાનને ઠેકાણે મુકતા ઉસમાનપુર આગળની હતા તે વેળાએ શત્રુઓ બખ્તરે પહેરીને આવ્યા ઉપરની લડાઇ. અને શહાબુદીન એહમદખાનની સાથેના માણસોને તેઓના આવવાની ત્યારે ખબર થઈ, કે જ્યારે લગભગ બે હજાર સ્વારો. શહેરમાંથી આવી નદીના કાંઠે હાર બાંધી ઉભા થઈ ગયા. મુઝફફર પોતે જાતે જમણી તથા ડાબી બાજુની સન્યાનું ઉપરીપણું કરતો હતો. આ વખતે લુણીએ કાઠી પણ ઉભો હતો. મુહમ્મદ યુસુફ બદખશી, ખલીલબેગ, તે મુરહુસેન, વફાદારબેગ, મુગલબેગ તથા બીજા હરામખોર લોકોએ પ્રથમ સન્યાના રૂપમાં પહેલાં ડગલાં ભર્યા.
શહાબુદીન એહમદ આ અણધાર્યો બનાવ જોઈ સ્વાર થઈ ફોજને ગોઠવવા તથા હારબંધ કરવા લાગ્યો તે વખતે તેમાદખાને એવોડોળ ઘાલ્યો કે ઉસમાનપુરના ઘાટને મજબૂત કરું છું કે જેથી શત્રુઓ નદી પાર થઈ શકે નહીં. તે બાદ મીર અબુતુરાબ તથા કેટલાક ગુજરાતીઓ સાથે સ્વાર થઈ એક ખુણામાં સંતાઈ બેઠો અને કઈ વાટે નાસી જવાશે તે જાતે રહ્યો.
શહાબુદીન એહમદખાને પિતાની સાથે સાતસો આઠસે સ્વારોને લઈ શત્રુઓની સામે રણસંગ્રામની જગ્યા નિમી દીધી, અને હિમ્મત રાખી એ લશ્કરમાંથી માત્ર ચાલીસ જણને પોતાની સાથે સન્મુખ રાખ્યા. બાકીના સઘળાઓને નદી ઉતારી; શત્રુઓ કે જેમાં સમય લુણહરામી કુતરાની નસલનો તથા બીજા નિમકહરામે તેમના ઉપર મોકલ્યા. આ સન્યાના ઉપરીઓ શત્રુઓને મળી ગએલા હતા, પરંતુ બીજા સિપાહીઓ સારી પેઠે લડ્યા. તેમાં બેવાર શત્રુની ટુકડીને નસાડી મુકી. મુગલબેગ તથા વફાદારબેગને તીરના ઘા વાગ્યા, પરંતુ લુણહરામ સમક ફોજનો ઉપરી હતે તે લોકોને લેવા ના દેતા અને વારંવાર પોતાના માણસને મીર આબિદ તથા બીજા હુલ્લડખોરો પાસે મોકલી લડવાને ઉશ્કેર હ. શહાબુદીન એહમદખાનના નોકર બદરબેગ તુર્કીમાને નદીના પાણીના
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૪૭ ' ]
[ ક્રમમાં વખાણવાશાવક સેવા બજાવી તેમાં તે માર્યા ગયા. સાં વેળાએ ભુશુકરામી સમવિગેરે પાંચસો રવાસ માર્ગે ચાલી શત્રુને જઇ મળ્યા અને તે સમક્રની ખાત્રી ઉપરથી બહાદુરીનાં પગલાં આગળ ભરી નદીપાર ઉતરી આવ્યા. આ અવસરે શહાબુદ્દીન એહમદખાંની પાસે ચાલીસ સ્વારાથી વધારે કંઇ લશ્કર નહાતુ, તેછતાં પણુ હિમ્મત રાખી પેાતાના મિત્રોને, શત્રુઓને ટાળવાવાસ્તે તથા લડવાને હિમ્મત આપતા હતા. છેવટે તેના ઘેાડાને તીરના ધા વાગ્યા, તેની આસપાસ સગાં વહાલાંમાંના થોડાક લે.કા રહી ગયા અને શત્રુના ઘણા માણુસાએ તેને ધેરી લીધા. જેથી લાચારીએ તેના શુભેચ્છકે તેને દોરીને ઝપાઝપીમાંથી બહાર કાઢી લાવ્યા. આ વખતે અબદુર રહેમાન માલી કે જે શહાબુદ્દીનના નક રામાંના એક નેકર હતા અને હુલ્લડખેારામાં ભળી. ગયા હતા, તેણે આવીને પાછળથી ખાન ઉપર તાવારના ઘા કર્યાં, પરંતુ ભારે ધા વાગેલા નહીં હાવાથી ખાન પેાતાના જીવની સહિસલામતી સાથે નિકળી ગયા. હવે શહેર લુંટવાને આવેલા કાડીએ મુસલમાનેના તબુએ અને ઉતારામાં પેસી જ લુટાટ કરવા લાગ્યા અને બિચારી સ્ત્રીએ તથા દીકરીઓને બેઆબરૂથી કે: પકડી તેમનાથી ખેતી શક્યું તેટલું દુઃખ તેમની ઉપર વર્તાવી દીધું. તે સિવાય રોકડ, ઘરેણાં, ધાડા, હાથીઓ તથા યરાક વિગેરે ઘણું લુયઇ ગયું. આ હુલ્લડ પાર પડયાથી શત્રુઓને ઉત્તેજન મળ્યું, અને સુઝફ્ફરને ધાર્યા કરતાં પણ વધારે મળ્યાથી તેમજ ભારે લુંટ હાથ આવ્યાથી ઘણા ખુશી થઈ શહેર અહમદાબાદ તરફ પાછા કરી ભારે અભિમા નથી મનમાં પોતાને મોટા ગણી શહેરના કિલ્લા ( ભદ્ર ) માં આગે, અને વડીલેાની જગ્યા ઉપર બિરાજી ગુજરાતનું રાજ ચલાવવાને અર્થે અત્ત્વિકપણાના મુગટ માથે મુકયેા.
કાઠીઓએ કરેલી લૂંટ..
તેજ દિવસે લુહરામ સમક તથા ખીજા કેટલાક શહાબુદ્દીન એહમદ્દમાનના નાકરા તેની સેવામાં જઈ દાસ થયા, અને તે લધુઅવકાશી (મુકુર) હલકી બુદ્ધિવાળા લોકોની નીમણુ કા, પદવી અને જાગીશ વહેંચવા લાગ્યા. બીજે દિવસે જુમ્મામસજીદમાં કેટલાક લોકોને સાથે લઇ જઇ ખુતબામાં પેાતાનુ નામ પાકરાવ્યું. તેજ દિવસે ઉતાવળે કાસદોને શેરખાન પાલાદી કે જે જુનાગઢમાં ઘણી માફી સ્થિતીમાં જીંદગી
Page #194
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮ | ગુજારતો હતો તેને તેડવાને મોકલ્યા. તે એકદમ ચાલીસ ટઓ લઈ સેવામાં હાજર થયે; પરંતુ તેને કુતબુદદીનખાન કે જે સુલતાનપુર તથા નઝરબારની હદમાં હતું તેની મનમાં ધાસ્તી હતી અને તેથી તેનું મન . ઠેકાણે રહેતું નહોતું. હવે મીર આબેદને શહેરના રક્ષણાર્થે મુકી પિતે તે તરફ ગયો અને શેરખાનને શહાબુદીન એહમદખાનની પુઠે પાટણ તરફ મોકલ્યો તથા ગુજરાતના ગપીઓ તેમજ તે દેશ વિગેરેના સિપાહીઓમાંથી જેટલા મળી શક્યા તેટલા નોકર રાખી બે અઠવાડીયાની અંદર ચઉદ પંદર હજાર સ્વાર ભેગા કરી દીધા. - હવે એજ અવસરમાં જે ફોજ એતેમાદખાનને મદદ કરવા હજુરમાંથી આવવાને ઠરેલી હતી કે જેમાં ખાજા અબુલ કસમ દીવાન તથા મુહમ્મદ હુસેન શેખ વિગેરે હતા તે ફોજ આશરે બે હજાર સ્વારની હતી.તે ફેજ શહાબુદીન એહમદખાને પાટણમાં આવી મળી અને તેથી સરકારી અમલદારોએ પાટણના કિલ્લાને મજબુત કરી, આ બનેલા બનાવની હકીકતવિષે એક અરજી દરબારની હજુરમાં મોકલી. હવે કુતબુદદીન મુહમ્મદખાન આ બનાવના સમાચાર સાંભળી કુચ ઉપર કુચ કરી વડેદરે આવી પહોંચ્યો. i; આ હુલ્લડની વેળાએ સિઇદદાલત નામનો માણસ, કે જે કલ્યાણરાવ દક્ષિણનો ચાકર હતો તે એક ટોળી ભેગી કરી ખંભાત ઉપર કબજે કરી બેઠો; તેના હાથમાં ઘણી રોકડ આવી, તેણે આશરે ચારહજાર સ્વારે એકઠા કરી મુઝફફરને લખી જણાવ્યું. જેથી મુઝફફરે તેને ઘેડ તથા પોશાક સાથે રૂસ્તમખાનની પદવી આપી અને લખ્યું કે જ્યારે બોલાવવામાં આવે ત્યારે આવવાને ચુકવું નહીં. શેરખાન પોલાદીને ગુલામ કે જેનું નામ ઓલીઓ હતું તેણે ઝટાણું કસબામાં બંડ ઉભું કર્યું. તેની પાડોશમાં બેગમુહમ્મદ બુક્યા હતા; તેણે શુરાપણાની લડાઈ કરી લીઆને હરાવી દી. શેરખાંએ આ ખબર સાંભળી પિતાના જમાઈ હુસેનને ફોજની સાથે તેની ઉપર મોકલ્યો; સરકારી અધિકારી
એ મુહમ્મદ હુસેન અને ખાજા નિઝામુ- ટાણાની લડાઇ. દદીન બક્ષીને ખરા વફાદાર શુરાઓ સાથે તેની મદદે મોકલ્યા. શત્રુઓ સામાં નહીં ટકી શકવાથી પાછા નાઠા. પરંતુ મૃહમ્મદ નઝરબેગ ઉતાવળ કરી શત્રુ ઉપર જઈ ચડ્યો. હવે,
Page #195
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮ ] બેઉમાં ભારે લડાઈ થઈ અને હારેલા શત્રુઓ હાર ખાઈ રસ્તે પડ્યા. આ બનાવમાંથી એક એ પણ બનાવે છે કે શેરખાન પોલાદી પિતાની શણગાર રેલી ફોજથી લડાઈ કરવા આવ્યો. આ વખતે તેમાદખાન શહાબુદ્દીન એહમદખાનની સાથે પાટણમાં રહેતો હતો. તેણે પોતાના દીકરા શેરખાનને બીજા પ્રાણ આપનાર નોકરો સહિત તે લોકોને કાઢી મુકવાને નિપે. આ મોકલેલી ફોજે પાટણથી અઢાર ગાઉ ઉપર શત્રુને પપ્પી પાડી રણસંગ્રામ મચાવી દીધા. બેઉ તરફથી શયતા દેખાડવામાં આવી; તેમાં શેરખાન પિલાદીને જમાઈ હુસેન કપાઈ ગયો અને શત્રુઓ હાર પામ્યા. * * જે વખતે કુતબુદીન મુહમ્મદખાનથી લડવાને મુઝફફરે કુચ કરી અને સઇદ દલિત ચારહજાર સ્વારોની ફોજ લઈ ખંભાતથી નડીઆદની હદમાં આવી મળ્યો તે વખતે કુતબુદીન મુહમ્મદખાંએ આ સમાચાર સાંભળી મીરક, મુહમદ તથા મુહમદ અફજલને એકહજાર સ્વારોથી નિમી દીધા, તે : એવી રીતે કે જઈને ખાનપુર તથા બીકાનેરના ધાટને પકડી રહે, કે જેથી, કરી દુશ્મનનું લશ્કર નદી (મહી) પાર ઉતરી શકે નહીં. તે બન્નેએ આવી ઘાટોને રોકી દીધા, પરંતુ ગુપ્તરીતે મુઝફફરથી તેઓ પત્રવહેવાર રાખતા હતા. જે દિવસ મુઝફફર ખાનપુરના ધાટ ઉપર પહોંચ્યો તે દિવસે જરા, ઝપાઝપી કરી પાછો પોતે નાઠો. હવે કુતબુદીન મુહમ્મદખાએ પોતાની ખાસ, સન્યાના માણસોને વડોદરાના કોટ ઉપર ચઢાવી દીધા. બંડખોરોએ હિંમત રાખી ઘેરે નાખે. આ ઘેરા વખતે આશરે કોલી રજપુત મળી વિશહજારનું લશ્કર મુઝફફર (બંડખોર ) પાસે હતું. શત્રુની આવી ભારે સન્યા છતાં પણ કુતબુદીન મુહમ્મદખાં વીસ દિવસ સુધી ઘેરો ટકાવી શક્યો. પરંતુ તેને પિતાના માણસેનો વિશ્વાસ નોહતો તેથી પોતાની જાતે મનુષ્યશક્તિઉપરાંત પ્રયત્ન કરતો હતો; તે એટલે સુધી કે, બીજે દિવસે પિતાના જ માણસો પૈકીના મીરિક અને ચરકસખા રૂમીએ પોતાના મોરચાઓમાંથી મુઝફફરને સંદેશા મોકલ્યા કે, જ્યાં સુધી અમે અમારા મોરચાઓમાં , છીએ ત્યાં સુધી આ લોકો અમારી ઉપર નજર રાખી મોરચાઓની સંભાળ કરે છે, પરંતુ હવે તમે સુલેહના બહાને ઝનુદદીન કોહને ( કે જે શહબાઝખાન કંબોહને સગે હતો, જેને એતેમાદખાનની સાથે અને એમાદખાને કુતબુદીન મુહમ્મદખાનની પાસે મોકલ્યો હતો તેને ઘણી તાકીદે શહાબુદ્દીનખાન એહમદની હાર પછી કુતબુદ્દીનખાનને વહેલાસર લઈ
Page #196
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૦ ]. આવવા માટે મોકલ્યો હતો.) અને સઈદ જલાલ ભકારી, ખાજા યહયા વકીલ. નવરંગખાન તથા મને રૂબરૂમાં બોલાવી, મને તથા પહયાને કેદ કરવા અને ઝનુદીન કંબોહ તથા સઇદ જલાલને મારી નાખવા. પછી બીજે દિવસે કિલ્લાને વળગી પડવું; જેથી તે વખતે કુતબુદીન મુહમ્મદખાનના લશ્કરમાંથી કોઇપણ હિમ્મતવાન થશે નહીં. આ વખતે મોરચાના રક્ષણમાં પણ કુસંપ ફેલાઈ ગયે હ. મુઝફફરે આ ફુટેલ માણસેના દરશાવ્યા પ્રમાણે કર્યું. કુતબુદીનખાંએ પાંચ માણસોને આડતીઆ કરી મોકલ્યા; તે કોને આવતાં વેતજ કેદ કરી લીધા. વહાણમાં ઝનુદદીનખાનને હાથીના પગે બાંધ્યો તથા સંઈદ જલાલને સઈદ એહમદ બુખારીએ ભલામણ કરી છેડાવ્યો અને પિતાને ઉતારે લઈ ગયો.
મુઝફફર સ્વાર થયો અને હુકમ કર્યો કે કિલ્લાની ચારે તરફ વળગી પડે. આટલું કહીને જે તે પિતે અહમદાબાદથી લાવ્યો હતો તે તો કિલ્લા ઉપર રચી દીધી. કુતબુદદીનખાંએ જ્યારે પિતાના લશ્કરની આવી ભાઠી હાલત જોઈ ત્યારે ગભરાઈ જવાથી પોતે કિલ્લામાં કિલ્લેબંધ થયો. બીજે દિવસે મુઝફરે ધર્મપુસ્તક (કુરાન) ના સોગન લઈ, ખાનના જીવને કંઈપણ જોખમ થશે નહીં એવો કોલ મોકલી બોલાવ્યો. જ્યારે કુતબુદીનખાંએ આવી મુઝફફરની ભેટ લીધી તેજ વખતે કેટલાક માણસોને ઉશ્કેર્યાથી કુતબુદ્દીનખાન તથા તેના ભાણેજ જલાલુદીન મુહમ્મદને સાથે કેદ કરી. તે પછી કેટલીક ઘડી વિતે બેઉને કાપી નાખ્યા. બે દિવસ વડોદરામાં મુકામ કરી ત્યાંથી નિકળી ભરૂચની હદમાં પહોંચી ગયો. નવરંગખાંની માતુશ્રી કેટલાક ગુલામો સહિત ભરૂચના કિલ્લામાં હતી. ત્રીજે દિવસે ગુલામો લુણહરામ થઈ બહાર નિકળી આવ્યા અને મુઝફફરથી મળી કિલ્લાની કુંચી તેને સ્વાધીન કરી દીધી. કુતબુદ્દીનખાનની સઘળી રોકડ મુઝફફરના હાથમાં આવી, ત્યાં પંદર દિવસ મુકામ કર્યો. એ અરસામાં ખબર પહોંચી કે બેહરામખાનને માટે સપુત્ર મિરઝાખાન બાદશાહી આજ્ઞા પ્રમાણે કુચ ઉપર કુચ કરી અહમદાબાદ તરફ આવે છે, જેથી મુઝફફર પણ ઘણીજ ઉતાવળે પાછો ફરી અહમદાબાદ આવ્યો.
Page #197
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૧]
માંચ સુબા મીરઝાખાન
(એલરામખાનના પુત્ર) ની મીજીવારની નીમણુ
►
જે લખતે સરકાર સ્વારી પૂર્વદિશા ભણી રાકાએલી હતી તે વખતે ગુજરાતના હુલ્લડની ખબર બાદશાહના ઋત્રણે પાંચી, જેથી ખેહરામખાનના પુત્ર મીરઝા જાનનેસને ૯૯૧ હિજરીના આખરમાં ગુજરાતને સત્તાધિશ તથા હાકેમ બનાવ્યા. આ મીરઝાખાન નાનુષથી બાદશાહની કૃપા તળે ઉછેરાયા હતા અને સૈઇટ કાસિમ ભારા, સઇદ હાસિમ ભારા, -શેરવીખાન, રાયદુરગા મેદનીરાય, દુરવેશખાન, મુહમ્મદ રફી, શેખ કમીય શુજાન ખાન અને નસીબખાન તુમાન વિગેરે કેટલાક બહાદુર લોકા તથા ધર્મયુદ્ધ કરનારાઓને મીરજાખાનની સાથે મેાકલવાના ઠરાવ કર્યાં કેવા, અને ખાન અબુલ ગુજરાત પહેાંચી જાઓ અને લીચખાન તથા કાસિમની બીજીવારની નવરંગમાનને હુકમ કર્યો કે માળવાના માગે જઇ ત્યાંના અમીરેશને જઇ મળવું.
દીવાની.
મુઅને રણસ ગામમાં
પરાજ્ય, અહમદાબાદ ઉપર સરકારી
અધિ
કારીને કો, મે સુખાનને પાંચહારીની નીમણુંક થા ખાનખાનાની મેઢી પદવીમળવી,જાગામમાં તેબાગના પક્ષે નાખ
જ્યારે મુઝફ્ફર, મીરઝાખાનની સ્વારીની ખબર સાંભળી અહમદાબાદ પામ રીતે આવ્યા ત્યારે તેની ઘણીખરી માલમિલકત આડી અવળી થઇ ગઇ હતી; જેથી લાચાર થઇ તેણે કેટલાક કાળ અહમદાબાદમાં ગાળ્યા અને શસ્રાબુદીન વિગેરે અમીરી, જે પાટણમાં હતા તેઓએ મીરઝાખાન ફ્રીજ લઇને આવે છે એવી ખબર સાંભળી જેથી ખાજા ઈમાદુદકીન હુસેનના દીકરા ખાજગી તાહિરને સામા લેવાનેવાસ્તે આગળ મેકક્ષ્ા અને જે બન્યું હતું તે સધળુ' કહી સંભળાવ્યું, મીરજાખાને ભારે બુદ્ધિ વાપરી કુતબુદ્દીનના બનાવવષેની બીના કાપણુ માણસનેૠણુ કરી નહી હવે જ્યારે લશ્કરના ઉપરીઓને ભેગા કરી પોતે અભિપ્રાય માગ્યે ત્યારે દરેકે પોતપાતાની હિમ્મત પ્રમાણે મત આપ્યા. છેવટે એવા અભિપ્રાય સર્વાનુમતે પસંદ થયા કે, સરકારના પૂન્યપ્રતાપે દ્રઢ બની હિમ્મત રાખી લડાઇ કરવી, અને તેવીજ રીતે સન્યાની ગોવણુ કરી હિમ્મતથી આગળ
Page #198
--------------------------------------------------------------------------
________________
[ ૧પર ] વધ્યા; તેમ મુઝફફર પણ ભારે લશ્કરથી તપસહિત ફોજ લઈ ઉસમાનપુર નજીક સાબરમતીની પેલી પાર મેહમુદનગર આગળ તારીખ ૮ માટે મેહરમ સને ૨ હિજરીના રોજ યુદ્ધની વાટ જોઈને બેઠે. ) - મીરઝાખાને શુદ્ધ બુદ્ધિપૂર્વક પિતાનાં લશ્કરને આજ્ઞા કરી કે મુકરર કરેલી તારીખે હું પોતે જાતે શત્રુથી ભેટવાને નિકળીશ, માટે કોઈએ કોઈપણ કાળે યુદ્ધ કરવાને ઉતાવળા થવું નહીં. આવાં ધીરજ અને હિમ્મત આપનારાં સુવચનો સાંભળી તેના માણસોને વધારે હિમ્મત આવી. આવી હિમ્મત જોઈ શત્રુના બહાદુર શરાઓ પણ ડરવા લાગ્યા. હવે બાદશાહ તરફથી અધિકારીઓ નિમવામાં આવેલા હતા, કે જેઓ માળવાના લશ્કરને કુમક પહેચડે. મીરઝાખાને કેટલીક વખત ઢીલ કરવામાં કાર્યો અને પછી સરખેજ તરફ જવાનું કર્યું. એક બાજુએ મજકુર ગામની વસ્તી અને બીજી બાજુએ બંધને એક કકડો તૈયાર કરી તેમાં આવી ઉતર્યો. પહેલાં જે ટાળી રાત મારવાને આવેલી તે સાર્થ સર્યાવિના પાછી ફરી ચાલી ગઈ. હવે સરકારી ફેજ તથા માલવાના લશ્કરના આવવાને બુમાટી ઉડેલ હતો. જેથી મુઝફફરે આ વિલંબને લાભ લેવા માટે મેહમુદનગરથી પડાવ ઉઠાવી નદી ઉતરી શાહુભીખનની કબર નજીક યુદ્ધ કરવાને આગળ પડ્યો. હવે બાદશાહી શરાઓ લાચાર થઈ સન્યા શણગારી આગળ વધ્યા. આ વેળાએ એક એ બનાવ બન્યો કે ફેજની આ હીલચાલમાં પ્રથમ કરેલી ગોઠવણો ટુટી ગઈ. સરકારી લશ્કરના શરાઓએ એકસંપ થઈ જવાંમરદીની ઘટતી બહાદુરી કરી. હવે રચના રહી નહોતી તેથી દરેક જણ એક એક બાજુ શેકાઈ શત્રુઓથી લડવા લાગ્યો, અને ઘણી ભારે લડાઈ થઈ. - મીરઝાખાન, ત્રણ સ્વાર તથા સે હાથી સાથે લઈ હિમ્મતથી પગલાં ભરવા લાગ્યો અને બાદશાહી ભાગ્યનું શું પરિણામ આવે છે તે ઉપર ધ્યાન રાખતો હતો. મુઝફફર પાંચ છ હજાર સ્વારેથી અભિમાનરૂ૫ રણસંગ્રામમાં પિતાને મોટો ગણ ઉભો હતો. જ્યારે શત્રુની ફેજમાં જય તથા સફળતાનાં ચિન્હ જણાવા લાગ્યાં ત્યારે કેટલાક હિતકારીઓએ એવો મનસુબો કર્યો કે મીરઝાખાનની સંગતવાળાઓને રોકી રાખી તેમની સાથે ગુંથાઈ જવું. એ વાત બનશે એવું જાણી બાદશાહના ભાગ્ય ઉપર
''૧ જમાલપુર બહાર કાના બાગ આગળ શાવાડી ગામની પાસે,
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫૩
આધાર રાખી હિમ્મતરૂપી ઘેાડાની લગામ ઝાલી લીધી. મસ્ત હાથી જે ફેાજની આગળ હતા તેઓ છુટા થઇ ગયા અને વટાળીઆની પેઠે રણુસંગ્રામમાં દોડી શત્રુઓને સંહાર કરવા લાગ્યા. મુઝફ્ફર લાચાર થઇ હાર ખાઇ નાસી ગયા, કેટલાક સાથીએ ભામુરાબાદની વાટે મહીનદી તરફ્ નાસી ગયા; દરેક ટાળી જેમ શક્યું તેમ માર્ગે પડી ગઇ અને કેટલાક તે તલવારના ભાગ થઇ ધુળધાણી થઇ ગયા. હવે દિવસ આથમવા આવ્યે હતા તેથી નાસેલાએની પુંડે જવાનુ થયુ નહી. આ બનાવ તારોખ ૧૩ મેહરમ સતે મજકુર ગુરૂવારને દિવસે બન્યા. આ સમયમાં લીજખાન શરીફખાન તથા નવર્ગખાન અને બીજી ફાજ વિગેરે માળવાના લશ્કરની સાથે વડાઢરામાં આવ્યા. હવે તે મુકામે તે લે કાને જય પામવાની ખબર મળી હતી તેથી વડેદરામાં મુકામ કર્યાં. નવર’ગખાન તથા શરીષ્માનને દીકરા મીરઝા ઝાહિક દોડતી સ્વારીએ ભરૂચ ગયા; તે એવા હેતુથી કે ત્યાં જ કિલ્લા હસ્ત કરવા. હાજી સમક, ચર્કસ અને નસીર કે જેમના તાબામાં કિા તથા રોકડ નાણુ હતું, તે દરવાજા બંધ કરો લડવા લાગ્યા; તેમાં મુઝફ્ફર નાસીતે ખભાત ગયેા અને ત્યાંના રહેવાસીએ પાસેથી નાણાં વસુલ કરી, લાંચ આપી આશરે દશ ખારહજાર માણસા ( લુચ્ચા લગાએ ) ને ભેગા કર્યાં. અને પ્રજા પણ તેને વારસ (રાજકુમાર) જાણી પ્રજાધથી તેની સાથે બંધાઇ.
જ્યારે આ ખબર અહમદાબાદમાં મિરઝાખાનને પહોંચી ત્યારે તેણે શ્રાયલ થએલા સઇદ હાસિમને કેટલાક લશ્કરી સાથે શહેર અહમદાબાદના રક્ષણને વાસ્તે માકલી હુલ્લડખારાના ખંડના નાશ કરવાની હિમ્મત કરો, માળવાના લશ્કરના સરદારા કે જેમણે વડાદરેથી ભરૂચ ઉપર ઘેરા ધાણ્યેા હતેા તેઓને લખ્યું કે તમારે અત્રે આવવું, કેમકે શત્રુએ ફરીથી ખંભાતમાં લશ્કર ભેગુ કર્યું છે. ત્યારબાદ સરખાસતી ૧૦ મી તારીખે તે મુઝફ્ફર ઉપર ચઢી ગયા. શત્રુએ પણ સૈઢિ ઢાલતને કેટલીક ફોજ સાથે ધાળકે મેકક્ષેા અને ઈમ્તીઆરૂલમુલ્કના દીકરાઓને તથા મુસ્તફાખાન સરવાનીને માસુરાખાદ તરફ્ રવાને કર્યાં. જ્યારે મીરઝાખાન ભારેજે પહોંચ્યા ત્યારે માળવાના સન્યાધિકારીએ તેને આવી મળ્યા. માળવાના લશ્કરની આવી મળવાની ખબર સાંભળી મુઝફ્ફર ખંભાતથી નિકળી વડોદરા તરફ વાટે પયેા. મિરઝાખાન પણ તેની પાછળ વડેાદરે ગયા;
Page #200
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૪ ]
ત્યાંથી નવર'ગખાતે જુદો કરી સૈદ દોલતની ઉપર મેકક્લ્યા. તુવે શત્રુ પાસે આવીને લડવા લાગ્યા. તેમાં છેવટે બાદશાહી ઝંડાનેા ય થયેા અને અકર્મી શત્રુએ પગ ઉડાવીને નાસી ગયા. તાલખાન પણ તેહ કરી આ લશ્કરને આવી મળ્યા.
મુઝફ્ફર નર્મદા નદી ઉતરી અહમદામાથી સાડ઼ ગાઉને અંતરે આવેલા ઝમા પહાડામાં જઇ સતાયેા. સરકારી અમીરાએ નાંદોદ કસ્બામાં રણસંગ્રામ રચી તેને પકડવાનુ કામ ચાલુ કરી, ત્યાંથી ફાળે ગાઢવી દ્રઢ નિશ્ચય કરી રાજ્યશત્રુને ટાળવા યત્ન કરવા લાગ્યા; પરંતુ એવા વખતમાં તે કહીણુ માણસા ઝંખવાણા પડી ગયા અને તેમનું લશ્કર વિખરાઇ ગયું. તેમાંથી ધણાખરા લોકે મીરઝાખાનને આવી મળી ગયા અને થોડાક દક્ષિણ તરફ જતા રહ્યા. એવી રીતે તેને પડાવ લુંટાઇ ગયા. આ લડાઇમાં આશરે ખેહાર માણસા વેરીની તલવારના ઘાથી ઘાસની પેડે કપાઇ ગયા અને પાંચસા માણસા કાળના પામાં કેદી પકડાઇને સપડાઈ ગયા.
જ્યારે આ વધામણી ખાદશાહના શ્રવણે પહોંચી ત્યારે મીરાખાનને ખાનખાનાની પઢવી અને પાંચહજારીની સત્તા મળી તે સિવાય બીજા લોકો પણ પોતપાતાની ચાગ્યતા પ્રમાણે સેવાના બદલામાં માન પામ્યા. જ્યારે ખાનખાના નાંદોદથી અહમદાબાદ આવ્યેા ત્યારે દેશની આખાદી અને તાબાના લોકોને લાભ કરવા તરફ્ પેાતાનું લક્ષ આપવા લાગ્યા. તેમજ જે ઠેકાણે મુઝર ઉપર જય મેળવ્યા હતા ત્યાં સાબરમતી નદીના કાંઠા ઉપર એટલે ખટપુર સરખેજ આગળ, કે જે શહેરથી ત્રણ ગાઉ થાયછે ત્યાં એક બગીચા બનાવ્યા અને તેનું નામ ફતેમાગ રાખ્યું; કે જેમાં હમણાંસુધી તેની ઇમારતાના કેટલોક ભાગ તથા તેની પુરતી દીવાલાનાં ખંડેર જોવામાં આવેછે, પણ તે પડતર રહેવાથી ત્યાં ખેતી થાયછે અને તેની આમદાની ગામની આવકથી હુદીજ રાખવામાં આવેછે.
ટુંકામાં મુઝફ્ફર રાજપીપલાની સાંકડી ખીણમાંથી નિકળી ઘણી માડી અવસ્થામાં પાટણ તરઃ રવાને થયો અને તેવી રીતે મીર આમેદ, સીરક યુસેફ, સીરક અફ્કલ, અમદુલ્લા તથા મીર હુસેન એ શ્લોકા મહુધા પાસે બંડ ઉડાવવા લાગ્યા. ખાનખાનાએ શાદમાનમેગ
૧ ખાનેાના ખાન.
Page #201
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૫ ]
તથા સમુદ્ર આકાના તાબામાં ફીજ આપી મુઝફ્ફર ઉપર તેમને મેાકલ્યા. તેમાં મુઝર તેમની સામે નહિ ટકી શકવાથી ઇડર ભણી નાડી અને ત્યાંથી કાઠીવાડ જઈ પાછા કડી આવ્યા; અને ત્યાંથી લુણી કાઠીની પાસે ગયા. હવે ખીજી ફેાજના હુલ્લડખેારા કે જેમનાં નામેા ઉપર લખ વામાં આવ્યાં છે તેમનેા સંહાર કરવા નિઝામુદ્દદ્દીન એહમદ તથા મીર અબુલ મુઝફ્ફર અમીરાને નિમ્યા. જ્યારે સન્યા ધાળકે પહેાંચી ત્યારે શત્રુઓ ઘણા ઉભરામાં આવી ગયા,પણ દરેક જણ માઠા હાલહવાલથી ઠેકાણે પડી ગયા. શેરખાન પેાલાદી મકલાના ગરાસીઆના આશરામાં જતા રહ્યો. હવે નવરંગખાન, તેાલખાન તથા શરીફખાન જેમને માળવાના લશ્કર સાથે ભરૂચના કિલ્લો લેવાને નિમેલા હતા તે ધેરા ધાલી રહેલા હતા અને કોઈપણ રીતે કાર્ય સિદ્ધ નહેાતું થતું. નસીરખાન કે જે કિલ્લાની અંદર હતા તેને એવી શંકા ઉત્પન્ન થઇ કે રખેને હાજી સનક બાદશાહી લોકોથી મળી જાય, તેથી દગા કરીને તેને મારી નાખ્યા. ખાનખાના તથા શહાબુદ્દીન એહમદે નવા આવેલા લાકાની ફેજના માણસાની મદદ તે તરફ મેાકલી દીધી અને ભરૂચની સરકાર તેની જાગી. રમાં ઠરાવી આપી. કિલ્લામાંથી એક બ'દુકચીએ આવીને શહાબુદ્દીન એહમદખાનને કહ્યું કે કિલ્લાના લેાકેા ઘેરાથી કંટાળી ગયા છે અને તેમને જીવ ઉચક થઇ થયા છે, માટે જો સરકારી બહાદુરી હિમ્મત કરી દરવાજાઓ ઉપર આવી જાય તેા મારા ભાઇઓ તથા મિત્ર! તરત દરવાજા ઉઘાડા કરી દે, અને કાર્ય પણ ઘણી સહેલાઈથી સિદ્ધ થાય. હવે એનાં એ વચન ખરાં હૈય એમ લાગ્યાથી તરતજ એક ટાળી દરવાજા ઉપર ચઢી ગઇ અને તેજ પ્રમાણે કિલ્લાની ફતેહ સહેલાઇથી થઇ ગઈ. નસીરખાન તથા ચરકસખાંત લાખા વળખાં મારી ત્યાંથી ; નાસવા પામ્યા. ચરક ખાનનેા ધેડા નર્મદાના કાદવમાં ફસાઇ ગયા અને ચોંટી ગયા, તેથી બદશાહી લેાકેાના હાથે ચઢી જવાથી તેને નાશ કરી દીધે.
હિ॰ સન ૯૯૧ મજકુરતા છેવટ ભાગમાં સુલતાન મુઝફ્ફર પાયમાલ સ્થિતીમાં જીનાગઢ ભણી ગયેા. સરકારી અધિકારીએ યુદ્ધ કાર્ય થી પરવારી અહમદાબાદ તરફ પાછા ફર્યાં અને ધણાખરા કુમકે આવેલા અમીરે પેાતાની તેહવીલ તરo આવ્યા. દૈવયેાગે આ વર્ષમાં હુલ્લડખારાનાં તાકાન અને લેાકેાનાં મન ઉચાટને લીધે સરદાર લેાકેાની જાગીરાની વસુલાત થોડી
Page #202
--------------------------------------------------------------------------
________________
૨ ૧૫૬
થઇ હતી અને તેથી કરીને સિપાહી લોકોની હાલત ખરાબ થઈ હતી. અડખાર મુઝફ્ફર એની વાટ જોઇને બેઠા હતા. તેણે ખીજી વખતે લુચ્ચા લોકાને ભેગા કર્યાં અને નવેસરથી તેાશન તથા હુલ્લડની ઝંડી ઉંચી કરી દીધી. ખાનખાના એ ખખર મળેથી લીજખાન તે અહમદાબાદનું રક્ષણ સાંપી અને સેઇદ્ર કાસિમને ખારાના સદો સાથે પાટણમાં મુકી દેશમાં જ્યાં જરૂર હતી ત્યાં થાણાં મુક્યાં અને પોતે નવર્ગખાન, ખાજા અબુલ કાસિમ તથા નિઝામુદ્દદીન એહુમને સાથે લઇ બહાદુર લોકોની એક ફેજસહિત તે બંડખોરને પકડવાને વાસ્તે હિત ધરીને નિકળ્યા.
હવે મુઝફફરે મારવીએ આવીને રાધનપુરને લુંટી લીધું અને જ્યાંથી જે મળતુ તે જોર જુલમથી લેતે, અને ગરાસી. જમીનદારા તરફની મદદની વાટ જોતા હતા. જ્યારે બાદશાહી ફેજ નજીક આવી ત્યારે ગભરાતે કાઠીઆવાડ તરફ નાડો. ખાનખાના લશ્કરને મુકી દઇ ઘણીજ ઉતાવળે તેની પુંઠે ગયા. હવે મુઝર તે દેશમાં પણ લોકો ભેગા કરી શક્યા નહીં તેથી ખદરાના ડુંગરામાં સંતાઈ ગયા. જમીનદારાએ પેાતાના વકીલો મેાકલી શરણે થવાની દરખાસ્તો ફરી. એ લાડા પહેલાં મુઝરને જે વચન આપી બંધાઇ ગયા હતા તે વચનથી બચવામાટે માત્ર શરણે આવવાનાજ ઉપાય હાવાથી નમ્રતાપૂર્વક લાચારી દેખાડી તાબે થયા.
જુનાગઢના હાકેમ અમીરખાન ગારીએ કરાર કર્યો કે હું મારા દીકરાને સેવામાં મેાકલુ છુ, તેથી તેણે નીર અશ્રુતુરાબને મેકલાવી તેને તેડાવી લીધા. જામરાજાએ સરકારી હિત દાખલ દર્શાવ્યું કે મુઝફ્ફર લાણે ઠેકાણે છે. જો સારા ઘેાડાએ ઉતાવળે ત્યાં જઈ પહોંચે તેા તે હાથમાં આવી જાય એમાં કઇ સદેહ નથી.
ખાનખાના પાતે ઉતાવળથી તે તર દોડી ગયા, પરંતુ તે ડુંગરામાં પેસી ગયા હતા તેથી તેને કાંઈપણ પત્તો જણાયા નહીં. તે પછી ખાનખાનાએ ફાજના ચાર ભાગ કર્યા. ૧ એકના સરદાર નવરંગખાન ૨ બીજીના ઉપરી ખાજા નિઝામુદ્દીન એહમદ ખક્ષી અને ૭ ત્રીજીને આધકારી દોલતખાન લાદી. એવી રીતે દરેક ફેાજે સુખાના તે ભાગની દરેક બાજુથી આવી તેને લુટી લેવા. હવે એવું પણ કહેવાતું હતું કે
૧ નિઝામ હેદરાબાદના મૂળ પૃષ આસેક્ન્તને! દાદા,
Page #203
--------------------------------------------------------------------------
________________
L[ ૧૫૭ ] મુઝફફર પોતાના દીકરાને જામની પાસે મુકી પિતે અહમદાબાદ ભણી ગયો છે. ખાનખાનાએ અભિન્નભિન્ન વચનથી પિતાની ધારણાને બીજી ઘાલમેલમાં ન નાખતાં સૌથી પહેલાં જામના તરફ જવાનો નિશ્ચય કર્યો, અને હિમ્મત રાખી ત્યાં જઈ ઘણું રજપુતેને તલવારનો ભોગ બનાવી દીધા. ત્યાંથી લુંટની ઘણું માલમિલકત સરકારી નોકરીના હાથમાં આવી. જ્યારે જામની ગાદીની જગ્યા નવાનગર તરફ ચાર ગાઉના અંતર ઉપર આવી પહોંચ્યો ત્યારે જામે આપન, નમ્રતાઈ તથા લાચારી જણાવી રાયદુરાગ તથા કલ્યાણરાયને મધ્યરત નિમી દીધા અને પિતાના કુંવરને શેરગ્રહ નામના હાથીની સાથે અને બીજી ભેટો લઈને સેવામાં રવાને કર્યો. - હવે ખાનખાનાએ કાળને અનુસરી તે વાત કબુલ રાખી, ત્યાંથી ફરીને મુઝફફર અહમદાબાદ ગયો છે તે ઉપરથી તે તરફ રવાને થયો. જ્યારે મુઝફફર પ્રાંતીના થાણા નજીક પહોંચ્યો ત્યારે પ્રાંતીના થાણાની ફેજના માણસે એક ઠેકાણે ભેગા મળી તેને ટાળવાની ગોઠવણ કરતા હતા અને બહાદુરી દેખાડતા હતા કે જેઓ શત્રુમાંના ઘણાખરાઓને કાપી નાખતા હતા. ખાજાએઝદીએ પિતાના વફાદાર માણસની સાથે શત્રુઓ ઉપર તુટી પડી શત્રુના પગ ઉઠાવી દીધા, તેમાંથી મુઝફફર હાર પામીને નાશવા લાગે. જોકે આ લડાઈમાં સરકારી સિપાહીઓને ઘણું ઘા લાગ્યા હતા પરંતુ શત્રુના સારા સારા ઘણા માણસે કપાઈને ધૂળધાણી થઈ ગયા. રસ્તામાં આ જયની વધામણું ખાનખાનાને મળી તેથી તેણે આ ઉપકારનો ખુદાનો પાડ માન્યો.
હવે ખાનખાનાએ સને ૮૮૨ માં શહાબુદ્દીન એહમદખાન કે જે ભરૂચના જીલ્લામાં હતો તેને માળવાની સુબેદારી ઉપર મોકલ્યો અને પિતે તે તરફ રવાને થઈ એજ વર્ષમાં ગુજરાતના બંદોબસ્તથી પરવારી સરકારની સેવામાં સલામ માટે ગયો. બાદશાહે તેને ઘણું માન આપ્યું અને થોડા જ દિવસમાં આબાદ દિલ્લીની રાજધાનીથી પાછો ફરી ગુજરાતના અધિકાર ઉપર પાછા આવ્યા.
સને માં માટે ખાન મિરઝા અઝીઝ કેકલતાશ ફરઝંદી બાદશાહી કુટુંબના માનને પામ્યો અને દક્ષિણની મુલકગીરી ઉપર ગયો હતા. લશ્કરના સરદારની ખટપટના લીધે ફોજને મુકી એકલો અહમદાબાદ આવ્યો હતો કે જેથી કરીને ખાનખાનાની હું મદદ કરું ખાનખાના તેને લેવાને ગયો. તેનું આવવું મુબારક છે એવું દર્શાવી કુમકની
Page #204
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૮ ] તૈયારી કરતું હતું, પરંતુ અહીં પણ ખટપટી લોકોનાં વચનથી મન ઉચાટ થઇ જવાનાં કારણથી આ કાર્ય ઉપરથી હાથ ઉઠાવી લીધો અને કંઈપણ કામું બન્યું નહીં ને જેવો આવેલો હતો તેવોજ માળવે ગયો.
સન ૮૮૫ માં સુલતાન મુરાદ શાહજાદાના લગ્નના અવસર ઉપર શ્રીહજુરના આમંત્રણથી ખાનખાના દરબારમાં ગયો. કલીખાન તેની ગેરહાજરીમાં અહમદાબાદની સુબેદારીનું કામ કરતો હતો. - ખાનખાનાના માબાપે મુકેલું નામ અબદુર રહીમ હતું તેના બાપ બેરામખાનના કપાયા પછી ચાર વર્ષની ઉમ્મરમાં બાદશાહના બોલાવવાથી હજુરમાં આવેલો. આ વર્ણન પહેલાં લખવામાં આવ્યું છે અને હજુર બાદશાહની છાયા તથા નજરની દેખરેખ તળે કેળવાયો હતો. પહેલાં મિરઝાખાનની બાદશાહી પદવીને પામ્યો અને સન ૮૮૩ માં ગુજરાતની સુબેદારીની પદવીએ ચઢાવવામાં આવ્યો હતો, તેને થોડા દિવસમાં જ હજુરમાં બોલાવી લેવામાં આવ્યો. વજીરખાન તેના નાઇબ દાખલ કામ કરતો હતો તે બીજી વખતે સુબો થઈને આવ્યો, ત્યારે મુઝફફરને હરાવ્યાથી તેના બાપની ઉંચી પદવીના (ખાનખાના)ના પદને પામ્યો. આ એક નિપૂણ પુરૂષ હતો, તેની સોબતમાં પ્રવીણ માણસો રહેતા અને હમેશાં છટાદાર વક્તાઓ તેની સેવામાં રહેતા હતા. સન્યાની રચનાઓના કામમાં અને શત્રને સંહારવાની વિધામાં એક પ્રસિદ્ધ વિધાન ગણાતો હતો. એને યુદ્ધ વિધાની રચનાઓનો પિતા કહી શકીએ. ઉદારતા તથા પરોપકારમાં રાતમતાઈથી ઘણો વધેલો હતો, લેકમાં તેના અચંબા પમાડનાર ગુણોના વર્ણન અને વારતાઓ જે લખવામાં આવે તો એક જુદું જ દફતર થઈ જાય. જે કદી કવિત રચના ઉપર તેનું મન આવી જાય તો રસથી રેલછેલ અને કવિતા કે જે જાદુઈ વર્ણન કહેવાય તેથી હનીશના પાનાઓને શોભાવી દેતો. આ કવિતા જે લખાઈ છે તે તેનીજ કરેલી છે.
ગઝલ સુમારે શોક ન દાનિસ્ત અમ કેતા ચંદુસ્ત, જીઝ ઇકદર કે દિલમ સંw આરઝુમંદસ્ત, ન કુલ દાન ન દામ ઇ કદર દાનમ, કે પાયતા સરે મન હર હસ્ત દરબદસ્ત. ખ્યાલ આફત જ ગો ખાબ દુશ્મને ચરમ, બલાય નામ શબત ઈન મેહર વિંદસ્ત,
Page #205
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૯ ]
!ઈ માહબ્બતનાયતેસ્ત નુ દસ્ત, વગરĪન ખાતિરે આશિક અ હેચ ખુરસ’દૃસ્ત, ખદે।સ્તી કે અનુઝ દોસ્તી નમી દાનમ, ખુદૃાય દૃાના આંકા મરા ખુદ્દા દસ્ત,
અઝ ખુશમ ખસખુન હાય આશનાય રડીમ, કે અંકે ખઅટ્ઠા હાય ઈશ્ક માનિ દસ્ત.
અર્થ—આતુર્તાની સિમા હું જાણુતા નથી કે ક્યાં સુધી છે, પરંતુ એટલું જાણુ છું કે મારૂં મન ઘણુંજ આતુર છે, મુખ કેશલટાને ઓળખતા નથી, ક્દાને જાણતા નથી, પરંતુ એટલું સમજુ છું કે, પગથી લઇ મારા માથાસુધીનું જે કાંઇ છે તે જકડાએલું છે. પ્રાણુનાશક ધ્યાન થઇ ગયું અને અક્ષશત્રુ નિદ્રા થઇ ગઇ, અડધી રાતની આફત છે, કંઈ પ્રેમ સધાન નથી, પ્રેમ પુરું દર્શાવવું એ મિત્રની કૃપા છે, નહીંતા પ્રેમનું મન કોઇ પ્રકારે ઉલ્લાસી છે! પ્રેમના સમ ખાઉં ને હું પ્રેમ શિવાય કંઇ જાણતા નથી, તેને ખુદા જાણે છે અને તે, કે જે મારા ખુદા છે, હું તેનાથી રાજી છું કે એ રહીમ ! તારાં જાણીતાં વચનેાજ, થોડા ચેડા લટકાથી પ્રેમના રૂપમાં છે.
આ
એજ વર્ષમાં તારીખ ઇલાહી (ક્સલી પંચાંગ) અને ઇલાહી ગણીતશાસ્ત્ર કે જે હજુરમાં રચાયું હતું હિ...દુસ્તાનના સઘળા દેશમાં અમલમાં આવવાને વાસ્તે હન્નુર આજ્ઞા થઈ કે સરકારી પચાંગ તથા જંત્રી પ્રમાણે વર્તવું, કે જેમની નકલ જેવી હતી તેવીજ આ ઇતિહાસમાં નોંધવામાં આવી છે.
ઇલાહી તિથિઓની રચનાવિષે દરમારી આજ્ઞાપત્રિકાની નકલ. આ વૈભવી વેળામાં અને કલ્યાણ વર્તાતા કાળમાં, રાજ્યાસન ઉપર બિરાજવાને એક કરણ ત્રીશ વર્ષ ) થયુ છે અને ભાગ્યરૂપી કળાના ખીલવાનેા પ્રારંભ છે. બાદશાહના આજ્ઞાપત્રે ઉંચાઇથી છાયા નાખી ( પ્રગટ થયા ) સઘળા રક્ષણ પામેલા દેશેાના અધિકારીએ, મુલકી કારાબારના સઘળા મુત્સદોએએ અને જુદા જુદા હાદાના
(
મુખીઓએ વારાર ઘૃષ્ટી વરસાવતી આતુરતા રાખોને જાણવું જોઇએ ઉપર છે. પ્રજાની નીચ તથા ઉંચ સઘળી ધરવત છે તે આશરાની છાંયાતળે રહી
તથા સબંધ રાખનાર ખાતાંઓના બાદશાહી કૃપા સંપાદન કરવામાટે કે, બાદશાહની સધળી કાળજી એ સંખ્યા કે જે અચંબિત ખુદાઇ
•
Page #206
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૦ ]
નિરાંતે દિવસ ગુજારવાની આશાઓ રાખી, પેાતાના અમૂલ્ય કાળ કે જે બદલારહિત છે અને જેના બદલામાં કઋપણ મળી શકે નહીં એવે છે, તેને ખુદાઇ ઇચ્છામાં વાપરવા જોઇએ; તેમજ પાતાની આસ્તાની ભૂમી કે જે ધર્મના જોતરાંના પ્રથમ ભાગ છે, જેપર સઘળા ધર્મવાળાએ અને સ જ્ઞાનીઓએ હાથ નાખ્યા છે, તે, સઘળા ધર્મામાં પીડાની અસરા ઉત્પન્નકર્તા છે અને તેની અયણાને જોઇએ તેવી રીતે પાળે છે તેથી તેને કારાણે મુકી દઇ તેના ઉપયોગ ખરાપણાના સાહિત્ય ખાળવામાં કરવા જોઇએ; સંપૂર્ણ તથા અપૂર્ણરીતે સધળી ઇચ્છાઓના ધારણાને સંપાદન કરવા સારૂ કા રણા શેાધ્યાશિવાય આગળ વધવું જોઇએ અને પેાતાના હેતુને રચવાના કામમાં વિવાદથી સિદ્ધ કર્યા શિવાય નકાર અથવા હકારથી પ્રારંભ ન કરવા જોઇએ; તેમજ અમારી પ્રકાશ પામતી બુદ્ધિ પૂર્ણ રીતે સદાએ વિધાનાં ખરાં તત્વા ખાળવાને અને અદ્રશ્ય કૃપાએ તથા એધના પ્રતાપે ખુદાઇ દરબારથી પ્રેરણા તથા મનસુબાને લીધે લાભ લેતી તથા એધ પામતી છે તથા પ્રાચીન અને અરવાચીન ચિન્હાથી મનની શુદ્દતા તથા આસ્તાની ચેખ્ખાઇને લીધે રક્ષણ પામેલી તથા લાભકારી છે.
આ વખતમાં જુદા જુદા ટીપણાઓ કે જેમને હિંદીમાં પતરૂં કહે છે તેમની ઉપર ધ્યાન ગયું અને આ પાનાઓમાં કાળપત્ર જણાયાથી માલુમ થયું કે ચંદ્રના માસીના પ્રારંભને ભવિષ્ય આગળ વરતાં એક અંધકાર જેવુ છે; તેને હિંદી લાકોની ખેલીમાં કૃષ્ણપક્ષ કહેછે. તે કાળા મનના માણસાએ માત્ર જીતી લીટીને ફુટવાને અજ્ઞાનહાથી ઘણીજ નાદાની વાપરી ખોટે રસ્તે માસની શરૂઆત અંધારાથી કરી છે. આ ગણીત વ્યર્થ કામ અને પાયાવગરનુ` છતાં, કે દિવસ કરતાં પણ વધારે પ્રકાશિત છે અને તે વિષે કંઇ પુરાવાની જરૂર નથી એ ગણુતરી અમારા સાંભળવા મેળે તથા તેને અનુસરીને ભસાલાયક પેાતાના જુના ગ્રંથોવાથી એવું માલુમ પડે છે કે, ચંદ્રમાસાને પ્રારંભ જુના લોકોના હિસાબપ્રમાણે આપણા તરફ્ ચંદ્રનાં દર્શનથી થાયછે. તેને એ લાકોની ભાષામાં શુક્લપક્ષ કહે છે અને વિક્રમાદીતની જીભથી નિકળ્યાનું માને છે, તેથી કેટલાક ધેટાળા થાયછે તે નડતરા નડેછે એ ખુલ્લુ' છે; અને તેથીજ તેને ત્યાગ થયા છે ને લોકાએ પણુ તેને મુકી દીધું છે. હવે બુદ્ધિપુર્વક તા એ છે કે માસની શરૂઆત પ્રકાશના
Page #207
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૧ ] પ્રગટ થવાના વખતથી કરવી, તે વાસ્તવિક રીતે ખરૂં લાગે છે. જેથી બાદશાહી આજ્ઞા એવી રીતે થઈ કે જોતીષશાસ્ત્રીઓ, ખગોળવિઠાને અને રાજ્યના સરકારી અમલદારો પણ પોતાનાં પંચાંગ શુકલપક્ષથી રાખશે; તેમ ચોકશીને વાસ્તે તથા અનુસરવાને કારણે એક પંચાંગ અમારી મોહાર કરીને મોકલીએ છીએ, કે જે પ્રમાણે ચાલુ કરવામાં આવશે.
આ વેળાએ કેટલાક મોટા ઉત્તમ વિહાન પુરૂષોએ અરજ કરી કે બાદ શાહના પ્રેરણવાળા અંતઃકરણ ઉપર વિદિત છે, તેમજ તિથિની ગણતરીના ગણતનો મૂળ હેતુ એ છે કે, કામકાજ તથા કારોબારને વખત આસાનીથી માલુમ થઈ શકે, કે જેથી કોઈ શખ્સને કંઈપણ વિવાદ કરવાની તક મળે નહિ. જાણે કે કોઈએ નોકરી કરી, કોઈએ ઈજાર રાખ્યો અથવા તો કંઇ દેવું કર્યું છે અને તેને અદા કરવાની મુદત ચાર વર્ષ ને અમુક માસ ઠરાવી છે. હવે
જ્યાં સુધી પ્રારંભ નક્કી ન હોય ત્યાં સુધી આ મુદતનું કરવું ખરું નથી અથવા અશકય છે. હવે એ પણ ખુલ્યું છે કે, કોઈ સંવતની શરૂઆતને ઘણો વખત વિતી ગયો હોય, તો નવા સંવતને નિમવાનું કામ લોકો ઉપર સહેલાઈ અને વગરકંટાળાનું બારણું ઉઘાડી આપવાસરખું છે; તેમજ આ કામના જાણીતાઓ પ્રત્યે પણ પ્રત્યક્ષરીતે ખુલ્લું છે કે, પ્રારંભથી તે અંત સુધી મોટા મોટા રાજકર્તાઓનો એ ધારે છે કે સદાએ પોતાના કારોબારથી આ બિનાને નવી કરતા આવેલા છે અને સંસારી વહીવટ લોકોને નવાઈ જેવી પીડાથી બચાવતા આવેલા છે.
હાલમાં હિજરી સંવત કે જેની યાદગીરી શત્રુઓની પીડા અને મિત્રોનું દુઃખ છે. તે સંવત લગભગ એકહજારની સંખ્યાએ પહોંચી છે અને હિંદી સંવત પંદરસોથી ઉપર ગઈ છે. તેવી જ રીતે સિકંદરની સંવત તથા યઝદઝર્દીની પણ હજારો તથા સેંકડાઓથી ઉપર ગઈ છે કે જે વિષે પંચાંગમાં પણ નોંધ છે. લોકો ઉપર, તેમાં મુખ્ય કરીને નિચી પદ્ધતિના લોકો ઉપર, કે જેમની ઉપર કામકાજનું ધોરણ રહેલ છે તેમને પિડામાં નાખ્યા છે; વળી સઘળા રાજ્યમાં હિંદુસ્તાની લોકે જુદાં જુદાં પંચાં રાખે છે. જેમકે સિખ લકે પોતાના દેશમાં લક્ષ્મણસિંહના રાજની શરૂઆતથી સંવત લે છે, અને તે પછી અત્યારસુધી ચારસો પાંસઠ વર્ષ થયાં છે અને ગુજરાત તથા દક્ષિણમાં શાલીવાહનની સંવત ચાલે છે
Page #208
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ર ] કે જેને હાલ એકહજાર પાંચસો ને છ વર્ષ થયાં છે, અને માળવા દિલી વિગેરેમાં વિક્રમાદીત પ્રસિદ્ધ છે, કે જેનું હાલ સોળસો ને એકતાલીસમું વર્ષ છે, અને નગરકોટમાં જેની પાસે કિલ્લાની સત્તા હોય તેનાથી પ્રારંભ કરે છે. હવે દરેકની સ્થિતી તથા દરજ્જાનું વિતેલ વિવેચન કરતાં કેને માહિતી છે અને એ પણ જણાએલું છે કે હિંદી પંચાંગની શરૂઆત કોઈ ખરાં કાર્યથી નથી. હવે જે લોકોના સુખથે અને પિતાના લાભને માટે નવી સંવત ખોળી કઢાય તે તેથી લોકોને સહેલાઈ મળે અને હિંદી પંચાંગના જુદા જુદા મત કે રાણે મુકાય. એનું ફળ તથા પુન્ય વ્યર્થ નહીં જાય.
અમે ભણસાલાયક પુસ્તકોમાં અને માનવાજોગ પંચાંગમાં જેમકે એલખાની પંચાંગ નવેસરથી ગોરગાતી કહેવાય છે તેમાં દર્શાવેલું છે કે, સંવતની શરૂઆત કોઈપણ મોટાં કામથી કરવામાં આવે છે. જેમકે આ મજબુત ખાનદાનનું પ્રકાશ પામવું, કે જેને મોટું રાજ્ય પ્રાપ્ત થયું છે, તે ખુદાઈ ઉપકાર છે કે આ મોટી રાજ્યસત્તામાં મોટાં મોટાં કામો બન્યાં છે અને ભારે શહેર તથા અછત કિલ્લાઓ વિગેરે જીતવાનાં કામો નોંધાઈ ગયાં છે, તેમજ બીજા કેટલાક બનાવે સૃષ્ટીના પાના ઉપર લખાઈ ગયા છે. આ વંશની દરેક જણ એવી યોગ્યતા ધરાવે છે કે, જે શ્રીમંત છત્રપતિ રાજ્યાસન દિપાવવાના વખતથી કે જે કાળ ખુદાઈ મેટી કૃપાને વખત અને પરોપકારનો મોટો સમય છે તેનાથી એક સંવતની શરૂઆત કરે તે, ( આજની તિથિએ ઓગણત્રીસમું રવીગણિત વર્ષ છે અને સમગણિત ત્રીશમું વર્ષ થાય છે.) આ પરોપકારી બાદશાહને ઉપકાર માનીશું તથા લોકોની ઈચ્છાઓ પણ પૂરી થશે. તેમજ આ શુભ કામ કરવામાં ઉંચ પદવીની હિજરી તારીખ કે જે શ્રી પિગમ્બર સાહેબના દેશયાગના એટલે મા મુકી મદીને જવાના દિવસથી શરૂ થાય છે. ખોટા મનવાળા માણસો, અલ્પબુદ્ધિ અને થોડી અક્કલના વિચારવાળાની ટુંક સમજણના લીધે કંઈ અડચણ આવી શકતી નથી. જેમકે મલેકશાહના વખતમાં જે કે હિજરી તારીખ એટલી બધી મોટી નહોતી થઈ પડી અને કામકાજમાં એટલી અડચણ આવી નહોતી પહોંચતી તે પણ કામકાજને સહેલ કરવાને વાતે તારીખ જલાલી ઘડવામાં આવી હતી, કે જેથી કરીને કામ કરનારાઓની ગુંચવણો દૂર થઈ સુમાર્ગે પ્રાપ્ત થાય, અને ઈસલામી
Page #209
--------------------------------------------------------------------------
________________
આલમઅરબસ્તાન, તુર્કસ્તાન, માવરાઉન નહેર, ખુરાસાન, ઇરાકવિગેરેમાં તે સારી રીતે ચાલુ છે અને દુનિયાના શાસ્ત્રીઓ અને દરેક બેલીના વિદ્વાને તે પંચાંગને ચાલુ રાખવાની ખંત ધરાવે છે તેથી કરી તે કોની ફરી ફરીની અરજ તથા તેમનાં મન રંજન કરવાની માગણીઓ કબુલ રાખવામાં આવી અને સરકારી હુકમ નિકળ્યો કે જે નવરોજ તપ્તનશીનીની વર્ષગાંઠની પાસે આવેલ તેને તારીખે ઈલાહીની શરૂઆત ગણી સહેલાઈ તથા આનંદનાં બારણું ઉઘડે અને બુદ્ધિની ખાણથી માન્ય કરવાયોગ્ય આજ્ઞા નિકળી કે ગણિતશાસ્ત્રીઓ ઈસલામી આલમમાં ચાલતા જાણુતા ટીપણુઓ સાથે જેમકે અરબી, તુર્કી, ફારસી જલાલી લખે છે તેમજ એને પણ તેમનો ભાગ ગણી દાખલ કરે, કે જેથી સહેલાઈનાં દ્વાર ઉઘડી જાય અને હિંદુસ્તાનનાં પંચાંગોમાં જુદી જુદી તારીખે તેમની જગ્યામાં નોંધે. વિશેષ્ય કરીને વિક્રમી તિથીએ કે જેનું મૂળ ઠગાઈ સરખું છે ત્યાં આ નવી તારીખો લખવી અને તેમની જુદી જુદી અડચણવાળી તારીખને કોરાણે મુકવી
હવે જાણીતા ટીપણુઓમાં વર્ષો સુર્યગતીનાં તથા માસો ચંદ્રગતીના હતા. તેથી હુકમ થયો કે આ નવા પંચાંગના માસે પણ રવીગતીના હોવા જોઈએ.
હવે દરેક જ્ઞાતીના બુદ્ધિવાન પુરૂષો તથા અડચણ ટાળનારાઓએ ઉપકાર તથા પાડ માનવાને વર્ષોના મહીનાઓથી પંચાંગને, ખગોળની સમતુલ્યતાને તથા આત્મિક સંબંધનાર્થે સામાન્ય પ્રજાને માટે અને સઘળા સમુદાયને આનંદ પમાડવાને વાસ્તે કે જે કામ એટલા બધા પોપકારનું છે તે લોકોએ એને એયાર એટલે કસોટી નામ આપ્યું છે, તેમજ તે આનંદી કાળમાં ઉપકાર માનવાની બિનાને મજબૂત કરી ખરા પવિત્ર અંતઃકરણથી સઘળી સેવાઓનાં ફળ તથા સર્વ ભક્તિઓને આધાર તે ખુદાના ગુણ માનવાની બનતી કોશીશો કરી છે. લાચાર તથા તવંગર તેમજ નાના તથા મોટાઓએ પિતાની શક્તિ પ્રમાણે પરોપકારી કૃપા તથા દયાની પંગતે ઉઘાડી મુકી આરામ તથા સુખશાંતીનાં દ્વાર પીડાયેલા મનો અને દિલગીર કાળજાવાળા સંસારીઓ માટે ઉઘાડી દરેક પ્રકારની કૃપા તથા ઉપકારનાં કામો બનાવ્યાં છે.
તે ઉપરથી કેટલાક મેળાવડાઓ કે જેમની ટીપ આ અજ્ઞાપત્રથી
Page #210
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૪ ]
પ્રગટ થશે. જેમાંના કેટલાક સહસ્ર સાલાથી શહેરામાં પ્રસિદ્ધ છે, તેમજ આ સહસ્ર સાલમાં ન્યાય દીપાવનાર રાજધારીએ અને તત્વખાળક વિદ્યાના થયા છે. આ વસ્તીમાં કેટલાંક ટામેા જાણુમાં આવેલાં, કે જે વિષે મરજી સંપાદન કરવા તથા પ્રાચીન કાળને સ્મરણમાં રાખવાના અર્થે તે જુના વખતના લોકોને તે સુખશાંતી કાળ યાદ રહેવાનેમાટે અમે પણ ચાલુ રાખીએ છીએ.
હવે સધળા સરકારી મુલકમાં મેટાં શહેરા, નગરા તથા કસ્બામાં પુખ્ત તથા સંપુર્ણ રીતે ચાલુ કરવાના હુકમ આપવામાં આવે છે. એ વાતમાં પૂરા બંદોબસ્ત રાખી શ્રેષ્ઠપણ વાતની ખામી ન આવવા દેવી. નવરોઝના દ્વિવસેાની ટીપ આ પ્રમાણે છે.
દશમી વરદીન માહે ઇલાહી, ત્રીજી ઝરદી બિહિસ્ત માહે ઈલાહી, છઠ્ઠી ખુરદાદ માહે ઇલાહી, તેરમી તીર માહે લાહી, સાતમી અમરદાદ માહે ઇલાહી, ચેાથી શહેરપુર માહે ઇલાહી, સેાલમી મહેર માહે ઈલાહી, દશમી આબાત માહે લાહી, આમી, પંદરમી અને તેવીશમી દે માહે ઇલાહી, બીજી ખેહમન માહે લાહી, પાંચમી સદીઆર માહે ઇલાહી.
પાળવાને અર્થે સરકારી હુકમ પ્રમાણે ઉપર મુજબ લખાએલું છે. અકબર-આજ્ઞાએ.
શ્રેષ્ટ સરકારના ક્રમાના કેટલાક જરૂરી, માન્ય કરવા તથા દુર રહેવાને અર્થે સરકારી દાખરત કરનારા લોકો ઉપર એવા હુકમ થાયછે કે, રાજ્યના કારભાર કરનારા અમલદારા, કે જેઓ ભાગ્યશાળી પરીવાર, ખરા મનવાળા રાજકુવરેા, ઉંચી પદવીના અમીરા, સઘળા મનસખદારે, અધિકારીઓ તથા કોટવાલાએ વસ્તીઓ, ગામડાં તથા કસ્બાએ વિગેરે સર્વે ઠેકાણે હુકમને માન આપી તે પ્રમાણે અમલ કરવા
(૧) પ્રથમ શરૂઆતમાં એમ જાણવું કે દરેક કામમાં ખુદાઇ ઇચ્છાને શરણે થવું અને ખુદાના આધિન થઇ પેાતાને તથા ખીજાને મજુર ન રાખી તે કાર્યના પ્રારંભ કરવા. (૨) એકાંતને પસંદ ન કરવી, કેમકે એ રૂઢી ત્યાગી-વનવાસી લોકોની છે, તેમજ હમેશાં સામાન્ય રીતે લેકામાં બેસવું, પરંતુ લોકોની ગડબડમાં એવાની ટેવ ન રાખવી; કેમકે એ ટેવ ખજારી લેાકેાની છે. મતલમ કે બેસવા ઉડવામાં મધ્યસ્થ રહી સમતુલ્યતાના માર્ગને હાથથી જવા ન દેવેશ, (૩) શ્રેષ્ઠ પ્રજા એટલે મેટા
Page #211
--------------------------------------------------------------------------
________________
[૧૫]
લોકા ઉપર પ્રેમભાવ રાખવા. (૪) રાતની જાગૃતી તથા દિવસના જાગવાની વિશેષ કરીને વહાણાની કે મધ્યકાળની ટેવ રાખવી. (૫) પુરસદના વખતે ઇતિહાસકર્તાઓનાં પુસ્તકા અને શુદ્ધ નિશપક્ષપાતકર્તાઓના ગ્રંથમાં જેમકે સદગુણી લખાણા, કે જે આત્માની શુદ્ધતા અને સધળી વિધાઓનાં મુળતત્ત્વા હાય તેજ વાંચવાં, જેમકે અખલાકે નાસરી, મુનજ્યાત, માહલેકાત, અહયા, ક્રીમી અને માલાના રૂમની મસનથી વાંચવામાં રોકાવું; કેમકે તે વાંચવાથી ઘણી જાતની પદ્ધતી તથા જાગ્રતીથી વાકે થ ખટપટી લેાકેાના ફૈસલા કરવામાં કુમાર્ગે નહીં જવાય. કેમકે ઉત્તમ ભક્તિ તા સબધાને ખરા રચવામાં તથા લોકોનાં કાર્યના શુભરીતે ફેસàા કરવામાં સમાયેલી છે, કે જેથી દોસ્તી કે દુશ્મની અને સગપણુ કે ગેરસગપણને લાભ ન આપતાં ખુલ્લા શુદ્ધ અંતઃકરણથી કામ ભાવી શકાય. (૬) સાધુસંત, જ઼ારા અને લાચાર લોકોને, તેમજ વિશેષ કરીને ત્યાગીએ તથા એકાંતવાસીઓને ( કે જેઓએ આમદાની તથા ખર્ચનાં દ્વારા વાસી મુક્યાં છે અને સ્વેચ્છાને વાસ્તે પેાતાનું મેઢુ ઉધાડતા નથી તેઓને સત્તાપ્રમાણે પુન (દાન) કરવું. (૭) ખટપટી લેાકેાને, શીખામણુ, નરમાશ તથા સખ્તાઇ વાપરી, જ્યાં જેમ ધટે તેમ દોરવા, અને જ્યારે શીખામણ પણ લાચાર થઈ પડે ત્યારે બાંધવાની, મારવાની કે અવયવ કાપવાની વાંકપ્રમાણે શિક્ષા કરવી. પરંતુ મારી નાખવામાં એકદમ ચાલાકી નહીં.વાપરતાં તેમાં મેટાવિચાર કરવા, કેમકે ગરદન મારેલાનું માથું પ્રીથી જોડાય નહીં. માટે બનતાં સુધી એવા ગુનેહગાર માણસાને હજુરમાં મેકલી તેમની પૂર્ણ હકીકત રજુ કરવી; અને જેવી હજુરની આજ્ઞા થાય તે પ્રમાણે અમલ કરવા. તેને જવાબ આવતાં સુધી તે તેાાનીની તપાસ રાખવી અને જો મેાકલવાથી ગભરાટ ઉત્પન્ન થતા હાય તા તેની ઉપર અખાડા કરી જવા અને ચામડી ઉતારવાની તથા હાથીના પગે બાંધવાની શિક્ષા કે જે મેટા રાજા કરે છે તેને પડતી મુકવી. (૮) તેવા દરેક જણ કે જેઓને અક્કલ તથા હુશીયારી ઉપર ભસેા હાય તેને એવી છુટ આપવી કે તેની અક્કલમાં જે કાંઇ ગેરવ્યાજબી માલુમ પડે તે એકાંતમાં સુચવે અને ભાગજોગે જો તેવા કહેનાર માણુસે જીન્ન કરી હાય તેા તેને શિક્ષા નહીં કરવી; કેમકે શિક્ષા તેની ચેતવણીને અડચણુરૂપ થઇ પડે છે. જેને ખુદાએ આવું કહેવાની બુદ્ધિ બક્ષી છે તેની ઉપર પ્રેમ રાખવા કેમકે ખરૂં કહેવાને
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રજા ઘણે દરજજે લાચાર છે. જે લોકો નીચ તથા હલકી બુદ્ધિના છે તેઓ સત્ય નહિ બોલતાં એજ ઈચ્છે છે કે, તેવી જ રીતે જુહાપણની આફતમાં સદાએ રહેવું. જેઓ ખરી બુદ્ધિના માણસો છે તેઓ એમ વિચારે છે કે રખેને અમારા કહેવાથી સાંભળનારને દુઃખ પહોંચે, કે અમારી ઉપર કંઈ આફત આવે! તેમજ શુભ ઇચ્છનાર પણ પિતાની જીભને બીજાના લાભને વાતે વાપરે છે. (૮) ખુશામતખોર નહિ બનવું; કેમકે ઘણાં કામો ખુશામતીઆ લોકોથી સરાડે પહોંચતાં નથી. તેમ એકદમ ખુશામતીઆ લોકો ઉપર તુટી પણ ન પડવું, કેમકે નોકરને સારું સારું કથવાની પણ જરૂર હોય છે. (૧૦) ફરીઆદીને પુછવામાં પોતાની જાતે અને બનતી મહેનતે બંદોબસ્ત રાખવો, ફરીઆદી આશામીઓને એવી રીતની યુક્તિ અને ગોઠવણથી લખીને પુછવું કે જેથી ફરી વખત રૂબરૂમાં આવી વાટ જેવી ન પડે, અને નોકરીમાં આવેલા તાબાના નોકરોને આગળ પાછળ કરવાની મહેનત ન પડે. તેની ફરીઆદ ન્યાયસ્થાન સુધી જવા ન દેવી કે રખેને તેથી તેને દાદ મળે. (૧૧) જે કોઈ શમ્સ કોઈનું ખોટું બોલે તો તેને શિક્ષા કરવામાં ઉતાવળ નહિ કરતાં તજવીજ કરવી; કેમકે વાતો ઘડનાર તોફાની ઘણું પણ હોય છે અને સત્યવાદી સારા ને થોડા હોય છે. તેમજ ગુસ્સાની વખતે પણ અકલને એક કોરાણે ન મુકતાં સદાય ધીરજ રાખી મોકમપણે કામ કરવું અને પિતાના કેટલાક મિત્રો તથા નોકરો, કે જેઓની બુદ્ધિ સારી મનાતી હોય અને દુઃખ તથા રીસની વખતે પણ જ્યાં સુધી બુદ્ધિની વાત ન કરી શકાય ત્યાંસુધી સત્ય વચન કહેતાં બે નહીં તેઓને અધિકાર આપે. (૧૨) ઘણા સોશન પણ ખાવા નહીં; કેમકે દરેક વખતે સમ ખાનાર માણસ જુઠપણામાં ખપી જાય છે અને જેનાથી વાત કરતા હોય તેને ખોટી નિશવાળા ગણવાજોગ છે. (૧૩) ગાળો દેવાની ટેવ ન પાડવી. કેમકે આ વર્તણુંક નીચ લોકોની છે. (૧૪) ખેતીવાડી વધારવા તૈયતને પુષ્ટી આપવી તથા તગાવી દેવાનો બંદોબસ્ત કરવો, કે જેથી કરી દરસાલે ગામડાંઓ, વસ્તીઓ, કસબા તથા મુવાડાઓ વધતા જશે; તેમજ એવો સહેલો રસ્તો ખોળવો કે જેથી ખેતીવાડીની જમીન સઘળી આબાદ થઈ જાય અને આબાદી થયા પછી મહેસુલ વધારવાની સારી ગોઠવણ કરવી. એ વિષે જુદી ચેતવણી શિખામણ લખી છે તેને સન્મુખે મુકી તેની ઉપર મન ગોઠવવું. ટુંકમાં સઘળી રે તને
Page #213
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] જુદી જુદી રીતે સમજાવવી અને જે ઠરાવ થાય તેથી કોઈપણ રીતે કોઈપણ પ્રકારે ફરવું નહીં. (૧૫) એવી કોશીશ કરવી કે લશકરી માણસ કોઈના ઘરમાં તેની રજાવિના દાખલ ન થાય. (૧૬) દરેક કામમાં પિતાની અક્કલ ઉપર ભરૂસો ન રાખતાં કોઈ સમજુ માણસની સલાહ ન લેવાય યંસુધી મસલહતનું કામ મુકી ન દેવું, કેમકે નાદાનને પણ ખરું તત્વ મળી આવે છે. (કોઈ વેળાએ અનુભવી ડાહ્યાથી પણ સારી યોજના બનતી નથી તેમ કેઈ વખતે નાદાન છોકરે પણ ભુલથી બરાબર તીર મારી નિશાને ઉડાડી દે છે.) તેમજ દરેક જણથી પણ સલાહ ન લેવી જોઈએ, કેમકે કામ સમજવાની સારી મતી માત્ર ખુદાઈ પરોપકાર છે, નહીં તો તે વધારે વિદ્યાભ્યાસથી હાથ આવે છે પણ લાંબો પહોળો વહેવાર ચલાવ્યાથી તે દોલત મળતી નથી. રખે એવું બને કે નાદાન ટોળીવાળા કઈ કામમાં વિરૂદ્ધ મત ધરાવે અને તેમાં ઝોક લાગી જાય કે પિતાની શુભ મતીથી તથા સુકૃત્યવાળાઓથી કે હમેશાં જેઓની સંખ્યા
ડી હોય તેને અંતરે નાખી દે. (૧૭) જે કામ નોકરથી બને તે છોકરાં હૈયાંથી ન લેવું, અને જે સંતાનથી થાય તેના જોખમદાર પિત થવું. કેમકે જે પિતાની પાસેથી ગલત થાય છે તેને બદલે થોડી મહેનતથી મળી શકે છે. (૧૮) કોઈ માણસની મા સાંભળવી અને તેના ગુન્હાને માફ કરો તે તેની ટેવ હોય છે કેમકે માણસ નિરપરાધી હોતું નથી, કોઈ વેળા માણસ શિખામણથી બોધ લઈ દુરસ્ત થઈ જાય છે અને કોઈ વેળા નિલ જ થઈ હાડોહાડથી જ રહે છે. માણસે એક ગુન્હો થતાં તેને શીખામણ દેવી, તથા એ પણ માણસ હોવો જોઈએ કે તેના હજાર ગુહાને માફી આપવી. મતલબ કે રાજ્યકારકિર્દી એ રાજ્યનું કઠણમાં કઠણ કામ છે માટે સારી પિઠે વિયારી, ધિમે ધિમે સમજણથી કામ કરવું. (૧૮) મુલકની સુખશાંતીનું કામ ખુદાની બીક રાખનાર માણસને જુદું જુદું સોંપી સારું નરસું તે લોકોને પુછતા રહેવું અને હમેશાં ઉપાયો લેવા. કેમકે રાજ્ય અને સરદારી લોકોની રક્ષાને જ કહે છે. નિરાંતી તથા ગફલતથી તે ટકી શકે નહીં. (૨) મનુષ્યને શિક્ષા તેની આબરૂ પ્રમાણે કરવી જોઈએ; કેમકે આબરૂદારને કેદ કરવો તે મારવા બરાબર છે, તેમ બેઆબરૂને લાતો મારવી એ પણ ફાયદાકારક નથી. (૨૧) પ્રજાને ધર્મ તથા પથમાં હાથ નહીં નાખે, કેમકે ડાયાઓ સંસારી કાર્ય નાશવંત હોવાને લીધે કાંઈપણ ઉચ્ચારતા નથી અને ધર્મકાર્ય કે જે
Page #214
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
અવિનાશી છે તે શીરીતે સમજીને તેમાં જીમ લાંખી કરે ! જે તે ખરા હાય તા ખરાની સામા વિરૂદ્ધતા માથામાં ન અણુાય અને જો તમે ખરા હૈ। તે તેણે અજાણપણે વિરૂદ્ધ રસ્તા ઝાણ્યા. તે બિચારા માંદા, લાચાર અને નાદાન છે એમ કહેવું તે દયા તથા સહાયતા છે. વાંધા તયા ઈનકાર કરવાને ઠેકાણે પરાપકારી તથા શુભેચ્છક જતા દરેક ટાળના મિત્રો બની જાયછે. (૨૨) નિંદ્રા તથા ખાવા પીવામાં હદ રાખવી, તેમ હ; મુકી દઈ આગળ નહીં વધવુ જોઇએ; કે જેથી કરી પ્રાણીની પંગતીમાંથી આગળ વધી મનુષ્ય સદગુણેાના માનને પામે છે; તેમજ બનતાં સુધી રાતની જાગૃતી પણ રાખવી, કે જેથી કરી દિવસનું કામ રાત્રે કરી નંખાય. (૨૩) ગુન્હા, દુરમતી તથા લોકોના ગુન્હાનાં કામેાતે ન્યાયની ત્રાજીમાં જેખી, દરેકને તેને ઠેકાણે રાખી બુદ્ધિની ત્રાજુથી શિક્ષાનું મુળ ન રાપતાં તત્વ ખેાળવું કે વાદી ક્રીઆદીમાંથી કેટલા ભાગ માર્ કરવાના, કેટલા મુકી દેવાના, કેટલેા પુછવાને, કેટલે સ્વાલ કરવાને લાયક અને કેટલે શિક્ષાપાત્ર છે! કેમકે કેટલાક ગુન્હાનો પ્રકાર ભારે શિક્ષાને લાયક છે . અને કેટલાક મેટા ગુન્હા ભારે દરગુજર કરવા લાયક છે એટલે ઘેાડી શિક્ષા કરવાને લાયક છે. (૨૪) લેાકેાની સાથે સમ્ર શત્રુતા ન રાખવી તેમ કાષ્ઠની અદેખાઇ પણ ન કરવી. જોકે મનુષ્યબંધારણના કારણથી કાઈ માણુસ દુઃખ પહોંચાડે તેાપણુ તે દુ:ખને વહેલાસર ભુલી જવું, કેમકે પ્રથમ કરતા હરતા તે ખુદ્દાજ છે અને આ દર્શક દુનિયાને તેાશની આંખે દેખાતા બંદોબસ્તને વાસ્તેજ ચેાજેલી છે. (૨૫) જાસુસ લેાકેાથી હુશીયારી રાખવી અને એકે ાસુસને ભસેા ન રાખવા. કેમકે સત્યવાદીપણું અને નિરલેભતાની ઘણીજ અછત છે, માટે દરેક કામમાં કેટલાક ચાલાક જાસુસા એવા રાખવા કે જેમાંના એકની બીજાને ખબર ન હેાય; અને દરેકની જુદી જુદી ખબરને નાંધી તેમાંથી તાણું કાઢવું. પ્રખ્યાત જાસુસને કામથી જુદો કરી તેના ઉપર મન રાખવું નહીં. (૨૬) લુચ્ચા તથા તાફાની લોકોથી દૂર રહેવુ. જોકે મેટાં મોટાં કામેા તે લોકો શિવાષ થઇ શકતાં નથી, પરંતુ એ ટાળી ખટપટી લોકોને વાસ્તે ઠીક પડેછે, તેથીજ એ લોકેા શિવાય બનતું નથી, તાપણું ગણિતની રીતને હાપથી જવા નહિ દૈતાં એવી ટાળીને મનમાં તો ખાટીજ જાણવી, કેમકે ખેતે દોસ્તીના ડાળમાં સારા લાકાતી ખબર લઇ નાખે, તેમ મેટા લોકોને ઘણા કામતે લીધે ખાટા પારખવાના
Page #215
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૯ ]
ખ
અવકાશ થોડા મળે છે. (૨૭) ખાટા ડેળ ચાલનારા અને મીઠી જીભવાળાં લોકેા કે જે પ્રેમી પહેરવેશમાં શત્રુનું કામ કરેછે એમનાથી ખબરદાર રહેવું; કેમકે એ લોકોથી ધણા ટટા ઉભા થાયછે. મેટા લોકોને ધણા કામને લીધે નવરાશ થોડી હૈાય છે. (૨૮) ત્યાગીએ ( ખુદાના ભક્તો) ની સેવામાં જ આશીર્વાદ લેવાની વિનંતી કરવી, (૨૯) પોતાની આસપાસ ખબર રાખવી અને અભિમાનને કારાણે મુકી અરજ કરવાલાયક હકીકતની અરજ કરવી. (૩૦) વિધા તથા હુન્નરની વૃદ્ધિને પ્રસરાવવાની મેહેનત લેવી અને ગુણવત પુરૂષોને મનુષ્યબંધારણમાંથી નાશ થવા ન દેવા. (૩૧) પેદલ તથા સિપાહીના સામાનના બ ંદોબસ્ત કરવા અને આમદાનીથી ચેડું કરવું. દરેક જણુની સસારીક ગતી, જે એમાં સમાયેલી તે વિષે કહ્યું છે કે, જેનું ખર્ચ ઉપજ કરતાં વધારે હોય તે મુર્ખ છે અને જેનુ ઉપજ જેટલુ ખર્ચ હાય તે સાધારણુ છે, મુર્ખ નથી તેમ ડાહ્યો પણ નથી. (૩૨) કાઇ ઠેકાણે જનાથુકના રહેવાસી ન થઇ પડવું અને સદાય તત્પર તથા ખતી રહેવું. (૩૩) જેનાથી વાયદો કરવા તે પુરા પાડવા અને સત્યવાદી રહેવું. વિશેષ કરી મુત્સદ્દી લોકોએ રાજ્યકારાબારની ચિંતા રાખવી, સદાય તીર તથા બંદુકની કસરત કરવી અને સિપાહીએની કુત્રાયત લેવી. શિકારના શાખાલા ન થઈ પડવું, અનતાં સુધી કાઇ કાઈ વેળાએ સિપાહીગીરીની કસરત તથા નિશે। કે જે સંબધનાથે કરવાતી જરૂર છે તે કામમાં ગુંથાવું, (૩૪) પુરાતન મારા મરામત કરવાની બનતી મહેનત લેવી. (૩૫) Åડ્ડી મશ્કરી ઘણી ઘેાડી કરવી. (૩૬) સૂર્ય ઉદય થતાં અને મધ્ય રાત્રે નેાબત વગાડવી. (૯૭) એક રાશીથી ખીજી રાશીમાં, સૂર્યની ગતી વખતે તાપે તથા બંદુકોના થઇ શકે તેટલા ભડાકા કરાવવા, કે જેથી સઘળી પ્રજા ખુદાની દંગી કરી તેને ઉપકાર માટે. (૩૮) સાબતી (ભાઇબંધ-દોસ્તદ્વારા) તથા પાસેના ચાકરાથી હુશીયારી રાખવી કે તે સામતના લાભ લઇ ટાઇની ઉપર જુલન ન કરે. (૩૯) એક માણસને એવા નિમવા કે લોકોની અરજીઓ હજુ ૨માં રજુ કરે. (૪૦) કોટવાલના કાયદાની ચાકસી રાખવી અને કાય દાએ તથા તેમના વિભાગા કે જે પસંદ થઇ આવે તેની પુરી સમજણ રાખી તેને અમલમાં લાવવાની કાશીશ કરી. આ સઘળાં કામેાના રક્ષણનું જોખમ શ્રીમત બાદશાહની બુદ્ધિ અને હિમ્મતના ઉપર છે; પરંતુ એક જશુ પોત!ની જાતે સઘળાં કામે કરવાને અશક્ત છે; તેથી જેટલું તેનાથી
Page #216
--------------------------------------------------------------------------
________________
[ 9 ]
અને તેટલું કરવાને તૈયાર અને તમારે પણ બનતાં સુધી પાત કરી બાકીનું એવી રીતે ખાવવુ કે ખુદ્દા પ્રાપ્ત બુદ્ધિથી અને અક્કલથી સારાં સારાં કામ કરનારા જુદાં જુદાં કામને વાસ્તે રાખવા, કે જેથી તેએ જુદી જુદી સેવાઓ ખાવી લાવે. એ સઘળાં કામેામાંથી એ કામ જે લખવામાં આવશે તે કાટવાલને હવાલે કરવુ અને એવુ કદી પણ વિચારવું નહીં, કે હું કોટવાલીનું કામ શાવાસ્તે કરૂં. પરંતુ એને મેટી જ નણી તે કામ કરવુ તે એવી રીતે કે દરેક શહેર, કસ્બા તથા ગામના કાટવાલે સીવીલ અમલદારની સાથે રહી ધરા તથા મારતા લખવી અને દરેક માહલ્લાના રહેવાસી ધરદીઠ લખી કાડવા કે કંઇ નતના માણસા છે. તેમાં ધધાદારી કેટલા, વહેપારી કેટલા, સિપાહી કેટલા અને સંતસાધુએ કેટલા તેવી રીતે ધરદીઠ નોંધી એક બીજાથી મેળવવા અને માહલ્લા કરાવી બોર્ડરે શેરીપતિ નિમવા, કે જેથી કરીને શેરી(લત્તો)ના ખાટા ખરાનો તે જોખમદાર રહે. ગુપ્ત જાસુસી દરરોજ બનતા બનાવા નોંધતા રહે અને વળી એવા રાવ કરવા કે ચારી થાય, અથવા આગ લાગે કે એવાજ કોઇ ભયંકર બનાવ બને તેા તરતજ તેને પાડાશી તેને મદદ કરે. તેવીજ ર.તે ચાકીદાર અમલદારાએ અને વાડરાએ પણ દોડી જવું. જો જરૂરની વખતે હાજર ન થાય તે તેને ગુન્હેગાર ઠરાવવા. જે ઘરધણી કાઇ ઠેકાણે જાય તેા પાડાશી, વાર્ડર અને ચાકીદારને બહેર કર્યા શિવાય જાય નહીં. કાઇ મહેમાન પરાણા થય તેના આવવાની ખબર તેના સગા તથા ઘરના માણસે વારને આપવી અને ચાકીદારે દફતરમાં નોંધાવવુ. ટુંકામાં એક એ ચોકીદારા તેજ મે હલ્લામાંથી રાખવા કે દરરાજ તેઓ તે માહલ્લાની હકીકત લખતા રહે અને કાઇ નવા માણુસ તે માહલ્લામાં આવે તા તરતજ તેને જામીન લીધા વિના તે મેહલ્લામાં રાખવા નહીં, જે લોકાના જામીન ન ાય તેમને ધર્મશાળામાં જુદા રાખવા, ચાકીદારોએ ધર્મશાળા હરાવવી અને ચપળ બુદ્ધિથી હમેશાં દરેક જણની આમદ ખરચ ઉપર નજર રાખવી અને શ્વેતા રહેવુ કે, જે કાઇ માણસની આમદાની એછી અને ખર્ચ વધારે છે તે જાણવું કે ખાટાં કૃત્યા કર્યા વિના તે બનતું નથી. માટે તેની તપાસ રાખવી કે ખરી નિા અને વાદારપણું તે કારાણે મુકી શકે નહીં. તેમજ તે સાથે વળી એવા પણ બંદોબસ્ત રાખવા કે વૉર્ડર અથવા તેા ચોકીદાર કોઇપણ જાતનેા જુલમ કે જબરદસ્તીપણું કરી શકે નહીં. (૪૧) એવી રીતે વર્તવાની આજ્ઞા
Page #217
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] કરવામાં આવે છે કે, દરેક જાતના દલાલને તેજ કામ માટે કેટલાક દલાલોની જામીનગીરી લઈ દલાલીની પરવાનગી આપવી, કે જેથી જે બજારમાં જે કંઈ ખરીદ કરાય અવથા વંચાય તેને પ્રસિદ્ધ કરે, અને એવો ઠરાવ કરે કે એ દલાલની ભારત સિવાય કંઈપણ માલ વેચાય કે ખરીદાયતે દેડકરે, અને તે રોજનવીસીમાં ખરીદદાર તથા વેચનારનાં નામો નેધતા રહે. ટુંકામાં એટલું જ કે જે કંઈ બજારમાં લેવાય કે દેવાય તે વૈર્ડર અથવા ચોકીદારોની સલાહથી જ થાય. (૪૨) કેટલાક લોકોને શેરીઓ, મોહલ્લાઓ અને શહેરની આસપાસ રાતની ચોંકીને વાતે રાખવા. (૪૩) એવો બંદોબસ્ત રાખવો કે કોઈપણ મોહલ્લા, શેરી તથા બજારોમાં નિરૂધમી કે લેકર માણસો ભટકે નહીં. (૮૪) ચાર, જુગારી, ખીસા કતરૂ અને ગઠીઆ વિગેરે લકોપર જાબંદ રાખી તેમનું બી બાળી નાખવું. તેમજ વોર્ડરો અને ચોકીદાર ઉપર પણ એવો કાબુ રાખવો કે, જ્યાં કંઈ કઈ જાતની માલમતા તેલનેશ થાય અથવા કમી થાય તો તે પોતાની અક્કલ હુશીઓરીથી પાછો પેદા કરી લાવે, તેમ છતાં જે ન પેદા કરે તે તેને નેકરીમાંથી બરતરફ કરે અને તેને જવાબદાર પણ તેને જ ગણુ. (૪૫) ગુમ માલ અને મૈયત માલની તજવીજ રાખવી, અને માલિક અથવા વાર મળે તો તેમને આપી દે, ને ન મળે તે કઈ ભરૂસાદાર (અમીન)ને આપી તેની વિગતવાર હકિકત હજુર સરકારમાં મોકલવી. જે તેને હકદાર આવી મળશે તો તે પામશે. આ કામમાં શુભેચ્છકપણું અને નેક નિયતને કામમાં લેવી. પરંતુ એવું ન બને કે જેવું તુર્ક ભૂમીમાં થાય છે. (૪૬) એવી પાકી તજવીજ રાખવી કે દારૂની અસર તાબાના દેશમાં થાય નહીં; તેમજ મધુપાન કરનાર, વેચનાર તથા ભકી કરનાર - ળાઓને એવી શિક્ષાનો હુકમ કરો કે જેથી લોકોને શીખામણ મળે. (૪૭) બજારમાં નીરખ (ભા) નકકી કરાવવા ને એવું કદી થવા દેવું નહીં કે પૈસાવાળા ઘણું ખરીદ કરી ડું કરી વેચે. (૪૮) જશન નવરોઝી ( સૂર્યનું ધનમાં જવું) એટલે ધન રાશીમાં સૂર્ય જવાના દિવસનો તહેવાર તથા ઈદના તહેવાર વખતે દરબારોની ધામધુમને બંદેબસ્ત રાખો. મોટો તહેવાર નવરેઝ છે કેમકે તેનો પ્રારંભ સુર્યની ધન રાશીને છે અને ફરવરદી મહીને શરૂ થાય છે બીજા નવરઝની હદ ( તહેવાર ) પણ મજકુર; ભાસજ છે કેમકે તે દિવસ શરફનો એટલે
Page #218
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૨ ] ગતિને છે. બીજી ઈદ ઉરદી બિહિસ્ત માસની ત્રીજી તારીખ છે અને પછીની ઇદ ખુર્દાદ માસની છઠી તારીખ છે, તે પછીની ઈદ આબાન માસની દશમી છે, ત્યારબાદ ઈદ માતની નવમી તારીખ છે અને તેમાં ત્રણ ઈદે છે. ૮ મી ૧૫ મી તથા ૨૩ મી. પછી બહમન માસની બીજી તારીખે ઈદ છે અને છેલ્લી ઇસર્પદાદ માસની ૧૫ મી છે. માટે પ્રખ્યાત ઇદો વખતે પણ ધારા પ્રમાણે અમલ કરતા રહેવું. (૪૮) નવરોઝની રાત્રે એટલે ગતિની રાત્રે ગુજરાતની માફક દીવા કરવા અને ઈદ પહેલાંની રાતની શરૂઆતમાં - બતે વગાડવી તેમજ દદને દહાડે પણ તેમની પાસે નેબત વગાડવી. (પ) કોઇપણ સ્ત્રી જરૂરત શિવાય ઘોડાઉપર બેસે નહીં. (૫૧) નદીના ઘાટોમાંથી તેના નહાવાને વાતે જુદા કરવા, પાણી ભરવાના જુદા અને સ્ત્રીઓને વાતે ઇલાયદા નિમવા.
છો સુબો ઈસમાઈલ કુલીખાન..
' હિજરી હ. ઈ. સ. ૧૫૮૭. ઈસમાઈલ કુલીખાન કે જે કેટલાંક કસુરનાં કામોના લીધે ઝંખવાણ પડી ગયો હતો તેને શ્રીમંત બાદશાહે જુની સેવાઓ સંભાળી ચારહજારીની સત્તા આપી ભાન આપ્યું ખાજા અબુલ કાસની અને રરમ છોડાવી સને ૨૬ હિજરીમાં તેને દીવાની. ગુજરાતની બેગીરી ઉપર નિમી રવાને કર્યો. પરંતુ તેજ વર્ષે સરકારી હુકમથી રાજ્યબંદોબસ્તમાટે ઈસમાઈલ કુલીખાન પાછો હજુરમાં આવ્યો. તેની સુબેગીરી ખાને આઝમને આપવામાં આવી.
- સાતમે સુબે ખાનેઆઝમ (મેટ). . (મિરઝા અઝીઝ કોકલતાશ) ની બીજીવારની નીમણુંક
હિજરી ૧-૧૦ ૮૧ ઈ. સ. ૧૫૮૭-૧પ૪૨. ખાને આઝમ કે જે માળવામાં સુબો હતો તે સને ટ૭ હિજરીને છેવટના ભાગમાં સત્તા અને સુબેગીરીની હકુમતનું સૈઇદ બાયઝીદની દીવાની માન પામી આવી પહોંચ્યો અને મુલક તથા જમા અને ઝકાતની મરીનું (આવક) ને બંદબત કરવા લાગ્યો.
સરકારી ફરમાન.
Page #219
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ] છે અને હ૮ માં પ્રવિણ લોકોમાં મુખ્ય પુષ, વક્તાઓના પ્રમુખ અને ધર્મશાસ્ત્ર તત્વ શોધકના ઉપરી શાહજહુદદીન અલવીનું મૃત્યુ થયું. અને જે ઠેકાણે તેમની પાઠશાળા હતી ત્યાં તેમને ભુમીદાહ થયે. શેખ વહુદદીન ઉપરથી તેમની સાલ નિકળે છે.
ગઝનીખાન જાલેરી કે જેણે ખાનજહાંને, મુઝફફરની લડાઈની વેળાએ જાલોરની હદમાં સાથે જવા ના કહેલી હતી અને અલ્પબુદ્ધિના લીધે અજ્ઞાનતામાં પડયો હતો તેનું પરિણામ એ આવ્યું કે તા. ૨૯ મોહરમના દિવસે જ્યારે ખાનખાનાએ એક લશ્કરી ટુકડી તેની ઉપર મેકલાવી ત્યારે તેમાં તેને એમ જણાયું કે હું પુરો નહીં પડી શકું ત્યારે પોતે ઝંખવાણું મોટું કરી નમી પડ્યો. આ વેળાએ ખાનખાનાએ દયાદ્રષ્ટી ઉપર નજર રાખી, જાલેર કે જે તેનું વહાલું વતન હતું તે તેને પાછું આપ્યું. . સને હટ હિજરીમાં એક આજ્ઞાપત્રીકા આખા હિંદુસ્તાનના રાજ્યની ઝકાત (ટેકસ) વિષે પ્રગટ થઈ જેની નકલ આ પ્રમાણે છે. - જકાત (ટેકસ) ન લેવા વિષે બાદશાહી ફરમાનની નકલ.
વર્તમાન અને ભવિષ્યના અમલદારે તથા સરકારી રાજ્યના સઘળા અધિકારીઓએ પણ જાણવું કે, હાલ અમારા રાજ્યાસન ઉપર બેસવાના શુભ મુહુર્તને આ સાતમું વર્ષ બેઠું છે, કે જે, આ રાજ્યની લક્ષ્મી તથા ભાગ્યની વસંતરૂતુને મંદમંદ હાસ્યનો પ્રારંભકાળ છે, અને તમોગુણના પ્રાતઃકાળની પહેલી ઘડી છે. સર્વસાર ફરમાન અને લાભ, પ્રેમપૂર આજ્ઞાપત્ર દિવસથી વધારે પ્રકાશ મારતું ઝકઝક કરતું ફરમાન પ્રગટ થયું. તે એવી મતલબનું કે, માટે કાયદા સંગ્રહ અને ખુદાઈ કાનુન કે જેથી કરી તે ગ્રહણ કરનાર અધિકારીઓ તેની પેઠે વતે. કે જેથી કરી દેશે અને શહેરનો એટલે દેશીઓ, દેશાટણ કરનારાઓ, ધંધાદારીઓ તથા વહેપારીઓને બોબસ્ત ન્યાયી રાજ્યકર્તાઓના આશરાથી અને ઉદાર દીલના મહાન બાદશાહની નજરથી તે સરંજામે પહોંચે. તેમાંથી એક કારણ વસુલાત છે, કે જે ઉપર જય મેળવતી સન્યાનો મુખ્ય આધાર છે. સન્યા એ રાજ્યનો મોટો સ્તંભ છે. કેમકે તેઓ સત્તાના રક્ષક, ભાલમિલકતના સંભાળનારા અને પ્રજાનું રક્ષણ કરનારા છે. કર (જકાત) કે ' ૧ ખાનપુર જજ સાહેબની જુની કચેરી પાસે એમની દરગાહ છે, અબદુલ્લા સાહેબ તેમના વંશમાં હાલ ગાદી ઉપર છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૪ ] જે જણસો ઉપર લેવાય છે તે વેચાણ ખરીદીની દુકાને તથા બીજે દરેક ઠેકાણેથી લેવાય છે. • .. સમતુલ્યતા, ડહાપણ અને પ્રમાણિકપણું રાખનાર પુરૂષો જે પિતાની શુદ્ધ બુદ્ધિ અને સાચી નિષ્ઠાથી નીતિને રસ્તે સદવર્તનવાળી વર્તણુંક ચલાવે તે તેમની મનેચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને તેઓ સુખી થાય છે. ખુદાની કૃપા છે કે વૃત્તાંતના પ્રારંભથી જે ન્યાયમિશ્ર છે, ઇન્સાફી નિષ્ઠા અને અંતરની ખુદાઈ યુક્તિ કે જેમાં ઐશ્વર્યતાને વાસ છે તેવી બાદશાહની ઈચ્છાઓ સઘળાં સંકટ નિવારણ અને લીઝીક સુખ સ્થાપન ભણીજ રોકાયેલી રહે છે. પ્રજા ખરેખાત અંતરના સંતાન અને ખુદાની ધરવત છે. કતાર્થ કૃપા !!! ચકચકીત પ્રકાશ મારતા ન્યાયને લીધે હિંદુરતાન તથા તે શિવાયનું સરકારી બીજું રાજ્ય આજ જાત જાતની લાડ તથા ખુશ વખતીનું સરોવર થઈ ગયું છે અને સપ્તખંડના પ્રવાસીઓનું આશ્રયસ્થાન બની રહ્યું છે.
આ વખતે બાદશાહની મોટી કૃપાના કારણે અને ખુદાઈ પ્રાપ્તિવાળા અંતઃકરણની દયાને લીધે આજ્ઞા અને પાકે હુકમ પ્રસિદ્ધ થાય છે કે, સઘળી જાતના દાણું, વનસ્પતિઓ કે જે આહાર અને ઔધીના કામમાં આવે છે તે, ઘી, તેલ, મીઠું, ખાંડ, જાતજાતની સુગંધીઓ (અત્તર વિગેરે) જાતજાતના કપાસ, રૂ, ઉનને સામાન, ચામડું, ત્રાંબાના ઘાટ, હળદર, હીરાની કાઠી, ઘાસ તથા બીજી જણસો વિગેરે સરંજામ કે જેની ઉપર પ્રજાને આધાર છે અને નિચ ઉંચ માણસોના ધંધાની માલમિલકત છે, તેમાંથી ઘોડા, હાથી, બકરાં, ઘેટાં, હથીઆર તથા હીરકશી લુગડાંઓને બાદ કરી, રાહદારી કર (જકાત) એક સોએકી જે થોડું અથવા વધારે સરકારી હિંદુસ્તાનના રાજ્યમાં લેવામાં આવે છે તેને માફ કરવામાં આવી છે અને કાઢી નાખી છે. - આજ દિન સુધી બાદશાહી અધિકારીઓ તેના જેવાં કામ કરતા હતા. તેઓએ જાણવું કે જેરાવોનો લુંટનો હાથ ગરીબો ઉપર લાંબે ન થાય અને તુચ્છ બુદ્ધિવાળા બળવતન કેર વરતાવતાં પગલાં, ધુળમાં મળેલ તાબાના માણસોના મસ્તક ભેદવા ભણી દોરાય નહીં. *. આ વખત એવો છે કે બાદશાહી રાજ્યસત્તા તથા બળનો ભય, મનુ વિના મનમાં ઠસી બેઠેલો છે, અને ન્યાય તથા દયાને પ્રકાશ, સૃષ્ટિના તથા રાજ્યના રક્ષણસ્થળ સંધાઈ જઈ ખુદાને પાડ માને છે, સઘળી
Page #221
--------------------------------------------------------------------------
________________
[ 204 ]
વસ્તુના હાંસલથી ભંડાર ભરેલા તથા ખજાના ભરપૂર છે; તે સાત વસ્તુએ કે જે તેમાંથી બાદ થઇ છે તે જે દેશઆબાદીને વાસ્તે જરૂરી છે તે સ'પૂર્ણ રીતે માફ કરી છે.
:
રાજકુવા, અધિકારી, નામાંકીત અમીરા, સુબાઓનાં કામ કરનાર મુત્સદીઓ, ગામડાંના અમલદારે, નગરાના જાગીરદારા, ખાલસાનાં અમલદારે, ગામેા તથા કસ્બાના વાંટાદારા, રાહદારીવાળા સઘળા નાકરા, રસ્તાઓની ચાકીવાળા, ખાતાંના બદોબસ્ત રાખનારા, હદોમાં આવેલા જમીનદારા, રાજ્યના અમલ કરનારાઓ વિગેરે નોકરી ઉપર નિમાયેલા લાકાએ આ માનની આજ્ઞાઓના વિષયને પૂર્ણરીતે લક્ષમાં લઈ હુકમ ચાલુ કરવાને પાકી ગોઠવણ કરવી અને કાંઈપણુ માનવાજોગ આજ્ઞામાંથી મુકી ન દેવાય તે ઉપર પુરતું ધ્યાન રાખવું.
મેાટણખાનની હુકુમતની વેળાએ દેશાઇ, મુખીએ અને રૈયતે ઘણાખરા પ્રગણામાંથી ક્રીયાદ કૅરી કે બંદોબસ્તના અધિકારીઓ તથા જાગીરદારાના મુત્સદીએ મેહસુલના સઘળા માલના ઉપયાગ કરી ખસેછે, તે લાકાના ઉપયાગ થયા પછી રજપુતા, કાલીએ તથા મુસલમાને માથુ કુટવા લાગી જાયછે, ખેતી તથા તેના હાંસલના પડાણાના હાથે નાશ કરાવે છે; આથી રૈયતની પાયમાલી અને સરકારના મેહસુલની કમી થાયછે. આ ઉપરથી બાદશાહની આજ્ઞા થઈ કે, સુબાના દીવાને દેશાઇએ તથા મુખીઓના અભિપ્રાયથી નીમે નીમ (અ) એઉ મથકેથી એટલે ખાલસાના મહાલા અને સરકારી મહાલામાં હજુરના જાગીરદારા અને સુખાના જાગીરદારા પાસેથી સેંકડે પાંચ ટકા મુજબનું મેહસુલ નક્કી કરેલું જાણવું. તે સિવાય બીજી કોઇપણ રીતે વધારાની માગણી કરવી નહીં. તેમજ ચેાથા ભાગની જમીન કાલીએવિગેરેની જુદી કાઢી તેનું મેહસુલ મા કરી દઈ ભસાદાર ફેલ જામીને લેવા. જમીનદારાએ ગામડાંમાં દાખસ્ત સારાં મકાના બાંધવાં તથા ઘેાડાઓને નંબર નાખવા કે જેથી કામની વેળાએ સુબાની હજુરમાં હાજર થઈ સરકારી કામો સર્જનમે પહોંચાડે. જે જમીન વેચી હાય તેનું અ મેહસુલ ખરીદનાર પાસેથી લઇ લેવુ. જેને સરકારી આજ્ઞાપ્રમાણે અમલ થાયછે. તે વેળાથી દિવસે દિવસે સુબા તબાના દેશની આબાદી થતી ગઇ.
આ બિના ગુપ્ત રાખવાલાયક નથી. પરંતુ લખવાનું કારણુ માત્ર
Page #222
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] એજ છે કે, આ સુબાના કામકાજનું છેવટ છેક માઠી દશામાં આવી ગયું છે તે વિષે દરેક વખતે ચેતવવામાં પણ આવ્યું છે. જે ઉપરથી થોડુંક એમ છે કે, આ દેશના તફાની–માથાના ફરેલ કે જેઓ પહેલાંથી ગેરબદબસ્તીને લીધે હુલ્લડ મચાવે છે તેનું કારણ એ છે કે, ગુજરાત દેશ પ્રાચીનકાળથી રજપુતો તથા કોલીઓના હસ્તક હતો તે વિષે પ્રથમ લખાઈ ગયું છે, પણ જે વખતે ગુજરાતી સુલતાનના વખતમાં મુસલમાનની પુરી સત્તા બેઠી તે વખતે એ લેકોનું મેહસુલં શિક્ષા તથા શીખામણો દીધા પછી બરાબર વસુલ થવા માંડયું. જેથી લાચાર થઈ શરણે આવી તાબેદારી કર્યાશિવાય તેમનો છુટકે નહોતો તેથી તેઓએ શરણે આવી નોકરી તથા ભાલગુજારીની કબુલાત કરી અને પિતા વતન તથા ગામોની ચોથ ( જેને ગુજરાતી બોલીમાં વાટી કહે છે) કે જે ઉપર તેમની જીવીકાનો આધાર હોય છે તે ચા ભાગ રાખી ત્રણ ભાગ સરકારી બાદશાહી કે જેને તલપદ કહે છે તેની સાથે સંબંધ રાખવાને બંધાયા, અને તે જમીનદારે કે જેમના તાબામાં ઘણાખરા પ્રગણું હતાં તેમને નોકરીની શરતે અને લડાઈની વેળાએ મદદની શરતથી દરેક માણસેની યોગ્યતા તથા સત્તા પ્રમાણે, સ્વારે તથા પિયદ હાજર થવાની શરતથી આપવામાં આવ્યા.
કોલીઓ તથા રજપુતે કે જેઓને જુદાં જુદાં ગામડાંઓમાં વાંટા હતા તેઓ ચોકી પહેરાની ખબર રાખતા અને પિતાના વાંટાને ઉપયોગ કરતા; તેમજ ફસલ પાકવાની વખતે પણ જાગીરદારને કંઈ આપતા.
ઘણે કાળ વિતી ગયા પછી કેટલાક રજપુત તથા કલીઓ કે જેઓ થોડુંક બળ પેદા કરી પાસેના તથા આસપાસના ગામોમાં ખેતી વાડી વખતે ઢાર લઈ જઈ ખેડુતોને મારી નાખવાના ઝગડા ઉભા કરતા હતા તેઓને તે જગ્યાની રેત લાચાર થઈ કેટલેક ઠેકાણે રેકડનાણાં દરવર્ષે આપતી અથવા તે એક બે કકા ખેડવાણલાયક જમીન આપી રાજી કરતી. આ ખાતાંને ગરાસ અથવા દવલ કહે છે. આ રૂઢી આ દેશમાં ઘણા કાળથી ચાલુ રહી છે અને આ વખતે પણ બાબતના અધિકારીઓની અશકયતાના લીધે છેલ્લી સીમાએ પહોંચી છે. ટૂંકમાં એટલું જ કે ગુર્જર દેશમાં આવી જવલ્લે જ જગ્યા કે પ્રગણમાં હશે, કે રજપુત, કેલીઓ અને મુસલમાનેને ગરાસ કે દવલ નહીં હોય !
Page #223
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]. હવે તફાન, કેટી હુલ્લડ મચાવવું), ચેરી અને દગો આ કેના મ્યુચ્છ મનમાં શારિરીક બંધારણના વખતથી જ વ્યાપી રહેલો છે; તેથી જરા સરખી આંગળી મુકવાની જગ્યા મળે, કે ટટ કરવા ઉભા થઇ જાય છે. આ ઉપરથી ઘણેખરે ઠેકાણે પહેલાના વખતથી ઘણુંખરા અધિકારીઓએ મજબૂત કિલ્લાઓ બાંધ્યા છે અને દરેક જગ્યાએ જરૂરત પ્રમાણે સિપાઈ લેકે મુક્યા છે (એને થાણું કહે છે). પગારની શરતની જાગીર સરકારમાંથી અપાતી, કે જેથી કરી સદાએ ત્યાં વાસ (રહેઠાણ) કરી ને ઉભો થવા દેવો નહીં. હમણાં બંદબત ન હોવાને લીધે ધિમે ધિમે ઘણે ઠેકાણે થાણાના કિલાઓ ભંગ થઈ ધરણીએ ઢળી ગયા છે અને કેટલાકમાં તેઓ જઈ રહ્યા છે; સરકારી તલપદ ભાગને વળી કેટલેક ઠેકાણે તો ગરાસના બહાને પચાવી પડે છે અને ઉંચા જમીનદારે કે જેઓ જાગીર ખાતાંના હતા તેઓ અકબર બાદશાહના રાજ્યસુધી નોકરી કરવાની ફરજથી હાજર થાય છે.
આ વખતે સુબો જ્યારે જ ચડાવીને લઈ જાય તે વાંટાદારે કે જેઓ તલપદ દબાવી પડ્યા છે તેમની પાસેથી પેશકશીના રૂપે તે જગ્યાના લાયક અને અમલદારીના જામીન લે છે, સારા જમીનદારે કે જેમણે નોકરીને કરાર કરેલો છે તેની પાસેથી પણ પેશકશી લે છે, કેવી રીતે અધિકાર ઉપરના અમલદારનો દિવસ કામમાં આવ્યો ! એક રીતે ગેરસલામત થઈ જાય છે કે, સન્યાવિના શહેરના દરવાજા બહાર જવાય નહીં.
લખવા સાર કે, સને ૪૮ હિજરીમાં, ઉત્તમ હાથીઓ, ભેટ અને ગુજરાતી માલ જે મોટાખાને મોકલ્યા હતા તે બાદશાહની દૃષ્ટિએ મુકાય.
- આ વર્ષના બનાવે પૈકી સુલતાન મુઝફર નહનુની લડાઈ છે. આ સંક્ષેપનો વિસ્તાર એ છે કે, જ્યારે માટે ખાન ગુજરાતમાં પહોંચે ત્યારે સેરઠનો ભેટો જમીનદાર નવાનગરના જામ જમીજામ કે જે સદાએ ટંટા બખેડની વાટ જોઇને બેસી નદારની ઉશ્કેરણીથી સુરહેતો હતો તેની ઉશ્કેરણીથી આ વખતે મુઝફફરે લતાન મુઝફફર નડતુનું એક ટેળી ફરીથી ગુપ્ત એકાંતમાંથી કાઢી લાવી, બંગાઈ યુદ્ધ મચાવવું અને લોકો કે જે હમેશાં કંઈપણ નવા બનાવની વાટ તેમાં હારી જવું. જોઈ બેસી રહે છે તેમને ભેગા કરી સુલતાનને મદદ કરવાની હિમ્મત પકડી. સોરઠના હાકેમ અમીનખાન ગોરીને દીકરે દોલતખાન તથા કચ્છને જમીનદાર રાજા ખેંગાર એ બને તેને જઈ મળ્યા.
Page #224
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૮ ] જેથી મેટાબાને ભાગ્યની કઠણ દેરડી (બાદશાહની મદદ) ને ઝાલી અગ્નિને ઓલવવાને તથા પડી ભાગતા લોકોને પકડી લાવવાને હિમ્મત કરી.
તે વાત એટલે સુધી અણી ઉપર આવી ગઈ કે તેના ભાઈઓ, કે જેઓ સુરતમાં જાગીરદાર હતા અને પુત્ર ઈસમાઈલ કુલીખાન કે જે સુબાનો માટે તેહવાલદાર હતા તેઓએ પણ જુદા રહેવાનું પસંદ કર્યું. બખેડો દૂર કરવાને તે તૈયાર થયો અને જ્યારે વિરમગામમાં પહોંઓ ત્યારે અમીનખાન ગેરીને દીકરો ફખાન, હલવદથી ચંદ્રસિંહ જમીનદાર અને મોરબીનો જમીન નદાર કરણપાલ આવીને મોટાખાનને ન્યા. અને તે રૂકનુસલ્તનત (રાજ્યસ્તંભ) રંગખાન, સૈયદ કાસિમ અને ખાજા સુલેમાન બક્ષીને એક ફેજની ટુકડી પ્રવેશક સન્યાના રૂપની મોકલી. એ સન્યાએ મેર બીમાં જે શત્રની ફોજ હતી તેમની સાથે લડાઈ ન કરતાં સલાહની વાતચીત ચલાવી. આથી સામાવાળાને ધિક્કાર અને અભિમાનનું કારણ મળ્યું તેથી લડાઈ કરવાનું નક્કી થયું. મોટોખાન આ ગેરપસંદ વર્તણુંકથી ખીજવાઈ ગયો. જોકે તેની સાથે દશહજાર સ્વરોથી વધારે નહોતા અને શત્રુઓ ત્રીશહજાર કરતાં વધારે હતા તોપણ દુશ્મનને વધારે હિમ્મતની આંખોમાં ન લાવતાં સન્યા મારવામાં ગુંથાઈ ગયો. મુઝફરે પણ અભાગીઆઓને ભેગા કર્યા. ગુજરાતીઓ તથા હુલ્લડકર્તા રજપુતાનાં ટોળાંના લશ્કરને લઈને હિમ્મતથી આગળ પગલાં ભર્યા. આ સમયે ભારે વરસાદ બે દિવસ સુધી દિવસે તથા રાત્રે મુશળધાર વરસતો રહ્યો. શત્રુઓ ઉંચી જગ્યાએ મેલા અને બાદશાહી લકર નીચાણમાં હતું. ભારે વરસાદને લીધે ખોરાકી સરકારી સન્યાને પાછી પહોંચી હતી. ઓછી ખોરાકીને લીધે તથા વરસાદના કારણથી છેક લેવાઈ ગયા હતા. મોટાખાને લડાઈની સલાહ ન જોઈ તેથી જામની રાજધાની નવાનગર તરફ કુચ કરી કે જેથી ખોરાકી હાથ લાગે તથા શત્રુઓમાં ફુટફાટની પથરા પણ નંખાય. જેથી ચાર ગાઉ ઉપર એક આબાદ જગ્યામાં જઈ ત્યાં બાદશાહી લશ્કરની છાવણી નાખી ત્યાંથી દાણ ઇત્યાદી બીજા પ્રકારની ઘણી લુંટ સિપાઈઓના હાથ આવી અને શત્રુઓના લશ્કરના ઘણાખરા લોક નાસી ગયા. તેથી મુઝફફર ૬ સન્યાના ઉતારાની વચમાં આવેલી નદી ઉપરની હવેલીમાં જઈ ઉતર્યો.
બીજે દિવસે બેઉ તરફના માણસોએ હારબંધી કરવા માંડી અને
Page #225
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] જવાંમરદીથી એક બીજાની સાથે લડવામાં મુંબઈ જઈ ઘણીબહાદુરી દેખાડી. રજપુત ઘોડા ઉપરથી હેઠળ ઉતરી દરેક જણ કમર બાંધી સિકંદરની દીવાલની પેઠે ઉભા થઈ ગયા અને તીર તલવારે નકામા થઈ જવાથી એક બીજામાં ભળી જવાના કારણથી છરી અને ખંજરને ભારે ચાલવા લાગ્યો. આ વેળાએ બહાદુર અલતમશ ટુકડીએ બરનગાર સેજથી મળી જઈ, શત્રુ સન્યાને પકડી પાડી ધુળધાણું કરી નાખી અને મેટોખાન જે વીણી કાઢેલા લશ્કરની સાથે જુદો પડી લાગમાં વાટ જેતે હતો તે એકદમ દુશ્મન ઉપર આવી ચડ્યો. મેહરાવલ બ્રાત તથા બે પુત્ર અને પાંચસો રજપુત સ્વારની સાથે એકજ, ઠેકાણે પડ્યા. મુઝફફર તથા જામ ભારે ગભરાટના લીધે નાસવા મંડી ગયા. દેલતખાન ઘાયલ થઈ જુનાગઢ ગયો, મોટાખાનને ભારે જ મળે, શત્રુ સન્યામાંથી બહાર માણસો ભય ઉપર મરેલા પડ્યા હતા, અને સરકારી નોકરીમાંથી બસે માણસ મરણ પામ્યા અને લગભગ પાંચસો માણસો ઘાયલ થયા હતા. સાત ઘોડા હાથ આવ્યા અને રોકડ તથા જણસ વિગેરે ભારે લુંટ સરકારી નોકરોના હાથ લાગી. જય તથા જીતના ઝંડા ઊંચા કર્યા પછી મોટોખાન નવાનગર તરફ ગયો. સુલતાન બહાદુર તથા જામ પર્વતની ખીણમાં જઈ ભરાયા. મોટખાન જાતે ત્યાં રહી ગયો અને નવરંગખાન તથા સઈદ કાસિમને એક ફોજની સાથે જુનાગઢ લેવાને મેકો. આ વખતે રણસંગ્રામમાંથી અમીનખાનનો દીકરો દેલતખાન ઘાયલ થઇને આવેલો હતો તે શરણે આવ્યો અને કિલ્લાવાળા કે કરાર તથા આશરાની દરખાસ્ત કરીને બહાર નિકળ્યા. એ જ વખતે તેઓની પાસે મુઝફફર આવી પહોંચ્યો. તેથી કિલ્લાવાળા લો ને બીજી શંકા ઉત્પન્ન થઈ. ત્યારે મે ટોખાન તે જગ્યાથી ખુલ્લા દિલે મચી જઈ પોતાની જાતે કિલ્લો જીતવાને તત્પર થયે. મુઝફફર કિલ્લેબંધ થવામાં ડહાપણ ન ધારતાં બહાર નિકળ્યો અને એવી ગપ ચલાવી કે પોતે અહમદાબાદ ગયો છે. મોટાખાને પોતાના દીકરાને થોડીક ફોજની સાથે તેની પેઠે જવાનો હુકમ કર્યો અને પોતે કિલ્લાને ઘેરે ઘાલવામાં રોકાયો
આ વખતે એવી ખબર મળી કે જામ ખાખી આથી નિકળી પિતાને ગામ જાય છે. મોટાખાને તેને ભેટવાની ઇચ્છાથી એકદમ કુચ કરી, પરંતુ અભાગી આગળ વધી ગયો હતો. મખાન મુસાડી તથા થાકથી
Page #226
--------------------------------------------------------------------------
________________
{ ૧૮૦
આસાયશ લેવા આ વર્ષે જુનાગઢ જીતવાના હેતુથી લશ્કર હડાવી લઇ અહમદાબાદ તરફ પાળે કર્યા અને થોડાક વખત સુધી અમીરી જાગીરીમાં
અરામ પામ્યા.
સને ૧૦૦૦ હિજરી અને ઈ. સ. ૧૫૯૧ માં મેટાખાને બીજીવાર સન્યા સમારી જુનાગઢના કિલ્લાને જીતવાને અને શત્રુઓને શિક્ષા દેવાને હિમ્મતથી પગલાં ભર્યાં. જામને! કુંવર જલાલખાન, ગાઝીખાત તથા મલેક હસન આવી મળ્યા અને ધાયા અદર, માંગરોલ
તથા સોમનાથ વિગેરે સેાળ બંદરા સહિત લય્યાવગર કબજે થયાં અને ત્યાંથી જુનાગઢને કિલ્લા કે જે અમીનખાન ગોરીના કબજામાં હતા તે જીતવાને ગયા અને તેની આસપાસ મેારચાબંધી કરી શત્રુની હિમ્મત તાડી નાખી. નવરંગખાનને કિલ્લામાં જે વાર્ટ ખારાકી તથા મદદ પહોંયતી હતી તે વાટ ઉપર નિમ્યા. ભાગદ્વેગે કિલ્લામાં લાય લાગી અને તેમાં કિલ્લેદારી તથા ખોરાકીના ત્રણેાખરા ભાગ બળીને ભસ્મ થઇ ગયા. તેાએ દરરાજ એકમણી તથા પાંચમણી ગાળાએ તાપામાં ભરી છેાડતા હતા. સરકારી નાકરા એક નાની ધાર, કે જે કિલ્લાની પાસે છે ત્યાં કિલ્લા બનાવી ઘણી તાપા તેની ઉપર લઈ ગયા અને કિલ્લામાં ગાળા નાખવા માંડયા. આથી શત્રુઓમાં ભારે ગભરાટ ઉભા થયા જ્યારે ઘેરાયેલ લેાકેા કજ લાચાર અની ગયા ત્યારે તેઓએ કાલકરાર કરી કિલ્લાની 'ચીએ સ્વાધીન કરી દીધી.
જીનાગઢના કિલ્લાની ફતેહ.
હવે નવર’ગખાન અમીનખાન વિગેરે સારા સારા પચાસ આબરૂદાર જષ્ણુને લઇને મોટાખાનની સેવામાં આવી હાજર થયા અને તે રાજ્યસ્ત ભે (મેટાખાને) દરેકને તેની આબરૂપ્રમાણે ઘેાડા, પોશાક તથા જાગીરી આપી રાજી ખુશી કર્યાં. આ એક બાદશાહના રહેવાના એહોળા દેશ તેહ થયા.
જ્યારે જુનાગઢના કિલ્લાની જીત થઈ અને સઘળેા દેશ કબજે થયા ત્યારે તે દેશના જમીનદારા શરણે આવી તાબેદાર બન્યા. હવે મજકુર કિલ્લા સેારદેશ સરકારી રાજ્યમાં તેડાયા તેથી તે જમીન અને કિલ્લાનું નામ પાડવાનું કારણ શું હશે તેનું ટુ કે વર્ણન લખુ છું.
એ જાણવુ જોએ કે મજકુર એલખ પશ્ચિમ તથા દક્ષિણ દિશા ખા! સમુદ્રથી જોડાયેલી છે. પૂર્વ દિશાએ ઝાલાવાડ અમદાવાદથી
Page #227
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ વિથ ગાઉ ઉપર આવેલ છે અને ઉત્તર દિશાએ ઠઠ્ઠાને સુ છે તથા કાળી પાડી ધરતી છે અને તેમાં ઢેકાલા છે, ત્યાં થોડાક છાંટા પડયા પછી તે લપસણી માટી થઈ જાય છે અને તેમાંથી રસ્તો મેળવે તે ઘણું કઠણ કામ છે. તેમાં ફળફળાદીનાં કે બીજા કંઇપણ ઝાડપાન નથી. પરંતુ કેટલાક ડુંગરમાં તથા વસ્તીઓમાં આંબા, રાયણ, આંબલી તથા બાવળની ઝાડી હોય છે અને કચ્છી ઘોડે ત્યાં ઉછેરાય છે. તેમાં જુદી જુદી નાત જાતના લોકો રહે છે, રજપુત તથા કેળીઓની વસ્તી છે અને ભાલાવાળા લુંટ ભાર કરતા સ્વારો કે જે ઘોડાઓના બળના લીધે કે જેઓ વિજળીસમાન છે. કેટી કરવાને લાગ મેળવ્યાથી આવજાવ કરે છે તે સ્વભાવિક રીતના ડાકુઓનો ધંધો કરે છે, અહીં લશ્કર લઈ ગયા શિવાય મેહસુલ લેવાય છે. આ દેશમાં આવી ભરાય છે, એમાં જુદા જુદા નામના કેટલાક હલાઓ છે. હાલાર, સોરઠ, ગેહલવાડ તથા બામપીઆવાડ. તેમાં બંદરો અને નાના મોટા મુસાફરખાના તથા મોટા મોટા નવા કિલ્લાઓ છે, હિંદુઓનાં તિર્થો છે જેમકે દ્વારકા, સોમનાથ તથા શેત્રુંજા વિગેરે એવાં અગણિત કે જે લખવાથી લખાણ થઈ જાય અને ખરીફ કરતાં રવી પાકમાં દાણું વધારે નિપજે છે. જમીનના જેરને લીધે ખેતીની વેળાએ તરતજ વાવણીની જરૂર નથી. ઘઉં તથા ચણું વરસાદ વિત્યાપછી વાવે છે.
હવે ભય જે ભેજવાળી હોય તે થોડાં પાણીથી તૃપ્ત થઈ જાય છે અને તેને ઝાકળની મદદ મળેથી ભીનાશ વધી કાર્ય સિદ્ધ થાય છે ત્યાં ઝાકળ વધારે પડે છે. પશુઓના ખાવાના દાણાની ઉપજ છેડી છે તે ત્યાં થતા નથી. ઉત્તમ પ્રકારના કાઠા ઘઉં ઘણા સારા નિપજે છે. એ દેશ જોવાલાયક છે.
સુલતાન અહમદ અહમદાબાદ વસાવનાર બે વખત તે દેશ જીતવાને ગયે પરતુ કંઈ બની શક્યું નહીં. તે પણ સને ૭૦૦ હિજરીમાં સુલતાન મેહમુદ બેગડે રાય મંડલીકથી લડાઇ કરી એક કિલ્લો બાંધી તેનું નામ મુસ્તફઆબાદ રાખ્યું હતું. એનું પૂર્ણ વર્ણન મિરાતે સિકંદરીમાં કાલ છે અને જુનાગઢ નામ રાખવાનું કારણ ભરૂસાદાર સોરઠીઓ એવી રીતે બતાવે છે કે સોરઠના રાજાના વખતમાં કે જેનું નામ મંડલીક હતું. એહમદાબાદવાળા સુલતાન મહમુદના વખતમાં જે મંડલીક હતો તેની સાથેના
Page #228
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૨ 3 હિંદુ લેને ૮૦૦ વર્ષ થયાં હોય એમ બતાવે છે. તેઓ એક પછી એક પેઢીથી ઉતરતા ત્યાંનું રાજ્ય કરતા હતા. તેમની રાજધાનીની જગ્યા જુનાગઢથી પાંચ ગાઉને અંતરે વણથલી નામનો ક હતા અને તેની આસપાસ ઘણું બિહામણું જંગલ હતું. એક ફારસી કવિ તે વિષે લખે છે કે –
ઝિ બસ બુસ્ત બિયારી ઝિ અશજાર, નમુદે રે રેશન શું શબેતાર. બનેએ બુદ તારી આ ખ્યાબા,
કે ગુમ ગતે દરાં ખુરશી દે તાબાં, અર્થ–ભારે ઝાડનું તે વન હતું, કે ચળકતો દિવસ તેમાં અંધારી રાત સરખો રહેતા, તે વન એટલું અંધકાર હતું કે, ચળકને સૂર્ય પણ તેમાં ખોવાઈ જતો.
દેહરે, વનવગડાની ઝાડીઓ ખરે અંધકાર ભરપૂર, પ્રકાશિત દિવસ જ્યાં કાળી રાત જરૂર, પ્રકાશિત સુરજ કદી ભુલે ચુકે જાય,
જ નહીં શબે કદી એવો તે બેવાય. ભોગોગે એક લાકડાં વાઢનાર ઘણી મહેનતે ભારે ચાલાકીથી તેમાં પિઠ અને ધિમે ધિમે ત્યાંસુધી ગયો, કે કિલ્લો અને તેના દરવાજાનાં ચિન્હ તેના જેવામાં આવ્યાં, ત્યાંથી તે પાછો ફર્યો અને જે કંઈ જોયું હતું તે સઘળું રાજાને કહી સંભળાવ્યું. તે લાકડાં કાપનારના કહેવા પ્રમાણે ઝાડી કાપવા માંડી અને ઠેઠ સુધી પહોંચ્યા. ત્યાં એક નવાઈ જેવો કિલ્લો દીઠો, કે જે ગિરનાર પર્વતની પશ્ચિમ તળેટીમાં બાંધેલો હતો. એવો કિલો કે જેનું મથાળું આકાશે લાગેલું અને આસપાસથી તેને દિવાલો કરેલી હતી. તેની ઉપર કાંગરા કાઢેલા હતા, તેને ત્રણ દરવાજા હતા. એક પૂર્વ ભણીને, બીજો પશ્ચિમ તરફને અને તે દરવાજાઓમાં બીજો ભીતર દરવાજો અને એક ઉત્તર તરફને દરવાજો કે અંદર આવવાની વખતે તેમાં થઈને જ જવું પડે. તેની અંદર બે ઉંડા કુવા છે. એકનું નામ નવખંડ અને બીજો એકેડલીઆ અને બે વા કે જેમનાં નામ અડી તથા ચડી છે. રાજા મંડલીકે તે કિલ્લો બનાવનાર રાજાઓનાં નામ તથા એંધાણીઓ ત્યાંના જુનામાં જુના માણસોને પૂછયાં;
Page #229
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૩ 3 પરંતુ તે સર્વ લોકોએ પિતાનું અજાણપણું બતાવ્યું. તેથી મજકુર કિલ્લાને જુનાગઢ કહેવા લાગ્યા. કેમકે ગુજરાતના લોકેની ભાષામાં પ્રાચિનને જુનું કહે છે અને ગઢ એટલે કિલ્લો. તે દિવસથી મજબૂત થઈ તે દેશનું રાજ્ય કરવા લાગ્યા.
જુનાગઢ ફતેહ ર્યા પછી મોટાખાને મુઝફફરની શોધ અને પકડવાને પૂરતી હિમ્મત કરી. આ વેળાએ એવી ખબર મળી કે તે દ્વારકાનાં તિર્થ આગળ હારત દેશમાં જઈ મોટાખાનને પ્રયત્નથી ભરાયો છે, તેથી નવરંગખાન, ગુજરખાન, ગુજરાતના છેલ્લા સુલનિઝામુદદીન એહમદ તથા પિતાના પુત્ર મુહમ્મદ તાન મુઝફફર નહનુનું અનવરને યોગ્ય લશ્કરની સાથે તે તરફ મોકલ્યો. પકડાવું અને આપઘાત તે જયવંત લશ્કર દ્વારકાએ જઈ પહોંચ્યું. હવે તે કરવું. * તિર્થ કે જે હિંદુઓનું મોટું ધામ છે તેને વગર લડે ક્ષેમ ક્ષેત્ર બનાવી, એક ટુકડી ત્યાં મુકી આગળ વધ્યા. ત્યાંના જમીનદારને આ ચઢાઇની ખબર મળવાથી તેણે મુઝફફરને તેના પુત્ર પરીવારસહિત એક હોડીમાં બેસાડી એક ઘણાજ મજબૂત સહિસલામતીવાળા બેટની અંદર મોકલી દઈ પિતે યુદ્ધ કરવા માંડ્યું. હવે યુદ્ધ પૂર્ણ રીતે ચાલવા માંડ્યું, પરંતુ તેમાં તે જમીનદાર હાર પામી નાસવાથી તે તેની પાછળ પડ્યો અને શરાઓ પણ તત્પર થઈ તેની પેઠે પડ્યા. નાસ ભાગની જમીન ઘણી જ વિશાળ ખાડા ખડબચડાવાળી હોવાથી સ્વાર થઈ દેડવાનું બની શકતું નહોતું તેથી પેયજળ બની જઈ અરસપરસ શત્રુઓ બાથ ભરી સંધ્યાકાળ સુધી માર કાપરૂપી અગ્નિની ઝાળ વરસાવતા હતા. તેમાં છેવટે તે અકમ (જમીનદાર) મરણ પામે તેમજ તેના કેટલાક માણસો પણ માર્યા ગયા. મુઝફર આ માટે હાલહવાલ જાણી તે રસ્તે થઈ કચ્છના જમીનદારને શરણે ભારામાં જઈ તેને આશરો લીધો.
મોટાખાને જુનાગઢમાં આ ખબરથી વાકેફ થઈ પિતાના દીકરા અબદુલાને ફોજની એક ટુકડીની સાથે તે ભણી નિપે. જામે ઘણી સંભાળ અને સાવચેતીથી પુત્ર તથા પરીવાર સહિત રસ્તામાં અબદુલ્લાખાનને આવી ભળી સરકારી શુભેચ્છક પ્રમાણે કેલકરાર કર્યો; તેમજ કચ્છના જમીનદારે પણ પોતાના આડતી આ મોકલી નમ્રતા તથા નરમાશથી કબુલ કર્યું કે મારા કુંવરને હું સસ્કારી સેવામાં મોકલીશ. મોટાખાને
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૮૪
તેના કહેવા ઉપર ભસા ન રાખતાં કહ્યું કે, જો તમે સરકારનું પૂર્ણ ભલું ઇચ્છનાર હા તા મુઝફફરને અમારે સ્વાધીન કરે. તે થોડી બુદ્ધિવાળે માણુસ એમ ધારા હતા કે જમીનદારાના કાલાવાલાની રૂઢી પ્રમાણે થોડાક દહાડા ગાળવા; પરંતુ મા!ખાન એ વાત ઉપર ચડી ગયા કે, તેની જગ્યા જામને આપી થોડાક લશ્કરથી તેને મદદ આપવી.
આ યુક્તિથી તે જમીનદારની હિમ્મતરૂપી ઈમારત પાયાથી પડી ગઇ અને ગભરાઇ જઇ સંદેશા મોકલ્યા કે મારી પરગણું કે જે અસલથી મારૂં છે તે મને આપો તો હું મુઝફફરને હવાલે કરી દઉં. મેટાખાન ખરા મનથી એનાઉપર રાજી થયા અને મનકલા લશ્કર પૈકી કેટલાકતે, મુઝફ્ફરતે પકડી લાવવાનેવાસ્તે તેની પાસે માકલ્યા. તે જ્યાં મુઝફ્ફર હતેા ત્યાં તેમને દોરીને લઈ ગયા અને એવું કહાવ્યું કે ભારા તમને ભેટવાને આવે છે. પોતાની સતાવાની જગ્યામાંથી મુઝફ્ફર પણ લેવાને આવ્યેા. જયવંત લશ્કરના શરાઓ ચારે તરથી ભેગા મળી, તેને કે કરી રાતા રાત ઘેાડાની લગામ પાછી મરડી ઘણીજ ઉતાવળે ઉપડી ગયા. બન્ન દિવસે સહવારે મુઝફ્ફર સ્નાન તથા દિશાએ જવાનું બહાનું કરી સ્વારીથી હેઠળ ઉતર્યાં અને એક ઝાડના એામાં જઇ, જે અસ્રા તેણે પાતાની સુરવાળ ( ઇજાર ) માં છુપાવી રાખ્યા હતા તે પોતાના કર્ડ ઉપર મુકી સંસારી ખટપટથી પરવારી ગયા (મરણ પામ્યા), જીવતાં સુધી તે શરણે ન આવ્યા.
મેટાખાને તેના મસ્તકને નિઝામુદ્દીન એહમદની સાથે ખાશાહી રાજ્ય દરબારમાં મેકલાવી દીધું અને આ બનાવ ધરા ગામ (કે જે કચ્છથી પંદર ગાઉ ઉપર મારી ભણી છે) આગળ ન્યા. સને ૧૦૦૦ હિજરી, અને ઇ. સ. ૧૫૯૧
હવે જુનાગઢના કિલ્લાની છત તથા મુઝફ્ફરનું મૃત્યુ થયું તેથી તેમજ મેટાખાનની હિમ્મતના ળને લીધે ખારા સમુદ્રના કાંઠા સુધી સર્વ સ્થળે શાન્તિ પ્રસરી ગઇ.
જ્યારે જુનાગઢની ફતેહુ અને મુઝફ્ફરના મરણની ખબર દરબારમાં પહોંચી ત્યારે માઢાખાનને દરબારમાં ખેાલાવવાની એક આજ્ઞાપત્રિકા પ્રગટ થઇ. તે આ કૈ, મેડી તેડા મેળ-મકર્ક હજ કરવા માટે બ્યા છતાં કેટલાંક કારણાના લીધે (જેમનું વર્ણન આ ઠેકાણે કરવું યેાગ્ય નથી.) તે વહેમા જ પોતે
માટાખાનનુ જવું,
Page #231
--------------------------------------------------------------------------
________________
[ ૧૫ ] જતે હજુર દરબારમાં જવાનો નિશ્ચય કરી શકે નહીં; અને ફીરંગીઓથી દીવ છતી લેવાને મનસુબો છે એવું બહાનું કાઢયું.
પ્રથમ નવરંગખાન, ગુજરખાન અને ખાજા અશરફ કે જે બાદશાહી અમીર પૈકી સંગાથે હતા તેમને તેમની જાગીરમાં જવાની રજા આપી. તે પછી બંદરના અમલદારોને લખી મોકલ્યું કે, વહેપારીઓને દીવબંદર જવા આવવા દેવા નહીં. તે આ હેતુથી કે ફિરંગીઓને થકવીને તેમની સાથે કરારનામું કરવું. ત્યારબાદ તે દેશના બે જમીનદારોને તેણે એવી રીતે કહ્યું કે સિંધના માર્ગથી દરબારમાં જઈશ. ત્યાંથી પાટણ તથા સોમનાથમાં પહોંચી મીર અબુદુરઝાક બક્ષી તથા સઈદ બાયઝીદ દીવાનને કેદ કર્યા; કેમકે રખેને એમનાથી કંઈ તોફાન રચાય! અને સિપાહીઓને વચન આપી કહ્યું કે મને જવાની તસ્દી આપશો નહીં. આ વખતે ફિરંગીઓનું કરારનામું પણ આવી પહોંચ્યું. વેરાવળ બંદરથી ઈલાહી નામનું વહાણ કે જે તેણે બંધાવ્યું હતું તેમાં મોસમ નહીં હોવાથી સમુદ્રમાં તોફાનથી કોઈની હિમ્મત ચાલતી નહોતી. સને ૧૦૦૧ હિજરી-ઈ. સને ૧પ૮ર માં કુટુંબ પરીવાર, દાસ દાસીઓ અને સે કરો કરતાં વધારે માણસોને સાથે લઇ સ્વાર થઈ, જે લઈ જઈ શકાય એવી માલમિલકતને વહાણમાં સાથે લઈ ખુદાઈ ધામ ( મા ) જવાને ઈરાદે રાજ્યવૈભવને તરછોડી સરકારી હાદા તથા અમીરીને ત્યાગ કરી રભેર પગલાં સત્યમાર્ગનેન્ટામાં ભરવા માંડ્યાં. | - જે દિવસે તે વહાણુમાં બેસવા જતા હતા તે દિવસે સઘળી સન્યા તથા નેકરો કાંઠોઉપર ઉભા રહી નગારાં વગાડી માન આપતા હતા, પરંતુ તે તૃપ્ત મનનો માનવી સઘળાથી બેદરકાર થઈ શિક્ષા (ધડો) લેવાની આંખથી જેતે હતો અને આવા મનસુબામાં કંઇપણ ભંગ પડવા દેતો નહતો. તે દિવસે તેણે બક્ષી તથા દીવાનને કેદખાનામાંથી છુટા કરી તેમની માફી માગી.
જ્યારે આ ખબર શ્રી બાદશાહના શ્રવણે પહોંચી તે તેના મન ઉપર ભારે અસર થઈ પડી. હવે તેનો માટે દીકરે શમસુદીન હસેન કે જે સરકારી હજુર નોકરીમાં હતા તેને એકહજારીની સત્તા મળી અને બીજે દીકરો કે જેનું નામ શાદમાન હતું તેને પાંચસોની નિમણુંક મળી અને ગુજરાતના સુબા તરીકે રાજકુંવર સુલતાન મુરાદને નિમવામાં આવ્યા,
Page #232
--------------------------------------------------------------------------
________________
. [ ૧૮ ]
આઠમે સુબા સુલતાન મુરાદ. હિજરી ૧૦૦૧-૧૦૦૮ ઈ. સ. ૧૫૯-૧૬૦૦ પ્રથમ સુલતાન મુરાદને દક્ષિણની ચટાઈ ઉપર નિમ્યો હતો અને તેથી જ તે લશ્કર ભેગું કરવાને માળવામાં થો હતું. સને ૧૦૦૧ હિજરીમાં મોટાપાનની કે જવાની સુરસિંગની નાયબી, ખબર મળ્યા પછી ગુજરાતની બેગીરી આ રાજ- બાયઝીદની દીવાની કુંવરની તેવીલમાં સોંપવામાં આવી; અને તે સાથે આજ્ઞા અને મુઝફફરના દીકરા થઈ કે માળવેથી તમારે અહમદાબાદ જવું અને બહાદુરનું બહાર પડવું. ગુજરાતમાં દક્ષિણની ગોઠવણ કરી ગુજરાતી સિપા. હીઓ તથા માળવાના સઘળા જાગીરદારોની સાથે રવાને થવું.
સને ૧૦૦૦ હિજરીમાં મોટોખાન કે હજ કરી પાછો ફર્યો અને ગુજરાતમાં પાછો ફરી રહેવાને મનસુબે હજુરમાં પહોંચ્યો. સને ૧૦૦૩માં જ્યારે રાજકુંવર દક્ષિણ તરફ ગયો હતો ત્યારે હજુરથી નાથબી તથા અમલદારી લઈ સુરજસિંગ માન પામી અહમદાબાદ આવ્યો.
સને ૧૦૦૫ માં મુઝફફરને દીકરો બહાદુર યુદ્ધ કરી હાર પામ્યો. તેનું વર્ણન એમ છે કે, જ્યારે મુઝફફર સરકારી નોકરોની હિમ્મતરૂપી તલવારથી નાશવંત થયો ત્યારે તે પોતાની પાછળ બે દીકરા તથા બે દીકરીઓ મુકી ગયો હતો. તેઓ જમીનદારના આશ્રયતળે ઉછેરાયાં. આ વખતે ગુજરાતના જાગીરદાર દક્ષિણની ચઢાઈમાં તે નાતીમાં હતા. આ લાગ જોઈ તેને મોટો દીકરે બહાદૂર બહાર પડ્યો અને તે કાન તથા બખેડાના ઝંડા હરાવવા મંડ્યો. આવા બનાવની વાટ જોઈ બેસી રહેલા લુચ્ચાઓની ટોળીઓએ પણ તેને વીંટી વળી કચ્છ તથા ગામડાં લુટવા માંડ્યાં. તેની સાથે લડવાના ઇરાદે રાજા સૂરજસિંગ અહમદાબાદ તરફ કુય કરી ગયો. બેઉ બાજુ લશ્કરે લડવા માંડ્યું. તેમાં જેકે યુદ્ધ બરાબર મચ્યું પરંતુ બાદશાહના અવિચળ ભાગ્યને લીધે શત્રુઓ હારી ગયા; અને બહાદુર પિતાના અસિદ્ધ ખુણામાં સંતાઈ ગયો.
સને ૧૦૦૮ માં સુલતાન બહાદુર ગુજરાતીના વખતથી ઈખતીઆરખાન, અલગખાન તથા મરજાન વિગેરે યાકુત સુલતાનના દીકરાઓને સેપેલે આસીરનો કિલ્લો સરકારી રાજ્યમાં જોડાઈ ગયો.
સને ૧૦૦૩ માં રાજકુંવરના કવખતના મૃત્યુને બનાવ દક્ષિણમાં
Page #233
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૭ ]
બન્મે. - મા સહજાદાના મૃત્યુથી ગુજરાતની સુખેીી શીજીવાર ઢાખાનો
આપવામાં આવી.
નવમા સુબે। માટેાખાન મિરઝા અઝીઝ કે!કલતાશ ( ત્રીજીવાર )
સને ૧૦૦-૧૦૧૫ હિજરી.
મોટાખાન હજુર શ્રી ખાદશાહથી સુલતાન મુરાદના ગુજરાતની સુભેગીરી ઉપર ત્રીજીવાર સને ૧૦૦૮ હિજરીમાં નિમાયે। હન્નુર આજ્ઞા પ્રમાણે તેના દીકરા શમસુદીન હુસેન કે જેને જાતની ખેહજારીની નિમણુંક હતી તેને સુબાનેા નાયબ ઠરાવવામાં આવ્યેા અને તેના ખીજા દીકરા ખુર્રમને સારાની ફાજદારી અક્ષવામાં આવી.
મૃત્યુના લીધે
રામસુદીનની નાયખી, ખાનસાહેબની અરજ ઉપરથી શમસુદર્દીન હુસેનની જગ્યાએ સૈઇદ
બાયઝીદ્મની દીવાનીઅને
તેના દીકરા શાદમાનની સુબની દીત્રાની તથા અકબર ખાદશાહનું આ નાશવત સંસારમાંથી
રવાને થવુ.
સને ૧૦૧૧ હિજરીમાં ગુર્જર દેશ મોટાખાન તથા તેના પુત્રાની તેવીલમાં પગાર પેટે હુજુર આનાથી અપાયેલેા હતેા તેથી ખાનની અરજ ઉપરથી શમસુદદ્દીન હુસેનના બદલાયાથી તેના ોકરી શાદમાન અહમદાબાદના નાયબ હર્યાં અને અમફૂલા જુનાગઢના હાકેમ કર્યાં. શાદમાનની નિમણુંક અસલ તથા વધારા મળી સત્તરસે'ની જાતની અને પાંચસેા સ્વારે। અને અબદુલ્લાની એકહજારી જાતની તથા સાત સ્ટારેાની હતી, એવી રીતે આબરૂ પ્રમાણે નિમણુંક કરવામાં આવી.
એજ વર્ષે ખભાત દરના સઘળા મેહસુલમાંથી એક બ્રાખ રૂપીઆ શાહજાદા સલીમ (જહાંગીર)ને ઇનામ દાખલ દરવર્ષે આપવાના ઠરાવ થયેા ખુદાઇ ઇચ્છાથી સને ૧૦૧૪ હિજરી, બુધવાર જમાદીઉલ આખરની ૧૨મી તારીખે અકબર બાદશાહ આ નાશવંત સંસાર છેડી ખુદ્દાના દરબાર ભણી કુચ કરી ગયા. ઇ. સ. ૧૬૦૫.
Page #234
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ] ગુરૂદદીન મુહમ્મદ જહાંગીર બાદશાહનું રાજ્ય.
દશમે સુબા કલીચખાન,
સને ૧૦૧૪-૧૦૧પ હિજરી. કર્મપત્રિકા કે જે જહાંગીરી રાજ્યના પહેલે વર્ષે પ્રગટ થઈ, તે વર્ષ ૨૦૧૪ હિજરી હતું. (જણાય છે) તે વખતે ગુજરાતની સુબેગીરી કલીખાનના નામ ઉપર આવી. આ કલીખાન બેહજારી જાતની નિમ
કને ધણી હતો. કદાચ તે આ સુબામાં નહીં પણ આવ્યો હશે. તેને કેટલાક દિવસ પછી લાહોરની સુબેદારી ઉપર નિમવામાં આવ્યો. જહાંગીરી રાજ્યની વખતે એક આજ્ઞાપત્રિકા રાજ્યદરબારમાંથી અમલ થવા માટે સુબાએ ઉપર મોકલવામાં આવી હતી, તેમાં બાર પ્રકરણ છે. તે આબેહુબ જેવી રીતે શ્રી બાદશાહે કામ કરવાને જાતે લખી છે તેની નકલ આ નીચે છે –
જહાંગીરી જાપતાએ. ૧. જળ માર્ગ ઉપર લેવાતું મેહસુલ તથા રાહદારી અમે મુદલ માફ કરી દીધેલ છે, કે જે અમારા મરહુમ પિતાના વખતમાં દરવર્ષે હિંદુસ્તાનના તેલથી સોલસો મણ સોનાની બરાબર, તથા એરાકી તેલથી સેલહજાર મણ સોનાની બરાબર થાય છે તે આ પ્રજાને માર કરવામાં આવી છે.
કવિત. બહિમ્મતવા ઈ ચુની નામ યાત, બે ન કુના નામ અંદર અયામ યાત; કે હર ગુનાહ બક્ષિશ બર આવુ નામ, નિકે નામ ગરદદ બરે ખાસ આમ; શનીદમ કે યક સાઇલે દરગુઝર, તમન્નાએ ઝર કર્દ અઝ ઝાલ ઝર; બાઈ લબાદ ઓ ઝિદીને રસદ, બદો ગુત રૂસ્તમ કે પરે બિરદ; કરમ કે રવાં દર બુરે નામ નેસ્ત, કરમ દરરા દર દિલ આરામ નેત; બવતે કરમ આ ચુનાં કુન કરમ, કે અબરે બહારી બબાર દિરમ;
Page #235
--------------------------------------------------------------------------
________________
[ ૧૮æ ]
કરમદારી એ ખલ્ક અનુ મરદુ ભીત, કસેરા કે હરદા ખુદ આમીરત; નિશાના કે નામે ખુદ દર જહાં; કરમ કુન કે નામત ખુદ દર નિહાં, કરમ યાદગારીસ્ત દરરોઝે ગાર, ખુન જહદ તામાન દઈ યાદગાર;
૨. ચાર તથા લુટારા લોકો પ્રજાના માલને લુ...ટી લઇ જાયછે અને તે જગ્યાના માણસે જેની ચારી થઇ હાય તેને પા। અપાવી શકતા નથી તેમજ જે ઠેકાણે વસ્તી ન હાય તે ઠેકાણે કઇં બની પણ શકતુ નથી. તેથી અમે હુકમ કરીએ છીએ કે કસ્બાએ વસાવવા અને વસ્તી ભેગી કરવી કે જેથી કરી પ્રજાને કંઇપણુ દુ:ખ પડે નહીં. અને વળી અમે જાગીરદારાને પશુ તાકીદ કરી છે કે જે ઠેકાણે ઉજ્જડ મેદાન હેાય તે દરેક માર્ગમાં મસદ, મેટી ધર્મશાળા અને પાણીનાં તળાવા ખાદાવવાં, કે જેથી વસ્તી વધે અને પંથીઓ સુખે આવજાવ કરે; જો તે જમીન અમારા નામે દાખલ હાય તા તે ઠેકાણે અવશ્ય જકાત કારકુન હશે, તેણે અમારાં મેહસુલમાં જમે થએલાં નાણાંમાંથી ઇમારતા બાંધવી અને જકાત કારકુને સરકારી અમલદારને ખબર કરવી.
૩.કાપણુ માણુસે રસ્તામાં વહેપારીઓના માલને તેમની રજા શિવાય ઉધાડા કરાવવા નહી, પણ જો તે પોતેજ વેચવાને ખુશી હોય તા જે કાઇ લેવા ચાહે તે ખરીદ કરે.
૪. કોઇપણુ માણુસ મૃત્યુ પામે અને સરકારી કંઇ પણ લેણું તેની ઉપર ન હાય તેમજ પાછળ કંઇ સંતાન મુકી ગયા હાય તેા એક રજ પણ લેવા માટે તેની માલમિલકતમાં કાએ હાથ ધાલવા નહીં અને તેના સંતાનને પણ સતાવવાં નહીં. પરંતુ જે માણસને ખરા સંતાન કે ખરા વારસ ન હાય, તેા તેના વારસાને તથા માલમિલકતને મસદ, તળાવ, પુલો અને ધર્મશાળા વિગેરે બનાવવાના કામમાં લગાડવી, કે જેથી કરી પરલોકમાં ગએલા મનુષ્યના આત્માને સદ્ગતિ થાય.
૫. દારૂ બનાવવા નહીં તેમ વેચવા પણ નહીં. જોકે અમે એવા હુકમ કર્યાં છે તેાપણ હું પોતે દારૂને ધણા મેાહ રાખુંછું. મારી સેાળ વર્ષની ઉમ્મર હતી ત્યારથી મેં દારૂ પીવા માંડયા હતા. જે મન ગમતી રીતે પુરૂષ અને સ્ત્રીએ દારૂની સાથે સારી હવા અને સુંદર મકાન
Page #236
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૦ ] કે જેની દિવાલો, છત અને ભોંયતળાઉં સાફ હોય એવા મકાનમાં વગર નિશે તેવું એ મુર્ખાઈ છે. સારી જગ્યાએ નિશો અને સુંદર સ્ત્રીઓ તે એક જુદીજ ખુબી છે. દારૂ કરતાં બીજો કયો નિશો ચઢીઆત છે ? જે અફીણના બંધાણી બને તો, હે ખુદા ! માણસને પુરૂષાતનથી જ દુર નાખી દે છે, જે અફીણ સારી અસર કરે છે એમ માનીએ તો આફરો ચઢાવ્યા શિવાય અને કબજ વધાર્યા વિના બીજું તેનાથી શું બને છે ? તે શિવાય બીજો તેમાં એકપણ સારો ગુણ નથી; તેમજ ફલેનીઆ તે વળી અફીણને ભત્રીજે છે.
કવિત. બેઝ દર કાસએ ઝર આબે તર બનાક અંદાઝ, પેશાઅઝ અંગહ કે શવદ કાસએ સર ખાક અંદાઝ; યા રબ આ ઝાહિદે ખુદ બી કે બ ખુદ એબ નદી,
દુદ આહશ દર આઇને ઇરાક અંદાઝ; પરંતુ દારૂ ઘણો પીવાથી મારી એવી હાલત થઇ છે કે દરરોજ વીશ અને કઈ દિવસે વિશ કરતાં પણ વધારે પ્યાલા પીઉં છું. તે દરેક પ્યાલે અધા શેરનો છે, કે જેના આઠ પ્યાલા ઇરાકી એક મણની બરાબર થાય છે, તેની એટલે સુધી મારી ઉપર સત્તા બેસી ગઈ છે કે, જે બરાબર વેળાસર ન પીવાય ને જરા વાર થાય તે મારા હાથ પગ કાંપવા લાગી જાય છે અને બેસવાની આય (હોશ) પણ રહેતી નથી. મેં એવો નિશ્ચય કર્યો કે આવી રીતે મારાથી મારું કામ કશુંએ બની શકશે નહીં, જેથી તેને ઘટાડવા માંડ્યા, છ મહીનામાં વીશ હાલાથી પાંચ ઉપર આવી પહોંચ્યો. જે હું કંઈ મારા મન પ્રમાણે ઉજાણી કરું તો એક બે પ્યાલા ઉપર વધે છે. ઘણી વેળાએ જ્યારે દિવસ એક બે ઘડી રહે તે વખતે હું દારૂ પીવા ભાડું છું, પરંતુ આ વેળાએ રાજ્યકારોબારના હેતુને લીધે હુશીઆરી રાખવાની જરૂર છે તેથી રાત્રે ખુદાની બંદગી કર્યા પછી પીઉં છું અને પાંચ પ્યાલા ઉપરાંત કોઈપણ રીતે વધારે પડતો નથી તેમ એથી વધારે પીવાને મારું મન પણ કહેતું નથી. આ વખતમાં માત્ર ખાણું ખાવાને અર્થે જ એકવાર પીવાનું રાખ્યું છે, તે પણ દિવસે તો પીવાને એક જ વખત છે. હવે મનુષ્ય માત્ર ખાધા પીધાંથી જ જીવે છે તેથી મુદલ તે મુકી દઈ શક્તિ નથી. નહીંતર મનમાં તો એમજ છે અને ખુદાથી પણ એવું જ ચાહું છું કે, પાકે પશ્ચાતાપ કરી સદાને તમુખી બનું. મારા મોટા બાપે પણ
Page #237
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] પીસ્તાલીશ વર્ષની ઉમ્મરે પાકે પશ્ચાતાપ કરેલો હતે. ખુદાઈ ઈચ્છાએ મને પણ એવી મતી પ્રાપ્ત થાય. જે કામમાં ખુદા ખુશી ન હોય, તે કામમાં માણસ જે થોડી કોશીશ કરે તે ત્યાંના છુટક બારાની બારી થઈ જાય છે. - હવે આપણે જે ઉંડી અલથી નિહાળીએ તે બાદશાહે વખાણમા રૂપમાં દારૂને ખરેખર વખે છે. જેથી કરી તેનાથી દૂર રહેવાની ઘણી જરૂર છે.
. . કોઈપણ માણસ પાસેથી ઘર વેરે લેવો નહીં અને, અમારા લશ્કરમાંથી કોઈપણ માણસ પહેલ વહેલો કેઈપણું શહેરમાં આવે તે ભાડે ઘર રાખે, નહીંતે શહેરથી બહાર તંબુ ઠોકી પોતાને વાસ્તે ઘર બનાવી તેમાં રહે. ખરેખર પ્રજા પીડા આ કરતાં બીજી કોઈપણ ખોટી નથી, કે બાળબચ્ચાંની સાથે કોઈ કુટુંબ ઘરમાં બેઠું હોય, ને વગરપુછેગા છે તે ઘરમાં કોઈ આવી સારી જગ્યા હોય ત્યાં જઈ ઉતરે; તે તેનાં બાળબચ્ચાં ક્યાં સુધી અને શીરીતે બચી શકે ! કઈ વખતે એવી પણ જગ્યા હોય છે, કે જ્યાં એક બે હાથ જેટલી પણ જગ્યા તેમને મળતી નથી.
છે. કોઈપણ ગુનાહની શિક્ષામાં નાક કાન કાપવા નહીં અને કાંડાની શિક્ષા માર્યા સમાન બીજી એકપણ શિક્ષા નથી. માટે બીજા ગુનાહને વાસ્તે વારંવાર ચેતવણી મુજબ શિક્ષા કરવી, અથવા તે ધાર્મિક પુસ્તકોની બીક દેખાડવી.
૮. જકાત ખાતાવાળા તેમજ જાગીરદારોએ પણ રૈયતની જમીનને જોરજુલમથી લેવી નહીં, તેમ પિતાની કરી લઇ તેમાં ખેતી પણ કરવી નહીં. જે પ્રગણાનો જે જાગીરદાર હોય તેણે તે જાગીરની અમલદારી કરવી નહીં તેમ પ્રગણામાંથી જબરદરતીથી મજુરીનું કામ કરાવી પિતાની જમીનની ખેતી પણ કરવી નહીં. પરંતુ ફક્ત પિતાનું મેહસુલ અદા કરવાનો પ્રયત્ન કરતા રહેવું.
છે. મનુષ્યપણુની આબરૂના લીધે કોઈ માણસ અફીણ ખાઇને મરી જાય અને બીજો માણસ કોઈ તેની સાથે બેઠા હોય તો તે ખુનમાં તે માણસને ગુનેહગાર ગણું નહીં. '
૧૦. અમલદારોએ મોટાં શહેરોમાં દવાખાનાં સ્થાપી વૈદ્યોને રાખવા અને મુસાડેરોમાંથી જે કોઈ માંદો પડે તેને દવાખાનામાં લઈ જઈ દરબારી નાણાંને ઉપયોગ કરી તેને સારો કરી ખર્ચ આપી રવાને કરે.
Page #238
--------------------------------------------------------------------------
________________
[ ૧૮
]
૧૧. રબીઉલ અવ્વલ માસ અમારી વર્ષગાંઠનો છે જેથી તે માસની ૧૮ મી તારીખથી જીવહિંસાની મનાઈ કરવામાં આવી છે, માટે વર્ષની બરાબર એક એક દિવસને ગણી જાનવર કાપવાની મનાઈ કરવી. તેમજ અઠવાડીયામાં બ્રહસ્પતવાર મારા રાજ્યાભિષેક થવાનો દિવસ છે, તેથી તે દિવસે અને શનીવારે માંસની મનાઈ છે. વળી તે દિવસ મહાન બાદશાહને પણ છે તેથી જીવતાં પ્રાણીને નિર્જીવ ન કરવાં. મારા પિતા તે દિવસે કેઈપણ
તે માંસની ઈચ્છા નહોતા કરતા, મારા ધાર્યા પ્રમાણે પંદર વર્ષ અથવા તે તે કરતાં પણ વધારે વર્ષ થયાં હશે, કે તેમણે માંસાહાર કર્યો નહાતા; અને આ દિવસોમાં સર્વને માંસાહારની મનાઈ કરી હતી.
૧૨. અમે એ હુકમ કરીએ છીએ કે અમારા મરહુમ પિતાના સઘળા નેકના પગારો તથા જાગીરે તેમની હૈયાતીમાં જેવી રીતે ચાલુ હતી તેવી જ રીતે કાયમ રહે, અને જે કઈ વધારે આબરૂદાર પુરૂષ હોય તેને તેની લાયકાત પ્રમાણે જાગીર આપી બાર, દશ, પંદરને દશ, વીશને દશ, ત્રીશ અને દશ તથા ચાલીશને વધારે કરવો, એવી રીતે અમે વધારે કર્યો છે,
અગ્યારમે સુબે સઈદ મુરતદાખાન બુખારી.
હિજરી સને ૧૦૧૫–૧૦૧૮ સુધી. સને ૧૦૬૫ હિજરીમાં લાલ મણીની બનાવેલી એક વીટી કે જેમાં નંગ, વીંટી અને ખાનું સઘળું એકજ કકડામાં કાપી તે તૈયાર કરેલી હતી અને તેનો સંઈ બાયઝીદની તેલ ૧ મીસકાલ અને ૧૫ ઘુમચીન હતો. તે દીવાની. ઘણુજ સુંદર રંગની અને સારા પાણીનો હતી. તે વીંટી ભેટદાખલ ગુજરાતથી હજુરમાં મોકલવામાં આવી હતી. એવું કર્મપત્રિકા (ઇકબાલનામા) થી માલુમ પડે છે. આ ભેટની સાથે સુબેગીરીને સંબંધ છે. આ સુબેગીરીના લખાણની વેળાએ “ તફસીર મુરતદવી ” (કુરાનની ટીકા) ના પહેલા ભાગમાં કે જે સને ૧૯૧૬ માં મુલ્લા ઝનુદીન શીરાઝીએ સુબાના નામથી લખી છે, તે જોવામાં આવી અને ત્રણ દરવાજા નજીક બુખારાની પાસે પ્રખ્યાત ઇમારત પણ તેની જ બાંધેલી છે, કે જે ( હાલ પણ ન જણાય એવી એંધાણુઓ બતાવે છે. સને ૧૦૧૮ હિજરીમાં
જદારનો કિલ્લો કે જે જુનું કિલ્લા સ્થાન છે અને જે ઘણો ઉજડ થઈ ગયો તે તેને મુરતદાખાને નવેસરથી મરામત કર્યો કે જે હમણાં સુધી બાકી છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૩ ] હવે તેફાની ભાઈઓ અને ગુજરાતના બંડખોર લેકેની ફરીઆદના લીધે કામકાજ અને બંદોબસ્તમાં ગડબડ થઈ ગઈ તેથી ટેડરમલના દીકરા રાય ગોપીનાથને આજ્ઞા થઈ કે આ સુબાગીરીમાં આવી બખેડા કરનાર લોકોને પુરી શિક્ષા કરવી. રાજાસુર વિગેરે કેટલાક હજુરના માનીતા લોકે તેની તેહનાતમાં અપાયા, તેણે માળવાને રસ્તે થઈ સુરત આવી જમીનદારો પાસેથી પેશકશીનાં નાણું લઈ જોઈતો બંદોબસ્ત કર્યો. વડોદરાની સરહદમાં કલ્યાણ બારીઆ પીપલીઆરના જમીનદારે મનાઈનો કે વગાડ્યો હતો. તેને પકડી જમીનદારોની શિક્ષાને વાસ્તે થેભ્યો અને પુરી હિમ્મતથી કામ લેવા માંડ્યું. જમીનદારોએ તે ઠેકાણે કેળીઓને ભેગા કરી લડવાની શક્તિ દેખાડી; જેવો ભારે કાપાકાપી થઈ, રાજાસૂરની સાથેના ઘણાખરા રજપુતો જીવરહીત થઈ ગયા અને બાદશાહી લશ્કરની ડાબી આંખ બેસી જવા જવું થઈ ગયું. રાજાસૂરના ડંકા આ લડાઈમાં શત્રુના હાથે ગયા અને તે હાલ સુધી જોવાય છે. પાછા ફરવામાં સારું થશે એમ જાણી રાજા ગોપીનાથ અહમદાબાદ પાછો ફર્યો. કેટલાક વખત સુધી બળ મેળવી, સૈન્યા સમારી માંગઢ ઉપર ચઢાઈ કરી અને સારી સારી જીત મેળવી જમીનદારને પકડી પાટણ ભણી રવાને થયો. કાકરેજના કોળીઓના મોટા ઠાકોરને સારી પેઠે શિક્ષા આપી કેદ પકડ્યો અને ત્રણેને બેડીઓ ઘાલી બાંધીને પિતાની સાથે દરબારમાં લઈ ગયો. સરકારી આજ્ઞાં ઉપરથી ઘણું કાળસુધી ગ્વાલીઅરના કિલ્લામાં તેઓને કેદ કરી રાખ્યા હતા. બીજીવાર માથું ઉચકે નહિ તે વાતે તેઓને જામીન તથા દંડ લઈ છુટા કર્યા
બારમે સુબ મોટોખાન મિરઝાઅઝીઝ, કેકલતાશ.
( ચોથીવાર)
સને ૧૦૧૮-૧૦૨૦ હિજરી સુધી. શ્રી બાદશાહની હજુરથી મુરતદાખાન બુખારીના બદલાવાથી ગુજરાતની સુબેદારી મોટાખાનને આપવામાં આવી અને એવું ઠરાવ્યું કે તે પોતે હજુરમાં રહે. જહાંગીર કુલીખાનની તેને મેટો પુત્ર જહાંગીર કુલી ખાન તેના બાપની નાયબી અને સૈયદ ચાનાયબી અને આ દેશને બંદોબસ્ત રાખે. તે સિવાય સુદીનની દીવાની, બાયઝીદના જવાથી ગ્યાસુદીનને સુબાની દીવાની આપવામાં આવી.
Page #240
--------------------------------------------------------------------------
________________
- ૧૯૪
સને ૧૦૧૮ માં ઠામ ટૂંકાણાવગરના દોલતાબાદનો બાદશાહ નિઝામશાહુ પચાસહાર સ્વારાની સાથે સુરત સરકાર અને વડાદરા વગેરે ઠેકાણે ભમતા હતા. રસ્તામાં છુટાટ કરી કચ્છ, ગામડાંઓ તથા વસ્તીને હેરાન કરતા હતા. તે ઉપરથી સરકારી હુકમ સુખાને બંદોબસ્ત કરનારા ઉપર તથા મેટાં મોટાં રાજ્ય ઉપર એવા થયે કે, અમલદાર, અમીરા અને તેવીલદારા કે જેઓ ગુજરાતના સુબાની નાકરીમાં હાય તેએ પચીશહાર સ્વારાની સાથે લખેલા ખુલાસાપ્રમાણે સુરત સરકારના પ્રગણાઓમાં રામનગરના રસ્તે થઇ જાય.
ચાર વર્ષ સુધી આ પ્રમાણે બાદશાહી લશ્કર ત્યાં રહ્યું તેથી આ દેશની ઉપર કાઇએ કરી લાલગ કરી નહિ.
સુષ્મા અમલદાર તેહનાતી અમી સાલેર ારના જમીનદારો રામનગરના જમીનદાર.
નવાનગર.
ડરના જસીનદા પનીલાને જીનદાર, માંસમલાના જમીનદાર.
કચ્છના રાજાના દીકરા. અલીસાને જર્મનંદાર, તાહાનના જમીનદાર,
૪૦૦૦ સ્વારે.
૫૦૦૦
૩૦૦૦
૧૦૦૦
૨૦૦૦
૫૦૦
૨૦૦૦
૨૦૦૦
૨૦૦૦
200
૩૫૦
""
23
29
:"
ܝ1
..
99
'
તેરમે સુબા અબ્દુલખાન બહાદુર ફીરોઝજગર
સન ૧૯૨૧ હિજરી.
શ્રી કાઢશાહના મનમાં દક્ષિણની ચટાઇ હસીને ખેડી હતી, તેથી મોટાખાનના ખસ્યાથી ગુજરાતની સુમેદારી અબ્દુલ્લાખાને બહાદુર પીરાઝજંગને બક્ષવામાં આવી. અબદુલ્લા ગ્યાસુદદ્દીનની દીવાની. ખાનની નિમણુક છજાર રૂપીઆ જાતની અને છે
હજાર વારની હતી. તેમાં વ પુરૂં થતાં એકદુમ્બર વીશના વધારા કર્યાં;
Page #241
--------------------------------------------------------------------------
________________
[[ ૧૯૫ ]
અને હજુરમાંથી તેની કુમકને વાસ્તે નિમેલા લશ્કરની તૈયારીના ખતે વાસ્તે ચારલાખ રૂપીઆ આપવામાં આવ્યા, અને એવા ઠરાવ થયેા કે પાકા બંદોબસ્તે તથા શુભ ગઢવણુથી નાસકત્રંબકના :માગે દક્ષિણમાં પેસવું, રામદાસ કચ્છવાળા કે જે મરહુમ અકબર બાદશાહને ધણા ભરૂસાદાર હન્નુરી નાકર હતા તેને રાજાની પદવી તથા નિશાન, ઠંકા, ઘેાડા, હાથી અને પેાશાક આપી તેની કુમકને વાસ્તે નિમ્યું; અને ખીજા પાંચલાખ રૂપીઆ અબ્દુલ્લાખાનની સાથે રાખવાને રૂપાય ખવાસ અને શેખ અમીઆની સાથે મે!કલવામાં આવ્યા અને એજ વર્ષે આખી હિંદભૂમી ઉપર એક પત્રિકા મેાકલવામાં આવી. તેની નકલ નીચે પ્રમાણે:
શ્રી હજુરના સાંભળવામાં આવ્યું છે કે, કેટલાક સરહદી સરદારેા કેટલાંક’ કામા કે જે તેમણે ન કરવાં જોઇએ તે કરેછે. તે ઉપરથી આ આજ્ઞાપત્ર પ્રગટ થાયછે કે, હવે પછી કદીપણ તેવાં કામે કરે નહિ; જેમકે:--
૧. ઝરૂખામાં બેસે નહિ, સરકારી નોકરા પાસેથી ચેાકી પહેરાનું કામ લઈ તેમને લડાઇમાં આગળ મુકે નહિ, શિક્ષા કરવા ં માણસને આંખા કાઢી લઇ આંધળા કરે નહિ, તેમજ નાક કાન કાપે નહિ, પેાતાના નોકરાને ખીતાબ આપે નહિ, બહાર નિકળતી વખતે ડંકા વગાડે નહિ, જ્યારે ઘેાડા અને હાથી પાતાના નૈકરાને આપે ત્યારે તેમની સાથે ઝુલ તથા કજકની સાથે આપે નહિ, સરકારી ને!કરાને પેાતાનીજ લેખમાં લ જવા નહિ અને તેમની ઉપર કંઇ લખે તે પરબડી ઉપર માહાર કરવી નહિ.
મતલબ કે અબ્દુલ્લાખાન શીરેાઝજંગ સને ૧૦- ૧ માં દક્ષિણ તરફ ગયા અને ત્યાંથી નિષ્ફળ થઇ પા કરી અહમદાબાદ આવ્યેા.
સને ૧૦૨૫ માં રાજકુંવર શાહજહાં દક્ષિણની ચઢાઇ ઉપર નિમાયેા અને તે તર રવાને થયા. તેની તેહનતમાં અબ્દુલ્લાખાન પણ ગયે! અને ફતેહ મેળવ્યા પછી શાહજાદાની સાથે હરમાં પાછે! કરીને આવ્યેા. મજકુર ખાનની સુભેગીરીના વખતમાં શી ભુખુલ્લાનું મૃત્યુ થયું, તે એક પ્રવિણ તે વખતનો યાગવેદાંતી હતો, કા' મિત્ર હિંદી ખેલીમાં તેનું વર્ષ આવી રીતે કહ્યું છે. ખુબ હૈ, ૧૦૨૩ ખારૂની કરવાજાની પાસે તેમની કાર છે.
૧ આ મેટા વેદાંતીનુ પુસ્તક ખુગ તથા તેની ટીકા અમવાખુખી એ મતના માણસેમાં ઘણી વખણાય છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૬ ]
ચૌદમા સુબા મુકબખાન, ( શેખ બહાદુરનો દીકરો. ) સને ૧૦૨૧-૧૦૩૨ હિજરી.
મુકખખાનને જાતની પાંચહારીની નિમણુક હતી. તે અબ્દુલ્લાખાનની બદલીથી ગુજરાતની સુએગીરી ઉપર નિમાઇ ગુજરાતમાં આવી પહેંચ્યા; પરંતુ તેનામાં રાજ્યકારે!ખાર તથા સિપાઇઓનું ઉપરીપણું કરવાની ચાગ્યતા નહાતી, તેથી મરહુમ બાદશાહની વારી આ દેશમાં આવ્યા પછી આ મુલકની સુભેગીરી શાહજાદા શાહજહાંને બક્ષવામાં આવી.
કવિત
અબ દી:સ્ત દૂરાં કરી, કાર હર મમ હર કારી.
મુહુમ્મુદ્ર સરીની દીવાની.
ગુજરાત દેશ જોવાને વાસ્તે બાદશાહની સ્વારીનું આવવું, દાદ ( દાવદ ) ના સીમાડામાં હાથીને શિકાર કરવા, તખીઅતની તંદુરસ્તીમાં ફેરફાર ( તેનું કારણ તે વર્ષમાં ગધવાળી હવા નિકળવાથી બનેલું ) અને ખુર્રમ એટલે શાહજહાં શાહıદાની ગુજરાતના સુબા ઉપર નિમણુંક અને કલ્યાણી પુત્રનું રાજ્યદરબારમાં આગ્રા રાજધાની તરફ પાછા ફરતી વખતે દોહદ મુકામે જન્મી સુલતાન મુહુમ્મદ આર્ગઝેમ નામ પામવું,
પંદરમા સુબા શાહજહાં
સને ૧૯૨ હિજરી.
શ્રી બાદશાહતી ઇચ્છા હાથીના શિકાર ઉપર વધારે વળેલી હતી, તેમજ ગુજરાત દેશમાં આવેલા અહમદા બાદનાં વખાણું વારંવાર સાંભળવામાં આવેલાં, તેથી જહાંગીર બાદશાહની ઇચ્છા એવી થઇ કે અમદા બાદને તૈઈ ખારા સમુદ્રની સેલ કરી, પાછા ફરતી વખતે ઉનાળેા આવી પહોંચતાં હાથીના શિકારની મેસમ આવેથી શિકાર કરતાં રાજધાની તર રાતે થઇ જવુ.
રૂસ્તમખાંની નાયબ
અને મુહમ્મદ સફીની
દીવાની.
Page #243
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] સને ૧.૨૬ ના છેલ્લા ભાગમાં શ્રીમંત બાદશાહ રાજધાનીથી ગુજ રાત ભણું રવાને થયા અને સરકારી હુકમ પ્રમાણે શાહજાદે શાહજહાં જે માંડુગઢમાં હતું તે આવી મળે.
પહેલાં ખંભાત બંદરમાં સમુદ્ર કાંઠા ઉપર આવેલા સુલતાન એહભદના બાગમાં બાદશાહના રહેવાનું ઠેકાણું બાંધવામાં આવ્યું અને વહાણમાં બેસી ખારા દરીયાની સેવા કરી, બાર દિવસ સુધી ત્યાં થોભી અહમદાબાદમાં આવી કરીઆ તળાવ ઉપર ઉતારો કર્યો. બીજે દિવસે શાહઆલમના રોજાની જ્યારત કર્યા પછી શહેરમાં આવ્યા અને તેજ દિવસે સુબેગીરી ઉપર શાહજાદા શાહજહાંની નિમણુંક થઈ, એટલે તે શાહજાદે દેશના ત્રણ સરદારોના તાબામાં લશ્કરી ત્રણ ટુકડીઓ આ દેશના બખેડાખેર, માથાના ફરેલ તોફાનીઓને મુળમાંથી ઉખેડી નાખવાને વાતે સ્થાપી. આ ત્રણ સરદાર અનુભવી તથા વાકેગારો હતા. બાદશાહી લશ્કર બખે
ખોરને જોઈતી શિક્ષા અને ગરાસીઆ તથા મેવાસીઓની પાસેથી ઘટતી શિકથી લઈ પાછું ફર્યું, પરંતુ મનગમતી રીતે અહમદાબાદ શહેર પસંદ ન આવ્યું.
બીજે દિવસે શાહ વહુદદીન અલવીની દરગાહમાં જઈ જ્યારત કર્યા પછી કેટલાક દિવસ બાદ શેખ અહમદ ખટુની દરગાહ પર સરખેજમાં જ્યારત કરવા માટે આવ્યા, - હવે બાદશહના ગુજરાતમાં આવતાં જ ખાનખાનાની દીકરી ખેરૂનિસા બેગમે વિનંતિ કરી કે “ખાનખાનાએ ફતેહપુરમુઝફરમાં એક બાગ બનાવેલ છે,(મજકુર ખાનની સુબેગીરીના વખતમાં તે વિષે વર્ણન કરવામાં આવ્યું છે.) કે સરકારને તે બાગમાં મેમાન કરી ભાન આબરૂ મેળવવાની મારી ખુશી છે.” આ વિનંતિ સ્વિકારવામાં આવી, પરંતુ વસંતઋતુ હતી તેથી સઘળાં વૃક્ષનાં પાંદડાં ખરી પડ્યાં હતાં અને સઘળાં ઝાડ માથાથી મુળી સુધી ઉદાસ જેવાં જણાતાં હતાં.
કવિતા હરશજર બાગ ઝિસરતા બિનહુ, માંદહઝિબે બગીએ ખુદ બિરહના રેખાતે ગઈ દરખતાં ઝિસર, ગડ્ઝ ઝમાં પુર ઝિદિરમહા યઝર.
તે બેરીસા બેગમે બાગને શણગારવા, બગીચાને ભભકાદાર કરવા અને વૃક્ષોને સરખાં કરવાના કામને વાસ્તે જળ વ્યવસ્થાને પ્રથમ બંદે બસ્ત
Page #244
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] કર્યો. ઉત્તમ પ્રકારના કારીગરો અને અચંબો પમાડનાર હુન્નરીઓ કે જેઓ ઘણાજ શિયાર ગણાતા હતા તેમને ભેગા કર્યા. જે જે ઝાડ તે બગીચામાં હતાં તેમને તેવાં જ પત્તાંઓ તથા મેવા જુદા જુદા જોઈતા રંગના કાગળના બનાવ્યા અને તેમનાં ફુલો પણ તેવાં જ મીણનાં તેજ પ્રમાણમાં તૈયાર કરી દીધાં અને નારંગીઓ, લીંબુ, સફરજન, દાડમ, શફતા વિગેરે ફળો ઝાડે ઉપર. બરાબર ગોઠવી દીધાં. તેવી જ રીતે દરેક જાતનાં ફુલો, ડાળીઓ, કળીઓ વિગેરે કાગળનાં તૈયાર કર્યો અને જુદા જુદા મેવા, ફૂલ અને ફુલો વિગેરે ઝાડ ઉપર જોતાં તરતજ ખરેખર પાનખર ઋતુમાં એક જુદી જ હતુ માલુમ પડી આવતી હતી. આ વખતે તે બાગ વર્ષમાં બે વખતે પત્તા તથા ફુલોને ખંખેરી નાંખી નવેસર જોબનમાત થઈ ગયેલ જણાતો હતો.
કવિત. દરખાંશ ગુર્તદ બરતફે બાગ,
બર અફ ખતા હર ગુલે ચું રાગ. આ આનંદ આપતે બાગ કે જે બહારની વખતે ફુલી ફળી ભભકાદાર બગીચાસમાન શોભી રહ્યો હતો ત્યાં શ્રી બાદશાહ પધાર્યા અને પાનખેર ઋતુને વિસરી જવાથી એકદમ ફળ તથા મેવો તોડવાને વાતે હાથ લાંબો કર્યો, તરતજ ખરી હકીકતથી વાકેફ થતાંજ અતિ આનંદ પામ્યો અને કારીગરોની કારીગીરી તથા હુન્નરીઓનો હુન્નર તેમજ તે સ્ત્રીની ચતુરાઈનાં ઘણાં વખાણ કરી ઇનામ તથા જાગીરમાં વધારો કર્યો. : સને ૧૯૨૭ના સફર મહીનામાં અકબરાબાદની જાશુકની રાજધાનીએ જવાના ઇરાદાથી દોહદ મુકામે સરકાર સ્વારી પહોંચી. મહેદરી નદીના કાંઠા ઉપર શાહજાદાની મારફતે નવાનગરનો જામ જમીનદાર સેવામાં હાજર થઇ ઘણું ભાન પામ્યો અને પેશકશી દાખલ પચાશ કચછી ઘોડાઓ ભેટ મુક્યા.
રબીઉસ્સા માસની બારમી તારીખે અમારા ગામમાં તંબુ ઠેકાયા. આ ઠેકાણે એવી અરજ થઈ કે આ મુકામથી હાથીઓનો જંગ ફક્ત દોઢ મીજલ દુર છે અને વળી જંગલનાં ઝાડોની બિહામણી ઘટા, તથા રસ્તે કદંગે હોવાના લીધે કઈ પણ કાસદ તેમાંથી પસાર થઈ શકે તે ઘણું કઠણ કામ છે. સોમવાર, મજકુર મહીનાની તેરમી તારીખે આ કામના કેટલાક બાદશાહી નોકરેને સાથે લઈ શિકાર કરવાને નિકળ્યા, એટલે શિકારસ્થળે
Page #245
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] ગયા. આ પહેલાં કેટલાક પેયદલ માણસોએ તે જંગલમાં હાંકો કરવાને વાસ્તે જંગલમાં નાના સરખા ભાગમાં ઝાડનાં લાકડાંથી બાદશાહને બેસવાને વાતે હાથી ઝાલનારા વાઘના શિકારીઓએ જગ્યા બનાવી હતી અને પાસે પાસે આસપાસ અમીરોને વાતે ગોઠવણ કરી હતી અને મજબૂત કાંદાની સાથે ચાલીશ હાથીઓ તથા હાથણીઓ હતી, અને દરેક હાથી ઉપર બે મહાવતો બેઠા હતા. હવે એવો ઠરાવ થયો હતો કે જંગલી હાથીઓને પકડી રૂબરૂમાં લાવવા કે જેથી મન માનતી રીતે શિકારની સેલ કરાય. ભોગજોગે બધા લોકોએ જ્યારે ભેગા મળી હાંકેટો કર્યો ત્યારે ઝાડોના ઝુંડના લીધે ગડબડ થઈ ગઈ અને હાકોટામાં ફેરફાર પડી ગયો તેથી જંગલી હાથીઓ ગભરાઈ ચતરફ દોડી જવા લાગ્યા. બાદશાહની સન્મુખ બાર હાથીઓનો શિકાર થયો. તાપ અને દુર્ગધી હવાના લીધે લોકોને અતિશય ગભરાટ થયો, તેથી બાદશાહને એ અભિપ્રાય થયો કે ગ્રીષ્મઋતુ અને ચોમાસું અહમદાબાદમાં ગાળી વરસાદ વિત્યા પછી રાજધાની તરફ વિદાય થવું. આ મનસુબે દેહદથી અહમદાબાદ તરફ જવાનું નક્કી થયું. રબીઉસ્સાની બીજી તારીખે સરકારી સ્વારી અહમદાબાદ આવી પહોંચી, હવાની ગંધના લીધે અહમદાબાદમાં રેગ ચાલી નિકળ્યો; અને શહેર તથા લશ્કરીઓમાંથી કોઈપણ એવો નહોતો, કે બે ત્રણ દિવસ તાવના રોગમાં ન પીડોયો હોય. આ રોગમાં બે ત્રણ દિવસના તાવના લીધે નિર્બળતા તથા કમજોરી એટલી બધી આવી જતી કે ઘણું દિવસ સુધી ઉઠવું, બેસવું કે ફરવું તે એક મુશ્કેલ કામ થઈ પડતું; પરંતુ તેમાં કોઈના જીવનું જોખમ નહોતું થતું. ભોગોગે બાદશાહની તન્દુરસ્તી ઉપર પણ બે ત્રણ દિવસ આ મંદવાડની અસર રહી.
આ વખતે કચ્છને જમીનદાર રાજા ભારા કે જે ગુજરાતના આબરૂદાર રાજાઓમાં ગણાય છે, તેણે સેવામાં આવી પહોંચી બસો મહેરો ભેટ દાખલ, બેહજાર રૂપીઆ પુન્યાર્થી અને સો ઘાડા પેશકશામાં દાખલ
ર્યા. જામ તથા ભારા એકજ દાદાની ઓલાદમાં છે. આબરૂ તથા લશ્કરમાં ભારા જામથી વધારે છે અને ગુજરાતી સુલતાનોમાંથી કોઈની નજરે નહિ પડેલો ( કોઈથી ગાંજ્યો જાય તેવો નહોતો ) એવું કહે છે કે સુલતાન મહમુદે પણ એક ફોજ તેની ઉપર મોકલી હતી પરંતુ સુલતાની ફોજની હાર થઈ. આ વખતે તેની ઉમ્મર સિત્તેર વર્ષ કરતાં વધારે હતી. તે
Page #246
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૦ ]
કહેતા હતા કે હું હમણાં નેવું વર્ષના છું, તેની શક્તિ અને બુદ્ધિમાં કંઇ ફેરફાર નહાતા થયા. ખાસ્સા ઘોડા,હાથી, હાથણી, રાતા માણેક તથા નીલમનુ જડાવેલ ખંજર તથા તલવાર, અને પીળા માણેકની ચાર અંગુઠીઓ સરકાર તરફથી ભેટ લઇ વિદાય થયેા.
આ વખતે એવી ખર આવી કે બાદશાહી નાકરાએ નર તથા માદા મળી એકસા પચાશી હાથીઓ દેશ પાસે શિકારમાં પકડ્યા છે. તેમાં તેાંતેર નર અને એકસેા ખાર માદીઓ છે તેમથી શાહજહાં બાદશાહના શિકારીઓએ વીશ નર અને સાત માદા પકડી છે. રમજાન માસની આવીશમી તારીખે જાશુક રાજધાની અકબરાબાદ તરઃ સરકાર બાદશાહની સ્વારી ઉપડી ગઈ.
તારીખ ૧૧ જીલ્ફઅદ માસમાં દાહઃ મુકામે શાહબદા શાહજહાંના મહેલમાં એક કલ્યાણી જન્મના અવસર આવ્યા, અને તે નવા જન્મેલા પુત્રનું નામ સુલતાન મુહમ્મદ 'ગઝેબ છપાયુ. એક શબ્દ સરાવર તાએ તેનું વર્ષ લખ્યુ છે આફતાબે આલમતામ જગ્યપ્રકાશીત સૂર્ય
ઉજ્જૈન મુકામે શાનદે આ જન્મની ખુશાલીમાં મિજલસ કરી રાજ ચેાગ્ય ભેટા પેાતાના પિતાના સન્મુખ મુકી, અહમદાબાદથી પાછા કરવાની વખતે બાદશાહી પાંચહજારીની નિમણુંકનું માન ધરાવનાર રૂસ્તમખાન કે જે શાહજાદાની મંડળીના માતફરી હતા તે નાયબ સુખે કર્યાં. શાહઅતાઉલ્લાને 'મટ મજકુર ખાનના બનાવેલા છે. આ ઘુમટનુ વ આ પ્રમાણે નિકળે છે. ભિનાશુદ સરદે અક્તાએ તાહિર ત્યારપછી રાન્ન વિક્રમાજીતને આ હાદો મળ્યા.
માંડુગઢથી અકખરાબાદ જતી વખતે નુરજહાં બેગમના તાફાનથી ખાઃશાહની ધૃતરાળનાં કેટલાંક કારણા ઉભાં થયાં હતાં જેમનુ વન ચાગ્ય જણાતું નથી. મજકુર રાજા, બાદશાહની આજ્ઞાને અનુસરી સરકાર સ્વારીમાં સાથે ગયા અને પોતાની જગ્યા ઉપર પોતાના ભાઈ ફનહરદાસને અહમદાબાદમાં મુક્યા. દિલ્હી પાસે બાદશાહી તથા શાહજાદાની ફાજ વચ્ચે જે લડાઈ થઈ તેમાં તે માર્યા ગયા અને અબ્દુલ્લાખાન બહાદુર પીરાઝજંગ બાદશાહી લશ્કરથી જુદા પડી બાદશાહની નજીક આવી પહેોંચ્યા. આ લડાઈ સને ૧૩૨માં થઈ હતી, એજ વર્ષમાં મિરઝા બદીઉઝમાં
Page #247
--------------------------------------------------------------------------
________________
[ ૨૧ ] મિરઝા શાહરૂખને દીકરો કે જેની જાગીર પાટણ સરકારમાં હતી તે પિતાના ભાઈઓના હાથે કપા. રાત્રે એકદમ તેના ઉપર જઈ તેને મારી નાખ્યો.
જે મહેલો અહમદાબાદમાં ખાનપુર દરવાજાથી દક્ષિણે સાબરમતી નદી ઉપર આવેલા છે ને જે શાહજહાંના મહેલના નામથી ઓળખાય છે અને હમણાં થોડાંક ખંડેરો સિવાય કંઈપણ બાકી રહેલું નથી તે જાહેર રીતે જોતાં બાદશાહના હુકમથી તે વખતે બંધાએલા હતા અને શાહીબાગની બીના શાહજાદાના નામથી પ્રખ્યાત છે.
અબદુલ્લાખાન બહાદુર શીરાઝજંગને શાહજાદા શાહજહાંની તરફથી માંડુગઢથી પિતાને ગુજરાતનો સુબે નિમ, મુહમ્મદ સફીની દીવાની, અબ્દુલ્લાખાનની લડાઈ અને ખાન મજકુરની હાર.
જન્નતબાગ ( સ્વર્ગવાડી ) ની અહમદાબાદ હવેલી તાબાના જબલપુર ગામમાં તૈયારી, દીવાનના માન અને નિમણુંકમાં વધારો, સેફખાનના ખિતાબની બક્ષીશ, શાહજાદાના ગુરૂશિક્ષકની જગ્યાએ મોટાખાનની નિમણુંક, તેનું અહમદાબાદ આવવું અને આ નાશવંત સંસારમાંથી પરલોકમાં જવું.
સેળમે સુ સુલતાન દાવરબક્ષ.
સને ૧૦૩-૧૦૩૩ હિજરી. નુરજહાં બેગમના વ્યર્થ કાર્યોને લીધે બાદશાહનું મન શાહજાદા શાહજહાંની તરફથી ખાટું થઈ ગયું હતું અને દિલ્લી પાસેની લડાઈ થયા પછી શાહજહાં સને ૧૯૩૨ મુહમ્મદ સફીની દીવાની. હિજરીમાં માંડુ તરફ ગયે અને ખુશરો શાહજાદાને દીકરો સુલતાન દાવરબા શાહજહાંની જગ્યાએ ગુજરાતની સુબેગીરી ઉપર નિમાયો; તેને આઠહજાર જાતની નિમણુંક તયા ત્રણહજાર સ્વારો અને એલાખ રૂપીઆ રોકડ રાહખચના આપવામાં આવ્યા. અકબરશાહના વખતથી આ દેશને માહિતગાર મોટખાન મિરઝાઅઝીઝ કોકલતાશ સુલતાનના ગુરૂશિક્ષકની જગ્યા ઉપર નિમાયા અને તેને ખર્ચને વાસ્તે એક લાખ રૂપીઆ આપવામાં આવ્યા.
જ્યારે શાહજહાં શાહજાદે દિલ્લીનજીકની લડાઈ પછી પાછો ફરી
Page #248
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૨ ? માંડુગઢ ભણી ગયો હતો ત્યારે ગુજરાતની ભેગીરી ઉપર અબદુલ્લાખાનતી નિમણુંક કરી હતી. વિક્રમજનના ભાઈ ક હરદાસને ગુજરાતના સુબાના દીવાન મુહમ્મદ સફીની સાથે ખજાને તથા પાંચ લાખ રૂપીઆ ની લાગતનાં રત્નજડીત્ર તમને તથા એલાખ રૂપીઆની કીમતે બનેલા પડવાની સાથે બાદશાહની સેવામાં ભેટ દાખલ લો જવાને ઠરાવવામાં આવેલા હતા, તેઓને પિતાની પાસે બોલાવી લીધો. અબ્દુલ્લાખાન બહાદુરે વશદાર નામના પિતાના ખારા સુબાને નાયબ દાખલ માફલ્યો. તે કેટલાક બીનકેળવાએલા (જ.) લોકોની સાથે શહેર અહમદાબાદમાં દાખલ થયા અને શહેરને કબજે કરી લીધા.
મુહમ્મદ સી દાવાને બદલે તુ ઉપર રદ રહી સિપાહીઓને બંદોબસ્ત કરી લશ્કર ભેગું કરીને હિમતથી પગલાં ભર્યા. કેટલાક દિવસ પહેલાં કનહરદાસ શહેરમાંથી કાંકરીએ તળાવ ઉપર આવી રહ્યો હતો અને ત્યાંથી મેહમુદાબાદ જઇ તેણે એવા દાળ પાયા કે જાણે તે હજુર સેવામાં જાય છે. પરંતુ ગુમરીતે તે નાહરખા, સઇદ દિલેરખાન તથા બાબુખાન અફગાન કે જેઓ બાદશાહી નિકલાલ નેકરો) પિતાની જાગીરમાં હતા તેમની સાથે બાદશાહની નિમકહલાલીના પત્રવહેવાર ચલાવતો હ અને છેવટની વાટ જોઇને બેસી રહ્યો હતો. પિટલ દો સાલેહ નામને ફોજદાર વાતચીતના લંબાણથી વણી ગયો કે, મુહમ્મદ સફીનો બોજ કંઇ મનસુબો જાય છે, તેથી તેણે સારી ફેજ ભેગી કરી અને બહાદુરી તો સાવચની કામમાં લેવા માંડી. તે હાથ પગ હલાવી શકતો નહતો. તે બાદ મદ સાઠ અનુભવી સિપાહી હતો. ) એવું ધારી લાગે છે, અને હદ કરી ભાર્યાદા મુકી બાદશાહી ખજાના ઉપર લુંટ ચલાવી તેમાં હ! ! ઘાલી છે. તેથી અગાઉથી સાવચેતી કામમાં લઈ પહેલાં ખાના તરફ વધ્યો અને આશરે દશલાખ રૂપીઆ શાહજાદાની સેવામાં મોકલી દીધ, કહરા પગ પરત લઇ તેની શું છે રવાને થઈ ગયો, પરંતુ જડિત્ર રાજ્યાન ભારના લીધે લઈ જઈ શકો નહિ. મુહમ્મદ સરીએ મેદાન ખાલી છે લોકોની સાથે તેને સંબંધ હતો તેમને પત્ર લખી મોકલી એવું ઠરાવ્યું કે, દરેક જણ પોતાની પાસે જે કંઈ લશ્કર હોય તે લઈ ઉતાવળે સૂર્યોદય થતાં તેઓના માર્ગ ભણી આવેલા દરવાજામાં થઈ એકદમ શહેરમાં દાખલ થઇ જાય ત્યારબાદ તે
Page #249
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૩ ] પોતે પણ બાબુખાન અફગાનની સાથે કપડવંજ પ્રગણેથી એકદમ કુચ કરી વહાણું વાતાં શહેરની હદમાં આવી પહોંચ્યો અને મલેકશાબાન બાગમાં : થોડેક વિશ્રામ લઈ સૂર્યોદયની વાટ જોતો રહ્યો, કે જેથી સ્નેહી તથા શત્રુ સારી પેઠે ઓળખાય. હવે વહાણું વાયા પછી જ્યારે શહેરના દરવાજાને ઉઘાડે જોયો ત્યારે મિત્રોની વાટ ન જોતાં સારંગપુરના દરવાજેથી શહેરમાં પડે. આ વખતે નાહિરખાન પણ ઈડરીએ દરવાજેથી શહેરમાં આવી પહોંચ્યો. આ બનાવની કોઈપણ શંકા અબદુલ્લાખાન ખાજાસરા (ફાતડા) ના મનમાં પ્રથમ આવી નહોતી, તેથી ગભરાઈ જઈ શાહવજીહુદીનના પૌત્ર શેખ એહમદ હૈદર અલવીના ઘરમાં જઈ આશરો લીધે અને સામાવાળાઓ બુજે તથા બારીઓ મજબૂત કરવા લાગ્યા. બાદશાહી દીવાન મુહમ્મદ સફી તથા હુસેનએગે બક્ષીનાં ઘરે ઉપર લશ્કરના માણસો મોકલી તેમને પકડ્યા અને શેખ હેદરે પોતે આવી જાહેર કર્યું તેથી ખાજાસરા અબદુલાખાનને તરત જ બાંધી તાણી લાવ્યા. શહેરને બંદોબસ્ત જોઇતી રીતે કરી, લશ્કરને દિલાસ દઈ ભેગું કરવા માંડ્યું અને રોકડ તથા જણસ જે કંઈ મળ્યું તે સઘળું જુના નવા લશ્કરને ઇનામમાં આપ્યું. તે એટલે સુધી કે, સોનાનું રાજ્યસન કે જેના જેવું બીજું બનાવવું ઘણું જ મુશ્કેલ હતું તે ભાંગી નાખી તેનું સેનું ૯ સ્કરને પેશગી પગારમાં આપી દીધું અને સઘળો ખજાને પિતાના ઉપયોગને વાસ્તે કબજે કરી લીધો. છેડા કાળમાં ઘણું લશ્કર ભેગું થયું. જ્યારે આ ખબર માંડુગઢમાં પહોંચી ત્યારે અબદુલ્લાખાન, શાહજાદાની આજ્ઞા લઈ કુમક તથા મદદની વાટ નહિ જોતાં ચારહજાર પાંચસો સ્વારો સહીત ઘણુ વેગે ચાલી નિકળ્યો અને વિશ દિવસમાં માંડુગટથી વડોદરે આવ્યો.
મુહમ્મદ સફી તથા નાહિરખાંએ શહેરથી બહાર નિકળી કાંકરીઆ તળાવ ઉપર લસ્કર શણગારવા માંડ્યું. અબ્દુલ્લાખાનને સામે મોટું લશ્કર છે એવી ખબર મળ્યાથી વડોદરામાં અટકી જવાની જરૂર પડી, કે એટલામાં કુમક આવી પહોંચે. થોડા દહાડા પછી કુચ કરી મહેમદાબાદમાં સૈન્યા સમારી. હવે આ તરફના લોકો કાંકરીએથી ઉપડી વટ પહોંચ્યા. અબ્દુલ્લાખાન મહેમુદાબાદ બારેજે આવ્યો. મુહમ્મદ સફી તથા ન હિરખાને પેલુ ગામમાં મુકામ કર્યો હવે બેઉ બુદની વચ્ચે ત્રણ ગાઉના અતર રહ્યો બીજે દિવસે બેઉ તરફથી લશ્કરે તૈયાર કરી લડાઈ કરવાને રોકાયા. ભોગજગે જે
Page #250
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૪ ] જગ્યાએ અબ્દુલ્લાખાને છાવણી નાખી હતી ત્યાં થોરીયાની ઘટ, ઝાડી અને ધરતી ઘણી ઉંચી નીચી હતી તેમ છતાં નિયમસર કેજ પણ હારબંધ ગોઠવાઈ નહોતી. હવે સારી રીતે મારા કાપી થઈ તેમાં અબ્દુલ્લાખાનની હાર થઈ અને ત્યાંથી તે પાછો વડોદરે નાઠે. આ લડાઈ સને ૧૯૩૨ હિજરીમાં થઇ. એક મિત્રે તેનું વર્ષ કાઢયું છે કે —
દો ફતેહ નમાયાં બયક માહ શુદ. અર્થ-એક માસમાં સારી બે ફતેહો મેળવાઈ. હવે મુહમ્મદ સફી ભરૂચ ગયો ત્યાં બે દિવસ થી સુરત બંદરે ઉપડી ગયો. ત્યાં બે માસ રહી પોતાના વિખરાએલા માણસોને ભેગા કરી પાછી સૈન્યા રચી પિતે બુરહાનપુરમાં શાહજહાનની સેવામાં હાજર થયો.
આ ખબર જ્યારે શ્રીમંત બાદશાહની હજુરમાં પહોંચી તે મુહમ્મદ સફીએ કે દિવસે પણ સ્વમામાં નહિ દીઠેલું માન મેળવ્યું. તેથી તેની સાત જાતની તથા ત્રણસો સ્વારની નિમણુંક ઉપરથી ત્રણહજાર જાતની તથા બેહાર વારો અને ખિતાબ, નોબત તથા નિશાનનું માન વધારવામાં આવ્યું. નાહિરખાનને ત્રણહાર જાતની અને બસો સ્વારોની પદવી મળી.
જેતલપુરમાં અબદુલ્લાખાન ઉપર ફતેહ મળી હતી તેથી ત્યાં સેફબાગ યાદગીરી દાખલ બનાવવામાં આવ્યો. તેજ અરસામાં મદરસા ( પાઠશાળા ) મસજીદ તથા ઓષધાલય શહેરમાં ભદ્રના કિલ્લા આગળ તેણે તૈયાર કર્યો, કે જે મદરસએ સેફખાનના નામથી પ્રખ્યાત છે. તેને સંવત આ બેતોથી નિકળે છે
સાલે ઇ તમામ ઝિ મેમારે કઝા જુત મો ગુત.
મસજદો મદરસાઓ દર શિફાએ આબાદ અને બન અલ્લાહે મદરસ્તુલ ઉલમામાંથી પણ સાલ નિકળે છે.
મતલબ કે સુલતાન દાવરબક્ષ ગુજરાતના સુબામાં પહોંચી મોટાખાનની સલાહથી આ દેશનો બંદોબસ્ત કરી કામ ચલાવતો હતો. ખુદાઈ ઈચ્છાથી સને ૧૯૩૨ હિજરીની આખરમાં મેટો ખાન આ લોક મુકી પરલોકમાં જઈ પહોંચ્યો અને સરખેજમાં ભક્ત શિરોમણી, ગંજબક્ષ શેખ એહમદ ખટુની કબર પાસે દટાયો. તે એક પરોપકારી પુરૂષ હતો, સદગુણોમાં ભરપૂર, ન્યાય તથા ઇન્સાફ તરફ એનું અંતઃકરણ સદાએ વળેલું રહેતું જ્યારે સરકારી કામોથી અવકાશ મળતા ત્યારે પુસ્તકે, ઇતિહાસ અને નિતિ વૃત્તાંતો હોંશથી વાંચવાને રોકાતો અને કઈ કોઈ વેળાએ તે તેનું મન વિચારશિલ હોવાના લીધે મુખમાંથી કેટલાંક કવિત ઉચ્ચારતા હતા,
Page #251
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૫ ]
ચોપાઈ દર કુએ મુરાદ ખુદ પસંદ દિગરંદ. દર વાદી ઇરક મુક્ત મંદ દિગરંદ.
ના કે બાજી રઝાએ જાના તલબંદ,
હાં દિગર મુક્ત મંદાં દિગદ. પરંતુ અરબીમાં એનું કોરું પાનું હતું, તે પિતે કહેતો હતો કે હું અરબીમાં છું જ નહીં, એ પણ તેનું જ કહેવું છે કે, કેઈએ આવીને મને કાંઈ કહ્યું તે હું તેને સત્ય માનતો, પણ જે તે ઉપર તેણે કઈ વધારે કર્યો તે મને વહેમ ઉત્પન્ન થતું, અને પછી પ્રતિજ્ઞા કરે તો હું નક્કી કરતે કે આ જુઠે છે. આ પણ તેનું જ કથન છે કે, આવા માણસને ચાર સ્ત્રીઓ જોઈએ. (૧) ખુરાસાની, ઘરબારને વાસ્તે (૨) ભાવરાઉનનેહરી, શીલાકને વાસ્તે (૩) ઇરાકી, પ્રેમને વાતે (૪) હિંદી, સ્વામી હકે જાળવવાને. - હવે સને ૧૦૩૩ હિજરીમાં સુલતાન ટાવરબક્ષને હજુરમાં બોલાવી લેવામાં આવ્યો.
સત્તરમ સુબે ખાનજહાન.
સને ૧૯૩૩-૧૦૩૭ હિજરી. જ્યારે હજુર આજ્ઞા પ્રમાણે સુલતાન દાવરબક્ષ હજુરમાં જવા માટે નિકળ્યો; અને ખાનજહાન કે જે જાશુકની રાજધાની અકબરાબાદનો અમલદાર હતો તેણે સને ૧૦૩૩ સેફખાનની નાયબી, હિજરીમાં સરકારી હુકમથી અહમદાબાદ આવી તથા દીવાની અને જહાં
આ સુબાની હકુમત તથા અમલદારીનું કામ ચલા- ગીર બાદશાહનું મૃયુ. વિવા માંડયું.
સને ૧૦૩૪ હિજરીમાં શાહજાદો પરવી જ પોતાની વિકાલતના કામ ઉપર નિમણુંકનો વધારે થએથી હજુરમાં રવાને થયો અને હજુરના હુકમથી બીજે સુ આવતાં સુધી દેશનો બંદોબસ્ત રાખવાને માટે સેફખાનને સુબા તરીકે નીમવા ઠરાવ થયો.
સને ૧૦૩૫ હિજરીની શરૂઆતમાં મહાબતખાન બાબીએ શ્રી બાદશાહનું સઘળું ધ્યાન કાબુલ ભણી રોક્યું. તે ખટપટના લીધે હજુરથી કોઈપણ સુખો નિમાયો નહોતો. સને ૧૯૩૬ માં શાહજાદો બારેબાર ઠથી જુનેરને રસ્તે જતો રહ્યો, તેથી જહાંગીર બાદશાહના ભરતાં સુધી
આ દેશના સુબાનું કામ સેફ ખાંએ કર્યું. જહાંગીર બાદશાહ તા. ૨૮ મી માહે સદર સને ૧૦૨૭ હિજરીમાં મૃત્યુ પામ્યા.
Page #252
--------------------------------------------------------------------------
________________
શહાબુદ્દીન શાહજહાન.
બાદશાહનું જુનેરથી અહમદાબાદને રસ્તે આગ્રા રાજધાની તરફ સેફખાન વિગેરે સુબાઓ તથા દીવાને કે જેઓ તેના વખતમાં અને નિમાયા હતા તેને પોતાની સાથે
લઈને જવું
સન :
અઢાર એ સુએ શેર ખાન તુવેર.
સને ૧૦૦-૧૦૪૨ હિજરી. યમીનદોલા આસખાને શ્રી હજુર બાદશાહના મૃત્યુકાળના સમાચાર શાહજાદા શાહજહાનને મોકલેલા, કે જે લાહોર રાજધાનીથી મોકલવામાં આવેલા હતા અને ઉતા ખાનહયાતી દીવાની. વળને લીધે તેના ઉપર પોતાની મેહોરની નિશાની પણ કરી હતી પરંતુ તે સમાચાર ન પહાંચવાથી પોતે સ્વાર થઇ ઘણી જ ઉતાવળે વીસ દિવસમાં લાંબો પથ કાપી સને ૧૯૩૭ હિજરીના રબાઉલ અવ્વલ માસની ૧૮ મી તારીખ અને રવીવારના દિવસે નેર મુકામ કે જ્યાં હજુર સ્વારી હતી ત્યાં જઈ પહોંચ્યો. રસ્તામાં તે મુહાબતખાનને ત્યાં ગયો હતો તે વખતે તે થોડા દિવસ આગમચ દરબારની હાજરીની છુટ મેળવી બેઠો હતો. તેને સાથે લઈ ખરી બનેલી હકીકત સવિસ્તર બયાન કરી મીનદોલાની મહોર સરકારને દેખાડવામાં આવી.
શોક પાળવાની ચાલુ કિયાને રીતપ્રમાણે પાળી, જે જોશાઓ સરકારી ભરૂસાદાર હતા તેમને આજ્ઞા કરી કે રાજધાની તરસ જવાના દિવસનું મહુર્ત નક્કી કરે. જેથી એવું કરાવવામાં આવ્યું કે સરકાર સ્વારી મજકુર સનના રબીઉલ અવલ માસની તારીખ ૨૭ શનીવારને દિવસે અહમદાબાદને રસ્તે થઈને જાય. ત્યારપછી જનેરથી રવાને થઈ યમીનદોલાના ન આવવા અને અહમદાબાદને રો પબધાની તરફ આવવાની મલબની પત્રિકા લખી યમીનદોલા ઉપર રવાને કરી.
જ્યારે શાહજહાનની રવારી ગુ. રાતની સરહદમાં આવી પહોંચી ત્યારે
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૦૭ ] આ દેશનો મોહો અમલદાર નહિરખાં તુવેર ( શેરખાન ) પિતાની નિમકહલાલ ઉલટથી સેવામાં હાજર થયો અને સરખાન કે જે ઉપરથી સચ્ચાઈ અને અંદરથી કપટ રાખતો હતો તથા ગુજરાતના સુબાની અમલદારી કરતે હતો તેની તેવી વર્તણુંકથી વાકેફ થઈ અહમદાબાદની સુબેગીરી શેરખાનને આપી, અને હુકમ કર્યો કે સેકનને નઝરબંધ કેદ રાખવા.
બાદશાહની માતુશ્રીની બેહેન, કે જે શિવાય બીજી એક પણ સગી બહેન તેમને નહોતી અને તે જ કારણથી તેની ઉપર ઘણો પ્યાર હતા, તે સેફખાનની સાથે પરણાવેલી હતી. પરતખાન નામના સરકારી વિશ્વાસુ માણસને અહમદાબાદ જઈ તેને હજુરમાં લાવવાને વાતે ડરાવવામાં આવ્યો અને ખબરદાર કર્યો કે, કોઇપણ પ્રકારે તેને કંઇપણ નુકશાન કે જખમ થાય નહીં. જો એમ ન કર્યું હોત તો સેફખાન પોતાની શિક્ષાએ અહમદાબાદમાં જ પિહોંચી જાત. વળી શેરખાનની સુબેગીરીનું ફરમાન પણ પરસ્તખાનની સાથે મેકલવામાં આવ્યું. હવે સરકાર સ્વારી કુચ ઉપર કુચ કરી નર્મદા નદીના કિનારા ઉપર આવી પહોંચી. ત્યાંથી બાબા યારાના ઘાટથી ઉતરી તે વખતે દરેક મુકામે ગુજરાતના તેહનાની અમલદારોમાંથી કોઈને કઈ આવી કુનસ કરી સફળ થતા. મજકુર મહિનાની છેલ્લી તારીખે હજુર સ્વારી નર્મદાના કાંઠા ઉપર આવેલા સીનો કસબામાં આવી પહોંચી.
એજ દિવસે શેરખાનની અરજી પણ આવી, તે એવી મતલબની હતી કે, હિંદુઓના લખાણ કે જે લાહોરમાં થાય છે તેમાં જાહેર થયું છે કે, અમીનદોલા, આસેફખાન અને સઘળા સરકારી શુભેચ્છકોએ મજકુર રાજધાની ફતેહ કર્યા પછી આ૫ હજુર બાદશાહના નામનો ખુતબો, શુક્રવારનું ભાષણ તથા સિક્કો ચાલુ કર્યો છે. આ વધામણી ઉપરથી હજુર હુકમના ફરમાનથી ખુશ વખતની નોબતોના નાદ થવા લાગ્યા.
જ્યારે પરસ્તખાન અહમદાબાદની હદમાં પહોંચ્યો ત્યારે શેરખાને સરકારી હુકમને માન આપી સેફખાન કે જે આ વેળાએ શારીરિક પીડાથી પીડાઈ રહ્યો હતો તેને હવાલે કરી દીધા. તે દુ:ખીઓ નઝરબંધ કેદી બની દરબારમાં આવ્યો. તે વખતે માતુશ્રીની સિપારસથી તે કૃપાસરોવર શહેનશાહે તેના ગુનાહની માફી આપી, તે દુ:ખરૂપી કેદખાનાની પીડા તથા દરિદ્ર અવસ્થામાંથી તેને જ ભસુધીનો છુટો કર્યો
Page #254
--------------------------------------------------------------------------
________________
[" ૨૦૮
સુરત તરફ મીર શમસુદીન મેહારી ાતની અને એ હુન્નર સ્વારાની નિમણુંકથી માનકરી હતેા. તે સરકારી ભ્રુણહલાલ હેાવાથી પ્રસશાપાત્ર થયા અને સુરતની કિલ્લેદારી તેને આપવામાં આવી. રોરખાન અહમદાબાદથી દશ ગાઉ ઉપર આવેલા મેહમુદાબાદમાં સેવામાં આવી સરકારી મુકામે દાખલ થયા અને અહમદાબાદમાં લુગડાંવિગેરેની ભેટા સરકાર સન્મુખે ધરી અને મિર્ઝા અલીતરખાન તથા મિરઝાવલી વિગેરે તે ઠેકાણેના ભીન્ન સરકારી અમલદારાએ સેવામાં હાજર થઇ સરકારી મહેરબાની મેળવી.
મજકુર મહિનાની ૧૮ મી તારીખે શહેર અમદાબાદની બહાર આવેલા કાંકરીઆ તલાવ ઉપર સરકારી તથ્યુએ કાકી મુકામ કર્યું. શેરખાન કે જેની ગુજરાતની મેગીરો ઉપર નિમણૂક થઇ હતી તેને શાક, તલવાર, ડીત્ર ખંજર તથા મેહારી જાતનાં વધારા ઉપરાંત પચીસસેા સ્વારે। બક્ષવામાં આવ્યા તેમજ સરકારી તબેલામાંને! ખાસ ઘેાડા તેના સાનેરી સામાનની સાથે તથા હાથી આપવામાં આવ્યે; ખાજાજહાન કે જેનું નામ ખાજાાન હતુ અને જે પેાતાની પ્રમાણિકતાને લીધે એહજાર તથા ઇસા સ્વારની નિમણુંક ભાગવતા હતા તેને ગુજરાતના દીવાન બનાવવામાં આવ્યા; મિર્ઝા અલીતરખાનને ડ્ડાની સુએગીરી આપી મેહારી બતની તથા સત્તરસી સ્વારા વધારા કર્યાં અને મડલીના જાતના ચારહમ્બર તથા પચીશસે! વારા ચાલુ કરી આપી રવાને કરી દીધા; મેાતિકિખાનને નતના ચારહજાર અને બેહન્દર સ્વારેાનુ મનસબ સ્વારા આપ્યું; જમાલલ્લુયાનીને પંદરસા ાતના અને પાંચસા બહ્યા; સઇદ મુબારક કે જે હાર તથા ત્રણસેા સ્વારેાની નિમણુક માલતા હતા તેને અહમદાબાદમાં મુકયા અને સૈદ દિલેરખાનને કેટલાક બીજો સરકારી નાકરા તથા સ્વારેાની સાથે અહમદાબાદમાં મુકરર કરી એક અઠવાડીઆં સુધી કામના 'ચા કરી તેજ માસની ૨૫ મી તારીખે બાદશાહ રાજધાની તરફ આવ્યા અને ધારા પ્રમાણે શેરખાન પણ પા ફર્યા. આગે પહોંચ્યા પછી સને ૧૦૩૭ ના જમાદીઉસ્સા માસની તારીખ ૧૨ મી બ્રુહસ્પતવારના દિવસે દાટ ઘડી દિવસ ચડે પોતાના આપદાદાના રાજ્યાસન ઉપર બેસવાની ક્રિયા કરી.
તેજ અરસામાં મોના શિરામણી શાહુઆલમના પોત્ર સુદ જલાલ
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૦૯ ]
ભુખારી તખ્તનશિનીની મુબારકબાદી આપવા અહમદાબાદથી રવા થયા અને શ્રીમંત ખાદશાહની મુલાકાતને લાભ મેળવી ઘણું માન પામ્યા. ચંદ્રગતિના માસા તથા સવત્ની જગ્યાએ જુલુસીના ઠરાવ
શ્રીમંત અકબર બાદશાહના રાજમાં સ્લાહી તિથિ, મહિના તથા સવને અમલમાં લાવવાના હુકમ થયા હતા. આ હિસાબ સૂર્ય ગતિ ઉપરથી ગાતા. જેનું વર્ણન તે રાજના વૃત્તાંતમાં વર્ણવેલુ છે. ત્યારપછી જહાંગીર બાદશાહે પણુ પાતાની તખ્તશિનીના સંવત તેજ પ્રમાણે હરાવેલ હતા. આ વખતે શ્રીમત બાદશાહની હિંમત સઘળી રીતે મુહમ્મદી ધર્મના ઉત્તેજન અને રલામી માર્ચનાં રક્ષણ તર‰રાકાએલી છે. રાજ્યકારેાબારા ભાર છતાં એક ઘડી પણ ધાર્મીક આનાથી પાછા ખસતા નથી. જેથી તેમના શુભેચ્છક મનનુ એવુ' વલણ થયું કે આ વખતે ચંદ્રતું બત્રીશમું વર્ષ છે અને આ ખરેખરૂં ઉધાડુ છે કે, ધાર્મિક તેત્રીશ વર્ષોને ત્રીશ ગણવાને કલ્યાણકારી ડાહ્યા વિદ્યાનેા પસંદ કરતા નથી; તેથી બનાવાની નોંધ અને કાર્યનું ધારણ તથા દફતરાએ જુલુસી (તખ્તનશિની) ના ઠરાવ કરી હુકમાના આધાર તથા બનાવાના જાપતા ચ*દ્રગતિના મહિનાએ તથા સવત ઉપર કર્યા છે, જેને મૂળ હેતુ હિજરી તિથિને છે; અને જોકે જમાદીઉસ્સા માસની ૧૨ મી તારીખ તખ્તનશિનીની તિથિ થાયછે તાપણ હુકમ કરવામાં આવ્યા કે એજ માસની તરીખ પહેલીને તે તિથિ ગણવી જોઇએ. તે વિષેની એક આનાપત્રિકા, આખા હિંદુસ્તાનની હકુમતમાં અમલ થવાને રવાને કરવામાં આવી. (આ ઠેકાણે મારે જાણાવવું ન્નેએ કે સન્ની સંવતને ઠેકાણે ચંદ્રથી બાદશાહની જુલુસી સનને રાવવાના ફરમાનને વિષય મને મળી અબ્યા હતા, કે જે વિષય વિસ્તારથી કાયદાએની પુષ્ટીમાં અને તેની હેળ તેના હેતુ મિરાતેઅહમદી પુસ્તકના અહમદાબાદના મુક્યાના વર્ણન સાથે મુજ અલ્પબુદ્ધિવાળાને મળી આવ્યાથી મારી અલ્પ મતિ પ્રમાણે મે લખ્યું છે. ખરૂં ખાટું ખુદા જાણે!)
મતલબ કે, સને ૧૦૩૮ હિજરીમાં અહમદાબાદના સુબા શેરખાનની અહમદાબાદની ભેટા : ખાઃ શાહની સન્મુખ પડી. હવે ખાજા અબુલ હુસન એક તથા સગમ્બેરને તે કરવાને
પેશકશીતા એ હાથીએ તથા મુકવામાં આવી, તે તેને પસંદ કે જે અમીરાની સાથે નારા
Page #256
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૦ ]
વાસ્તે હજુરમાંથી રવાને થયા હતા તેને એવા હુકમ કરવામાં આવ્યા કે, તે સરહદમાં જે ઠેકાણે જે જગ્યા ચેાગ્ય હાય ત્યાં થોભી જ્યાંસુધી ગુજરાતના સુબા શેરખાનનું લશ્કર આવીને મળે નહીં ત્યાંસુધી વાટ જોવી. આ વખતે મજકુર ખાન ગુજરાતના તેહનાતી લશ્કરની સાથે ખાજા તરફ રવાને થઇ મજકુર સનના શબ્બાલમાસની ૨૩મી તારીખે ખાજાને આવે. મળ્યા અને તેને ખાજાઅમુલહસને માસુરાના કિલ્લાને મને ચાંદારની આસપાસના દેશને લુંટવાને વાસ્તે મેકલ્યા. આ જગ્યાએ નાસકત્રંબકની હદમાં છે. તેણે લુટાટ તથા મારામારીનું કામ પુરી રીતે કરી દીધું અને ઘણી માલમતા લઈ પાછા આવી ખાન્તને મળ્યા.
જે વેળાએ શેરખાન ખાજાની પાસે જતા હતા તે વખતે કલાનાના જમીનદારથી પેશકશીમાં ધરાવેલા પાંચ હાથીએ તથા ખી” ભેટા વિગેરે લેવાને પેાતાના નાકરાને મેકલ્યા હતા. તે વર્ષના માહે જીલહજમાં ખાજાઅમુલહસનની પાસે લાવીને આપી દીધા. ખાતએ તે સઘળું શ્રીમત બાદશાહની સેવામાં રવાને કર્યું.
સને ૧૦૩૯ હિજરીમાં સૈઈદે જલાલ મુખારી કે જે તખ્તશિનીની મુબારકખાદી આપવા હજીરમાં ગયા હતા (તેવિષે પહેલાં લખવામાં આવ્યુ છે.) તેમને શાક, હાથી તથા ત્રણહાર રૂપીઆ રોકડા ઇનામ દાખલ આપવામાં આવ્યા. તેજ વર્ષમાં મજકુર સૈદ અહમદાબાદમાં આવ્યા.
સને ૧૪૦ હિજરીમાં જમાલખાન કરાવલ કે જે સરકારના હુક્રમથી ગુજરાતના સુબાના તાબાના ગામ સુલતાનપુર તથા રાજપીપલે ગયા હતા, તે એકસાને ત્રીશ હાથીને પકડી તારીખ ૭મી જમાદીઉલ અવ્વલને દહાડે સરકારની હજુરમાં આવી હાજર થયા. તેમાંથી દરખારમાં ફક્ત નર-માદા મળી સિત્તેર હાર્થીએ જીવતા પહોંચ્યા હતા, કે જે સરકારની સમક્ષ નજર કરવામાં આવ્યા.
ગુજરાતના મારા દુકાળ,
આ વર્ષના બનાવામાંથી લાકામાં કહેવાતા સત્યાસીએ દુકાળ છે. આ દુકાળ પૂર્ણરીતે ગુજરાત તથા દક્ષિણમાં પડ્યા હતા. ખાવાપીવાની જણસેાની ઘણી તાણ પડી હતી. નાનને વાસ્તે જાન દેતા હતા” અને જીવતા કાઇ ખરીદ કરનાર નહાતા. કાંકરે ઉંટ વેચાતા હતા પણુ કાઈ લેતું નહાતું. જે હાથ સદાએ ઉદારતામાં લાંખા થતા હતા તે હાય ભીખના
k
Page #257
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૧]
ટુકડા શિવાય ખીજે રસ્તે લાંખે। થતા નહાતા. જે પગલાં હમેશાં નિરાંતે પહેાળાં થતાં હતાં તે ભિક્ષા માગવા શિવાય બીજું કામ નહેાતાં કરતાં. કુતરાનું માંસ બકરાંના માંસની જગ્યાએ તથા મુડદાંનાં હાડકાં લેટમાં મેળવીને વેચાતાં હતાં. આ વાત જાણવામાં આવ્યાથી વેચનારાઓને પાકી શિક્ષા કરવામાં આવી. છેવટ હલકા લાકાએ એક બીજાનું માંસ ખાઇ જીવતા રહેવાનું કામ કાઢ્યું. ઘણાખરા માણસે તેમને શેાધનારાઓથી થકી જઇ મરણ પામ્યા હતા અને એકલા માણસ કોઇ ખીજા માણસાના પાકા જાપતા શિવાય કયાંએ જઇ શકતા નહાતા. મૃત્યુના મહા સંકટથી ઘણા લોકા સહેજે પ્રાણ આપતા. જે લોકેાથી કંઇ બની આવતું તે તે પાકા બંદોબસ્તથી બીજા દેશનાં ગામડાંઓ તથા કસ્બાઓમાં જઈ ભરાતા. આ દેશ કે જે વસ્તીના લીધે ઘણા પ્રખ્યાત હતા તે વસ્તીવિનાના ઉજ્જડ થઇ ગયા હતા. આ મેટા કેર અને ભારે પીડા સઘળે ઠેકાણે પ્રસરેલી હતી, તેમજ જે ધાન્ય સસ્તું અને જથ્થાબધ જોવાતુ હતુ. તેની છેકજ અછત થઇ ગઈ હતી. દયાસાગર હન્નુર બાદશાહે આજ્ઞા કરી કે, બુરહાનપુર, અહમદાબાદ તથા સુરતા કારકુન લોકોએ કીરા, ભિક્ષુકા, ગરીમા અને આશાવત નિરાધાર પ્રજાને વાસ્તે લગરખાના એટલે આશ્રમેા ઉઘાડવા અને દરરાજ ગરીમ અને નિરાધાર પ્રજાને પુરૂં પડે એટલુ અનાજ (ભરકું) પકાવવું. જ્યારે ભુખમરા અને અનાજની તાણુ અહમદાબાદીઓને વધારે પીડવા લાગી ત્યારે બીજી વખત હજીરને ખખર થઇ, તેથી હુકમ ફરમાવ્યેા કે સુખના દીવાને ખજાનામાંથી પચાશહજાર રૂપીઆ રોકડા શહેરમાં દાણા લાવનાર વહેપારીઓને આપવા.
આ વર્ષે વરસાદની તાણુ તથા મેાંધવારીથી રૈયત બરબાદ થઇ ગઇ હાવાથી આ વર્ષ તેમજ આવતા વર્ષમાટે ખાલસા તથા જાગીરની વજે સમૂળગી ધટાડવાની મારી મળી. સાંભળવામાં આવ્યુ છે કે, ખીજે વર્ષે જ્યારે મેઘટી થઇ ત્યારે ઢારઢાંખર તે! રહ્યાં નહેાતાં તેથી ભે'સા સિત્તેર સિત્તેર રૂપીએ ખરીદ કરી ચાંપાનેરી લાવ્યા હતા. કેમકે ઢોરની નસલ ખાકી રહી નહેાતી.
એજ વર્ષે ગુજરાતી નાગરની નાતના દયાનંતરાય મુનશી કે જે દેશી ગણીતમાં પ્રાચીનકાળના રાજાએથી માહીતગાર હતા, તે ખાલસા મુશકની દતરદારી ઉપર નિમાયા અને શેરખાન સુએ કે જે ખાજાઅમુલહસનની તેહનાતમાં નાસત્રબક ગયા હતા તે મૃત્યુ પામ્યા,
Page #258
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨ ] એગણુશમે સુબો ઈસલામખાન.
સને ૧૦૦-૧૦૪૧ હિજરી, શેરખાનના મૃત્યુ પામવાની ખબર જ્યારે દરબારમાં પહોંચી ત્યારે રાજધાનીના અમલદાર ઈસલામખાનને ગુજરાતના સુબાન હેદો અપાવ્યો અને તેની નિમણુંકમાં પાંચ- ખારજહાનની દીવાની હજાર જાતના તથા ચારહજાર સ્વારો અને ઘોડાનો અને તેનું મકકે હજજ વધારો કરી આપી ખાસ પોશાક અને તબેલામાંનો કરવા જવું, અને પાછ ખાસ ઘોડે તેના સામાન સાથે તથા ખાસ સ્વામી ળવી આકાકાઝિલ એટલે હાથી તેને મોકલાશે.
ફઝિલખાનની દીવાની. તે હુકમ મળવાથી સને ૧૦૪૦ હિજરીના છેવટના ભાગમાં ગુજ. રાતના સુબામાં તે આવી પહોંચ્યો અને બંદોબસ્ત કરવાનું કામ ચલાવવા માંડ્યું. તે જ વર્ષમાં રત્નજડીત્ર હથિઆરો, નવ કછી ઘોડા, કસબી કેટલાંક ઇરાકી લુગાં તથા ગુજરાતી વણાટનાં લુગડાં પેશકશી દાખલ તેણે દરબારમાં મોકલેલાં તે હજુરમાં દાખલ થયાં. જેથી તેને પાંચહજારી મનસબની સાથે હજાર સ્વારો અને બેવડા તેવડા પાંચ હજાર સ્વારોના વધારાનું તેને માન આપવામાં આવ્યું. તે વખતે સરફરાઝખાન આઝાઈ આ સુબાના તેહનાતીઓમાં એક, તેહનાતી છોકરાઓને લઈને હજુરમાં આવેલો, તેને પિોશાકનું ઇનામ મળ્યાથી તે પણ ગુજરાત તરર રતાને થયો.
સને ૧૮૪૧ હિજરીમાં સુબાના દીવાન ખાજાજહાને મકે હજ કરવા જવાની અરજ કરી, જેથી તેની અરજ મંજુર કરવામાં આવી. રાજ્યની મેટાઈ વધારવાની તરફ દ્રષ્ટી નાખી એવો હુકમ કર્યો કે, પાંચ લાખ રૂપીયા અરબસ્તાનને ગરીબોને વહેંચવાને વાતે રવાને કરવા. તેથી ગુજ. રતના કામદારો ઉપર હુકમ આવ્યો કે અહમદાબાદ તથા સુરત બંદરમાં બે લાખ ચાલીશ હજાર રૂપિયાનો તે માલ, કે જે ત્યાં તૈયાર થાય છે તે વેચાતો લઇ ખાજા જહાન કે જે ધર્મી તથા પ્રમાણિકપણમાટે પ્રસિદ્ધ છે તેને હવાલે કરવો; કે તે માલને હકીમ મસીહઝઝમાને સાથે રાખી મકાના મુતવલ્લીઓને ખેરાત કરવો. હકીમ પણ હજજ કરવા જવાની રજા લઈ શકે જતો હતો.
ખાજાજહાનની જગ્યા ઉપર જાતના હર તથા પાંચસો વારોની નિમકનું ભાન ધરાવનાર આકફાઝિલ એટલે ફઝલખાન દીવાનને નીમવામાં
Page #259
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૩ ]
આવ્યા. એજ વર્ષમાં સુરત તથા ખંભાતના મુત્સદીએ જવાહીર, વચ્ચે', અને અરખી તથા ઇરાકી ઘોડા એઉ બંદરમાંથી ભેગા કરી ખીજી સુંદર ભેટા સહીત હજુરમાં મેાકલેલ તેમજ રત્નજડીત્ર હથિઆરે, એંશી ઘેાડા અને અહમદાબાદી વસ્ત્રો ઇસલામખાત સુખાનાં મેકલેલાં પણ હજુરની સમક્ષ નજર કરવામાં આવ્યાં.
સને ૧૪૨ હિજરીમાં ચારહજારી જાતના અને ત્રણહજાર વારાનું મનસખ રાખનાર સઇદ દિલેરખાન વડોદરાના ફોજદાર આ દુનિયાથી કુચ કરી ગયે।. સુખાના દીવાન આકાાઝિલને ડેાદરાની ફાજદારી આપવામાં આવી અને ગુજરાતના સુબાના દિવાન તરીકે રિઆયતખાનને નીમવામાં આવ્યેા. ઇસલામખાનની સુએગીરીમાં એનાથી વધારે કઇ વૃત્તાંત જોવામાં આવેલ નથી.
વીશમા સુબા નજમસાની બાકરખાન, સને ૧૪-૧૪૩ હિજરી,
સને ૧૦૪૨ ના રજખમાસમાં ચારહજાર જાતના અને ચારહજાર સ્વારાના મતસબનું ભાત ધરાવનાર નજમસાની બાકરખાન પોતાના પુત્રાસહીત અલીઆથી આવી સરકાર સેવામાં હાજર થયા અને એકહજાર મેહરાની ભેટ, રત્નજડીત્ર હઆરા તથા સોનેરી હથીઆરા આશરે એલાખ રૂપીયાની કંમતનાં પેશકશી દાખલ ભેટ કર્યાં. જેથી તેને હાથી, પેાશાક તથા સોનેરી સામાનને ઘેાડા સરકારમાંથી માન સાથે આપવામાં આવ્યા અને ઇસલામખાનની ફેરબદલીથી ખાલી પડેલી ગુજરાતની સુએગીરી ઉપર તેની નિમણૂંક થઇ, તેથી તે રવાને થઇ ગુજરાતમાં આવી પહોંચી કામકાજ કરવા લાગ્યા અને તેણે તેજ વ આખર ઇરાકી ઘેાડા, સારાં અને સુદર વચ્ચે તથા ચાલીશ કચ્છી ધોડા પેશકશી દાખલ હજુરમાં માકળ્યા. તે શિવાય શ્રીજી કંઇ તેની સુએગીરીમાં અનેલું જણુાતુ નથી.
રિઆયતખાનની દીવાની.
Page #260
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪ ] એકવીશમ સુબો સિપેહદારખાન.
સને ૧૦૪૩ હિજરી. જતુપ્રસિદ્ધ નવરેઝ એટલે તા. ૨૧ રમઝાન સને ૧૦૪૪ દિકરીના રોજ પાંચહજારી જાતના તથા પાંચહજાર સ્વારે બેવડા તેવડાના મનસબવાળો સિપેહદારખાન ખાસ રિઆયતખાનની પિશાક, સોનેરી સામાનવાળો ઘોડે તથા હાથીની દીવાની. બક્ષીશનું માન મેળવી બાકરખાન નજમસાની ( ગુજરાતના ) સુબાની ખાલી પડેલી જગ્યાએ નીમાયો અને પોતે જવાની આજ્ઞા મેળવી મજકુર સનની આખરે ગુજરાતમાં પહોંચી કારોબાર ચલાવવા લાગ્યો.
સન ૧૦૪ હિજરીમાં નવરોઝને દહાડે અહમદાબાદમાં તૈયાર થયેલ અને ગુજરાતના કારીગર તથા હરીઓએ બનાવેલો એક લાખ રૂપિયાને સમીઆ (ચ દરે ) મખમલના લપાના સાયબાને સોના ચાંદીના થાંભલાવાળો હજુરમાં મોકલવામાં આવેલો હતો. તે સમીઆને દરબારમાં નવરોઝના દિવસે દીવાનખાનાની આગળ તાણવામાં આવ્યો. તેજ દિવસે મોરાસન કે જે એક કરોડ રૂપિયા બરાબર ત્રણસો ઇરાકી તુમાનની લાગતવાળા ઉપર શ્રીમંત બાદશાહ બિરાજમાન થયા અને એ જ વર્ષમાં સુબા સિપેહદારખાંએ પણ એકલાખ રૂપિયાની લાગતથી તૈયાર કરેલ સમીઆને સોનેરી થોભલીઓવાળો પેશકશી દાખલ દરબારમાં મોકલાવ્યો હતો, તે પણ સરકારની સન્મુખ નજર કરવામાં આવ્યો.
બાવીશમો સુબે સેફખાન
સને ૧૦૪૪ હિજરી. સને ૧૮૪૫ હિજરીના સફર મહીનાની ૧૫મી તારીખે જાતીકા પાંચહજાર અને ચારહજાર સ્વારોના મનસબનું માન ધરાવનાર સેફખાન સુબા સિંહદારખાનની રિઆયતખાનની ફેરબદલીથી ખાલી પડેલી જગ્યાએ હજુરમાં નિમાયો, દીવાની. તેને સોનેરી સામાન સહીત ઘેડે તથા હાથી આપવાની ફરમાશ થઈ. તેના ભાઈ તથા દીકરા યહયાને પ્રથમ કરતાં જાતના હજાર અને ત્રણસો સ્વારનો વધારો કરી સાથે રવાને ક્ય.
Page #261
--------------------------------------------------------------------------
________________
_ ૨૧૫ ] એજ વર્ષમાં મકે હજ કરવા ગયેલ હકીમ બસરાને રસ્તે પાછો ફરી લાહરીના બંદરે ઉતરી દરબારભણી રવાને થયો અને દરબારમાં હાજર થઈ બાદશાહની મુલાકાત કરી, ચાલીશ અરબી ઘા કે જે તેણે બસરા તથા તેની સરહદમાંથી ભેટ મુદ્દાને લીધા હતા તે નજર ર્યા એટલે સરકારે તે ઘોડા પસંદ કરી રાખવાની આજ્ઞા આપી. તેમાંથી બે ઘોર કે જેમાં એકનું નામ બુઝ તથા બીજાનું નામ તર્ક, કે જે દેખાવમાં ખુબસુરત, શરીરે કદાવર, કદમાં સંપૂર્ણ અને ચાલમાં વાયુસમાન વેગવાળો હોવાથી ખાસ બાદશાહી તબેલામાં નોંધાયો. પહેલાનું નામ “પાદશાહ પસંદ અને બીજાનું નામ “તમામ એયારે ( પુરો ચાલાક) મુકવામાં આવ્યું, હકીમને ખાસ પિશાક, જાતના ત્રણ હજારનું મનસબ અને ત્રણહજાર સ્વારે પહેલાં પ્રમાણે ચાલુ કરવામાં આવ્યા; તથા એક હાથી, પચીશહજાર રૂપિયા રોકડા અને મુઈઝઝુલમુકની બદલીથી સુરત સરકારની અમલદારી આપવામાં આવી; તેમજ ઉજડ થએલા સોરઠ દેશની તેહવાલ અમલદારે બાબર નહિ સંભાળી શકવાથી મિરઝા ઈસાતખાનને સોંપવામાં આવી અને પાંચ હજાર જાતના તથા બેવા તેવા ચારહજાર સ્વારોને વધારો કરવામાં આવ્યો.
તેજ વર્ષના છલહજ માસમાં સેફખાનની બદલીથી સુબેગીરી આઝમખાનને આપવામાં આવી. સને ૧૦૫૦ હિજરીમાં અહમદાબાદમાં સેફખાન પરલોકની મુસાફરીએ સિધાવ્યો, અને તે શહેઆલમ સાહેબના રોઝામાં દફન થયો. કેમકે તે તેમનો આસ્તિક સેવક હતા. વળી તે નોકરી મુક્યા પછી પણ ઘણું કરીને અહમદાબાદમાં જ રહેતો હતો.
મોટા દીવાનખાનાની ઇમારત, કે જે જમાતખાનું કહેવાય છે અને જે દરગાહથી ઉત્તર દિશાએ આવેલું છે તે તેની બાંધેલી છે અને રાજાની અંદરની મરામત પણ સેફખાનની જ નિશાની છે. કોઈ શાયર સેફખાં મુરદહ સરખાં મરી ગયો એમ સંવત કાઢી છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
| [ ૨૧૬ ] ગ્રેવીમો સુબે આઝમખાન.
સને ૧૯૪૫-૧૦૫૪ હિજરી. સેફખાનસુબાની હકુમતમાં ચુંવાલના કોળી કહાનજીએ વેપારીએને માલ લુંટી લીધું હતું અને બીજા લુંટારાઓએ પણ દંગા-રિસાદ જ્યાં ને ત્યાં કરી મુકયા રિઆયતખાન તથા મીર હતા. આ બનાવની ખબર શ્રીમતપ્રજા પાળક હાન સાબરની દીવાની. બાદશાહને કાને પહોંચવાથી મજકુર સનના છલહજ માસની ચોથી તારીખે જતના હજારનું મનસબ અને બેવડા વડા છહજાર સ્વારોનું ભાન ધરાવનાર આઝમખાનને ખાસ પોશાક, સોનેરી સામાન સહિત ધાડે તથા હાથીની બલિશ કરી સેફખાનની ખાલી પડેલી જગ્યા ઉપર સુબો બનાવી રવાને કર્યો.
હવે જ્યારે આઝમખાન અહમદાબાદથી ચાલીશ ગાઉ ઉપર આવેલા પાટણ સરકારના ગામ સૈયદપુરમાં પહોંચ્યો ત્યારે ત્યાંના વહેપારીઓએ ફરીઆદ ફરીઆદની બુમો મારી. તેથી આઝમખાને બારેબાર અહમદાબાદમાં દાખલ ન થતાં મજકુર કેળીને શિક્ષા કરી તેના રહેવાના ગામમાંથી તેને નસાડી મુકો. જેથી તે કોળી (કાન) બાદશાહના લશ્કરથી ત્રાસ પામીને ખેરાલુ પરગણામાં આવેલા ભાવડ ગામમાં પોતાના કુટુંબસહિત જતો રહ્યો. અને આઝમ ખાન પણ તેની પાછળ ગયો. હવે કાનજીને કેઈપણ પ્રકારે બચવાની આશા રહી નહિ, તેમ કઈ જગ્યાએ આશરો મળવાનું ઠેકાણું પણ ન રહ્યું, તેથી રાત્રીના વખતે પોતે જાતે આવી હાજર થઈ લુંટેલા સઘળા માલનો પત્તો (નિશાની) બતાવી આવ્યો અને ફરીથી કુમાર્ગે નહિ ચાલવા માટેના ફલ જામીન આપી એકહજાર રૂપિયા સરકારમાં રજુ કરતા રહેવાની કબુલાત આપી.
| ગુજરાતદેશ-માથા ફરેલ તોફાનીઓની ખાણુરૂપ છે અને કંટા રિસાદનું ઘર છે. તેમાં કાળીઓ તથા કાઠીઓ, કે જેઓ પોતાની નીચે દાનત કે હરામખોરીથી રસ્તા લુંટવાનું તથા ચેરી કરવાનું કામ કરે છે અને સદાએ પ્રજાને પીડાકારી થઈ પડી, દેશનો નાશ કરી ઉજડ બનાવવામાંજ મા રહે છે. તેઓની આ હકીકતથી વાકેફ થઈ આઝમખાને શહેર (અહમદાબાદ)માં જતાં પહેલાં તેઓને તથા આ દેશના બીજા કેટલાક તેફાની લોકોને શિક્ષા આપી માંડની પાસેના મોટા ભાલ પરગણામાં બે
Page #263
--------------------------------------------------------------------------
________________
[ [ ૨૧૭ ] કિલ્લાઓ તૈયાર કરાવ્યા. જેમાં એકનું નામ આઝામાબાદ અને બીજાનું નામ પિતાના પુત્રના નામ ઉપરથી ખલીલાબાદ રાખ્યું. તે સિવાય કાઠીઆવાડમાં આવેલા ચુડારાણપુરમાં એક મોટો કિલ્લો તથા બીજી ઇમારતે બાંધી તેનું નામ શાહપુર રાખ્યું.
સને ૧૦૪૬ હિજરીમાં, આકાફાઝીલ અથવા ફાઝીલખાને કે જે, પહેલાં સુબાને દીવાન હતો અને હમણું વડોદરાની ફોજદારી કરતો હતો તે હજુરના બેલાવવાથી દરબારમાં હાજર થયે; તેને સુંદર પિશાક અને સોનેરી સાજ (શણગાર)વાળો ઘોડો આપી શાહજાદા મુહમ્મદરગજેબના રિસાલામાં દાખલ કર્યો.
હવે જે પાંચ લાખ રૂપિયા મક્કાના મુતવલ્લીઓ અને ફકીરે વિગેરે ગરીબ-લાચાર લોકોને ખેરાતઅર્થે આપવાનો ઠરાવ થયો હતો તેમાંથી મળે હજ કરવા જવાની પરવાનગી મેળવેલા હકીમ અબુલ કાસમ (રાજધ)ને આપવાની આજ્ઞા થઈ અને ગુજરાતના સુબા–અમલદારે ઉપર હુકમ આવ્યો કે હકીમના ત્યાં પહોંચતાંજ અરબસ્તાન જતાં રસ્તાના વપરાશની ચીજો (સાહિત્ય) ખરીદ કરી તેની સાથે મેકલી દેવી. અને તેવી જ રીતે તેનો અમલ પણ કરવામાં આવ્યો. ત્યારબાદ સુરતબંદરની કિલ્લેદારીપર સૈયદ ઇલહદાદની નીમણુંક થઈ, અને એજ વર્ષ સઈદ મુહમ્મદ ગુજરાતીના દીકરા શાહઆલમ સાહેબના પૌત્રને દશહજાર રૂપિયા તથા તેમના બે દીકરાઓને સોનેરી પિશાક આપી ગુજરાત તરફ રવાને કર્યા અને ગુજરાતના મુતવલ્લીઓ વિગેરેને આપવા માટે છે સોનામહે સઈદની સાથે મોકલવામાં આવી.
મજકુર વર્ષના રમજાન માસમાં મિરઝા ઇસાત રખાનની પેશકશના પંદર કચ્છી ઘોડા જુનાગઢથી મોકલેલા તે શ્રીમંત સરકારની સન્મુખે નજર કરવામાં આવ્યા. આ વર્ષે આઝમખાને ભદ્રના કિલાનાં નગારખાનાંને દરવાજા નજીકની ધર્મશાળાની ઈમારતનું કામ પૂરું કર્યું. તે તેની બનાવેલી ઈમારત છે. આ ઇમારતની સંત આ કવિતામાંથી નીકળે છે.
કવિત હા તિક્ષાલે તારીખશ ચું જુસ્તમ,
નિદા આમદ મકાને રે એહસાં. અર્થ–સરસ્વતિથી તેની સંવતની મેલાગણી કરી તે પ્રેરણું થઈ
કે જેમ કુશળતાવાળું ઘર.
Page #264
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૮ ] સને ૧૦૪૮ હિજરીમાં સુબાઓના વૃત્તાંત લખનાર બક્ષી રિઆય. તખાનની બદલીથી મીરસાબર મનસબના વધારાથી દીવાનીની જગ્યા ઉપર નીમાવાનું માન પામ્યો રિઆયતખાનના બદલાઅને હકીમ મસાહુઝઝમાન મુઇઝ મુલકની ચાથી રિસાબરની જગ્યાએ સુરતબંદરની હકુમત તેને અપાઇ. શાહે દીવાની. આલમ સાહેબના પોત્ર સઈદ જલાલ બુખારી શ્રી બાદશાહના આમંત્રણથી અહમદાબાદથી રવાને થયા હતા, તે મોટું માન પામી હજુરને મળી પાંચસો મેહોની બક્ષિશ લઈ પાછા ફર્યા. એજ વર્ષે આઝમખાનની સુલક્ષણી કન્યા શાહજાદા મુહમ્મદશુજાની સાથે લગ્નને વાતે મગાઈ હતી અને આઝિમખાંએ તેણીને તેની માતુશ્રી તથા તેના બે ભાઇઓ મીરખલીલ તથા મીરઈસહાકની સાથે દરબારમાં મોકલી હતી, શવ્વાલ માસની ૨૦ મી તારીખે તે લોકો દરબારમાં પહોંચ્યા અને સરકારી આજ્ઞા પ્રમાણે બંગાળામાં લગ્નક્રિયા કરવામાં આવી; તે વખતે એવા હુકમ પણ થયો કે, શુભલગ્ન પછી મીરઈસહાક પિતાની ભાજીને લઇને પોતાની પાસે ગુજરાતમાં જાય. ત્યારબાદ નવરોઝના દરબારમાં સરકારમાં આવી પહોંચેલા સૈઈદ જલાલ બુખારીને હજાર રૂપીઆ ઇનામમાં મળ્યા, અને મલુદની રાત્રે (નબીસાહેબના જન્મ વખતે) બીજા પણ ત્રણ હજાર રૂપીઆ સૈઈદ સાહેબને આપવામાં આવ્યા; અને ગુજરાતના બનાવો પૈકી પાટણના ફેજદાર સરફરાજખાનના મરણની ખબર સરકારને થઈ તે ઉપરથી તેના પુત્રોને કેટલીક ભેટ તથા નીમણુંકનો વધારો કરી આપે.
સને ૧૦૪૮ હિજરીમાં સૈઈદ જલાલ બુખારીને રસ્તાના ખર્ચ માટે પંચ હજાર રૂપીઆ આપવામાં આવ્યા તથા ગુજરાતમાં જવાની પરવાનગી આપવામાં આવી; અને સોરઠના ફેજદાર મીરઝા ઇસાતરખાનને હજાર સ્વારેના વધારા સાથે પાંચ હજાર જાતની નિમણુંક અને પાંચ હજાર બેવડા તેવા સ્વારનું માન આપવામાં આવ્યું અને તેનો મોટો પુત્ર ઇનાયતુલાખાન હજારી મનસબ અને પહેલાં કરતાં વધારાના પાંચ સ્વારના માનને પામ્યો; તેમજ આઝમખાન સુબાને ખાસ તબેલાના સોનેરી સાજવાળા બે ઘોડા અને એક ખાસ હાથી આપી તેની સાથે તેના પુત્ર ખલીલખાન તથા ઈસહાકખાનને પણ ઘોડાઓનું ઈનામ
Page #265
--------------------------------------------------------------------------
________________
[
૧૮ ]
આપી રવાને કર્યા કે મજકુર ભેટ તેમના પિતાને પહોંચાડે. ''
સને ૧૦૫૦ હિજરીમાં આઝમખાન સુબાની જવાહર તથા વની તેમજ ત્રીશ ઘેડાની મોકલેલી પેશકશી હજુરમાં પહોંચી. આઝમખાંને વર્ષાઋતુમાં ઘણોખરે વખત દંગાઈઓને સીરાડે પહોંચાડવાને વાસ્તે લાંબી લાંબી સરહદો ઉપર જઇ ગુજાર્યો હતો. આ દેશના બખેડીઆઓને અને કેળીઓને છેક છેલ્લી અણુ ઉપર લાવી મુક્યા હતા; અને જ્યાં જ્યાં
વ્યાજબી ભાલુમ પડયું ત્યાં ત્યાં કિલ્લાઓ બાંધી થાણાં મૂક્યાં હતાં. કોળીઓના સ્વસ્થામાં જઈ રહી તેમની ખેતીઓ તથા ઝાડનો નાશ કરી નાખ્યો હતો અને જંગલ કાપવાનું કામ કરતા રહેતા હતા, કે જે વિષે હાલ પણ કહેવાય છે કે આઝમખાનને જે જગ્યા મળી આવે છે તેની પેદાશની ખરાબી કરી દે છે. અહમદાબાદના સુબામાં આવેલા જાલોરથી કાઠીઆવાડના છેડા સુધી જામ તથા ભારાના દેશના છેવટ સુધી, કે જે ખારા સમુદ્રને કાંઠે છે, ત્યાં કોઈપણ લુંટારાની હિમ્મત એટલી નહોતી ચાલતી, કે કઈ બીચારા ગરીબ ઉપર જુલમાટભરેલો હાથ નાખી શકે. આબરૂદાર તથા વહેપારીઓ વગર ધાસ્તીએ રસ્તામાં થઈ આવજાવ કરતા હતા. નવાનગરના જામ જમીનદાર ઉપર આઝમખાનની ચઢાઈ, પેશ
કશીની વસુલાત અને તેની ટંકશાળનું બંધ પાડવું.
જે દિવસથી આઝમખાનની હકુમત ચાલુ થઈ તે દિવસથી જમીનદારોએ જે તાબેદારી કરવી જોઈએ તે કે જામના પુરૂષો કરતા, પરંતુ જોઇતી રીતે અમલમાં નહોતા લાવતા; તેથી આઝમખાન તેને શિક્ષાએ પહોંચાડવાના હેતુથી નિકળ્યો અને નવાનગરથી સાત ગાઉ ઉપર આવેલા જામના રહેઠાણે પહોંચ્યો. પણ જામને લશ્કર તથા સાર-સરંજામ ભેગો કરવાને અવકાશ નહીં મળવાથી પૂર્વસુચક બુદ્ધિથી શરણે જઈ આશરો લેવાનું નક્કી કરી માફી માગવાને વાસ્તે આઝમખાનની મુલાકાત લેવા નવાનગરથી રવાને થયો. આઝમખાને લશ્કરમાં આવી પહોંચતાં પહેલાં કહેરાવ્યું કે, જ્યાં સુધી પિશકશી:નક્કી ન થાય અને ટંકશાળ કે જેમાં મેહમુદીઓ પાડવામાં આવે છે તે બંધ ન થાય ત્યાંસુધી સલાહની વાત કરવી નહીં. હવે મજકુર જમીનદારને સલાહ કર્યા સિવાય બીજો રસ્તો નહિ હોવાથી તેણે પેશકશીમાં એકસો કછી ઘોડા તથા ત્રણ લાખ મેહમુદીઓ કબુલ કરી અને ટંકશાળ બંધ પાડવાની કબુલાત આપી;
Page #266
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૦ ] તે સાથે એવો પણ ઠરાવ કરવામાં આવ્યો કે, અહમદાબાદની સરહદની યિત મારા મુલકમાં આવી વસી હશે તો તેમને મારા રાજમાંથી કાઢી તેમનાં રહેઠાણ તરફ રવાને કરીશ. તે ઉપરાંત જ્યાંસુધી સુબો ગરાસીઆ તથા મેવાસીઓને શિખામણ તથા શિક્ષા દેવાના કામમાં રોકાયા હતા ત્યાં સુધી પિતાના પુત્રને સુબાની પાસે થોડું લશ્કર લઇ મોકલે તે પેશકશી કબુલ કર્યા બાદ આઝમખાનની પાસે આવ્યો. ત્યાંથી પરવારી ખાન શાહપુર ગયો.
હવે જાણવું જોઈએ કે થોડાક વખસુધી ત્યાંની ટંકશાળ બંધ રાખવામાં આવી હતી, પરંતુ અત્યારસુધી સુલતાન મુઝફફરના નામથી મહેમુદીનો સિક્કો પાડે છે. નવા સિકામાં એક બાજુએ હીંદી અક્ષરોથી જમનું નામ પાડયું છે તેને જામી પણ કહે છે. વડોદરા જીલ્લામાં એને ચંગીઝી કહે છે, કેમકે ચંગીઝખાન સાધીના હુલ્લડની વખતે એ પાડવામાં આવી હતી. તે જીલ્લામાં તેનું જ ચલણ છે, એટલે કે વહેવાર કારભાર, પિશકશીના આંકડા, કરારનામાનાં લખાણો અને પરગણુની વસુલાતમાં તેજ વપરાય છે; અહમદાબાદમાં અત્યારસુધી પણ ધીનો વહેપાર મહેમુદીના હિસાબે થાય છે. મહેમુદી સાડાચાર માસાની થાય છે. કોઈ વખતે એક રૂપીઆની અદી અથવા કોઈ વખતે ત્રણ ભાવ હોય છે. સરકારી હજુર હુકમ જુનાગઢમાં ટંકશાળ ઉઘાડવાનો થયો અને તેમાં મહેમુદીઓને ગાળી નાખવાની આજ્ઞા અપા, પરંતુ તે જોઇતી રીતે ચાલી શકી નહીં; કેમકે વહેપારીઓ પોતાની સગવડના લીધે રૂપું તથા તેનું કે જે દીવ અને બીજા બંદરોથી અહમદાબાદમાં જતું હતું, તેના સિક્કા ત્યાંજ પડતા હતા; તેથી સુબાના દીવાન મીરસાગરની અરજ ઉપરથી ત્યાંની ટંકશાળ બંધ પાડવાનો હુકમ થયો. તેમજ જવાહરની દલાલીની હકસાઈ લેવાને દસ્તુર ચાલુ છે કે, વેચનાર પાસેથી દર સેંકડે એક રૂપિઓ તથા એક રૂપીઓ લેનાર પાસેથી દલાલે લે છે તે આખો આંકડો થાય છે, તે ઉપરથી હજુર હુકમ થયે કે જાણી જોઈ અમે એક રૂપીઓ દલાલોને માફ કરી આપો અને એક રૂપીઓ પાકે પાયે ખાલસામાં લેતા રહેવું. એ વિષે હુકમ પ્રમાણે સબાના દીવાનને આજ્ઞા અપાઈ કે ગુજરાતના સુબામાં અહમદાબાદ, સુરત બંદર અને ખંભાતમાં આ હુકમ પહોંચ્યાની તારીખે ઝવેરી વિગેરેના ચોપાઓમાં નક્કી કરી અમલ કરો અને ઝવેરીએથી નવી આશાતી કસર ઉપર એક રૂપીઓ બસ્તી થાય છે અને એક રૂપીઓ શાહજહાંની અને એવીજ મુંગા (જવાહર), કેરબા અને મેતી ઉપર લેતા રહેવું.
Page #267
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૧ ] એજ વર્ષે વડોદરાના તહેવાલદાર મીરસમસની પેશકશાને એક હાથી અને નવ ઘોડા દરબારમાં પહોંચ્યા અને જમકુલી મુઈઝઝુલમુશ્કની ફેરબદલીથી સુરત બંદરથી નીમાઈને આવી પહોંચે. મુઈઝઝુલમુશ્કે પિતાની બદલી પહેલાં ઘોડાની નસલની વૃદ્ધિના કારખાનાવાળાઓ કે જે ચાર સરકારો બસરા લિહાદ વિગેરે જગ્યા કે જેમાં વિજળીવેગસમાન ઘડા પેદા થાય છે ત્યાં મોકલ્યા હતા અને દ્રવ્યવાન વહેપારીઓ કે જેઓ સુરત બંદરમાં રહેતા હતા અને જેમના નોકર તથા ગુમાસ્તાઓ ચોમેર ભમતા હતા, તેમની સાથે બંદોબસ્ત કર્યો હતો કે એક વર્ષ કામે લગાડી અરબસ્તાન વિગેરે જે જગ્યાએ સારા ઘર મળી આવે તે લાવવા. જેથી તે જગ્યાએથી એક લાખ રૂપીઆ આપી ખરીદ કરી સુરત બંદરમાં લાવ્યા. તેમાં એક સુરંગ ઘોડો બસરાના અલી નામના સુલતાનનો હતો. તે ધોળા રંગનો હતો અને તેનાં વખાણ બાદશાહે સાંભળ્યાં હતાં, જેથી તેના દશહજાર રૂપીઆ આપતાં છતાં પણ તે આપતા નહતા. આ વખતે અલી અકબર સોદાગર કે જેને મુઈઝઝુલમુકને ઈશારો થયો હતો તેણે એક ભરૂસાદાર માણસને મોકલી બારહજાર રૂપીઆમાં વેચાતો લીધે હતે. પછી મુઈઝઝુલમુ તે ઘોડાને દરબારમાં મોકલ્યો. તે તારીખ ૮ રજબના દિવસે સરકારની રૂબરૂમાં પહોંચ્યો. તે ઘોડાનું નામ “ બાદશાહ પસંદ” મુક્યું અને આખા તબેલામાં તે સર્વથી શ્રેષ્ઠ ગણાયો. તેની કીંમતના પંદરહજાર રૂપીઆ આપવામાં આવ્યા.
સને ૧૦૫૧ હિજરી–જોકે આઝમખાંએ મનમાનતી રીતે કોળી વિગેરે લુંટારા લોકોને શિક્ષા કરી હતી અને મજબૂત કિલ્લાઓ બાંધ્યા હતા. તેમાં ખાસ કરીને વાત્રકના કાંઠા ઉપર કે જ્યાં કેળીઓ તથા લુંટારાઓની ખાસ જગ્યા છે ત્યાં કિલ્લા બનાવ્યા હતા; તે પણ તૈયતના બંબસ્ત તરફ લક્ષ આપ નહતો, તેથી કેટલાક લોકો દુર દેશમાં જઈ જમીનદારોના આશરાતળે રહ્યા હતા. દુઃખ તથા સંકટના લીધે આઝમખાનની લશ્કરી ચઢાઈ નવાનગર ઉપર થઈ હતી એવું કહેવામાં આવ્યું છેપરંતુ કોઈએ કંઈપણુ જુલમબેદાદીના પોકારો સરકાર હજુર સુધી પહોંચાડ્યા નહોતા; હવે દિવસે દિવસે સુબાની માઠી દશા થતી ગઈ અને હેરાન થવા લાગ્યો. એવું કહેવાય છે કે સઈદ જલાલ બુખારીસાહેબ એજ વખતે હજુરને મળ્યા હતા અને તેમના વતનની હકીકત પૈકીની થોડીક
Page #268
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૨ ] ખબર ગુજરાત દેશની દશા (હાલત) વિષેની સરકારને સંભળાવી હતી, તેથી રૈયત સાથે સારી સલુકાઈ રાખનાર મિરઝા ઈસાતરખાન કે જે સેરઠમાં યિતને પ્રેમ મેળવીને બેઠો હતો તેને આ ઉજડ થતા દેશની આબાદીના અર્થે અહીંને (ગુજરાતનો) સુબો નીમ્યો.
વીશમે સુબે મિરઝા ઈસાતરખાન.
સને ૧૦૫૪ હિજરી. ભરૂસાદાર વૃદ્ધો, કે જેમણે પિતાના ઘરાઓથી સાંભળી કહ્યું છે, ને તે અમે પણ સાંભળ્યું છે કે, શાહજાદા સુજાના ભાન મરતબાના દબાણથી તથા સગાઈના લીધે આઝમખા- મીર સાબરઅને મુઇઝ નના જુલમબેદાદીની અરજી કરવાની કોઇમાં હિમ્મત ગુલમુકની દીવાની. નહોતી; એ વિષેની ખબર સઈદ જલાલ બુખારીથી સંભળવામાં આવી, તેથી મેહરમ માસની ચોથી તારીખે સને ૧૦૫રમાં આઝમખાનને બદલી તેની જગ્યા મિરઝા ઈસાતરખાનને આપવામાં આવી. તે પહેલાં તે સોરઠ સરકારનો અમલદાર હતો, તેના સ્વારમાંથી બેવડો તેવડા મળી પચીસસો સ્વારો કાયમ રહ્યા, કે જેમાં વધારો કરી પાંચહજાર જાતનું મનસબ, પાંચ હજાર સ્વારો જાતના અને બે હજાર સ્વારો બેવડા તેવડા આપી તેની નીમણુંક કરી. તથા સોરઠ દેશની અમલદારી તેના પુત્ર ઇનાયતુલાને આપવામાં આવી અને તેના બીજા દીકરા મુહમ્મદસાલેહને બે હજારનું મનસબ, પાંચસે સ્વારો જાતના તથા અઢીસે સ્વારોની સત્તા અપાઈ. બાદશાહ પુર્વજ્ઞાની હોવાથી, રખેને રેત ઉપર જોરજુલમ કર્યાની ખબર પડ્યાથી બદલી કરી હોય ! એવી જાણ આઝમખાનને ન પાડવાના હેતુથી એક પત્ર ખાસ મિરઝાઈ સાતારખાન ઉપર મોકલાવ્યો; તે કાગળની મતલબ હજુરમાં આવી પહોંચવાની હતી. તે હુકમની નકલ નીચે પ્રમાણે છે.
આઝમખાન ઉપર પત્રિકા એક જતી તથા જ્ઞાતીના ગ્રહસ્થ! ઉચા તથા ઉત્તમ ગુણોના પાત્ર! બળવાન રાજ્યના સ્થંભ ! શુર અશ્વના સ્વાર ! રણસંગ્રામમાં કુશળ-પ્રમુખ પાદશાહના પુજારી ! આસ્તામાં પ્રવિણ ! ઉત્તમ ગુણો ધરાવનાર ! બાદ, શાહની કૃપા સંપાદન કરનાર ! રાજ્યાધિરાજના લક્ષને ખેંચનાર !.
Page #269
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૩ ]
સર્વોત્તમ રાજ્ય વલણુના આશ્રિત! અને ખાનની ઓળખાણુવાળા આઝમખાને બાદશાહી ઉપકારાનો લાભ લઇ જાણવું કે, ધણા દિવસથી ગુજરાતદેશ તથા રૈયતની દુર્દશા અને તમે તે તરફ લક્ષ આપેલું ન હેાવાની ખબર શ્રીમત બાદશાહના શ્રવણે પહેાંચી, જેથી તમને વારવાર પ્રજા પાળવાની તથા આબાદાનીની આજ્ઞાએ કરવામાં આવી; અને તે વિષે તમે પાતે મારી માગી રસ્તે લાગશે! એવી આશા હતી; પરંતુ તમારાથી આવું બને છે એ વાતની ચિંતા હતી. હવે જ્યારે તમને પેાતાનેજ આ વાતની ઇચ્છા થઇ નહીં અને તે દેશને ઉલટા વધારે પાયમાલ કર્યો, તેપણુ એટલે સુધી કે જો તેને ઘટતા બંદોબસ્ત કરવામાં ન આવે તે પછી કંઇપણ ઈલાજ લઈ શકાય નહીં, તેથી તે દેશ તથા દેશીઓ ઉપર દયા કરી, તે મુલકની સુભેગીરી ઉપર અમીરની પદવી ધારણ કરનાર, ઉપકાર તથા પરાપકારના પાત્ર મીરઝા ઈસાતરખાનને ખરીઋતુના પ્રારંભથી સુખા ઠરાવવામાં આવ્યેા છે. આ માણસે ઉજ્જડ થએલા સારઠ દેશને સારી વર્તણુંક અને પ્રાસ્નેહથી આબાદ કરેલા છે. માટે જ્યારે મજકુર મીરઝા અહમદાબાદમાં દાખલ થાય ત્યારે તેને સુભેગીરી સાંપી તમારે શ્રીહન્નુરની સેવામાં આવતા રહેવું. અને જાણી મુ∞ હિલ્લાહુજત બહાનાં કાઢી વચ્ચે ન લાવવી. તારીખ ૧૨ માહે મેાહમ સને ૧૫ જુલુસી, બરાબર સને ૧૦૫૨ હિજરી.
હજુર હુકમ અન્વે ( મુજબ ) એક સન્યાએ તત્પર અહમદાબાદ અચાનક આવી પહેાંચી આઝમખાનને હુકમ આપી દરબાર તરફ રવાને . કર્યા, અને પાતે સુખાના દેખસ્તમાં રોકાઇ ગુજરાતની પીડાએલી પ્રજાના બ્રાયલ થયેલાં કાળજાને શાન્તિ આપવા માંડી.
હજુર આનાને અનુસરી મજકુર મિરઝા જેનું લશ્કર લઇ કચ ઉપર કુચ કરી જુનાગઢથી નિકળી અહમદાબાદ આવી પહે ંચ્યા, અને હજી થાકતા ઉતર્યાં નહતા, કે તૈયાર થઇ ભદ્રના કિલ્લામાં આઝમખાનને જઇ મળી સરકારી હુકમ રજુ કર્યાં. હવે આઝમખાનને આ દેશમાં રહેવું પસંદ નહાતુ, તેમ અહીં તેની તંદુરસ્તી પણ ઠીક રહેતી નહાતી, તેથી તરતજ સરકારી આજ્ઞાને માન આપી સુખાની ગાદી તેને હવાલે કરી દીધી અને પોતે દરબારમાં હાજર થવાના હેતુથી વિદાય થયા. મિરઝા ઇસાતખાન પ્રજાપ્રિય થઇ પડી કામ ચલાવવા લાગ્યા અને પરગણામાં ભાગબટાઈના કાયદા ચાલુ કર્યાં. થોડાજ કાળમાં દેશની આબાદી થઇ ગઇ.
Page #270
--------------------------------------------------------------------------
________________
[ રર ! એજ વર્ષમાં મિરઝા ઇસાતરખાનનો દીકરો મુહમ્મદસાલેહ હજુરમાં ગએલો હતો. તેની સાથે તેના પિતાને વાસ્તે ખાસ હાથી આપવામાં આવ્યો, અને સઈદ જલાલ બુખારીને પાંચ હજાર રૂપિઆનું ઈનામ આપવામાં આવ્યું. એજ સાલમાં સઇદ જલાલ બુખારી કે જેના ઉંચ ખાનદાન વિષે લખાઈ ગયું છે તેમણે બાદશાહનાં સ્વચ્છ અંતઃકરણ ઉપર પુરી અસર કરી, અને તે પણ એવી રીતે કરી કે, તેવા અચળ પ્રકાશિત શહેનશાહે તે સૈઈદની પોતાના માનકરીતરીકે નીમણુંક કરી, તેને પોતાની પાસે રાખી તેના ભાગમાં લખેલી દોલત તેને મળી અને મજકુર સૈઇદની વિનંતી ઉપરથી શાહઆલમ સાહેબની ગાદી તેમના નાના પુત્ર સૈઇદ જાફરને આપવામાં આવી. સઈદ જાફર પણ મળતાવડા અને નિપૂણ પુરૂષ હતા.
આખા હિંદુસ્તાનની ધમન સાંપરીપણાને હેદી સઈદ જાફરને આપવામાં આવ્યો અને પોશાક, મનસબની ચાર હજારની નીમનોક, સાતસો સ્વારો, ખાસ ઘેડો સેનેરી સાજ સાથે અને ખાસ હાથી તેને ઇનામમાં મળ્યો. તે ઉપરાંત ત્રીશ હજાર રૂપિઆ રોકડ ઈનામ દાખલ તેને આપવામાં આવ્યા.
કવિત વ-દે મરમ દાન મસાલે રે તિલાસ્ત;
| હર કુળ કે રદ કરી કીમતશ દાનંદ. અર્થ–બુદ્ધીવાન પુરૂષની સ્થિતી કુંદનના જેવી હોય છે, કેમકે એ જ્યાં જશે ત્યાં તેની બુઝ અને કીંમત થશે.
સને ૧૦૫૩ હિજરીના રબીઉલ અવ્વલ માસની પહેલી તારીખે મુઈઝઝુલમુલ્ક કે જેને હજારીની નિમણુંક અને સો સ્વારનું મનસબ હતું તેને સુબાની દીવાનીને પોશાક આપવામાં આવ્યા તથા એક હાથણી પણ ઇનામમાં મળી અને મીર સાબર દીવાનની જગ્યાએ તે નિમાઈ આ સુબા તરફ રવાને થયા. મિરઝાદાત (કામમેતમિદખાનને દીકરો) ને બક્ષી ગીરીની પદવી મળી. અને તે પણ આ તરફ રવાને થયો. તેની સાથે મીરઝા સાતરખાનને ઇનામમાં અપાયેલા સરકારી તબેલાનો ખાસ ઘેડ સોનેરી સાજ સાથે મોકલવામાં આવ્યો.
એજ વર્ષ સુરત બંદરનો મુસદી રહીબકુલી અરબી ઇરાકી ઘેડા અને છેક છેવર જે તેણે સુરતમાં સરકારને વાતે ખરીદ કર્યું હતું
Page #271
--------------------------------------------------------------------------
________________
[૨૫]
તે લઇ દરબારમાં આવી હન્નુર સન્મુખે નજર કર્યું; તેમાંથી એક કુમેદ અરબી ઘેાડા સરકારને પસંદ પડ્યા. તે સઘળા ધાડામાં પંકાયે.
તથા
સને ૧૦૫૪ હિજરીમાં તે સૈયદ જલાલબુખારી સદસ્સુંદરે સરકારને અરજ કરી કે બરતરફ થએલા માજી સદરસુંદુર મસવીખાને ગેરહકદાર લોકાને સરકારમાં જાહેર કર્યાં શિવાય જાગીરા વિગેરેની નીમણુંકા કરી આપી છે અને તે લેાકા હુકમના આધાર લઇ જમીના, પગારે। અને વર્ષાશને ભાગવે છે. તેથી હજુર હુકમ થયા કે સરકારી ખાલસા અમીરાની જાગીર તથા મનસખદારાની જાગીરમાંથી એક ઋતુની ઉપજને જાણીતા માણુસ શિવાય ત્રીજા પુરૂષને ત્યાં રાખા, સનંદો જોઇ હકદારા પૈકી જે હકદાર હોય તેઓને આપવી. એ વિષે હજુર હુકમે સધળા સુબાએ ઉપર લખાયા, અને ગુજરાતના સુબાના કુમકીઓ પૈકી સબળસિંહ ત્થા સુરજિસને પાંચસેાની નીમણુંકના વધારા કરી આપી ચાળીસ સ્વારે! વધુ કર્યાં. એ પેહેલાંના માને પંદરસે। ત્રીશ જાતની નીમણુંક અને એક હજાર ચાળીસ સ્વારાનું માન આપવામાં આવ્યું, અને સૈયદ જલાલ સદસ્યુદર જે હજીરમાં ગયા હતા તે દરબારમાં હાજર થયા. તેને હાથી, પોશાક અને ત્રણ હજાર રૂપીઆ ઇનામ આપ્યા. તે વિદાય થઈ ગુજરાત ભણી આવ્યા. એજ વર્ષે મીરશમસ પાટણના રાજદ્વારને નાખત આપવામાં આવી. અને મિરઝા ઇસાતખાન સુબાના દીકરા જુનાગઢના ફોજદાર ઇનાયતુલ્લાખાનને નાખત નિશાનનું માન મળ્યું.
સુરત બંદરની સરકાર કે જેની જમાધી ત્રણ કરાડ દામની છે અને ખાર મહીનામાં સાડાસ:ત લાખ રૂપી આવે છે, તેના ખદરની એક કરાડ દામની ઉપજ છે અને ખાર મહીને અઢી લાખ રૂપીઆ થાય છે. આ પેદાશ આસપાસના વેપારીઓની નિકાલ નિકાશની વૃદ્ધિને લીધે વધી જઇ પાંચ લાખ રૂપીઆ એટલે કુલ સરવાળે ચાર કરાડ દામની થઇ છે તે શ્રી બાદશાહ બેગમને ઇનામ દાખલ આપવામાં આવી.
Page #272
--------------------------------------------------------------------------
________________
[ રર૬ ] પચીસમે સુબે શાહજાદા મુહમ્મદ રંગઝેબ.
સને ૧પ૪-૧૦૫૧ હીજરી. સને ૧૦૫૪ હિજરીના છલહજ મહીનાની તારીખ ૨૮મીએ કે જે વખતે શ્રીમંત બાદશાહની સ્વારી કાશમીર ભુમીના પ્રવાસ અને શિકારને વાસ્તે જતી મુઈઝઝુલમુની હતી, અને પાલમે મુકામ કર્યો હતો ત્યારે મિરઝા દીવાની.
સાતરખાનની જગ્યા ખાલી પડવાથી રાજ્યના મુકુટધારી શાહજાદા ઔરંગઝેબ બહાદુરને ગુજરાતની સુબેગીરીના કારોબાર ઉપર નિમ્યો અને તેને ખાસ પિશાક, બે ખાસા ઘોડા તથા નાદરીની સાથે ઘોડાને સાજ, સોનેરી મીનાકારી અને સોનેરી સાદે તેમજ ખાસ હાથી રૂપેરી સામાનસહીત ઇનામમાં આપે, અને તેના બે પુત્રો મુહમ્મદ મુઅઝમા તથા મુહમ્મદ સુલતાનને બે હાથીનાં ઇનામ આપી વિદાય કર્યા.
આ શાહજાદો પરવાનગી લઈ આ તરફ આવવા નિકળે, અને તારીખ ૧ માહે રબીઉલ અવ્વલ સને ૧૦૫૫ હિજરીમાં શુક્રવારના દિવસે જોહરની નિમાજ પઢયા પછી ખુતબો સાંભળી શહેરમાં દાખલ થયો. અને મુહમ્મદ તાહિર આસિફખાનની ખાલી પડેલી જગ્યા ઉપર બક્ષી તરીકે નીમાઈ આવી પહોંચ્યા.
સને ૧૫૬ હિજરીમાં જ્યારે બહાદુર શાહજાદો સુબાના દંગઈ લોકોને શિક્ષા દેવાના હેતુથી ઘણું માણસ નકર રાખી બંદોબસ્તમાં રોકાયા હતો અને તેમાં ઉપજ કરતાં ખર્ચ વધી ગયું હતું ત્યારે એની ખબર હજુરમાં પહોંચવાથી આ શાહજાદાના મનસબના સઘળા સ્વારોમાં બીજા હજાર સ્વારનો વધારો કરી બેવડા તેવા કરી આપ્યા.
સૈયદ જલાલબુખારી સદરૂસુદુરના પાંચસો વારો વધારો થઈ છે હજરીની નીમણુંક બંધાઈ અને હજુરમાં પંદરસો સ્વારોની પદવીનું ભાન મળ્યું એજ વર્ષ હજુરમાં સાંભળવામાં આવ્યું કે, ફિલદારખાન બાદશાહી આજ્ઞા પ્રમાણે શાહજાદાનાં મંડળના નોકરોની સાથે હાથીના શિકાને વાસ્તે દેહદ તથા ચાંપાનેર ગયો હતો અને નર-માદા મળી તેર હાથીઓ પકડી લાવ્યો હતો; તથા એજ શાહજાદાની સુબેગીરીના વખતમાં સાતાદાસ ઝવેરીનાં બાંધેલાં સરસપુર પાસેનાં ચિંતામણનાં મંદીરને
Page #273
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૭ ]
પ્રતિમાઓ દૂર કરી મસ્જીદથી બદલવામાં આવ્યું, અને તેનુ' નામ કુવ્વતુલ ઈસલામ આપવામાં આવ્યું.
તે કાળના વૃદ્ધ પુરૂષા તથા પુરાતની લોકોથી સાંભળવામાં આવ્યુ છે કે, સૈયદરાજી એટલે જે હાલમાં રાજીશહીદ કહેવાય છે તેને મારી નાખવાનું કામ બાદશાહજાદા ઔરંગઝેબ આલમીરની સુએગીરીમાં તેના હુકમથી થયું હતું. આ લઘુ વિસ્તાર એવા છે કે સૈયદ રાજુ કેટલાક મિત્રમ’ડળસહિત અહમદાબાદમાં આવી શાહજાદાના નાકર થયા હતા. તે જોકે હન×ી પંથમાં હતા, પરંતુ તે લોકોની એવી આસ્તા હતી કે, ઇમામ મુહદી આવીને ગયા. એવું માનનારને *મેહદુત્રી કહેછે. આ વખતે પાટણમાં આવેલા પાલણપુરમાં ઘણાખરા લોકો અથવા સઘળા એજ મતના છે, ને એમજ માને છે. તેમજ દક્ષિણમાં ઘણાખરા અÜાના વિગેરે એજ પંથને માનેછે. આ આસ્તાની ખબર બાદશાહજાદાને થઇ એટલે શેહેરબદર (હદપાર) કરવાના હુકમ કર્યાં. તે રૂસ્તમબાગમાં હતા ત્યાંથી ચાલીને નિકળ જવાના મનસુબાથી આવી ઉતર્યા હતા. તે વખતના મુસલમાન પડિતા એટલે મેલવીએ એવા ઠરાવ બહાર પાડયેા કે “ આ લેાકેા ખરા માગ્રંથી ભટકેલા છે. ધર્મના અજ્ઞાનપણાથી અને અધર્મના લીધે લાંકાને અધર્મી બનાવી દેશે, માટે તેમને પશ્ચાતાપ કરાવી સારા રસ્તાઉપર લાવવાની જરૂર છે,” પરંતુ તેમ કરવાને તે લોકોએ કબુલ ન કર્યું તેથી એક લશ્કરી ટુકડી તેમને શિક્ષા દેવાને વાસ્તે ઠરાવવામાં આવી. તે લેાકેા મજકુર બાગમાંથી બહાર નીકળી મારામારી તથા લડવાને તૈયાર થયા અને એક એક બહાર પડી, લડાઈ કરી કપાઇ ભરીને ધુળધાણી થઇ ગયા, અને લશ્કરમાંથી પણ ઘણા માણસો એ સગ્રામમાં ખપી ગયા.
સુખરાત માસમાં જ્યારે બાદશાહની સ્વારી કાબુલમાં હતી ત્યારે બાદશાહજાદાને હજુરમાં ખેલાવી લેવાના હુકમ આવ્યે.
પાલણપુર સરકારે આ ચેપડી છપાવી છે તેથી એમ લખ્યુ છે. પાલણપુરમાં રાજના લીધે ઘેાડાક મેહદવી છે, તેમજ દક્ષિણમાં પણ પઠાણા ચેાડાક મેદવી છે, પરંતુ અફગાને મેહંદવી નથી.
Page #274
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૮ ]
છવ્વીસમા સુબા શાઇસ્તાખાન,
સને ૧૦૫૬-૧૦૫૮ હિજરી.
જે વખતે બાદશાહજાદાને ખેલાવી લેવાને હુકમ થયા તે વખતે માળવાના સુખાના અધિકારી શાઈસ્તાખાનને સને ૧૦૫૬ હિજરીના શાખાનમહીનાની પેહેલી તારીખે ગુજરાતની સુભેગીરી હજુરથી આપવામાં આવી. તેના મતસબના હજાર સ્વારા મેવા તેવડા કે જેથી પાંચ હજારી મનસા અને પાંચ હજાર સ્વારાની નીમણુંક થાયછે તે આપવામાં આવ્યા.
મુઈઝઝુલમુલ્ક તથા હાફિઝનાસિરની
દીવાની.
વેહેપાર કરતા હતા. મુસાફરી કરતાં હતાં,
શાઈસ્તાખાન ગુજરાતભણી ચાલ્યા અને મજકુર સાલના શવ્વાલ માસની પાંચમી તારીખે મજલે! ઉપર મજલા મારી, માર્ગ કાપતા આવીને દાખલ થઇ ગયા. તેજ અરસામાં અલીઅમર નામના વેઢેપારીએ રાજ્ય-માન મેળવવાને અર્થે આવી હન્નુર સન્મુખે છ અરબી ઘેાડા ભેટ મુકયા આ હાજીકમાલ સાહાનીા દીકરા છે, કે જે મરહુમ જહાંગીર શાહિનશાહની ૨૫મી જુલુસી સનમાં વેહેપારઅર્થે હિંદુસ્તાનમાં આવ્યું! હતા અને ખંભાતમાં રહી કેટલાંક વડાા બાંધી તેનાં વહાણે! બસરા તથા ખીજાં બંદરા તરફ્ તેણે ખસરાના હાકેમ અલીપાશા સાથે મિત્રતા કરી હતી. મુઇઝઝુલમુશ્કે ગમ્બર જાતના ઘોડા કે જેવું વર્ણન આગળ આવી ગયું છે તે તેની મારફતે મેળવ્યેા હતેા. તે ઉપરથી સરકાર હન્નુર હુકમ થયા કે, ખાસ સ્વારીલાયક સારા અરખી ઘેાડા લાવી આપવા અને ઘણી મેહેનતે પણ પેઢા કરી લાવ્યાથી બાદશાહની પૂર્ણ મેહેરબાનીને પાત્ર થશે. જેથી તે તેના ભાગ્યનાં ખળ અને કરેખાની સહાયતાને લીધે આ વર્ષે અરખી ઘેાડા પેદા કરી બાદશાહી દરબારમાં લઇ આવ્યા. તેમાંથી મેદ રંગના ઘોડા કે જે, અલી અકબરે ઘણી મહેનતે અને મહા મુશ્કેલીથી મજકુર પાશાને મેળવી આપ્યા હતા તે શ્રામત બાદશાહનાં દીયને પસંદ આવ્યા અને તેનું નામ લાલેખેખહા (અમુલ્ય ગણી) આપ્યું તે ધાડા તબેલાના સઘળા અરબી ઘેાડામ સર્વથી શ્રેષ્ટ ગણાયેા. તે વખતે ખાદશાહુ ખેલી ઉઠયા કે મારા તખ્તનશીન થયા પછી આવા અરબી વડે
Page #275
--------------------------------------------------------------------------
________________
{ ૨૨૯ ]
તખેલામાં બંધાયા નથી. આ છ ઘેાડાની ફ્રીમત પચીશ હુન્નર રૂપીઆ આંકવામાં આવી. તેમાં લાલેખેબહાની કીમતના પંદર હજાર રૂપીઆ ફર્યાં. સિવાય પાંચ હજાર રૂપીઆ ખીન્ન એવી મતલબથી અપાયા કે, આ એક વેહેપારી છે, કે જેને ઘેાડા ત્થા ઝવેરાતની પાકી પારખ છે. અને એવું પણુ માનવામાં આવેછે કે, જો નાકરીનેા સબધ હાય તેા તેને સોંપેલું કામ તે સંતેાષકારક રીતે કરશે. જે ઉપરથી તેની પાશાક તથા પાંચસેાના મનસબતી નીમણુંક થ, અને ત્રણસો સ્વારોને હાકેમ બની, સરકાર તરફથી સુરત તથા ખંભાતના અધિકારી અમલદાર તરીકે નીમાઇ રવાને થયા અને સુબાના તેહનાતી અમલદારામાં આધાયા.
સૈઇદ શેખનને હારી જાતના મનસખની અને અસલ તથા વધારાના મળી નવસા સ્વારેાની અમલદારી મળી, અને વડાદરાની ફાજદારી હિમ્મ તખાનના પુત્ર મુલતાનયાર તથા ઇસ્પયારને આપવામાં આવી, અસલ તથા વધારા સહીત સુલતાનયારના હજારી જાતના તથા હજાર સ્વા કરવામાં આવ્યા, અને સ્જિદયારને પણુ મનસબમાં વધારો કરી આપવામાં આવ્યે .
સને ૧૦૫૭ હિજરીમાં કૈદ જલાલ બુખારી સસુંદરનું લાહાર મુકામે મૃત્યુ થયું. તેના પુત્રા મેદ્ર મુસા તથા સૈઇદ્ર અલી તે મરહુમની સાથે હતા. તેમની બાદશાહે સારી બરદાસ્ત કરી તેમના ભરણપોષના બંદોબસ્ત કરી આપ્યા; અને બાદશાહે રજા આપ્યાથી તે ગુજ રાત તરફ રવાને થયા. તે એવા હેતુથી રજા આપી કે, ત્યાં તેમના મોટા ભાઇ ગાદી ઉપર છે તેને મળી સરકાર કલ્યાણાર્થે આયુષ્ય વૃદ્ધિના આશિર્વાદ કરતા રહે.
મિરઝાદાસ્ત કામમેાતમીદ્દખાનના દીકરાને બક્ષીગીરીના પાશાક તથા સુબાના વૃત્તાંત લેખકને હાદો મનસબના વધારાથી પેહેલાં પ્રમાણે અહાલ રાખવામાં આવ્યેા; અને સૈદ હસન સૈદ દિલેરખાનને દીકરા કે જે સુખાનીતીમાં હતા તે હજારી જાતનું મનસા તથા નવસેાસ્ત્રારેનું માન પામ્યા. ત્યારબાદ રૂપેરી સામાનવાળી એક હાથણી સુબાની મેકલેલી હજુરમાં દાખલ થઇ, અને થાડા દહાડા પછી ઝવેરાત જડેલાં હથીઆરે અને એ મેટા કાનવાળા નાના હાથીએ કે જે દરીયાઇ હાથી કહેવાય છે તે રૂપેરી સામાનથી પેશકશીને માટે સરકારમાં દાખલ થયા.
Page #276
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૦ ] એ જ વર્ષે એવી અરજ થઈ કે, સુરત તથા ખંભાતનો મુસદી અલી અકબર સાહાને ખંભાતબંદરમાં કોઈ હીંદુએ જમધર મારી કાપી નાખ્યો, તેથી મુઈઝઝલમુકને દીવાનગીરીથી ઉતારી દઈ બીજીવાર તે બેઉ બંદરને મુત્સદી બનાવવામાં આવ્યો.
સૈદ જલાલ સદરસુદૂરનાં કુલ કામનો કરતા કરતા હાફિઝ મુહમ્મદ નાસિર ભાગ્યોદયના લીધે સરકારી નોકરમાં નોંધાયો અને પિશાક, પાંચસોનું મનસબ અને પાંચસો સ્વારનો અમલદાર બની અહમદાબાદના સુબાની દીવાનગીરી ઉપર નીમાયો.
સને ૧૦૫૮ હિજરીમાં અંબર સુગંધીનું સાતસે તેલાનું ઝુમ્મર ઝવેરાતથી જડેલું, જેમાંનાં એક નીલમની કીંમત એક લાખ રૂપીઆની થતી હતી અને તેથી કરીને આખા ઝુમ્મરની કિંમત અઢી લાખ રૂપીઆની આવી હતી, કે જે હજરત પેગમ્બર સાહેબના રોજામાં મોકલવાને તૈયાર કરવામાં આવ્યું હતું તે હજુરમાં એહમદ સૈઈદને અપાયું, કે તે ત્યાં લઈ જઈ ભેટ મુકે. તે સાથે એવો પણ હજુર હુકમ થ કે, પહેલા દસ્તુર પ્રમાણે એક લાખ રૂપીઆની જણસો ત્યા સાઠ હજાર પુનમાં અપાતાં નાણાં આવતી મુસાફરી કે જે દશવીશગણી થઈ ગઈ હતી તે ઉપર નજર રાખી ગુજરાતના મુસદીઓ ખરીદ કરી સ્વાધિન કરે, કે મદીનામાં જઈ ગરીબ દુઃખી લોકોને વહેંચી દે.
એજ વર્ષે આ દેશમાં જે ઉત્પન્ન થતા બેઠાલી પથરાઓ દિલ્લીની ઇમારતના ગુનામાં વાપરવાને હજુરમાં લઈ જવામાં આવ્યા.
સત્યાવીસમો સુબો શાહજાદા બહાદુર મુહમ્મદ દારા શિકોહ.
સને ૧૦૫૮–૧૦૬૨ હિજરી. શાઈસ્તાખાનને પાંચ હજાર બેવડા તેવડાની નીમણુંક મળતી હતી અને તે ઉપરાંત પગારતરીકે ત્રણ હજાર સ્વારના ખર્ચમાં અહમદાબાદના સુબાના ખજાનામાંથી દર ગેરતખાનની નાચબી, વર્ષે પાંચ લાખ રૂપીઆ રોકડા મળતા હતા. તે છતાં હાફિઝ મહમદ નાસિર દંગાઈ તથા કોલીઓને જોડતી શિક્ષા કરવાનું કામ તથા મીર ચહચાની તેનાથી બની શક્યું નહિ. એ વાતની વારવારની દીવાની મજકુર ખાનની અરજી ઉપરથી હજુરને જાણ થઈ,
Page #277
--------------------------------------------------------------------------
________________
[ ૨૩ ]
તેથી તારીખ ૨૧મી માહેં જમાદીઉસ્સા સને ૧૦૫૮ હિજરીના રાજ મુહમ્મદ દ્વારા શિકાહને હજુરથી સુખાનું કામ સોંપવામાં આવ્યુ, અને તેને દશ હજાર વારા એવડા તેવડા કરી આપી, ત્રીશ હારી જાતીકી નીમણુંક કરી આપી ભાન આપ્યુ
ભાકરએગ શાહજાદાની દાખલીની હજારી જાતની નીમણુંક અને ચારસા સ્વારાનુ મનસખ ધરાવતા હતા અને શાહજાદાના તાબામાં અઝીમાબાદના સુખાને અમલદાર હતા, તેને ખેલાવી લીધાથી મજકુર સુખામાંથી આવી તે હજુરમાં પાહોંચ્યા હતા; તેને ગુજરાતના સુખાના નાઇબની જગ્યા આપવામાં આવી અને શાહજાદા તરફથી એહજારી જાતીકી નીમણુંક અને અસલ તથા વધારા મળી પાંચસેા સ્વારાથી ગેરતખાનના ખીતા આપી, ઘોડા તથા હાથી ઇનામ આપી રવાને કર્યાં.
શાહ નવાઝખાનના બદલાયાથી માળવાની સુએગીરી . શાસ્તાખાનને અપાઇ અને એવા હુકમ થયા કે ગેરતખાનના આવી પહોંચતાં શાઇસ્તાખાન તે તરક્ રવાને થઇ જાય. સરકારી હુકમ પ્રમાણે ગેરતખાન રવાને થઇ જ્યારે સુખાની સરહદ ઉપર પોહોંચ્યા ત્યારે સારાહીના જમીનદાર આવીને મળ્યા અને સા મેાહરેશ તથા પંદર હજાર રૂપીઆ પેશકશીમાં કથુલ કર્યાં. પરંતુ કેટલાંક કામે તેની મરજીપ્રમાણે ન હેાવાના લીધે માન્ય ન કરતાં ઉઠીને ચાલતા થયેા. ત્યાર પછી ત્યાંને જમીનદાર કોઇ પણ અમલદાર ન હાવાના લીધે જેમના તેમ તેમજ છે. ટુંકમાં તે મળતાવડે મજકુર ખાન મીજલા કાપતા હિંદુઓના દસેરાને દહાડે મજકુર સનના રમજાન માસની દશમી તારીખે અહમદાબાદમાં દાખલ થયેા, અને શાઇરત્તાખાન પેાતાના સુબા તર રવાને થઇ ગયા.
એજ વર્ષમાં, ગયા માહમ માસમાં રત્નજડીત્ર અંબરનું ઝુમ્મર પેગમ્બર સાહેબના રાજામાં પાહોંચાડવાને ગએલા એહુમદ સદ્ઘ વહાણ તેાાનમાં આવી જવાના કારણથી સુરત બંદરમાં પા। આવ્યેા.
સને ૧૦૬૦ હિજરીમાં સદસ્દુર સૈદ જલાલને! દીકરા સૈઇદ અલી ; જે હજુરમાં ગયા હતા તેને રત્નજડીત્ર હથીરનાં ઝેવરખાનાંના દરગા તરીકે નિમ્યા અને તેને પાશાક આપવામાં આવ્યેા. એજ વર્ષે શાહનંદાના તાબામાં નેકરી કરતા એ હજારી નીમણુંક તથા હાર સ્વારા કાળા ગેરતખાન, શાહજાદાના નામિતરીકે આ વખતે બાદશાહી નેકરીમાં
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૩૨
નોંધાયા, તેને હજાર સ્વારીને વધારા કરી આપી, નેાખત નિશાન માકલાવી માન આપવામાં આવ્યું. ફ઼િાસતખાન કે જે સરકારી મેહેલને બંદોબસ્તી અમલદાર હતા તેણે મકકે હજ કરવા જવાની વિનંતી કરી, તે ઉપરથી શાહિનશાહે તેને પાશાક આપ્યા અને પાંચસાત માહારાનુ ઇનામ આપી આજ્ઞા દીધી. તે પછી અહમદાબાદના કામ કરનારા અમલદારા ઉપર હુકમ પોહોંચ્યા કે, તે આવી પાહોંચે કે તુરત તેને દોઢ લાખ રૂપીઆને સામાન સરામ કે જે અમસ્તાનમાં શત્રુીશના વધારાથી વેચાય છે તે ખરીદ કરી આપવા. તે ભાલમાંથી પચાસ હારને માલ કે જે ત્યાં લાખ રૂપીઆના થાયછે તે મક્કાના શરીર્ જૈમિન માસનને આપવે, તથા પચાસ હજારના પલ સૈદો, વિદ્વાને, મેલવીએ, ધર્મના પાબા અને મુતવલ્લીએ કે જેઓ મક્કામાં રહેતા હાય તેને વેચવા અને બાકીના પચાસ હજારનેા માલ ગરીબ, ફકીર, નિર્ધન તથા મદીનામાં રહેતા લાચાર લોકાને ખેરાત કરવા.
એજ વર્ષે નવ કચ્છી ઘેાડા ગેરતખાનના પેશકશ માટે માકલેલા તે હજૂરમાં પહોંચ્યા. તથા રૂમના સુલતાન મુહમ્મદખાનને વકીલ સૈદ માહેયુદ્દીન પણ પત્ર લઇ સુરત બંદરે આવી પહોંચ્યા; અને અરબસ્તાનના મુત્સદીની અરજી ઉપરથી એ વાતની હજુરને ખબર થઈ.
હજીર ગુર્જ ઉપાડનારની સાથે પાશાક તથા માન (પત્ર) ઇદ મેહૈયુદીન ઉપર મેાકલવામાં આવ્યું; અને સુરત બંદરના મુત્સદી ઉપર પણ આજ્ઞાપત્રીકા ગઇ કે, સરકારી ખન્નનામાંથી દશ હજાર રૂપી તેને આપી દરબારમાં માકલી દેવા.
સને ૧૯૬૧ હિજરીમાં ગેરતખાનને પાંચસેા સ્વારાના વધારા, ત્રણ હજારી નીમણુંકનું મનસખ અને પંદરસા સ્વારાનું ઇનામ મળ્યું, અને હજુરમાં ગએલા સદસ્જીદુર સૈયદ જલાલબુખારી મરહુમના નાનાભાઈ કૈદ હસનને અમદાબાદથી હજાર રૂપી મળ્યા.
મજકુર સનના શાખાન ભાસની સેાળમી તારીખે હાફિજ મુહમ્મદ નાસિરના બદલાયાથી મીર યહયા અહમદાબાદના ફેરકરખાનાની દરેાગી અને દીવાની પોશાક તથા મનસખમાં વધારેા કરી હજુરમાં આપવામાં આવી. જેથી તે અત્રે આવી પોહોંચ્યા, અને મિર્ઝા ઇસા તરખાન સરકારી હુકમથી હજુરમાં ગયા. તેને પુત્ર
હાફીઝ મુહુ તે નાસિ
રના બદલાયાથી મીર
યહયાની દીવાની.
Page #279
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૩ ]
મુહમ્મદ સાલેહ પેાતાના આપની જગ્યાએ સાર· સરકારના ખ`દોબસ્ત ઉપર અધિકારી તરીકે નિમાયા, અને ગેરતખાનને પાંચસે સ્વારીને વધારા તથા એ હારી મનસબ અને બે હજાર સ્વારેાનું માન મળ્યું.
ઇસ્ત ખાલના સુલતાનના એલચી સૈ માહૈયુદીને દરબારમાંથી પરવારી પાછા ફરવાની પરવાનગી મેળવી હતી, તેની સાથે વહાણુ ટુટેથી સુરત બંદરે પાછા ફરેલા એહમદ સઈદને અંબરનું રત્નજડીત્ર ઝુમ્મર મેકલવાને ઠરાવ થયા, અને સુરતના મુત્સદી ઉપર હુકમ કરવામાં આવ્યા કે અરબસ્તાનમાં વપરાતા માલ એક લાખ રૂપીઆના ખરીદ કરી તેને સ્વાધિન કરવા, કે તે પેહેલા ધારાપ્રમાણે મક્કે મદીને વેહેંચી આપે.
સને ૧૦૬૨ હિજરીમાં મરહુમ સૈદ જલાલ બુખારીનેા પુત્ર સઇદ અલી અસલ તથા વધારા મળી એ હારી મનસખ તેમજ ચારસા સ્વારાના માનને પામ્યા, અને હાફિઝ મુહમ્મદ નાસિર પાશાક મેળવી, માર અરબના બદલાયાથી સુરત બંદરના મુત્સદીની જગ્યા ઉપર નિમાયા, તેના માન તથા નીમણૂકમાં વધારા થયે, તથા મીર શમસુદ્દીનને પાટણની ફેાજદારી તથા તેવીલદારી આપવામાં આવી.
અયાવીસમા સુબા શાઇસ્તાખાન, ( બીજીવારની નીમણૂંક )
સને ૧૦૬૨૧૦૬૪ હિજરી.
જ્યારે બાદશાહજાદા દારાસિકેાહને કધહારની ચઢાદ ઉપર નિમ્ચા
દરબારથી મીર ચહુયાની દીવાની.
જ્યાં તે
અને ખાસ કરીને કાબુલના સુખામાં લશકર રાખવાની જરૂર હતી તેથી શ્રીમંત હલ્લુર ખાદશાહી હુકમ થયેા કે ગુજરાતને। સુખે કે બાદશાહજાદાનું લશકર હતુ. તેના બદલામાં તેને મુલતાનની સુએગીરી ઉપર નિમવે, અને ગુજરાતમાં જે તેની નગીર હતી તેના બદલામાં મુલતાનના સુમામાં જાગીરે। કાપી આપવી.
સને ૧૦૬૨ હિજરીના શાખાન માસની સત્તરમી તારીખે આ હુકમ થયા, અને ગુજરાતની સુખેગીરી, દક્ષિણુનેા વહીવટકર્તા શાઈસ્તાખાનને સોંપવામાં આવી અને તે વિષે સરકારી આનાએ પણ પ્રગટ થઇ. મજકુર
Page #280
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૪ ]. ખાન હજુર હુકમપ્રમાણે મીજલે મિજલ કરતો પંથ કાપી મજકુર સાલની આખરીએ શેહેરમાં દાખલ થયો અને સુબાનું કામ હાથમાં લીધું.
એ અરસામાં સુરતના વૃત્તાંત રીપોર્ટરતા લખવાથી હજુરના જાણવામાં આવ્યું કે, બંદર અબાસથી ગુલામરજા નામનો માણસ સુરત બંદરમાં આવી પહોંચ્યો છે, તેની સાથે સાત ઇરાકી ઘોડા છે, અને ઈરાનના હકમ તરફથી કેટલુંક નાણું પણ રસ્તાના વળાવા ચાકી કરનારાએને આપવાને એવી મતલબથી લાવ્યો છે કે, ગુલામરઝાખાન અલાવરદીખાનને નોકર છે, અને તે તેને વાતે લઈ જાય છે. માટે કોઈએ તેમાં હરકત હીલે કરવો નહીં. આ પરવાને પિતાની સાથે લાવેલું હતું, તેને પિતાની અરજીની સાથે હજુરમાં એકલી દીધો. તે પરથી એવું અનુભાન થયું કે, અલાવરદીખાને કંઈક લખાણ પોતાના પત્રસહિત ઈરાનના વાલીને મોકલ્યું હશે, કે જેથી એને નાણું મળ્યું; તેથી મજકુર લખાણ ઉપરથી એવી આજ્ઞા થઈ કે તેને દેખાડીને કહેવું જોઈએ કે, પારકી સત્તાને પત્ર તથા ભેટ લાવવી તે, શ્રીમંત બાદશાહની રજા શિવાય ઘણી જ નાલાયક વર્તણુંક છે, અને તેથી કરી મનસબ તથા જાગીર લઈ લેવાની શિક્ષા કરવામાં આવે છે. જેથી તેણે ઇન્કાર કરી કહ્યું કે ગુલામરઝા પહેલાં મારી નોકરીમાં હતું, પરંતુ તેને મેં મોકલ્યો નહોતે. ટુંકમાં સુરત બંદરના મુસદીઓ ઉપર હુકમ મોકલાવ્યો કે, ઘોડા તથા ગુલામરઝાના કબજાનો સઘળે માલ જપ્ત કરી લેવો અને તેને બેડીઓ ઘાલી મુશ્કેટાઈટ બાંધી મેકલી દે, કે જેથી તેનાં કરેલાં કૃત્યની તેને પુરેપુરી શિક્ષા મળે. ઈસ્પદીઆર કેકા (દૂધભાઇ ) ને ભાઈ સુલતાનયાર કે જેને હિમ્મતખાનને ખેતાબ મળ્યો હતો, તે વડોદરાની ફોજદારી ઉપર નિમાયો.
સને ૧૦૬૩ હિજરીમાં શાઈસ્તાખાન સુબાની એવી અરજી થઈ કે, શહેર અહમદાબાદનો કોટ મરામત માગે છે ને જીર્ણ થઈ ગયો છે અને તેનો અડસટે આશરે વીશ હજાર રૂપિઆનો કરવામાં આવે છે. તે ઉપરથી એ હુકમ થયો કે, તેની મરામત સુબાને દીવાન કરે.
એજ વર્ષે (કે જે ૨૭ મી જુલુસી સાલ હતી) હજુરમાંથી અમારે તથા અમલદારે, કે જેમને જાગીરના પટામાં રોકડ રકમ મળતી હતી તે વિષે એક ફરમાન આખા હિંદુસ્તાનને વાસ્તે પ્રગટ કરવામાં આવ્યું કે જેની મતલબ આ નીચે પ્રમાણે છે –
Page #281
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૫ ] સને ૧૦૬૩ હિજરી, માહે શાબાન, મંગળવાર, સને ૨૭ જુલુસી માહે તીરને દહાડે મેતમિનદોલાની યાદી ઉપરથી ઠરાવ થયેલ–એઈ રાજ્યને મેતમિનુલા (રાજ્ય સં૫), ખુદાએ ઈનાયત કરેલાં રાજ્યને સંતોષી, બાદશાહી પરોપકાર સંપાદન કરવાની યોગ્યતાવાળ, શાલિનશાહી કૃપા મેળવવાના ગુણવાળો, શરીરસંબંધી સદગુણોને ધરાવનાર, આત્મિક, નિપુણતાને ભંડાર, રાજ્ય તથા ઉપજના બંદોબસ્તને અધિકાર રાખવાને પાત્ર, ભાગ્ય તથા રાજ્યના માર્ગને ચોખ્ખો કરનાર, બાદશાહી ભેદોના ભંડારનો ભંડારી, રૈયત તથા પ્રજાના સુખશાંતીને પ્રથમ પુરૂષ, કૃપા તથા પોપકારનું રહેઠાણ, દેશીઓમાં સર્વોપરી મુખ્ય પ્રધાન, મહા વિદ્વાન, મહાન સુજ્ઞ, સાદુલ્લાખાન બહાદુર, વૃત્તાંત રીપોટેર અને અતિ નમ્ર આજ્ઞાંકીત મુહમ્મદ હશિમને લખવામાં આવે છે કે, શ્રીમતિ હજુર બાદશાહના શ્રવણે આવેલું કે અમારે તથા મનસબદારોને જાગીરના બદલામાં રોકડ આપવામાં આવે છે, દરેક દાઘવાળા ઘોડાનો વધારો ઘટાડે બાદ કરતાં સાત ઘોડાનો પગાર થાય છે. જાગીરદાર આઠમાસી, સાતમાસી તથા છમાસીમાં ત્રણ રૂપીઆ અને પાંચ મહીનામાં છવીશ રૂપીઆ પગાર લે છે. તે ઉપરથી શ્રીમંત હજુર બાદશાહને એવો હુકમ થાય છે કે, આઠમાસી તથા સાતમાસીના હિસાબથી એક વર્ષના ઘડા દીઠ ત્રણ રૂપીઆ પગાર ક. રા, અને પાંચમાસી તથા ચારમાસીના જે છવીશ રૂપીઆ અપાય છે, તે કામ વ્યાજબી નથી, કેમકે રોકડ પગાર આઠમાસથી વધારે નથી અને ચાર મહીનાથી ઓછી મુદત પણ હું મુકી શકતો નથી; માટે મેહેર સુર્યગતિના વર્ષની પહેલી તારીખથી ઈસપંદીઆરમદની છેલ્લી તારીખ સુધી આખી સાલમાં પહેલા ધારાપ્રમાણે પાંચ ભાગથી દાઘ દે. વાનું કામ કાયમ જાણી ઘોડા દીઠ આઠમાસીમાં ત્રીસ રૂપીઆ અને સાત ભાસીમાં સાડીસત્યાવીશ રૂપીઆ, છમાસીમાં પચીશ રૂપીઆ, પાંચમાસીમાં વીશ તથા બે અર્ધ રૂપીઆ, અને ચાર માસીમાં વીશ રૂપીઆ પગાર કરે, અને પહેલાનો પગાર પહેલા ધોરણ પ્રમાણે કરો, અને કુરવરદીન માસની પહેલી તારીખે સને છવાશ જુલુસીને હિસાબ કાબુલના સુબાના તેહનાતી લશકરને કંદહારમાં જેઓને દાઘ પહેલા રણપ્રમાણે પાંચમે ભાગ બહાલ રહેશે, તેને એજ હુકમ પ્રમાણે અમલમાં લાવો અને એ શિવાય બીજાઓ, ગમે તે તેઓ સરકારી ખાસ કરીમાં હેય, કે કોઈ
Page #282
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૬ ] પણ સુબામાં તેમનાતી હોય, તેમનો દાઘ ચોથા ભાગને કરવાનો હુકમ થાય છે કે, દરેક સ્વારી દીઠ ઉપર લખેલા ખુલાસાપ્રમાણે કરો અને જો ભજકુર રોકડમાંથી ફરવરદીન માસની શરૂઆતથી ફરદની મુદત સુધી જાપતા પ્રમાણે ચોથો ભાગ દાઘ કરેલો નથી, તો તેમનો પગાર પાંચમાં ભાગ પર ભાણે તૈયાર રાખો અને તેના તકાવતમાંથી ચોથાઈ અથવા પંચમાંશ, મને જકુર માસની પહેલી તારીખથી તેની આશામીના પગારમાંથી બાદ કરવા, અને બેવડા ઘોડાના વધારાને મંજુર નહીં કરવો. તેમજ રૂકનુ સલતનત ( રાજ્યસ્તંભ) અલી મરદાનખાન તથા અમીરૂલ ઉમરાની રોકડ પગારની રકમને પહેલા ધારાપ્રમાણે દશમાસીના ધ રાથી બહાલ રાખવી. જ્યારે સ્વારો આવી પહોંચે ત્યારે બીજી, રોઓમાં અપાતી, પગાર પિટાની જાગીરને હિસાબ કે જે અમીરૂલ ઉમરાના પગાર માંથી કપાય છે તેને બક્ષી લોકોએ રસદ પહોંચાડવાના સ્વારો જાગીરને અમીરૂલ ઉમરાની રોકડ મજુદ લશકરની ગણી તેના ઉપર વધારાને આંકડે મુકી તે પ્રમાણે દડતરમાં સેંધ કરવી અને પગારનો કાયદો સઘળા અમીર, મનસબદાર અને કંદહારના તેહનાતી લશકરને બાદ કરી તારીખ 1 ફરવરદીન સને છવીશ જુલુસીથી ઉપર લખેલી પ્રમાણે અમલમાં લાવ. વળી એ પણ હુકમ થયો કે, પાંચ સ્વારોમાંથી એક ચોથાઈના એક ઘોડાને દાઘ કરે, અને એક ઘડાનો દાણો ચારો ચોથા ભાગને કરવો, અને દશ સ્વારોમાં કે જે એક ચતુશ છે અને અડધો સ્વાર ગણાય છે. જે તે ધારા પ્રમાણે ત્રણ ધેડા દાઘ દેવાય તો બે અર્ધ સ્વારનો પગાર આપવો, અને અર્ધા સ્વારની વધારે રસીદ કરવી. પરંતુ જે બે સ્વારો દાઘ કરાય તો બે સ્વારની કમીને કાપી નાખવી, અને પંદર સ્વરમાં કે ચૂંથો ભાગ ચાર સ્વારોમાંથી એક ચતુર્થીશ કમી છે ત્યાં ચાર વારોને દાઘ કરવા અને એક સ્વાર ગણી લેવો. આ વખતે જે ચોથા ભાગપ્રમાણે કમ પડતો દાઘ અર્ધા સ્વાર ઉપર ગણાય તે એક સ્વાર ગણવાની અડચણ દુર કરી દેવી અને પગાર પટાની જાગીરમાં પણ તેની ખોરાકીના હિસાબની હરકત હજત ઉભી કરવી નહીં અને જમીનદારના સ્વારોના પગારનો હિસાબ પણ પહેલાં પ્રમાણે અર્ધાના હિસાબથી કરેલો છે એમ જાણવું. તે સાથે એવી પણ હજુર આજ્ઞા થઈ કે, કેઈએ પણ તુક ઘડે, વાબુ, અથવા ખુરાસાની ઘોડે નોંધાયો હોય તે ફરવરદીન ભસની તારીખ 1 સને
Page #283
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૭ ] છવીશ જુલુસીથી, કાબુ તથા ઇરાનીની કમી જાસ્તીના આંકડા હેઠળ લખ્યા પ્રમાણે તેના પગારમાં મુજર કરો. અને ઇરાકી ઘડાને સુબા શિવાયના દેશમાં, દક્ષિણમાં. અહમદાબાદમાં, બંગલામાં, ડેસામાં, તથા ઠઠ્ઠામાં નોંધી દાખલ કરવો નહીં ( હેઠળની તપસિલ, જેમ ધોરણ લખ્યું છે તેમ લખવાનું યોગ્ય નહિ લાગવાથી લખી નથી. તારીખ. ૫ માહે રબીઉસ્સાની.)
એજ વર્ષે ઉમરતરીનના બદલાયાથી હાફિઝન સિર (સુરત બં. દરના મુસદી)ને ત્યાંની ફોજદારીના એદ્દા ઉપર ચઢાવવામાં આવ્યો, સેબંદીના ખરચનો એવો ઠરાવ થયો કે દર વર્ષે એંશી હજાર રૂપીઆ રોકડા-અર્ધા બાદશાહી સરકારમાંથી તથા અર્ધા મલકાદરીન બેગમ સાહેબની સરકારમાંથી લેતા રહેવું
હિમતખાનને ધોલકાની ફોજદારી આપવામાં આવી અને તેના મનસબમાં વધારો કર્યો. અલીચુલી નામનો માણસ કે જેની સાથે મકાના શરીકે એક અરજી મકાઉપર બાદશાહની આસ્તાના વખાણની તથા તે સાથે એક અરબી ઘોડે જે દરબારમાં મોકલ્યો હતો તેના સુરત બંદરે પહોંચવાની હજુરમાં અરજી થઇ, તેથી હજુર આનાપ્રમાણે ત્યાંના મુસદીઓએ બે હજાર રૂપીઆ ઇનામ દાખલ આપ્યા, તે લઈને હજુર દરબાર ભણી રવાને થયો.
સુબા તરીકે વહીવટકર્તા શાઈસ્તાખાને મોકલેલી પેશકશી-થોડાંક રત્નજડિત્ર હથીઆર તથા બે હાથીઓ સરકારની સમક્ષ નજર કરવામાં આવ્યા. સૈઈદ દિલેરખાનનો જમાઇ સૈદદ શેખન પાંચસોનો વધારે, પંદરસોનું મનસબ અને હજાર સ્વારોથી દિલદારબેગના બદલાયાથી થરાદ વિગેરે પ્રગણાને તેહવાલદાર ઠરાવવામાં આવ્યો. શેખ અબદુલ્સમદ અમુદીને સુબાની બક્ષિગીરી તથા વૃત્તાંત લેખકનો ઓબ્ધ અપાયો, મુહમ્મદ અ. મીન લશકરી સેના રજીસ્ટ્રારની જગ્યા ઉપર નિમાયો, અને હજુરમાંથી અબદુસ્સમદખાનની સાથે ખાસ તબેલામાંથી બે ઘોડા–એક ઇરાકી સોનેરી સાજ સાથે તથા બીજો તુક-સુબા શાઈસ્લાખાનને ઈનામ મોકલાયા, અને અલીચુલી મકાનો પ્રવાસી પણ વિદાય થયો. દશ ઇરાકી ઘોડા તથા હાષ્ઠિમુહમ્મદ નાસિર (સુરતબંદરના મુસદી)ના સરકારને વાસ્તુ ખરીદ કરેલા અરબી ઘોડા દરબારમાં સરકારની સમક્ષ નજરાણા દાખલ મુકાયા, તેમાંથી સરપંગ-અરબી અને એરાકી-કુમેદ ઘોડાઓ બાદશાહને પસંદ
Page #284
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૮ ]. પડ્યા. પહેલાને સરબુલંદ (શ્રેષ્ઠ) અને બીજાને શાહપસંદ નામ આપ્યાં. ધલકાના ફોજદાર હિમ્મતખાનને જાતીકા પાંચસોના વધારાની નિમણુંક અને દોઢ હજારી મનસબનું માન આપવામાં આવ્યું.
ચેવાલ પ્રગણાના કોળીઓએ બંડ ઉઠાવી અહમદાબાદ-હવેલીના પ્રગણામાં, ધોલકા પ્રગણામાં, કડી તથા ઝાલાવાડ વિગેરે પ્રગણાઓમાં ત્રાસ મચાવ્યો હતો. જેથી શાઈસ્તાખાને તે તરફ લક્ષ આપી, બંડખોરના ઉપરી કાનજીને નસાડી મુકી, છેલકા તાબે સાણંદને ગરાસીઆ જગમાલને ત્યાંની જમીનદારી ઉપર ઠરાવ્યો. - સુરત બંદરના મુસદી હાફિઝમુહમ્મદનાસિર હજુરમાં અરજી કરી કે, તુક સુલતાન મુહમ્મદખાને, તેના બાપ સુલતાન ઇબ્રાહીમના મુખ્ય પ્રધાન સાલેહ બાદશાહના ભાઈ લકદરઆકાને એલચીના ઓદ્વાથી સરકાર હજુરની સેવામાં રવાને કર્યો છે, અને તેની સાથે રાજ્યપત્ર પણ છે; તે સને ૧૧૪ હિજરીના સફરમાસની ઓગણત્રીશમી તારીખે સુરત બંદરે આવી ઉતર્યો છે. જેથી હાફિઝમુહમ્મદનાસિર ઉપર હુકમ થયો કે, સરકારી ખજાનામાંથી રોકડા બારહજાર રૂપીઆ તેને આપવા; અને એવી પણ અરજ કરવામાં આવી કે, સુલતાનના હુકમ તથા આજ્ઞા પ્રમાણે એલચીનો મનસુબો છે કે, જેમ બને તેમ તાકીદે હજુર દરબારમાં જઈ પહોંચવું.
મરહુમ સૈઇદ જલાલ બુખારીને દીકરે સૈઈદ જાફર શાહઆલમ સાહેબને ગાદીવાળ હતો તેણે પિતાના પિતાના જીન્નત નશીબ થયા પછી સરકાર બાદશાહને સલામ કરી નહોતી, તેથી તે ગુજરાતથી નિકળી દર બારમાં હાજર થયો. તેને પાંચહજાર રૂપીઆ રોકડા આપવામાં આવ્યા.
એજ વર્ષે દોઢ હજારી મનસબને ધણી અને ચઉદ સ્વારે ઉપરી શમસુદીનને, મિરઝાઈ સાતરખાનના દીકરા મુહમ્મદસાલેહના બદલાયાથી, પિોતાના પુત્ર સહિત જુનાગઢની ફોજદારી ઉપર તથા તેના મહાલના થોડાક ભાગની તેહવાલદારી ઉપર ઠરાવવામાં આવ્યો.
Page #285
--------------------------------------------------------------------------
________________
[૨૩]
ઓગણત્રીસમા સુબા બાદશાહેજાદા મુહમ્મદ મુરાદબક્ષ.
સને. ૧૦૬૪-૧૦૬૯ હિજરી.
રહમતખાનની દીવાની
ખાસ
જ્યારે ઉંચ કુળવાળા ખાદશાહજાદા મુહુમ્મટ્ઠ સુરાખશે હજીર હુકમથી રબીઉસ્સાની માસની પેહેલી તારીખે સને ૧૦૬૪ હિજરીમાં સરકાર સેવામાં હાજર થઇ એક હજાર સાના મેહરા ભેટ મુકી, તે વખતે તેને પેાશાક આપવામાં આવ્યેા અને તેજ અવસરે ગુજરાત દેશના સુખાની જગ્યા બક્ષવામાં આવી, કેમકે શાઇસ્તાખાનને ગુજરાતથી માળવે બદલ કર્યાં હતા જેથી તેની જગ્યા ખાલી હતી. તે ઉપર ખાદશાહજાદાની નીમણુંક થઇ; તેની પંદરહજારી મનસમની તથા પંદરહજાર વારાની–જેમાં પાંચ હજાર સ્વારા એવડા તેવડાની નીમણુક હતી તે ઉપર ત્રણ હુજારી મનસને વધારા કરી આપ્યા, અને તે ઉપરાંત એક કરોડ દામના મનસબ પેટે પંદર કરાડ દામ ઇનામ દાખલ આપવામાં આવ્યા, કે જે હુમલે સાલ કરાડ દામ થાયછે; તથા એક લાખ રૂપીઆ સ્વારી ખર્ચ માટે માળવાના સરકારી ખજાનામાં માગવાથી આપવા હુકમ થએલા તે આપવામાં આવ્યા, અને હુકમ થયા કે, એક લાખ રૂપીઆ બેગમસાહેબના રાજાના ખજાનામાંથી લેવા; અને હુકમ થયા કે, અગ્યાર કરાડ દામની જાગીર આપવી અને બાકીના પાંચ કરાડ દામ સુરતબંદરના ખજાનાથી રોકડ લેતા રહેવું. ક્રિયાનતખાનને બાદશાહજાદાના દીવાનની પદવી બક્ષવામાં આવી. દોઢહજારી મનસબના ધણી અને ચારસા સ્વારાના ઉપરી રહેમત
ખાન મીર યહયાના બદલાયાથી અહમદાબાદની દીવાની તથા કરકરા ખાનાના દ્વારેગાની જગ્યા ઉપર નિમાયા, તથા માતમીદખાનને દીકરા દામ્તકામ સુબાના વૃત્તાંત રીપોર તથા બક્ષીગીરી ઉપર મનસબના વધારાનું માન પામી નિમાયે। તથા સૈઈ જલાલના પુત્ર સઈદ જાફર (શાહેલમસાહેબને ગાદીવાળા)ને પાંચ હજાર રૂપીઆ રોકડા, પાશાક તથા હાથીનું નામ આપવામાં આવ્યુ. સઇદ જલાલના ભાઈ સૈદ એહમદને એક હજાર રૂપિયા રોકડા, પોશાક તથા એક હાઘણી ઇનામ આપી તેમના સ્વદેશ એહમદાબાદ તરઃ વિદાય કર્યાં, મુજા
મીરચહચાની ખટ્ટલીથી રેહમતખાનની દીવાની
Page #286
--------------------------------------------------------------------------
________________
| [ ૨૪૦ ] હિદખાન જાલેરી, સઈદ દિલેરખાનના બદલાયાથી પાટણની ફોજદારી તથા તેહવાલદારી ઉપર નિમ્યો, અને મીર શમસને ગોધરાની ફોજદારી તથા તેહવાલદારી, દોઢહજારી મનસને વધારો અને પંદરસો સ્વારોના ઉપરીપણાનું માન આપી, પહેલાંના હક ઉપર નજર રાખી નીમવામાં આવ્યો
જ્યારે બાદશાહજાદો ઝાબુઆ દેશની સરહદ ઉપર આવી પહોંચ્યો ત્યારે ત્યાંના જમીનદારે સેવામાં હાજર થઈ પંદર હજાર રૂપિયા રોકડા અને સાત દેશ પેશકશી દાખલ રજુ કર્યા. તે લઈ શાબાન માસની સત્તરમી તારીખે જ્યારે શાહ અહમદાબાદમાં પહોંચ્યા ત્યારે ત્યાં સાત મહિના રહી કુતબુદીનખાનની વિનંતિ ઉપરથી એક હથી તથા દશ ઉંટનું ઈનામ મેળવી વિદાય થયા. ત્યારબાદ શેખનની અરજ ઉપરથી ચુંવાલનો જમીનદાર કહાનજી, સેવામાં હાજર થઇ શરણે રહેવાના ભરૂસાદાર જામીન આપી, દશ હજાર રૂપિયા શિકહીમાં આપવાનો ઠરાવ કરી પિતાના દેશમાં નિરાંતે રહેવા લાગ્યો.
આ વખતે શ્રીમંત બાદશાહના વણે આવ્યું કે, માંધવારીના લીધે મકાના રહીશ ગરીબ લાચાર લાકા ઉપર ભારે સંકટ પડે છે. તેથી શ્રીમંત બાદશાહે સને ૧૦૧૪ હિજરીના જમાદીઉલ્લાની માસની સોળમી તારીખે બંદોબસ્તી અધિકારીને પોશાકનું ઇનામ આપી મક્કા-મદિના તરફ રવાને કર્યો અને સુરત બંદરની કારકુન ઉપર હુકમ લખી મોકલ્યો કે, તે આવી પહોંચે તે દરમ્યાનમાં એક લાખ રૂપિયાને માલ ખરીદ કરી તૈયાર રાખે. તેમ તે અધિકારીને પણ આના કરી કે, મજકુર માલ પૈકી એક તૃતીઆંશ ભાગ મકાન શરીફને અને બીજો એક તૃતીઆંશ ત્યાંને વિદાન માલવીઓ, મુતવલીઓ અને ઇમામ વિગેરે સારા અભિનદાર લોકોને વહેંચી આપવો અને બાકીને માલ મદિનાને પાબંધ લોકોને પહોચડાવો; તેમજ ભદિનાની મજીદ કે જે નવેસરથી ઉંચા પ્રકારની બાંધી હતી તેના વાસ્તે કમાનદાર પાથરણું જે મુલતાનમાં તૈયાર કરેલું હતું તે પણ મોકલી દેવામાં આવ્યું. એજ વા સરફરાઝખાનને દીકરા દીલદારતને બાદશાહના મુરાદબક્ષની અરજ ઉપરથી પાટણ તાબાના ગામે વીજાપુરની થાણદારી ઉપર નીમવામાં આવ્યો, અને તેને પાંચસો વારોનો વધારો, દોઢ હજારી નિસબ અને પંદરસો સ્વારોનો ઉપરી બનાવવામાં આવ્યો.
Page #287
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૧ ] સને ૧૦૬૫ હિજરીના સફરમાસમાં સઈદ શેખનને પીપલાદ તથા શાહરાની ફોજદારી આપવામાં આવી; અને બાર કચ્છી તથા અરબી ઘેડા, કે જે પિસકશી માટે બાદશાહજાદે મોકલ્યા હતા તે હજુર દરબારમાં પહોંચતાં શ્રીમંત બાદશાહની સન્મુખ નજર કરવામાં આવ્યા. એજ વર્ષે બાદશાહની વર્ષગાંઠના દીવસે મખમલના જરી કામવાળો તાલીશ ગજ લાંબો અને બત્રીશ ગજ પહોળો-અહમદાબાદના કારખાનામાં તૈયાર થયેલે સામીઓને બાંધવામાં આવ્યો તે વખતે સઇદ સદકા કે જે, સરકારી હુકમથી ખાસ સ્વારીલાયક અરબી ઘોડાઓ ખરીદ કરવા માટે ગએલો, તેણે સુરતથી આવી દરબારમાં હાજર થઈ બે ઘોડા રજુ કર્યા. તે પૈકી એક સરખંગ હતો. તે સૈઈદે અરજ ગુજારી કે બસરાના હાકેમે જેના ઉપર બાર હજાર રૂપિયા મોકલ્યા હતા તેણે આ બે ઘોડા મોકલ્યા છે. હવે સરપંગ ઘેડે બાદશાહની સ્વારીલાયક હોવાથી બાદશાહે તે સૈઈદને પિશાક અને મનસબમાં વધારો કરી આપી દશ હજાર રૂપિયા રોકડ ઈનામ દાખલ આપ્યા; અને મજકુર ઘેડને ખાસ જુદાજ તબેલામાં બંધાવી તેનું નામ દશહજારી રાખ્યું.
એજ વર્ષે સઈદ જલાલ મરહુમ સદરૂસુદુરના દીકરા સૈઈદઅલીને ખાસ પોશાક, પાંચસો સ્વારનો વધારે, બે હજારી મનસબ, રઝવીખાનનો ખિતાબ, બક્ષીગીરી તેમજ વૃત્તાંત-રીપેટરનો ઓબ્દો આપી દસ્તકામની જગ્યા ઉપર નિયો, અને સુબાનો અમીન બનાવી, એક ઈરાકી ઘડે તથા હાથી આપ્યો. તેની સાથે બાદશાહજાદાને વાસ્તે ખાસ તબેલામાંથી બે ઘોડા મીનાકારી સોનેરી સાજવાળા તથા સાદાં સોનેરી જનો આપી વિદાય કર્યો. અને તે ઉપરાંત પાંચસો સોનામહોર આપવામાં આવી, કે જેમાંથી અઢીસો તેના મોટા ભાઈ ગાદીવાળા સઈદ જાફરને આપે તથા બાકીની ત્યાંના લાચાર યાને ગરીબ-ફકીરે વિગેરે ભીક્ષુક લોકેને વહેંચી આપે.
ત્યારબાદ બાદશાહજાદાની દિવાની ઉપર દયાનતખાનના બદલાયાથી દેતકામને નિમવામાં આવ્યો. મજકુર ખાને પોતાની દીવાનીના વખતમાં ઘણી ખરી નવી બીદઅતે આ સુબામાં સ્થાપી હતી. ઔરંગખાન પોશાક મેળવી સુબાની તેહનાતીમાં નોંધાય. પીર જી હેર સુરતબંદરના પૈસાદાર લોકમાં સર્વથી શ્રેષ્ઠ ગણાતો હતો. સતીદાસ ગુજરાતના
Page #288
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૨ ]. ઝવેરીઓમાં સર્વથી વધારે ઝવેરાતવાળો અને પુષ્કળ ધનવંત હેવાથી વહેપારીઓમાં નામચીન અને આગેવાન પણ ગણાતું હતું. તેણે ચાર અરબી ઘેડા પેશકશી દાખલ હજુરમાં મોકલ્યા. તે પૈકી નૂર નમનો ઘડો શ્રીમંત બાદશાહને પસંદ પડ્યો. જેથી હજુરમાંથી એક હાથી આપી માન આપવામાં આવ્યું. તે વખતે એક લાખ રૂપિયા અહમદાબાદના ખજાનામાંથી બાદશાહજાદા બહાદુરને હજુર હુકમથી ઈનામ દાખલ આપવામાં આવ્યા અને બે ઘડાઓ-એક અરબી તથા બીજે ઇરાકી–ખાસ તબેલામાંથી સોનેરી મીનાકારી જીનસહિત બક્ષિશ કરવામાં આવ્યા.
સને ૧૦૬૬ હિજરીમાં સુરતબંદર તથા ખંભાતબંદરની સત્તા (જગ્યા) મુઈઝઝુલમુકના નાના ભાઈ અબ્દુલલતીફને આપવામાં આવી. તે ઉપરાંત તેને રબીઉલ અવલ માસની ઓગણત્રીશમી તારીખે મનસબના વધારાથી માન આપી, સુરતની દીવાની–ફોજદારી અને બંદરને અધિકાર, હાફીઝ મુહમ્મદ નાસીરના બદલાયાથી સોંપવામાં આવ્યો; અહમદાબાદના સુબાની દીવાની ઉપર રહેમતખાન જાતીકા પાંચના વધારાની નીમણુંકથી દોઢ હજારી મનસબ પામી ચારસો સ્વારના ઉપરીપણાનું ભાન પામ્યા; બાદશાહજાદાનું એક લાખ રૂપિયાનું ઇનામ સુરત બંદરના ખજાનામાંથી ઠરાવવામાં આવ્યું અને સુરત બંદરના મુત્સદી મુહમ્મદ અમીનને તેની ખરાબ ચાલ, અપ્રમાણિકપણું, ઘાલમેલ અને સરકારી નાણાં વિગેરેના ગેરઉપયોગ વિષે શ્રીમંત બાદશાહના સાંભળવામાં આવવાથી જાગીર ખેંચાવી લઈ લોકોની ઈબરતના વાસ્તે તેને કેદ કરવાનો હુકમ કર્યો, અને જે કંઈ રકમો તેણે ઉડાવી હતી તે પાછી વસુલ કરવામાં આવી. મજકુર સનના શાબાન માસની અગ્યારમી તારીખે મુહમ્મદ કાસિમ તથા રેશનઝમીરને સુરત બંદરની ફોજદારી, બક્ષિગીરી અને વૃત્તાંત રિપોર્ટરનો ઓદ્ધો આપવામાં આવ્ય; બેલપારના થાણદાર સુલતાનયારને પાંચસો સ્વારના વધારાથી દોઢ હજારી મનસબ આપી પંદરસો સ્વારોનો અધિકારી બનાવ્યો; જીલ્કાદ માસની પચ્ચીસમી તારીખે દતકામનાં બદલાયાથી અલી નકીને બાદશાહજાદાના દીવાનની જગ્યા આપવામાં આવી અને બાદશાહજાદાની બેગમ (શાહ નવાઝખાન સફવીની દીકરી થી કંઈપણ સંતાન થયું નહિ તેથી બાદશાહે અમીરખાનની દીકરી કે જે શાહજાદાને લાયક હતી તેને અહમદાબાદ મોકલી આપી, કે જેથી બાદશાહજાદે તેની સાથે લગ્ન કરે. તેને એક લાખ રૂપિયાના-ઝવેર તથા દાગીનાઓ કન્યાદાખલ આપ્યા અને બાદશાહજાદાને બેવડ તેવા હજાર
Page #289
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૩ ]
સ્વારની સત્તા આપી, એક લાખ રૂપિયા નગદ (જેમાંથી વીસ હજાર રૂપિયા સરકારી હિસાખે ત્થા બાકીના એંશી હજાર સુરતમંદરના ખજાનામાંથી) આપવામાં આવ્યા અને ક્ષેમકુશળતાના પત્ર માકલાવ્યા, તે ઉપરાંત ખાસ પાશાક અને ખાસ તખેલામાંથી એ ઘેાડા અરખી, મીનાકારી-સાનેરી સાજવાળા સૈદ્નિ અલી, મલેક અખરના પુત્ર અને સાલેભેગ ગુરૂસમરદ્વારની સાથે મેાકલાવ્યા તથા જીનાગઢની તમામ આવક અને કુલ સત્તા આ વધારાના પગારપેટે આપવામાં આવી. આ પ્રમાણેની ખાદશાહની આટલી બધી મહેરબાની જોઇ તેને અહેશાન માની, બહાદુર બાદશાહજાદા સઘળું આવી પહોંચતાંજ લેવાને વાસ્તે ઘણી ધામધુમથી બહાર નિકળ્યા.
હવે જુનાગઢના તેવીલદારા શમસુદ્દીન તથા કુતબુદ્દીન ખેશગીને અરસ્પરસ એક બીજાને અણુબનાવ હાવાથી કુતબુદ્દીનને પાટણની તેવીલદારી તથા ફૈજદારી ઉપર બદલ કર્યાં અને શમસુદીનને પણ હુકમ કર્યાં કે દક્ષિણમાં બાદશાહજાદા મુહમ્મદ આરગજેમની પાસે પહેાંચી જવું. તે વખતે વીખાનના બદલાયાથી બક્ષિગીરી તથા વૃત્તાંત રિપોર્ટરની જગ્યા સીર મુહમ્મદ સહાનીને આપવામાં આવી અને તેને પાશાક તથા ઘેાડાનું ઇનામ પણ આપવામાં આવ્યું. ત્યારબાદ ખાદશાહજાદાની અરજ ઉપરથી એકહજારી મનસખ તથા ચારસા સ્વારેાની સત્તા ખાનજહાંના દીકરા સેઇદ મનસુરને આપી ગુજરાતના તેહનાતીમાં દાખલ કરવામાં આવ્યા.
સને
૧૦૬૭ હિજરીમાં-અમુલ્ય ભેટ સાગાદો તથા ઝવેરાત, અયાવીશ અરખી તથા કચ્છી ઘેાડાઓ, અને અઢાર ગુજરાતી બળદો, તેમજ ખીજી કેટલીએક બક્ષિસેા કે જે, બાદશાહજાદાએ હન્નુર દરબારમાં પેશકશી દાખલ મેાકલાવી હતી તે જોઈ શ્રીમત બાદશાહ પેાતાની પસંદગી બતાવી ઘણા ખુશી થયા.
એજ વર્ષ (સને ૧૦૬૭ હિજરી)ના લહેજ માસની સાતમી તારીખે એકાએક શ્રીમત બાદશાહ (શાહજહાન)ને ઘણાજ પીડાકારી રાગ રાતની વખતે લાગુ પડવાથી તખીયતની તન્દુરસ્તી બગડી ગઇ. તે એટલે સુધી કે, છેવટ પણ તન્દુરસ્તી પાછી આવીજ નહિ. આ મહાભયંકર–દુ:ખદાયક ખીના ધીમે ધીમે આખી બાદશાહતમાં ફેલાઇ ગઇ. પરંથ લાંખે। હાવાથી અને લુંટારૂ લોકેાન તાકાનને લીધે, તેમજ રસ્તાઓ પણ
શ્રીમંત શાહુજહાન(સાહેખ રિાન ખીન્ને) ખાદશાહની નાદુરસ્ત તબીયથી શાહજાદા મુરાદ
બક્ષનું રાજ્ય ચલાવવુ અને નાથુકની રાજધાની અકબરાબાદ તરફ્ જવું.
Page #290
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૪ ] બંધ હોવાથી દારાસિકેહની યોજનાના આધારે, વકીલો બંધીખાને પડવાથી અને ખાત્રીપૂર્વક ખબર ન પડવાથી, તેમજ બાદશાહની પ્રકૃતિ કેવી છે તેને પણ કંઇપણ સમાચાર મળવાથી હિન્દુસ્તાનના મામલામાં ઘણી ગેરબંદોબસ્તી ઉભી થવા પામી અને ભારે અડચણો તેમજ મોટાં તોફાનો થવા લાગ્યાં. આ વખતે બાદશાહજાદો મુરાદાબક્ષ કે જે, ગુજરાતનો સુબો હતો તેણે બાદશાહની તબીઅત નાદુરરત હોવાના સમાચાર સાંભળતાં જ વગરસોચે આગળ પાછળનો કંઇપણ વિચાર નહિ કરતાં અલ્પ બુદ્ધિનો ઉપયોગ કરી, પોતાના નિશ્ચયપણાનાં નિશાન ઉંચાં કરી તખ્તશિન થયો (ગાદી ઉપર બેઠે); અને પિતાનું મુરબૈજુદીન (ધર્મની વૃદ્ધિ કરનાર) નામ ધારણ કરી, રાજ્યધોરણની કુલ સત્તા પિતાને હસ્તક લઇ, સિો તથા ખુતબો પોતાના નામને ચાલુ કરી દીધું. ત્યારબાદ ફોજની એક ટુકડીને સુરત બંદર તરફ રવાને કરી. આ વખતે સુરત બંદર બેગમસાહેબના તાબામાં હતું. મજકુર
જે સુરત બંદરના કિલ્લાને ઘેરે ઘાલી, તે માંહેલા ખાલસા તથા બેગમ સાહેબના ખજાના માલમિલ્કત સહિત જોરજુલમથી કબજે કરી લીધા; તેમજ લોકોની માલમિત ઉપર પણ જોરજુલમ અને જબરદસ્તી ગુજારી, વિગેરે કેટલાંક નાલાયક કૃત્યો કર્યા. જેવાકે -ઇસ્લામખાનનો દીકરો અબ્દુલ લતીફ કે જે, સરકારનો ખાસ ભરોસાદાર અને પ્રમાણિક નોક૨ હતો, તેમ આ વખતે તે મજકુર બંદર (સુરત)નો મુસદી હતો અને સરકારી હુકમથી જ તે જગ્યાએ હકુમત ચલાવતો હતો તેને, બીજા મુત્સદીઓ સહિત કેદ કરી, અસહ્ય દુઃખો આપ્યાં. બીજું પિતાનો દીવાન અલી નકી કે જેને શ્રીમંત બાદશાહથી જાણુપિછાન હતી અને સરકારી હુકમથી શાહજાદાના તાબામાં નોકરી કરતો હતો તેને કંઇપણ કસુર કર્યા સિવાય તેમજ કંઈપણ ગેરવછાદારી જાહેર થયા વગર, એનું મન ફરેલું છે એવા વહેમથી અને તે શુભ શિખામણ આપતે હતો તેથી પિતાના હાથે તેને કતલ કરી નાખી, માથાના કરેલ તરીકે નોબતના નાદ કરવા લાગ્યો. આવાં ગેરવર્તણુંકવાળાં વર્તનથી વાકેફ થઈ બાદશાહજાદા મુહમ્મદ દારાસિકેહે શ્રીમંત બાદશાહને અરજ કરી. જેથી એવો ઠરાવ કર્યો કે, અહમદાબાદના સુબાને મુરાદાબક્ષ પાસેથી બોલાવી લઈ વાડને સુબેદાર બનાવવા માટે જે હુકમને માન્ય કરી તે તરફ જાય તે તેની કસુરો માફ કરવી, પરંતુ અમાન્ય કરે તે તેને કેદ કરી હજુરમાં પકડી લાવે.
Page #291
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૫ ]
હવે બાદશાહજાદા સુહમ્મદ ઓર્ગજેમને પણ પેાતાના પિતાને જોવાનું બહાનું અને કેટલાંએક કામા (કે જેનું વર્ણન અત્રે કરવુ’મુનાસખ નથી) હતાં તેથી તે દક્ષિણથી પોતાની શણગારેલી સેનાને લઇ હજીરમાં આવવા માટે રવાને થયા. બન્ને શાહજાદા (મુરાદબક્ષ તથા ઔર ગજેબ)ને પાછા ફેરવવા માટેના હુકમે વારવાર દારાસિકેાહઉપર આવવા લાગ્યા.
સને ૧૦૬૮ હિજરીના રીઉલઅવ્વલમાસની ત્રેવીસમી તારીખે જોધપુરના જમીનદાર મહારાજા જસવતસિહુને માળવાની સુએગીરી આપી તે તરફ રાતે કર્યાં. તેવીજ રીતે કાસીમખાનને પણુ મજકુર સનના જમાદીઉલ અવ્વલમાસની છેલ્લી તારીખે અહમદાબાદની સુખેગીરી ઉપર નિમી તે તરફ વિદાય કર્યાં; અને એવા ઠરાવ કર્યાં કે, બન્ને સુખાએએ ઉજ્જૈનમાં થાભી સાવચેતી રાખવી. જો મુરાદબક્ષ હુકમને માન્ય કરી અહમદાબાદ ખાલી કરી આપે તેા ઠીક, નહિતા મહારાજાની મદ લઈ તેની સાથે અહમદાબાદ જઈ તેને કહાડી મુકવા. આ હકીકતની ખાર મળવાથી મુહમ્મદ મુરાદબક્ષે રાજ્યના દાવેદારતરીકે ઘણું ધન ભેગું કરેલું હતું (ગુજરાતના લોકો કહે છે કે અમદાવાદીએ પાસેથી તેણે પચાસ લાખ રૂપિયા લીધા હતા) તે વડે પેાતાની તૈયારી કરી, સુખાના દીવાન રહેમતખાન અને સુખાની તેહનાતમાં રહેલા ફેાજદારોને લઇ રવાને થયા.
જ્યારે બાદશાહજાદો મુહમ્મદ ઔર ગજેબ પેાતાના પિતાને જોવા માટે રવાને થએલ હતા ત્યારે તેણે શાહજાદા મુહમ્મદ મુરાદબક્ષને લખી જણાવ્યું કે, નર્મદા નદી ઉતર્યા પછી મને આવી મળવું. હવે રસ્તામાં અન્ને ભેગા મળી જ્યારે ઉજ્જૈન પહોંચ્યા ત્યારે, રસ્તામાં નડતા કાંટારૂપી મહારાજા જસવતસિંહ તથા કાસીમખાનને હરાવી નસાડી મુકયા અને બન્ને બાદશાહજાદાએ આગ્રા રાજધાની તરફે વધવા માંડયું. અહમદાબાદના સુભાવિષેની બીજી હકીકત આ જગ્યાએ સંબધ ધરાવતી નહિ હાવાથી આલમગીરનામાના હવાલામાં મુકી દીધી છે.
અહમદાબાદના રહેવાસીઓ પાસેથી જે નાણાં મુહમ્મદ મુરાદબક્ષે લીધાં હતાં તે પૈકી પાંચ લાખ, પચાસ હજાર રૂપિયા દરબારમાં જાણીતા અને શાહજાદાની પણ પિશ્રાનવાળા સતીઢાસના દીકરાઓના હતા. તે વખતે સતીદાસ હવ્વુરમાં હતા મુહમ્મદ દારાસિકાહની હાર થયા પછી પોતે (મુરાદબક્ષે)કેદમાં જતાં પહેલાં ચાર દીવસ અગાઉ ખાજાસરા માતમીદખાનના નામ ઉપર મજ કુર રૂપિયાની ભલામણુ કરી હતી. આ ખાજાસરાને પેાતાનાં બાળબચ્ચાંના રક્ષણાર્થે નાયબતરીકે અહમદાબાદમાં મુકીને ગયેા હતેા. ક્રૂરમાન તથા
Page #292
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૬ ]
દસ્તખત એઝક મહારવાળાએ પોતાના હાથે લખીને આપેલું હતુ. જેની અસલપ્રમાણેની નકલ ભાગોગે મળી આવવાથી નીચે દાખલ કરૂંછું. એઝક માહારવાળા ખાદશાહજાદા મુહમ્મદ મુરાદમક્ષના હુકમની નકલ.
અમીરી તથા બ ંદોબસ્તના લાયક, કિર્ત્તિવાન તથા ખાનદાનીના ચેાગ્ય, અને મહેરબાની તથા પરાપકારના પાત્ર મે!તમીદખાન !
તમેાએ સરકારી અત્યંત કૃપાના લાભ મેળવવાની ઇચ્છાઓથી વાકેક્ થઇ જાણવું કે, સતીદાસે પેાતાના ભાગ્યેાય ઈચ્છી, સરકારના જે ઉપકારા તેના ઉપર છે તે તેણે સૂ સમાન તેજસ્વિ સદાએ માન્ય કર્યાં છે; માટે એવા હાર હુકમ થયા છે કે, જે રૂપિયા મજકુર સતીદાસના પુત્ર માણે કચ તથા તેના ભાઇઓપાસેથી હાથઉછીનાતરીકે અહમદાબાદમાં લીધેલા તે બદલ યુવતષ્ઠલના ખરી માસથી જે પરગણાંએ તેના પેટામાં લખેલાં છે, તેઓની આવકમાંથી આપવા. સતીદાસ તથા ભાણેકદે શુદ્ધ અંતઃકરણ અને સાચી નિષ્ટાથી સરકારી સેવા બજાવેલી છે અને હજીરની હાજરીના લાભ પણ લીધેલા છે, માટે રી પણ એવડી વખતે હુકમ કરવામાં આવેછે કે, એવિષે કંઇક યત્ન કરવા; કે જેથી તેનાં તથા તેના ભાઈનાં નાણાં વેહેલાસર વસુલ થઇ તેમને મળી જાય, આ બાબત પૂરતી તાકીદ સમજી સરકારી આજ્ઞાપ્રમાણે અમલ કરવેા.
પેટાંની ફાડ—હુકમ પ્રમાણે હાથઉછીનાં લીધેલાં માણેકચંદ વિગેરેનાં નાણાં યુવ'તલની ખરી‰ સલમાંથી હેઠળ બતાવેલી ફાડ પ્રમાણે આપવાં. ૧,૫૦,૦૦૦ રૂપિયા ખંભાતખંદરમાંથી.
૧,૦૦,૦૦૦
૧,૦૦,૦૦૦
૭૫,૦૦૦
૫૦,૦૦૦
૪૫,૦૦૦
,,
"
,,
પેટલાદ પરગણામાંથી.
ધોળકા પરગણામાંથી.
ભરૂચ દરમાંથી.
વીરમગામ પરગણામાંથી. નિમકસાર (મીઠાને અગર) માંથી. સરકારમાંથી..
..
૩૦,૦૦૦ કુલ એકંદર રૂપિયા ૫,૫૦,૦૦૦ પાંચ લાખ પચાસ હજાર રૂપિયા. હજુર હુકમથી એવું ઠરાવવામાં આવે છે કે, માણેકચંદે હમેશાં સરકાર સેવામાં હાજર રહી પહેલાં પેાતાનાં હાથઉછીનાં નાણાં લઇ પછી બીજા નાણાવટીએની રકમે। પાહાંચાડવી.
Page #293
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૭ ]
મુહૈયુદ્દીન અબુલમુઝ‡ર મુહમ્મદ આર’– ગઝેબ–આલમગીર અહાદુરનું રાજ્ય.
સને ૧૦૬૮ થી ૧૧૧૯ હિજરી.
મનાવા.
૧, ગુજરાતી પ્રજાનાં રક્ષણ. ર, મિરઝા શાહનવાઝખાનની સુએગીરી. ૩, મહારાજા જસવતસિહની સુએગીરી. ૪, સરદારખાનના પત્રને ઉત્તર ૫, ખીજો જુલુસ–અનાજના મહેસુલની માફી. ૬, આખા રાજ્યમાં સુધા રકાની નિમણુંક. ૭, બાદશાહી જ઼માન. ૮, મહાબતખાનની સુભેગીરી. ૯, નવાનગરની તેહ. ૧૦ દારાસિકેાહનું નામ ધારણ કરનાર બલૂચ, ૧૧, સુરત અંદર અને શિવાજી. ૧૨, બાદશાહી માન. ૧૩, એકતાલીસ-બેતાલીસના હિસાબથી રીકડ મહેસુલ. ૧૪, હરામ વસ્તુની મનાઇ. ૧૫, બાદશાહી ક્રમાન. ૧૬, દામ ચૌદ માસાનેા. ૧૭ એતલાસના મહેસુલની મુસલમાને ને ભાષી. ૧૮, મનસબદારાના માલની જપ્તિ. ૧૯, બહાદુરખાનની સુભેગીરી. ૨૦, જકાત લેવા વિષેનું માન. ૨૧, દંડારાજપુરીથી યાકુત હુખશીનું આવવું. ૨૨, દીલેરખાનની સેારઝની ફેાજદારી. ૨૩, મહારાજા જસવતસિંહની ખીજીવારની સુખેગીરી.-૨૪, બાદશાહી માન. ૨૫, હરામ વસ્તુની મારી. ૨૬, અમીનખાનની સુએગીરી. ૨૭, વીસલનગર અને ભીમસી’હું, ૨૮, ગેર મુસલમાનેા ઉપર ટેક્ષ. ૨, મુસલમાનેાથી જકાત. ૩૦, માહટા દુકાળ. ૩૧, મુખતારખાનની સુખેગીરી. ૩૨, સાર અને આઝમશાહ. ૩૩, રૂપિયાનુ વજન, ૩૪, કારતલમખાનની સુભેગીરી. ૩૫ જકાત. ૩૬, ભરૂચના મતીઆ. ૩૭, દરકદાસ રાઠોડ. ૩૮, ખેતુલ માલ. ૩૯, જકાત. ૪૦, અરખી માલ ઉપર જકાત. ૪૧, :આઝમશાહની સુમેહગીરી. ૪, સદરખાન બાબી. ૪૩, જાતી બેગમનુ મૃત્યુ. ૪૪, આઝમશાહનું બુરહાનપુર જવું. ૪૫, ધના જાદવ ભરાડો. ૪, એદારબાની સુખેગીરી. ૪૭, ઈબ્રાહીમખાનની સુખેગીરી. ૪૮, ઔરગજેખનેા મૃત્યુકાળ× ૪૯, સુખેગીરી વિષે માન. ૫૦, અહમદાબાદ અને બાલાજી વિશ્વનાથ,
હવે આર્ગજેબ, પેાતાના પિતાને જોવાને અને મુરાદ, રાજ લેવાના હેતુ સાથે ઉજ્જૈનમાં મહારાજા જસવતસિંહ તથા કાસિમખાનને
Page #294
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૮ ] હરાવી અકબરાબાદની રાજધાની કે જ્યાં શ્રીમંત શાહજહાન બાદશાહને મુકામ હતું, ત્યાં પહોંચી હજુર રૂબરૂ જવા ધાર્યું. ઘણી મજલે તથા ભારે પંથ કાપ્યા પછી એટલે સને ૧૦૬૮ હિજરીના શાબાન માસની નવમી તારીખે રાજધાની આગળ મુકામ કર્યો, અને મુહમ્મદ દારાસિકહે ધોલપુર આ ગળ લડાઈ કરી, તેમાં તે રમજાન માસમાં હાર પાપો અને શવ્વાલમાસની ચોથી તારીખે મુરાદાબક્ષ કેદ થયે; એટલે રંગજેબ દારાસિહની પેઠે પડી દિલી રાજધાની તરફ કુચ કરી ગયો. રસ્તામાં જ્યારે બાગે અઇઝ (સુંદર અને સુગંધિ પ્રખ્યાત બગીચો)માં મુકામ થયો ત્યારે મજકુર સનના જીલ્કઅદ માસની પહેલી તારીખે (મુહુર્ત પ્રમાણે) પંદર ઘડી અને બાવીશ પળ વિત્યા પછી તખ્તનશન થવાની ક્રિયા કરવામાં આવી. આ મુહુત જોષીઓએ કાઢેલું હતું. ખુતબો તથા સિકો–બીજા વખતની તમનશિની ઉપર મુતવી રાખી પુડ લઈ રવાના થયો. કહે છે કે, આ તનશિનીની સાલ બાદશાહે પોતે જ કહી છે. તે આ પ્રમાણે “આફતાબે આલમતાબમ” એટલે “હું જગપ્રકાશિત સૂર્ણ છું.”
હવે જોરજુલમ કે રાજીખુશીથી મુહમ્મદ મુરાદાબક્ષ પોતાની સાથે અહમદાબાદના સુબાના દીવાન વિગેરે જેઓ મજકુર સુબાની તેહનાતીમાં હતા તેઓ જ્યારે બાદશાહની રૂબરૂ હજુર સેવામાં હાજર થયા ત્યારે રહેમતખાનને પિશાક, બેજારી મનસબ તથા છસો વારોના અધિકારીને દરજજો અને પહેલાં પ્રમાણે અહમદાબાદના સુબાની દીવાની ઉપર કાયમ કરવામાં આવ્ય-કુતબુદ્દીનખાન પેશગીને પિશાક, બે ત્રણ હજારી નિસબ અને બેવડા તેવડા ત્રણ હજાર સ્વારની સત્તા તથા સોરઠ સરકારની ફોજદારી આપવામાં આવી;-સરકરાઝખાનના દીકરા દીલદોસ્તખાનને પિશાક, સરદાર અને ખાનને ખિતાબ આપ્યો, તથા તેના નાનાભાઈ દીલદારબેગને પણ પોશાક, ખાનનો ખિતાબ અને પાટણ સરકારની
જદારી આપવામાં આવી. તેમજ સઈદ દિલેરખાનના દીકરા સિઈદ હસનને ખાન બનાવવામાં આવ્યો. એવી રીતે દરેક યોગ્ય વધારાથી સરકારી પાને પાત્ર થયા. ત્યારપછી સુરત બંદરના શાહુકાર સતીદાસ ઝવેરીને પિશાક અને બાદશાહી ફરમાન કે જે, “આ દેશની પ્રજા પ્રત્યે પૂર્ણ મહેર બાની ભરી લાગણી દર્શાવનાર તથા બાદશાહત તરફ સંતોષ અને વફાદારી ધરાવનાર–વિગેરે સર્વોત્તમ વચનેનાં વાકયોથી ભરપૂર હતું તે, મા
Page #295
--------------------------------------------------------------------------
________________
[ ર૪૮ ] લવામાં આવ્યું, તેના ઉપર બાદશાહી મહેર નહતી, કેમકે બાદશાહની પદવી (હોદો) બીજી વખતની તપૂનશિની ઉપર રહેલી હતી; જેથી મહાર કોતરાવેલી ન હોવાથી બાદશાહજાદાના હોદાની મેહેર કરી, આપવામાં આવેલું કે તે તરફ સુબાના દીવાન વિગેરેની સાથે જઈ અમન ચમનની વધામણું ત્યાંના લોકોને પહોંચાડવી. મજકુર ફરમાનની નકલ નીચે મુજબ છે. ગુજરાતની સઘળી કેમના માણસેનાં મનની શાંતિ અર્થે
શ્રીમંત બાદશાહનાં ખુશાલીભર્યા ફરમાનની નકલ
શ્રીમંત હજુર બાદશાહની હિમ્મત અને નિયત પ્રજાની સુખશાન્તિ તરફ વળેલી છે. આ અવસરનો પ્રારંભ કલ્યાણકારી, તથા અંત ક્ષેમકુશળતા ભરેલો છે. સરકારી હજુરીઓમાં સર્વથી શ્રેષ્ઠ સતીદાસ ઝવેરીએ શ્રીમંત બાદશાહની હજુરથી અહમદાબાદ તથા પિતાને દેશ જવાની પરવાનગી મેળવી છે, તેથી તેને હુકમ કરવામાં આવે છે કે ત્યાં પહોંચ્યા પછી ત્યાંના સઘળા વહેપારીઓ, શેઠ-શાહુકારે અને તમામ પ્રજાવર્ગને અમારી ન્યાયીક દષ્ટિ અને ખરાં દીલની સાચી નિછવિષેની પૂર્ણ માહિતી આપવી, કે જેથી સર્વ પ્રજા રાજીખુશીથી હળીમળી એક સંપથી વર્તે, અને પિતાને ધંધારોજગાર પણ કંઈપણ ભેદ કે ભિન્નભાવ રાખ્યાવગર સલાહસંપથી ચલાવે; તથા હાલના તેમજ ભવિષ્યના અધિકારીઓએ ત્યાંના કામકાજ તથા મામલાઓમાં મુશાર ઈલેહને દરબારનો જુને સેવક જાણી તેના પ્રત્યે સારી વર્તણુંક તથા મહેરબાનીથી વર્તવું, તેમજ તેના રજુ કરેલા હિસાબમાં યોગ્ય મદદ આપવી, અને એ બંદોબસ્ત રાખો કે, કોઈ શખ તેને ઈજા કરે નહિ કે બીજા કેઈને હેરાન કરે નહિ. આ કામમાં તાકીદ સમજી, હુકમને માન્ય કરી તેને પૂર્ણ રીતે અમલ કરવા ખાસ ધ્યાનમાં રાખવું. તારીખ ૨૧ માહે છેઅદ સને ૧૦૬૮ હિજરી.
Page #296
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૦ ] ત્રીશમો સુબે મિરઝા શાહનવાઝખાન સફવી.
સને ૧૦૬૮ હિજરી.
સને ૧૦૬૮ હિજરીના મોહરમ માસની આઠમી તારીખે મીરઝા શાહનવાઝખાન સફવીને સુબાની પદવી આપવામાં આવી. આ મીરઝાને રાજ્યની ગેરબંદોબસ્તી મુહમ્મદ દારાસિહનું તથા કેટલાંક ગેરકામોના લીધે, જ્યારે બાદશાહી અહમદાબાદ આવવું,
ત્યાંથી અજમેર જઈ સ્વારી ઔરંગાબાદથી અકબરાબાદ તરફ પાછી ફરી ત્યાં તે વખતથી અત્યારસુધી સરકારી આજ્ઞાથી બુરહાન
બાદશાહથી લડવાને
મનસુબો કરો અને પુરના કિલ્લામાં કેદ રાખવામાં આવ્યો હતો. આ પિતાના તરફથી સઈદ વખતે તેના ઉપર કૃપા કરી કેદથી મુકત કરી, તેને એહમદ બુખારીને સુબેખાસ પોશાક, જુનાં મનસબ ઉપરાંત એકહજારી ગીરી આપવી. મનસબનો વધારો અને એક હજાર સ્વારો બેવડા તેવડા કરી આપ્યા; એટલે અસલ તથા વધારો મળી છ હજારીની નિમણુંક થાય, તેમાં પાંચ હજાર સ્વારો બેવડા તેવડા થાય છે. તે પ્રમાણેનાં સરકારી ફરમાનથી સઘળું આપી ગુજરાતની સુબેગીરી તેને સોંપવામાં આવી. જેથી મજકુર ખાન સરકારી હુકમને માન્ય કરી પિતાને સંપેલી જગ્યા તર૪ રવાને થઈ એજ વર્ષના રબીઉલ અવ્વલ માસમાં અહમદાબાદમાં આવી દાખલ થયો. હજી તે આવીને પુરી વિશ્રાતિ પણ લીધી નહોતી, કે એટલામાં ઠઠ્ઠાથી અહમદાબાદ તરફ મુહમ્મદ દારાસિકોહના આવી પહોંચવાની ખબર મળી કે, તે કૂચ ઉપર કૂચ કરી, ચુત કે જે કચ્છમાં આવેલું છે તેના કિનારે પહોંચી ચુક્યો છે. વર્ષાદ કમ હોવાને લીધે આ વર્ષે તે માર્ગનાં તળાવો સૂકાઈ ગયેલાં હતાં, અને કઈ કઈ રસ્તે કુવા હતા ત્યાં લશ્કરને પૂરતું પાણી પણ મળે તેમ નહોતું. જેથી આ બે-ત્રણ મીજલોમાં તેના ઘણાખરા માણસોનો ઘાણ (નાશ) વળી ગયો; તે છતાં મરીમથીને પણ ચુલમાં દાખલ થયો. ચુલની હકીકત એવી છે કે, તે ભાગ એક ખારો પાટ છે. ચાલીશ મિજલ ખારા સમુદ્ર ઉપર આ સઘળા માર્ગમાં મીઠા પાણીનાં સાંસાં પડે છે તેમ દરેક ઠેકાણે પાણીને બદલે ઝાંઝવાં જેરામાં દેખાય છે, અને સમુદ્ર નજીક હોવાના લીધે તે ધરતીમાં કેટલેક ઠેકાણે એક જાતની એવી મટેડી છે કે, જોયતળીએ પાતાળ પાણી સુધી પણ માત્ર કીચડ છે અને
Page #297
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૧ ]
તેમાં પૈસી જઇ પાણી હેઠળ જતુ રહે છે. તેને ગુજરાતીમાં દલદલ કહે છે. તે શિવાય એક રસ્તા છે, કે જ્યાં સ્વારા ખરાબર રીતે જઇ શકતા પણ નથી. આ રણુની લંબાઇ તુણા ગામની સીમા સુધી પૂરી થાયછે. તે ગામ કચ્છમાં આવેલું છે, અને ત્યાંથી એક ભાગ ગુજરાત તરફ જાયછે, તથા ખીજો માર્ગ જુનાગઢ તરફ જુદો પડે છે.
ટુંકમાં છેવટે મુહમ્મદ દારાસિકાહે ગુજરાતને, પેાતાની સાથે યુદ્ધ કરી શકે એવા લશ્કર અને સરદારાથી ખાળી જોયુ. તેમાં ત્યાંના કેટલાએક જમીનદારાના દર્શાવ્યા પ્રમાણે રણુ તથા ચુલના માર્ગ તરફ્ પગલાં ભરી, જે રસ્તા મહા વિકટ અને પાંસરા નહિ હતા, છતાંપણ તે રસ્તે થઇ કચ્છ દેશમાં પહોંચી ગયા. તે વખતે ત્યાંને રાજા અજાણપણે તેને લેવાને આવી ભેટયેા. મુહમ્મદ દારાસિકેાહ એ એક ઠગબુદ્ધિવાળા માણસ હતા. તેણે પોતાની ક્રેબ દેનારી અક્કલવડે ઘણીજ માયા તથા પ્રેમથી કામ લીધું અને તે રાજાને ઘણાં સારાં ઇનામઇકરામો આપી તેની પુત્રીનાં લગ્ન પોતાના કુંવર સિપિહરસિકેાહુ સાથે કરવામાટે માગણી કરી, અને તે પ્રમાણેના કરાર રાજાએ કબુલ પણ કર્યાં. તેમજ તેની ભેટ અને મીઠાં વચને ઉપર લેાભાઈ જઇ રાજાએ તેને પેાતાના દેશમાંથી રસ્તા આપ્યા. હવે મુહમ્મદ દારાસિકાહની પાસે માત્ર ત્રણહજાર માણસા રહેલા હતા, તે લઇ તેણે ગુજરાત તરફ આગળ વધવા માંડયું.
મીરા શાહનવાઝખાન કે જે ગુજરાતના નવે સુમે ખની આવેલા હતા તેણે શાહજાદા સામે ટકી શકવાની સત્તા પેાતામાં જોઇ નહિ, તેમજ તેણે જીની વાત યાદ લાવી બુરહાનપુરમાં ઔરંગજેબની પાછી કરતી સ્વારી વખતે તેની સાથેનેા જે બનાવ બન્યા હતા તે ઉપર તેણે દીર્ધ દૃષ્ટીથી વિચાર કરી જોયા; જેથી તેને ખુશ ચહેરા શ્યામ (નાખુશ) થવા લાગ્યો અને શાકસાગરમાં ગરકાવ થયેા. આ બનાવ તેના માટે ઘણાજ દુઃખદાયક અને વિચારવા લાયક હતા. મા વખતે તેની પાસે કઇ લશ્કર કે સિપાહીનુ નામસરખું પણ નહેાતુ, કે જેથી અમદાવાદ આવતા શાહજાદાને કાઈપણ રીતે અટકાવી શકે ! છેવટે સુખાના દીવાન રહેમતખાન તથા સઘળા મદદગારાને લઈ, અહમદાબાદથી બહાર નીકળી શાહજાદાને લેવા વાસ્તે સામે આવી સરખેજ મુકામે તેની સેવામાં હાજર થયા.
જ્યારે શાહજાદો દારાસિકાહ કઈપણ અટકાયતસિવાય વગર હરકત
Page #298
--------------------------------------------------------------------------
________________
[
૨૫૨
]
સને ૧૦૬૮ હિજરીના માહે રબીઉસ્સાનીમાસની તારીખ વીસમીને જ શહેરમાં દાખલ થયો ત્યારે, તેણે પ્રજાના ઉપર દુઃખદાયક જુલમ વર્તાવવા માંડ્યો અને શાહજાદા મુરાદબક્ષને રહી ગએલો માલ, કારખાનાં તથા જણસો ઉપર નજર નાખી આશરે દશ લાખ રૂપિયાસુધીને માલ ઉચાપત કરી દીધે, અને નાણુને પોતાની મરજી પ્રમાણે ઉપયોગ કરી, જેમ આવે તેમ ઉડાવી લશ્કરી સિપાહીઓ ભેગા કરવામાં વિખેરવા લાગે; તેમજ સુબાના કુમકી (મદદગારો) વિગેરે કાતીઓને રોકડ ઈનામ ઈકરામોની લાલચથી લોભાવી, મનસુબો તથા મોટી મોટી પદવીઓની લાલચમાં નાખી દીધા. ત્યારબાદ ફળદ્રુપ શહેર સુરતબંદર ઉપર પોતાની લેબ દણી ફેરવી. આ વખતે અમીના નામનો માણસ, કે જેણે મરહુમ બાદશાહના વખતમાં ગુજરાતને અધિકાર ભોગવે, તે અહમદાબાદમાં હતા, તેને પિતાના તરફથી અધિકારી નિ; અને ત્યાંનો સરકારી અધિકારી સાદિક મુહમ્મદખાન કે જે મુસદી હતો, તે વગરતજવીજે કંઇપણ વિચાર Íસિવાય પિતાથીજ બરતરફ થઈ ઘેર બેઠે, અને દારાસિકેહના હાકેમ અમીનાએ ખાલસા થયેલા માલ ઉપર હાથ નાખ્યો. ટુંકમાં એટલું જ કે, દારાસિકોહે અહમદાબાદમાં એક માસ ને સાત દિવસ ગુજાર્યા બાદ સારું લશ્કર એકઠું કરી, બાવીશ હજાર સ્વારે તથા તપખાનું બનાવી, પૂરતી તૈયારી કરી જમાદીઉલ આખર માસની પહેલી તારીખે અહમદાબાદથી રવાને થઈ મીરઝા શાહનવાઝખાન સફવીને પિતાના તાબેદારો તથા સગાસંબંધી સહિત તેમજ મુરાદબક્ષની ઘણીઆણી અને સુબાના સારા અધિકારીએ જેવાકે-રહેમતખાન (સુબાને દીવાન, મુહમ્મદ બેગખાન, કે જેને “ફઝલ બાશનનો ખિતાબ આપ્યો હતો તેને, અને બીજા કેટલાકને પિતાની સાથે લઈ, સૈઈદ જલાલબુખારીના ભાઈ સઈદ એહમદને ગુજરાતનો સુબો બનાવી, પિતાના નેકરે પિકી કોઈપણ માણસને અત્રે નહિ મુકતાં શ્રીમંત બાદશાહ ઔરંગજેબની સાથે રણસંગ્રામ કરવાના મનસુબાથી અજમેર તરફવિદાય થયો.
Page #299
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૩ ]
એકત્રીશમા સુબા મહારાજા જસવતસિહ.
સને ૧૦૬ થી ૧૦૭૨ હિજરી.
કેટલાંએક એવાં કારણેા, કે જેનુ વર્ણન આલમગારનામામાં પૂર્ણ રીતે આપેલુ' છે, જેથી આ જગ્યાએ વર્ણન કરવું દુરસ્ત નથી. તેવાં કારણેાના લીધે મહારાજા જસવસિંહુ ઝંખવાણા પડૅલેા હતેા; પણ મીરઝારાજાની કૃપાદછીના લીધે, પ્રથમ કરેલાં શરમભરેલાં કૃત્યોની માફી આપવામાં આવી. તે પરમાનની સાથે બાદશાહી ખાસ પોશાક અને પ્રથમનું મનસબ કે જે સાત હજારી ઉપરાંત સાત હજાર સ્વારાતું હતું, તે પૈકી પાંચ હજાર સ્વારા એવા-તેવડા કરી આપ્યા. અને તેના ઉપર બાદશાહની મહેરબાની એટલી બધી તા વધી ગઇ કે, જો તે ક્ષણવાર પણ સેવામાંથી દૂર થતા તે તેને મેાહટા ગુનાહ કર્યા ખરાખર ગણતા. ત્યારબાદ સને ૧૦૬૯ હિજરીના રજખમાસની પહેલી તારીખે તેને ગુજરાતની સુખેગીરી સોંપવામાં આવી. તે વખતે સરકારી આજ્ઞા થઈ કે, સોંપેલી સુખેગીરીની જગ્યાએ જઇ ત્યાંના કારામાર સભાળી લેવા અને તેના ( જસવતસિ ંહના ) કુંવર પૃથ્વીસિહુને હજુરમાં મેાકલી દેવે.
રહેમતખાનની દીવાની, દારાસિકેાહને અહમદા
સઇ
ખાદમાં દાખલ હિં થવા દેવા માટે સરદારખાનની અટકાયત, એહમદમુખારીનું કેદ પકડાવું, શ્રીમંત ખાદ્યશાહનું બીજી વખત તખ્તનશિન થવું અને
ત્યાર બાદ મરમતખાનની દીવાની.
હવે જ્યારે અજમેરના યુદ્ધમાં હાર પામી મુહમ્મદ દારાસિંહ ઘણીજ ઉતાવળે છ દીવસની અંદર ગુજરાતની સરહદમાં આવી પહેાંચ્યા ત્યારે, ત્યાંના અમીરા તથા કુમકીએએ દારાસિકાહની હાર થયાની ખબર સાંભળી, તેના ઉપર જે આશાએ બાંધી હતી તે નિષ્ફળ જવાથી નિરાશ થઈ તેની સાથેને સઘળા સબધ તેાડી નાખી ડરાવ કર્યાં કે, જો મુહમ્મદ દારાસિકેાહ શહેરમાં પેસવાના છરાદો કરે તા તેને પેસવા દેવા નહિ; તે ઉપરથી આ કુમકીઓ પૈકી જુના કુમકી સરદારખાને કેટલાક માણસેાને સાથે લઇ, રાજ્ય કચેરીમાં આવી, દારાસિકેાહે ગુજરાતના હાકેમ તરીકે નીમેલા સૈદ એહમદ બુખારીને પકડી કે કર્યા, અને શહેરના પાકા ખોબસ્ત તથા કિલ્લાને મજબૂત કરી દારાસિકાહને અટકાવવા માટે તત્પર થઇ બેઠો. મુહુમ્મદ દ્દારાસિકાને આ ગાડવણુની ખબર થવાથી શહેરને ફબજે
Page #300
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૪ ]
લેવાની લાલચને પડતી મુકી ત્યાંથી વીસ કેસ ઉપર આવેલા કડી કસ્મા તરફ્ ગયા, અને ત્યાંથી ચુંવાલના કાળી કહાનજીને સંદેશા મેકલી મદદની માગણી કરી; જેથી કહાનજી પાતાના સાથીઓને લઇ, તેના સંગાથ કરી કચ્છ દેશ સુધી મુકીને પાછા ફર્યાં. તે વખતે રસ્તામાં સુરત શહેરના હાર્કમ ગુલમહુમ્મુદ્દે પચાસ સ્વારા તથા ખસે! બંદુકચી-પેઢલની સાથે આવી મળી તેની સાથે રવાને થયેા.
હવે જ્યારે મુહમ્મદ દારાસિાહ કચ્છ દેશમાં પહેોંચ્યા ત્યારે ગુજરાત જેવા દૂર દેશની મુસારીએથી આવેલા જોઇ, ત્યાંના રાજા તેને લેવા માટે સામે। આવી, સઘળા પ્રકારની પરાણાગત કરી સાથે રહ્યો; અને પેાતાની કન્યા તેના કુંવરની સાથે આપવા વિષેની જે કબુલત કરી હતી તે વિસારી મુકી તદ્દન અજાણ્યા બની ગયા, તેમ ખાતરબરદાસ્ત કરવાનું પણ ગણકાર્યું નહિ; જેથી તે (દારા) ત્યાં એ દીવસ કરતાં વધારે નહિ થાભતાં ભખર તર રવાને થયેા. સરદારખાને આ બધી હકીકત અને પોતાથી થએલી ધટતી યેાજનાએની ખબર બાદશાહની હજુરમાં લખી જણાવી. જે ઉપરથી બાદશાહી ફરમાન ઘણા માન તથા પ્રસક્ષાપાત્ર સરદારખાન તરફ માકલવામાં આવ્યું. જેની નકલ નીચે પ્રમાણે છે:
સરદારખાનના પત્રના જવાબમાં બાદશાહી ફરમાન.
રાજ્યવશીરૂપી, શુરવીર્ અને પરાપકારી સરદારખાને આ ખાદશાહી પુરમાનથી માન પામી જાવુ કે, તમાએ મેાકલાવેલી અરજી હન્નુરની દૃષ્ટીએ આવી. તેમાં લખેલી હકીકતપ્રમાણે દારાસિકેાહ અજમેરમાં હાર પામી દાળીદ્રાવસ્થામાં ઉજ્જડ-વેરાન જંગલમાં ભટકતા થયા; અને તમે લશ્કર તૈયાર કરી, અહમદાબાદના કિલ્લાને મજબૂત કર્યો, તેમજ વખત આવે લડાઇ કરવા તત્પર થઇ જવાની ગોઠવણ કરી, અને તે મુજબ વીરમગામ તરફ્ એજ કારણસર ગએલા; તે પ્રમાણેની દરેક રીતે હુશિયારી અને ચાલાકી કામે લગાડી મજકુર કિલ્લાની મજબૂતી તથા ચાકસાઈ રાખવા સંબંધી હકીકતની શ્રીમત બાદશાહને જાણ થતાં, તેજ પ્રમાણેના બંદોબસ્ત ચાલુ રાખવા ઇચ્છા જણાવી છે, તે એવી રીતે કે, સર્વથી શ્રેષ્ઠ માનને પાત્ર રાજા જસવસિ’હને હુકમ પુરમાવવામાં આવ્યે છે કે, પેાતાની સન્યાસહિત અહમદાબાદ પહોંચી ત્યાંના બંદોબસ્ત કરવા, અને એવું ધારવામાં આવે છે કે તે અત્યારસુધીમાં ત્યાં પહેાંચી પણ ગયેલ હશે. માટે તમારે તે એક
Page #301
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૫ ]
અધિકારીની સાથે રહી, સરકારી નોકરી સંતાષકારક રીતે વાદારીથી કરવી, કેમકે તેવી રીતે નાકરી કરવાથી અને રાજ્યનું ભલુ ઈચ્છિવાથી માન, આબરૂ તથા મહેરબાનીમાં વધારા થાયછે. તે સિવાય અમીના તથા તેના નાના દીકરાને કેદ પકડવાનુ કામ હજુરશ્રીને ધણુંજ પસંદ પડ્યું છે. કેમકે તે સૈયદપુર સુધી દારાસિકાહની સાથે ગયા હતા અને ત્યાંથી પાછા ક્રી સુરતખદર તરફ જવાનેા તેને મનસુમેા હતેા; તેમજ તેના માટે દીકરા અસકરી કે જે સુરતબંદરમાં છે તેને પણ પત્તો મેળવી કેદ કરવા અને તેની સઘળી કેરીઅત મજકુર રાજાને જાહેર કરવી; અમીનાને હાથ-પગમાં ખેડીઓ પહેરાવી, મુશ્કેટાઇટ બાંધી, અહમદાબાદના સુખાના તેહનાતી મનસબદારા સહિત અત્રે દરબારમાં માકલી દેવા; તથા એ પણ વિદિત થયું છે કે, સેદ હસનને ખેાલાવ્યા છતાં પણ તે સરકારી નાકરીની કસૂર કરી તમારી સાથે રહેલા નહિ, જેથી આ કસૂરને લીધે તેની જાગીર અને મનસખ જપ્ત કરી, વડેાદરાપરગણું તેના પાસેથી ખુચાવી લઇ, સરકારી કૃપાને પાત્ર તાહખાનને સાંપવામાં આવ્યું છે, માટે તે વહેલાસર પહોંચી જશે એવી વકી છે. શેર ખાખી તથા આખિદ ખાખીની જાગીર અહમદાબાદમાંથી સરકારી નેકરીમાં આવવાની હકિકત વિષે સરકારને જાણુ થઇ. ત્યાંના બક્ષી સેકુલ્લા વિષે સરકારમાં જે અરજ થઈ હતી તેથી તેને બદલવાથી બક્ષીગીરીની જગ્યા સઇદ રઝવીખાનને આપવામાં આવી છે; માટે મજકુર ખાનના ત્યાં પહોંચ્યા પછી તેને હજુરમાં મેકલી દેવા. આ કામની ઘણી તાકીદ સમજી તુરત અમલ કરવા. તારીખ પાંચમી માહે શાબાન સને ૧૦૬૯ હિજરી,
મહારાજા જસવતિસહુ કે જે, સુબેદારી ઉપર નિમાયા હતા તે, મજકુર સનના રબીઉલઅલમાસની સત્તરમી તારીખે અહમદાબાદ આવી પહેાંચી સુભેગીરીનુ કામ ચલાવવા લાગ્યા; તેમજ સુખાને દિવાન રહેમતખાન તથા મુહુમબેગ તુર્કમાન કે જેએ સુખાના કુમકીઓ પૈકીના હતા, કે જેમને દારાસિકાહ જબરદસ્તીથી પેાતાની સાથે લઇ ગયા હતા અને જેઓને તેની હાર પછી બાદશાહી બક્ષિશેા પણ મળી હતી, તે હજુરની કૃપા મેળવી પાશાક તથા વિદાયગીરીનું માન પામી જીના રીવાજ પ્રમાણે પાછા ફર્યાં. હવે સારડના ફેાજદાર કુતબુદ્દીનખાન ખેશગીએ અત ઉપર વિચાર કરીને દારાસિકેહની સાથે જવાનું માંડી વાળ્યું હતું,
Page #302
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૬
તેથી સુખાની દીવાનીના મુત્સદ્દી રાજા રઘુનાથદાસની માહારથી સરકારી હુકમા નિકળતા હતા. આ વખતે મજકુર રાનની મેાહારથી સુખાના દીવાન રહેમતખાન તરફ ભાંગ વાવવા તથા વહેંચવાની મનાને હકમ પહેાંચેલી. તે નીચે મુજબ છેઃ~~
હુકમ-—પ્રધાનપદ તથા ઉત્તમ માનને પાત્ર રહેમતખાનને માલુમ થાય કે શ્રીમત બાદશાહના હુકમ થયેા છે કે, સઘળા રાજ્યમાં કોઇપણ સ્થળે નિશા(કે)વાળી વસ્તુ જેવી કે, ભાંગ વાવવી નહિ, પરંતુ તેને બદલે ખીજી કાઇ વસ્તુનું વાવેતર કરવું. જેથી ફરજ પાડી લખવામાં આવે છે કે, આ માન પહોંચેથી ખાલસા પરગણાના અધિકારી, જાગીરદારા તથા તમારા તાખાના અમલદારા વિગેરેને હુકમ કરવા કે, દરેકે પોતપોતાના તાબાના શહેર કે પરગણામાં તાકીદ કરવી કે કોઇપણુ માણુસ ભાંગ વાવે નહિ, પરંતુ તે બદલ ખીજી વસ્તુ વાવે. તેમ છતાં જો કોઇ હુકમના અનાદર (અપમાન) કરી વાવે તેા તેને સખ્ત શિક્ષા કરવી, કે જેથી બીજો કાઇ એ કામ કરવા માટે હિમ્મત ધરે નહિ, માટે ખાસ અવસ્ય તા એ છે કે આ બાબતમાં ઘણીજ તાકીદ સમજી જ઼માનપ્રમાણે અમલ કરવા અને કોઇ એથી ઉલટુ કરે નહિ તે માટે પૂરતી તપાસ રાખવી. જે કાઈ પણ અમલદાર કે જાગીરદાર તે વિષે અજાણપણુ' દર્શાવશે તે તેને પણ ગુનેહગાર ગણવામાં આવશે. આ વિષે વધારે લખવાની જરૂર નથી, માટે ટુંકામાં સમજી લેવું. તા. ૧ લી માહે રમઝાન સને ૧૦૯ હિજરી. દાણાના મહેસુલિવષે બાદશાહી ફરમાન અને બીજી વખતની તખ્તનશિનીના રાજ્યાભિષેક
માહે રમઝાનભાસની મુબારક તારીખ ૨૪ મી રવીવારે શાહજહાંખાદ એટલે દિલ્લીની રાજધાનીમાં કિલ્લાની અંદર સિક્કા તથા ખુતબાનેા કરાવ કરવા માટે બીન વખતના રાજ્યાભિષેકની ક્રિયા કરવામાં આવી. તે રાજ્યાભિષેકની તારીખ, માસ તથા વર્ષ જુના રાજવહીવટપ્રમાણે ચંદ્ર ગતિના ગણિતથી ઠરાવવામાં આવ્યા. તે વખતે કરમાના મેકલવામાં આવ્યાં કે ઝુલુસી સાલ (વર્ષ) રમઝાનમાસની પહેલી તારીખથી ચાલુ કરવી; તે પછી રાજ્યના મેટા કાછને આજ્ઞા કરવામાં આવી કે, એક છટાદાર ખેતમે કે જેમાં રાજ્યનું ઉપનામ હાય તે તૈયાર કરી વાંચી સંભળાવા. તે આના થતાં કાજીએ અરજ કરી કે પિતાની યાતીમાં પુત્રના નામનું ભાષણ (ખેતમે!)
Page #303
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૭ ]
વાંચવુ' તે શરેહ-મુહમ્મદી પ્રમાણે દુરૂસ્ત નથી. આ ખનાવથી ખાદેશીહના મનને માઠું લાગ્યું અને ચિંતાતુર થયેા. ત્યારબાદ પાટણના રહીશ કાજી શેખ અબ્દુલવહામ-ગુજરાતી કે જે એક લશ્કરના કાજી હતા તેણે તે વાતથી વાકેફ થઈ અરજ કરી કે, જો આના હાય તેા, શ્રીમત બાદશાહના નામનું ભાષણ વાંચવા વિષે મેટા કાજીથી તકરાર (વાવિવાદસ ભાષણ) કરી, હરાવીને સિદ્ધ કરી આપવા હું તૈયાર છું. તે ઉપરથી હુકમ મળ્યા કે એ કાર્ય સરકારને પસંદ પડતુ છે. હુકમ મળતાંજ તે કાજી (શેખ)એ શરેહના નિયમેા મુજબ વાદવિવાદ કરી, બુદ્ધિપૂર્વક અનેક દૃષ્ટાંતા આપી સાબિત કરી આપ્યુ કે, શ્રીમંત હજીર્ બાદશાહ શાહજહાંની સ્થિતિ (તખીયત) બેભાન અવસ્થામાં છે, તેમજ શકિત પણ બિલકુલ નાશ પામી છે, તેથી રાજ્યનીતી ચલાવવાનું કામ પણ થઇ શકે તેમ નથી, કેમકે પ્રજાની સુખશાંન્તિના આધાર ખાસ રાજા-બાહશાહની રાજ્યનીતી ઉપર હાય છે; માટે આવા વખતે તેને પુત્ર કે જે, રાજ્ય કરવા યેાગ્ય હાય તેના નામથી ભાષણ (ખેતમે!) વાંચવું તે શરેની આજ્ઞાપ્રમાણે અનુસરતું અને વ્યાજખી છે. એ ખીના ઉપર ભસાલાયક શરેહના આધારે। કાઢી, મોટા કાજી તથા બીજા વિદ્યાના જે હાજર હતા તેઓને ખેલતા બંધ કરી દઇ જીત મેળવી. તે વખતે શ્રીમંત બાદશાહ ઔર’ગજેએ તેને પાતાના નામના ખેતા પઢવાના હુકમ આપ્યા, અને માટા કાજીને હાદો પણ તેનેજ બક્ષિશ કરવામાં આવ્યા; તેમજ રૂપિયા તથા મહારા શાહુ ઐર'ગઝેષ્ઠ આલમગીર ” ના નામનો સિક્કો પાડવામાં આવ્યેા. ત્યારબાદ સૈદ જલાલ સદસ્મ્રુદુરના દીકરા સેઇદ જાફર કે જે શાહેઆલમસાહેબની ગાદી ઉપર હતેા તેને હજુર બાદશાહ તરફથી ખાસ પોશાક માકલવામાં આવ્યા. આ વર્ષે સુખાના દીવાનની જગ્યા મરમત ખાનને આપવામાં આવી; પરંતુ તે ખરતર થયા અને મરણ પામ્યા, એ સિવાય વધારે હકિકત કાંઈ જાઇ નથી.
ઉપર
'
,,
એજ વર્ષીના જીલલજ મહિનામાં “ આલમગીરી હુકમ આખા હિન્દુસ્તાનની દરેકે દરેક જગાએ પહોંચ્યા કે, સધળી જાતની રાહદારીઓ, અનાજ ઉપર લેવાતાં મહેસુલ અને હાંસલ તથા ખાવાપીવાની સઘળી જણુસા ઉપર લેવાતા તમામ જાતના કરેા (વેરા) કે આવતા હતા તે વસુલ કરવાના ખાલસા રાજ્યમાં ખાસ
જે પ્રથમ લેવામાં ધારા હતા; તે
Page #304
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૮ ] મુજબ નાણું (કર) વસુલ થઇ; જમાબંધીમાં ગણાઈ ખજાનામાં જમે થતાં હતાં. તે નાણાં, તેહવીલનાં ગામ, અમીર તથા મનસબદારાના વાંટાઓ, ગરાશીઆઓની સરહદ અને જાગીરદારોના પગારમાં ગણાતાં હતાં, તેમ ખજાનાઓ પણ તેથીજ ભરપુર રહી શકતા હતા. જેમકે ખાલસા રાજ્યમાં તેથી પચીશ લાખ રૂપિયા જમે થતા હતા તે સરકારે માફ કરી દીધા; તેમજ સઘળા રાજ્યમાંથી રાહદારી હાંસલ પણ કાઢી નાખવામાં આવ્યું. પ્રથમ રાહદારી હાંસલને લીધે તેનો હિસાબ રાખનારા તથા લેનારાઓ પૈકી કોઈપણ માણસ બહાર આવજાવ કરી શકતો નહિ. આ વિષે ઉત્તમ દષ્ટાંતો તેમજ સમજુતીપૂર્વક પત્રિકાઓ ઘણી જ તાકીદથી દરેક સુબાના મુત્સદીઓ, ફોજદારે, અને આસપાસના મહેસુલ ઉઘરાવનાર અમલદારે તથા કારકને ઉપર મોકલી આપવામાં આવી; તે એવા હેતુથી કે, હવે પછી સરકારે માફ કરેલાં મહેસુલની વસુલાત કરવાના સબબસર કેઈએ પણ હાથ લાંબો કરવો નહિ. આ હુકમ દરેક સુબાઓ વિગેરેને પહોંચાડવા માટે હજુરી ગુરજવાળા વસાવલો અને એકાંડીઆઓને નીમવામાં આવ્યા
સઘળા રાજ્યમાં ઈસ્લામી ધર્માધિકારીઓની નિમણુંક
શ્રીમંત બાદશાહના દરેક વખતના પ્રયત્નો ધાર્મિક ઉત્તેજન, ખુદાઈ ફરમાન તથા પેગમ્બર સાહેબના દીનને ફેલાવવા તરફ દોરાએલા રહે છે. આ વેળા શ્રીમંત બાદશાહના મનનું વલણ એ તરફ દોરાએલું છે કે, જે ઈસ્લામી (મુસલમાન) ધર્મ-વિધાથી ભરપુર હોય, શરેહનું પણ પૂરતું જ્ઞાન ધરાવતું હોય અને સદાચારવાળો હોય તેને મોટા ધર્માધિકારીની જગ્યા ઉપર નીમવા, કે જે, પ્રજાને ખોટાં કૃત્યોથી દૂર રાખે; એટલું જ નહિ, પરંતુ ખાસ કરીને મધપાન, ભાંગ, ગાંજો વિગેરે નિશાવાળી ચીજો અને બદબણ (કચાલવાળી) સ્ત્રીઓની સોબતથી પણ દૂર રાખે. જેથી આ અધિકારની સત્તા હજુરમાં તુરાન દેશને ઘણું બાહોશ અને વિદ્વાન મુલ્લાં અવેઝવતુહને આપવામાં આવી, અને તેને મદદ કરવા માટે તેની સેવામાં સઘળા મનસબદાર તથા એકાંડીઆઓને નિમવામાં આવ્યા. જે કદી કોઈપણ માણસ અજ્ઞાનતા, નાદાની કે બેસમજવાળી નફટાઈ ભરેલી વર્તણુંકથી મનાઈ કરેલા હુકમથી વિરૂદ્ધ રીતે વર્તે અને તેથી ટટ-બખેડે ઉભો થવા પામે તો તેવી ટોળીના માણસને પૂરતી શિક્ષા કરવી. તે પ્રમાણેના હુકમો સુબાઓ, અધિકારીઓ અને આજુબાજુના દેશના સત્તાધિકારીઓ
Page #305
--------------------------------------------------------------------------
________________
L[ ૨૫૮ ] તરફ મોકલાવી લખવામાં આવ્યું કે, આ હુકમનો અમલ પૂરતી તાકીદ સમજીને તે પર ખાસ ધ્યાન દઈને કરવો; આથી શરેહના હુકમો જે જીર્ણ (નાશ થઈ ગયેલા હતા તે સઘળા ઘણુ જ થોડા વખતમાં પાછા પ્રકાશમાં આવી અમલમાં મુકાયા. તે વિષેનું જે બાદશાહી ફરમાન થયું તે નીચે મુજબ છે –
બાદશાહી ફરમાનની નકલ, અહમદાબાદના સુબાના તાબેદાર અધિકારીઓ, મોટા અમીરે, સત્તાધારીઓ, ફોજદાર, જાગીરદારો, થાણદારે, દીવાન, દીવાનના કારકુને અને 'પ્રજાવર્ગના આગેવાન વિગેરે જેઓ સરકારી સંબંધ ધરાવનારા છે તેઓ
અને સરકારી ખાલસા રાજ્યોના અમલદારો તેમજ શહેર તથા કસ્બામાં વસતા લેકેએ પણ આ સરકારી હુકમથી વાકેફ થઈ જાણવું કે, અમારી સંપૂર્ણ ઈચ્છા, હિમ્મત, પ્રયત્નો અને શુદ્ધ નિષ્ઠા એજ કાર્યમાં રોકાએલી છે કે, આ અવિચળ રાજ્ય તેમજ બાદશાહતના ચાલુ સમયમાં શરેહની આજ્ઞાઓ અને ઇસ્લામી કાયદાઓ પ્રજાવર્ગમાં પ્રસાર (ફેલાવો) પામે, કે જેથી કરી ચાલુ-કાળમાં તેમજ ભવિષ્યકાળમાં પણ તેઓને લાભકારક થઈ પડે. એટલામાટે ખાસ હુકમ કરવામાં આવે છે કે, સરકારી–અમલદારી કે ખાલસા રાજ્યમાં કોઈપણ માણસે નિસો કરવો નહિ, તેમ નુકશાનકર્તા વસ્તુને અહાર પણ કરે નહિ; અને કોઈપણ જાતનો દારૂ અથવા તે ભાંગ, કે જે બુદ્ધિનો નાશ કરે છે તેને ઉપયોગ કરે નહિ. પિતાને અમુલ્ય વખત નીચ માણસોનાં કૃત્યોમાં નકામો ગુમાવી ગેરઉપયોગ કરવો નહિ. જો કોઈને ગુલામ કે લેડી નાશી ગઈ હોય અથવા તેને ફેલાવી કઈ લઈ ગયો હોય અને તે ગુલામ કે લેડી જે સરકારી અમલદારોના પકડવામાં આવે, તે તેને કાયદાસર તેના માલીકના હવાલામાં સોંપી દેવી. આ કામ કર્યા બદલ કંઈપણ રકમ કે વસ્તુ હકસાઈ દાખલ લેવી નહિ. તેવીજ રીતે કોઈ માણસનું લેહેણું તેના દેણદાર પાસેથી અપાવ્યા બદલ તે લેહેણદાર પાસેથી કંઈપણ લેવાની લાલચ રાખવી નહિ. આ હુકમને દરેકે દરેક શહેર, કસ્બા, નગર અને પરગણાઓમાં ખુલ્લી રીતે પ્રગટ કરે; તેથી વિરૂદ્ધ રીતે જે કોઈપણ માણસ વતે કે ચાલે, તે તેને ગુહે. ગાર ગણી, તેના કરેલા ગુન્હા બદલ પૂરતી શિક્ષા કરવી, કે જેથી બીજે કોઈ માણસ તેમ કરવા હિમ્મત ભીડે નહિ. આ બાબતમાં જે કોઇ ચર્ચા
Page #306
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૦ ] કે નિંદા કરશે તે તે પણ શરેહ વિરૂદ્ધ ચાલવાને ગુન્હેગાર થઈ ભારે શિક્ષાને પાત્ર થશે.
હવે કેટલાએક બનાવો, કે જે અમારા ઇતિહાસમાં લખાઈ ગયા છે તે બનાવોના લીધે કેટલાક બખેડાઓ ઉભા થવા પામ્યા, તેમ કેટલાંક તોફાનો પણ ઉભાં થવા પામ્યાં, કે જેથી કરી તમામ પ્રજાની સુખશાન્તિમાં ભંગ પડી નાખુશી અને કુસંપનાં બીજ રોપાઈ ચુક્યાં; તેમજ કેટલાક તોફાનીઓનાં તોફાન અને બખેડીઆઓની કનડગતનાં કારણથી ખેતીવા. ડીને પણ જેવો જોઈએ તેવો પૂરતો બંદોબસ્ત નહિ થવાથી કરેલા વાવે. તરને નાશ થઈ ગયો. આવા સબબથી અનાજ વિગેરે દાણદણના ભાવ ઘણા વધી ગયા હતા. તેમાં વિષેશ કરી ગુજરાતની ઘણીજ માઠી હાલત હતી. તે જોઈ શ્રીમંત બાદશાહે પ્રજાનાં દુઃખ નિવારી (કાપી) સુખ આપવા માટે અને સુખશાંતિ ફેલાવવા અર્થે એવી સગવડ કરી આપી કે, તમામ રાજ તથા ખાલસા મુલકમાં અનાજ વિગેરે ખાવા પીવામાં વપરાતી બીજી જણસો, કે જેમના ઉપર જે હાંસલ લેવાય છે તે, તેમજ બીજાં ઘણુંખરાં કારણોના લીધે સાયરની ઉપજનું જે બંધારણ બંધાયું છે તે માફ કરવામાં આવ્યું છે. જેથી આ વિષેના હુકમો ઘણી જ તાકીદે અમલ થવા સારાં વિધતાભર્યા દષ્ટાંત આપી, સુબાઓ, ફોજદાર, જકાતખાતાના કામદારો અને મુત્સદીઓ ઉપર મોકલવામાં આવ્યા, અને તે સાથે તાકીદ થઈ કે હવે પછી સરકારે માફ કરેલા મહેસુલની વસુલાત કરવી નહિ. આ હુકમો દરેક દેશના સુબાઓ વિગેરેને પહોંચાડવા માટે ગુરજબરદાર તથા એકાંડીઆઓને નિમવામાં આવ્યા. તે વિષે પ્રથમ લખાઈ ગયેલ છે. ત્યાર પછી ડોક કાળ વિત્યાબાદ અનાજના ભાવોમાં જોવાજે ફેરફાર થઈ ગયો.
સને ૧૦૭૦ હિજરીમાં રઝવીખાન બુખારી નોકરીને ત્યાગ કરી એકાંતવાસમાં રહેવાનો મનસુબો કરતો હતો, તેથી તેને બાર હજાર રૂપીઆનું વર્ષાસન કરી આપવામાં આવ્યું. એજ વર્ષે મહારાજા જસવંતસિંહની “મહારાજા” ની પદવી, કે જે તેની પ્રથમની કસુરોના લીધે પાછી ખેંચી લેવામાં આવી હતી તે ફરીથી તેને પાછી આપવામાં આવી અને તેના ઉપર બાદશાહની ઘણી જ મહેરબાની થઈ. (તે વિષે આગળ લખાઈ ગએલ છે.) ત્યારપછી સઈદ જલાલ બુખારીને દીકરો સઇદ જાફર અને તેને દીકરે સૈઇદ મુહમદ તેમજ મરહુમ સઈદ જલાલને ભાઈ
Page #307
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૧ ] સિઈદ હસન કે જેઓ રાજ્યાભિષેકની મુબારકબાદી આપવા માટે દરબારમાં આવ્યા હતા તે સધળાઓને સારા પિશાકો આપવામાં આવ્યા અને તેઓ કેટલાક માસ સુધી સરકારી સેવામાં હાજર રહ્યા. સૈયદ જાફર ગાદીવાળાને એક હાથી, પોશાક તથા દશ હજાર રૂપીઆ રોકડા આપવામાં આવ્યા, સૈઈદ જલાલના ભાઇ સૈઈદ હસનને પિશાક, એક હથણી તથા એક હજાર રૂપિયા રોકડા ઇનામ મળ્યા, અને કુતબે આલમ સાહેબની ગાદીવાળા સૈઈદ મુહમદ સાલેહ બુખારીને પોશાક, હથણી અને બસો સોનામહોરો. આપવામાં આવી. છેવટે બાદશાહી મહેરબાની સંપાદન કરી તેઓ પિતાના દેશ અહમદાબાદ તરફ રવાના થયા. ત્યારપછી સને ૧૦૭૧ હિજરીમાં શ્રીમંત બાદશાહના શ્રવણે એવું આવ્યું કે, બસરાના હાકેમ હસન છે પાશાએ શુદ્ધ અને પવિત્ર નિષ્ઠાથી બાદશાહના રાજ્યાભિષેક થવાના શુભ અવસરની ખુશાલીની યાદગીરીમાં કાસમ આકાની સાથે કેટલાક ઘેડાની ભેટ પિશકશી દાખલ મોકલી છે તેથી તેના સુરતબંદર પહોંચ્યાની ખબર જાણવામાં આવતાં ત્યાંના મુત્સદી મુસ્તફા ખાન ઉપર સરકારી હુકમ આવ્યો કે, કાસમ આકાને ચાર હજાર રૂપિયા ખર્ચ પેટે આપી દરબારમાં મોકલી દેવો. ત્યારબાદ એજ વર્ષના શવ્વાલમાસમાં સરકાર તરફથી સારઠના ફોજદાર કતબુદીનખાન પેશગીને કિંમતી પોશાક તથા સોનેરી સાજવાળો ઘોડે, અને કચ્છના જમીનદાર તમાજીને પિશાક આપવામાં આવે; તેમજ સુબાને કુમકી સરદારખાન હજુર હુકમાનુસાર દરબારમાં આવી સેવામાં હાજર થયે; તેથી એક હાથી તથા કેટલાક ઘોડા ઉપરાંત આ દેશની રૂઢી પ્રમાણે પુરી ટીપની કેટલીક ભેટો પેશકશી દાખલ રજુ કરી. જે ઉપરથી તેને ભરૂચની ફોજદારી ઉપર નિમવામાં આવ્યો.
સને ૧૦૭૨ હિજરીમાં અહમદાબાદની સુબેગીરીપર બિરાજતા મહારાજા જસવંતસિંહ ઉપર સરકારી ફરમાન આવ્યું કે, પિતાની સઘળી સન્યા લઈ અમીરૂલ ઉમરા કે જે, દક્ષિણમાં શિવાજી મરેઠાની સામા યુદ્ધ કરે છે તેની મદદે જવું. તે પછી જુનાગઢના ફેજદાર કુતબુદ્દીનખાન ઉપર હુકમ કરવામાં આવ્યો કે, સરકારી અજ્ઞાથી જ્યાં સુધી બીજો સુબે ન આવે ત્યાં સુધી તમારે સુબેગીરીનો અધિકાર ચલાવો. જેથી તે સરકારી ફરમાનને માન આપી મજકુર સનના મોહરમ માસની ૧૭ મી તારીખે અહમદાબાદ આવી સુબા તરીકે કારોબાર ચલાવવા લાગ્યો. આ વર્ષમાં સુરતબંદરના મુત્સદી મુસ્તફાખાનની પેશકશીના અગ્યાર અરબી ઘોડા અને પાંચ ગુરદાસીએ સરકારમાં દાખલ થઈ.
Page #308
--------------------------------------------------------------------------
________________
[ ૨૨ ] બત્રીશમ સુબો મહાબતખાન.
સને ૧૯૭૨ થી ૧૦૭૮ હિજરી. મેહરમ માસની સોળમી તારીખે મહારાજા જસવંતસિંહના બદલાયાથી હજુરમાં ગુજરાતની સુબેગીરી ઉપર મહાબતખાનની નિમણુંક થઈ. તેને ખાસ પિશાક, સોનેરી સાજ હાજી ગફખાનની સહિત અરબી ઘડે, તથા ચાંદીના સામાન અને કે
5. દીવાની અને સરદાર
ખાનની ભરૂચથી ઇડકસબી ખૂલવાળો એક હાથી ઈનામ આપી તેના
લીલા ઈનામ આપી તેની રમાં બદલી. માનમાં વધારે કર્યો; તેમજ તેની તેહનાત પૈકીના બેહજાર ઘોડાઓ બેવડા-તેવડા કરી આપી ગુજરાત તરફ રવાને કરી દીધો. જેથી તેણે ત્યાંથી નીકળી સને ૧૦૭૩ હિજરીના રબીઉલ અવ્વલ માસની સત્તરમી તારીખ ને રવીવારના દિવસે અહમદાબાદ આવી પહોંચી સુબાને ચાર્જ સંભાળી લીધે. આ વખતે સરદારખાન કે જે, ભરૂચની ફોજદારી ઉપર નિમાયો હતો તે ત્યાંથી બદલાઈ ઇડરની ફોજદારી ઉપર આવ્યો. કેમકે ત્યાંના ફરજદાર શેરસિંહની સત્તા પૂરતી રીતે ચાલતી નહોતી; તેમ સરદારખાન પણ ઘણું લાંબા કાળથી અહમદાબાદના સુબાને તેહનાતી હતો, જેથી તેની નિમણુંક થઈ તે ઘણી યોગ્ય થઈ. તેને હુકમ કરવામાં આવ્યો કે, ઇડર પરગણાના તોફાની લોકોમાંથી જે કઈ અંતના પરિણામને જરાપણ વિચાર નહિ કરતાં બખેડા તથા તફાને કરી ખરાબ વર્તણુંકથી વર્તે તે તેને સર્ણ શિક્ષા કરવી, અને બીજા તફાની કે લુચ્ચા લવંગ વિગેરે બખેડીઆઓને પણ નાશ કરી, તેમનાં નામોનિશાન બાકી રહેવા ન આપતાં ખેદાનમેદાન કરી નાખવું. નવાનગરની જીત, અને બાદશાહી હુકમથી તેનું ઇસ્લામનગર
' નામ આપવું. નવાનગરનો પહેલો જમીનદાર રણમલસિંહ કે જે, સરકારી હુકમને તાબે રહી બાદશાહી શુભેચ્છકપણું ખરા તનમનથી જાળવતે હતો અને તે પ્રમાણે સદાએ બાદશાહી સેવામાં રહી પેશકશી પહોંચાડવામાં બિલકુલ કસુર કરતો નહોતો. તે આ વર્ષ (૧૯૭૩) માં મૃત્યુ પામ્યો, અને તેના કુંવર સતરસાલને તેની જગ્યાઉપર હજુરતરફથી કાયમ કરવામાં આવ્યો. જેથી તે બાદશાહી હુકમાનુસાર પિતાના પિતાની જગ્યાએ આવી પિતાના
Page #309
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૩ ]. જાતભાઈઓનું ઉપરીપણું તથા રાજ્યકારભાર ધમધોકાર ચલાવવા લાગ્યો. રણમલન ઇતરાજી પામેલો ભાઈ રાયસિંહ નાલાયક, બંડખોર અને અને ભિમાની હતું. તેને એની નિમણુંકથી ખોટું લાગ્યું, તેથી તેણે પાયમાન થઈ શત્રતા કરવા માંડી, અને તેને ત્યાંથી કાઢી મુકી સઘળું લઈ લેવાની તૈયારી કરી. તે રાયસિંહ રાજખટપટના કામમાં નિપૂણ હતો, જેથી લોકોને તેનાથી વિખુટા પાડી પિતાના પક્ષમાં લીધા અને સમજાવી ફેસલાવી પાંચ છ હજાર સ્વાર–પ્યાદા ભેગા કરી બંડ મચાવી દીધું. જેમાં રાજપ્રધાન ગોવરધન કે જે, સતરસાલને ભાઈ હતું તેને મારી નાખે. સતરસાલને તેના કરે, ખવાસો, અધિકારીઓ અને તેની માતુશ્રી સાથે કેદ પકડી, તેની જમીનદારી ઉપર કબજો કરી ગાદીએ બેઠે, અને કચ્છ દેશના સઘળા જમીનદારોને પોતાની તરફ ખેંચી લઈ પોતે ધારેલું કાર્ય બેધડક રીતે સિદ્ધ કરી લીધું. આ વખતે કુતબુદ્દીનખાન (સોરઠને ફોજદાર) તે દેશને બંદોબસ્ત કરતો હતો, અને અધિકાર ભોગવતો હોવાથી જ તેને મુકામ ત્યાંજ હતો. જ્યારે તેના માણસોએ ખબર કરી કે રાયસિંહને દીકરે તમાજી અને તેનો ભાઈ જબા-બન્નેએ પોતાની સાથે ત્રણ હજાર બંડખોરોને લઈને હાલાર પરગણામાં બખેડો ઉઠાવ્યો છે. તે ઉપરથી કુતબુદીનખાને પોતાના દીકરા મુહમદખાનને બે હજાર સ્વારની સાથે તે બન્નેને હરાવી, પકડી લાવવા માટે હુકમ આપી મેકલ્યા. આ હકીકતથી વાકેફ થતાંજ બન્ને જણ પિતાના સાથિઓ સહિત મજકુર પરગણામાંથી નાસી જઈ કછ તરફ નીકળી પડ્યા. તેમને પકડી પાડવામાટે મુહમદખાને પણ ઉતાવળ કરવામાં કંઈ કચાશ નહિ રાખતાં તેઓને પકડી પાડ્યા અને સામસામું ભયંકર યુદ્ધ થયું. તેમાં તોફાની અધર્મીઓના એકસો સાત માણસો કપાઈ ગયાં અને બાકીના અધમુવા જેવી સ્થિતિમાં નાસી છુટયા; તેમ મુહમ્મદખાનના પણ કેટલાક મુસલમાન લડવૈયાઓ લડાઈમાં ખપી ગયા. જ્યારે આ અધર્મીઓનાં તોફાન તથા બંડથી કુતબુદ્દીનખાને તે દેશને તદન નિરાળો એટલે શાંત-સહિસલામતીવાળો કરી મુક્યો અને ત્યાને પાકે પાયે બંદોબસ્ત થઈ ગયો ત્યારે તે જુનાગઢ તરફ પાછો ફર્યો. આ ફતેહની ખબર જ્યારે દરબારમાં પહોંચી ત્યારે તેના ઉપર ઘણી જ મહેરબાની થઈ અને હજુર હુકમથી આ શહેર (નવાનગર)નું નામ ઈસ્લામનગર મુકવામાં આવ્યું. આ વર્ષની આખરીએ અહમદાબાદના સુબાની
Page #310
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૪ ]
સદારત ઉપર મીર ભુલૢની નિમણુક થઇ, જેથી તેણે ત્યાંના ચાર્જ સંભારી લીધા. ત્યારપછી સને ૧૦૭૪ હિજરીના સરમાસની બીજી તારીખે મેટા પ્રધાનના હાદો હજુરમાં જાફરખાનને આપવામાં આવ્યા. દારાસિકોહતુ' નામ ધારણ કરનાર મલુચનું શિક્ષાએ પહોંચવું
અહમદાબાદના સુખાના વખતના બનાવા પૈકી એક એ પણ મનાવ છે કે, એક મલુચ જાતના ડખાર કે જે, વિરમગામ તથા ચુવાલની સરહદમાં પેાતાને દારાસિકાહ કહેવડાવવાની ઘેલછામાં પડયા હતા, તેણે કેટલાએક ખાર-લુચ્ચા લેાકાને ભેગા કરી તેાફાન મચાવી દીધું હતું તેને, તથા જે કાળી લોકોએ તેને પેાતાની જુના વખતથી ચાલતી આવેલી આદત અને સ્વભાવને લીધે આશરેા તથા મદદ આપી હતી તેનેા નાશ કરવા માટે સુખ મહાબતખાને જેવી રીતે ધાયું હતું તેવીજ રીતે એકઠા થયેલા સઘળા બંડખારાને એકદમ વિખેરી નાખ્યા, કાળી લોકોને સખ્ત શિક્ષા કરી તામે કર્યા, અને તે તેાકાની બંડખેાર(બલુચ)ને પાયમાલ કરી આ દેશમાંથી ખરાબ હાલતે કાઢી મુકયા. તે પછી ત્યાંના બંદોબસ્ત અર્થે ખંભાતનું થાણું, કાજના અને એલપાડ તામે પેટલાદનું થાણું કાયમ કરી, તેના ઉપર દેખરેખ રાખવા માટે સેઇ મેહમુદખાનને નિમ્યેા. આ વખતે મહાબતખાન ઉપર સરકારી માત આવ્યું કે, ચુંવાલના કાળી દુદાને શિક્ષા કરી અને પાંચસે સ્વારા સાથે શેર ખાખીની નિમણુંક કરી, તે સાંભળી ચાગ્ય બંદોબસ્ત છે એવુ અમે માનીએ છીએ; તેાપણુ પૂરતી સંભાળ રાખવી અને બીજા સે। સ્વારા ખાસ કુમક (મદદ) માટે રાખવા.
સુરતમંદર ઉપર શિવાજી મરેઠાની લુંટ અને મુખાના અધિકારીનું તેની સામા જવું,
જે વખતે શિવાજી દક્ષિણમાં ખંડ ઉઠાવી સુરત દર તરફ્ આવી લુટાટ કરવા લાગ્યા તે વખતે સુરતમાં કાટ(ગઢ-કિલ્લા) નહિ હાવાથી ત્યાંના વેપારીઓ તથા વતનીઓની ઘણીજ બરબાદી થઇ અને બેચેની ફેલાઇ ગઇ. તે જોઈ જ્યારે શિવાજી લુટાટ કરી પાછા કર્યાં ત્યારે સુબાનેા અધિકારી કેટલુંક લશ્કર લઇ તેની સામે આવ્યા, અને કટલાક ફોજદારા પણુ જમીનદારે।નું લશ્કર લઇ મદદ કરવામાટે સામેલ થયા.
Page #311
--------------------------------------------------------------------------
________________
1 ૨ પ ] સાણંદને જગમાલ નામનો ગરાશીઓ ધોળકાના ફોજદારની સાથે
* બસો વારોથી આવ્યો હતે. ઇડરને જમીનદાર શાદીમલ, સઈદહસન સાથે છે , એ છે ડુંગરપુરનો જમીનદાર ... ... એકહજાર , વઢવાણુના જમીનદારો, સબળસિંહવિગેરે ઝાલાવાડની અનિયમીત સન્યા
ને પાંચસો સ્વારથી આવ્યો હતો. માંડનો જમીનદાર લાલકલ્યાણ ... બસો , દલેલ એહમદનગરપરગણાનો જમીનદાર પચાસ , એ છે રવાસણનો જમીનદાર પૃથ્વીરાજ ... સો , લુણાવાડાને જમીનદાર ... ... પાંચસો , બેલપાડને જમીનદાર ... .. . ત્રણસે
ટુંકમાં શિવાજીના નાસી ગયાબાદ મહાબતખાન ત્રણમાસ સુધી સુરતબંદરમાં રહ્યો અને ત્યાંના જમીનદારોની પેશકશીના આશરે ત્રણ લાખ રૂપિયા લઈ પાછો ફર્યો. પાછળથી સુરત બંદરના મુત્સદીએ ત્યાંનો કિલ્લો બંધાવ્યો.
હવે જાણવું જોઈએ કે શ્રીમંત બાદશાહની રાજકારકીદીનાં દશ વર્ષનું વૃત્તાંત, ગુજરાતથી સંબંધ રાખનારા અને પૂર્ણ સત્યતાભરેલા આધારેથી આ પુસ્તકમાં દાખલ કરવામાં આવેલ છે. ત્યારપછીની હકીકત વિષેનું કોઈ પુસ્તક જોવામાં આવેલું નથી, પરંતુ કેટલાક ચાલુ બંદોબસ્તની કારકીદના હુકમો થએલા, તે દીવાની વિગેરે દાતરોમાંથી લઈને તેમજ ભરોસાદાર સાધનોની શોધ કરી લખવામાં આવે છે.
જુનાગઢને ફોજદાર કુતુબુદ્દીનખાન આ વખતે મહારાજા જસવતસિંહની ફોજ સાથે દક્ષિણની ચડાઈ ઉપર ગયો હતો, તેથી ત્યાંની ફોજ દારી ઉપર સરદારખાનની નિમણુંક થઈ હતી. આ વર્ષે સોરઠની ઘણી ખરી પ્રા ફરીઆદ કરવા માટે હજુરમાં ગએલ હોવાથી મજકુર ખાન ઉપર લોકોની સ્થિતિ સુધારવા અને અદલ ઈન્સાફ આપવા વિષેનું ન્યાયક ફરમાન મોકલવામાં આવ્યું. તેની અસલ પ્રમાણેની નકલ નીચે મુજબ છે.
બાદશાહી ફરમાનની નકલ. શરવીર, બહાદુર અને બાદશાહી ઉપકાર સંપાદન કરનાર સરદારખાને બાદશાહી કૃપાના ઉમેદવાર રહી જાણવું કે, શ્રીમંત મહાન બાદશાહનું લક્ષ સઘળી રીતે એજ તરફ વળેલું છે કે, સદાએ અવિચલ રાજ્ય અને દીન
Page #312
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૬
]
પ્રતિદીન વૃદ્ધિ પામતા અમલના વખતમાં પ્રજા વર્ગના માણસે તમામ સુખશાંન્તિમાં રહી સલાહ-સંપથી વર્તતાં, આ રાજ્ય–અમલ અચળ રહે એવી પ્રાર્થને ખુદા કે ઈશ્વરપ્રત્યે કરતા રહેવું એટલા માટે અદલ ઇન્સાફની રૂઢીઓ સજીવન રાખવા અને ગેરઇન્સાફ તથા જોરજુલમાને તદન નાશ કરવા, જાતે જુલમ સાંખનારા કે ઈન્સાફ ભાગનારાઓના ઈન્સાફનું કામ ખાસ ન્યાયપૂર્વક કરવામાં આવે છે, તેવી જ રીતે હમેશાં જે ત્રાસ પામેલા લોકોને હજુર રૂબરૂ લાવવામાં આવે છે તેઓને પણ ઈન્સાફપૂરત ન્યાય આપી રાજીખુશીથી રજા આપવામાં આવે છે, જેથી હજુરને હુકમ થાય છે કે, તમે ઉપકારી પુરૂષ છે માટે શરેહશરીફના હુકમો પ્રમાણે ન્યાયનાં સર્વોત્તમ સાધનોને અનુસરી, રૈયતની સ્થિતિ સુધારી સુખ આપવામાં અને સોરઠસરકારના કસ્બા તથા ગામમાં રહેનારાઓને ન્યાય આપવામાં કોઈપણ પ્રકારની કસર કે ખામી રહેવા આપવી નહિ, અને એવું ન બને કે, બળીઆઓ નિબળ–માણસો ઉપર કાંઈ જુલભાટ ગુજારે. કજીઆખોર કે ફરીઆદીઓ પૈકી જે કઈ શરેહના હુકમથી સંબંધ રાખતા હોય તેઓને કાછ, મુફતી કે મુખ્ય ન્યાયાધિકારીની સલાહથી શરેહપ્રમાણે ફેસલા આપવા તેમજ દીવાની કે દેશી કાયદાઓથી સંબંધ રાખતા કેસો હક હિસાબ પ્રમાણે અને ચાલુ કાયદાઓના આધારે ફેસલ કરવા; કે જેથી સઘળી પ્રજા પિતાની મતલબ (ઉમેદ) પૂરી કરવા અને જુલમાટ દૂર કરવાના અર્થે પિતાને દેશ કે સ્વભૂમી મૂકીને દેશાટણ કરવામાં લાંબો પંથ કાપવાથી થતાં સંકટોનો ભોગ ન થઈ પડતાં ઈસાફપૂરતો ન્યાય મેળવી ધારેલી મુરાદો પાર પાડવામાં ફતેહમંદ નિવડે. આ વિષે ઘણી તાકીદ સમજી અમલ કરો, અને તેને અનાદર ન થાય તે વિષે પૂરતી કાળજી રાખવી. તારીખ ૪ માહે જમાદીઉલ અવ્વલ સને ૪ જુલુસી.
- બિદાની ઉપજ કાઢી નાખવા વિષે શાહજાદા મુરાદબક્ષની સુબેગીરીના વખતમાં તેના દીવાને જે હુકમ ચાલુ કર્યા હતા તે મકરમતખાન સુબાના નામથી મોકલવામાં આવ્યા.
ત્યારબાદ સરકારી આજ્ઞાપત્રી મેકલવામાં આવી કે, દરેક સુબાના તાબામાં શિક્ષકે રાખવા અને મીજાનથી કશક સુધી ભણનારાઓને સદરહુ સુબાની મારફતે શિક્ષકોની મેહારથી ખજાનચીના તાબાના ખજાનામાંથી વિધાદાન આપવું. જેથી આ વખતે અહમદાબાદ, પાટણ અને
Page #313
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૭ ]
સુરતમાં ભળી ત્રણ શિક્ષકો તથા ચાલીશ-પચાસ વિદ્યાર્થીઓને વધારે અહમદાબાદના સુબાના તાબામાં કરવામાં આવ્યો. એક્તાલીશ-બેતાલીશના હિસાબે રેકડ મહેસુલને ઠરાવ,
સને ૧૦૭૫ હિજરીના શવાલમાસની ચેથી તારીખે સરકારી હુકમ પ્રમાણે સાયરના મહેસુલ વિષે હુકમ થયો કે, સુબાઓના તાબાનાં રાજ તેમજ ખાલસાના નગરો તથા પરગણાઓમાં જે મહેસુલ લેવાય છે કે, દરેક સ્થળે જુદું જુદું છે. એવી ખબર મળવાથી બાદશાહી વલણ અને ઇચ્છા પ્રજાની સ્થિતિ સુધારવા તથા તેના જાનમાલનું રક્ષણ કરવા તરફ દેરાએલી રહે છે, તેમાં ખાસ કરીને ઈસ્લામી ધર્મ અને મુસલમાનોની હાલત દુરસ્ત કરવા તરફ વળેલી રહે છે. જેથી બાદશાહી હુકમ કરવામાં આવે છે કે, શવ્વાલમાસની પહેલી તારીખ અને ૮ જુલુસીથી દરેક સુબાના અધિકારીઓએ દરેક ઠેકાણે મુસલમાન પાસેથી એકતાલીશ તથા હિન્દુઓ પાસેથી બેતાલીશના હિસાબે કિસ્મત પ્રમાણે વસુલ કરવા, અને જે વસ્તુની કિસ્મત સાડીબાવન રૂપિયાથી ઓછી હોય તેનું હાંસલ લેવું નહિ. તથા વહેપારીઓની કબ કે શહેરોની મુસાફરી વખતે તેમના સામાન કે માલઉપર રાહદારી દાખલ કંઈ લેવું; અને દાસ-દાસીનું હાંસલ તેમજ ઘાસફસનું મહેસુલ માફ કરી દેવામાં આવે છે; ગાડી, ડેલી, કજાવો અને ઘોડા કે જે, મનસબદારોનાં છોકરાં-છેયાંની સ્વારીમાં, કે સિપાઈઓ અથવા મુસાફરોની સ્વારીમાં હોય તેમને જેવા, અને મનસબદાર સિપાઈઓ તથા બીજા સિપાઈઓની સ્વારીના ઉંટ કે ઘોડાઓને હાંસલાયક ન ગણવા. આ વિષે બાદશાહી હુકમ તથા યાદી સુબાના દીવાન મકરમતખાન ઉપર આવી પહોંચી, અને માફ તથા મનાઈ કરેલાં મહેસુલવિષેનું બાદશાહી ફરમાન દરેક વખતના મુત્સદીઓ ઉપર આવ્યું, તેની નકલ નીચે મુજબ છે. હરામ વસ્તુ (માફ કરેલું મહેસુલ)ની મનાઈવિષેને હુકમ,
તારીખ ૨૨ માહે જમાદીઉલ અવ્વલ સને ૮ જુલુસીથી એવું ઠરાવવામાં આવે છે કે અહમદાબાદના અધિકાર ભોગવનારા મુત્સદીઓએ બાદશાહી કૃપાના ઉમેદવાર રહી જાણવું જોઈએ કે આ વખતે શ્રીહજુરના સાંભળવામાં આવ્યું છે કે, અધિકારીઓના ગુમાસ્તાઓ, પોલીસવાળાઓ, દેલ પાબંદીઓ, તથા ચબુતરાના પ્યાદાઓ અહમદાબાદ તથા તેના તાબાના પુરા લત્તા), કમ્બાઓ અને પરગણાઓના વહેપારીઓ તથા વતનીઓ
Page #314
--------------------------------------------------------------------------
________________
[ ૨૯ ]
પાસેથી હેઠળ લખ્યાપ્રમાણે ધારાવિરૂદ્ધ બિદાત વસુલ કરે છે. જેથી ખાસ કરીને લેાકાના દીલમાં સંકટ તથા ઉચાટપણાના વધારા થાયછે. તેમજ આ સુખાના કેટલાક મહાલેામાંના માણસાએ હન્નુરના રાજ પહેલાં ભાદશાહી આનાથી અપૂજ્ય ઠરાવેલાં દેવાલયા, કે જેમને શ્કરીથી તૈયાર કરી તેમાં પ્રતિમા પધરાવી પૂજન કરેછે, તેથી કરી હન્નુરને ન ગમતુ કાર્ય થાય છે. માટે સરકારી હુકમ કરવામાં આવેછે કે આ કામેા વિષે ખરી હકીકતની માહેતી મેળવી સત્યપૂર્વક કેપીયત અરજી કરવી; અને એવુ ડરાવવુ કે હવે પછી આધકારીઓના, પોલીસના, દેશપાંડીઆએના અને પ્યાદાઓના ગુમાસ્તા બિદતી જણસાના આધારે વહેપારી અને મહાલાવિગેરે કસ્બાઓમાં રહેતા ખીજા લોકો પાસેથી કંઈપણ લે નહિ તેમજ ત્યાંના દેશીએ ધર્મવિરૂદ્ધ કૃત્યા કરવા પામે નહિ; અને પડી ગએલાં મદીરાને જો હાલ મરામત કરી હાય તે તે દૂર કરવી. આ વિષે ઘણી તાકી સમજી અમલ કરવા.
હવે બાદશાહી માનમાં દર્શાવેલી ટ્રેડ ઉપર નજર ફેરવીએ.
(૧) અમદાબાદ, તેના તાબાના કસ્બાએ તથા પૂરાઓની દાણચારી. (૨) મજકુર શહેરમાં રહેનાર કાષ્ઠ માણુસના, પેાતાના વારસામાં ચાલતા આવેલા ઘરમાં જો કાંઇ મોટું ઝાડ ઉગેલુ હાય અને તેને, ઇમારત વિગેરેની નુકશાનીના ભયથી કાપવા ચાહે તે અધિકારીએ તેને તે ઝાડ કે તેની કોઇપણું ડાળ કાંઇક રકમ લીધા સિવાય કાપવા દેતા નથી. (૩) અધિકારીએ તથા તેના મળતીઆએ વેચાણમાં તેમજ ખરીદીમાં ખબર રાખી છુટથી ખરીદી કરતા નથી. (૪) અમદાબાદના સુબાના તાબાના મહાલના મુત્સ દીએ કઇંક લવાજમ લે છે. (પ) કોઇ માણસ કસબી કામ, વટવાપણું, કાંગસી કામ, સાય બનાવવાનું કામ અને ચીકન બનાવવાનું કામ, જે શિખવા ચાહે તે મુત્સદીએ હુન્નર શિખવાના કર તેની પાસેથી લે છે. (૬) શહેર તથા તેની હદમાં, તેમજ અહમદાબાદ તાબાના ઘણાખરા પરગણા એમાં કોટવાલ અને પ્યાદાએ, ઘર વેચનાર પાસેથી દર સેકડે અઢી ટકા (રૂપિયા) લે છે. (૭) પીંજારા અને ઘાંચીએ લાચાર થઇ જઈ પેાતાનું ઘર મુકી ખીજે ઠેકાણે ધંધા કરવા ચાહે તે જ્યાંસુધી તે ત્યાંના મહેતા મુત્સદીઓને દોઢ રૂપિયા આપે નહિ ત્યાંસુધી તેને ધંધો ચાલુ કરવા દેતા નથી. (૮) શહેરની અંદર દરેક ચલા ( ચોક કે મહેાલા ) ના ચબુતરા ઉપર શેડ,
Page #315
--------------------------------------------------------------------------
________________
£ ૨૧ ]. કોટવાલ કે દેશાઇ દાણચોરીની ખબર કરે છે અને પિતે પણ શામેલ થાય છે. (૮) જેઓ બળદેવિગેરે ભાર ઉચકના પશુઓને બહારથી શહેરમાં લાવે છે તેઓ ઘાસ તથા કડબ વેચાતી લઈ ખવરાવે છે તેઓ પાસેથી બળદ ચારવાને કર મુત્સદી લેકે એકવાર એક ટકો લે છે. (૧૦) ઘાસ તથા કડબના દરેક ભર ( ગાડું ) ઉપર કેટલેક ઠેકાણે એક પુળો ઘાસને કે કડબનો તથા પાંચશેર કાઠી ( લાકડાં ) લે છે, અને દરેક ભારે ચાર બદામ પ્રમાણે વસુલાત કરે છે. (૧૧) પચુસણ એકાદશી અને હિન્દુઓના દિવાળીના તહેવાર ઉપર દુકાનો બંધ થાય છે તેનો બંદોબસ્ત રાખવા, કે હમેશાં દુકાને ઉઘાડી રહે અને વેપાર ખુલ્લી રીતે ચાલુ રહે. (૧૨) અહમદાબાદ શહેર તથા તેના તાબાના પરગણાઓમાં મજુરોને વેઠવિગેરેનું ઘણું દુઃખ પહોંચે છે. (૧૩) મુસદીઓ, શેઠીઆઓ અને દેશાઈઓ ઘણું ખરા પરગણુઓમાં નવાં અનાજની આવકવખતે રૈયતને વેચાતું લેવા આપતા નથી, પણ પ્રથમ પોતે ખરીદ કરી લે છે, અને કેહી ગએલું કે સડી ગએલું અનાજ વહેપારીઓને વેચાણ આપી સારા અનાજનો ભાવ જબરદસ્તીથી મુકાવે છે. (૧૪) એક જાત કે જેઓ અદેવાયા કહેવાય છે ને ભાડુતી ગાડીઓનો ધંધો કરે છે, તે લોકોએ બુરહાનપુર વિગેરે બીજી કોઈ જગ્યાએથી એક બળદ ખરીદ કર્યો હોય અને ત્યાં તેનું મહેસુલ આપ્યું હોય છતાંપણ પાછી જ્યારે અહમદાબાદમાં આવે તો ફરીથી તેની ખરીદીનું હાંસલ આપવું પડે છે. અને જો હાંસલ ન આપે તો તેને ગુનેહગાર ઠરાવી તેનો દંડ લે છે. (૧૫) અધિકારીઓ અથવા શ્રીમતે પિતાના તથા સરકારી બાગ ( બગીચા કે વાડી ) માં ભાજીપાલ તેમજ ફળ ફુલ વિગેરે મે વાવે છે, અને કાછીઆઓને દશવીશ ગણું કરી વેચાણ આપી તેની કીમતનાં નાણાં જબરદસ્તીથી કઢાવે છે. (૧૬) પ્રથમ બળદ તથા ગાય-ભેંસની ખરીદી વખતે મહેસુલ લેવામાં આવે છે તેવી જ રીતે મજકુર સુબાના તાબાના પર ગણાઓમાં પણ કંઇક ઠરાવ કરી લેવાય છે અને વધ કરવાની વખતે દરેક જાનવર દીઠ દોઢ રૂપિઓ વસુલ કરવામાં આવે છે તેથી માંસ મધું મળે છે. (૧૭) સરસપુરમાં ઘી તથા તેલના કુલ્લા ઉચકનારા પાસેથી દરેક વર્ષે એક રૂપિઓ લેવાય છે. (૧૮) અહમદનગરમાં કસ્બાની અંદર દરવાજા નજીક મરજીદ આવેલી છે, ત્યાં અમલદાર ન હોવાથી કોળી લોકોને નાણું આપી કસ્બામાં રહે છે, અને એક વર્ષ થયાં કળી લોકો મુસલમા.
Page #316
--------------------------------------------------------------------------
________________
હું ૨૭૦ ] નેને શુક્રવારની નિમાજ પડવા દેતા નથી, જેથી એવો ઠરાવ કરે કે મુસલમાનોને કોઈપણ માણસ હરકત કરે નહિ અને મુસલમાને રાજીખુશીથી શુક્રવારની નિમાજ પઢે. (૧૮) સાબરમતી તથા વાત્રકકાંઠા ઉપરના માણસો પાસેથી ફરજદારે તથા જકાતખાતાંના અમલદારે ગેરતખાનની કચેરીએ દશ રૂપિઆથી પચાશ રૂપિઆ સુધી શાવાસ્તુ લે છે ? (૨૦) અહમદાબાદ તથા બીજા પરગણાઓમાં, શ્રીમંત બાદશાહની તમનશિનીના રાજ્યાભિષેક પહેલાં બાદશાહી હુકમથી મંદીરો તોડી નાખવામાં આવ્યાં હતાં, છતાં પણ ફરીથી તે મંદીરની મરામત કરી પાછી મૂર્તિપૂજા ચાલુ કરી દીધી છે. માટે તે વિષે કરેલાં ફરમાનનાં લખાણ પ્રમાણે અમલ કરવો. (૨૧) અહમદાબાદ તથા તેના તાબાનાં પરગણાઓ અને શહેરોમાં હિંદુઓ ખોટા ચાલને પિતાને અસલી રીવાજ ઠરાવી દીવાળીના તહેવારની રાત્રે બત્તીઓ વિગેરેથી રોશની કરે છે, તેમ હળીના તહેવાર ઉપર પણ ગાળે કે અપશબ્દો બલી ચકલાઓ અને બજારોમાં હોળી સળગાવે છે ને તેમાં જેની કાઠી હાથ લાગે તેની જબરદસ્તીથી અથવા તો ચોરી કરીને અગ્નિમાં હોમી દે છે; માટે એવો ઠરાવ કરે કે દીવાળીની રોશનાઈ કરવી નહિ અને કોઈની કાઠી જબરાઈથી કે ચોરીથી લઈ જઈ અગ્નિમાં હોમી દેવી નહિ, તેમ મુખથી અપશબ્દો પણ ઉચ્ચારવા નહિ. (૨૨) જે માણસ જીવતા પ્રાણીઓનાં માટીનાં પૂતળાં બનાવવાનો ધંધો કરે છે તેઓ માટીને હાથી-ઘડાઓ, બનાવી, ઈદગુબરાત અને રસોમાં બજારમાં વેચે છે, તેને માટે એ ઠરાવ કરે છે, કોઇપણ પ્રાણીનું પુતળું બનાવે નહિ અને વેચે પણ નહીં. (૨૩) અહમદાબાદ અને તેના તાબાના પરગણાઓ કે પુરાઓમાં કેટલાક ભાણસો ચેખાનો ઇજાર રાખે છે તેથી બીજો કોઈ માણસ તેનું વેચાણ કે ખરીદી કરી શકતો નથી અને તે જ કારણથી ચોખાને ભાવ ચડી ગયો છે. (૨૪) શહેરના અને પુરાના દરવાને બળદવિગેરે જાનવરો પર લાદેલા ભાલને કે માણસે ઉચકેલા માલને આવતાં જતાં અટકાવી, માલધણી જ્યાંસુધી કંઈ ન આપે ત્યાંસુધી તેમને જવા આપતા નથી. (૨૫) ગુલાબનાં ફુલની ખરીદી વાતે ચેકસ સરકારી મુસદીઓ નથી માટે દરેક જગ્યાએ ભરછમાં આવે ત્યાં વેચવાની પરવાનગી આપવી, અને સરકારી ગુલાબનાં ફુલ સિવાયનાં બીજાં ફૂલોનાં વેચાણ વિષે કુતબુદ્દીનખાનની અરજ ઉપરથી સરકારી ફરમાન જે થયું છે તે પ્રમાણે અમલ કરવો. (૨૬ પુરૂષ તથા
Page #317
--------------------------------------------------------------------------
________________
[ ૨૭ ] સ્ત્રીઓ એરસના અવસરે, જુમેરાતની રાત્રે, તેમજ ચાંદણીઆમાં પીરોની કબર ઉપર જઈ ભીડ કરે છે અને તેથી તોફાની બનાવો બને છે, માટે એવું ઠરાવવું કે કોઈ માણસે દરગાહમાં ભેગા થાય નહિ. (૨૭) ધોળકા કસ્બામાં કઈ લાચાર માણસ પિતાનું ઘર પાડી કે વેચી નાખવા ધારતે હોય તે તેની પાસેથી દરહજારે એક રૂપિયાને બદલે ત્રણ ટકા ત્યાંના કેટવાલ છે. (૨૮) બળદ અથવા ભેંસ લુદ કે ઉજાણીના અથે કોઈ માણસ ખરીદ કરે છે તે ખરીદીનું મહેસુલ ચબુતરામાં લેવાય છે. પહેલાં સરકારી હુકમથી ઠરાવવામાં આવેલું હતું કે આંકેલી કીંમત ઉપર ચાલીશ બાર હિંદુઓ પાસેથી અને ચાલીશ પ્રમાણે મુસલમાનેથી વેચનાર પાસેથી વસુલ લેવા; અને બીજી કોઈ તકરાર ઉભી નહિ કરતાં સરકારી હુકમ પ્રમાણે અમલ કરવો. બીજી જે કઈ જણસની કીંમત સાડીબાવન રૂપિયાથી ઓછી હોય તેનું હાંસલ લેવું નહિ જે અગ્યાર અથવા દશ હોય તેનું મહેસુલ દર પ્રમાણે કરાવી લેવું. () રૈયત પૈકીના ગરીબ માણસો દરેક જાતનાં જાનવર શહેરમાં કે પુરાઓમાં વેચવા માટે લાવે છે તેમની પાસેથી વારેવાર કંઈ લેવામાં આવે છે, એટલે કે પહેલું આવક ઉપર, બીજું વેચાણ ઉપર અને ત્રીજું જે ન વહેચાય તો પાછાં લઈ જવા વખતે જાવક ઉપર પણ કાંઈક લે છે. (૩૦) પાટણ શહેરમાં કેળાં તથા શેરડી ઉપર દરેક ભાર (ગાડું) દીઠ ચાર-પાંચ રૂપિયા લે છે અને વળી તે ઉપરાંત ચારસો કેળાં પણ લે છે. (૩૧) લાદેલા ભોરના જતી વખતે (પછી તે દાણાનું હોય કે તેમાં કોઈ બીજી વસ્તુ ભરેલી હોય) ચીઠી આપનાર ચબુતરા ઉપર બે રૂપિયા લે છે. (૩૨) પાટણ શહેરમાં દરેક ઘેટાં-બકરાં ઉપર એક વર્ષે ત્રણ આના, ગાય-બળદ ઉપર અર્ધ રૂપી અને ભેંસ ઉપર એક રૂપી લે છે. જે તે હિસાબે પહોંચ્યા ન હોય તે જબરદસ્તીથી લે છે, તે ઉપરથી હજુર હુકમ ફરમાવે છે કે ઢોરોની જકાત શરેહપ્રમાણે લેવી. (૩૩) સ્થાને, તિર્થો અને મુલકની એલ તથા ખરાબ ચાલની બાઈડીઓની બજારમાં બેસવાની રીતી, કે જેમ અહમદાબાદ અને તેના પુરામાં બેસે છે, તે પરથી હુકમ થાય છે કે ભજીમાં ઈમામો (નિમાઝપઢાવનારા) નિમણુંક કરી ફરમાવવું કે સ્થાન, તિર્થો અને મુલકની એલ કે ખરાબ વર્તણુંકવાળી ઓરતોની બજાર અને બેઠકે દૂર કરી દેવી. (૩૪) અનાજ મોંઘુ થવાથી દરેક ઠેકાણે જમાબંધી પૂર્ણ થઈ ચુકી છે. હવે અનાજ સેધું થવાથી જાગીરદાર તથા
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૭૨]
મુત્સદીએ નજર રાખી જબરદસ્તીથી જમાધી કરે છે, અને અડધ ઉપર કરાર કરે તેા સેા મણ અનાજની જગ્યાએ ભવન મણુ કલતર કરી બેઉના ત્રણ પ્રમાણે ભાગ લે છે; અને પચીસ મણ અનાજ વધારે લેવાને વાસ્તે આખુ વર્ષ જીવલેવા સરખુ દુ:ખ આપી મમ્બુરીથી વસુલ કરે છે, અને ખેતીને વખતે મારફાડ કરી ખેતી કરાવે છે. માટે જે ખીના ખરી હાય તે પ્રમાણે કરાર કરાવી, ચેખ્ખી રીતે અમલ કરી અર્ધા ભાગ લેવા અને વધારા વસુલ કરવા નહિ. (૩૫) કોટવાલાના વધી પડવાથી ખંભાત અંદરની એવી દશા થઇ છે કે, ઘણાખરા વહેપારીએ પાતાની ભૂમી મૂકી દઈ સુરતખંદરમાં જઇ વસ્યા છે, તેમ આસપાસના રહેનારાએ પણ ખંભાતબંદરથી નિકળી, લાંએ પથ કાપી ખરીદી તથા વંચાણુને વાસ્તે અહમ દાબાદ આવે છે. તે પહેલાં બાદશાહે એવા ઠરાવ કર્યા હતા કે દરેક પરગણામાં એ ચેાદરીએ તથા કોટવાલીવાળા એ અમલદારા, કે જેએ રેયતને પસંદ હાય અને કામ પણ ચાલાકીથી સુધારીને કરી શકતા હાય તેને નિમવા, કે જે સરકારની મરજી પ્રમાણે કામ કરતા રહે. (૩૬) કસ્ત્રે પ્રાંતિજ, મેડાસા, હરસેાલ અને વડનગરમાં મુસલમાનેાના આંબા છે, જેથી ત્યાંના મુત્સદ્દીએ તેમનાં ક્ળાની ગણત્રી નહિ કરતાં અડસટા કરી તેનું હાંસલ નક્કી કરે છે, અથવા એઉ ગણત્રીનાં નાણાં તે ઝાડાના હાંસલથી આપે છે અને વધારા ઘટાડાને માટે પાછા ઝગડા ઉભા થાય છે; પરંતુ જો ઓછાં કળા ઉતરે છે તે પાર-પરારે ઉતરેલાં પ્રમાણે ગણી હાંસલ વસુલ કરે છે, ત્યાં હિંદુઓના બાગ-બગીચા અને વાડીએ પણ છે, તેમનું હાંસલ તદ્દન મા છે; જેથી હુકમ કરવામાં આવે છે કે, જે કાઇ બગીચા વિષે વાંધા તકરાર ઉડે (એટલે કે, ગમેતેા તે બગીચાના ખર્ચ પ્રમાણે કમી-જાસ્તી હાય અથવા તે બરાબર હોય) તે તેની તકરાર કરવી નહિ; પરંતુ જો ખર્ચ કરતાં ઉપજ વધેલી હેાય તે તે વધારામાંથી પાંચમે ભાગ હિન્દુઓથી અને છઠ્ઠો ભાગ મુસલમાનેાથી વસુલ લેવા. પણ તેથી વધારે કંઇ પણ લેવું નહિ; તે છતાં સરકારી ઠરાવપ્રમાણે જે સાડીખાવન રૂપીયા કરતાં ઓછી નિપજ થઇ હોય તેા તેનું હાંસલ બિલકુલ મા
એમ સમજવું. હવે કેટલાક માણસા કામસા કકડે કકડે મત બળતણુ લે છે, તે વાત મુત્સદ્દીઓની જાણમાં આવ્યાથી તેઓએ ઠરાવ કરી તેના મહેસુલને મારીમાંથી કાઢી નાખ્યું છે માટે તે ઉપજને જરૂરી કામના
Page #319
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ] ઉપયોગમાં લેવી અને હકદાર લેકના દાનપૂનમાં ખર્ચ કરવાનો ઠરાવ કરવા, પરંતુ જે ખર્ચ કરતાં ઉપજ (હાંસલ) વધી જાય તે જે માલની કીમત ઉપર મહેસુલ લેવાતું હોય તેને રજીસ્ટરમાં નેંધ કરી ખજાનામાં દાખલ કરી દેવો.
ત્યારબાદ સુબાના દીવાન ઉપર સરકારી હુકમ આવ્યું કે, ફિરગીઓ અને વલંદા લોકોના અહમદાબાદના મહેસુલમાં હાથ ઘાલવે નહિ, કેમકે તેઓ સુરતબંદરમાં હાંસલ આપે છે. તે પછી અમલદારને સુચના થઈ કે, સુબાનો દીવાન કે જે પોતે જાતે અધિકારી હોય તેણે પિતાના તાબાના માણસોનાં નાણુમાંથી એક ભાગ માફ કરી ત્રણ ભાગ લેવા. અમલદારો કે જેઓ અમુક મુદત સુધી કેદમાં હોય, અને તેમનાં નાણું જે વસુલ ન થતાં હોય તે તેમની હાલત ઉપર નજર રાખવી. આ વર્ષે સુરતબંદરની સરહદમાં દક્ષિણી મરેઠાઓએ આવી હુલ્લડ મચાવ્યું અને તેઓ લુંટફાટ કરી કેટલીક જગ્યાઓ ઉજજડ કર્યા બાદ પાછા ફર્યા.
સને ૧૦૭૬ હિજરીને રજબમાસની ૨૬મી તારીખ ને સોમવારને રાજ શાહજહાન બાદશાહનાં આયુષનો અંત આવ્યો. અને મકરમતખાન દીવાન પણ એજ વર્ષે મૃત્યુ પામ્યો. મજકુર સાલની આખરે હાજી શફીખાન સુબાનો દીવાન ઠર્યો, અને સુરત બંદરના બનાવો પૈકી સરકારે સાંભળ્યું કે મીર અઝીઝ બદખશી કે જે મળે તથા મદીને ભેટે લઈ જવાને નિમાયો હતો તે પણ ત્યાં મૃત્યુ પા. ચઉદ માસા (વજન) ને એકદમ ગણવાવિષે ઠરાવ
આ વખતે ત્રાંબાને ભાવ ઉતરી ગયેલ હોવાથી અહમદાબાદના શરાફે લોઢાંના પૈસા બનાવી, તેનું મેંધા ભાવે વેચાણ કરતા હતા. તે જોઈ મહાબતખાંએ આસપાસના તમામ શહેરોમાંથી ઘણું ત્રાંબુ ખરીદ કરી લીધું અને પ્રથમના પૈસાના પ્રમાણમાં કંઈક રું વજન કમી કરી, તેની ઉપર સિો પાડી ચલાવવા લાગ્યો, અને ટંકશાળના દરેગાને હુકમ કર્યો કે પૈસા ઉપર લેવાતું મહેસુલ માફ કરવું. પરંતુ દરેગાએ એ વિષે સુબાના દીવાનને જાહેર કર્યું કે હજુરની આજ્ઞાસિવાય પૈસાનું હાંસલ હું માર કરી શકતું નથી. તેથી સુબાએ કહ્યું કે જે એ માફીની સનંદ હજુરમાંથી મળશે તે ઠીક છે, નહિત હું એક સાલનું હાંસલ સરકારી ખજાનામાં રજુ કરી આપીશ. આ વિષેની ખબર જ્યારે હજુરમાં પહોંચી ત્યારે તે ઉપરથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે “એક દામનું વજન ચઉદ
Page #320
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૪ ]
માસાનુ' ઠરાવવામાં આવેછે, માટે તે ઉપર સરકારી સિક્કો પાડી તેનું ચલણ ચલાવવું; અને તે ઉપરાંત એક સાલનાં હાંસલની મારી આપવામાં આવેછે.’
એકતાલીશના મહેસુલ વિષે મુસલમાનોને માફી
મહાન ધર્મી બાદશાહની હિમ્મત અને ન્યાયવત ઈચ્છાઓ, પ્રજાસુખાકારી તથા મુસલમાનેાનાં હિત્ત તરફ વળેલી હતી, તેથી સુખાના દીવાન ઉપર એક મહેરબાનીભર્યું માન મેકલવામાં આવ્યું તે એ કે, મુસલમાનેાના વહેપાર ઉપરના એકતાલીશના કરનું મહેસુલ કે જે સરકારમાં લેવાય છે તે સને ૧૦૭૭ હિ. (બરાબર સને દશ ઝુલુસી ) ના જીતું ભાસની પચીસમી તારીખથી મા કરેલું સમજવું. તે વિષેને જરાપણ લેાભ નહિ રાખતાં વસુલાત કે હરકત પણ કરવી નહિ. હિન્દુઓ પાસેથી પહેલાં પ્રમાણે ખેતાલીસી હાંસલ લેવું, અને તે વિષે પૂરતી ચાકસી રાખવી કે તે પૈકીના કોઇપણ માણસ મહેસુલ ન આપવાનાં કારણથી પાતાના માલ મુસલમાનના માલમાં મેળવી દેવા માટે ઘાલમેલ કરે નહિ.
હવે જુનાગઢને ફોજદાર સરદારખાન કે જેને તેની ફેાજદારી ઉપરાંત ઇસ્લામનગર ( જામનગર ) ને અધિકાર મળ્યા હતા તેને પાંચસે સ્વારા એવડા-તેવડા કરી આપ્યા. આ વખતે સુબા મહાબતખાને હજુરમાં એવી અરજ કરી કે મનસબદારાની સન્યા ર૭રપ્રમાણે જોતાં વીશRsજારની થાયછે પરંતુ કામ પડેછે ત્યારે એકહજાર વારા પણ નિકળતા નથી. આ અરજ ઉપરથી હજુરે તે લશ્કરનુ કમીપણું, બક્ષીની આળસ તથા નાલાયકી ઉપર નજર પહોંચાડી, સરકારી રિપોર્ટરની સુસ્તીના લીધે મીર જાફરને તે હાદા ઉપર નિમ્યા. હવે સુબા ઉપર હુકમ કર્યો કે, હાજરી લેનાર કાસમ દરાગાને ખરેખરી તાકીદ કરવી કે હાજરી લેતી વખતે કાયદા પ્રમાણે મજકુર લશ્કરની ખાત્રી કરવી અને તે સાથે તેહનાતી મુત્સદીને તાકીદી હુકમ આપવા કે દરેકે પોતપેાતાના લશ્કરને ધારાપ્રમાણે ખરાખર રાખવું. તે પછી અને મુખાના દીવાન હાજી શીખાન ઉપર પણ હુકમ આવ્યા કે હાજરીપત્રક બરાબર રીતે ડીક કરી મનસદારાની હાજરી વર્ષોવર્ષ તપાસતા રહેવું, અને જો નિમણુંકથી કઇ આખું લશ્કર રાખેલું હાય તેા તેની જાગીર જસ કરી લઇ તે વિષેની હકીકત હજીરમાં નિવેદન કરવી. આ વખતે સુખાની અરજી એવી મતલબની હજુરમાં પહેાંચી કે ધણા કાળ વિતવાથી આઝમાબાદ જીણું થઈ ગયું છે, જેથી તેની મરામત કરવાની જરૂર છે. એ ઉપરથી
Page #321
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૫ ]
સુખાના દીવાનને હુકમ થયા કે તેનુ... એસ્ટીમેટ (ખ'નુ' લીસ્ટ) કરી, તેપર પેાતાના સિક્કો મારી હજુરમાં મોકલી દેવુ... અને જેપ્રમાણે હુકમ થાય તેપ્રમાણે અમલ કરવેા.
મરહુમ બાદશાહ શાહજહાંના વખતમાં ધડાએલા કેટલાક કાયદા હાલસુધી ચાલુ છે, તેથી લેાકાને ફાયદો થાય તે માટે જે જે વખતે જે કાયદાઓ ઘડવામાં આવ્યા હતા તે લખવામાં આવે છે. મનસદારોના માલની સિ
સને ૧૦૭૭ હિજરી ( સને નવ જુલુસી ) ના સરમાસની પહેલી તારીખ ને મગળવાર, તથા મજકુર સનના માહે શેહેરયુર ઇલાહીની ખારમી તારીખના દીવસે સઇદ શિરામણી, અશરાકનાં છત્ર, પ્રધાનપદના લાયક, અને પરાપકારી ઇતિખારખાનના પત્ર મીર ઇમાદુદ્દીન પ્રધાનની મારફત કામરાનબેગ રિપોર્ટરના અધિકારની વખતે લખાએલા આવ્યાથી હજુર હુકમથી લખવામાં આવેછે કે, જો કદી કોઇ સરકારી નેાકર મરી જાય અને તેના કાઇ વારસ ન હોય, તેમ તેનાપર કંઈ સરકારી લેહેણું પણ ન હેાય તેા તેની મિલકત ખેતુલ-માત્ર ( નિવારસી માલ ) ના અધિકારીને હવાલે કરવી. પણ જો કદી સરકારી લેહેણું તેના પાસે નિકળતું હાય, તે લેહેણા જેટલી રકમ સરકારમાં વસુલ લઇ, બાકી રહેલા માલને ખેતુલ-માલમાં નાખી દેવેશ, પરંતુ જો તેના કોઇ વારસ હોય તે, તેના મરી ગયા પછી ત્રણુ દહાડા કેડે તેના માલને જપ્ત કરી લેવા, અને સરકારી લેણાથી વધારે માલ હાય તા સરકારી લેણા જેટલા લઇ લઇને બાકી રહેલા માલને વારસાની સાખીતીપૂર્વક ખાત્રી કર્યા પછી વારસામાં વહેચી દેવેા. પણ જો મિલ્કત કરતાં સરકારી લેહેણું વધારે હોય તે। સધળા માલને સરકારી લેહેણા પેટે લઇ લેવા. સરકારી લેહેણું બિલ્કુલ ન હાય તે। તેના ખરા વારસા નક્કી હરાવી તેમને સોંપી દેવા અને તેમને હરકત કરવી નહિ. આ વિષે સુબાએના દીવાનેા ઉપર આખા રાજમાં હુકમ માકલવામાં આવ્યા કે આ હુકમ પ્રમાણે માલને જપ્ત કરવામાં અમલ કરવેા.
ત્યારબાદ અમદાવાદના બગીચાઓની ઈમારતાના તથા બીજા કારખાનાંના મુત્સદીએએ અરજ કરી કે, આજથી પહેલાં મત્તુરાવિગેરેની મજુરીમાં એકવીશ માસાના પૈસા આપવામાં આવતા હતા અને મજકુર સનના શવ્વાલ માસથી પૈસાનુ ચલણુ બંધ કરવામાં આવ્યું છે. તથા
Page #322
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૬ ]
સરકારી આલમગીરી સિક્કાના પૈસા ચઉદ માસાના ઠરાવવામાં આવ્યા છે તેથી મજુરા પહેલાંના પૈસાના બદલામાં હાલના સિક્કાના પૈસા લેતા નથી અને કહેછે કે દસ પંદરના (જુના દશ, અને નવા પંદર) પ્રમાણના એમાં ફેરાર છે. જ્યારે આ અરજ બાદશાહના સાંભળવામાં આવી ત્યારે સુખાના દીવાનને હુકમ કર્યાં કે દશ પંદર રાજીંદા ઠરાવથી પગાર કરતા રહેવું. તે દિવસથી ગુજરાતમાં ટકા ત્રણ પૈસાના ગણાય છે. ( ટકા )
મજકુર સનના શબ્વાલ માસની તારીખ આઝમી ને ગુરૂવારના દીવસે મહાબતખાન સુબાની બદલી થઇ અને તે હજુરમાં જવા માટે રવાના થયેા.
તેત્રીશમા સુબા બહાદુરખાન ઉર્ફે ખાનજહાં કાકા
સને ૧૦૭૮ થી ૧૦૯૧ હિજરી.
સને ૧૦૭૮ હિજરીના માહે રબીઉસ્સાનીની તારીખ પમી ના દીવસે મહાબતખાન બદલાયાથી બહાદુરખાન ઉર્ફે ખાનજહાં બહાદુર કે જે ઈલાહુમ્માદને સુખ હતા તે ગુજરાતની સુબેદારી ઉપર નિમાયા, અને તેની ઉપર સરકારી ફરમાન આવ્યું કે અલહવરદીખાનના પહોંચ્યા પછી તમારે ગુજરાત જવું. તેથી શવ્વાલમાસની તારીખ ૧૧ મી રવીવારના દીવસે મજકુર સાલમાં તે અહમદાબાદ પહોંચી ગયા અને સુખાને સઘળે બંદોબસ્ત હાથ લીધા. સને ૧૦૭૯ માં હાજી શીખાનની જગ્યાએ મુહુમદહાશમને સુખાના દીવાનની જગ્યા ઉપર નિમ્યા તેથી તે અત્રે આવી પહોંચ્યા. આ વર્ષે રૈયતથી જમાબંધી શરેપ્રમાણે કરવાના હેતુથી ક્રભાન પ્રગટ થયું. તેની નકલ હેઠળ પ્રમાણે લખવામાં આવેછે.
જકાત (મહેસુલ) લેવા વિષે માદશાહી ફરમાન.
r
બાદશાહી મહેરબાનીના ઉમેદવાર રહી મુહમદ હાશયે જાણવું કે બાદશાહની કૃપાભરી નજર રૈયત ઉપર ચાલુ રહેછે અને હિંમ્મત બ દોબસ્ત અથે પેગમ્બર સાહેબનાં કુરમાન ઉપર આધાર રાખેછે, કે જે ફરમાન એ છે કે ન્યાયથી પૃથ્વિ તથા આકાશ ટકી રહ્યાં છે. ” તે તરફ બાદશાહનુ વલણ દારાએલ છે. આવા શુભ સમયમાં ન્યાયપૂર્વક પૂરમાન પ્રગટ કરવામાં આવેછે કે હિન્દુસ્તાન પૈકીના સર્વે અર્વાચિન તથા ભવિષ્યના અધિકારીઓએ જાણવું કે એક કાંઠેથી બીજા કાંઠા સુધી મહેસુલ વિગેરેની વસુલાત કરવામાં શહેરમાં દર્શાવેલા હનષી ધારણ પ્રમાણે રાવવામાં આવ્યું
Page #323
--------------------------------------------------------------------------
________________
| ૨૭૭ ]. છે, અને તેને ધોરણને આ ફરમાનમાં ઘણું મજબુત આધારથી મંજુર કરવામાં આવ્યું છે માટે તે પ્રમાણે વસુલાત કરવી; દર વર્ષે નવા હુકમની માગણી કરવી નહિ.
(૧) યિતની સાથે હમેશાં મળતાવડા૫ણું રાખવું, તેઓની સ્થિતિ ઉપર દયા રાખવી અને શુભ રાજનિતીથી વર્તતા રહેવું, કે જેથી કરી તેઓ શુદ્ધ અને નિખાલસ દીલથી ઘણીજ ખુશાલીની સાથે ખેતીવાડી વધારવામાં પાછા નહિ હઠતાં ખેડાણલાયક જમીનને ખેડતા રહે. (૨) વર્ષની શરૂઆતથી દરેક ખેતી કરનાર ખેડુની સ્થિતિ અને તેઓએ ખેતીથી પિતાનો હાથ પાછો ખેંચી લીધું કે નહિ તે વિષે માહિતી મેળવતા રહેવું અને તેઓને સમજાવી ઘટીત રીતે ઉત્તેજન આપવું. જે કઈ કામમાં તેઓ દરગુજર કરવાની માગણી કરે તો તે પ્રમાણે પણ કરવું; પરંતુ જે તપાસ કરતાં માલુમ પડે કે ખેતી કરવાની શક્તિ છે, છતાં પણ એ કામથી તેઓ પાછા ખસી ખેતી કરતા નથી તે તેઓને ભલામણ અને તાકીદ કરવી, તેમ છતાં જે ન માને તે કેદ કે શારીરિક શિક્ષા કરવી; અને જમીનવાળા લોકોથી નક્કી કરી જાહેર કરવું કે, ખેતી કરે કે ન કરે તેપણ તેમનાથી હાંસલ લેવામાં આવશે. પણ જો એવું જણાય કે ખેડુત તદન લાચાર થઈ ગયા છે, તો સરકારમાંથી તકાવીની અપાતી રકમ જામીન લઈને આપવી. (૩) જાથે દાણમાં એમ જણાય કે ખેતીનાં સાધન પુરાં પાડવાને કેવળ લાચાર છે, અથવા જમીન પડતી મુકી નાસી ગયો છે તો તે જમીનને ઇજારે આપતાં ખેતીમાંથી જમીનના માલીકને ભાગ ઠરાવ અને કંઈ બાકી રહે તો તેના માલીકને આપવું, અથવા કોઈ શખસને માલીકની જગ્યાએ નોંધો, કે જે, ખેતી કરી મહેસુલ સરકારમાં જમે કરાવે અને વધેલું હોય તે પિતાના ઉપયોગમાં લીએ, અને જ્યારે ખેડૂત ખેતીનાં સાધને ઠીક કરી લે, તે તેની જમીન તેને પાછી આપવી, પણ જે જમીન પડતી મુકી ખેડાણ કર્યાવગર નાસી ગયો હોય તે તેને વર્ષો વર્ષ ઈજારે આપતા રહેવું. (૪) પડતર અને વગરખેડાણ જમીનની માહિતી મેળવવી. જે તે સઘળી જમીન રસ્તાઓ કે ભાગના વપરાશમાં આવતી હોય તે તેને ગામતળીની જમીન ઠરાવવી, કે જેથી તેમાં કોઈ વાવેતર કરે નહિ. પણ જે તે સિવાય બીજી જમીન જોવામાં આવે ને તેમાં કંઈ ખેતી બાકી રહેલી હોય પણ લાભકારક ન હોય તે તે જમીનના દાણ વિષે કોઈ હરકત કરે નહિ, પણ જે તેના બાકી રહેલા ભાગમાં લાભ સચ
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૭૮ ]
તે
વાર્તા હોય અથવા ફાયદાકારક હાય તેા એ બેઉ રીતે જે તે જમીન મા લકીની હશે તેા તેના માલિકને તાકીદ કરવી કે, તેમાં વાવેતર કરે. અને જો માલકીની ન હાય તેા ખીજા માણસને વાવવા આપવી, કે તે તેમાં વાવેતર કરે. જો કદી ઈજારદાર મુસલમાન હાય અને મજકુર જમીન કા! બીજા માણસની પાસે હોય તેની ઉપર ગેરહકદારને નોંધવા, પણુ જો મહેસુલી જમીનની પાસે હાય અને વાવેતરકર્તા મુસલમાન ન હેાય તે તેની ઉપર કંઇપણ લેવું નહિ. મહેસુલની વસુલાત કરી કાળને અનુ• સરી જે કાંઈ મહેસુલ લેવું તેને વાંટાદાણુ કહેછે, અથવા તેના નક્કી ઠરેલાં દાણને અર્ધા દાણ પૈકી ભાગદાણુ કહેછે તે હરાવવુ, પરંતુ તે ધણી હાય અને તે ઘણાજ લાચાર હોય કે ખેતી ન કરી શકતા હાય અને તે જમીનને પ્રથમથીજ કર દરેલા હાય તા તે વિષે મળતા હુકમને અમલ કરવા. જો ભાગેાટી દાણુની ન હોય અથવા પડતર હોય, તે બીજાના વાં ધાથી દાણની તકરાર કરવી નહિ, પરંતુ લાચારીના અવસરે તકાવી આપી ખેતી કરાવવી. (૫) જો કોઇ જમીનના ટુકડા ભાયાતાની માલીકીતા માલુમ પડે તેા તેમને તે આપી દે, અને બીજા ભાઈને તેની વચ્ચે પડવા ન દેવા. પણ જો તેનેા માલિક માલુમ ન પડે અને તેની વસુલાત બરાબર ન થતી હાય તેા સમય સાચવવાના અર્થે જેને તે જમીનની લાયક વ્યવસ્થા કરનાર જુએ તેને આપવા, અને જો તેમાં તેણે ખેતી કરી તે તેને તે જમીનના રકાના માલીક જાણવા, અને તેની પાસેથી તે જમીન પાછી લઇ લેવી નહિ. પણ જો તે જમીનમાં કઇ કારણ જેવું હાય તે તે એક નિરક છે એમ જાણી તેને મના કરવી, અને તે જમીનનેા લાભ લેવા કે ખેતીવાડી વિગેરેના ઉપયાગ કરવા કોઈ માણસને પગપેસારા કરવાના હેતુ છે એમ જાણવું. જો કોઇ જમીનનેા ભાગ કોઇ ગામસહિત કોઈના મરથી રાકાઇ ગયા હોય અને તેના ખરા માથી તેનું ધારણ અવળુ ચાલતું માલુમ પડે તે તે કાળ પહેલાં જેને કબજે હોય તેનાજ તાબામાં સોંપવા અને બીજાને વચ્ચે આવવા દેવે નહિ. (૬) જે જગ્યાઓમાં ખેતી ઉપર મહેસુલ નક્કી કરેલું ન હોય ત્યાં શરેહપ્રમાણે ઠરાવ કરવા અને મહેસુલ લેતી વખતે એટલુ લેવું જોઇએ કે જેથી રૈયતના પગ ભાંગી ન જાય અથવા કોઈપણ રીતે અર્ધથી ઉપર ન લેવું જોઇએ. જેકે વધારે કર આપવાની શક્તિ હોય તેાપણુ વધારે ન લેવું, અને જે જગ્યાએ નક્કી કરાવેલું હાય ત્યાં પણ વધારે લેવું નહિ. તે પ્રમાણે લીધાથી રૈયત ખુશીમાં રહેછે.
Page #325
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૮ ]
તાપણુ પહેલાંને ઓછું કરી જે કઈ સત્તાપ્રમાણે હાય તે લેવું, અને ઠરાવથી વધારે જો ગુંજાશ હાય તેા લેવું. (૭) વજીફ્ થએલી જમીનના દરને અદલવાને વછાનું ભાગ વહેચાણુ જો રૈયત રાજી હાય તેા કરવું, નહિત જવા દેવુ. (૮) ૧૭o જમીનના મહેસુલની વસુલાત તે વેળા ગણાય છે, કે જ્યારે ધાન પાકે અને જ્યારે દરેક જણસ પૂરતી થાય, કે તે જણુસની વીધેાટી બરાબરીની જણસને ભાગ લેવેા. (૯) જો કાઇ વજી જમીનની ખેતી ઉપર બરાબર કપામણી સુધીના વખતમાં કંઇ આફત આવી પડે તેા, તેની પાકી તજવીજ કરી હક તથા ખરી ખીના ઉપર નજર રાખી વધારામાંથી તે મુજરે આપવું અને બાકીની વસુલાત ઉપર કઇપણ માફી આપવી, કે જેથી અધ ભાગ પૂરા રૈયતને પહોંચે. (૧૦) વજીકાની વિઘાટીની વસુલાતવિષે જે કાઇ શખસ પેાતાની જમીનમાં પેાતાનામાં શક્તિ છતાં વાવેતર ન કરે અને પડતર રાખે તે તેનું હાંસલ ખીજામાં વસુલ કરવું. અîાત કે, તેમાં પાણી આવી જાય અથવા વર્ષાદનું પાણી પુરૂં થઈ જાય ત્યાંસુધી કાપવાના વખત સુધીની કંઇપણ હરકત નડે. તે એવી રીતે કે ધાનમાંથી કઇપણ તેને હાથે ગયુ" ન હોય, અને તે વર્ષે એટલી મુદત ન રહી હેાય કે બીજું વર્ષ આવતાં સુધી પરીથી ખેતી કરે તેા તેની ઉપરનાં મહેસુલને મા જાવુ. જો કાપ્યા પછી કઈ હરકત થાય તે ગમેતે તે કપામણી ન કરવા દેકએવી હાય. જેમકે જાનવરેાના ખાઇ જવાની આપત. હવે જો તે મુદ્દત મજકુર વર્ષની રહી હોય તેા વસુલાત લેવી. (૧૧) જો છઠ્ઠારી જમીનના માલીકે પેાતાની જમીન વાવી હાય અને વસુલ આપતાં પહેલાં તે મરી જાય તે! ખેતીનુ' મહેસુલ તેના વારસા કે જેએને લાગુ પડેછે તેએથી વસુલ લેવું. તે મજકુર મરનાર ખેતી કરી શકે એવી હાલતમાં હાય અને મરી જાય તે વર્ષે તેટલું બધું તેની કને ન હેાય પરંતુ લાવી શકે તેટલું સધળુ લેવુ. (૧૨) જો વુછક્ દારી જમીનને તેને માલિક ઇજારે અથવા માગી આપે તે, અને ઇજારદાર કે માગણી કરનાર તેમાં વાવેતર કરે તે તેની વસુલાત જમીનની મિલ્કતમાંથી કરવી અને જો તે બાગબગીચા કરે તેા ઇજારદાર અથવા ઉછીતી લેનાર પાસેથી વસુલાત લેવી, અને જે વારી જમીનને કોઇ પચાવી પાડી પેાતાની મિલ્કત બતાવતા હાય તે તેના માલીકના સાક્ષીએ લેવા અને જે પડાવી લેનારે વાવેતર કર્યું હાય તા તે પડાવી લેનાર પાસેથી વસુલાત લેવી. તે વાવેતર ન કર્યું હાય તા કાઇની કનેથી વસુલાત
Page #326
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૦ ]
માલીકની પાસે શાક્ષી ઘરેણીઆતમાં પડાવી હુકમથી ધરેણે લેનારે પેાતાની દાણવાળી પણ જો તે એક
લેવી નહિ. જે પડાવી લેનાર કબુલ કરે અને હાયતા માલીકની પાસેથી મહેસુલ લેવું અને લેનારને હુકમ કરવા, તે એવી રીતે કે ધરેણે દેનારના તેમાં વાવેતર કર્યું હોય તેા. (૧૩) જો કોઈ માણસ વજ્રકાની વાવેતર થતી જમીનને વર્ષની અંદર વહેચે, *સલી હેાય તેમ વેચાતી લેનાર તેને પેાતાના તાખામાં લેતા હેાય, અને તે વર્ષો પૈકી એવી મુદ્દત બાકી રહેતી હોય કે, જો તેમાં વાવેતર કરવા ધારે તેા ઘણી ખુશીથી ખીન હરકતે કરી શકે. માટે તેનું ક્રાણુ વેચાતી લેનાર પાસેથી લેવું; પણ જો તે જમાન એકસલી હાય તેા એક સલ લેનારને, તથા બીજી આપનારને લાગુ કરી બન્નેના હિસ્સાપ્રમાણે લવું, અને તે જમીનમાં એવી ખેતી કે જે તૈયાર થઇ ગઇ હોય તેા તેનું હાંસલ વેચનાર પાસેથી લેવું. પછી ગમે તેા તે એક સલી હોય અથવા તેા એ સલી હાય. (૧૪) વજીફા જમીનમાં કોઇ માણસ ઘર બાંધે તે તેનું મહેસુલ પહેલાંપ્રમાણે આપે. તેવીજ રીતે જે તે જમીનમાં કુળવગરનાં ઝાડ રોપી બગીચા બનાવે અને ફળવાળાં ઝાડાને વગર્અતરે રાષે તા સવાપાંચ રૂપિયા અથવા તે। વક્ બગીચાઉપર જે હાંસલ લેવાયછે તે લેવુ. પછી તે ઝાડેામાં ફ્ળા આવ્યાં હાય કે ન આવ્યાં હેય; અને દ્રાક્ષ તથા બદામાના ઝાડાનુ` હાંસલ પહેલાંપ્રમાણે લેવું, અને ફળ આવ્યા પછી રૂ. રા પાણા ત્રણ વધારે લેવા. તેની શરત એવી છે કે શપ્રમાણે એક વીઘા, શાહજહાની પીસ્તાલીશ ગજના ચારસ થાયછે અને શરેને સામે સાહના ગુણાકાર થાય છે એવા હા! ોએ. તેની ઉપર સાડા પાંચ રૂપિયા પ્રમાણેનું ફળઉપરનું મહેસુલ નિમે હાંસલપ્રમાણે લેવુ. પરંતુ જો મહેસુલના આંકડા પા સવાપાંચ રૂપિયાથી ઓછે! હાય તેમજ શાહજહાની તાલમુજબ એક શેર કે પાંચશેર ધાન હોય તેા તેનું હાંસલ કમ લેવું. તે કાઇ ગેરઇસ્લામી માણુસ કાઇને પણ જમીન વેચાતી આપે અને તે લેનાર જોકે મુસલમાન છે એમ સાબીત થાય છતાં પણ તેનું હાંસલ ખરાખર લેવું. (૧૫) જો કાઇ માણસ પાતાની જમીનને દરગાહ કે ધર્મશાળા વિગેરે કાઇ ધર્માદા કામમાં આપી દે, તે તે જમીનનું હાંસલ મા કરી દેવું. (૧૬) ભાગેટીમાં જો કાઇ માણસ તેનેા માલિક ન હોય અને મુસલમાન કે ગેરમુસલમાન તેને ખરીદનાર હોય, અથવા તે ઘરેણું હોય તેા બસ છે. હવે જે કાંઈ તે જમીનમાં પેદા થાય તેમાંથી નક્કી કરેલા ભાગ
Page #327
--------------------------------------------------------------------------
________________
j ૨૮૧ ]
ખરાબર તેની સમજુતીથી લેવા, પણ તેની શરત એવી છે કે, અડધ કરતાં જે વધારે હેાય તેા કમી કરવુ, અને જો જણુસમાં કમ હેાય તે વધારવું એમાં જે કાંઇ મુનાસખ લાગે તે કરવુ. (૧૭) જો જમીનના માલિક ખેતી ખાકી ન રાખે તે તે જમીનને ઇજારે અથવા ખેતી કરવા આપવા માટે છાની જમીનવિષે જે લખેલ છે તે પ્રમાણે કરવું. (૧૮) ભાગાડીમાં તે વાવણીને કઇ આફત આવી પડે તેા જેટલું નુકશાન થયેલુ હાય તેનુ હાંસલ લેવું નહિ; પણ તે કપામણી પછી આફત નડે, અથવા કપામણી પહેલાં કઇ રહી ગયેલુ હેાય તે તેનું હાંસલ વસુલ કરવું.
હવે એ જણાવવુ પડેછે કે, ક્માનની અસલ કોપી સુખાના સઁતરખાનામાં પણ નહેાતી. પરંતુ ઘણા વખત વિતિ જવાથી નકલઉપરથી નકલા થએલી, તેમાં નકલા કરનાર અલ્પ જ્ઞાનીઓના હાથે ઘણી બુલે રહી ગએલી. તેથી જે મારી અપ્રલને પીક લાગ્યું. તે સુધારીને લખ્યું છે અને જે દુરસ્ત કરવાનુ' અકિતભરેલું હતું તે રહી ગયું છે. તે એવા હેતુથી કે ખરી નકલ મળેથી દુરસ્ત કરી લેવાશે. પ્રથમ પહેલાંના દીવાના ઉપર જોકે કરમાના સાથે સરકારી હુકમા મેકલવામાં આવતા અને એવી આજ્ઞા હતી કે સુબાની દીવાની બીજાને મળે તેા ક્રમાને કે જે, રાજના કાયદાનાં તત્વ છે તે ખીા દીવાનાને કબજે આપવાં; અને તેમણે પેાતાના બજામાં લેવા. એવા હુકમ છતાંપણ તે વધઘટ આ સુખાના વખતમાં થઇ તેમનાં માતા હાલ દૂતરખાનામાં નથી.
ઢડારાજપુરીવાળા યાકુતખાન હંમશીનુ' સરકારી સેવામાં આવવુ
શિવાજી મરાડાએ ઘણાંખરાં મેટાં મોટાં શહેરાને લુંટી તારાજ કરેલાં હતાં તે કારણથીજ તેને પુરી સત્તા પ્રાપ્ત થઇ હતી. તે એટલે સુધી કે, દક્ષિણના કાઈપણ રાજકર્તા જમીનદારમાં તેની સામે બાથ ભીડવાની શકિત રહી નહેાતી. જેથી વીજાપુર તાબાના ઢંડારાજપુરીના કિલ્લાને જીતી કબજે કરવાની તેની ઇચ્છા થઇ; કેમકે તે કિલ્લા એક ઉંચી પહાડીની ટોચ ઉપર આવેલા છે, તે ઘણાજ મજબૂત છે અને તે ખરા સમુદ્રમાં આવેલા છે. તેવિષે એવું કહેવાછે કે હિંન્દુએમાંના પરશુરામે તે કિલ્લે બાંધેલા છે. શિવાજીને આ કિલ્લો લેવાના હેતુ એ હતા કે સુરતવિગેરે હિંદુસ્તાનથી અમસ્તાન, ચુરોપ અને ખીજા બદરાએ જતાં વહાણેા આ કિલ્લાની હેઠળ થઇને જાય છે. તેથી આ કિલ્લાને કબજે કરી લઇ આવજાવ કરનારાં વહાણા
Page #328
--------------------------------------------------------------------------
________________
| ૨૮૨ ] ઉપર તરાપ મારવી. આવા ખોટા ઇરાદાથી તે મજકુર કિલ્લા ઉપર ચડાઈ લઈ ગયો. તે વખતે વીજાપુરનો ધણી પહેલાંથી જ કિલ્લાને બચાવ કરવામાં રોકાયેલો હતે તેથી યાતખાન સિધિ તોપ તથા બંદૂક સજ કરી કોઈને પણ કિલ્લાની આસપાસ ફરકવા દેતો નહોતે. હવે જ્યારે દક્ષિણીઓ ( શિવાજીના માણસ) માં ત્યાંસુધી પહોંચી તે કાર્ય સિદ્ધ કરવાની હિમ્મત ન રહી ત્યારે તેઓ કિલ્લાની સામે એક ડુંગરી ઉપર આવેલા સમુદઅંદરના કિલ્લામાં વહાણમાં બેસીને ગયા, અને મોટા મોટા પથરાથી લાંબ બાંધી, તેની ઉંચાઈ ઉપર પહોંચી જઈ મજકુર કિલ્લાને તોડી નાંખવાની ગોઠવણ કરી. આવી રીતે બે વર્ષ સુધી તેનો ઘેરે રહ્યો. છેવટે કિલ્લેબંધ માણસે ઘણીજ માઠી હાલતમાં આવી લાચાર બની ગયા. આવી હાલત થવાથી યાકુતખાન હબશીએ બાદશાહતરફથી દક્ષિણની ચડાઇ માટે નિમાયેલા મિરઝારાજાની મદદ માગી અને મજબુત રીતે કેટલીક શરતોનો ઠરાવ કર્યો કે, “હું આજથી સરકારી તાબેદારી સ્વીકારું છું અને મને પોતાને એક સરકારી નૈકર ગણું છું, પણ દક્ષિણના સુબાને મળવાની મને તક મળતી નથી, તેમ સબંધીના કિલ્લાના તોપખાનાના ખર્ચ માટે એક લાખ પચાશહજાર રૂપિયા દર વર્ષે સુરતબંદરથી મળવા જોઈએ; દુશ્મનનાં વહાણોને આ રસ્તેથી પસાર થવા દઈશ નહિ અને બાદશાહી વહાણો તથા વેપારી બારકોને સહિસલામત રીતે રવાના કરતો રહીશ.” આ અરજને મિરઝા રાજાએ હજુરમાં નિવેદન કરી, કે જે બાદશાહને ઘણી જ પસંદ આવી. તે વખતથી આજદીન સુધી દંડવરાજપુરીમાં તેની ગાદીએ જે કઈ બેસે છે તેને યાતખાન કહે છે. હવે તેણે સુરતના મુત્સદી પાસેથી સદરહુ રૂપિયા લેવા શરૂ ક્યાં, અને પૂર્ણ સત્તાવડે સ્વતંત્રતા મેળવી કિલ્લાને મજબૂત રીતે પોતાના કબજામાં લીધે. તેને મુસદી કંઈપણ કરી શકતો નહિ હોવાથી લાચાર હતો, તેનું વર્ણન તેની જગ્યાએ લખવામાં આવશે. મતલબ કે, મજકુર યાકુતખાનની અરજ મંજુર થવાથી મીરઝારાજા દંડારાજપુરીમાં તેને મદદ કરવા માટે ગયો અને કરવી જોઈતી યુક્તિઓ તથા ગોઠવણોથી દક્ષિણી મરેઠાઓની સન્યામાં ફાટફટ અને વિખવાદ પાડી દઈ કિલ્લાનો. પૂરતી રીતે બચાવ કર્યો, દિલેરખાનનું ગુજરાતમાં આવી સેરઠની ઉજદારીપર નિમાવું.
એજ સમયમાં રહેલાજાતને દિલેરખાન કે જે, સર્વોત્તમ બુરો ગણાતો હતો અને દક્ષિણની ચડાઈ વખતે શાહજાદા મુહમદ અજમ
Page #329
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૩ ] ની તેનાતીમાં મહારાજા જસવંતસીંહની સાથે હતો તે કેટલાએક અધટિત બનાવો કર્યાને લીધે નોકરી મુકી વગરરજાએ ઉજેન શહેરમાં જ રહ્યો. તે કેટલોક વખત સુધી મુસાફરીના થાક અને માંદગીથી વિશ્રાંતિ લેવા માટે ત્યાં મુકામ કરી રહ્યો. હવે ગોગે આ દેશ (ગુજરાત) ની સુબેગીરી ઉપર નિમાયેલો બહાદુરખાન આ તરફ આવતો હતો, તે દિલેરખાનના નિકળી આવવાની ખબર સાંભળી ઉજ્જૈનમાં જઈ ત્યાંથી તેને પિતાની સાથે અહમદાબાદ લાવ્યો, અને તેના સારા વિચાર તેમજ તેની નિમકહલાલીની હકીકત તથા શાહજાદાના કેટલાક મતલબીઆ ખુશામતખોરોની ખોટી ઉશ્કેરણીવિષેની કેટલીક બીનાઓ તેણે હજુરમાં લખી મોકલી, અને તે સાથે અરજી કરી હતી કે સરદારખાનને બદલાયાથી સોરઠની ઉજદારી તથા તેવીલદારીની જગ્યા દલેરખાનને આપવી. આ અરજ હજુરમાં પહોંચતાં તે મંજુર થઈ, અને શેરસિંગના બદલાયાથી ઈડરની ફોજદારી તથા તેવીલદારી ઉપર સરદારખાનને નિમવામાં આવ્યું.
એજ વર્ષે હૈદરાબાદના થાણદાર સઈદ હેદરે અરજ કરી હતી કે ત્યાંના બંડખોરોનો નાશ કરી ત્યાં એક ગઢ બનાવવાની પરવાનગી માગું છું. તેથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે તેના ખર્ચને અડસટે. આંકી હજુરમાં મોકલી દેવો. આ વખતે ડીસા પરગણાના કેટા ગામની રૈયતે હજુરમાં ન્યાયાધિકારીઓ મારફત અરજ કરી હતી કે પાલણપુરને ફોજદાર કમાલખાન જાલેરી ગઉચરામણી તથા ઘોડાની ખેરાકી બદલ દર વર્ષે જબરાઈથી નાણું કરાવે છે. આ વિષેનો બંદોબત કરવા માટે સુબાના દિવાન ઉપર હુકમ આવ્યો કે, ગઉચરામણી વિગેરે કેટલીક બાબતો કે જે, સરકારતરફથી માફ કરવામાં આવી છે તે નહિ લેવા માટે પૂરત બંદોબસ્ત રાખી તેને તે કામથી દૂર કરવો, તથા મોટા કાજી અબ્દુલ વહાબે, અહમદાબાદના હવેલી પરગણામાં આવેલી મોજે આડલજની વાવ કે જે, મુસાફરો તેમજ ઢોરઢાંખરોને ઘણીજ ઉપયોગમાં આવે છે તેની મરામત કરવા માટે અરજ કરેલી અને તેના ખર્ચનો અડસટ જે બે હજાર રૂપિયાનો થયો હતો તે સુબાના ખજાનામાંથી આપવા માટે હુકમ થયો. તે સિવાય વળી એ પણ હુકમ થયો કે અહમદાબાદના સુબાના તાબાના નોકરો અઠવાડીયામાં બે વખત કચેરીમાં બેસે છે. એટલે કે મંગળ અને બુધવારે સુબાની હજુરમાં હાજર રહે છે ને બાકીના દીવસની રજા
Page #330
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૪ ] ભોગવે છે. તો સરકારી નોકરીમાં તે ધારો ક્યાંએ નથી, છતાં આ ઠેકાણે આવો દસ્તુર થવાનું કારણ શું છે, માટે તે વિષે બંદોબસ્ત કરી સુબાના દિવાન ખાજા મુહમદ હામે તાકીદ કરવી કે, કચેરીના નેકરોએ શાની, રવી, સોમ, મંગળ અને ગુરૂ-આ પાંચ દિવસોએ સુર્યોદય થયાને બે ઘડી વિત્યા પછીના વખતથી તે સુર્યાસ્ત સુધી, કચેરીમાં રહી શરેહપ્રમાણે કેસોના ફેંસલા આપવાનું કામ કરવું, બુધવારે સુબાની હજુરમાં જવું અને શુક્રવારે રજા ભોગવવી.
સને ૧૦૮૦ હિજરીમાં તેરબજારના બંદોબતવિષે હજુરની યાદી આવી કે દરેક કારોમાં જકાત દર પ્રમાણે લેવી. એટલે કે મુસલમાનો પાસેથી ચાલીશ ઉપર એક, હિન્દુઓ પાસેથી ચાલીશ ઉપર બે, અને તે સિવાયના વગર ધંધાના માણસો પાસેથી ચાલીશ ઉપર ચાર. એ રીતે દરેક ચંદ્રગતિનાં વર્ષમાં એક વખતે દરેક ઘરથી લેતા રહેવું. તે સાથે બીજો એ પણ ઠરાવ થયો કે કેટલાક અધિકારીઓ સ્વારો તથા પ્યાદાઓને જમાબંધી કરવા અથવા તે બીજી ઈ વસુલાત કરવાના કારણથી ગામડાઓમાં મોકલે છે, તો તે વખતે તે નોકરી પર જતા દરેક વારે માણસ દીઠ દોઢશેર લોટ, પાશેર દાળ, અને બે દામભાર ઘી તથા ઘા માટે ત્રણશેર દાણા લેવા; તેમજ દરેક વાદાએ પોણાશેર લોટ તથા બે દામભાર ઘી લેવું, એથી વધારે કોઈ પણ માણસે લેવું નહિ; અને હંગામી ફસલના છેવટે ચિત પાસેથી જે કંઈ વધારે વસુલાત આવી હોય તે જકાતખાતાવાળાઓએ જમાબંધીની કચેરીમાં હિસાબ ચેખ કરતી વખતે મજરે આપવી. ખેરાકીની જણસનું વજન શાહજહાની તોલથી ગણવું તે વ્યાજબી અને યોગ્ય ગણાય છે. આ વખતે વળી એ પણ અરજ કરવામાં આવી હતી કે, બેલદારો, કુંભાર અને સુથારો વિગેરે મજુરીવાળા લોકોને સરકારમાંથી ઓછા દરની મજુરી મળવાથી પોકાર કરે છે. તે પરથી સરકારી હોરી ઈકતારખાન તરફથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે તે લોકોની મજુરી શહેરના ધારાપ્રમાણે આપતા રહેવું. હવે દીલેરખાન કે જે, બહાદુરખાનની ફરમાશથી સોરઠની ફોજદારી ઉપર નિમાયો હતો તેને હજુરમાં બોલાવી લેવાનો હુકમ થયાથી તે હજુરમાં જવા માટે રવાને થયો, અને સરદારખાન પ્રથમની માફક સોરઠની ફોજદારી તથા તેવીલદારી ઉપર પાછો આવ્યો,
Page #331
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૫ ] સને ૧૦૮૧ હિજરીમાં બહાદુરખાનને દક્ષિણની ચડાઈની સરદારી આપવામાં આવી. દરીઆપુર આગળનું પનાપુર કે જેનું હાલમાં નામ કે નિશાન કંઈપણ નથી તે બહાદુરખાનનું પિતાની સુબેગીરીના વખતમાં આબાદ કરેલું ગામ હતું. કેમકે તેનું નામ પણ મુહમદપના હતું; તે સિવાય અહમદાબાદમાં ભદ્રના કિલ્લાની ઉત્તરાભીમુખની ઈમારત, કે જેમાં હાલ સુબાની બેઠક છે તે પણ તેની જ બાંધેલી છે. તે પછી કુતબુદ્દીનખાન ઉપર એવો હુકમ આવ્યો કે જ્યાં સુધી ન સુબો ઠરાવવામાં ન આવે ત્યાંસુધી સુબેગીરીને તમામ બંદોબસ્ત રાખી કાળજીપૂર્વક કામકાજ કરવું અને અહમદાબાદ તાબાના મહાલોની આવક કે જે, સુબાઓના પગારમાં જમે ઉધાર થતી હતી તે સરકારમાં જ કરવી. ચેત્રીશમે સુબે મહારાજા જસવંતસિંહ.
(બીજીવારની સુગીરી. )
સને ૧૦૮૧ થી ૧૦૮૩ હિજરી. એજ વર્ષે સરકારી હુકમ પ્રમાણે દક્ષિણના યુદ્ધની તૈયારી કરવાને મહારાજા જસવંતસિંહ કે જે બુરહાનપુરમાં છાવણી નાખી રહેલ હતો તેને બહાદુરખાનની બદ- ખાજા મુહમદ હાશિમ લીમાં અહમદાબાદની સુબેગીરી ઉપર બીજીવાર તથા શેખ નિઝામુનિમવામાં આવ્યો. જેથી તે હજુર આજ્ઞાને માન્ય દીનની દિવાની. કરી સને ૧૦૮૧ હિજરીના રબીઉસ્સાની માસમાં અહમદાબાદ આવી સુબેગીરીને અધિકાર ચલાવવા લાગ્યો. તેને જાગીરમાં અપાએલા પરગણુઓના બદલામાં કેટના ચકલાઓ તથા પેટલાદ અને ધંધુકા કે જે સુબાના તાબાનાં હતાં તે બક્ષિશ કરવામાં આવ્યાં. તેમજ સરકારી સઘળું લેહે કે જે મહારાજાના જોખમ તથા હામીઉપર રાખવામાં આવેલું હતું તેવિશે એવું ઠરાવવામાં આવ્યું કે દર વર્ષે હફતાના બે લાખ રૂપિયા સુબાના ખજાનામાં દાખલ કરવા. આવિષે મહારાજાના વકીલે સરકારમાં અરજી કરી છે, પરગણાઓના પટામાં અપાએલી કોટના ચકલાઓની ઉપજનું હાંસલ ઓછું પડે છે, જેથી દરેક વર્ષના બે લાખ રૂપિયા આપી શકાય તેમ નથી. તે સિવાય સુબાના બંદોબસ્તમાટે પાંચહજાર સ્વારોનું લશ્કર રાખવું તે વ્યાજબી અને ઘણું જ ઉપયોગી છે. તે ઉપરથી એવો ઠરાવ કરવામાં આવ્યો કે સંકોઝીલ મેસમની ખરીફ તથા સચકાનેઈલ મોસમની રવીમાંથી પચાશહજાર રૂપિયા અદા કરવા અને તે
Page #332
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૬ ] પછી જે પ્રમાણે ઠરાવ થાય તે પ્રમાણે અમલ કરે. આ હુકમ સરકારી મેહારથી મોટા પ્રધાન અસદખાન તરફથી સુબાના દીવાન મુહમદ હાશમખાન ઉપર મોકલવામાં આવ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓ વિગેરે બીજા વર્ગના લોકો કે જેઓ સરકારી સનંદ પ્રમાણે વિધાદાનને પગાર બાદશાહી ખજાના તથા કોઠાના સાયરમાંથી મેળવતા હતા તેઓએ હજુરમાં અરજ કરી કે, પ્રથમના સિક્કા એકવીશ માસાના હતા અને તે ભાવ પ્રમાણે રોજીદા પગારનાં નાણું મળતાં હતાં, પરંતુ હવેના સિકાના દામે ચૌદ માસાના કરવામાં આવેલા હોવાથી અધિકારીઓ તે માટે અમારી પાસે સરકારી હુકમ માગે છે. આ અરજ ઉપરથી સરકારી આજ્ઞા થઈ કે દશ અને પંદર એ દર મુજબના કાયદા પ્રમાણે હિસાબ ગણી લેવો, એટલે કે પ્રથમના બે દામને બદલે હાલના ત્રણ દામો આપવા જોઇએ.
સને ૧૦૮૨ હિજરીમાં ગામડાંઓની તડજોડ કરવાના કાયદા પસંદ કરી તે વિષેનું ફરમાન સુબાના દીવાન મુહમદ હાશમખાન ઉપર મોકલવામાં આવ્યું તેની નકલ નીચે મુજબ છે.
તેત્રીશ કલમોના કાયદાવાળું બાદશાહી ફરમાન,
સને પંદર જુલુસીના માહે સફર માસની પચીશમી તારીખે લખાયેલા ધારાઓવિષે અહમદાબાદના સુબાના તાબાના અધિકાર ભોગવનારા અમલદાએ બાદશાહી કૃપાના ઉમેદવાર રહી જાણવું કે, આ વખતે શ્રી હજુરના જાણવામાં આવેલ છે તે મુજબ મજકુર સુબાની કારકીર્દીમાં જે લોકો કેદ પકડાય છે તેમની તજવીજ કરવા કે નિકાલ કરવામાં ઘણી જ ઢીલ થાય છે. જે પરથી હજુર કરમાવે છે કે, તેમ નહિ કરતાં પરોક્ષ રીતે એવો ઇન્સાફી ફેસલો આપવો કે, જેથી બીનગુનેહગાર છુટો થાય અને ગુનેહગારને શિક્ષા મળે; તેમજ તમામ રિયત પૈકી કોઈપણ માણસ ઉપર જોરજુલમ કે એવી ગેરવ્યાજબી વર્તણુંક ચલાવવી નહિ, કે જેથી બિચારા નિરઅપરાધી અને બીનગુનેહગાર લોકો કેદમાં પડી સડ્યા કરે. માટે દરેકની ઘણીજ ઉડી બારીકીથી તજવીજ કરી ઘટીત અને ન્યાયસર ફેંસલો આપવો. આ વિષે ઘણી જ તાકીદ સમજી નિચે જણાવ્યા મુજબની કલમોના આધારે અમલ કરવો. તે સાથે વળી એટલું પણ યાદ રાખવું કે, તે વિષે પાકી તજવીજ તથા પૂછપરછ કરવામાં આવશે. - કલમ-(૧) જે કોઈપણ માણસ ઉપર ચોરીનો શક પડતો હોય, અને તે શરેહપ્રમાણે કબુલત કે પુરાવાથી સાબીત થતાં તેને શિક્ષા કરવાની જરૂર
Page #333
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૭ ] પડે તો તેને શિક્ષા દઈ કેદ કરે અને જ્યારે એવું સિદ્ધ થાય કે ફરીથી તે ચોરી કરશે નહિ, ત્યારે તેને છુટ કરવો. (૨) જો કોઈ શહેરમાં કોઈ ચેર, ચોરી કરીને નાશી જાય અને પાછળથી પકડાઈ જતાં, તપાસ કરતાં તેના પર ગુનાહ સાબીત કરે તો તેને મારી નાખવાની શિક્ષા કરવી નહિ, પણ એવી શિક્ષા કરવી કે જીવે ત્યાંસુધી યાદ કરે, કારણ કે તેવી શિક્ષા થવાથી ફરી વખત ચોરી કરવાનો સંભવ રહેતો નથી. (૩) જે કોઈ શખસ નિસાબ જેટલા ( નિસાબ એટલે જે માલઉપર જકાત લાગુ થાય છે તે.) અથવા તો તેથી ઓછી કિંમતના માલની ચોરી કરે, ને તે શહપ્રમાણે સાબીત થાય તો તેને શિક્ષા કરવી; અને જે ફરીથી પણ તે એજ ગુનોહ કરે તે તેને પાછો શિક્ષા કરી કેદમાં રાખો. ત્યારબાદ તે ફરી વખત ગુનોહ નહિ કરે એવી પાકી ખાત્રી થાય તે જ તેને મુક્ત કરે; પરંતુ તેમ કર્યા છતાં પણ તે નહિ સુધરતાં ગુનાહો કર્યા જ કરે, તે તેને જન્મટીપની શિક્ષા કરવી કે મારી નાખવાની શિક્ષા કરવી, અને તેના માલને (ચોરેલો ભાલ) તેને અસલ માલિક જે હાજર હોય તો તેના સ્વાધિન કરવો, નહિતર નિવારસી માલમાં જમા કરી દે. (૪) જો કોઈ માણસને બે વખત ચોરી કર્યા બદલની શિક્ષા મળી ચુકી હોય, છતાં પણ તેને નહિ ગણકારતાં તે હંમેશાં તેવાં જ કૃત્યો ર્યા કરે તો તેને કલમ ત્રીજીમાં બતાવ્યા મુજબની શિક્ષા કરવી. (૫) જે કોઈ બદમાશે હરકોઈની કબર તોડી તેમાંથી કફનની ચોરી કરી હોય અને તેને પકડવામાં આવતાં તે ગુનેહ તેનાપર સાબીત થાય તો તેને અંગિકશિક્ષા કરી છેડી મુકો. પણ જે હંમેશાં એવોજ ધંધો કર્યા કરતો હોય તો તેને હદપાર (દેશનિકાલ) કરે અથવા તો કર (હાથ) કાપવાની શિક્ષા કરવી. એ બંનેમાંથી શરેહ તથા સુબાને જે યોગ્ય લાગે તે પ્રમાણે ન્યાયાધિકારીઓના અભિપ્રાય લઈ વર્તવું અને રેલો માલ કાજીને સોંપી દેવા, કે જેથી તે શરેહપ્રમાણે ઉપયોગમાં લાવે. (૬) કોઈપણ માણસ કાજીની રૂબરૂ શરે હના પુરાવાથી ડાકુ (ચોર કે ઠગારો) સાબીત થાય તે કાજીએ પિતાની રૂબરૂમાં તેને અંગિકશિક્ષા કરવી, પછી જે પ્રકારનો ગુનોહ સાબીત થાય તે પ્રકારની સજા (કે) આપવી. (૭) જો કોઈ ચોર પકડાઈ જાય અને પિતાને શિક્ષા થશે એવા ભયથી બીજાના ચોરેલા માલનો પત્તો મેળવી આપે અથવા તો તે માલ તેનીજ મારફત જાહેર થાય તે તે વિષે પૂરતી તપાસ કરવી, તપાસ કરતાં સાબીત થાય કે તે ચોરોને પ્રમુખ છે તો
Page #334
--------------------------------------------------------------------------
________________
| ૨૮૮ | તેને શિક્ષા કરવી, પણ જે વધુમાં એમ જણાય કે આ ગુનેહ પણ તેને જ કરેલો છે, તો તેને શિક્ષા કરી કેદની સજા કરવી અને તે સજાની મુદત ફરી વખત તે કામ કરવાની તેનામાં હિમ્મત ન રહે ત્યાંસુધીની જાણવી. તેમ છતાં જે છુટયા પછી પણ થયેલી શિક્ષાને નહિ ગણકારતાં ફરીથી તેવાજ ગુનાહો કરવા માંડે તો તેને સખત શિક્ષા કરી જન્મકેદની સજા કરવી, અને પકડાએલા માલને ધારા પ્રમાણે તજવીજ કરતાં જે તેને માલીક મળી આવે તો તેને સાંપી દેવો, નહિત નિવારસી ઠરાવી જમા કરવો. તેમજ કોઈ માણસે અનણપણાથી ચોરાઉ માલ વેચાતા લીધે છે એવું જે જણાય તો તેને છોડી દે, પરંતુ જો તેને માલીક તે માલ પિતાનો જ છે એમ સાબીત કરી આપે અને તે વિષે તજવીજ કરતાં પણ એવુંજ માલમ પડે છે તે માત્ર તેને સાંપી દેવો, નહિતો ઉપર જણાવ્યા મુજબ વ્યવસ્થા કરવી. (૮) ઘરકાક લુંટારૂઓ, કે જેઓ લોકોનાં ઘરવિગેરે ઈમારત તોડી ફોડીને લુંટી લેવાનો ધંધો કરે છે અને લોકોના જાન-માલનાં નુકશાન કરે છે તેઓ પર જે ગુનાહ કર્યો સાબીત થાય તો તેઓને સખતમાં સખત શિક્ષા કરવી. (૮) ગરાશીઆ તથા જમીનદારોમાં જેઓ બંડખોર, હુલડખોર કે તોફાની હોય અને તેવાઓને મારી નાખવાથી પ્રજા વર્ગમાં જ ખસુશાન્તિ જળવાતી હોય તે તેઓ પર ગુનોહ સાબીત થએથી તે પ્રમાણે શિક્ષા કરવી. (૧૦) vસીયા લેકે કે તેઓ, માણસને ફોસ ( ટુપ) દઈ મારી નાખવાને બંધ કરે છે તેઓ ઉપર જ્યારે તેવો ગુનોહ સાબીત થાય તો તેઓને ઘણીજ ભારે શિક્ષા કરી કેદમાં રાખવા, તે એટલે સુધી કે તેઓમાં ફરી તેવું કામ કરવાની બિલકુલ શક્તિ પણ રહે નહિ. આવી સજા થયાની જાણ લોકોને તથા સુબાને કરવી જોઈએ. તે સિવાય શકઉપરથી તપાસ કરતાં જે કાંસા દેવાનાં સાધન કે લોકોનો માલ તેમની પાસેથી મળી આવે, અને સુબા તથા ન્યાયાધિકારીઓને પણ ખાત્રી થાય કે, ખરેખર આ માણસો તેવાજ બંધ કરે છે તો તેઓને સંત સજા કરવી. (૧૧) કોઈ માણસ ચારી પર કે કોસો વિગેરે જેવા નીચ ધંધા કરતાં પકડાઈ જાય અને તે ગુનો સાબીત થાય તે તેને સખત શિક્ષા દઈ કેદ કરે, કે જે સજા સુબા તથા ન્યાયાધિકારીઓને પણ યોગ્ય લાગે, તેમજ એ પણ સાબીત થાય કે તેણે ઘણી વખત એવા ગુનાહ કર્યા છે તો તેને સખત શિક્ષા કરવી અને કાજી પાસે તેને રજુ કર. (૧૨) લુચ્ચા ભાણસ કે જે લોકોનાં ધાને આગ લગાડી, જેવા મળેલા માણસની ,
Page #335
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૯ ]
થયેલી ભીડમાં ભળી જાયછે અને માલની ચારી કરેછે, તથા ધતુરી, ભાંગ કે જાયફ્ળ જેવી ખીજી નિશાવાળી ચીજો ખવડાવી લોકોને બેભાન કરી તેમના માલ લઇ જાયછે તેવાઓને ગુન્હા સાખીત કર્યાં બાદ એવી સખત શિક્ષા કરવી કે જેથી ખીજી વખત કરવા પામે નહિ; પરંતુ છુટયા પછી પણ ફરીથી તેવાજ ગુનાહ કરે, અને તેનાપર પેાતાના માલની કાઈ ફરીયાદી કરે તે તેને સખત શિક્ષા કરીને કાછનીપાસે રજી કરવા; ત્યારબાદ પકડાએલા માત્ર તેના માલીકને ખાત્રી કરી સાંપી દેવા. (૧૩) કોઇ એવી ટાળી કે જે, રાજ્ય-રિપુ ( રાજના દુશ્મન ) થવાની ઇચ્છાથી યુદ્ધ સામગ્રી કરતી હાય, પણ પૂર્ણતાએ ન પહેાંચી હાય તેા તેવી ટાળાના માણસાને પકડી કેંદ્રમાં નાખવા, પરંતુ જો કોઇ જગ્યાના કળો કરી લઇ લડાઇ ચાલુ કરી દીધી હાય, તે તેઓને હરાવી કેદ પકડવા અને ઘાયલ થએલાઓને મારી નાખી પકડાએલો માલ જેને તેને મુચરકા કે જામીન લઈ પાછા સોંપવા. (૧૪) જો કોઈ માણસ સિક્કા પાડે તેા તેને પહેલી વખતે શરીરશિક્ષા કરી છેડી મુકવા, તે છતાં જો તે કામ ફરીથી પણ કરે તે તેને શહપ્રમાણે સાખીત કરી સખત શિક્ષા કરીને જન્મ કેદ કરવા. ( ૧૫ ) કાઈ માણસ સિક્કા પાડનાર પાસેથી નાણાં લ, સાર્યાં નાણાંની બદલીમાં તે નાણાં ચલાવે તેા તેને પકડી શિક્ષા કરી છેાડી મુકવા, પણ રીથી તેજ ગુનાહ પાછા કરે તે તેને કેદ કરવા અને તેવા ગુનાહ ક્રીવાર નહિ કરવાની કબુલત તથા જામીન ન આપે ત્યાંસુધી કેદમાં રાખવેા. (૧૬) કાઇ માણુસ પાસેથી બનાવેલા સિક્કા મળી આવે અને તેની તપાસ કરતાં માલુમ પડે કે, તે માણસ સિક્કા પાડનાર કે ચલાવનાર નથી, તેા તેને છેાડી મુકી તેની પાસેથી તે સિક્કા લઇ લઇને ભાંગી નાંખવા; પણ જો એમ સાબીત થાય કે તે સિક્કા તેનાજ પાડેલા છે તેા તેને પકડી શિક્ષા કરવી. (૧૭) કાઇ કીમીએ (૪૫ ) પોતાની રંગમાળથી લોકોને ધ્રુતી લેતા હોય અને તે સાખીત થાય તે તેને પકડી શિક્ષા કરવી અને તેલેા માલ તેના માલીકને સોંપવા, માલીક ન મળે તે નિવારસીખાતાંમાં જમા કરવા. (૧૮) કોઇ માણસ ક્રેબ (દગા) કરી કાઈને ઝેર ખવરાવે અને તે ખાનાર માણસ મરી જાય તેા સાખીત થયેથી સપ્ત શિક્ષા કરી તેને સુધરે ત્યાંસુધી કેદ રાખવા. ( ૧૯ )કાઇ લુચ્ચા માણુસ કાઇની સ્ત્રી, ાકરી કે છે।કરીને ફાસલાવીને લઇ જાય તે, તેને શિક્ષા કરવી, અને જ્યાંસુધી
Page #336
--------------------------------------------------------------------------
________________
તેઓને તેમના વાલીને સેંપવામાં ન આવે ત્યાં સુધી તેને કેદમાં રાખે. તેમજ કેઈ કુટણી સ્ત્રી, કોઈની છોડી કે સ્ત્રીને કુમાર્ગે દોરે, અથવા તે ખરાબ કામ કરવા માટે કોઈને ઘેર લઈ જાય, તે તેને સખત શિક્ષા કરી કેદ કરવી અને સુધરેથી તેવાં નિચ કૃત્યો નહિ કરવા માટે તેને સુચના આપવી. (૨૦) જુગારી માણસોની તજવીજ કરતાં ગુન્હો સાબીત થાય તો તેઓને સખત મજુરી સાથે કેદ કરવા; તેમ છતાં છુટયા પછી પણ ન સુધરે તે તેઓને જન્મકેદ કરવા અને શિરેહપ્રમાણે પૂરવાર કરી જુગારમાં પકડાએલો માલ તેના અસલ માલિકને સોંપી દેવા, અને જે માલિક ન મળે તો નિવારસીખાતાંમાં તે માલ જમા કરે. (૨૧) કોઈ માણસ મુસલમાની શહેર કે કચ્છમાં ગુલામનું વેચાણ કરે તો તેને જ્યાં સુધી તેવું કામ કરતાં તે અચકાય નહિ ત્યાંસુધી સખત કેદમાં રાખવો. (૨) કોઈ માણસ દારૂ બનાવનારને નોકર રાખી દારૂ બનાવરાવી વેચાણ કરતો હોય તો ગુનોહ સાબીત થએથી સખત શિક્ષા કરવી, પણ જે અજાણ્યા માણસ હોય તે તેણે હજુરમાં અરજી કરવી, તથા દારૂ બનાવનારને શિક્ષા તથા શિખામણ આપવી. (૨૩) ભાંગવિગેરે કેરી જણસો વેચનારને ગુનોહ સાબીત થયેથી શિક્ષા કરી કેદ કરવા. (૨૪) કોઈ માણસે કોઈ બીજા માણસને પાણીમાં નાખી દીધા હોય કે ઉંચી જગ્યાએથી ફેંકી-પછાડી મારી નાખ્યું હોય અને તેને શરેહપ્રમાણે પૂરાવો મળે તે તેને શરીરશિક્ષા કરી કેદમાં રાખવા અને તેના વારસાને તેને શહપ્રમાણેને બદલે
અપાવ; પણ જે તેણે તેવું કામ વધારે વાર કર્યું હોય તો તેને મોતની શિક્ષા કરવી. (૨૫) કોઈ બદચાલવાળો માણસ કેઇના ઘરમાં કુકર્મ કરવા માટે પસી જાય અને તે ગુનેહ જે સાબીત થાય, તો તેને સુધરતાં સુધી તેને સખત કેદની સજામાં રાખો, કે જેથી તે ફરી વખત તેવા ગુનોહ કરવા પામે નહિ. (૨૬) જે કોઈ ખટપટી માણસે કઈ હાકેમની પાસે પિતાની અદેખાઈથી લોકોની હકીકત ખોટી રીતે જાહેર કરી તેમના માલનું નુકશાન કરાવ્યું હોય અને તે જે પૂરવારરીતે સાબીત થાય તો તેને તેવાં ખટપટનાં કૃત્યો કરવાથી દૂર રાખવા માટે તે સુધરે નહિ ત્યાંસુધી કેદમાં રાખવો અને જેમનો માલ ઉચાપત, થયો હોય તેમને તેના માલની શરેહપ્રમાણે સ્તબીતી કરીને બદલો અપાવવો. (ર૭) કોઈ પણ ગેરમુસલમાન સ્ત્રી કે પુરૂએ, અને કોઈપણ મુસલમાન સ્ત્રી કે પુરુષ-બને
Page #337
--------------------------------------------------------------------------
________________
[ ૨૯ ]
આસનસામન એકબીજાને ધણીધણીઆણી કરી રાખે, તે તે ગેરમુસલ માન સ્ત્રી-પુરૂષ જે ખ્રિસ્તી કે યાહુદી ન હેાય તેા તેમને કાજીની સમક્ષ રજી કરવાં, કે જેથી તે શરેપ્રમાણે અમલ કરે. (૨૮) પુરૂષ-પુરૂષથી કુક કરનાર, જારકર્મ કરનાર, મદ્યપાન કરનાર, નિશા કરનાર અને ધર્મથી ફરી જનાર વિગેરેને કાજીના સ્વાધિન કરવા; તે સિવાય ગુલામેા, જે પેાતાના અસલ માલીકના ઘરમાંથી નિકળી જઇ, દિવાના કે મહાજનેાની નાકરીમાં રહ્યા હોય તા તેઓને પણ કાજીને હવાલે કરી શરેહપ્રમાણે ફે'સલા કરા વવા અને કાછના હુકમપ્રમાણે અમલ કરવા. (૨૯) ખુનીઓએ કરેલાં ખુન શરેપ્રમાણે જો ચાકસરીતે સાખીત થાય તેા તેઓને પકડી કેદ કરી, તેની હકીકત હજુરમાં રજી કરવી. (૩૦) કાઈ માણસ કામના બાળકને રાતડા બનાવે અને તે જો સાબીત થાય તે તેને, તે ફરી વખત તેવું કામ નહિ કરે તેવી ખાત્રી થાય ત્યાંસુધી સખત કેદની સજામાં રાખવેા; તથા બાળકના વાલીના કંઇ દાવા હેાય તે તેને કાજીની રૂબરૂ રજુ કરવા. (૩૧) કેટલાક એવા ધર્મગુરૂઓ, કે જેમના મેજથી ખાટી અને નવી આસ્થાઓને પ્રચાર થતા હાય અને તે સાખીત થાય તે તેમને શિક્ષા કરવી. (૩૨) કેદુખાનાવિષે-જે વખતે જે જે કેદીઓને પકડવામાં આવે, તે વખતે તે દરેકની હકીકતથી વાકેફ્ થઇ, તે ગુનેાહ જો ખાલસાના સબધના હાય તેા કેદીને મહાલના અધિકારીના હવાલામાં સોંપી દઇ તાકઃ કરવી કે ઘણી તાકીદે કામ ચલાવી ફૈસલેા કરે; પણ જો ખીજી કાર્ય જાતના ગુનેહ હાય, તેા કાયદાની કલમેાપ્રમાણે અમલ કરવા. તે સિવાય કેદીઓની સ્થિતિ જોવામાટે કચેરીએ તથા ચબુતરાપર કોટવાલવિગેરે અધિકારીઓએ વખતેાવખત જવુ, અને તેમાં જેએ ભેગુનાહ માલુમ પડે તેને છેડી મુકવા. (૩૩) જે કોઇ ગુનેહગારને અધિકારીએ જો ચબુતરા કે કોટવાલ તરફ મોકલે, કે ક્રીયાદી કોઇને લઇને આવે, અથવા તેા કોટવાલના માણુસા કાઇને પકડી લાવે, તેા કાટવાલે પેાતાની જાતથી તેની તજવીજ કરવી. જો તે ભેગુનાહ હાય તેા તેને ચબુતરે રાખવે, અને જો શરે પ્રમાણે કાંઇની હાઈકોર્ટના અપીલ હાય, તેા તેને કાઈમાં નેાંધવા ભલામણ કરવી; પરંતુ જો જમીનના માલસંબધી ખાલસાના મુકદમા હાય તેા સુબાને જાહેર કરી કાયદાપ્રમાણે અમલ કરવા. જો કાળ કાને કેદમાં મોકલે, તા કાછના હસ્ત-ખતના દસ્તાવેજ લઇ કેદીને કેદ્દખાનામાં દાખલ કરવા,
Page #338
--------------------------------------------------------------------------
________________
[ ૨૨ ]
અને જો કઇ મુદ્દત હરાવી હાય, તો તે મુદ્દત પુરી થયે ન્યાયાધિકારીની રૂબરૂ તે કેદીને રજી. કરવા, કે જેથી તેઓ તેને છેડી મૂકે અથવા તે તેના તાકીદે કઈકપણ ફેસલા આપે. ( આ જગ્યાએ મારે જણાવવું પડે છે કે, આ કુરમાતની નકલ લેવામાં એવું બન્યું હતું કે, તેની ઘણીજ જીતી અને કીડાની ખાધેલી એક પ્રત મને મળી આવી હતી, જેમાંથી કેટલુંક લખાણ તે તદ્દન નાશ પામેલ હતું, જેથી મેં મારી બુદ્ધિપ્રમાણે તેને શુદ્ધ કરીને દાખલ કરેલ છે. )
વળી ઉપરના ક્રમાનસાથે બીજું પણ એ ફરમાન મોકલવામાં આવ્યું કે, પ્રધાનપદીને લાયક અને શુદ્ધ બુદ્ધિવાળા ખાજા મુહમદ હાશિમ સદાએ રાજ્યરક્ષણમાં રહેા. હવે સરકારશ્રીની જાણમાં આવ્યું છે કે, અહમદાબાદના સુખાના તાબાના કેટલાએક અમલદારા કેદીઓપ્રત્યે ખેદરકારી બતાવી મુકદમાની તજવીજ કરવામાં વિલંબ કરેછે અને જલદી ફેસલા આપી નિકાલ કરતા નથી; તેમ એવું પણ કરતા નથી, કે જેથી ખીનશુનેહગાર કેદમાંથી મુક્ત થાય અને ગુનેહગાર શિક્ષા પામે. જેથી મજકુર સુખાના અધિકારીઉપર હજીર–હુકમ મેકલવામાં આવ્યા કે, કેદીઓના મુકદમાવિષે જે ધારાએ દૃષ્ટાંતરૂપે લખાયા છે તેપ્રમાણે તાકીદે અમલ કરવા, કે જેથી કરી કાઇપણ બીનગુનેહગાર કેદમાં પડે નહિ તેમ તેનાપર જુલમ પણ થાય નહિ. માટે તમારે પણ હુકમપ્રમાણે અમલ કરવા; અને હમેશાં સઘળી હકીકત હજીરમાં મેકલતા રહેવુ.
આ વખતે મેટી પઢીને અમીર અમીરખાન કે જે, પોતાની કેટલીક ગેઃવર્તણુકાના લીધે સરકારી ધ્વરાજીમાં આવી પડ્યા હતા તે તેકરીથી દૂર થયા, અમીરીનું ભાન તથા હાથી, ઘેાડા, નેાબત-નિશાન વિગેરે સઘળું સરકારમાં જપ્ત થઇ ગયું અને તેને મક્કે જઇ રહેવાનેા હુકમ થયા. તે રવાને થઇ જાલારની સરહદમાં પહોંચ્યા ત્યારે, પાછળથી અસદખાન ઉજ્જૈતુલસુલ્ફની અરજઉપરથી હુકમ થયા કે, તેણે (અમીરે) અહમદાબાદમાં જઇને રહેવું, પરંતુ સુખાના મનસબદારા પૈકી કોઇએ પણ તેને મળવા જવું નહિં.
ત્યારબાદ મહારાજા જસવતસ`હું હજુરમાં નમ્રતાપૂર્વક અરજ કરી કે, ખોટાં કામ કરવાના લીધે થયેલી શરમીંદગીથી જામ પશ્ચાતાપ કરેછે અને એવે કરાર લખી આપેછે કે, સદાએ સરકારના નિમકહલાલ રહી
Page #339
--------------------------------------------------------------------------
________________
[ ર૪૩ 1 સેવામાં તત્પર રહીશ. તે તેને ઇસ્લામનગરને સઘળો બંબસ્ત સોંપવો જોઈએ, તથા દિલેરખાનને તેના બે ભાઈઓની સાથે પોતાની ફરજદારીની - વખતે જે મનસબ મળતું હતું કે, તેને આપવું, કે જેથી તેને નાનો કુંવર, પણ લાભ મેળવે; અને તેની સાથે રહેલા જાડેજા રજપુતનાં રહેવાનાં વીશ ગામે પણ ઈનામમાં આપવાં. આ પ્રમાણે થવાથી દેશને સંતોષકારક બંદોબસ્ત રાખવા તે કબુલ કરે છે તથા તમાજી કે જેને નવાનગરની છત વખતે કુતબુદ્દીનખાને નસાડી મુક્યો હતો અને જે જાડેજા જાતને રજપુત હતું, કે જે જાત રજપુતોમાં સર્વોત્તમ ગણાય છે તેથી મહારાજાએ અસદખાનની ; મારફતે તેની અરજી હજુરમાં પહોંચાડી. તે અરજી મંજુર થઈ અને તેનાં કોની માફી બક્ષવામાં આવી, ઈરલામનગર (નવાનગર) ને બંદોબસ્ત, એકહજારી મનસબ અને સાતસો સ્વારની સત્તા તેને સોંપવામાં આવી. તે સિવાય હલને ત્રણસો અને એક સ્વા, જાદવને દેટસો સ્વારે, તથા મેરામણને બસે અને એક સ્વાર એપ્રમાણેની સત્તા મળી. તેમાછના મોટા દીકરા લાખાએ હજુરમાંથી બસોનું મનસબ અને સાઠ વારોની સત્તાનું ભાન મેળવ્યું અને તે પિતાના પિતા પાસે જવા માટે રવાને થયો, તથા તેને (તમાજીને) ના કુંવર રણમલ દેસોનું મનસબ અને પચાશ સ્વારની સત્તાનું માન પામ્યો. જામને તેના ભાઈઓ તથા પુત્રોની સ્વારોની હાજરી માફ કરીને પચીસ ગામો ઈનામમાં અપાયાં અને હુકમ થયો કે, ધર્મ સંબંધી જે જે નિયમો ચાલુ થાય છે તેમાં કઈપણ ખલ નહિ કરતાં નિમકહલાલીથી એક હજાર સ્વારો તથા તેટલા જ દિલથી સુબાની સાથે રહી સરકારી સેવા બજાવવી. આ વિષે સને પંદર જુલસી માહે રીસાનીનું લખેલું ફરમાન સોરઠ તથા ઇસ્લામનગરના દીવાન શમસુદીન ઉપર મોકલવામાં આવ્યું. જેમાં એ પણ ભલામણ કરેલી હતી કે જાગીરનાં ગામો પણ નક્કી કરવાં.
હવે એ પણ જાણવું જોઈએ કે, નવાનગરનો ગરાશીઓ કે જે, એકબર બાદશાહના વખતમાં રાજા ટેડરમલ જ્યારે બંદોબસ્ત કરવા માટે અત્રે આવ્યા હતા ત્યારે, શેરખાન ગુજરાતીની મારફતે તેને આવી મળ્યો હતો. મજકુર સાહેબે જાહેર કર્યું હતું કે, સુલતાન મુજફર ગુજરાતીના વખતમાં ચાર ગામે દોબસ્ત તથા ચાર હજાર વાસે જમીનદારીના ચોથા ભાગમાં તેના સ્વાધીન હતાં અને તે પાંચ હજાર વારો તથા ચાર
Page #340
--------------------------------------------------------------------------
________________
| ર૦૦૮ ] હજાર દિલથી સુલતાનની સેવામાં હાજર રહેતો હતો તેથી તેને જાતીકા ચાર હજાર રૂપિયાનું નિસબ, ચાર હજાર સ્વારો અને ચાર હજાર પેદલની સત્તા બહાલ રાખીને નવાનગરનો ગરાસ કાયમ કરી આપ્યો તથા એક લાખ મેહેમુદી અને એકસે ઘોડા પેશકશમાં લેવાનો ઠરાવ કર્યો હતો, કે જે ઠરાવ બાદશાહજાદા મુહમ્મદ મુરાદબક્ષની સુબેગીરી સુધી ચાલુ રહ્યો હતો; અને પોતે પણ સેવામાં રહી સુબાના હુકમ પ્રમાણે અમલ બજાવતો હતો. તેવી રીતે મહાબતખાનની સુબેગીરી અને કુતબુદીનખાનની ફોજદારી સુધી ચાલુ રહ્યું.
આ વખતે મહારાજાની સિફારસથી ઉપર લખ્યા પ્રમાણે ઠરાવ મંજુર થયો. ઇસ્લામનગરની સરકારી ઉપજ કે જે, અહમદાબાદના સુબાના તાબાના સરદારોના પગારમાં વપરાતી હતી તે, છેક ઔરંગજેબ બાદશાહના સ્વર્ગવાસ સુધી ચાલુ રહી. ખંભાળીયા, કે જ્યાં આગળ રહીને જામરાજા બાદશાહી સેવા બજાવતા હતા અને ઇરલામનગર, કે જ્યાં આગળ સરકારી ફોજદાર-તેવીલદાર મંડઈને દરોગો કાયમ હતો; તેમજ મહેસુલની વસુલાત પણ સરકારી ધારા પ્રમાણે વસુલ થતી હતી. હવે ઔરંગજેબ બાદશાહના સ્વર્ગવાસ પછી જામે કબજે કરી લઈ એક મજબુત કિલ્લે બાંધ્યો અને તેની પાસેના સમુદ્રમાંથી નિપજતાં મોતી પિતાના ઉપયોગને માટે કઢાવવા લાગ્યો. પ્રથમ તેને એવી ધાસ્તી હતી કે, મોતી કાઢવાથી મારા રાજને નુકશાન પહોંચશે, એમ ધારીને તે કઢાવતે નહોતે. નવાનગરી મોતી જેકે પાણી તથા રંગમાં સર્વોત્તમ ગણાય છે, પરંતુ તે વધારે મદત ટકી શકતાં નથી; તે એવી રીતે કે, થડક કાળ વિતતાં તેના રંગ-રૂપમાં ફેર પડી જાય છે અને તેથી તેની ખરી કીંમત પણ ઉપજતી નથી. ત્યારબાદ સરકારી અધિકારીઓને તેના પર કંઈપણ હક કે દો રહ્યો નહિ, પણ સુબો જોર રાખીને પિશકશી દાખલ કંઈક વસુલાત કરે છે. તેમ પહેલાંના ધારા પ્રમાણે અમલ પણ રહ્યો નહિ. કેમકે, વહેપારીઓને જે કંઈ માલ ઇસ્લામનગરમાં જાય છે, તેને ત્યાંની મંડાઈમાં મંજૂર રાખી મહેસુલ લેવામાં આવતું નથી. તે ઉપરથી સોરડ સરકારની ફોજદારી તથા તેવીલદારી ઉપર સરદારખાનને નિમવામાં આવ્યો અને મકર સનના જમાદીઉલ અવ્વલ માસમાં શેખ નિઝામુદીન એહમદને સુબાની દીવાનીપર નિમવાને હરાવ થયો. સને ૧૦૮૩ માં માફ કરેલા
Page #341
--------------------------------------------------------------------------
________________
[ રહ૫ ભાલની જકાતવિષેનું ફરમાન દીવાનના નામઉપર મોકલવામાં આવ્યું. જેની નકલ નીચે મુજબ છે.
માફ કરેલી જકાત નહિ લેવા વિના ફરમાનની નકલ.
સને ૧૬ જુલુસીના માહે મેહરમ માસની બાવીશમી તારીખે આ ઠરાવ લખવામાં આવ્ય-કરકસરનું પિપણ ધરાવનાર નિઝામુદીન એહમદે બાદશાહી ઉપકારના ઉમેદવાર રહી જાણવું કે, હજુરનું આ માનભર્યું ફરમાન પહોંચ્યા પછી એ બંદોબસ્ત કરી કે, અહમદાબાદના સુબાના તાબાના મહાલના જાગીરદારોએ શ્રીમંત શાહજહાન બાદશાહના વખતમાં સને ૨૦ માં જે પ્રમાણેને ધારે પસંદ કરેલો તે પ્રમાણેના માલનું મહેસુલ હિન્દુઓ પાસેથી વસુલ કરતા રહેવું, અને મુસલમાનોને તે દરેક રીતે માફ કરવામાં આવ્યું છે, તથા મનાઈ કરેલા મહેસુલવિષે કેઈપણ રીતે હરકત કરવી નહિ. જેની ફોડ આ મુજબ છે –(૧) પ્રથમ જાગીરદારે, વહેપારીઓ અને વણઝારાઓ, કે જેઓ પિતાનો માલ વેચાણઅર્થે કોઈ જગ્યાએ લઈ જતા, તે તેઓ પાસેથી વાહનદીઠ જે મહેસુલ લેવાતું હતું તે લેવાની છુટ આપવામાં આવે છે. (૨) માછલાનું હાંસલ (જે, માછીઓ શિકાર કરી લાવીને વેચે છે), ભાજી-તરકારી (જેને કાછીઆએ પોતાની વાડીઓમાંથી લાવીને વેચે છે), ઘાસપુસ ને કાઠી (બળતણ–જેને ગરીબ લોકો જંગલમાંથી કાપી લાવીને વેચે છે), પાલી, પરડા કે છાલ-બાવળનાં, કે જે લોકો જંગલમાંથી લાવીને વેચે છે, દૂધ કે દહીંની બનેલી ચીજો, કસાઈપણનું હાંસલ, કતલખાનાનું હંગામી હાંસલ કે જે, બકરાં વિગેરે ઉપર લેવાતું હતું, વાજાં વગાડનારા કે જેઓ લેકોના લગ્ન પ્રસંગે જઈ વગાડે છે તેઓ પર લેવાતો કર, પાણીના માર્ગો કે જેના સુકાઈ ગયા પછી પણ મહેસુલ લેવાતું હતું, નાકા ઉપરનું હાંસલ કે જે, વહેપારીઓ તથા મુસાફરો ઉપર સરકારમાં સલામી દાખલ લેવાતું હતું, નાવડીઆઓની મહેનતઉપરનું હાંસલ કે જે, ઠરાવથી પણ વધારે સરકારમાં લેવાતું હતું, વાર્ધક, માસિક ફસલ ઉપર શુક્રવારે, અને એક દીવસંને આંતરે ઠંડી મોસમમાં, તથા ઈદ ઉપર, પાઘડી દીઠ, માથા દીઠ અને ઘર દીઠ લેવાતું હાંસલ કે જે, મુસલમાનોને માત્ર અને હિન્દુઓથી લેવાનું હતું, ઘાસ ચરામણ કે જે, વણજારા તથા બીજા લોકોથી લેવાતું હતું, બજારીનું હાંસલ કે જે, લુગડાને છાપ કરવાની વખતે લેવાતું હતું,
Page #342
--------------------------------------------------------------------------
________________
[ 5 ] કલાલો ઉપરનું હાસલ, કે જે, લખંડની કડાઓ (જેમાં ખાંડ તથા ગળ બનાવવામાં આવે છે તે) ઉપર લેવાતું હાંસલ, જખવાનાં કાટલાંઓ (તાલાંઓલેઢાનાં કે પથ્થરનાં) ઉપર મોહાર કરવામાં આવે ત્યારે લેવાતું હાંસલ, હવેલીઓની જમીનના વેચાણ કે ખરીદી પર લેવામાં આવતું હાંસલ અને લશ્કરના પડાવમાં મંગાવવામાં આવતી જણસો પર લેવામાં આવતું હાંસલ, (૩) બળદગાડી, ડેલી કે સ્વારીનાં બીજાં વાહનોને અડચણ કરવી નહિ. તે સિવાય ડોલી, બળદગાડી કે લોકોનાં બચ્ચાંઓમાંની પેટીઓ પર લેવામાં આવતું મહેસુલ. દાણું, કેરીઓ અને બીજી જણસેના વહેપારીઓ કે રૈયત પાસેથી અનાજ વધારે ભાવ લઈ આપવું અને ઓછા ભાવ આપી ખરીદવું તે- પીંજારા , ઘાંચીવિગેરે જે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નવી દુકાન ઉઘાડે તો તેમની પાસેથી કેટલાક અધિ. કારીઓ કે ચદરીઓ જે કંઈ મહેસુલ લેતા હતા તે– નવા અધિકારીઓ પિતાની ભેટ કે જે, કઈ કઈ ઠેકાણે વણઝારાવિગેરે બીજા લોકો પાસેથી લેતા હતા તે- શકરાનાને દંડ- બચ્ચાંઓના જન્મ વખતે લેવામાં આવતા ટેકસની ચોથ, અને ચોરાઉ માલ તેના અસલ માલિકને સોંપતી વખતે અધિકારીઓ જે કંઈ ભેટ દાખલ લેતા હતા તે– વણઝારાની ભેટ, ચુંગી, ઉપરનો કર, ત્રાજવું ઝાલવાવિ દરગાગીરીનું નજરાણું (જેને કેટલીક જગ્યાએ દંડીદરાજી પણ કહે છે) ભાજી-તરકારીની નેંધ કરવા માટે કર, મેવા વિગેરેની નુકશાની, કેટવાલીના કર કે જે, કોટવાલીના ચબુતરા ઉપર લેવાતા હતા તે, અને આશ્રિત લેકના પિપણાથે લેવામાં આવતા કર વિગેરે.
તે સિવાય શ્રીમંત બાદશાહના સાંભળવામાં આવ્યું છે કે, દ્રાક્ષનાં ફળો રસ્તામાં આવતી ચોકીઓ પર લેવામાં આવે છે અને અમલદારો જુ લમ કરે છે. તે ઉપરથી હુકમ થયો કે, જે મેવા સરકારી આજ્ઞાથી આવતા હોય તેમાં બિલકુલ હરકત કે ડખલ નહિ કરવા માટે ઘણી જ સખત તાકીદ તથા બંદોબસ્ત કરવો.
આ વખતે મોરબી પરગણું કે જે, સરકારી ખાલસામાં ગણવું હતું તેને આબાદ કરી વસાવવા માટે સુબાના દીવાન ઉપર હુકમ થો; તથા આલમગીરી પૈસાઓ ચાલુ કરવા માટે દશ-પંદરના હિસાબે રોજીંદા મજુરીમાં આપવાવિષેને ઠરાવ થયો. તે સિવાય પિરબંદર મહાલ કે
Page #343
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૭ ]
જે, સારઢ સરકારના તામામાં ખાલસાતરીકે ગણાતા હતા, ત્યાંના જમીનદાર ાકરી તથા બંદરના રક્ષણ પેટે ચાથા ભાગ ભાગવતા હતા; કે જેણે નવી સનદને માટે સુખાના દીવાનને અરજ કરી હતી. જેથી સુમાના દીવાને હલ્લુરમાં અરજ કરીને રજા મેળવી તેને સનદ કરી આપી.
ગુજરાતના સુખાનાં સાયરખાતાંની ઉપજ કે જે, ગુજરાતી સુખાના તેવીલારાના પરગણામાં વપરાતી હતી, તે ખાલસા કરી નાખવામાં આવી અને મનાઇ કરેલા કરા કાઢી નાંખવાનેા હુકમ થયા, કે જે વિષે ઉપર લખાઈ ગયેલ છે. કેટલાક મહાલે! કે જે, સુખાવિગેરેની તેવીલમાં હતા તેમાં માફ કરેલા કરેાને લીધે એછી ઉપજ થવાથી પગારદારાએ અરજ કરી. આ વેળાએ મહારાજાના વકીલે હજીરમાં મુચરકા લખી આપ્યા કે, મહારાજાની જાગીરના મહાલમાં મા થયેલા કરે। અમે વસુલ કરીશું નહિ, તેમ ચીજોઉપરનું મહેસુલ મુસલમાના શિવાય હિન્દુઓ પાસેથી પણ ધારાપ્રમાણે લઇશું, અને તેમાં જે કાંઇ નુકશાની જશે તેવિષે કંઇપણ અરજ કરીશું નહિ. આ ઉપરથી હજુર હુકમ થયા કે, મહારાજાની જાગીરના મહાલામાં કાઇએ પણ કોઇપણ પ્રકારની ડખલ નહિ કરતાં હાથ ઘાલવા નહિ. તે પછી આખા રાજ્યના દીવાનેા ઉપર સરકારી આજ્ઞા થઇ હતી કે, જમીના, પગારા અને રાજીંદાના પાષણાર્થે હિન્દુઓ તરફથી જે કંઇ અપાતુ' હાય તે જપ્ત કરી લેવું. તેથી પેટલાદ પરગણામાં આવેલું રામા લરી ગામ કે જે, માજી ખાદશાહતના વખતમાં થયેલા કરમાનથી વાં નામના માણસને તે તરના લુટારાના ભયથી બચાવ અને રક્ષણાથે ઇનામમાં આપવામાં આવેલુ હતુ, તે ગામ આ કાયદાને અનુસરી જપ્ત કરવામાં આવ્યું; જેથી પ્રજાવ પૈકીના ખસા માણસાએ મહારાજા પાસે આવીને પેાતાની હકીકત જાહેર કરી. મહારાજાએ તે અરજી હજુરમાં મેાકલાવી, કે જે ઉપરથી તે લોકોને પ્રથમના ધારાની શરતાથી તે ગામ પાછું ઇનામ દાખલ આપવામાં આવ્યું. આ વર્ષે મહારાજાને હજુરમાં ખેલાવી લેવા હુકમ થયા, અને તેની સુભેગીરી ઉદ્દતુલમુક અમીન ખાનને સોંપવામાં આવી.
Page #344
--------------------------------------------------------------------------
________________
| < ¡
પાંત્રીશમા સુબા ઉમ્દતુલમુલ્ક મુહમ્મદ અમીનખાન,
સને ૧૦૮૩ થી ૧૯૩ હિજરી.
બદ
કાબુલના રસ્તાના બનાવ પછી મુહમ્મદ મીનખાન અગા નીઓથી હાર પાનીને પાછા ન આવ્યા. એ બીના હજુરના સાંભળવામાં આવવાથી હજુરે તેને હુકમ ફરમાવ્યા કે, મહારા‚ જસવંતસિ હતી લીમાં તેણે અણુમદા”!દની સુએગીરી ઉપર જવું; તે સાથે મહારા^ જસવતિસંહ ઉપર પણ હુકમ મેકલ્યા કે, તે ત્યાં આવી પહોંચ, કે તુરત તમારે તાકીદે દરબારમાં આવી પહોં થવું. ઉજ્જૈનુલમુલ્ક કે, હારી મનસા તથા એવા તેવડા પાંચ હજાર સ્વારાની સત્તા ભોગવતા હતા, તે ગુજરાત તરફ આવવા રાતે થ સને ૧૦૮૩ હિજરીના માહે રબીઉરસાનીની ખારમી તારીખે શહેરથી ત્રણ ગાઉ ઉપર આવેલા ફાલી ગામમાં આવી પહોંચ્યા અને દરબારમાં જા માટે રાહુ તેજ એડેલા મહારાજાને જઇ મળ્યા. અને ત્યાર બાદ તે અમદાબાદ શહેરમાં દાખલ થયા. દીવાન રાખ નિઝામુદ્દીન એહમદ તથા વૃતાંત્ત લખનાર બક્ષી મીર બહાઉદ્દીને જઇ તેની મુલાકાત લીધી; અને પાટણ તથા વીરમગામ કે જે સુથાના પગારની જાગીરમાં કપએલાં હતાં ત્યાંતેમાટે ફાજઢારા અને અધિકારીએની નીમણુંક કરી.
શેખ નિઝામુદ્દીન એહુ.
મદ, બુહમ્મદ રફ
અને અબ્દુલ લતીફની દીવાની.
આ વખતે પહેલાંની સુભેગીરીમાં નીમાએલા કેટલાક રાજદારા તથા કેટલાક થાદારા હતા. જે પૈકી સઈદ હસનખાન અને સૈદ દીલેખાન કે જેઓને દોટ હારી મનસય અને એવડા-તેવડા પદરસા સ્વારાની રાત્તા હતી તેએ ઈડર તથા ભોલના પરગણામાં આવેલા અમીયાલાની ફાદારી તથા તેહવીલદારી ઉપર નિમાયેલા હતા. સૈદ હસનખાનને દીકરા સેદ્ર હાશમાં વીજાપુરમાં આવેલા મઝાના થાણાના થાદાર હતા. સઃ દાલેરખાનના દીકરા સઇદ મેહમુદખાન જાતીકા નવસાનું મનસા, એવડા આસ! વારા સત્તા અને વગરશરતે વડોદરા, ડભાઇ, નાં દાદ તથા બહાદુરખાનના વખતમાં નવા દર્શાવેલા પેટલાદ પરગણામાંના પીપ લીઆર ધાણાની ફાજદારી ઉપર હતા, તેમજ મહામતખાનના અમલ વખતે ખંભાત દરમાં આવેલા કાજનાનું થાણું પણ તેનાજ તાબામાં
Page #345
--------------------------------------------------------------------------
________________
[ ર૮ ] હતું. શાહ વરદીબેગ કે જે, જાતિકા સાત રૂપિયાનું મનસબ અને ત્રેવીસસો સ્વારની બિનશરતની પદી ભોગવનાર હતું તે, આઝામાબાદ અને પુનાદરા ઉફે ઇસ્લામાબાદની ફોજદારી તથા થાણદારી ભોગવતા હતો. મુહમદ જાફર અલીબેગનો દીકરો કે જે, પાંચસોનું મનસબ તથા ચારસો સ્વારોની સત્તા ભોગવનાર હતો તે, સરનાલમાં નાડકાલનો ફોજદાર હતાનડીયાદ પરગણામાં આવેલા ઘડવાલ ઉપર મુઈલમુવકના ભાઈ લતીફનો દીકરો બદલાયાથી પાંચસેનું મનસબ અને અઢીસો સ્વારથી ખંભાત બંદરનો મુસદી અમલ ચલાવતો હતો. સઈદ કામિલનો દીકરો સિઈદ કમાલ કે જે, ચારનું મનસબ અને ચાર સ્વારોની સત્તા ભોગવત હતું તે, પરાંતી, ઈસ્લામાબાદ ઉફે શાહદા અને વિસનગર ની ફરજદારી, તેમજ કડોદ, ચલોદ, વાસના અને વાડલાની થાણદારી પણ તેના તાબામાં હતી. શેરબાનીનો દીકરે મુહમ્મદ મુઝફફર કે જે, કડી વિગેરે પરગણાની ફોજદારી ઉપર હતો તેને વગરશરતના ચારસો સ્વારોની સત્તા અને ચારસો રૂપિયાનું મનસબ મળ્યું. કડી પરગ ણામાં આવેલા ઇલોરીયા ઉપર મુહમ્મદ મુબાઝ બાબી તથા શેર બાબીને થાણદાર ઠરાવવામાં આવ્યા, અને કમાલ જાલોરી કે જે, જાતીકા ચારસો રૂપિયાનું મનસબ અને સાડા ત્રણસો સ્વારોની સત્તા ધરા : વતો હતો તેના બદલાવાથી પાલણપુરની ફોજદારી મુહમ્મદ ફતેહ જાલેરીને સોંપવામાં આવી હતી, આ વખતે તેના બદલાયાથી કમાલ જાલેરીને પાછો પહેલાંની માફક કાયમ કર્યો.
આઝમાબાદનો કોટ ( કિલ્લો) કે જે, જીર્ણ થઈ ગયો હતો તેની મરામત કરવા માટે રૂા. ૮૨૫૦) આઠ હજાર, બસો પચાસ રૂપિયાને અડફેટે થયો હતો તે રૂપિયા સરકારી ખજાનામાંથી આપવા હુકમ થયો.
એજ વર્ષે વળી એવું પણ હજુરના સાંભળવામાં આવ્યું કે, ખાલસાના અધિકારીઓ અને જાગીરદારો પાછલી સાલના બાકી રહેલા લેહેણાને વાતે રૈયતને ઘણી અડણ કરે છે અને તેથી જે લોકો ઉપર લેહેણું હતું તેઓમાંના ઘણાખરા જતા રહ્યા છે, કેટલાક નાસી જવાની તૈયારીમાં છે, અને જે થોડા ઘણાં રહેલા છે તેઓ ગરીબ-નિધન, લાચાર–નાદાર અને આપી શકે એવા નથી. તેથી સરકારી હુકમ થયો કે, પાછલી સાલોની ખાલસાની તેમજ જાગીરદારોની રેત ઉપર લેહેણી રહેતી રકમો માફ કર
Page #346
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૦ ] વામાં આવી છે, જેથી ખબડદાર, કોઈએ પણ રકમ લેવાને બહાને તે લકોને હેરાન કે હરકત કરવી નહિ. જે લોકો પાસે પાછલી સાલનું લેણું નિકળતું હોય અને તે હાજર હોય, તેમ તે આપી શકે એવી સારી સ્થિ તિમાં હોય તે તેમની પાસેથી વસુલાત કરવાની ગોઠવણ કરવી, પણ જે ગરીબ અવસ્થામાં હોય તો કોઈપણ પ્રકારની કનડગત કરવી નહિ, આ વિષેનું જરમાન સુબાના દીવાન ઉપર મોકલવામાં આવ્યું.
આ વખતે ઉદકુલમુક સુબા ઉપર એવો હુકમ આવ્યું કે, શહેરના કાજી મુહમ્મદ શરીફ અને ધર્મ સત્તાધારીને શરેહના હુકમો અમને લમાં લાવવાવાસ્તે પેદલ સિપાહીઓની સત્તા કરી આપવી. તે પછી
જ્યારે શ્રીમંત બાદશાહને જાણ થઈ કે, શહેર અહમદાબાદના સાયરના મહાલની લુગડ વિગેરેના હાંસલની રકમ કે જે, દરોગાપણું અને અમીનીનાં ખાતાં કે જે, શેખ મોહૈયુદીનના તાલુકામાં છે તેમાં પાછલી સાલે કરતાં આ વર્ષે વધારો થયો છે, તેથી તેની અરજ એવી છે કે, સાયરના ભાલનું મહેસુલ ઉઘરાવવા વાસ્તે વધારે નોકરી રાખવાની મંજુરી મળવી જોઈએ. તે ઉપરથી સુબાના દીવાનને મંજુરી આપવામાં આવી કે, એ નોકરે રાખી આપવા. ત્યારબાદ મુલ્લાં હસન ગુજરાતીએ અરજ કરી કે, એકવીશ ગામડાં વીજાપુર, કડી અને પાટણમાંથી જુદાં કાઢી, વીસલનગરમાં દાખલ કરવાં. તે ઉપરથી મંજુરી આપવામાં આવી; અને તે દિવસથી તેને એક જુદુ પરગણું ગણવામાં આવ્યું. તે વખતે, હેબતખાનની બનાવેલી કચ્છમાં આવેલી ભજદની મરામત કરવા માટે અડસટેલા રૂપિયા ૨) નવસે–બાણું સુબાના ખજાનામાંથી આપવામાં આવ્યા. તેવી જ રીતે જુનાગઢનો કિલો કે જે, મરામત કરવા લાયક થઈ ગયો હતો અને ટુટી ગયો હતો, તેને વાતે પણ મંજુરી અપાઈ તે સિવાય ખંભાતની હકિકત કે જે હજુરને વિદિત થઈ હતી, તે ઉ. પરથી ફરમાન મોકલવામાં આવ્યું કે, ખંભાતની મુત્સદ્દીગીરી, ફેજિદારી ચોરાસીની અને દેવાનની થાણદારી મુઇઝુલમુલ્કના ભાઈની બદલી થવાથી મુહમ્મદ હાશમને આપવામાં આવી.
સને ૧૦૮૫ હિજરીમાં સોરઠના ફોજદાર અને તેવીલદાર સરદારખાનના વકીલે અરજ કરી કે, સાયરને મહાલ તેવીલદારો પાસેથી ખાલસા કરવામાં આવ્યો છે, અને તેનો બદલો આપવા માટે સુબાનો દિવાન તક
Page #347
--------------------------------------------------------------------------
________________
( ૩૦૧ ]. રાર કરે છે. તે પરથી હુકમ થયો કે, માફ થયેલા રોકડ મહેસુલના બદ. લામાં એમ ગણાયું હોય તે પગાર કરી આપવો. ત્યારબાદ સને ૧૯૮૭ હિજરીમાં દેહદ કસ્બામાં એક ધર્મશાળા તથા મજીદ બાંધવા માટે ૭૬ ૩૦૦) છોંતેરહજાર ત્રણસો રૂપિયાની રકમ અડસટવામાં આવેલી હતી અને તે પ્રમાણે સુહમ્મદબેગ દરોગાના ઝડપથી કામ લેવાના બંદોબસ્તને લીધે તાકીદે પુરી બંધાઈ રહીતથા જે ઠેકાણે સતીદાસનું મંદીર હતું તે ઠેકાણે ગરીબ મુસલમાનોના રહેવાને માટે મજીદના તાબામાં ખાલસા જમીન બક્ષિશ કરવામાં આવી. તે પછી સિઇદ બાકરને અહમદાબાદના મુહતસિબ (ધર્માધિકારી)ની જગ્યાએ નિમવામાં આવ્યો, અને લંગરખાનાની ખેરાતમાંથી દરમાસે રૂપિયા પચીશ અને સોળ રૂપિયા પરચુરણ ખર્ચમાંથી,તેમજ છે દિલ સિપાહી ખજાનામાંથી રાખવામાં આવ્યા. શહેરના કોટની દીવાલ તથા ભદ્રના કિલ્લા માંહેલા મહેલો, જે જીર્ણ થઈ ગએલા હતા તેની મરામત કરવામાટે અડસટાપ્રમાણે ૨૮૦૦) બેહજાર નવસો રૂપિયા સુબાને દીવાન ખજાનામાંથી આપે એવો હુકમ થયે; તથા અહમદાબાદ અને પાટણના સાયરના મહાલે જે, સુબાની જાગીરમાં ગણુતા હતા તે ખાલસામાં લઈ લેવામાં આવ્યા.
મજકુર સનના માહે જમાદીઉસ્સાનીની તારીખ પંદરમીએ શેખ નિઝામુદ્દીન એહમદની બદલીમાં મુહમ્મદ શરીફ સુબાની દીવાની ઉપર નિમાઈને અહમદાબાદ આવી પોતાનું કામ ચલાવવા લાગ્યો અને મજકુર શેખ માળવાના સુબાની દીવાનગીરી ઉપર બદલાયો.
પહેલાં હજુર હુકમ પ્રમાણે ઉનુલમુક અસદખાનની અરજ ઉપરથી મીરખાન અહમદાબાદ શહેરમાં આવીને થોભ્યો હતો. આ વખતે મોટા મોટા સરદારોએ તેના ગુન્હાની માફી આપવા માટે હજુરમાં અરજ કરી હતી. તેઉપરથી બાદશાહે તેના ઉપર કૃપા કરીને તેના ગુન્હાની માફી આપી, પ્રથમની માફક મનસબ તથા ખિતાબ આપી હજુરમાં બેલાવી લેવાનું ફરમાન મોકલાવ્યું. તે પછી મુહમ્મદ અમીનખાન સુબાનો બંદોબસ્ત અને પેશકશી વસુલ કરવા માટે નિકળી પાટણ સરકારમાં આ વેલાં કાકરેજ તરફ ગયો અને ચાર માસ સુધી ત્યાંના હુલ્લડખોરોને શિક્ષા કરવામાં રોકાયો. આ વખતે શ્રીમંત બાદશાહને એવી અરજ કરવામાં આવી હતી કે, અહમદાબાદના સુબાના તાબાના ચદરી તથા મુકદમ
Page #348
--------------------------------------------------------------------------
________________
| [ ૩૦૨ ] લેક, પરગણું તથા ગામનો ઇજાર (કંટ્રાકટ) પિતેજ રાખી લે છે, અને તેથી રૈયત ઘણી દુઃખી થઈ ભિન્નભિન્ન પ્રકારનાં સંકટો ભોગવે છે. આ ઉપરથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે, ખાલસા તથા સુબાની તેવીલદારીમાંના કોઈએ ઈજારાનું કામ કરવું નહિ, તેમ યતથી કોઇપણ પ્રકારે વધારે માગણી કરવી નહિ. આ હુકમવિષેની ખબર ધેળકા વિગેરે પરગણાના અમીન સિઈદ આજમ તથા બીજા મહાલના અમીનને આપવી, કે જેથી તેઓ હુકમ પ્રમાણે અમલ કરે.
હવે રજપુતના બદોબસ્તને માટે નિમાયેલી સરકારી સ્વારી કે જે, ક્ષેમક્ષેત્ર અજમેરમાં હતી, તેને બોલાવવાથી ઉદતુલઅલ્ક શણગારેલી સન્યાસહિત હજુરમાં અગ્યાર દહાલમાં જઈ પહોંચ્યો. તે વખતે સુબાના દિવાન ઉપર હુકમ આવ્યો કે, એક વેંતાલીશ મોહોરો અને પાંચ લાખ રૂપિયા તારીખ ૧૫ મી મેહરમ સને ૧૦૮૮ હિ. સુધીમાં જમે છે એવી ખબર હજુ રમાં આવી છે, તો તે રકમ મુહમ્મદ અમીનખાનની સાથે હજુરમાં મોકલી દેવી. ત્યારબાદ થોડાક દહાડા પછી ઉમદતુલમુક બાદશાહી ઈનામ-અકરામો મેળવી, રવાને થઈ પાછો પોતાની સુબેગીરી પર આવી પહોંચ્યો.
તે પછી ૧૫૮૦) પંદર-એંશી રૂપિયા અડસટાપ્રમાણે શેફખાનની બનાવેલા વિધાલય, મજીદ અને હમામ (સ્નાન--સ્થાન) ની મરામત કરવા માટે આપવામાં આવ્યા. અહમદાબાદની ટંકશાળમાં તથા કેટલાક ધાતુ ગાળનાર તારકશ લોકો કે જે, સીરમાલના નામથી ઓળખાય છે અને જેઓ અહમદાબાદી બાદલામોરનું કામ, કારખાનું સ્થાપવામાં આવ્યું ત્યારથી કેઈને શામેલ કર્યાસિવાય કરતા હતાં અને કોઈને ધંધાની માહિતી થવા દેતા નહોતા. આ વિષેની ખબર જ્યારે હજુરમાં થઈ ત્યારે હુકમ થયો કે, શહના ધારાપ્રમાણે કોઈને મના કરવી યોગ્ય નથી, માટે તે ભેદ કાઢી નાખવો. આ વર્ષ સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે, ગુજરાતના સુબાપૈકી વીસલનગર પરગણાને રસુલનગર નામ આપવામાં આવ્યું છે, માટે દીવાની દફતરમાં સરકારી ફરમાન પ્રમાણે વીસલનગરને બદલે રસુલનગર દાખલ કરવું. આ વખતે અત્તર કાઢનાર સરકારી ચેલો મુહમ્મદ મુકીબ હજુર હુકમથી બાદશાહી બગીચાઓનાં ગુલાબવિગેરે ફુલોનું અત્તર કાઢવા માટે નિભાઇ આવ્યો.
સને ૧૦૮ ૮ હિજરીમાં સુબાના દીવાન ઉપર એવા પ્રકારનું સરકારી
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૦૩ ]
માન આવ્યું કે, કાઇને પશુ શિક્ષા કરવામાં નાણાં લેવાં કે દંડ કરવા, તે શર્રહપ્રમાણે દુરસ્ત નથી. તેપરથી ખાલસા મહાલના અમીનાવિગેરે અમલદારાને હુકમ કરવામાં આવ્યેા કે, હવેથી કાઇપણ ગુનેહગારને તેના ગુનાહના પ્રમાણમાં કેદ, નેાકરીથી દૂર, દેશનિકાલ કે તેવીજ ખીજી શિક્ષા કરવી, પરંતુ નાણાંની કંઈપણ રકમના દંડ કરવા નિહ,
સને ૧૦૯૦ હિ માં શાહના માહાદુર મુહુમ્મદ આજમશાહ જ્યારે દક્ષિણની ચડાઇમાં રાકાએલા હતા ત્યારે સુખાના દીવાન ઉપર હજુર હુકમ થયા કે, જે પ્રકારના જેટલા ખજાના અહમદાબાદમાં તૈયાર હાય તે સઘળે! સુબાની લશ્કરી ટુકડી સાથે સુરત મેાકલાવી દેવે, કે જેથી, મુહમ્મદએગ મુત્સદ્દી કે જે ગ્યાસુદીન મુસદીની જગ્યાપર નિમાઇ આવ્યેા હતેા તે, જે વખતે બાદશાહજાદો નાણાંની માગણી કરે તે વખતે અવર’ગાબાદ મુકામે મેાકલાવી આપે. તે સાથે વળી બીજો એ પણ હુકમ થયા કે, કોઇ શહેર કે પરગણામાં કોઇ મુસલમાન મરી જાય અને તેની પાછળ કંઇપણ સંતાન કે કુટુંબપૈકીનું કોઇપણ માણસ ન હોય, તે ત્યાંના કાજીએ મરનારની મૈયત પાસે જ તેનું કન-દન કરવું અને તેમાં જે કંઈ ખર્ચ થાય તે સઘળું નિવારની કચેરીમાંથી અપાવવું. આ વખતે સુરત દરના મુસદી મુડ઼મ્મભેગને કારતલમખાના ખિતાબ ( ઇલ્કાબ ) મળ્યા.
ઉદેપુરના રાણાના પુત્ર ભીમસિ'હનુ' આ દેશમાં આવવુ' અને વિસલનગર તથા વડનગર ઉપર લુંટ ચલાવીને પાછા ફરવુ; ઇડરના રાજાનું પેાતાની જગ્યાએ કાયમ થવું, પાછળથી એહલેાલ શેરવાનીએ કરેલી પરની ચડાઇમાં
નાસી જઇ મરણ પામવું,
એજ અરસામાં, કે જ્યારે સરકારી સૈન્યા રજપુતાને શિક્ષા આપવાના કામમાં રાકાયેલી હતી તેમાં ખાસ કરીને મુખ્ય હેતુ રાણાવિષેને હતા; કેમકે તેનાથી સરકારી નાકરા કે માણસા સ્વદેશમાં સ્થિર રહી શકતા નહાતા. જેથી ખુશ્ન બાદશાહ પેાતે કેટલાક દીવસ સુધી ચિતામાં પડાવ નાખીને રહેલા હતા. તે વખતે રાણાને નાતે કુંવર ભીમસિંહ ભારે ખકના લીધે ઘણા માણસેાસહિત પહાડના સાંકડા રરતા પસાર કરી ગુર્જરદેશમાં ભટકાતા થયા, અને તેની સાથે બીન્ત કેટલાક અલ્પબુદ્ધિવાળા
Page #350
--------------------------------------------------------------------------
________________
34 ] ગામડીઆઓ પણ મળી જવાથી વડનગર તથા વિલનગર કઆઓને લુંટી માલમતા લઈ ચાલતો થયો.
ઈડરને જમીનદાર, (રાજા), કે જે બહારવટીઆરૂપે કરતા હતા તે, પિતાને લાગ મળવાથી કંટાપાર બખેડઆ રજપુતોને મેળવી લઈ પોતાની જગ્યા દબાવી પડ્યો. તે વિષે જે લોકોએ નજરે જોએલું તે લોકોથી એવું સંભળાય છે કે, ઈડરના જમીનદારના કબજા પછી મુહમ્મદ અમીનખાને (સુબાએ) પોતાના કુમકાઓ પૈકીના મુહમ્મદ બેહાલ શેરવાનીને, તે જમીનદારને કાઢી મુકવાના કામઉપર ડરાવી મદદખર્ચ પેટે નાણાંની મદદ આપી હતી. મુહમ્મદ બેહાલ-તે બહાદુર શુરો અને સિપાહીગીરીના કામમાં સંપૂર્ણ કાબેલ હતો. તેણે પોતાના સગા-નેહી અને જાતીલાવિગેરે ભરૂસાદાર માણસેની એક જ બનાવી લાયક સિપાહીઓને ઘોડા તથા હથિ વારો આપ્યાં, અને બીજા ધાક માણસો કે જેમના માટે ઘડાઓનો બંદે બસ્ત ન થઈ શક્યા તે બધાને ભાડતી બળદ-ગાડીઓમાં બેસાડી ઇડર તર! રવાને થયો. જ્યારે તે પરતી કચ્છમાં પહોંચ્યો ત્યારે, તે ભાગના માહિતગાર કેટલાક કાતીઓને નોકર રાખી સાથે લઈને આગળ વધે. આવી રીતની ફોજ ચડી આવવાની ખબર મળ્યા છતાં પણ ઇડરનો જમીનદાર, કે જેના ભેજામાં ધિક્કારરૂપી કાગડો ભાળો ઘાલીને બેઠો હત–તે ઉંચી ટેકરી ઉપર આવેલા પોતાના કિલ્લાના ભરોસાથી કફોજને કાઢી મુકવાને કંઈપણ ઉપાય નહિ કરતાં બેસી જ રહ્યું. એટલે મુહમ્મદ બેહલોલ ખાન એકદમ કુચ કરી ભારફાડ કરતો સહેજવારમાં દરવાજા આગળ આવેલા બેત્રણ મોરચાઓ કબજે કરી આગળ વધ્યા. મજકુર જમીનદાર હજુ સુધી પણ પિતાનાં કમનસીબને લીધે આળસરૂપી નિદ્રામાં ગોથાં ખાતો હતે –તે હવે એકદમ જાગૃત થતાંજ ગભરાઈ ગયો અને આબરૂ બચાવવાથી દૂર હડીને પોતાનાં બાલ-બચ્ચાંને તરછોડી તરતજ નાસી ગયો અને કડીની પેઠે પહાડમાં જઈ એક ગુફામાં ભરાઈ બેઠો. આ વખતે મુહમ્મદ બેહલોલ શુરા લડવૈયાઓને સાથે લઈ તેના મહેલમાં આવી પહોંચ્યો, પણ ત્યાં તે જમીનદારનો કંઈપણું પત્તે નહિ મળવાથી પિતે કિલ્લાને બંદોબસ્ત અને રક્ષણ કરવામાં રોકાયો. તલવારના ભારથી બચી ગએલા રજપુતોમાંથી કેટલાક કેદ પકડાયા અને કેટલાક નારી-ભાગી છુટયા. જમીનદારની ઘણી ઘણી શોધ-ખોળ કરી, પરંતુ તેને ક્યાંય પણ પત્તો જ નહિ, આખરે ભગ
Page #351
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૫ ]
જોગે એક ઢેડા (ભગી) કે જે તે પહાડમાં ઇંધણાં (બળતણ-લાકડાં) લેવા માટે ગયા હતા તેણે તે જમીનદારને ધૂળે મળેલા પડેલા જોયા અને પાસે જઇને જોયું તેા તે મરી ગયેલા માલુમ પડ્યા; તેના માતનું કારણ તેને હંમેશના બંધાણનું અપીણુ નહિ મળવાનું અને આવી પડેલી આપતું હતું. તે ઢેડાને તેના ચહેરા તથા કાનમાં પહેરેલાં મેાતી જોઇ બરાબર ખાતરી થઇ કે, તે રાજા ( જમીનદાર ) જ છે, જેથી તેનુ માથુ ધડથી જુદુ કરી, તેના હાથ ને ગળામાં પહેરેલા દાગીના કાઢી લઇ મુહમ્મદ ખેહલાલની પાસે લાવ્યેા. એહલેાલે તે માથુ પોતે નહિ એળખી શકવાથી તેની (જમીનદારની) સ્ત્રીએ પાસે આળખવા માટે મોકલ્યું. તે માથાંને જોતાંજ તેની સ્ત્રી હાયવાયની રડાપીટ કરવા મડી ગઇ. મુહમ્મદ ખેહલાલખાને તે માથાંને તેની સવિસ્તર હકિકત મળવાથી કેદીઓને આપી પેાતાના માણસે સાથે તમામ હકિકતસહિત મુહમ્મદ અમીનખાન (સુખા)ની રૂબરૂ અહમદાબાદ માકલી દીધુ. સુખાએ એહલેાલખાનના વખાણુ અને તેણે અજાવેલી સેવાનું વર્ણન હવ્વુરમાં નિવેદન કર્યું. હજુરે સુખાનાસંબંધમાં લેખકાએ કરેલા વખાણપરથી પૂર્ણ માહેતી મેળવી હતી તેથી ખેહલેાલ શેરવાનીને બાદશાહી માનમરતબાસહિત તેના મનસખમાં વધારા કરી આપી ઇડરની ફેાજદારી ઉપર કાયમ કરવામાં આવ્યા.
આ વેળાએ શેખુલ ઇસ્લામની મેહારથી સરકારમાં અરજ કરવામાં આવી કે, સાદાગી બહારથી ઘેાડાએ ખરીદી લાવીને અત્રે વહેંચે છે. તેમાં જો કાઇ નાકરીઆતા નાકરીઅર્થે ખરીદ કરેછે, તેા તેમની પાસેથી મહેસુલી કારકુના તરફથી કંઇપણ જકાત લેવામાં આવતી નથી, અને જો કાઈ વેપારી વેપારઅર્થે ખરીદ કરેછે, તા તેમની પાસેથી જકાત લેવામાં આવેછે. જકાત લેવાનું કામ તેમનું નથી પણ શરેહનુ' છે. આ ઉપરથી સુખાના દીવાન ઉપર સરકારી હુકમ આવ્યા કે, ઘેાડાની ખરીદી કરનાર કોઇપણ માણસ ગમે તે તે નેકરીયે, વેપારઅર્થે, કે ખીજા કોઈપણ ઉપયાગઅર્થે ખરીદ કરે તાણુ શહની હુજતથી જકાત લેવી નહિ અને ઘેાડા વેચનારાએએ નક્કી રાવેલુ મહેસુલ આપતા રહેવું.
આખા રાજ્યમાં ગેરમુસલમાન-આશ્રીત પ્રજાઉપર જિઝયાવેશ નાખવા વિષે સરકારી ઠરાવ
શ્રીમંત સરકાર ખાદશાહની સધળી હિમ્મત ઇસ્લામી ધર્મ અને શરેહ શરીના હુકમે ચાલુ કરવા ભણી વળેલી હેવાથી મુલકી તથા માલી
Page #352
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૬ ] સઘળાં કામને શરેહનાં ઘેરણાથી બાંધી લીધાં હતાં અને તે પ્રમાણે બંદોબસ્તના ધારા પણ ચાલુ કર્યા હતા. આ વખતે સરકારને ધર્મયુરત જોઈ વિદ્વાનલેકો તથા મુસલમાન-ધર્મ-શાસ્ત્રીઓએ અરજ કરી કે, શરેહપ્રમાણે ગેરમુસલમાનો કે જેઓ આશ્રિત (સત્તાતળે) રહીને મુસલમાન પ્રજાની માફક ગણાઈ સર્વ હકોને લાયક થાય, તેમની પાસેથી આખા રાજ્યમાં એક કર, કે જે “જિઝયા' (જયા વેરો) ના નામથી ઓળખાય છે તે લેવો જોઈએ. જેથી તે કેટલો અને કેવી રીતે વસુલ કરવો તે ધા ર્મિક પુસ્તકોમાંથી ટાંકી લઈ બાદશાહની સન્મુખે રજુ કરી.
૧–ખ્રિસ્તી, યાહુદી, પારસી, ગરઅરબ અને મુર્તિપૂજકો ઉપર એ કર લાગુ કરે, અને નિરાશ્રિત-મુર્તિપૂજક, ધર્મથી ફરી ગએલા, પુખ્ત ઉમ્મરે નહિ પહોંચેલા, અપંગ, આંધળા, ગાંડ કે ભીખારી અને ગેરા ગૃહસ્થને એ કરથી માક જાણવા.
– દરેક સાલે ગરીબ પાસેથી બાર દિરહમ, મધ્યરથ (સાધારણ સ્થિતિવાળા) પાસેથી ચોવીસ દિરહમ, અને મેટા પૈસાદાર ગૃહ પાસેથી અડતાલીશ દિરહમ વસુલ કરવા; ( દિરહમ-એટલે આશરે ચાર આનાની કિંમતને સિકો) પરંતુ હાલમાં દિરહમે ચાલુ થયા નથી તેથી ત્રણ તલા ને એકમાસ ચાંદી તથા પોણાચાર માસા ને તે ઉપરાંત એક માસાના વીસમા ભાગ જેટલું ત્રાંબું લેતા રહેવું. ઉપર બતાવ્યા મુજબ દરેક પાસેથી દરવર વસુલાત કરવી અને તેમાં તે સિવાય બીજી અડચણો કરવી નહિ. તથા જે કોઈ રૂપિયા આપે, તે તેટલું જ વજન કરીને લેવા, અને દિરહમ ચાલુ થયા પછી તો દિરહમોજ લેવા.
–ગરીબ, મધ્યસ્થ અને ગ્રહ–આ ત્રણે નામમાં મતભેદ છે, માટે આ પ્રમાણે વર્તવું - ગૃહસ્થ તેને જાણે કે, જેના કબજામાં દશ હજાર કે તેથી વધારે દિરહમો હોય ! મધ્યસ્થ તેને જાણો કે, જેની પાસે બસો દિરહમોથી વધારે હોય અને ગરીબ તેને જાણો કે, જેની પાસે બસો દિરહમોથી ઓછા હોય તે લોકો પાસેથી વસુલાત કરવી, પણ જે કોઈની પાસે કંઈ ન હોય તે, તે વખતે કર લેવો કે, જ્યારે તેની પાસે તેની આવકમાંથી પોતાના કુટુંબની ખાધાખેરાકી બાદ કરતાં વધારો જણાય છે પરંતુ જે કંઈ વધારે માલુમ પડે નહિ, તે કંઇપણ લેવું નહિ.
Page #353
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૭ ] ૪–આશ્રીતની પાસેથી એવી રીતે કર વસુલ કરે કે, કર આપનારો કરનાં નાણાં લઈ પિતે ચાલીને આવે અને વસુલ કરનાર બેસી રહે. આપનારે આવીને પોતાના હાથ નિચા રાખીને ઉભો રહે તથા લેનાર હાથ ઉંચા કરીને લઈ લે અને તે વખતે એમ કહે કે, એ આશ્રિત ! જિઝ લાવ, અને જે પિતાની તરફથી કોઈ માણસ કર મોકલે તો, તે કબુલ રાખવો પણ લેનાર તેને માટે લાગુ કરે નહિ.
૫–આ કરની વસુલાત ગૃહસ્થપાસેથી દરવર્ષ કરી લેવી અને મધ્યસ્થ તથા ગરીબને છુટ આપવી કે, તે બન્ને આખા વર્ષને કર એકી વખતે કે બે હફતે અને ગરીબો ચાર હફતે આપતા રહે.
–આ કર મુસલમાન થવાથી અથવા તે મોત આવેથી માફ જાણવો.
–કર આપવાની મુદત પહેલાં કોઈ માણસ ઉમ્મરલાયક થઈ જાય, કોઈ ગુલામને છુટો કરવામાં આવે, નિરાશ્રીત આશ્રીત થઈ જાય અથવા તો રોગી નિરોગી થઈ જાય છે, તેમની પાસેથી કર લેતાં પહેલાં તે સાલને કર દરેક માણસની વિગત પ્રમાણે વસુલ કરે; પણ જે કરની વસુલાત લીધા પછી કોઈ ઉમ્મરલાયક થાય, ગુલામ છુટો થાય, નિરાશ્રીત આશ્રીત થાય અને રોગી નિરોગી થાય તો પણ તે વર્ષ, તેમની પાસેથી એક વખત લીધા પછી કંઈપણ વસુલાત કરવી નહિ. .
૮–જે આશ્રિત પૈકીને કોઈ ગરીબ, ગૃહસ્થ થઈ જાય અને ફરી તેજ વર્ષમાં તે ગરીબ થઈ જાય, તો જવું જોઈએ કે, જે તે માણસ વર્ષમાં વધારે વખત સુધી ગરીબ હાલતમાં રહ્યો હોય, તો તેની પાસેથી ગરીબીને કર લેવો; પરંતુ જે તેણે અધું વર્ષ ગરીબી અને અર્ધ વર્ષ ગૃહસ્થામાં ગુજાર્યું હોય તે, તેની પાસેથી મધ્યસ્થ કર લેવો.
૮–જે કોઈ આશ્રીત માણસ અધું વર્ષ કે તેથી વધારે મુદત માંદો રહ્યો હોય તે તેની પાસેથી કર લે નહિ.
આ કામને માટે સરકાર બાદશાહે ઈનાયતુલ્લાખાનને નીમીને એવો હુકમ કર્યો કે, સરકારી નોકરી પાસેથી આ કરની વસુલાત લેવી કે માગણી કરવી નહિ, પરંતુ તે સિવાયના સઘળા આશ્રીતો પાસેથી શરેહપ્રમાણે વસુલ કરતા રહેવું. આ હુકમ મળવાથી ઇનાયતુલ્લાખાને સઘળા રાજ્યમાં ધર્માધિકારીઓ ગોઠવી દઈ, કરની વસુલાત કરવા માંડી. તેમાં ગુજરાતના
Page #354
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૮ ]
સુખાના આશ્રીત લો। પાસેથી વસુલ થઇ આશરે પાંચ લાખ રૂપિયા સરકારી જઝિયા વેરા'ના ખજાનામાં જમે થતા હતા.
એજ વર્ષે સુખાના દીવાન મુહમ્મદ શરીફની બદલી થવાથી તે જગ્યાએ પ્રધાન મુહમ્મદ લતીફ્ નિમાયા અને સૈયદ અનવરખાનની બદલીમાં સુલતિફ્તખાન ગેધરાની ફાજદારી ઉપર નિમાયેા. આ વખતે સુબાના દીવાન ઉપર હુકમ મેકલવામાં આવ્યા કે, રોખુલ ઇસ્લામની મેાહારના હુકમથી પરવાનગી આપવામાં આવેછે કે, જો કોઇપણ માસ (સ્ત્રી અથવા પુરૂષ) શહેર અહમદાબાદમાં ઇરલાની ધર્મ ધારણ કરે તેા, તેમાંથી પુરૂષોને સુનતા દુરૂરત થતાં સુધી અને સ્ત્રીએને હૃદત (ચાર માસ) સુધી ત્યાંના કાછની ભલામણથી આલમગીરી એ ટકા રાજીંદા ખર્ચ માટે આપવા અને સુનતા હીક થયા પછી કે દત વિત્યા પછી એક હાથ લુગડું નિવારસી ખજાનામાંથી આપવુ. તે સિવાય ચાંપાનેરના કિલ્લાની છ માસની ખારાકીવાતે સુબાની અરજઉપરથી હુકમ થયા અને એજ વર્ષે ખાલસાની રૈયત તથા તેવીલદારા ઉપર એકલાખ દામઉપર સેા રૂપિયાના હિસાબે કર દરાવવામાં આવ્યા, તથા વૈદ ઝુહુરને મુલતખાનની જગ્યાએ (ગાધરાની કાજદારી) ઉપર નિમવામાં આવ્યા; પરંતુ એજ વર્ષમાં તેની બદલી થવાથી સુપ્તાના કુમકખાતાંના ઢાલત સુમરાને ફોજદારી આપવામાં આવી. ત્યારબાદ ૧૦૯૧ હિંમાં મદારૂલ મહામ (મુખ્ય પ્રધાન) અસદખાનની મેહેારવાળુ મુસલમાન પાસેથી જકાત લેવા સંબંધીનું ૪૨માન સુખાના દીવાનઉપર મેાકલવામાં આવ્યું. જેની અસલપ્રમાણેની નફલ નીચે જણાવ્યા મુજબ છે:
સુસલમાનો પાસેથી જકાત વસુલ કરવા સબંધી મહારૂલ મહામ ઉમતુલમુલ્ફ અસદખાનના માહેારવાળા ફરમાનની નકલ,
રખીઉલઅવ્વલ માસની તારીખ પાંચ, સને પચીસ જુલુસીના દીવસે એવા ઠરાવ કરવામાં આવ્યા કે, પ્રધાનપદ જેવી ઉંચી પદવીને લાયક અને કરકસર વિદ્યામાં નિપૂણ મુહમ્મદ લતીફાને બાદશાહી રક્ષણમાં રહીને જાણવું કે, શ્રીમંત બાદશાહની પવિત્ર નિા એતરફ વળેલી છે કે, ઇસ્લામી પ્રજા સદાએ બાદશાહી પરાપકારના લાભ મેળવે અને ગેરઇસ્લામી મજ હબ કે બીજા દુરાચરણી પાસેાથી દૂર રહે. હાલ મુસલમાનેાના માલઉપર જકાત લેવા વાસ્તે જે કૃપા ચાલુ છે, તે મુજબ પ્રથભ હુકમ થયા હતા;
Page #355
--------------------------------------------------------------------------
________________
( ૩૦૮ ] પરંતુ હાલમાં શ્રીમંતબાદશાહના સાંભળવામાં એવું આવ્યું છે કે, કેટલાક મુસલમાને દુન્યવી ફાયદાને માટે ગેરમુસલમાનોના માલને પિતાના માલની સાથે ભેળવી દે છે, અને તે માલને પિતાને માલ જણાવીને મહેસુલમાંથી છોડાવે છે, તેથી કરીને નિવારસી માલને ભંડોળ કે જે, મુસલમાનોના કેટલાક હકો સાથે સંબંધ રાખે છે તેને ઘણું નુકશાન પહોંચવા પામ્યું છે; તે સિવાય ઘણાખરા મુસલમાન પોતાની ઉપર માલની ફરજ છતાં પણ આપતા નથી, જેથી તે તેઓની પાસે બાકી રહી જાય છે, માટે જે તેમની પાસેથી જકાત લેવામાં આવે છે, તેઓ તે જોખમમાંથી મુક્ત થાય. આ કામ ઘણું વ્યાજબી છે, જેથી હુકમ કરવામાં આવે છે કે, કામ કરનાર મુસદીઓ અને મામલામાં ખબર રાખનાર માણસેએ સઘળા રાજ્યમાં જકાત વસુલ કરવાનો ધોરણો કે જે આ સાથે ટાંકવામાં આવેલ છે તે ચાલુ થયા પછી જકાત વસુલ કરનારા અધિકારીઓની સાથે રહી મુસલભાન પાસેથી ચાળીશ ઉપર એક રૂપિયાના હિસાબે જકાત લેતા રહેવું, પણ તેમાં એટલું તે ખાસ ધ્યાન રાખવું કે, જકાત કમ-જસ્તી કે સોના રૂપાનાં ચલણું નાણું લેવાં નહિ. તે સિવાય જે કોઈપણ કેસનું કામ વિદ્વાન પાસે રજુ થાય તો તેમાં કાજી અને શરેહનો હુકમ આપનાર મુફતી પિતાને અભિપ્રાય આપે. તેમજ તમારે પણ ગુજરાતના સુબાના હાથ તળે રહીને શરેહની આજ્ઞા પ્રમાણે પુરતા ન્યાયસર પ્રધાનપદનું કામ બજાવતા રહેવું.
જકાત વસુલ કરવાનાં ધોરણેની શરતે, જકાત વસુલ કરવાની શરતો એવી છે કે, (૧) દરેક માણસ યોગ્ય ઉમરે પહોંચેલો, શાણે અને પોતાની પાસે નિસાબ (ચોપન રૂપિયા ને સાડાબાર આનાની મિલકત) ધરાવતો હોય અને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, દસકાની ઉપર થઈ જાય, વેપારનાં સાધનમાં વધારો થાય, દેવું આપ્યા પછી કંઈ વધારો રહે અને તે પિતાની માલકીમાં હોય અને તેની કિસ્મત નિસાબ જેટલી થઈ જાય, તે તે ભાલ, અથવા બીજે માલ કે જે, એજ જાતનો હોય તેની ઉપર તેને કબજે એક વર્ષને હોવો જોઈએ. (૨) દેશના બંદોબસ્તને માટે જે સરકારી વકીલ ઠરાવેલ હોય તેણે વહેપારનો માલ પસાર થએથી જે જકાતને ધારો લાગુ થાય તે, તે ઉપર જકાત લેવી. (૩) આજ્ઞા પામેલા ગુલામને તેના માલેકે વહેવારઅર્થે કંઈ માલ આપેલો હોય, અને તે દસકા ઉપરાંત થઈ જાય, અને રજાવાળા
Page #356
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૦ ] ગુલામની સાથે મેળવતાં દાવેદાર સિવાયનું લખાણ હોય, એવી હાલતમાં જે એક દસકાથી વધારે થાય છે, તે વિષે તજવીજ કરી, શરતો પ્રમાણે જે તેનો માલેક તેની સાથે હોય તો, તે ઉપર જકાત લેવી જોઈએ, નહિતો નહિ લેવી જોઈએ. (૪) જો કોઈનો માલ બીજાની પાસે વેચાણની ભાગીદારીમાં હોય અને તે વિષે કંઈ ઝગડો થવા પામે તો તે થવા પામ્યા પછી જે વેચાણક નિસાબની ગણત્રીએ પહોંચી શકતો હોય તો, તેને જકાતના ધારા લાગુ થતાં વેચાણહકમાંથી જકાત લેવી જોઈએ. (૫) જે કોઈ મુસલમાન કોઈ માલ વિષે એવું જાહેર કરે છે, મારા માલઉપર વર્ષ વિત્યું નથી, અથવા મારી ઉપર એટલું દેવું છે કે, જે આપ્યા પછી પણ નિસાબ જેટલી રકમ મારી પાસે રહેતી નથી. મારી પાસેના જયુક માલ ઉપર બહારથી શહેરમાં આવતાં પહેલાં મેં ફકીરને જકાત આપી દીધી છે. મારો માલ વેપારી માલ નથી કે માલ ઉપર જકાત નથી. અથવા તે એમ કહે કે, આ માલ મારી મિલ્કતને નથી, પણ થાપણદાખલ અનામત છે. માલના માલિકને હું ઇજારદાર છું કે ગુલામ છું, તેવાં વચનોની જે તે પ્રતિજ્ઞા કરે તો, તે
બુલ રાખવા અને તકરાર કરવી નહિ. (૬) જે કોઈ મુસલમાન કોઈપણ પ્રકારના માલનો વેપાર કરે અને એમ કહે કે, મેં આ માલની જકાત ફકીરોને આપી દીધી છે, પણ જે સાબીત ન થાય તો જકાત લેવી. જે કોઈ વેપારી કહે કે, મારો માલ ફલાણી જાતને છે, પરંતુ અધિકારી શક ઉપરથી બીજી જણસ હોવાનું જણાવી જેવા માગતો હોય તે, તે ઉધા
તાં પહેલાં ખાસ ધ્યાનમાં રાખવું કે, તેમ કરવાથી તે માલને કંઇ નુકશાન પહેચતું હોય તે ખુલ્લો કરવો નહિ અને તેના માલેકની હકીકત તેને પ્રતિજ્ઞા લેવડાવીને સાચી માની લઈ તે પ્રમાણે તેની પાસેથી જકાત વસુલ કરવી; પણ જે કંઈ નુકશાન થતું ન હોય તો, તેના બોલવા ઉપર ભરોસો નહિ રાખતાં ખુલ્લો કરીને જે અને તે પ્રમાણે જકાત લેવી. તે સિવાય જે કઈને કબજામાં વેપારી માલ ( રોકડ અથવા જણસ હોય) અને તેને આખું વર્ષ વિતતાં પહેલાં, જે તે તે અવેજ ઉપર બીજે માલ વેપાર અર્થે ખરીદ કરે અને બાકીનું વર્ષ વિતી જાય, તથા તે માહિતી જકાત અધિકારીને આપે તો તે જણસો ઉપર જકાત લેવી જોઇએ.
દુ:ખદાયક દુકાળ અને ભયંકર હુલ્લડ. આ વર્ષે ( ૧૦૮૨ હિ૦ ) અહમદાબાદના સુબાના તાબાના રાજ્યમાં સષ્ઠ દુકાળ પડવાથી અનાજની મોંઘવારી વધી પડી હતી, અને લોકો
Page #357
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૧] રાટલાનાં નામને તરસતાં હતાં. જેથી તે મુહમ્મદ અમીનખાન (સુખે!) ની સ્વારીમાં ભારે પેકારા અને કરીયાદો કરવા લાગ્યાં. આ વિષે વધુ વન વૃદ્ધ લેાકા પાસેથી સાંભળેલું, પોતાના સંબધીઓથી સાંભળેલું ને એકથી વધારે જગ્યાએથી સાંભળેલુ આ પ્રમાણે સિદ્ધ થયું કે, જ્યારે ત્રાજીનું ભારનું પલ્લું વજનદાર થઇ ગયું, ત્યારે અનાજની અછત થઇ ગઈ અને તેથી લોકો રડવા–કુટવા મડી ગયા. ભાગજોગે તેવા સમયે ઇદના તહેવાર આવી પહોંચ્યા, અને મુહમ્મદ અમીનખાન ઇદની નમાજ પઢવા માટે ઇદગાહે ગયા. પાછા રતી વખતે જ્યારે તે શહેરના રસ્તાના બજારમાં દાખલ થયા ત્યારે, ઇદની મેાજમજા મહાલવાને આવેલાં બાળકા, જીવાનીયા, વૃદ્ધ પુરૂષો અને સ્ત્રીએ મોંધવારી તથા માઠી દશા થઇ જવાને લીધે પાકા ( ભુમેા ) પાડી પાડીને રડવા–કુટવા લાગ્યાં. તેમાં એક ઠામઠેકાણાંવગરના શેખ અબુબકર નામને એક માણુસ કે જે, ઘણાજ તેાાની, ટટાખાર, અને લોકેાની દાદ મેળવવાને માટે પેાતાને આગેવાન સમજતા હતા, તેણે ત્યાં આવી લાકામાં ખંડ ઉઠાવવા માટે એવી રીતની ઉશ્કેરણી કરવા માંડી કે, મુખથી ક્રીયાદ અને રાકુટ કરતાં કરતાં આગળ વધીને મુહમ્મદ અમાનખાનની પાલખી ઉપર કચરા કે ૫થરા ફેંકવા. આ ઉશ્કેરણીથી તે લોકોએ ઉશ્કેરાઇ જઇ, તેના ઉસ્કેરણીભર્યા એલને અનુસરીને તેપ્રમાણે વર્તવા માંડ્યું. તેમાં તેની હીમ્મત એટલે સુધી તા વધી ગઇ કે, છેક પાલખીમાં પણ હાથ ધાલવા લાગ્યા. મતલબ કે તેનાં એવાં કથન ( ખેલેલા શબ્દો)થી ચાતક તેાાના ઉભાં થવા પામ્યાં અને ખ'ની અગ્નિ ( ચળવળ ) એટલી બધી તે પ્રગટી નીકળી કે, જાણે પૃથ્વીના અંતકાળના દીવસ આવી પહોંચ્યા ! હવે આવા બનાવ બનતા ન જોઇ શકવાથી સુખાની સ્વારીમાંના જલીબવાળા સિપાહીએ પોતામાં તે લેાકાને અટકાવવાની સત્તા નથી એમ સમજીને યુદ્ધ સામગ્રી.
એ તત્પર કરી હુલ્લડ અટકાવવા મડી ગયા. આ જાહેર ખંડ થવાથી ૧ખતને અનુસરી મુહમ્મ; અમીનખાન ભદ્રના કીલ્લામાં ચાલ્યા ગયેા. આ બનાવની ખબર જ્યારે શ્રીમત બાદશાહને ઘૃત્તાંત લખનારની હકીકત ઉપરથી વિદીત થઇ ત્યારે તે ઉપરથી બાદશાહે ધણાજ ગુસ્સામાં આવી જઇ ક્રોધાયમાન થને (સુક્ષતાની ક્રોધ એ એક ખુદાઇ કોપના નમુના છે) હુલ્લખારાને પકડી પકડીને કેદ અને મારી નાખવાના હુકમ મુહમદ અમી
Page #358
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૨ ] નખાન ઉપર મોકલ્યા. આ સાર્વજનીક બંડ હતું, તેથી તેને ઉપાય સુ. બાએ એ કર્યો છે, જે માણસે આ બંડથી પિતાને માટે લાભકારક કુલ ખીલવેલાં હતાં, તેની જ જીંદગીની ઇમારત તોડી પાડવી. આમ ધારીને તેણે મોટા વિદ્વાન લોકો અને પીર લોકોને બોલાવીને ઉજાણીને ડેળ કર્યો અને તેમાં શેખ અબુબકરને પણ નોતરવામાં આવ્યો.
જ્યારે સભા ભરાઈ ગઈ અને પંગત તત્પર થઈ ગઈ ત્યારે મુહમ્મદ અમીનખાને ( સુબાએ ) પેલા શેખ સાહેબને પિતાની પાસે બેસાડીને ઝેર ભેળવેલા થોડાક કકડા પિતાના હાથે ખાવા માટે આપ્યા, અને ખાધા પછી હિંદુ વિગેરે બીજા માણસો જુદા થઈ ગયા, કેમકે આ ઉજાણી તે ફક્ત શેખનેજ માટે કરવામાં આવી હતી. “ જગતરૂપી પતરાળાં ઉપર હાથ લાંબે ન કરે; કેમકે આ કેળીયાને ઝેરથી મિશ્ર કરેલા છે. ? હવ ખાતાંવારજ શેખની પ્રવૃત્તિમાં ફેર જણાવા લાગ્યો, અને તે સભામાંથી ઉઠીને ચાલતો થયો, ત્યારે સુબાએ કહ્યું કે “ શેખસાહેબ ! આટલી બધી ઉતાવળથી ક્યાં જાઓ છો?” ત્યારે તેણે જવાબ આપ્યો કે “ મારા માટે એક ઘર તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં જાઉં છું.” આટલું કહેતાં કહેતાં તે તે ઘરે પહોંચતાં પહેલાં સુન્યકાર સંસારભણી ચાલતો થયો. આ વર્ષમાં મોટો કાછ મુલ્લાં અહદ સુલેમાન પણ આ ક્ષણભંગુર સંસારમાંથી તે સજીવન સંસારભણી રવાના થયો.
સને ૧૦ ૦૩ હિ૦ ને જમાદીઉસ્સાની માસની તારીખ બાવીશમીની મધરાત્રે કેટલાક દિવસથી બીમારી ભોગવતે મુહમ્મદ અમીનખાન આ દેહ છોડી ચાલ્યો ગયો. તેના શબને ભદ્રના કિલ્લાની અંદર કચેરીના દર વાન પાસે દફનાવવામાં આવ્યું, અને તેની ઘોર ( કબર ) ઉપર એક રોજે તથા અરજદ બાંધવામાં આવી, કે જે હાલ સુધી છે. કોઈ એક શાયરે “ મુહમ્મદ અમીન મુરદહ ” એટલે “મુહમ્મદ અમીન મરી ગયો” એના દરેક અક્ષરના આંકડામાંથી તેના મૃત્યુની સાલ શોધી કહાડી છે.
થોડાક દિવસ પછી તેના શબને બહાર કહાડીને એક પવિત્ર સ્થાને પહોંચાડવામાં આવ્યું. ત્યારપછી કેટલાએક બાદશાહી નોકરોને સાથે મેળવીને સુબાના દીવાન મુહમ્મદ લતીફે તેની તમામ મીલકત તથા જીવતા ભાલને કબજે કરીને તેની ( સુબાની ) હકીકતની કેફીઅત દરબારમાં
Page #359
--------------------------------------------------------------------------
________________
▾
[ ૩૧૩ J.
જાહેર કરી. તે ઉપરથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે, સરકારમાં કેટલીક એવી ખબર મળી છે કે, મુહમ્મદ. અમીનખાનના મૃત્યુ પામવાની ખબર ત્યાંના મુસદીઓએ કેટલાએક દીવસ સુધી છુપાવી રાખી છે, અને તેની માલ મીલકતમાં ઘણા ફેરફાર તથા ઉલટપાલટ કરી નાખી છે. તેથી ફરમાવવામાં આવેછે કે, કારખાનાંઓને જપ્ત કરવામાં ઘણીજ સંભાળપૂર્વક સાવચેતી રાખીને કરકસર કામે લગાડવી. જે કાંઇ ગાલમાલ કે ગેરવ્યવસ્થા થઈ હશે, અથવા તે! કાંઇ ગેર વક્ષે ગયેલ હશે, તેા ઘણીજ સારીતે ખુલાસા લેવામાં આવશે. તે ઉપરાંત એવા પણ હુકમ થયેા કે, થાણા તથા સિબંધીના માણસા કે જેમને મુહમ્મદ અમીનખાન સુખાએ બંદોબસ્ત માટે રાખેલા છે તેને સુખાના મૃત્યુની તારીખથી તે નવા સુખે! આવી પહોંચે તે તારીખસુધી પ્રથમના દસ્તુર મુજબ કાયમ ગણી સરકારમાંથી પગાર આપતા રહેવું, કે - જેથી તે ખબરદાર રહીને શુદ્ધ અંતઃકરણથી ફરજ બજાવી મજબુતીથી દેખત ટકાવી રાખે; તથા જાનવરેા માટે ખારાક હુજુરમાંથી આવી પહોંચે ત્યાંસુધી ખાતાંના ધારાપ્રમાણે જે બોખરતથી મુહમ્મદ અમીનખાનના વખતમાં આપવામાં આવતા હતા તે પ્રમાણે ખારાક આપતા રહેવું, કે જેથી જાનવરા પણ સુખી અને આબાદ રહેલાં જણુાય.
વળી ખીજું એ કે, દીવાન, ખાનસામાન, સુનશી, મુલ્લાં યુસુફ, અલીબેંગ વિગેરે અા કામદારા તથા સરકારી જાણીતા નાકરેમાંથી કોઇની મરજી સરકારી સેવામાં હાજર થવાના લભ લેવાની ડાય તે તેમને હજુરમાં રવાને કરવા. આ વખતે સુખાના તેહેનાતી પૈકીને અધિકારી શાહ દીખાન સરકારમાં અરજ કરી મંજુરી મેળવીને નવા સુખે નિમાઇ આવતાં સુધી સુખાને હાદો ચલાવવા લાગ્યા; અને સુહમ્મદ અમીતખાનની સંગતવાળા કેટલાક ઇરાનીએ તથા તુરાનીએ અહમદાબાદને પાતાનું વતન બનાવીને રહેઠાણુ કરી બેઠા, કે જેમના કુટુંખી–સગાસ્નેહીઓ હાલસુધી આ શહેરમાં વસે છે. મુહમ્મદ અમીનખાને જે બધારણ બાંધ્યું હતું, તે વિષે સત્યવક્તા બાદશાહની રસના મુહમ્મદ ( જીભ ) થી કેટલીક વખતે એજ શબ્દો નિકળતા હતા કે, અમીનખાનના જેવા દેખસ્ત કોઈપણ સભાએ કરેલા નથી !!! ”
rr
Page #360
--------------------------------------------------------------------------
________________
|| [ 1 ] છત્રીસમે સુબે મુખ્તારખાન
સને ૧૦૦૩ થી ૧૦૦ હિજરી. મુખ્તારખાન કે જે ચાર હજારી મનસબ તથા બેવડાતેવડા ચારહજાર સ્વારને સત્તાધિકારી હતું અને માળવાની સુબેગીરી કરતો હતો તેને હજુરમાંથી એક હાથી, મુહમ્મદ લતીફખાન એક ઘડે તથા ખાસ બાદશાહી પાશાફની ભટ ની દિવાની, તથા સુ
અને મુહમ્મદ તાહેરમોકલવામાં આવી; તે ઉપરાંત તેને મુહમ્મદ અ- રતની મુસદ્દીગીરીનું મીનખાનના મૃત્યુ પામવાથી ગુજરાતની સુબેગીરી દિવાનીના પેટામાં આપવાનો ઠરાવ કરી હુકમ કર્યો કે, તેણે (મુક્ષાર ડાઈ જવું. ખાને) માળવેથી રવાના થઈ ગુજરાતમાં જઈ સુબાને અધિકાર રવહસ્તક લે; અને તેનો પુત્ર કમરૂદીનખાન કે જે એક હજારી નિસબ તથા પાંચસો સ્વારને સત્તાધિકાર ભોગવતું હતું તેને સુબાના પગાર પટાની પાટણની જાગીરને ફોજદાર ઠરાવવામાં આવ્યો. હવે મુખારખાનને સરકારી ફરમાન પહોંચ્યા પછી પિતે ગુજરાતમાં આવી પહોંચવાના ઇરાદે મંજલ ઉપર મંજલ કરી પંથ કાપતિ કાપતો તા. ૪ માહે રમજાન સને ૧૦૦૩ હિ૦ ના રોજ શહેર અહમદાબાદમાં આવી પહોંચ્યો. તે વખતે સુબાનો દીવાન મુહમ્મદ અબ્દુલ લતીફ, બલિ મુહમદ બહાઉદીન, વૃત્તાંત લખનાર શેખ મુહયુદીન તથા કચ્છ ખાજા અબદુલ્લા વિગેરે અધિકારીઓ અને બાદશાહી નોકરો તેને ( સુબાને ) લેવા વાસ્તે બહાર આવી મળ્યા. તે પછી સુબાએ શહેરમાં આવીને સુબેગીરીનો અધિકાર સંભાળી લીધો; અને તે બંદેબરત કરવામાં, પેશકશી વસુલ કરવામાં તથા તેફાની બંડખર કળી લેકેના જામીન લેવાના કામમાં રોકાયે.
એજ વર્ષ ખુદાની ઇબાદત કરનારાઓ, ભકતો, સાધુઓ, વિદ્વાન, હકદાર અને વિદ્યાર્થીઓ કે જેમને આ સુબાના રાજ્યની સનદો આપવામાં આવી હતી તેમને ખજાનામાંથી પગાર ચાલુ કરી આપવા વિષે હજુર હુકમ ઉમતુલમુક અસદખાનની મોહરવાળે સુબાના દીવાન ઉપર આવ્યો. તે સિવાય તેમાં એવો પણ હુકમ ફરમાવ્યો કે, સોના-ચાંદીના સીક તથા સાદી ધાતુ કે જે, લેકે વેચવાના કારણથી સરકારી ટંકશા
Page #361
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૫ ] માં લાવે છે તે ઉપર મુસલમાનોથી એક્તાળીસ અને હિંદુઓથી બેતાલીસના હિસાબે મહેસુલ લેવું અને ટંકશાળના અધિકારીઓએ વેપારીઓ પાસેથી એવા મુચરકા લેવા કે, તેઓ ટંકશાળ સિવાય બીજો કોઈપણ ઠેકાણે લેવડદેવડ કરે નહિ.
સુબાના બનાવો પૈકીની એવી ખબર હજુરમાં વિદીત થઈ છે. કડી પરગણાના જલસણ ગામના મેંઘીઆ વિગેરે ચાર ગરાશીઆ કે જેમને પ્રથમ ત્યાંના ફોજદાર મુઝફફર બાબીએ બંડ ઉઠાવવાના કારણથી કેદ કરીને મુહમ્મદ અમીનખાનની રૂબરૂમાં મોકલ્યા હતા તેમને ચબુતરામાં કેદ કર્યા હતા, પરંતુ આ વખતે કાજી અબદુલ્લાએ તેઓને ચબુતરેથી બોલાવી. છેડી મુક્યા છે; અને એ જ પ્રમાણે ઘણુંખરા હુલ્લડખરો કે જેઓને ચાર પાંચ વર્ષથી તોફાની ગુન્હાના લીધે મુહમ્મદ અમીનખાને કોટવાલીમાં નજરકેદ રાખેલા તેમને છોડી મુકે છે. જેથી તે લોકો છુટા થઈને પિતાના ગામમાં જઇ પાછાં હુલ્લડ મચાવે છે. આ ઉપરથી સુબાના દીવાન ઉપર હજુર હુકમ આવ્યો કે, એ લોકોને શામાટે છોડવામાં આવ્યા છે? હવે પછી જે હુલ્લડો પકડાયેલા છે તેમને છોડવા નહિ. જે કોઈપણ ચબુતરામાં કેદી કે જે, હુલ્લડના લીધે પકડાયેલો હોય અને તે છુટ થઈ જાય તો તેની જવાબદારી તમારા (દીવાનના) શીર રહેશે. આવો સપ્ત હુકમ એટલાજ માટે કરવામાં આવ્યો કે, ખાલસા વિગેરેના કેઈપણ અધિકારી કે મહેસુલી કારકુનોએ ઉપરીપણુનું નજરાણું, તહસીલદારીનું નજ. રાણું અને આવનાર-જનારનું નજરાણું વિગેરે ભેટ લેવાનું કામ કરવું નહિ. તે સાથે એ પણ હુકમ કરવામાં આવ્યો કે, જે લોકો પાસેથી જ જીઆરો લીધે હોય અને તે આપતાં પહેલાં તેના ઉપર એક વર્ષ વિતી જઈ બીજું વર્ષ ચાલુ થયું હોય, છતાં કારકુનોની મુશ્કેલીથી પહેલા વર્ષને વેરે રહી ગયો હોય તે અબુ હનીફા સાહેબના ફરમાવ્યા પ્રમાણે દેનારનાં વચન ઉપર ભરોસે રાખી, પહેલા વર્ષ કર તેની પાસેથી નહિ લેતાં. બીજા વર્ષને કર લે. પરંતુ જે ઠગાઈ કરીને પહેલા વર્ષને કર આ ન હોય તે, સાહેબેનના ફરમાવ્યા મુજબ તેની પાસેથી બન્ને વર્ષને કર લે અને શરેહપ્રમાણે કામ કરતા રહેવું.
આ વખતે સુબાના દીવાન મુહમ્મદ લતીફે મુખ્તારખાનના અભિ. પ્રાયથી મુહમ્મદ અમીનખાનના ઘોડા પૈકીના ઓગણસાઠ ઘોડા સરકારમાં
Page #362
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૬ | - જપ્ત થઈ આવ્યા હતા તેમને ઘર અને બોડખાપણુવાળા ગણું કાઢી
બાકીનાને મીર તકીની સાથે હજુરમાં મોકલી દીધા. તે સિવાય એજ - વર્ષમાં પાટણ પરગણાની યિતની ફરીયાદોથી દલુ અદૃરહેમાન ( મહેસુલી અધિકારી) ની બદલી કરવામાં આવી, તથા સરકારી હુકમ થયો કે સોરઠને ફિઝદાર સરદારખાન પિતાના ભાયાતો અને મિત્રમંડલ વગેરે જે કોઈ નોકરીમાં હોય તેમને ત્યાં નિમે. આ કામ ઉપર મુહમ્મદ સઈદ મનસબદાર ઠર્યો.
" સને ૧૮૦૪ હીજરીમાં સુબાની અરજી ઉપરથી મરી ગયેલા મુસલભાને અને કેદીઓ કે જે કેદખાનામાં હતા તેમને જે તેમના વાર ખાધેપીધે દુઃખી હોય તો ચબુતરાના કેદીને ઘઉંનો લોટ શેર એક, અને મરી ગયેલાને બે, ચાર કે પાંચ ટકા મુરાદી નિવારસી ખાતામાંથી આપતા - હેવું, અને મુહમ્મદ અમીનખાનના બાગની વલી મોકલવા વિષે એવી ભલામણ થઈ કે, સુબાએ ડાકચોકીના માણસની સાથે ભરૂચને રસ્તે - જુરમાં મોકલવી. તે સાથે બીજો એ પણ હુકમ થશે કે તે બાગને ઘણી મહેનતે બનાવેલો છે અને તેમાંનાં ફળદ્રુપ ઝાડને સારી ગોઠવણથી રોપી પરવરશી કરીને ઉછેર્યો છે તે માટે એક એવી ગોઠવણ ચાલુ રાખવી કે, જેથી તેની શોભા અને આબાદી દીવસે દીવસે વધતી જાય. તેમજ તેની આવક–જાવક, કેટલી જમીન, ઈમારતની કેફીઅત, કેટલાં અને કેવાં ઝાડે છે, અને મજકુર બાગ કેવા પ્રકાર છે તે વિગેરે હકીકત હજુરમાં લખી મેકલવી. આ સાલની આ ખરે સુબાના દીવાન મુહમ્મદ લતી ફની બદલી થવાથી તેની જગ્યા તાહીરખાન કે જેને પ્રથમ અમાનતખાન અને ત્યારપછી એને માદખાનનો ખિતાબ મળ્યો હતો તેને આપવામાં આવી.
સને ૧૦૮૫ હિ. માં સુબાના દીવાન મુહમ્મદ તાહીર ઉપર હુકમ આવ્યો કે ડુંગરપુર પરગણાના રાણુ જેસીંગના બદલાયાથી ૧,૬૦,૦૦,૦૦૦ એક કોડ સાઠ લાખ દામો અને લુઈલની ખરીફના છઠ્ઠા ભાગના બાકી રહી ગયા છે, અને મજકુર પરગણામાંથી કે પાંચ ઘણાંશ બીચાઈલની રવીના ત્યાંના જમીનદાર રાવલ જસવંતની જાગીરમાં સેંધાઈ ગયેલા છે. તે જમીનદારે મજકુર હાંસલની રકમ કે જે ૬૬,૬૮૦ રૂપીઆ થાય છે તે ખાલસાની સાથે ખજાનામાં દાખલ કરી નથી. માટે કોલની ખરી,
Page #363
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૭ ] ફના હફતાની જમાબંધી વખતે કાંઈપણ તકરાર વગર વસુલ કરી ખજાનામાં પહોંચાડી દેવી જોઈએ. . * આ વર્ષે ઘણો વરસાદ વરસવાથી સાબરમતી નદીમાં ભારે પુર ( રેલ ) આવવાને લીધે ત્રણ દિવસ સુધી બજારના મેદાનનું ઘણું નુકશાન થતું રહ્યું હતું. તેમાં ઘણી ઈમારતે પડી ગઈ હતી, અને ઘણેખરે ઠેકાણે શહેર અહમદાબાદનો કોટ તથા ભદ્રના કીલ્લાની દીવાલો તુટી પડી હતી. તે ઉપરથી સુબા મુખ્તારખાને હજુરમાં અરજ કરી કે કોટની મરામત કરવાની જરૂર છે. તે ઉપરથી સુબાના દીવાન ઉપર હજુરહુકમ આવ્યો કે, માજી મુક્તિ પામેલા બાદશાહના વખતમાં ગુજરેલા વર્ષોની હકીકતની તજવીજ કર્યાથી દફતરી રીતે એવું માલુમ પડ્યું છે કે, સને બાવીસ જુલુસીમાં ખજાનામાંથી ખરા વજનની ૧૦૦૪ મોહરો અને સને ઓગણત્રીસ જુલુસીમાં રજવાખાને શહેરના મહાજનોથી સાઠ હજારને કંડ કરી ભેગા કરી આપ્યા હતા તે આ રાજ્યમાં આપવા વિષેનો હુકમ થયું છે. આ વખતે ખર્ચને અડસટો ૨૨,૬૦૪ રૂપીયા થાય. તેથી જે હુકમ હોય તેમ કરીએ. આ ઉપરથી સરકારી હુકમ થયો કે, ખજાનામાંથી ચાર વખત કરી આપવા; પણ શહેરના રહેવાશીઓથી તે પ્રમાણે માગણી કરવી નહિ.
ત્યારબાદ એજ અરસામાં સેરઠને સરદાર સરદારખાન, ઠઠ્ઠાની સુબેગીરીપર નિમાયો અને ત્યાં જઈને થોડા દિવસો વિત્યા બાદ મરણને શરણુ થયો ( મરી ગયો ). તેના શબને ત્યાંથી અહમદાબાદ લાવીને તેના બનાવેલા જમાલપુરના સુશોભિત ઘુમટમાં દફનાવવામાં આવ્યું અને જુનાગઢથી નો ફોજદાર નિમાઈ આવતાં સુધી સૈઈદ મેહમુદખાન, ખબરદારી અને હોશીયારીથી તે કામ બજાવત રહે એવો હુકમ થ. સેરઠનું સરકારપદ બાદશાહજાદા મુહમ્મદ આઝમશાહના
નામ ઉપર ઠરાવવા વિષે શ્રીમત બાદશાહના ફરમાન મુજબ સોરઠનું સરકારપદ બાદશાહજાદા મુહમ્મદ આઝમશાહના નામ ઉપર ઠરાવવામાં આવ્યું. તે પછી શાહ વરદીખાન ઉપર સરકારી હુકમ આવ્યો કે તાકીદે સોરઠમાં પહેચી જવું, તથા સિબંધીના બે હજાર રવારે અને પંદર રૂપીયાના પગા
Page #364
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૮
રના ત્રણ માણસોને ધારા પ્રમાણે સુખાના અક્ષિના અભિપ્રાય પુછી નોકર રાખવા; અને બાદશાહજાદાના આવી પહોંચતાં સુધી ત્યાંના બંદોબસ્તની સાવચેતી રાખવી. તે બાદ સુખાના દીવાન ઉપર હુકમ આવ્યા કે, મુખ્તા રખાન ( સુબા ) ની મારતા તે ખેહાર સ્વારાના એક માસના પગ રના રૂપીયા અહેમદાબાદના ખજાનામાંથી આપવા. તથા ગુમાસ્તા, મુશર્રફે અને તેહવીલદારાને પગાર કરવાના કામસારૂ તેની સાથે મેકલવા. પગાર આપ્યા પછી તેની હકીકત હજુરમાં લખી જણાવવી, કે જેથી તે નાણાં બાદશાહજાદાના વકીલોની રકમમાંથી વસુલ લેવામાં આવે.
હવે કામની વધારે ઉતાવળના લીધે ગુરજબરદાર મુહમ્મદ સીદ્દીક તિભાઇને આવ્યો. હજી સુધી સેારત સરકારમાં કાયમી ફેાજદાર આવ્યા નહોતા અને સુબાના તેખાબથી હજુરે જાણ્યુ હતું કે અક્ષિ મહાઉદ્દીનખાને સુબા મુખ્તારખાનને જાહેર કર્યું હતું કે, સારડના દેશાઇએ આ વખતે કેટલાક હુલ્લડખારાને રાખી સારડને ફેાજદાર વીનાનેા ખાલી જાણી કેટલાંક ગામે ઉપર લુટાટ ચલાવી છે, માટે જો ફેાજદાર આવી પહેચે તેટલી મુદત સુધી કરાડગીરીખાતાંમાં ચેડાક માણસાના લશ્કરનું હંગામી ખર્ચ ખાલસામાંથી મળે તે દોખરત સારી રીતે થઈ શકે. તે ઉપરથી સુબાએ પોતાના દીવાન મુહમ્મદ તાહીરને હામી ( કબુલાત ) આપવાને કહ્યું, પરંતુ દીવાને કહ્યું કે હજીર–આના સિવાય મારાથી હામી થઈ શકતી નથી. તેથી સુખાના દીવાન ઉપર હજુર હુકમ આવ્યો કે, આવા પ્રકારનાં કામમાં હલ્લુર હુકમની રાહ નહીં વ્હેતાં સુખાની હામીથી આપી દેવું. બેઇએ; આ પહેલાં શાહ વરદીખાનને હુકમ ગયા હતા, તેથી તેના સાર પહે ચતાં સુધીમાં સુમાની હામીથી પગારદારાના પગાર કરવા અને તેની હકિકત લખી માકલવી.
જ્યારે એજ વર્ષે શાહ વર્દીખાને હજુર હુકમપ્રમાણે સારામાં પહેાંચી જઇને અરજ કરી કે, સરકારી કામ સર્ામે પહેોંચાડવાના હેતુથી ૪૬ શ્વેતાલીશ જાને પ્યાદાતરીકે, બર્કંદાઝ ( જેની કીમ્મત સરકારી ચાર રૂપિયા કરતાં ઘેાડી ઓછી થાયછે ) ના ઠરાવથી નાકર રાખ્યા છે, કે જે ખાદાએ અત્રે કામલાયક જણાય છે; તેા આશા છે કે તે લેાકેાના ડરાવનેા પગાર માના દીવાનના નામથી મેાકલવામાં આવશે. એ ઉપરથી સુખાના દીવાન ઉપર હુકમ આવ્યા કે, પ્યાદાએતે એક મા
Page #365
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૮ ] સનો પગાર કે જે, ત્યાંના ધારાપ્રમાણે દર જણ દીઠ સાડાત્રણ રૂપા થાય છે તે, તે મુજબ સુબાની મારફતે અહમદાબાદથી સોરઠ મોકલાવો તથા બે હજાર રવારો અને નવસો છેતાલીશ દિલોના પગારની અમ સેરઠ સરકારના મહેસુલમાંથી બાદશાહજાદાના વકીલોથી વસુલ કરી મજકુર ખજાનામાં ભરી દેવી.
પિતખાનાના ધારા અને રૂપિયાનું વજન એજ વર્ષે શ્રીમંત બાદશાહના સાંભળવામાં આવ્યું કે, જે નાણું લેક પિતખાનામાં રજુ કરે છે તે નાણાં પરગણાના અધિકારીઓ સરકારી હુકમ છતાં લેતા નથી અને રૈયતને બજારમાં વસુલ કરવામાં ઘણી વાર થાય છે. તે ઉપરથી સરકારી હુકમ થયો કે સચકાનઈલ ફસલની ખરીફથી રૈયતે દરેક જાતના કમવજનના રૂપિયા અને ખોટી જણસો લાવિને પોતખાનામાં રજુ કરવી જોઈએ અને પછી પાછી આપવી જોઈએ, તેમજ પરવાનાના વધારામાં લખેલા લખાણ મુજબ અમલ કરે. તે પછી સુબાના દીવાનને હુકમ થયો કે ખાલસા મહાલના અધીકારીઓ તથા દિવાની બાકીના અમલદારેએ આવી રીતે ઠરાવ કરવો કે એક સુરખે, ( રાત ) એ સુરખા કે ત્રણ સુરખાને રૂપીયા ગણી લઈ, રૂપીયાનું વજન જે સાડા પંદર માસા છે તેથી જે ઓછું હોય તો તે, તે કાંટાનું વજન અને ચાંદી કે જેથી રૂપીયાનું વજન કમી થયેલું, અથવા તે જ્યારે સાડાપંદર વજન થાય તો તે રૂપિયાના અવેજમાં સઘળું વજન મુજારે લેવું જોઈએ અને પ્રથમ રૂપીયાનું એક સુખં પુરું વજન ધારેલું, તેમાં કમી થવાની પુછપરછ થતી હતી તે હવે ત્રાજુની ખામીથી થતાં વધતા-ઓછાં વજન વિષે કરવાનો ઠરાવ થયો છે. માટે તે કમાવજનને કાંટાવડે વજન કરીને પકડવું. બીજું એ કે, જે રૂપીયાનું વજન ત્રણ સુખેથી કમ હોય તેને ચાંદીમાં ગણીને તે ચાંદીના ભાવ દર તોલે રૂપીયા પ્રમાણે મૂકી પિતખાનામાં લેવો. ત્રીજું એ કે, ફકત સરકારી સિક્કા સિવાય દરેક ઓછાં વજનની જણ તથા રૂપીયા ઉપર સરકારી સિક્કા ઉપરાંત પ્રથમના ધારા પ્રમાણે અડધા દામ વસુલ થવા જોઈએ.
ત્યારબાદ અહમદાબાદના રહેવાશીઓ પૈકીના કેટલાક માણસોએ હજુર-દરબારમાં જઈ ન્યાયાધીકારીઓ મારફત બાદશાહને અરજી કરી કે, સુબા મુહમ્મદ અમીનખાનના વખતથી હાથીખાનાં અને ઉંટખાનાની મુકા
Page #366
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૦ ]
દમીના માણુસા રાયણુ, મહુડા વિગેરે ફળદાયક ઝાડાને કાપી નાંખેછે, અને જો તેના માલીક તરફને કાઇ માણસ તેને અટકાવે છે તે તેને ભાર ભારીને જબરદરતી ગુર્જારે છે. આ અરજ ઉપરથી સરકારી હુકમ આવ્યો કે, લેાકેાએ કહેલી હકીકત ખરી હાય તા એકદમ સખત તાકીદ કરતાંની સાથેજ તેના પાસેથી મુચરકા લેવા, કે જેથી તે પૈકીના કાઇપણ માસ એવું કામ કરવામાટે હવે પછી હિમ્મત કરે નહિ અને કાપેલાં ઝાડાની કિંમત શરૅપ્રમાણે આપી દેવી. આ વખતે ઢાલત સુમરાની બદલી થવાથી મુહમ્મદ જાફરને ગોધરાની ફાજદારી ઉપર નીમવામાં આવ્યા.
જેને
સને ૧૯૬ હિ માં દુકાળ પડવાથી થઈ પડેલી દુર્દશા Âખુઇસ્લામે અરજ કરી કે ગરીબ મુસલમાનેા અને અહમદાબાદન સઘળી રૈયત મોંઘવારીના લીધે ખરાબ-ભરત થઇ ગઇ છે, માટે અનાજ ઉપરનાં મહેસુલની માફી આપવી જોઇએ. એ ઉપરથી સુખાના દીવાનપર હુકમ આવ્યેા કે, શૈખુલઇસ્લામની અરજ મુજબ અનાજનુ` મહેસુલ એક વરસને માટે મા કરવામાં આવેછે. આ વખતે મોટા કાજી અબ્દુલ વહાબને દીકરા શેખ સુહૈદૃીન સદાત, અમીની અને જઆ અધિકારી હતા તથા નિરખાપણું પણ તેનીજ એક શાખા હતી. તેના વિષે કડીયાએએ ગય ઉરાડી કે તેણે લાંચ લાને દાણાનેા ભાવ લોકોની મરજીપ્રમાણે રાજ્યેા છે. જેથી રૈયત ઉશ્કેરાઈ ગઇ અને ખળભળાટ થઇ પડ્યા. એક વખત ભાગજોગે તે સ્વાર થઇને શુક્રવારની નમાજ માટે જતા હતા તેવામાં અના જની મોંઘવારીના લીધે ભૂખે મરતાં સ્ત્રી-પૂરૂષાએ ફરીયાદ કરી અને પથરા વિગેરે જે કાંઈ હાથ આવ્યું તે તેના ઉપર ફેંકવા મડી પડ્યાં. તેમાં છેવટ પરીણામ એવું આવ્યુ` કે શેખસાહેબની પાલખી ટુટી ગઇ અને પોતે પણ મરતાં મરતાં મહા મુશ્કેલીથી બચવા પામી ઘેર પહોંચતા થયા. આ પ્ર માણે બનેલા બનાવ વિષેની હકીકત તેણે પોતાના બાપ શેખુલસ્લામન લખી મેાકલી. તેમાં લોકોને ઉશ્કેરવાના દોષ દેખાઇના લીધે શહેરના કાજી અબ્દુલ્લા ઉપર મુકયા હતા. એક કવિતના અર્થમાં કહેવુ છે કે:-- અભિમાન, અદેખાઇ, કપટ-દગા કે કીને એ સધળા ગુણા માણુસનતમાં મુખ્ય દુર્ગુણા છે; માટે ખરી વાત તા એ છે કે, જ્યાંસુધી તમે એ દુર્ગુણાથી દુર રહીને તમારૂં અંતઃકરણ શુદ્ધ નહીં કરે. ત્યાંસુધી ખરા પુરૂષાતનને પામવામાટેકીપણુ રાક્તિવાન ઘોો નહીં.
<<
27
Page #367
--------------------------------------------------------------------------
________________
. [ ૩૨૧ ] શેખુલ-ઇસ્લામે આ હકીકત મળતાંજ હજુરમાં જાહેર કરી દીધી. જે ઉપરથી આજ્ઞા થઈ કે ખાજા અબદુલ્લાને પગમાં બેડીઓ પહેરાવી મુશકેટાઈટ બાંધીને હજુરમાં પહોંચાડી દેવો. આ કામ કરવા માટે ગુરજબરદારની નીમણુંક કરવામાં આવી. હવે ગુરજબરદારના નીકળતાં પહેલાં, આવી એકાએક એંકાવનારી માઠી ખબર ખાજા અબદુલ્લાને પહોંચી ગઈપરંતુ તેને એવી ખબર નહોતી કે રિયત પણ એકઠી થઈ જશે; તેને એમજ ધારતો હતો કે મારા ઉપર આ એક આરેપ ઓઢાડવામાં આવ્યો છે. તે આરોપમાંથી છુટવા અને ગુરજબરદારના લઈ જવામાં પિતાને બેગુનાહ ગણાવવા માટે નાણું ની એક રકમ રોકવામાં આવી હતી. ત્યારબાદ વળી તેને એ ખ્યાલ આવ્યો કે પિતે હજુરમાં પહોંચી જવું એ આબરૂનું કામ છે. એમ ધારીને તે હજુરમાં જવા માટે રવાને થયો. કહેવત છે કે, “ જે ખુદા મહેરબાન હોય તે શત્રુથી પણ લાભ મળી શકે છે.”
આ વેળાએ સરકારી સ્વારી દક્ષીણમાં હતી. સરકારી હુકમાનુસાર બાદશાહજાદો શ્રીમંત બાદશાહની સેવામાં હાજર થવા માટે રવાને થઈ બુરહાનપુરની હદમાં આવી પહોંચેલ હતો. ગજેગે ખાજા અબદુલ્લા પણ હજુરમાં જવા માટે નીકળેલો, તે ત્યાં આગળ આવી પહોંચ્યો, અને તેણે ધાર્યું કે, મારાં તકદીર પાંસર છે, કે મને બાદશાહજાદાની મુલાકાત થઈ. હવે મારી કસુરો માફ થઈ મારી ઈચ્છાઓ બર આવશે. એવા વિચારથી તે તેની સેવામાં હાજર થયા, અને પિતાની ઉપર આવી પડેલી આફતની સઘળી. હકીક્ત શાહજાદાને વિદીત કરી. તે ઉપરથી બાદશાહજાદાને માલમ પડ્યું કે તે બેગુનાહ છે, તેથી તેણે આજ્ઞા કરી કે, મારી સ્વારીની સાથે આવવું અને હજુરમાં હું મારી અપાવવા અરજ કરીશ. ખાજા અબદુલ્લા એક નિપૂણ માણસ હતા, જેથી બાદશાહજાદાની કૃપાનજર તેના ઉપર દીવસે દીવસે વધતી જતી હતી. તે પછી હજુરમાં હાજર થઈને બાદશાહજાદાએ મજકુર ખાજાની તમામ કેફીઅત તથા તેનું બેગુનાહપણું બાદશાહને વિદીત કર્યું તેથી સઘળી હકીકત જાહેર થઈ. . . . - ગજેને તે વખતે બાદશાહજાદાના લશ્કરનો કાછ નાશ થવાની રજા નાશ પામતા ખાતામાં ભોગવતા હતા તેથી બાદશાહજાદાના કાછતરીકે
Page #368
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૨ ] મજકુર ખાજાને ઠરાવવામાં આવ્યો, અને શહેર અહમદાબાદના કાજીની જગ્યા કાજી અબુલફને આપવામાં આવી; તે કેટલોક વખત સુધી બાદશાહજાદાની સેવામાં કાજીપદ ધરાવતા રહી યુદ્ધવખતે શુરો બની મરદાઈ બતાવતો હતે મજકુર ખાજાના કર્મ-ગ્રહ સારા હોવાથી શેખુલ ઇસ્લામ હજ કરવા જવાની રજા મેળવીને તે તરફ રવાને થઈ ગયો. તેના બદલાયાથી તે જગ્યાએ અબુ સઈદ નામના શખ્સને નિમવામાં આવ્યો. તેણે
ડીજ મુદતમાં રાજીનામું આપીને બીજી જગ્યાએ ગોઠવણ કરવા સરકારને અરજ કરી; તે સાથે બાદશાહજાદાએ પણ અરજ કરી કે, ખાજા અબ્દુલ્લા આ મોટી પદવીને લાયક અને સરકારી નોકરી સંતોષકારક રીતે કરવામાટે એગ્ય છે, કેમકે તે કોઇ પણ છે અને સિપાહી પણ છે. ત્યારે હુકમ સાથે સવાલ થયો કે, તમારા લશ્કરનો કાછ કોણ થશે ત્યારે શાહજાદાએ અરજ કરી કે તેનો દીકરો ખાજા અબ્દુલ હમીદ, તે વિધાન છે તેમજ ધર્મશાસ્ત્રી પણ છે. હવે બાદશાહજાદાની અરજ મંજુર કરવામાં આવી. તે બન્નેને સુંદર પિશાક બક્ષવામાં આવ્યા અને તેઓ ધીમે ધીમે સારી સેવા બજાવવા લાગ્યા. તેમાં ખાજા અબ્દુલ્લા મોટી પદવીએ ચઢયો અને પછી ગુજરાતના સુબાની ઘણીખરી અરજીઓ તેની મારફતે નોંધવામાં આવતી.
સન મજકુરના માહે જમાદીઉલ અવલ માસની તારીખ છેલ્લીના દીવસે સુબા મુઢારખાને દેહ છોડી દીધી (મૃત્યુ પામ્યો.) અને અમાનતની રીતથી શહેરમાં આવેલી શાહઅલીછ ગામધણીની દરગાહમાં દાટવામાં અ;િ તે પછી કેટલેક દહાડે ત્યાંથી કાઢીને તેના શબને બીજે સ્થળે લઈ જવામાં આવ્યું.
સુહદ તાહિરે (સુબાના દિવાને) શહેર તથા જીલ્લાની કચેરીઓના કારકુને અને બાદશાહી નોકરીની માલમિલ્કત તથા જાગીરો જપ્ત કરવા માંડી, તેમજ શહેર અને પરગણુના બંદોબસ્ત માટે સ્વારો, પદલો કે સિરબંદી
ને હરાવી દીધા. તે સિવાય દર મહિને ૨૦,૧૦૦ રૂપિયા આપવાના ઠરાવી સઇદ મુહમ્મદખાનની સાથે કમરૂદીનખાન (મુખતારખાનનો દીકરો) ને, તથા મીર બહાઉદ્દીનખાન બક્ષિ (વૃત્તાંત લેખક)ને રીસાલદાર નીમીને સુબાના બંદોબસ્ત મુજબ ગોઠવી દીધા; અને પછી સઘળી હકીકત શ્રીમંત હજુરને લખી મોકલાવી.
Page #369
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૩ ]
સાડત્રીશમે સુખે કારતલબખાન.
સને ૧૯૬ થી ૧૧૧૩ હિજરી.
જ્યારે મુખતારખાનના મેાતના સમાચાર હજુરમાં પહોંચ્યા ત્યારે ગુજરાતની સુએગીરી બાદશાહજાદા મુહમ્મદ આજમશાહના વકીલાને સાંપવામાં આવી; તથા ખેવડા તેવા સાતસા ારા વગરશરતના અને જાતીકા નવસે। રૂપિયાના મનસબવાળા ફારતલમખાનને સુરતમંદરની ફાજદારી તથા મુસદ્દીગીરીઉપર નિમ વામાં આવ્યા; તથા તેના દત્તપુત્ર નઝરઅલી કે જે, ખસા રૂપિયાનુ` મનસખ અને ત્રણસેા સ્વરાના ઉપરી હતા તે, સ્વારા તથા પગારમાં વધારાનું માન મેળવી બાદશાહજાદાના નાયબ હર્યાં. ત્યાર પછી સુરતખ’દરની ફેાજદારી અને મુસદ્દીગીરી સલામતખાનને આપવામાં આવી. હવે કેટલીએક ભરસાદાર હકિકત જે વારવાર સાંભળવામાં આવી છે તે એવી રીતે છે કે, કમદીનખાને પેાતાના પિતાનેા આ દુઃખદાયક એહેવાલ હજીરમાં ઘણીજ ઝડપથી વિતિ કર્યાં. આ વખતે સરકાર-વારી દક્ષિણની ચડાઇમાં રાકાએલી હતી. તે ખબર લઇજનાર મંડળી વીશ કાસદાસહિત સુરતબ દરથી નિકળાને ત્યાં જઇ પહેાંચી, અને આરામ મેળવવા માટે તેમણે થોડાક વખત વિસામેા લીધા. પછી મુખતારખાનના માત્રની અને હજુરમાં અરજી લઇ જવાની ખબર તરતજ કારતલખખાનને પહોંચી, તેથી તેણે તે કાસદને પાતાની પાસે ખેલાવીને પુછપરછ કરવા માંડી; તે ઉપરથી તેને ભસાદાર માહિતી મળી. તે માહિતીને સાચી કરી અને જે કાંઇ સરકાર આપે તે, પેાતાના ગજા ઉપરાંત આપી તેમને રોકી રાખ્યા અને છુપી રીતે મુખતારખાનના માતની સઘળી હકિકત સરકારમાં જાહેર કરી દીધી. પછી પેાતાના માણસેાસહિત ઈનામઈકરામેાના વાયદા કરી પેાતાના માણસાને કમરૂદ્દીનખાનના માણુસેની પહેલાં પહેોંચી જવાની આજ્ઞા કરી, અને કમરૂદીનખાનના માણસાનેવ તેાના ગપાટા મારવામાં તથા જરૂરી કામમાં રોકી રાખીને પછી રજા આપી. આ પ્રમાણે તેની યાજના ખરી ઉતરી કે, કારતલખખાનની અરજી અડધી રાત્રે સરકારી છાવણીમાં પહોંચી. તેજ વખતે હજુરે ઉધાડીને વાંચી, તે તે વાંચતાંજ કારતલબખાનની હુશિયારી અને ચાલાકી ઘણીજ પસંદ આવી, અને તેની નોકરી
મુહમ્મદ તાહિર, મુહમદ મેહસના (અંતેમાદખ:નના દીકરો) અને ખાન અબ્દુલ હમીદુખ'નની દીવાની.
Page #370
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૪ ]
તથા વર્તન જ્યારથી તે સુરતમંદરની નાકરીઉપર નિમાયા હતા ત્યારથીજ શ્રીમંત સરકારને ધણુ જ પસદ અને મરજીમાક હતું, તેથી સર્વથી પહેલાં હજુરની ખુશ કૃપાદૃષ્ટી કારતલખખાનની નીમનેાક કરવા ઉપર પડી; જેથી તેજ રાત્રે ખુદ હજુરના હાથથી બાદશાહજાદાની સુએગીરી ને તેની નાયબીવિષેતા હુકમ લખવામાં આવ્યા. તે સાથે વળી એવી આજ્ઞા થઇ કે, આ હુકમ લઇને કાસાએ તરતજ વગરવિલંબે રવાના થઈ જવું; અને પાછળથી ફરમાન તેમજ કાયદેસર હુકમેા વકીલને આપવામાં આવશે. સારાં નસીએ કારતલખખાનના કાસદો કમરૂદ્દીનખાનના માણસાની પહેલાં પહોંચી જઇને મતલબપ્રમાણે કાર્ય સિદ્ધ કરીને પાછા ફરતી વખતે વાયુવેગ કરતાં પણ વધારે ઝડપથી ચાલી નિકળ્યા હતા. રસ્તામાં એવુ' અન્યું કે, બાદશાહી છાવણીથી ત્રીશ ગાઉઉપર કમરૂદીનખાનના મેાકલેલા માણસે સામા મળ્યા, કે જેઓ હજીરમાં જતા હતા. એવું કહેવાય છે કે, અમદાવાદની બાદશાહજાદાની સુમેગીરીની નાયખીવિષે ઘણાખરા અમીરા કારતલમખાનના દરજ્જા ઉપર નિહાળી જોઇ વિચાર કરતા હતા કે, તેની બદલી થવાથી બીજો કયા માણસ આ કામને કબુલ કરીને સરાડે પહોંચાડશે!
આ અદ્રષ્ય સ’સારમાં કેવળ નિયપુર્વક તેા એજ છે કે, તેના ઉંચી પઢવીએ પહેાંચવાના માનમ ખેા તેના કરમતમાં લખાએલા હતા, અને તેજપ્રમાણે બનવા પામ્યું. તે એવી રીતે કે, સરકારી નિમકહલાલ નોકરી, શુદ્ધ દીલ, ચાખ્ખી દાનત અને રૈયતની સાથે સન ચલાવીને દેશના સારા દોબસ્ત તથા સંભાળપૂર્વક દેખરેખ રાખ્યાથી, બાદશાહજાદાની નાયીના મખાથી જોઈતા મનસબતના વધારાસાથે દિવસે દિવસે વધતી જતી બાદશાહી મહેરબાનીથી જાતીકા પાંચહજાર રૂપિયાનું મનસા અને વગરશતના એવાતેવડા ચારહાર સ્વારેાની સત્તા, સાઅતખાનના ખિતાબ અને સુંદર સુશાભિત પેશાક, નાખત-નિશાન, હાથી અને બાદશાહજાદાના વકીલેાની નાયીથી જોધપુરની ફાજદારી મેળવીને સુભેગીરીઉપર નિમાયા, અને જેવી રીતે બાદશાહ ખુશી રહે તેવી રીતે સઘળાં કાર્યા શુદ્ધ અંતઃકરણથી બજાવવા લાગ્યા. તે જ્યાંસુધી બ્યા ત્યાંસુધી તેના વખતમાં કોઈપણ જાતની તરાજીનું કારણ ઉભું થવા પામ્યું હતું નહિ. તેની કારકિર્દી જોતાં તેના જેટલી સુએગીરી કોઇની ટકી નહિ; તેમજ એવે બંદોબસ્ત, કે લોકોમાં સુખશાન્તિ અને ભપકો પણ એવા જણાયા નહિ, કે
Page #371
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૫ ] જેવો તેના વખતમાં જણાતો હતે. તે વિષે લોકોના મુખમાંથી સુવાયકા ચાલી છે અને હિન્દુસ્ત્રીઓ પણ તેના રાસ અને ગીત ગાય છે. તેના (કારતલ બખાનના) વખત પછી આ દેશના લોકોને સુખશાંતિ મળવા પામી નહિ,
કારતલ બખાનની ટુંક હકિકત એ છે કે, તે પિતાની જુવાન અવસ્થામાં બાદશાહજાદા મુહમ્મદ મુરાદબક્ષની સાથે આ દેશમાં આવીને રહેલો હતો. તે સુબાઓના વખતમાં થાણદારી તથા ફોજદારીની નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સારાં નસીબે તેને ગુપ્ત રીતે સરકારી ખાસ સેવાનો લાભ અને મનસબ મળવાથી પ્રથમ તે પેથાપુરને થાણદાર થયો હતે. પછી તેને મુહમ્મદ બેગખાની વર્ગની પદવી મળી અને તે પછી તેની સારી નોકરીની હકીક્ત હજુરમાં પહોંચી. તે ઉપરથી તે વખતે તેને કારતલબખાનને ખિતાબ અને કડીની ફોજદારી આપવામાં આવી. તે પછી ધોળકાને અમલદાર થયો અને ત્યાંથી મુહમ્મદ ગ્યાસુદીન મુહમ્મદખાનના મરી જવાથી સુરત બંદરની મુસદીગીરી ઉપર આવ્યો. તે પછી સુબાને નાયબ થયો અને જાતે અમીરીની મેટી પદવીને પામે. તેને મરી ગયા પછી બાદશાહજાદો આજમશાહ ખુદ સુબેગીરી ઉપર આવ્યો. '
લખવા મકસદ છે, કારતલબખાન ખાસ ચીઠી આવ્યા પછી તે હકિ. કતને ગુપ્ત રાખી તરતજ તંબુમાં દાખલ થયો અને લશ્કરી કોઈ માણસ જાણે નહિ તેવી રીતે અમદાવાદ તરફ રવાને થઈ ગયો. થોડા દીવસમાં આ સુશોભિત શહેરમાં તારીખ બીજી, રજબ સને ૧૦૪૬ ના દીવસે દાખલ થઈને કમરૂદીનખાનને તે ચીઠી દેખાડી, અને પિતાને આ બબસ્તની બિબુલ ખબર નહિ હેવાથી પિતે બંદોબસ્ત કરવા માંડ્યો. દીવસ પછી કમરૂદીનખાન હજુર-હુકમ પ્રમાણે માળવાતરફ રવાને થઈ ગયો, સળાને દીવાન મુહમ્મદ તાહીર અને કાજી અબુલ જરા વિગેરે સુબાના તેહેનાતી મનસબદારે, શહેરના મોટા મોટા નામાંકિત માણસો અને સર્જન આવીને તેને મળ્યા.
કારતલ બખાને દેશના બંદેબસ્ત અને રક્ષણાર્થે દરેકે દરેક જગ્યાએ થાણું બેસાડ્યાં અને તેના બંદોબસ્તને માટે પિતાના માણસોને ઠરાવી મોકલી દીધા; વિગેરે કરવી જોઈતી ગોઠવણ કરવામાં રોકાયો. આ વખતે હજુર હુકમથી બાદશાહજાદા આજમશાહના વકીલની જાગીરમાં પેટલાદ પરગણું કાપી આપવામાં આવ્યું. તે સિવાય પ્રથમ શાહવરદીખાનની સાથેના સિર
Page #372
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૬ ] બંધી સિપાહીઓના એક માસના પગારમાં ૨૪,૬૭૧ રૂપિયા આપવાનો હુકમ થઇ અપાએલા તે, ઓલક–સોરઠના પરગણુની બાદશાહજાદાની જાગીરમાંથી કાપી અમદાવાદના ખજાનામાં પાછી ભરી દેવાનો હુકમ થએલો, તે રૂપિયા હાલ સુધી નહિ ભરાતાં બાકીમાં હતા, તેમજ પિટલાદમાં અપાએલી તકાવીની રકમના રૂપિયા જે બાકી રહેલા હોય તે કાપી લઈ સઘળા પગાર કરી દેવા. તે વિષે સરકારી હુકમ સુબાના દીવાન ઉપર આવ્યો. ત્યારપછી શાહરદીખાનને તેના બાપના મરી જવાથી જુનાગઢની. ફોજદારી ઉપર નિમવામાં આવ્યો.
સને ૧૦૮૭ હિ. માં મોતમીદખાન, સુરત બંદરના મુસદી સલાબતખાનના બદલાયાથી તે જગ્યાએ માનવંતો ઉમદા પોશાક પહેરીને આવ્ય; તથા શેર અફગનખાનની બદલીમાં જુનાગઢની ફોજદારી ઉપર જાતીકા અર્ધહજારી મનસબ અને વગરશરતના ત્રણસો સ્વારોનો ઉપરી બેહલેલ શેરવાની નીભાઈ આવ્યો. ત્યારબાદ સરકારી હુકમ થયો કે, સુબાએ પિતાના બક્ષિ મીરબહાઉદીનના અભિપ્રાયથી ચુંટી કહાડેલા એકહજાર સ્વારે અમદાવાદની સરહદમાંથી નોકર રાખીને શહેરને મનસબદાર મુહમ્મદ રફી કે જે, તે સ્વારોને લાવવા માટે હજુરમાંથી નિમાયો છે તેની સાથે રાખીને, તેઓ સાથે ભથાંના બેવડા તેવડા સાઠ રૂપિયા અને એકવડા એક ભાસના ત્રીશ રૂપિયાની સરાસરીનો કરાર કરવો; પચાસ સ્વારોના જમાદારને સે રૂપિયાનો વગરકપાતનો ઠરાવ કરી નહિ રાખતાં ધારા પ્રમાણે જે નાણું વસુલ કરવાનાં હોય તે વસુલ કરવાં અને તે પગાર ઉપરાંત વધારી નામ લખવાં; તેમના ઘોડાને દાઘ (દમ) દેવા, તથા જે તારીખે દાઘ દીધા હોય તે તારીખથી ખરી નોંધ કરવી અને જામીનગીરી લેવાની શરત બે માસના પગારની રાખવી. તે હિસાબ ઉપરાંત ખજાનામાંથી આપી હજુર તરફ રવાના કરવા. તેમાંથી જેઓ મનસબને લાયક હેય તેઓ ઉપર તેજ પગારના પ્રમાણમાં મનસબ ઠરાવવાં એ મુજબ સરકારી હુકઅને અમલ કરવામાં આવ્યો.
- હવે પાટણ શહેરના કોટની મરામત કરવા માટે હજુર હુકમ આવ્યો. આ વખતે સુબાના દીવાનની અરજઉપરથી હજુરના સાંભળવામાં આવ્યું કે, તેણે (દીવાને) એવી અરજ કરી હતી કે “ગઈ સાલમાં સરકારી હુકમ આવેલું હતું કે મોંઘવારી સબબે થતાં દુઃખનાં કારણથી અમદાવાદ શહેર
Page #373
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૭ ]
રનાં ગરીખેાની હાલત જે ધણીજ ખરાબ થઇ ગઇ છે તેમાટે એક વર્ષ સુધી અનાજનું. મહેસુલ મા જાવું, કે જેવિષે પ્રથમ પણ લખાઇ ગયું છે, અને તે પછી ધારાપ્રમાણે વસુલ કરતા રહેવું; પરંતુ આ વર્ષે પશુ વર્ષીદની તંગી હાવાથી ગઈ સાલ કરતાં અનાજ ધણું મોંધુ' છે, છતાં જો મહેસુલ લેવામાં આવશે તેા ગરીએ બુમા પાડીને રડવા મડી જશે. આ ઉપરથી શ્રીમંત દયાળુ બાદશાહના હુકમ આવ્યા કે, સાયર કાઠાના મુસદી લોકાએ એવેા ઠરાવ રાખવા કે, માંધવારી વખતે અનાજના જે ભાવ ઉપરથી મહેસુલ મા કરેલું તે ઉપર નજર રાખીને જ્યાંસુધી સરતું ન થાય ત્યાંસુધી હાંસલ લેવું નહિ.
સને ૧૦૯૮ હિ. માં સુખાના દીવાન-મુહમ્મદ તાહીરને મનસત્રમાં વધારે। અને અમાનતખાનના ખિતાબનું માન મળ્યું, અને અક્ષિ (વૃત્તાંત લેખક) મીર બહાઉદ્દીનખાનના મરી જવાથી તે જગ્યાએ મીર ગાજીને નિમવામાં આવ્યેા. એજ વર્ષે હવ્વુરમાંથી હુકમ આવ્યે કે, ખજાનામાંથી સાતહજાર રૂપિયા શહેર અમદાવાદના હકદારાને સુખાના સદરની મારતે હાથેાહાથ વહેંચી આપવા, અને ચાંપાનેર તથા અમદાવાદના તાખામાં આવેલા રખીઆલ ગામનાં ઝાડાની લીલી હરડેના મુખ્ખા સરકારી ખાસ ઉપયાગને માટે રાખવા, અને કારેજની વહેતાં પાણીની મેારી (નહેર) નું બાંધકામ, સલાપેાશ આગળ આવેલી મલેક શાખાન–ગુજરાતીની મસ્જીદની ખેરાત અને ૨૦૦૦ બે હજાર રૂપિયા વગરવિલ એ ખજાનામાંથી મેટા કાજી અબ્દુલાની અરજઉપરથી શાહઆલમની ગાદીવાળા સૈઇદ સુહમ્મદને આપવા. તે રૂપિયા એક આંકડે આપવામાં આવ્યા અને ખીજા કામેા બરાબર બજાવવા માટે પુરતા બંદોબસ્ત કરવામાં આવ્યો. આ વખતે સુરતદરના મુસદી માતેમીદખાનની અરજ ઉપરથી હજુરના જાણુવામાં આવ્યું કે, સુહુમ્ભટ્ટ અકબર નિરાશાભર્યા દુઃખથી મુકત થઇને સત રે જઈ પહોંચ્ચેા છે. તે પછી દંડારાજપુરીના કિલ્લેદાર યાકુતખાન હબીએ અરજ કરી કે મુહમ્મદ અકબર કેટલાંક જંગી વહાણા સહિત પરાન જવાના મનસુખે તે બદરમાં આવેલા અને ત્યાંના રાજકર્તા કે જે મામ કહેવાય છે તેણે તેની ઘણી બરદાસ્ત કરી. કેટલાક દિવસ પછી સુરતના ખબરપત્રીના લખવાથી હરમાં ખબર થઇ કે, મુહમ્મદ આખરે ત્રણ માસસુધી મસ્કતમંદરમાં રહીને ત્યાંથી ઈરાનના બાદશાહ સુલેમાનશાહુ
Page #374
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૮ ]. ઉપર મદદ આપવા સંબંધીને પત્રવહેવાર ચલાવે, તે ઉપરથી શાહે તેની અરજ ધ્યાનમાં લઈ ઇરાનતાબાના બંદર અબાસ ઉપર હુકમ મેકલ્યો કે, કેટલાંક વહાણો મતમાં મોકલી મુહમ્મદ અકબરને તેના સાથીઓ સહિત સ્વાર કરાવી અત્રે પહોંચાડે. તે હુકમને અનુસરીને અધિકારીઓ તથા અમલદારોએ રસ્તામાં પડતા પિતા પોતાના મુકામે ઉપર લેવા જઈ આમંત્રણ તથા બાદશાહી ખાણવિગેરે આપી સારું માન દીધું અને બંદર અબાસથી અસેફખાન સુધી પહોંચાડી દીધો.” આ સાંભળીને હજુર હુકમ થયો કે, આ હકિકતને સરકારી બેંધનાં ટીપણમાં દાખલ કરવી. તે પછી બાદશાહજાદો મુહમ્મદ આજમશાહ કે જે, તેને પકડવા માટે નિમાયા હતા તેના ઉપર સરકારી હુકમ આવ્યો કે, પાછા ફરી આવીને શ્રીમંત હજુરને મળવું. શેર અફગનખાન બહલોલ શેરવાનીની બદલીથી જુનાગઢની ફેજદારી ઉપર બીજીવાર નિમાયો, અને મોતમીદખાનની બદલી થવાથી મુ
ખારખાનને સુરત બંદરની મુસદ્દીગીરીને માનવંતો સુશોભિત પિશાક બક્ષિશ કરવામાં આવ્યો.
સને ૧૦૦૮ હિ. માં જોધપુરના ફોજદાર ઇનાયતખાનના મૃત્યુ પામવાની ખબર જ્યારે હજુરમાં પહોંચી ત્યારે હુકમ થયો કે, કરતલબખ ને જોધપુર જઈને ત્યાંની સંભાળપૂર્વક દેખરેખ રાખવી. તે હુકમને અનુસરી તેણે ત્યાં જઈને સારી રીતે બંદોબસ્ત કર્યો; અને હજુરમાં અમદાવાદના સુબાની નાયબીની ગોઠવણ કરવાની યોજના થઈ, તે વિશે હજુ કંઈપણ ઠરાવ થયો હતે નહિ એટલામાં તે તે ખબર ગુજરાત અને જોધપુરના લોકોમાં વાયકારૂપે ફેલાઈ ગઈ. તેની સાથે સઘળા સિપાહીઓ અને સાથીઓ અમદાવાદ શહેરના જ હતા. તેઓને આ ખબર મળતાં જ તેમનાં મન ઉચક થઈ ગયાં અને તેઓ નોકરી છોડી દઈને અમદાવાદ તરફ રવાના થઈ ગયા; તે એટલે સુધી કે, તેના ઘરના કેટલાક ખાનગી નોકરી પણ તેમની સાથે જતા રહ્યા. આ હકીકત જાણવામાં આવતાં કરતલબખાને તેઓને દીલાસો દઇને પિતાના સિપાહીઓની હકીકત મોટા કાજી અબ્દુલાને લખી મોકલી, કેમકે તેઓની અરજી આજ્ઞાને સંબંધ તેની સાથે હતા, જેથી તેણે અરજ કરી. આ વેળાએ બાદશાહની સાથે રહેવાને દક્ષિણમાં ફજ અને સરદારે માગેલા હતા, તે ત્યાં તેહેનાતી થઈ ગયા. આ વખતે બીજો કોઈપણ માણસ સુબાગીરી કે બીજા મોટાં નખમનાં કામોની યોગ્યતા ધરાવતો નહોતો, અને
Page #375
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૯ ]
અમદાવાદના 'દોબસ્ત તથા સુમેગીરીના કામથી માહિતગાર તેમજ હિમ્મત વાન ફકત મારતલખખાનજ હજીરની નજરમાં સેલા હતા; તેથી જોધપુરની ફેાજદારી અમદાવાદની સુભેગીરીમાં ઉમેરી દેવીયેાગ્ય છે એમ ધારીને હજુરની કૃપા—છી તેના ઉપર પડી, જેથી બાદશાહજાદાના વકીલેાની બદલી કરી,’ અને કારતલખખાનને સુખેગીરી આપવામાં આવી, તેમાં જોધપુરની ફેાજદારી પણ ઉમેરી દેવામાં આવી. તે ઉપરાંત તેના મનસખમાં વધારા કરી આપીને જાતીકા પાંચ હજાર રૂપિયાનું મનસબ કરી આપ્યું . અને એવડા તેવડા ચાર હજાર ઘેાડા શરતવગરના, ોધપુર તેમજ પાટણની ફેોજદારી, એક ખાસ હાથી, નાખત-નિશાનનુ માન અને એક કરાડ દામ રોકડા ઇનામ આપીને સજાઅતખાનની પદવી આપવામાં આવી. તે વખતે સરકારી આજ્ઞાપત્રી પ્રગટ થઈ કે, તેને અમીર દરજ્જે ચઢાવવામાં આવ્યેા છે. તે વિષે બાદશાહી ફરમાન પ્રગટ થઈ અત્રે આવી પહોંચ્યું. ત્યારબાદ નજર અલીને જાતી પદવી અને જાતીકા સાતસેા રૂપિયાના મનસઅનેા વધારા અને ત્રણુસા સ્વારા આપવામાં આવ્યા અને બાદશાહજાદાની વિન'તી ઉપરથી ગુજરાતની સુભેગીરીના બદલામાં માળવાની સુમેગીરી આપવામાં આવી.
દરકદાસ રાઠોડ કે જે, મુહમ્મદ અકબરને ઉસ્કેરનાર હતા તેની પુંઠે સરકારી ફેાજ લાગુ થઇ હતી તેથી તે કાકનની ખીણામાં છુપાતા ક્રા હતા. છેવટે ખચવાને કાઇપણ ઉપાય નહિ હાવાથી મુહમ્મદ અકબરને વહાણે બેસાડી દીધા, અને પોતે જુદો પડીને નર્મદા નદી એળ’ગી મારવાડ તથા હિન્દુસ્તાનમાં હુલ્લડ મચાવવાના હેતુથી બહાર પડયા. હવે સજાઅતખાન મારવાડના બંદોબસ્તને વાસ્તે કેટલાક દીવસ ચાલી સાષકારક રીતે દેખસ્ત કરીને, કાછબેગ મુહમ્મદ્ર અમીનખાન કે જે એક બહાદુર માણસ હતા તેને પાતાને ત્યાંને નાયબ ઠરાવીને અમદાવાદ તરફ પાછે .
એવુ' કહેવાય છે કે, જોધપુરની ફાજદારી ઉપર નાયબ નિમવા વખતે સુખાના ઘણાખરા મનસબદારા અને જમાદારા પેાતાની નાકરીનું જોખમ સમજતા હતા અને કાષ્ઠ માણસ રજપુતાનાં તાફાનની બીહીકના લીધે ત્યાંની નોકરી પણ કબુલ કરતા નહેાતા, કેમકે આ વખતે મરી ગએલા જમીનદાર રાજા જસવંતસિહના પુત્ર અજીતસિહે દરકદાસ રાહોની સાથે
Page #376
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૦ ]
મળી જઇને હુલ્લડ ઉભું' કર્યું હતું. કાછમમેગે ખહાદુરી તથા અકલમંદીથી કાયમ રહીને નાયબપણું કબુલ કર્યું અને ત્યાંજ રહ્યો; જેથી સજામતખાને તેનામાટે ચેાગ્ય મનસખની ગાઠવણ કરી. આ વર્ષે સુબાને દીવાન અમાનતખાન સરકારી વસુલાતખાતાંમાં હુશિયારીથી તન દઇને કામ કરતા હતા તેના ઉપર પણ બાદશાહની મહેરબાની અને રહેમ-નજર થઇ, જેથી તેને અસલમાં વધારા કરી આપીને જાતીકા એહજાર રૂપિયાનુ મનસ” તથા માતેમીદખાનની પદવીનુ માન આપવામાં આવ્યુ, તે પછી મુખતારખાનના બદલાયાથી અમદાવાદની સુભેગીરીમાં સુરત દરની મુસદ્દીગીરી ઉમેરી દેવામાં આવી અને તેને સગા સેઇદ્ર મુહમ્મદ હસન કે જે ઈદરીસખાનના ભત્રીજો થતા હતા તેને દીવાનને નાયબ ડરાવવામાં આવ્યા.
વેચાણવાળી જગ્યાએ જકાત (મહેસુલ) લેવાના ઠરાવ
એજ વખતમાં સુમાના દીવાન ઉપર હજુર હુકમ આવ્યા કે, જકાત અધિકારીઓએ પેાતે વેપારીઓના જકાતવાળા માલને કંઇપણ હરકત કે અટકાયત કર્યાશિવાય તેની કિમ્મત નહિ અડસટતાં મેહેારવાળી રજાચિઠ્ઠી આપવી, કે જેથી તેએ તે ચિઠ્ઠી મેળવીને પેાતાના માલ બતાવવા માટે કાપડના અધિકારીઓ પાસે જઇને ખીજક ( ભરતીયાં ) પ્રમાણે રજુ કરે. તે પછી વેપારીએ તે માલનું જ્યાં આગળ વેચાણ કરશે ત્યાંઆગળ ત્યાંના જકાત–અધિકારીએ ધારાપ્રમાણે તે માલ ઉપર જકાત લેશે. પરંતુ એટલું તેા ખાસ ધ્યાનમાં રાખવુ કે, જે મેહારવાળી રજાચિઠ્ઠી વેપારીઓને આપવામાં આવી હેાય તે ચિડ્ડી તેએ ત્યાં બતાવે એટલામાટે તેઓ પાસેથી મુચરકા લખાવી લેવા બેઇએ. આ હુકમ આખા રાજ્યના સુખાના દિવાના ઉપર મેાકલવામાં આવ્યા. આ ઠરાવ કરવાનું કારણ માત્ર એટલુંજ કે, દરેક ચીજની કિમ્મત ખરીદીવાળી જગ્યા કરતાં વેચાણુવાળી જગ્યાએ વધારે ઉપજે છે, માટે આમ કરવાથી મહેસુલમાં વધારા થાયછે. પરંતુ વેપારીએ વળી એવી ચાલાકી કરવા લાગ્યા કે, જે જગ્યાએ જકાત કે મહેસુલ લેવાનેા બિલકુલ ધારા નહાતા તે જગ્યાએ જ તે પેતાના માલનું વેચાણ કરવા લાગ્યા, કે જેથી જકાત આપવી પડે નહિ. તેમ થવાથી મહેસુલમાં નુકશાન થવા લાગ્યું. જેથી ફરીથી ખરીદીવાળી જગ્યાએ જકાત લેવાના રાવ થયા, કે જે વિષેનું વર્ણન હવે પછી તેની જગ્યાએ વર્ણવવામાં આવશે.
Page #377
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૧ ] સને ૧૧૦૦ હિજરીમાં મોટા કાજી ખાજા અબદુલાએ હજુરમાં અરજ કરી કે, અમદાવાદ શહેરની કચેરીઓના સિપાઈઓ વગર પગારે નોકરી કરે છે અને ત્યાંના રહેવાશીઓને રતા તથા ગલીઓમાં પકડી પકડીને તેમની પાસેથી નાણાં કઢાવ્યાવગર મુકતા નથી, વિગેરે ઘણી રીતે પજવે છે. તે પરથી સુબાના દિવાન ઉપર હુકમ આવ્યો કે, ત્યાંના મુસદીઓને જણાવવું કે વગર નોકરીના સિપાઈઓની તપાસ રાખવી અને સિપાઈઓને પણ તાકીદ કરવી કે, કોઈપણ માણસ પાસેથી કાંઈપણ લેવું નહિ. છતાં પણ જે કાંઈ લે, તો તેમને સજા કરીને શિખામણ દેવી. તે વિષેની ખરે ખરી હકીકત હજુરમાં લખી જણાવવી. આ વર્ષમાં એતેમાદખાન દિવાન તરફની ભેટ ગુજરાતી ચાર બળદની બે ગાડીઓ સાથે હજુરમાં આવી, અને તે શ્રીહજુરની નજરે મુકવામાં આવી. તે ભેટ જોતાંજ હજુરને પસંદ પડી. તે પછી સુબાનો ધર્માધિકારી તેમજ જઝિયા કરનાં વસુલાતી ખાતાંને ઉપરી અમલદાર શેખ મેહૈયુદ્દીન મરી ગયો, અને તેના દીકરા શેખ ઈરામુદ્દીને સરકારી રકમોનું જોખમ પોતે કબુલ કર્યું. જેથી તેના માલ ઉપર જપ્તિ આવતી બંધ રહી અને તેને તેના બાપના હોદાઓ આપવામાં આવ્યા.
- ત્યારબાદ મોટા કાજી ખાજા અબ્દુલ્લાએ હજુરમાં અરજ કરી કે, સેરઠ સરકારને બંદોબસ્ત રાખનાર પૈકીને ઘણાખરા માણસો કે જેઓ સત્તાધિકારીઓની સનદોના આધારે પિતાની ગુજરાનવાળી જમીનનો ભેગવટો ભોગવે છે તેઓને ત્યાંના મુસદીઓ તેઓની જમીનમાટે દરબારી સનદોનો વધ કાઢી પજવે છે; અને ખુલ્લી રીતે જોતાં તેઓમાં એટલી પણ સત્તા નથી કે તેઓ હજુરમાં આવીને સનદ મેળવે. તે ઉપરથી સરકારી હુકમ થયો કે, સુબાના દિવાને તેમની જમીનોને જપ્ત કરવાનું કે ખુંચવી લેવાનું કામ અટકાવીને તેઓને સનદ આપવી, અને જે જગ્યાના લોકો સુબાના દિવાન પાસે આવવાની શક્તિ ધરાવતા ન હોય તે જગ્યાએ પિતાને ભરોસાદાર માણસ મોકલી તજવીજ કરાવીને તેઓને ભોગવટાને હક તથા સનદો આપવી.
ભરૂચમાં મતિયા લોકેનું તોફાન, ' સજાઅતખાનની સુબેગીરીમાં આ બીના (ભરૂચમાં મતિયા લોકેનું બંડ) ખાસ નોંધ કરવાલાયક છે. તેની હકીકત એવી છે કે, મતિ
Page #378
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૨ ] થા, એ એક જાતના લોકો છે, કે જેઓ ખાનદેશ અને બકલાનામાં રહી ધંધો-રોજગાર કરી પિતાનું ગુજરાન ચલાવે છે, અને તેઓ મુસલમાન કહેવાય છે. જે લોકો પોતાના બાપદાદાના મુસલમાન હોવાને લીધે અમદા વાદના સુબાના રાજ્યમાં રહે છે તેઓને એમના કહે છે, અને જે લોકો એલક સોરઠમાં રહે છે તેઓને બેજા કહે છે. તેઓને ધર્મમાં દેરનાર સિઈદ ઈમામુદીન છે, કે જેમના ચમકારે જોઇને તે લોકો દેરાએલા છે. તેમની કબર અમદાવાદની હવેલી અને પરગણાનાં ગામ કરમતામાં છે, કે જે ગામ અમદાવાદથી સાત ગાઉ ઉપર આવેલું છે. જુદી જુદી જાતના કેટલાક હિન્દુલોકો ઈસ્લામની ખુબીથી માહિતગાર થઈ સૈઇદસાહેબના ધર્મમાં આવી મુરીદ થયેલા છે. તેઓનો ધર્મ ચાલતા ધર્મોથી કેવળ જુ
જ છે. સઈદસાહેબના મૃત્યુ પામવા પછી એ ધર્મમાં ખંડન પડીને કેટલાક ફાંટા પડેલા છે અને તેઓની આસ્તા કેવળ જુદા જ પ્રકારની છે. તેમના મુરીદો દર વર્ષે જે કાંઈ મળે તેમાંથી દસમો ભાગ ભેટ કરે છે. આ રિવાજ એટલી હદસુધી વધી ગયો છે, જે કઈ માણસને ત્યાં દસ છોકરા હોય છે તેમાંથી એક છોકરાને સૈઈદસાહેબને ભેટ આપે છે, અને સૈઈદસાહેબની ઓલાદની જે મરજી હોય તો તેની અવેજીમાં તેની કીસ્મત આપે છે, તથા વારસદાખલ તેમની ઓલાદમાં મુરીદોની વહેંચણી થાય છે. સઈદ સાહેબની ઓલાદ આ ઉપજપર મોજમજા માણે છે, અને લગ્નની વખતે મુરીદેને કન્યાદાનમાં પણ આપે છે. લખવા મતલબ કે, આ એક નવાઈ જેવી આસ્તા અને હેરતભરેલો પંથ છે. તેમજ ઘણાખરા મોમના લોકો પોતાની નાત-જાતમાં ખુલ્લી રીતે હિન્દુઓના જેવા જ રહે છે અને ધર્મ સૈઈદની તાબેદારી કરે છે.
જ્યારે સૈઈદ ઇમામુદીનના પૌત્ર શાહજીના ગાદી પર બેસવાનો વખત હતો, ત્યારે કેટલાક હજાર મોમનાઓ અને મતિયાઓ ભેગા થયા હતા. સૈયદ શાહજીને ઘણું મુરીદો હોવાથી મોટી મોટી ભેટો મળી, અને પિતે એક મોટો જબરદસ્ત માણસ છે એમ માનવાનું કારણું થઈ પડ્યું. સઈદ શાહજી પોતે ઘણોખરો વખત એક પડદા આગળ બેસતા અને લોકોથી ઘણીજડી મુલાકાત કરતા હતા. જ્યારે આસપાસના દેશવિદેશના લોકો આવી, મળવાની કે દર્શન કરવાની ઈચ્છા દર્શાવતા ત્યારે સૈઈદસાહેબ પિતાના પગ પડદાથી બહાર રાખતા અને તેને મુરીદ લોકો મોટો લાભ સમજીને
Page #379
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૩ ] ખુદાને ઉપકાર માની પગે લાગતા. તે લોકોને એ ધારો હતો કે, ખાલી હાથે પગે લાગવું નહિ, પણ જે કાંઈ મળે તે નજરાણું મુકવું. આથી સઈદસાહેબના પગ આગળ રૂપીયા તથા મહેરેના ઢગલા થતા. હવે ઔરંગજેબ બાદશાહના વખતમાં શરેહની આજ્ઞા પળાવવા તથા જુઠા ધાર્મિક ઝગડાઓ અટકાવવા માટે ઘણી જ સખત તાકીદ હતી. તેથી તેના બંદોબસ્તાથે તે લોકોએ ભેગા મળીને પિતાની હિમ્મતને આ કામમાં વા પરવાના કામને એક મુક્તિનું કારણ ગણીને માણસોને ધર્મના અંધકારમાંથી સતેજ કરવાના નિમીતે શીઆપણુનું તેહમત મૂકી જરાસરખું પણ બાકી નહિ રાખતાં કેટલાકને કેદ અને બંધીખાનામાં દાખલ કરતા.
ત્યારપછી આવા માણસો પૈકીના એક માણસે જ્યારે હજુરમાં સૈઈદ શાહજીની હકીકત અને તેના મુરીદેનું અધર્મીપણું જાહેર કર્યું ત્યારે શ્રીમંત બાદશાહે ધર્મરક્ષા કરવામાટે ધર્માધિકારી અને સુબાના કાજીને હુકમ કર્યો કે, મજકુર સઈદને હજુરમાં મોકલી દેવો, કે જેથી અહીં તેના પંથ અને આસ્તા વિગેરેની પુછપરછ વિગેરે તજવીજ થાય. આ વખતે સિઈદ શાહજી સઈદ ઇમામુદીનની દરગાહનજીક રહેતો હતો, જેથી અધિકારીઓએ તેને બોલાવવા માટે કેટલાક માણસો મોકલ્યા, પણ સઈદે અમદાવાદ આવવાનો ઈનકાર કરીને તે માણસને પાછા કહાડી મુક્યા. તે વિષે કાજીના જાહેર કરવાથી સજાઅતખાંએ સઈદ મંઝા નામના જમાદારને બારનેનપુરની લશ્કરી ટુકડીની સત્તા આપીને સઈદ શાહજીને લાવવા માટે હુકમ કર્યો. મજકુર સઈદ પિતામાં લડવાની શક્તિ નહિ હોવાથી તરતજ ખુશી થઈને રવાને થયો. તેનાવિષે એવું કહેવાય છે કે, ઘરથી વિદાય થતાંજ પોતે ઝેર ખાઈને પ્રાણઘાત કર્યો, અને થોડે દૂર જઈને મૃત્યુ પામ્યો, અને કેટલાક તો વળી એમ કહે છે કે, અમદાવાદ પહોંચ્યા પછી હજુરમાં જવાનો હુકમ સાંભળીને સુબાને મળી પાછા ફરતી વખતે ઝેર ખાઈ પ્રાણઘાત કરીને મૃત્યુ પામ્યો. તે પછી તેના બાર વર્ષના પુત્રને હજુરમાં મોકલાવી આપો.
હવે મજકુર સૈઇદના મૃત્યુ પામવાના ખબર તેના દુરના તેમજ નજીકના મુરીદોને પહોંચતાં તે લોકોનાં મન શોકાતુર થયાં અને મતિયા લોકો મતે ભરાઈને એવું ધારવા લાગ્યા કે, સુબાએ સૈઇદને ઝેર આપીને મારી નાખેલ છે, માટે તેનો બદલો લેવો એ ખાસ જરૂરી અને પુન્યનું
Page #380
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૪ ] કામ છે. આ કામમાં બેસી રહેવું એ પાપનું કામ છે. એમ ધારી લેકેનાં ટોળેટોળાં ભેગાં થવા લાગ્યાં. તેમાં યુવાનથી તે વૃદ્ધ સુધીનાં માણસો પણ પોતાના સગાસંબંધીઓને સાથે લઈ, પૈસા ટકાને ગાંઠે બાંધી પિતાનાં વતનને છોડીને પોતાના જીવની જરાપણ દરકાર કર્યા વગર અમદાવાદ તરફ આવવા રવાના થઈ ગયા, અને નર્મદા પર આવેલાં ભરૂચની લગભગ આવીને હોડીમાં બેસી નદી ઉતરી આવ્યા. તેઓના આવી પહોંચવાની ભરૂચના ફેજદારને ખબર થતાં તેણે તેને અટકાવવા માંડ્યા, પરંતુ તેમાં મારામારી થતાં ભરૂચને ફોજદાર માર્યો ગયો અને ત્યાંને કિલો તે લોકોએ પોતાના હસ્તક લીધો. તે પછી ત્યાંની રૈયતના જાનમાલને જરાપણ નુકશાન નહિ કરતાં કીલ્લાની મજબુતી કરીને તેમાં આવી ઉતર્યા, અને થોડી મુદતમાં તેઓને બંડખોર લોકોની બીજી કેટલી એક ટુકડીઓ આવી મળી.
ત્યારબાદ આ ખબરો સાંભળીને વડોદરાને ફોજદાર તેઓનાઉપર ચઢી આવ્યો, પણ તે જગ્યાએ જીત મેળવી ઘણી મુશ્કેલ હતી; કેમકે તે કીલો ઉંચી ટેકરી ઉપર આવેલ છે અને વળી તેની એક બાજુએ નર્મદા નદી વહે છે. આ વખતે દુશ્મને ઘણુ હતા તેથી કોઈપણ રીતે ફાવી શકે તેમ નહિ હોવાથી મજકુર કેજદાર નિષ્ફળ થઈ પોતાના માણસો સહિત પાછો ગયો, અને મતિયાઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો. તે પછી પ્રજામાં એવી વાયકા ચાલી કે, તેઓની (મતિયાઓની) ઉપર
ઘા બિલકુલ અસર કરતા નથી.” એવી રીતે કેટલાક દિવસો વિતી ગયા પછી આ બનાવવિષેની ખબર સુબાના લખવાઉપરથી હજુરમાં પહોંચી. તે ઉપરથી સુબા સજાઅતખાન ઉપર સ હુકમ આવ્યો કે, એ લોકોને એકદમ ઘણી જ ઉતાવળે દૂર કરવા માટે તેઓની તેજાનરૂપી અગ્નિને તલવારની તિક્ષણ ધારનાં પાણીથી ઓલવીને ભરૂચના કિલ્લાને બચાવી લે. તે હુકમને અનુસરીને સુબાએ નજરઅલીખાન તથા મુબાજખાન બાબીના તાબામાં તૈયાર લશ્કર સોંપીને મુસદીઓને તેહનાતી ફેજદારનું લશ્કર આપ્યું તથા પિતાના સાથીઓને મુકરર કરીને સાથે લઈ ભરૂચ પહોંચીને પુરતી સામગ્રીઓ તૈયાર કરી અને દમદમાં તેમજ ઘુસો બનાવીને આગળ લઈ જવાને સામાન ગલી આરીઓ સલામત રાખવા અને મરચાઓ બાંધવા મચી ગયા. ત્યારે તે તોફાની લોકો પણ પોતાના જીવની દરકાર કર્યા સિવાય
Page #381
--------------------------------------------------------------------------
________________
{ ૩૩૫ ]
કિલ્લામાંથી બહાર આવીને ઝપાઝપી કરવા લાગ્યા, એટલે કે, બંદૂકા અને તાપાને મારા ચાલવા લાગ્યા. કહેવત છે કે “ સઘળાં કામેા તેના મુકરર થયેલા વખતેજ પાર પડેછે, આવી રીતે કેટલાક દીવસ વિતિ ગયા તાપણુ કાઇના જય-પરાજયના અંત આવ્યેા નહિ.
જ્યારે શ્રીમંત બાદશાહના શુભ કર્મ-ગ્રહેા સપૂર્ણ પ્રકાશિત થયેલા હતા ત્યારે શત્રુઓનાં કર્મ ઉપર દરિદ્રતા ફેલાઇ રહી હતી; જેથી તે લેાકેાનું મેાટા જથ્થામાં એકઠા થવુ અને કિલ્લાને પચાવી પાડવાનું કામ જરાપણુ લાભકારી થઇ શકયુ નહિ. તેમજ તેએમાં એવુ' પણ જ્ઞાન કે સમજ નહાતી, કે જેથી કિલ્લાનું રક્ષણ કે કિલ્લેદારી સારી રીતે કરે. તે લોકોના ડાળ બિલકુલ નકામે-ધાવગરના હતા અને કાષ્ઠ આગેવાન સરદાર પણ નહેાતા, તેમ અનુભવનું તે બિલ્કુલ નામ પણ નહાતું. આવા લેાકેા જો જુદે જુદે ઠેકાણેથી આવી એકઠા મળીને કાઈ કામમાં તેહ મેળવવા ઈચ્છે તા કદીપણ ફતેહ મેળવવા પામેજ નહિ અને એક બીજાને હુકમ કે તાબેદારી પણ ઉઠાવેજ નહિ.
આ ખડખાર લાકા પેાતાની સખ્યાને વધારે। અને જગ્યાની મજશ્રુતીથી મદોન્મત (અભિમાની) બની જઇને કોઈ કાઇ વખતે મુજેમાં જવાની ગફલત કરતા, અને પેાતાનાં બાળબચ્ચાં પાસે જવાને તથા માણુસની જરૂરીયાતનાં કામેાને લીધે ગેરહાજર રહેતા. તે વિષેની ખબર જોકે બાદશાહી મારચાના લોકાને મળી અને વાત ખુલ્લી પણ થઇ ગઇ, તાપણુ તેઓ (સરદારા) શાંત બેસીને લાગ જોઇ રહ્યા હતા. ભાગદેંગે દુશ્મનેાનાં નસિબ છુટી ગયાં અને કાળ પણ આવી પહોંચ્યા. કહ્યુ` છે કે- જ્યારે માણુસને ખુદાઇ તેડું આવેછે ત્યારે એક ક્ષણવાર પણ ઢીલ કે ઉતાવળ થતી નથી.” મતલબ કે, દુશ્મનાને અંત આવી રહ્યો. આ વખતે રિવ (સૂ)એ પણુ પેાતાની સપૂર્ણ ઉષ્ણુતાવડે પેાતાનાં તેજસ્વિ કિરાપર સખત ગરમી (તાપ) ફેલાવેલી હતી. એક તરફ મુરજાના કાટની દીવાલ હતી, કે જ્યાં
કિલ્લો બચાવનાર લાકા પૈકીના કેટલાક ભુખમરાની ગરમી મટાડવી ગએલા અને બાકીના થોડા કે જેઓ ત્યાં રહેલા હતા તે યડાના આશરા ખાળતા એક જગ્યાએ ખેડા હતા.
ગરમીને લીધે છાં
Page #382
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ]
બાદશાહી લશ્કરના માણસા મેરચાઓમાં એવા વખતનીજ રાહ જોઇ રહ્યા હતા. તેઓએ આવા લાગ જોઇ પેાતાનાં રક્ષણનાં સાધના સજ કરી લીધાં અને વખતને અમુલ્ય સમજી, આ કામને માટે બનાવેલી સીડીએ જે તૈયાર હતી તે કિલ્લાની દીવાલે અડકાડીને ઉપર ચડી છાંયડામાં સુતેલા માણસાને તેમની જાણમાં આવતાં પહેલાં સદાને માટે નિદ્રા લેતા મેાતને શરણ પહેોંચાડી દીધા. તે પછી કિલ્લાના દરવાજાનાં કમાડે સદાને માટે ખુલ્લાં કરી દીધાં. અને બાદશાહી તમામ સરદારાએ એકદમ આંખના પલકારાની પેઠે અંદર ઘુસી જઇને બિલ્કુલ વગર વિલ'એ હુમલેા કરી અલ્લાહુ ! અલ્લાહ ! ને પાકાર કરતાં કાપાકાપી તથા મારામારીની અગ્નિરૂપી જ્વાળા (ઝાળ) પ્રગટાવી મુકી અને બાંધવા−ફેકવાનું કામ ચાલુ કરી દીધું. સામાવાળા દુશ્મને પણ ચારે બાજુથી એકઠા થઈ લડવા લાગ્યા, અને જવાંમરદી તથા શુરાતન બતાવી લડતા લડતા મરતા ચાલ્યા. તે પોતાના ધર્મગુરૂને માટે ભરવુ એ મુક્તિ છે એમ ધારી પેાતાના જીવની કશીપણ દરકાર નહિ કરતાં કપાઈ મરતા હતા. તેમાંના કેટલાક તેા બાદશાહી સરદારાના હાથે પકડાઇ જવાથી વિન ંતિ કરવા લાગ્યા કે, અમેાને અમારા સાથીઓથી શામાટે દૂર રાખેાછે ! જેમ બને તેમ વહેલાસર અમારે પણ કાળ લાવા ! ! બાકીના પૈકી જેઓને મરવાનેા લાભ નહાતા મળતા તેઓને બીજા લાકા એ લાભ આપતા હતા, અને ઘણાંખરાં સ્ત્રીપુરૂષા પાતે જાતે, અથવા તેા પેાતાની મદદ કરનાર મારફતે નર્મદા નદીમાં પડીને મરણ પામવા લાગ્યાં.
આ યુદ્ધમાં જમાદાર નુરૂદ્રુીન ભઠી કે જેણે પૂરતા શ્રમ લઇ સારી નોકરી ખજાવેલી તેપણ સરકારી મરી ગએલા સરદારાની સાથેજ માર્યાં ગયા. જ્યારે હજુરમાં બંડખારેાની આ તાશની અગ્નિ એલવાને સરકારી ફેાજને તેહ મળ્યાબાબતની ખબર પહોંચી ત્યારે હજુરમાંથી સજામતખાનને ઘણું માન મળ્યું અને તેનાં પૂરતી રીતે વખાણ કરવામાં આવ્યાં.
હવે જાણવુ જોઇએ કે, બાદશાહ ઔરંગજેબના વખતથી ઘણી ખીનાએ સાંભળેલી છે અને તેવિષે પ્રથમ પણ લખાઇ ગએલું છે. આ અનાવના વની તિથિ જોકે ખરાખર માલુમ થઈ શકી નથી તેાપણુ કલ્પના પ્રમાણે લખવામાં આવી છે. માટે પહેલાં કે પછી એવું કે વધતું વર્ણન કાંઇ લખાયુ હાય તા દરગુજર કરાવશે.
Page #383
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૭ ] મજકુર વર્ષમાં મતિયા લેકનાં તોફાનને શાન કરીને સુબાએ ઠરાવેલી પિશકશી લેવા તથા બંદોબસ્ત કરવા માટે મારવાડ તરફ લક્ષ આપ્યું. આ સુબો પિતાની સુબેગીરીના વખત સુધીમાં છ માસ મારવાડમાં અને છ માસ અમદાવાદમાં રહેતો. જ્યારે તે મારવાડમાં રહેતા ત્યારે તેને ખાનગી દીવાન બીહારીદાસ અને કાછવિગેરે બાદશાહી મુસદીઓ સાથે રહીને જરૂરી કામો કરતા હતા. તેના વખતમાં દર વર્ષ કરતાં આ વર્ષે આવવા જવાના રસ્તાઓ અને સલાહશાન્તિનો બંદોબસ્ત ઘણો સારે રહ્યો હતો.
સને ૧૧૦૧ હિ, માં મારવાડનો બંદોબસ્ત જેવો જોઈએ તેવો થએલો નહિ હોવાથી સજાઅતખાને હજુરમાં લશ્કરના ખર્ચને માટે સુબાના સરકારી ખજાનામાંથી. મદદ લેવાવિષેની અરજ કરી. તે અરજ મંજુર થઈ અને સુબાના દીવાન એતેમાદખાન ઉપર હજુર હુકમ આવ્યો કે, તેની મહોરનું તમસુક લખાવી એક લાખ રૂપિયા આપવા અને તેની જાગીરોની વસુલાતમાંથી મજકુર રકમ બે વર્ષની અંદર વસુલ કરીને ખજાનામાં દાખલ કરવી. તે સિવાય વળી સજાઅતખાનની અરજ ઉપરથી એ વાત સરકારના જાણવામાં આવી કે, આઝમાબાદને કોટ બે વર્ષ થયાં વરસાદના જોશથી ટુટી ગયેલો છે, કે જેની મરામત પ્રથમ મરહુમ શાહવરદીખાને હજુર આજ્ઞાથી કરેલી. તે ઉપરથી હુકમ થયો કે, સુબાને દીવાન મરામતના ખર્ચને અડસટ કરીને કોટની મરામત કરે.
સને ૧૧૦૨ હિ. માં અમદાવાદ શહેરની કેટલીએક મજીદો મરામત કરવા લાયક થઈ ગઈ હતી. જેથી સુબાએ તેની મરામત માટે (૨૭૦૫૦) સત્યાવીશ હજાર-પચાસ રૂપિયાના ખર્ચને અડસટો કરીને હજુરમાં મોકલી આપ્યો હતો. તે ઉપરથી હજુર હુકમ આવ્યો કે, સુબાના દીવાનની મંજુરી લઈને મરામત શરૂ કરવી.
આ વખતે સુબો સજાઅતખાન કાઠીઆવાડના જમીનદારોની પેશક શીની વસુલાત અને બંદોબસ્ત કરવામાટે લશ્કર લઇને તે તરફ ગયો અને લક-સેરઠમાં આવેલું ગામ થાન કે જ્યાં તેફાની કાઠી લોકે વસતા હતા ત્યાં જઈ પહોંચ્યો અને તેઓના બચાવનો કિલ્લો કે જે. તેઓએ પિતાને માટે બનાવ્યો હતો તે કબજે કરી પાડી નાખીને પાછો છે. એજ વર્ષે સુરત, અમદાવાદ અને ભરૂચબંદરવિગેરે સ્થળોએ દુષ્ટ
Page #384
--------------------------------------------------------------------------
________________
[૩૩૮ ]
દુષ્કાળ અને કાગળીયાંના રાગના લીધે પ્રજાવર્ગ પૈકીનાં ઘણાં ખરાં માણસા નાશ પામ્યાં. હવે પાલણપુર વિગેરેના હિન્દુએ પાસેથી જયાવેરા વસુલ લેવાના હુકમ આવેલા હાવાથી સુખાએ તે હુકમ ધણી તાકીદથી કમાલખાન જાલારી ઉપર મેાકલ્યા, અને જાલારીએ પેાતાના પુત્ર ફીરોઝખાન કે જે પોતાની નાયખીનુ કામ કરતા હતા તેને તે હુકમિવષે ધણીજ તાકીદથી લખી મેાકલીને શેખ અકરમુદ્દીન ( જયા-અધિ કારી) ની જોઇતી મદદ આપી. તે પછી વડાદરાના ફે।જદારની બદલી થઈ, પણૢ ત્યાંના બદોબસ્ત ધણા મજબુત હતા તેથી સુબાની અરજ ઉપરથી તેની બહાલી થ; અને કુતએ-આલમ સાહેબની ગાદીવાળા મુહુ મ્મદ સાલેહે આ ફાની દુનિયાના ત્યાગ કર્યાં. એજ અરસામાં એવી ખબર આવી કે, દરદાસ રાઠોડે મારવાડમાં લુટાટ ચલાવી લોકોને દુઃખ દેવા માંડી હુલ્લડ મચાવ્યું છે. આ ખબર સાંભળીને સુબા સામતખાને જોધપુર જઇને સમયસુચકતા વાપરી ઘણાખરા રજપુતા તથા પટાવા પૈકીના કેટલાકને તેમના બાપદાદાના અસલી ધારાપ્રમાણે જાગીરના બદલામાં પટા કરી આપ્યા અને કેટલાકને નાયબ કાજીમેગની તજવીજ ઉપરથી મનસબમાં ઘટતા પગાર કરી આપ્યા. વિગેરે શુભેાપકારી નૃત્યાથી તે લોકાને રાજીખુશીથી પાતાને કબજે કરી લઇ સરકારી નોકરી તથા સરકારી કામે વળગાડી દીધા.
મજકુર રાઠોડના તાકાવિષે પાલણપુર તથા સાંચારના ફોજદાર કમાલખાન જાલેારી ઉપર ધણીજ સખ્ત તાકીદથી એવું લખી મેાકલ્યુ કે, પાલણપુરથી જાલેાર જઇને ખખર રાખવી અને ચેડાક દીવસ જોધપુરમાં રહીને તૈયાર ફેાજથી કાજીમબેગને મીઠે જવુ, અને ત્યાંના ફેાજદારને પણ તાકીદે હુકમ કર્યાં કે, ભાડુતી જાનવરો તથા ગાડીવાળાએ પાસેથી એવા મુચરકા લેવા કે, જેથી તેએ વહેપારના માલને ઉદેપુરને રસ્તે થઈ અમદાવાદ પહોંચાડતા રહે. તે પછી મજકુર પરગણાના ફેાજદાર સુખહાનસિહુના બદલાયાથી તે જગ્યાએ કુવર મેહુકમસિંહને હરાવીને ોધપુરના દોખરતથી સંતેાપ માની સન મજકુરના જમાદીઉલઅવ્વલ માસમાં અમદાવાદ તરફ રવાને થઈ આવી પહોંચ્યા. તે વખતે પાટણના ક઼ાજદાર સદરખાન બાબીના લખવા મુજબ ખટાલી તથા સાંપરાના કિલ્લાની મરામતના ખર્ચના અડસટા કે જે એક હજાર રૂપિયાના કરવામાં આવ્યે હતા, તે રૂપિયા આપવામાટેને હુકમ ત્યાંના અમલદાર ઉપર લખી મેકલ્યા અને તેની મરામત કરવામાટે સખત તાકીદ કરી.
Page #385
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૮ ] સને ૧૧૦૩ હિ. માં અમદાવાદના બનાવોમાંથી હજુરમાં જાહેર થયું કે, સોરઠ, કેજદાર શેરઅફગનખાને લખ્યું છે કે, મુસ્તફાબાદ ઉદ્દે જગતને કિલ્લો સખત વરસાદના મારથી તુટી ગયે છે અને તેની દીવાલે પડી ગયેલી હોવાથી તેમાં તોફાની–બંડખોર લેકો આવીને આશ્રય લે છે. તે ઉપરથી હુકમ થયો કે, સુબાના દીવાન એતેમાદખાએ ઘણી જ ઉતાવળે કડીયા-મજુરે અને ભરૂસાદાર માણસને ત્યાં મોકલી દેવા, કે જેથી તેઓ જઈને કામ કરવું શરૂ કરે. આ વખતે સૈઈદ ઇદરીસ કે જે નડીયાદનો ફેજદાર તથા તેવીલદાર હતો તેના મૃત્યુ પામવાથી સુબાના દિવાને તેની માલમિલકત જપ્ત કરવા માટે માણસને મોકલ્યા, પરંતુ એ વિષેની ખબર જ્યારે હજુરમાં પહોંચી ત્યારે સુબાના દિવાન ઉપર હજુર હુકમ આવ્યો કે, એવા માણસો કે જેમના વારસો સરકારી નોકરીમાં હોય તેમના માલને કંઈપણ હરકત નહિ કરતાં તેના વારસોને સ્વાધિન કરી દે.
સુબો સજાઅતખાન જ્યારે કાઠીઆવાડમાં ઝાલાવાડનો બંદોબસ્ત અને જમીનદારની પેશકશીની વસુલાત કરીને નોકરી પટાની જાગીરોની તજવીજ કરી ત્યાંના નાયબ ફેજદાર મુહમ્મદ ઝાહીદને બંદોબસ્તમાટે તાકીદ કરીને પિતાના દર સાલના ધારાપ્રમાણે જોધપુર તરફ જવાને રવાને થયો, ત્યારે તેણે પોતાના ખાનગી દિવાન બિહારીદાસને પણ મુકી તથા માલી બંદબત અર્થે અમદાવાદ તરફ રવાને કર્યો. અને પિતાના તાબાના ફેજદારો તેમજ થાણદારોને પણ રાહ–રસ્તાઓના બંદોબસ્ત માટે સખત તાકીદ કરી. શેખ મુહમ્મદ ફાઈલ મનસીબદાર કે જે, હજુરમાંથી પરગણુઓના મહેસુલી કાગળ તથા સુભાના દશ વર્ષના હિસાબી કાગળો લેવા માટે આવેલ હતો અને જુબાનીઓ તથા દસ્તાવેજો જોવામાટે દીવાની દફતરે દેશાઈઓની રાહ જોતો હતો તેણે પોતાની હકીકત સુબાને, સુબાના પરગણાના મુખ્ય અધિકારીઓને, મનસબદારોને અને તેહનાતીઓને દીવાની મારફતે મોકલાવી હતી, જેથી કેટલાક જાગીરદારોએ આવીને હિસાબ રજુ કર્યા અને દેશાઈ લોકોએ વિલંબ કરેલી હોવાથી તેઓને તાકીદ કરવામાં આવી, તેથી બિહારીદાસે મજકુર શેખના કહેવા મુજબ મુદામ માણસોની મારફતે દેશાઈઓને બોલાવી હિસાબ રજુ કરાવ્યો. આ વખતે મીરઠા પરગણાના કાજીના હોદા ઉપર મુહમ્મદ શફી નામના માણસને હજુરમાંથી નિમવામાં આવ્યું, જેથી તે આવીને સુબા સજાઅખાનને
Page #386
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૦ ] મળે. આ કાછની નાણાંસંબંધીની હાલત ઘણુજ માઠી હોવાથી સુબાએ તેને બંદોબસ્ત થતાં સુધી પિતાન તરફથી દરરોજનો એક રૂપિયે કરી આપ્યો અને એજ પરગણામાં નોકરીપેટને પગાર જે જોધપુરની ફેજદારીથી અપાતો હતે તેનો બંદોબસ્ત કરી આપ્યો. તે પછી માહે જમાદીઉલ અવ્વલ માસમાં સુબો સજાઅતખાન મારવાડના બંદોબસ્તથી પરવારીને અમદાવાદ આવવા રવાને થશે. જ્યારે મજલ ઉપર મજલ મારીને પંથ કાપતો કાપત કડી તાબાનાં ગામ ચરંગમાં આવીને મુકામ કર્યો ત્યારે તેને માલુમ પડ્યું કે, એ મુસાફરીમાં પાણીની ઘણીજ અછત છે, તેથી તેણે ત્યાં એક મોટો કુવો ખોદાવ્યો, અને જ્યારે ફરજામખાંએ ખેરાલુમહાલને પિતાની જાગીરમાં આપવાની દરખાસ્ત કરી, ત્યારે વડનગરના નાયબ ફોજદાર મુહમદ મુબારઝ બાબીને લખવામાં આવ્યું.
સને ૧૧૦૪ હિ૦ માં વૃત્તાંત લેખક મુહમ્મદ જાફરે અમદાવાદની જે હકિકત હજુરમાં લખી મોકલી હતી તેથી શ્રીમંત બાદશાહને જાણ થઈ કે, સુબાએ દિવાનને કહ્યું કે-રાણી રૂપિયાના કારણથી એક મહિના થયાં યિતનો તમામ વહેવાર બંધ છે, અને જ્યારે મેં ટંકશાળના દરેગાના ગુમાસ્તાને કહ્યું કે, રૂપિયાનું વજન ઓછું થતું હોવાથી સરાફ લોકે તે ભાવથી પૈસામાં વધારે વટાવી લે છે તો તેથી રૈયતને ઘણું નુકસાન થાય છે, અને જ્યારે સરાફાને કહેવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે, ચલણી રૂપિયાનું વજન નક્કી કરી આપો, ત્યારે તે ગુમાસ્તો તેને જવાબ લાવ્યો કે, હજુર-આજ્ઞાસિવાય હું તે કામ કરી શકતો નથી. આ હકીકત ઉપરથી સુબાના દિવાન એતેમાદખાન ઉપર હજુર-હુકમ આવ્યો કે, ઓછાં વજનના રૂપિયાને નવા સિમાં બદલી નાખવા અને હુકમાનુસાર ત્રણ સુરખાને એક રૂપિયો ગણવો, પણ જે તેથી કમ હોય તો તેને ચાંદીમાં ગણો. તેવિશે સરાફો પાસેથી એવા મુચરકા લખાવી લેવા કે, ત્રણ સુરખા સુધીના રૂપિયાને બરાબર એક રૂપિયો ગણે, પણ જો તેથી ઓછા વજનના હોય તો જેટલા રૂપિયા હોય તે બધાને ટંકશાળમાં લઈ જઈ ગાળી નખાવીને ફરીથી સિક્કો પડાવે.
આ વર્ષે શહેર અમદાવાદનો કોટ, ઇમારતો અને કાંકરીઆ તળાવની ભરામતના ખર્ચને અડસટેલો હિસાબ સુબાના દિવાનની મોહોરવાળો હજુ
Page #387
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૧ ]
રમાં રજુ થયા. તે હિસાબમાં (૪૨૫૪) ચાર હજાર, અસા ચાપન રૂપિયા દર્શાવેલા હતા. તે ઉપરથી હજુરે મજુરી આપી કે, મજકુર રૂપિયા અહિના સરકારી ખજાનામાંથી લઈને મરામત કરવી. તે સિવાય આઝમા માઢના કિલ્લાની મરામતને માટે એતેમાદખાનના નાયબ સૈ માહસનાએ ખજાનામાંથી સાત હજાર રૂપિયા આપેલા હતા, તે વિષેની ખબર અમદાવાદના ખબરપત્રીએના કાગળાથી સરકારમાં પહેાંચી. તે ઉપરથી હુકમ થયા કે, મજકુર રૂપિયા શામાટે આપવામાં આવ્યા? તેની મરામત સુખે તથા ફાજદાર પાતાના ખર્ચથીજ કરે અને આપેલાં નાણાં પાછાં વસુલ કરી ભરી આપવાં. ત્યારબાદ વી એવી ખબર હજુરના સાંભળવામાં આવી કે, દરકદાસની ઉશ્કેરણીથી અજીતસિંહ થલામાં ભરાઇ ખેઠા છે અને ત્યાં રહીને તાકાન તથા બખેડા ઉભા કરેછે. તે ઉપરથી સુખા સામતખાન ઉપર હુકમ આવ્યા કે, જોધપુર જઈ તાષાની લેાકેાને સરાડે પહાંચાડવા. તે હુકમ મળતાં સુખે બનતી ત્વરાએ તે તરફ રવાને થઇ ગયા. ત્યારબાદ પાટણથી આરસપહાણની જે ખસેા હેલ (શિલા) સરદારખાંએ મસ્જીદ, પાઠશાળા અને પોતાના ઘુમટને માટે મગાવી હતી તે અમદાવાદ આવી પહોંચી, અને ત્યાંના નાયબ ફેાજદાર સફદરખાન બાબીએ લખી જણાવી જાહેર કર્યું કે, જો આપને હજાર હેલની જરૂર હાય તા તેનેા બંદોબસ્ત પણ હું કરી શકું છું. તે પછી મુહમ્મદ સુલતાનનામના માણસ હજુરમાંથી મીરાના સરકારી ખબરપત્રીની જગ્યાઉપર નિમાઇને આવી પહેોંચી પોતાના કામકાજમાં દાખલ થયેા.
સને ૧૧૦૫ હિમાં બાદશાહજાદા આઝમશાહ બહાદુરના વકીલ મુલતાન નઝીરે હજુરમાં જાહેર કર્યું કે, બાદશાહજાદા—બહાદુરનાં કરમાનથી અમદાવાદમાં જે જણુસાની ખરીદી થાયછે તે ઉપર મહેસુલ લેવા માટે ત્યાંના મુસદીઓ તકરાર કરેછે. એ ઉપરથી સુમાના દિવાન એતેમાદખાન ઉપર હુકમ આવ્યા કે, સરકારી મુસદ્દીએ બાદશાહજાદા બહાદુ રની લખેલી માશી જસા જોઇ તેની નોંધ લઇ તેમાં તેમની મેહાર કરાવીને તે જસાના મહેસુલમાટે તકરાર નહિ ઉઠાવતાં જવા આપવી. તેસિવાય વળી સુબા ઉપર પણ ખાજા હુસનની સાથે હજીર–હુકમ આવ્યેા.
Page #388
--------------------------------------------------------------------------
________________
BYR 1
કે, વડનગરનું મંદિર પાડી નાખવું. આ હુકમ મળતાં સુખાએ ત્યાંના ફોજદાર મુહમ્મદ મુબારઝ ખાખી ઉપર હુકમ લખી મેાકલ્યા કે, પરમાન મુજબ ત્યાંનું મંદિર પાડી નાખવું, અને શેરઅગનખાન કે જે, સેારના ફેાજદાર તથા તેહવીલદાર હતા તે સુખાની જાગીરના ધંધુકાના મહાલાનાં દ્વારઢાંખર લઇ ગયેા છે તે બધાં પાછાં ફેરવવાં અને ગામડાંએને કાંઈપણ હરકત ન થાય તેટલા માટે પૂરતા બ ંદોબસ્ત કરવા. આ વર્ષે પાટણનાં સાયર ખાતાંની જે ઉપજ ખાલસામાં લેવાતી હતી તે સજાઅતખાનની જાગીરમાં ઉમેરી આપવામાં આવી. ત્યારબાદ પાટણના આધકારીની જગ્યાએ અબ્દુલગની નામનેા માણુસ નિમાઇ આવ્યા અને પાટષ્ણુના નાયબ ફોજદાર સદરખાનની બદલી થવાથી તે જગ્યાએ તેના ભાઈ સુમારઝખાન ખાખીની નિમણુંક કરી પોતે મારવાડ જવા માટે તૈયાર થઈ જોધપુર ગયા. ત્યાંના નાયબ ક઼ાજદાર કાલ્ઝમબેગ મરણ પામવાથી તેની જગ્યાઉપર ફીરોઝખાન મેવાતીની નિમણુંક કરીને ત્યાંના બંદોબસ્તથી સંતાય પામી નિરાંતે સુખશાન્તિથી અમદાવાદ તરફ પાછા ફર્યાં.
સને ૧૧૦૬ હિમાં જોધપુરના ખબરપત્રીના લખવાપરથી સુબા સજાઅતખાનને જાણ થઈ કે, ત્યાંના કિલ્લાના અમલદાર મુહમ્મદ શકીએ શવ્વાલ માસની એગણીશમી તારીખે આ સંસારના ત્યાગ કર્યાં છે, અને તેની જગ્યાએ બીજા કિલ્લેદારના દાબસ્ત થતાં સુધીમાં વડાદરાને ફેાજદાર મુહમ્મદ એહલેાલ શેરવાની પણ મૃત્યુ પામ્યા, તેથી ત્યાંની ફાજદારી મુહમ્મદ એગખાનને આપવામાં આવી છે. આ વર્ષમાં પણ મેાંધવારી હાવાથી સાઅતખાને પરગણાના મુખ્ય અધિકારીઓને લખ્યુ કે, જે જે જાતનું અનાજ પરગણામાં નીપજે છે તેમાંથી અમુક ભાગ જાગીરદારા તથા રૈયતને આપવા, કે જેથી તે ત્યાંના બારામાં વેચાય; પણ એવુ’ બનવા દેવુ નહિ, કે જેથી ત્યાંના વેપારીએ જથાબંધ ખરીદ કરીને એકઠુ” કરી રાખે. તે પછી શહેરનાં પી ંએના અમલદારા ઠરાવવામાં આવ્યા, કે જે પેાતાને કાવે તેમ ખરીદી કરે અને તેમની પાસેથી ગરીબ કે લાચાર લોકો ખરીદ કરી શકે, પરંતુ ડીઆવિગેરે અનાજના વેપારીએ જથાબંધ ખરીદ કરી શકે નહિ.
Page #389
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૩ ] હવે કોરેજનાં પાણીની મેરી કે જે ત્યાંથી જુમા મરદ વિગેરે સ્થળે થઈને જાય છે તે તુટી જવાથી સુબાના દીવાને તેની મરામત કરવામાટે રૂપિયા ૧૨૦૦ બારસોના ખર્ચને અડસટો કરીને હજુરમાં મોકલી આપો હતા. તે ઉપરથી હજુર હુકમ આવ્યો કે, આવાં ધર્માદા લેકોપયોગી ૫ન્યનાં કામ કરવામાં બિલકુલ એવી ઢીલ કરવી નહિ, કે જેથી કંઈ નુકસાન થવા પામે, માટે તેની તુરતજ વગર વિલંબે મરામત કરી લેવી અને પાટણ શહેરમાં આવેલી શેખ અહમદની બનાવેલી જુમાનજીદની મરામતમાટે પણ રૂપિયા પંદરસો સરકારી ખજાનામાંથી આપવા. આ વખતે ધોળકાને અમીન મીરહયાતુલ્લાખાન પોતાની નેકરીથી દૂર થઈને હિસાબ આપવા માટે હજુરમાં ગયો અને તેનો હોદો મુહમ્મદ બાકિર અસોફખાનીને આપવામાં આવ્યો. જ્યારે અમદાવાદની રોજનીશી ઉપરથી અહિંની હકિ. કત વિષે હજુરમાં જાહેર થયું કે, હજુ સુધી પણ મોંઘવારી ચાલુજ છે, તેથી હુકમ થયો કે, સને જુલુસના ધારા પ્રમાણે સદાવ્રતમાં સો રૂપિયાને વધારે કરે અને તે જ્યાં સુધી પ્રથમ મુજબ સંઘારત ન થાય ત્યાં સુધી ચાલુ રાખવો. હવે સજાઅતખાન પોતાના નિમીત વખતે મારવાડ તરફ ગયો અને ત્યાંથી પૂરતા સંતે લાયક બંદોબસ્ત જમાવી માહે જીલ હજ માસમાં પાછો અમદાવાદ આવી પહોંચ્યો.
સને ૧૧૦૭ હિ૦ માં મોટા કાછ ખાજા અબદુલ્લાએ હજુરમાં અરજ કરી કે, અમદાવાદમાં રાયખડ દરવાજા પાસે આવેલી પથરાની બાંધેલી સડક કે જે સાબરમતી સુધી જાય છે તે ભાંગી ગએલી હોવાથી લોકોને આવતાં જતાં ઘણી જ મુશ્કેલી અને હાડમારી ભોગવવી પડે છે. તે ઉપરથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે, મજકુર સડકની મરામત જેમ બને તેમ વહેલાસર તાકીદેથી કરાવી લેવી અને આવાં હલકી રકમનાં નવાં ખર્ચ માટે બિલકુલ હજુર હુકમની વાટ જેવી નહિ; તે સિવાય વળી એ પણ હુકમ આવ્યો કે, ગરીબ-લાચાર કે નિર્ધન લોકો કે જેઓને કોઈ વારસ કે માલીક ન હોય અને તેઓ મરી જાય તો તેઓને દાટવા કે અવલ મંજીલે પહોંચાડવા માટે સરકારી રાજ્યના દીવાનોએ જે જગ્યાએ નિવારસી ખાતાઓની કચેરી હોય તેમાંથી અને જ્યાં તેવાં ખાતાં ન હોય ત્યાં જયા કરની કચેરીના ખજાનામાંથી કાજીને સાથે રાખીને જોઈતું
Page #390
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૪ ]
ખર્ચ કરવું. હવે સુખાના દીવાન એતેમાદખાંએ દાહેાદની મસ્જીદની મરામતના ખર્ચ માટે જે અડસટા રૂપિયા ૧૪૩૦ ચૌદસા ત્રીસને કરીને માકહ્યા હતેા તેની મંજુરી આપવામાં આવી કે, વહેલાસર મરામત કરી લેવી. તે પછી સુખે સજામતખાંન પેાતાના ધારાપ્રમાણે પુરતા ખંદોબસ્ત કરીને પેશકશી લઇ મારવાડ તરફ રવાને થયા ત્યાં આઠ મહિના સુધી રહીને મા જમાદીઉલ અવ્વલ માસમાં પા અમદાવાદ તરફ રવાને થઇ આવી પહોંચ્યા અને પેાતાના કારાબાર ચલાવવા લાગ્યા. આ વર્ષે ખુલાકીમેગ નામનેા માણુસ કે જે ગુરજબરદારીની નાકરી કરતા હતા તે, લાખાવરણમલ અને તેના ભાઇ, કે જે નવાનગરના ક઼ાજદાર હતા તેને ટેટા (તકરાર) મટાડવા તથા સાડની રૈયતને પાકાર દૂર કરવામાટે હજીરમાંથી નિમાઇને આવી પહોંચ્યા.
ત્યાર પછી પાટણના નાયબ ફાદાર મુહમ્મદ મુબારઝ ખામી કે જે, પાટણ તામે સાપા (ગામ)ના કાળા લોકોનાં હુલ્લડને શાન્ત પાડી તેને શિક્ષા દેવા માટે ગયેા હતેા તે, જ્યારે હુલ્લડ શાન્ત કરીને અગ્નિ મુકી પા રતા હતા તે વખતે તેને એક તીર લાગ્યું અને તેથી તે મૃત્યુ પામ્યા. આ ખબર સુખા સજાઅતખાનને પડતાં તેણે તે જગ્યાએ સદરખાન ખાખીને નિમ્યા અને મુહમ્મદ મુબારઝ ખાખીના દીકરાઓને ઘટતું મનસખ કરી આપ્યું; ગોધરાના ફાજદાર મુહમ્મદએગખાનના બદલાયાથી તે જગ્યાએ હજુરમાંથી મુહમ્મદ મુરાદખાનને નિમવામાં આવ્યે અને મુઅજમપુરની મસ્જીદ તથા અસાવલમાં આવેલી અણુ તુરાખની મસજીદ કે જે, ખંડિત થઇ ગયેલી હતી તેની મરામતમાટે સુખાના દાવાને રૂપિયા ૪૧૬૪ ચાર હજાર, એકસા ચાસાના જે અડસટા કરેલા હતેા તે વિષેની હજુરમાંથી મજુરી મળી અને તે સાથે એવી આજ્ઞા કરી કે, સરકારી રાજ્યના દીવાનાએ, વેપારીએ પાતાના માલ જે જગ્યાએ લઇ જાય તે જગ્યાએ તેએનું નામ લખી લઇ તેમની પાસેથી સાયરનું મહે સુલ વસુલ કરવું. આ વર્ષમાં વડાદરાના દીવાન મુહમ્મદ એગખાનની બદલી થવાથી તે જગ્યા અસાલતખાનને આપવામાં આવી અને સુબાને દીવાન એતેમાદખાન કે જે, સુબાની દીવાની તથા સુરતમંદરની મુસદ્દોગીરી કરતા હતા તે માહે શાખાનમાં સુરતમંદરમાં મરણને શરણુ થયેા.
Page #391
--------------------------------------------------------------------------
________________
- [ ૩૪૫ ^ ]
દરકદાસ રાઠોડની અરજના સ્વિકાર તથા સુલતાન ખુલ અખ્તર અને સફીતુન્નીસા બેગમ ( બાદશાહજાદા સુહમદ અકબરનાં પુત્ર-પુત્રી)ને સજાઅતખાનની મારફતે હજીરમાં મેકલી આપવા અને સુલતાનની
સાથે મજકુર રાયનુ" હજીરમાં જવું,
આ વર્ષમાં પેાતાના તકદીરના સારા સોગે બાદશાહી લશ્કરના જોશના લીધે પીડા પામતા પા કે પહાડીઓમાં, જંગલ કે ઝાડીઓમાં ભટકતા અને તેારાની હુલ્લડે। મચાવનારા દરકદાસ પાતે કરેલાં કૃત્યાની માફી માગવા ઉભા થયા. આ લખાણની મતલબ એવી રીતે છે કે, ઘણા દીવસે ઉપર બાદશાહજાદો સુલતાન મુહમ્મદ અકબર પેાતાની દુળ અને ભટકતી સ્થિતિમાં પેાતાના પુત્ર સુલતાન ખુલંદ અખ઼ર તેમજ પેાતાની પુત્રી સફ્રીતુન્નીસા બેગમને દરકદાસ રાઠોડના હવાલામાં સાંપી ગયા હતા. તે બન્નેને સાથે રાખીને મજકુર રાઠોડ અતિ ભયાનક અને સકટભર્યાં પહાડામાં ભુખે દુ:ખે દહાડા ગુજારતા હતા. હવે તેનાં ભાગ્યહિણપણાનેા અત આવી રહ્યો અને સદ્ભાગ્યના વખત પ્રાપ્ત થતા હેાવાથી તેણે ઇશ્ર્વરીદાસ કે જે સજાઅતખાન તરથી ભરેાસાપૂર્વક કેટલાક મહાલાને અધિકાર ભગવતા હતા તેને એક અરજી લખીને જણાવ્યું કે, મારી આ અરજ શ્રીમત હજુર બાદશાહ સુધી પહોંચીને પાછી કબુલ થઇ આવે ત્યાંસુધી જોધપુરમાં રહેતી સરકારી ફેાજ મારા ઘર આગળ આવે નહિ. તેવિષે સુખે સજાઅતખાન જો મને વચન આપે તેા હું સીતુન્નીસા બેગમને હજુરમાં હાજર કરૂં. આ અરજી તેણે સજાઅતખાન ઉપર મેાકલી દીધી અને સુબાએ તે અરજી હજુરમાં મેકલી દીધી. જ્યારે તે અજી હજુરના વાંચવામાં આવી ત્યારે તરતજ પેાતાની પૂ ખુશાલી સાથે સજાઅતખાન ઉપર હુકમ મેકલ્યા કે, મજકુર દરકદાસને શાન્તી અને ધીરજ આપીને શાહજાદા બહાદુરની દીકરી સીતુન્નીસાને તેડાવી યેાગ્ય સરજામ સાથે હલ્લુરમાં આવવામાટે રવાના કરી દેવી.
જ્યારે આ હુકમ સજાઅતખાનને મળ્યા ત્યારે તેણે તે મુજબ તરતજ ઇશ્વરીદાસને આજ્ઞા લખી માકલી. તે આજ્ઞાનુસાર ઈશ્વરીદાસ અતિ ભયાનક અને દુઃખદાયક જગ્યામાંરહેલા દરકદાસ પાસે ગયા અને તેને
Page #392
--------------------------------------------------------------------------
________________
[ ૩૪; ]
અકલમ’દીથી ધીરજ અને સમતાપૂર્વક સમજાવીને વચને આપ્યાં; જેથી તે રાઠોડ ઘણાજ ખુશી થયા અને મજકુર બેગમને પેાતાનાં લશ્કરને સાથે લઇને અમદાવાદ સુધી પહેોંચાડી દીધી. એટલે સુખાએ આ કામમાં તેહ મદી મેળવનાર ઇશ્વરદાસને બેગમની સાથે હજુરમાં જવામાટે રવાને કર્યાં. જ્યારે તે એગમે પેાતાના વૃદ્ધ દાદા પાસે પહોંચીને શિશ નમાવી ધાર્મિક વચને ઉચ્ચારવા માંડયાં ત્યારે તેમને એવા વિચાર ઉત્પન્ન થયા કે, આ બેગમને કુરાન પઢતાં કયાંથી આવડતું હશે! તેથી તેમણે તે એગમને સવાલ કર્યાં, તેના જવાબમાં એગમે અરજ કરી કે, દરદાસે મારેમાટે અજમેરથી એક નેક સ્ત્રી-શિક્ષકને ખેલાવી સારા પગારથી તેાકર રાખીને મને ભણા વવા-પઢાવવાનું કામ તેને સાંધ્યું હતું. તેનાં શિક્ષણુથી હું આખું કુરાન માઢે કરી ગઇ છું. આ જેને બાદશાહની ખુશાલીનેા પાર રહ્યો નહિ, તેથી દરકદાસના જે ગુન્હાઓ હતા તે એક પછી એક માક્ થવા લાગ્યા. દરકદાસમાટે માીના હુકમા નિકળ્યા અને ધિરીદાસ કે જે હજુરમાંજ હતા તેને હુકમ કર્યાં કે, જને સુલતાન ખુલંદ અક્ષર તથા દરકદાસને હજીરમાં લઇ આવે. તે વખતે સુખા સજાઅતખાન ઉપર પણ એવીજ મતલબના હુકમ આવ્યા કે, આ કામ કરવામાં ખરેખરી સચ્ચાઇ છે, માટે ઘણીજ સંભાળપૂર્વક સુલતાન મુલદ અખ઼રસહિત દરફદાસને હજીરમાં મેાકલાવી આપવા.
સને ૧૧૦૮ હિમાં મુહુમ્મદ માહસન ( એતેમાદખાનનેા દીકરા) પેાતાના બાપનું મૃત્યુ થતાં તેની ખાલી પડેલી જગ્યા-સુબાની દીવાનીના મેાટા હાદાઉપર નિમાઇ ગયા હતા. તેના ઉપર સરકારી હુકમ આવ્યેા કે, દરકદાસ રાઠોડને મદદ અને ખર્ચ માટે ૧,૦૦,૦૦૦ એકલાખ રૂપિયા રોકડા આપવા—તેમાંથી પચાસ હજાર રૂપિયા જોધપુર આવ્યા પછી અને બાકીના પચાસ હજાર રૂપિયા અમદાવાદ પહોંચ્યા પછી સુખા સામતખાનની ભારતે દરકદાસની મેહારના તમણુક લઇ ખજાનચીની તેહવીલમાંથી આ પવા. તે સિવાય તે રાઠોડને જોધપુર તાબાનું મીરા પરગણું જાગીરમાં આપવામાં આવ્યુ અને સુખા સામતખાનને તેનાં પ્રસંશનિય કામેા તથા સદ્ગુણાની કદરનાં માનપત્રા ગુરજબરદારની સાથે મેકલવામાં આવ્યાં. ત્યારબાદ અસલી રીવાજમુજબ પેશકશી લઇ પૂરતા દાખસ્ત કરીને મારવાડ તર જવાને તૈયાર થયા. એવામાં ગુરજબરદાર અને ઇશ્વરીદાસ
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૪૭ ૩
ત્યાં આવી મળ્યા. સુખાએ ફરીથી દરકદાસ પાસે જવા ઇશ્વરોદાસને હુકમ કર્યાં. તે હુકમાનુસાર ઇશ્વરીદાસને એક બે વખત આવજાવ થયા પછી મજકુર રાઠોડ પાકા કાલકરારથી મદદ ખર્ચના રૂપિયા લેવાને હુકમ જોઇને તથા પેાતાની જાગીરના ચાકસ ઠરાવ કરીને સુલતાન મુહમ્મદ અકબરને પેાતાની સાથે લઇને સુખા તરo આવી પહેોંચ્યા. સુબાએ માન પૂર્વક આદરસત્કાર કરીને ભેટા અક્ષિશ કરી અને તે બન્ને (દરકદાસ રાઠોડ તથા મુહમ્મદ અકબર)ને સુરતમંદરસુધી પહોંચાડી આવ્યા. સુગલખાન અને શાહુબેગ નામના એ માણસા કે જેએ શાહજાદા સુલતાન મુહમ્મદ અકબરના શિક્ષકાતરીકે નિમાઇને સુરત આવેલા હતા તે શાહજાદા અને દરકદાસને પેાતાની સાથે લઈને હુજુરમાં ગયા. જ્યારે તે હજુરમાં પહોંચ્યા ત્યારે તેનાં પૂરતાં વખાણ કરવામાં આવ્યાં.
ત્યારબાદ ૧,૨૭,૩૦૫ એકસાખ–સત્યાવીશ-હજાર ત્રણુસા પાંચ રૂપિયા કે જે શાહજાદા મુહમ્મદ એદાખખતના પગારપેટામાં સુખાના ખજાનામાંથી આપવાના હુકમ થયા હતા, તેનેા પરવાના એતેમાદખાનના નામના હતા, પરંતુ તે મરી ગએલે! હાવાથી શાહજાદાએ કરેલી અરજઉપરથી સુખાના દીવાન મુહમ્મદ મેાહસન ઉપર તે વિષેના હજુર હુકમ આવ્યે. એજ વર્ષે મુહમ્મદ મુકીમના દીકરા હયાતુલા મુહમ્મદ ખાકર અને ધોળકાના ખરતરફ્ થએલા અમલદાર્—જેઓ પેાતાના હિસાબ ખરાખર ચેાખ થયેલા નહિ હાવાથી હજીરમાં આવેલા હતા. તેથી સુખાના દીવાનતરo ઘણીજ તાકીદે ગુરજખરદાર સાથે સરકારી હુકમ આવ્યા કે, તે ત્રણે અમલદારાને પાતાની રૂબરૂમાં રૈયતની સામે રજુ કરવા, કે જેથી તે પેાતાના હિસાબ સાફ કરી લે. તે સાથે વળી એ પણ આજ્ઞા કરી કે, ખાલસા ખર્ચના રૂપિયા કે જે ઇસ્લામનગરના જમીનદાર-તમાજીના પુત્ર તથા પૌત્ર પાસે ખાકી લેણા છે તે પણ વસુલ કરી લેવા.
સરકારી ફુલ (રિવાજ) મુજબ હજુરમાં એવી અરજ કરવામાં આવી કે, ૩૦૦ ત્રણસે! મહાર તથા ૫,૦૭,૪૧૫ પાંચલાખ સાત હજાર ચારસા પંદર રૂપિયા ગુજસ્તા સાલના માહે શાખાન માસસુધી અમદાવાદના ખજા નામાં તૈયાર પડેલા છે. તેઉપરથી સુબાના દીવાન ઉપર હજીર–હુકમ આવ્યા કે, આ હુકમ પહેાંચતાં ભેગા થએલા તમામ રૂપિયા વગરવિલએ ધારા પ્રમાણે હજુરમાં મેકલી દેવા.
Page #394
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૮ ]
એજ વર્ષે સૈદ મેાહસન કે જે એતેમાદખાનની જગ્યાએ રહીને દીવાનીનું કામ કરતા હતા તેને ધોળકા અમીન અને અમલદાર ઠરાવવામાં આવ્યા અને મીર ઇશ્યુલાના બદલાયાથી તે જગ્યા (શહેરની કોટવાલી) ખાજા કુતખુદીનને હજુરમાંથી સોંપવામાં આવી. તે પછી હજુરમાંથી હુકમ આવ્યા કે, સુખાની તહેનાતીના લશ્કરસિવાયના જે ખાવીશ સ્વારા અને પચાસ પેદલા ખરતરફ થયેલા કોટવાલની સત્તાતળે હતા તે મા સે સ્વારા કે જેઓને પગાર સરકારમાંથી ૨૧૮ ખસા અઢાર રૂપિયાને થતા હતા તેએની હમેશની કસુરવગેરેની કસર કાપતાં બાકી ૧૯૦) એકસો તેવુ રૂપિયા થાયછે, માટે તે આંકડાપ્રમાણેના પગારના ઠરાવથી કાયમ રાખવા તથા તેનું ભથું ખજાનચીના ખજાનામાંથી ખરૂં કરીને પગાર કરવા. વગર કસુરની કસરના પાંચસો રૂપિયા શેખ મુહમ્મદ ગાસીને ઈનામમાં આપવા, અને પગાર કરતી વખતે સુખાના કાજી અબુલ ફરાહને હાજર રાખીને પગાર કરવા. તે વખતે સઘળા રાજ્યના સુબાના દિવાના ઉપર પ્રધાન ઉદ્દતુલમુક અસદખાનની મેહારવાળેા હુકમ મેકલવામાં આવ્યેા કે, પરવાનાઓના, મુકદ્દમાની તપાસના અને સરકારી પદ્માના જવાબ લેવાના હુકમેા દીવાનાના નામઉપર મેાકલવાનેા કાયદો ચાલુ રૂઢી અને વહીવટથી છે, છતાં તેના જવાખા વખતસર મળતા નથી. જેથી તમામ સુખાના દીવાનાને ફરમાવવામાં આવેછે કે, પરવાના અને સરકારી હુકમાના જવાખે। તુરત તેમની સાથેજ વિગતવાર વિસ્તારથી લખી મેલવા અને તેમાં પુરતી સંભાળ રાખવી કે, મુકમાના જવાએ મુકદ્દમાથી લખીને હજુરના લખાણવાસ્તે બાકી રાખવા. આ લખાણ સુખાના દીવાન મુહુમ્મદ માહસન ઉપર મેકલવામાં આવ્યું.
એતેમાદખાનના મરણ પામવાથી આ વર્ષમાં સુરત દરની મુસદીગીરી ઉપર અમાનતખાનને નિમવામાં આવ્યા, તેથી તેણે આવીને તે જગ્યાને વહીવટ સંભાળી લીધા. તે વખતે ચંદેરી તામેના રનેાઢ ચકલા વિષે એવી ખબર જાહેર થઈ કે, ત્યાંના મનસબદાર-સાકીએગના દીકરા ન્યાઝએગ-ગુરજબરદાર કે જે સરકારી હુકમ લઇ ગએલા તે હજીરમાં પા છે અને જાહેર કરેછે કે, બામ-ધાડા કે જે હિન્દી એટલીમાં ડાકના ઘેાડા કહેવાય છે તે કાલામાગ તેમજ શાહપુરની સરામાં નથી અને મે’ પગ–રસ્તે સઘળા પંથ કાપ્યા છે. તે ઉપરથી હુકમ કરવામાં આવ્યા કે, સુખાના દીવાનેએ તમામ ફ઼ાજદારાને લખવું કે, તેએએ ડાકના ઘોડાની જગ્યાએ પેાતાના ઘેાડાને બાંધવા, કે જેથી સરકારી હુકમા લાવવા-લઇ
Page #395
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૮ ] જવામાં વિલંબ થવા પામે નહિ, અને તેનું પત્રક ભરીને હજુરમાં મોકલાવી આપવું. તે પછી શેખ નુરૂલહક ધર્માધિકારીની જગ્યાઉપર નિમાઈ આવ્યો અને પિતાનું કામ સંભાળી લીધું; તેમજ સુબાના વિદ્યાધિકારી શેખ અકરમુદીને પોતાની મહોરથી ચાલુ રિવાજમુજબ હજુર–દફતરે લખી મોકલ્યું કે, વિદ્યાર્થિઓ પિતાના શિક્ષકોને સાબિતી માટે લાવતા નથી તેથી બહાલી પુસ્તક મેળવવામાં વિલંબ થાય છે. તે ઉપરથી સુબાના દિવાનઉપર હુકમ આવ્યો કે, એ લોકોને સખત તાકીદ કરવી કે, તેઓ પોતાના શિક્ષકોને ધારાકમાણે સદર કચેરીમાં રજુ કરે છે જેથી શુદ્ધ રીતે પુસ્તક તૈયાર કરીને હજુરમાં મોકલવામાં આવે.
જ્યારે સઈદ મોહસનને મુસદીગીરી ઉપર નિમવામાં આવ્યો ત્યારે બીજે એ પણ હુકમ આવ્યો કે, શહેર અમદાવાદના હકદાર લોકોને ચાર હજાર રૂપિયા ખજાનામાંથી લઈને શહેર–કાજી, ધર્માધિકારી અને પંચ (વહેપારી)ની સલાહ લઈ તેઓની રૂબરૂમાં વહેચી આપવા. ત્યારબાદ સોરઠના ખબરપત્રી મીર અબુતાલીબના લખાણથી હજુરમાં જાહેર થયું કે, સોરઠને કિલ્લો મરામત કરવા લાયક થઈ ગયો છે. તે ઉપરથી હુકમ થયો કે, સુબાના દિવાને તેની મરામત જેમ બને તેમ તુરત કરી લેવી. આ વર્ષમાં સુબાનાં ઘણાંખરાં પ્રગણુંઓમાં વરસાદ નહિ હોવાથી કોરું કડાક થઈ પડ્યું હતું; પાટણથી જોધપુરસુધી ખરડીઓ જણાત હતા અને ઘાસ–પાણીનાં સાંસદ થઈ પડ્યાં હતાં. હવે પિતાના ધોરણ મુજબ સુબે સજાઅતખાન માહે જમાદીઉલ અવ્વલ માસની તારીખ ૭મીના રોજ અમદાવાદથી જોધપુર જવાના મનસુબે રવાના થયો. અસાલતખાનની બદલી થવાથી મુહમ્મદ શેરાનીને વડોદરાની ફોજદારી ઉપર નિમવામાં આવ્યો અને મુહમ્મદ મોમીન નામના માણસને જોધપુરની કિલ્લેદારીઉપર કાયમ કરવાને ઠરાવ કરવામાં આવ્યો. તે પછી સુબાના દિવાન ઉપર રાજ્યના બક્ષિ-નવાબ મુખલીસખાનની મોહોરવાળો હુકમ આવ્યો કે, મુહમ્મદ ફાજલ નામના માણસને મુલતાનતરફ ઉભા થયેલ રાજદ્રોહી મુહમ્મદ અકબરના ખબરપત્રીની જગ્યાએ ઠઠ્ઠામાં કાયમ કરવો, કે જેથી તે ત્યાં જઈ તેની તમામ હકિકતે લખી સરકારમાં મોકલતો રહે.
સરકારી આજ્ઞા મુજબ સુબા સજાઅતખાન ઉપર ઉદ્દતુલમુક અસદખાનની મહોરવાળો હુકમ આવ્યો કે, તમારી સુબેગીરીમાંના જમીનદાર. ફોજદાર અને થાણદારો વિગેરે જેઓ પોતાના કબજામાં છે તેઓ પાસેથી એવા મુચરકા લખાવી લેવા કે,:તેઓ પોતાના રાજની અંદર કદાચ કોઈ
Page #396
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૦ ]
પણ રાજદ્રોહી માણસ આવે તે તેને, તે રાજકુંવર છે એવુ· ધ્યાનમાં નહિ રાખતાં વગરિકલ એ ઠાર કરવા કે કેદ પકડવામાં તત્પર રહે, અને જે તે ખડખેારના સાથીએ એવું જાહેર કરે કે, તે રાજકુંવર છે; તાપણુ તે વાતપર ભરાસા નહિ કરતાં એકદમ શિક્ષાને પાત્ર કરી દેવા. પરંતુ જે કોઇપણ તાખાના માણસ આ હુકમને અમલ નહિ કરતાં તેથી વિરૂદ્ધપણે વર્તશે તેા તેને સખત કેદની શિક્ષા કરવામાં આવશે. તે પછી જોધપુરના કિલ્લેદાર મુહમ્મદ મામીએ પેાતાનું રાજીનામુ` માકલી દીધેલું હતું તેપરથી સુબા ઉપર હુકમ આવ્યા કે, સજાઅતખાંએ પેાતાની સાથે લાવેલ માણસા પૈકીને જે કોઇ આકામ કરવામાટે લાયક હાય તેને કિલ્લાનેા આધકાર સાંપી હજુરમાં અરજ કરવી. આ હુકમ મળતાં સુમાએ પેાતાના માણસા પૈકીના લતીએગ નામના માણસને તે જગ્યાઉપર નિમ્યા.
આ વખતે કેટલાક દિવસથી સુખાની દીવાનીનાં કેટલાંક કામે એતેમદખાનના દીકરા મુહમ્મદ મેહસનથી સરંજામે પહોંચતાં નહાતાં, તેથી સન મજકુરના આખર વખતમાં મોટા કાજી ખાજા અબ્દુલ્લાના દીકરા ખાજા અબ્દુલ હમીદ કે જે મકે હજ કરીને જ્યારે પાા કરી હજીરમાં ગયેા ત્યારે મુહમ્મદ મેહસન પાસેથી દીવાની લઈ લને તેને આપવામાં આવી, અને તેણે આનાપ્રમાણે માહે જીલ્કાદ માસની ચેથી તારીખે અમદાવાદ આવી પહોંચીને પોતાનું તમામ કામ સરંભાળી લીધું, તે જ્યારે આવ્યે। . ત્યારે ખ'ભાલીના ટાળી લેાકાએ તેાફાન મચાવી ખંડ કરેલુ હાવાથી તેણે ત્યાંજ પેાતાને મુકામ કરીને એક મજબુત કિલ્લો બાંધ્યા અને થાણું ખેસાડ્યું. ત્યારબાદ દીવાન ઉપર એવા હુકમ આવ્યા કે, જે દીવાના તથા પેશકારા સરકારથી નિમાયેલા છે તે તથા બરતરફ્ થયેલા દીવાને પ્રથમમુજબ ખાનગી પેશકારનું કામ કરતા રહે. સુબાની ખખરા પૈકીની એક એ ખબર હતી કે, ડાકના દરાગા યારઅલીએ સરકારમાં અરજ કરી કે, સુખાએ કહ્યુ છે કે શહેરના મહાલના સાયરનું હાંસલ ખોખસ્તી ખાતાંના માણસાના પગારમાં અપાય છે, તથા હાલમાં અમદાવાદના સુખાના તાબામાં કેટલાંક પરાંઓ જે નવાં વસાવેલાં છે, ત્યાં અનાજના જે ભેારા આવેછે તેના ઉપર મહેસુલ લઇ વેપારીએ પેાતાના ઉપયેાગમાં લાવેછે તેથી ઘણું નુકસાન થાયછે. તે ઉપરથી સુબાઉપર હજુર હુકમ આવ્યેા કે, ખરી હકીકત વિષે તજવીજ કરીને એવા ઠરાવ કરવા કે, અનાજના વેપારીએ પેાતાના માલને નવાં વસેલાં પુરાંએમાં નિહ ઉતારતાં
Page #397
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૧]
જીની રીત મુજબ જુના ઠેકાણે લાવતા રહે, કે જેથી સજામતખાનને મહેસુલનું નુકસાન થવા પામે નહિ. કેમકે સાયર મહાલ તેના પગારમાં કાપી આપેલ છે.
આ વખતે હજુરમાં જાહેર થયુ* કે, કેટલાક લોકો ખરાબ ઇરાદાથી ખાટા પરવાનાએ સુબાના દીવાનની હજુરમાં વાપરે છે. જેથી તે શક દુર કરવાને એવું ઠરાવવામાં આવ્યુ કે, જે પરવાના હજુરમાંથી દીવાનાના નામે મેાકલવામાં આવેછે તે દરેકની નકલઉપર પાતાની રૂબરૂમાં માહાર કરીને હજુરમાં મેાકલાવતા રહેવું. તે આના મુજબ ઉદ્દતુલમુક અસદખાનની મહેારથી મેાકલવામાં આવ્યા. તે પછી હન્નુરમાં એવી અરજ કરવામાં આવી કે, શહેર અમદાવાદના સરાફેાએ ભેગા મળીને એકમત થઇ એછા તાલના રૂપિયા ચલાવી દીધા છે. તે આપતી વખતે ઓછા તેાલના રૂપિયા આપેછે. અને લેતી વખતે ગરીખ-લાચારા પાસેથી એક રૂપિયે એ ત્રણ ટકા વધુ લેછે. જેથી ધણા ગરીબ લેાકાને નુકશાની વેઠવી પડેછે. તે ઉપરથી હજુર હુકમ થયેા કે, સુખા તથા દીવાનાએ આ હુકમને અનુસરીને એવી રીતના મુચરકા લખાવી લેવા કે, જે રૂપિયા પૂરતા વજનના હાય તેનુંજ ચલણ ચાલુ રાખવુ, પણ જો તેના વજનથી ઓછા વજનવાળા હાય તા તેવા રૂપિયા બિલ્કુલ ચલાવવા દેવા નહિ. ત્યારબાદ ગ્યાસુદ્દીન મહમ્મદ . નામના માણસે હજુરમાં એવી ખબર લખી માકલી હતી કે, પહેલાં શાહીખાગ તથા ગુલાબખળાંમાં મેાટી વાડીએ (બગીચા) હતી, જેમાં ગુલાબનાં જુલા પુષ્કળ નિપજતાં હતાં; પરંતુ હાલમાં તે વાડીઓમાં આમલી તથા પીપળનાં એવાં મેટાં ઝાડા ધણા ફેલાવામાં ઉગી ગયેલાં છે કે, તેની છાયા પડતી હાવાથી તથા પાણીની તંગાશને લીધે વધારે ઝુલા નિપજવા પામતાં નથી, માટે જો તે ઝાડેા કાપી નાખવામાં આવે અને પુરતું પાણી પૂરૂ પાડવામાં આવે તેા તે બગીચાઓ પાછા પ્રક્રુલ્લિત થાય. તે ઉપરથી સુખાના દીવાન ઉપર હુકમ આવ્યેા કે, તે વિષેના દાખસ્ત કરી બગીચાઐમાં નિપજતાં ઝુલા ઉપરનું હાંસલ જેમ વધે તેવી રીતની ગાઠવણુ કરવી અને તે બગીચાઓના નાશ ન થાય તેમાટે સખત તાકીદ આપવી. નહિતા તેને જવાબદાર દરાગાને ગણવામાં આવશે.
નિવારસી માલના ખજાનાની અમીની રાજ્યના કાજીની કચેરીમાં સોંપી આપવા વિષેતુ' ફરમાન.
એજ વર્ષમાં હજુર હુકમના ફરમાનથી નિવારસી માલના ખજાનાને કાજીની કચેરીમાં સોંપી આપવાને ઠરાવ થયા અને તે વિષે હજુર
Page #398
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૨ ]
હુકમ આવ્યે કે, અહિની અમીનીને કાજી અબુલકરાહના સ્વાધિનમાં મુકી દેવી. તે પછી એવા ઠરાવ લખી મોકલવામાં આવ્યા કે, દર વર્ષે ઠંડી મેાસમમાં સરકારમાંથી ત્રણ હજાર રૂપિયા લઇને તેમાંથી અમદાવાદના સુખાના તાબાના ગરીબ અને લાચાર લેાકેાને ધર્માદા તરીકે પદરસેા ગલા અને પંદરસા કામળીએ (દરેક ડગલાના દોઢ રૂપિયા અને દરેક કામળાના ધો રૂપિયા એ હિસાખે) લઇને ત્યાંના કાવિગેરેની સલાહથી શહેર તથા પરગણાંના ગરીબાને તેઓના રહેવાના ઠેકાણે તેમની હાલત જોઇને આપતા રહેવું.
સિનાર પરગણાના બ્રાહ્મણાએ સુખા સાઅતખાનને અરજ કરી હતી કે, ફાજદારવિગેરે અમલદારા કાસદનું કામ અમારી પાસે કરાવે છે તેથી અમને ઘણે! ત્રાસ ઉપજે છે, માટે તેવાં દુ:ખમાંથી અમાને મુક્ત કરવા મેહેરબાની કરશેા. તે વિષે સરકારે પેાતાનેા ઠરાવ બહાર પાડેલા હાવાથી સુબાએ ત્યાંના અમલદારાને તેવાં કામથી દૂર રહેવા માટે લખી મેાકલ્લુ'; અને મહેમદાવાદ વિગેરે જીલ્લાનું જંગલ કાપવામાટે મીર અબદુલગની નામના માણસની નીમણુંક કરી.
મજકુર વર્ષે દરકદાસ રાઠોડને હજુરમાંથી ધંધુકા અને બીજા મહાલા જાગીરમાં આપવામાં આવ્યા અને એક માનપત્ર, ખાસ પાશાક તથા જમધર ગુરજખરદારા ખાજા મુહમ્મદ અને અબ્દુલ્લાએગની સાથે શુખાતરર્ મેકલવામાં આવ્યા. તે લઈન તેઓ રવાના થઇ શહેરની બહાર આવેલા પરામાં તારીખ ખાર, શનિવાર માહે જીલહજ માસમાં આવીને ઉતર્યાં. સુખે સામતખાન તેઓને સરકારી અદાપ્રમાણે માન આપવા સામે ગયે। અને તેઓએ પણ તેને આપવાની વસ્તુઓ માનસહિત ભેટ કરી. આ વખતે કેટલાક માલી તથા મુલકી મુકદ્દમાઓની ખટપટના લીધે પાટણના નાયબ ફેાજદાર સફદરખાન નાખી અને સજામતખાનનાં મત ઉચક થઈ ગયેલાં હતાં. તેમાંથી નાયબ ફેજદાર રીસાતે ત્યાંથી આવતા રહ્યો હતા, તેથી બીજા નાયબના બંદોબસ્ત થતાં સુધી ત્યાંના બદોબસ્તના કામ બાબત તેણે મુહમ્મદ બહાદુર શેરાનીને લખી મેાકલ્યું. જે ઉપરથી તેણે એક જમાદારને મુકરર કરીને મેાકલી દીધા. કાજનાના થાદાર દોલત સુમરાના મૃત્યુ પામવાથી તે જગ્યાએ સૈયદ્મઅલી નામના માણસને નિમવામાં આવ્યા અને સારાની ફાજદારીની જગ્યા મુહમ્મદ બેગખાનને સોંપવામાં આવી.
Page #399
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૩ ] ખરીદીની જગ્યાએ તથા અરબી સમુદ્ર તરફ જતા માલ
ઉપર જકાત લેવાનો ઠરાવ સને ૧૧૦ હિજરીમાં સુબાના દિવાન ખાજા અબદુલ હમીદખાન ઉપર ખરીદીની જગ્યાએ મહેસુલ લેવા વિશે ઉદ્દતુલમુક અસદખાનની મોહરવાળો સરકારી હુકમ એવી મતલબને આવ્યો કે, હાલમાં હજુરના સાંભળવામાં આવ્યું છે કે, પહેલાં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે, વેપારીઓ ખરીદીની જગ્યાએ માલ ઉપરનું મહેસુલ ભરી આપીને ચીઠ્ઠી લેતા હતા અને એક વર્ષ સુધી તેઓને કાંઈ અડચણ પડતી નહતી, અને પછીથી એવો ઠરાવ થયો કે, વેચાણની જગ્યાએ મહેસુલ લેવું; પરંતુ આ ઠરાવથી પૂરતું મહેસુલ વસુલ થતું નથી. મીર મુહમ્મદ બાકર વિગેરે વેપારીઓ વેચાણવાળી જગ્યાએ જકાત લેવાતી હોવાથી અને જામીનગીરીના માટે ફરીઆદ કરે છે. તે ઉપરથી હજુર આજ્ઞા કરે છે કે, તે વિષે મોટા કાજી મુહમ્મદ અકરમ સાહેબને અભિપ્રાય લેવા માં આવ્યું છે કે, ખરીદીની જગ્યાએ મહેસુલ વસુલ કરવું તે દુરરત છે કે નહિ? તે વિષેની તજવીજ થયા બાદ મોટા કાજ તરફથી તેમની મોહેરવાળો એક પત્ર સરકારી કચેરીમાં આવ્યો. જે ઉપરથી આ કામની ખુલાસાવાર વિગત હજુરના જાણવામાં આવી. તેથી સરકારી એવી આજ્ઞા પત્રિકાઓ પ્રગટ થઈ કે, આણંદથી મહેસુલ તથા જકાત વેપારીઓ પાસેથી ખરીદીની જગ્યાએ લેતા રહેવું, અને એ વિષે સઘળા રાજના સુબાઓના દિવાને હુકમ કરવામાં આવ્યો છે, માટે તમે પ્રધાને પણ અમદાવાદના મહેસુલખાતાના અધિકારીઓને એવો ઠરાવ કરી આપે છે, જેથી તેઓ પ્રથમના ધારાપ્રમાણે વેપારીઓ પાસેથી મહેસુલની વસુલાત ખરીદીની જગ્યાએ કરતા રહે. અને તે સાથે એવો બંદોબસ્ત રાખે છે, જેથી દાણચેરી અથવા કંઈપણ નુકશાન થવા પામે નહિ. તે વખતથી આજ દિવસ સુધી તે ધારાપ્રમાણે વસુલાત કરવામાં આવે છે.
જ્યારથી ખરીદીની જગ્યાએ મહેસુલ લેવાનો ઠરાવ થયો ત્યારથી જે માલ વહાણો ઉપર લઇ જવા માટે બંદરોમાં લઈ જવામાં આવતો તે માલ ઉપર પણ અમદાવાદના મુસદીઓ મહેસૂલની વસુલાત કરવા લાગ્યા. આથી બંદરોના મહેસુલમાં ઘટાડો થવા લાગ્યો. જેથી ખંભાત બંદરના મુસદી મુહમ્મદ કાજીમબેગે લખી જણાવ્યું કે, જ્યારથી મજકુર બંદર
Page #400
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૪ ]
આખાદ થયેલું છે ત્યારથી તે આજ સુધી એવા ધારા ચાલતા આવ્યા છે કે, મુખા બંદરે લઇ જવાના જે માલ વેપારીએ અમદાવાદથી ખરીદ કરતા હતા તે માલ ઉપર તે જગ્યાએ મહેસૂલ લેવા માટે મહેસુલ અધિ કારીએ હરકત કરતા નહેાતા અને તેનું મહેસુલ બંદરમાં લેવાતું હતું, તથા વડાદરા, નડીઆદ વિગેરે બીજા સ્થળેા કે જ્યાં મહેસુલ લેવાના ધારા નહેાતા ત્યાં પણ મહેસુલ લેવામાં આવે છે; જેથી મહેસુલમાં ધાલમેલ થવા સંભવ રહે છે અને મુખા બંદર તર રવાને થનારાં વહાણાને પણ જેમ તેમ મુકી દેવામાં આવે છે. તે! આશા છે કે, સુખાના દિવાન ઉપર એ વિષેનેા હુકમ ફરમાવવામાં આવશે; અને આપ પણ ઠરાવ કરશેા કે, ધારાપ્રમાણે વર્તવામાં આવે, પણ તેથી વિરૂદ્ધ રીતે કાઇ વન ચલાવે નહિં તે વિષે તાકીદ સમજવી.
એજ વર્ષે શહેરની ટંકશાળના દરાગા મીર મુહમ્મદ બાકરની પૂરીયાદ ઉપરથી સુક્ષ્માના દિવાન ઉપર હુકમ આવ્યો કે, ટકશાળ સિવાય કોઇ પણ જગ્યાએ કોઇપણ માણસ સેાનું કે ચાંદી ગાળે નહિં અને તે વિષે પૂરતી સંભાળપૂર્વક તજવીજ રાખવી, કે જેથી મહેસુલમાં નુકશાન થવા પામે નહિ. તે પછી મોટા કાજી મુહમ્મદ અકર્મની અરજ ઉપરથી હજુરે ઠરાવ કર્યાં કે, સુખાના કીલ્લાના તથા કોટવાળીના ચબુતરાના કેદીઓ પૈકી જેએની પાસે કાંપણુ સાધના ન હોય તેઓને શીયાળા જેવી ઠંડી ઋ તુમાં જણુ દીઠ ટાપી, પહેરણુ અને જાર્ આપતા રહેવુ' તથા ઉનાળાના વખતમાં ટાપી, ચાદર અને ઇજાર આપવી. એ વિષેના હજીરહુકમ સુખાના દિવાન ઉપર મેાકલવામાં આવ્યા.
ત્યારબાદ જજીયાવેરા વસુલ કરનાર શેખ અકરમુર્દીનના ગુમાસ્તાએ સુખાને જાહેર કર્યું કે, મહેમુદાબાદ પરગણાના આશ્રીત ગેરમુસલમાન લેાકેા આજ દીનસુધી કર આપતા આવ્યા છે, પણ આ વર્ષે તે લોકો દેશાઓ તથા શેઠીયાઓની હિમાયતના લીધે જયાવેરે આપવા માટે લાસડીઆપણું બતાવી આનાકાની કરેછે. તે ઉપરથી સુખાએ ત્યાંના નાયબ ફોજદારી અબ્દુલ ગની ઉપર તાકીદી હુકમ લખી મેાકલ્યો કે, આશ્રીત લેાકેાને કર આપવા માટે રજી કરવા અને દેશાઇ વગેરે લેાકાને વચ્ચે આવવા માટે સખત મના કરી અટકાવવા.
Page #401
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૫ ] જ્યારે મુહમ્મદ બહાદુર શેરાનીને પાટણના નાયબ ફોજદારની જ ગ્યાએ નિમવામાં આવ્યો તે જ અરસામાં વળી એ પણ બન્યું કે, શાહજાદા સુલતાન બુલંદ અખતરની સાથે હજુરમાં ગયેલો દરકદાસ રાઠોડ, કે જેનું વર્ણન પ્રથમ આવી ગયું છે તે જ્યારે હજુરમાં જઈ શ્રીમંત બાદશાહની રૂબરૂ હાજર થયો ત્યારે તેના ઉપર હજુરની કૃપાવૃષ્ટી થઈ. જેથી તેને મનસબ કરી આપી જાગીર બક્ષીશ કરવામાં આવી; અને તેણે મમ સ્વર્ગવાસી મહારાજા જસવંતસિંહે બજાવેલી નેકરી ઉપર ખ્યાલ કરી, પિતાનો પુત્ર અજીતસિંહ, કે જે ડુંગરોમાં ભટકતો ફરતો હતો તેની કસુરની માફી માગી, તે મારી તેને બક્ષવામાં આવી તથા મનસબ આપવામાં આવ્યું અને જ્યારે મુજાહીદ જાલોરીની બદલી થઈ ત્યારે તેને જાલેરની જાગીર તથા ફોજદારી ઉપર કામ કરવામાં આવ્યું.
આ વખતે આપણે જાણવું જોઈએ કે, મુજાહીદખાન જાલોરીને મોટે દાદે ગઝની ખાન કે જે, છેલ્લા ગુજરાતી બાદશહિ મુઝફફર ઉર્ફે નહનુના વખત પહેલાંથી ફેજદારી ઉપર હતું અને ગુજરાતને મુલક ખાલસા થવા તથા તેને અકબર બાદશાહના કબજે કરવા વખતે પિતાનાં સદ્ભાગ્યને લીધે બાદશાહની સેવામાં આવી પહોંચી સત્તાધીન થયે હતો. તેના ઉપર બાદશાહની કૃપા થઈ હતી અને તેની જાલેરની ફોજ. દારીની ઉમેદને પ્રથમથી ચાલતા આવેલા ધારા પ્રમાણે પુરી પાડવામાં આવી હતી તથા સરકારી નોકરી કરવા માટે સુબાની સાથે નીમણુંક કરવામાં આવી હતી. તે વિષેના વારંવારના લખાણ ઉપરથી જણાઇ આવેલ છે અને એવું કહેવાય છે કે, ગઝનીખાનના ઘરડાઓ પરદેશના વતનીઓ હતા. તેઓ કોઈ કામપ્રસંગે પિતાના દેશથી નીકળીને આ દેશમાં આવી વસ્યા હતા અને ગુજરાતી બાદશાહના આશ્રયનીચે રહીને પોતાની છે. દગી ગુજારતા હતા. આ વર્ષે રાજના લાભાર્થે જાલોર પરગણું અછતસિંહને આપવામાં આવ્યું તથા મુજાહીદખાન જાલોરીને પાલણપુર તથા ડીસાની જાગીરદારી અને જિદારી આપવામાં આવી. તેની ઓલાદ એક પછી એક આ લખાણમાં ઉતરતી ચાલી આવે છે.
મુહમ્મદ ફરાખશીયર બાદશાહ કે જેને કતલ કરવામાં આવ્યો હત તેના વખતમાં રહીમ પારખાં નામને માણસ પાલણપુરનો ફજદાર થઇને અમદાવાદ આવેલ હતું, અને ત્યાંથી લશકર એકઠું કરીને પાળે
Page #402
--------------------------------------------------------------------------
________________
૨ ૩૫૬
તે તરફ્ ગયા હતા. ત્યાં જઇને તેણે ગઝનીખાન જાલેારીની સાથે લડાઇ કરી પણ તેમાં તેને તેહ મળી નહિ, તે પછી ગઝની ખાતે પેાતાની ભેટ તથા પેશકશી દરબારમાં મેકલી હતી અને માલ માકલ્યાની બહાલીને હુકમ તેણે મેળવ્યા હતા, તથા જાતનાં ભાગની જાગીરા તથા પાગાને દોબસ્ત અને નેકરી પેટાને પગાર કે જે, ખસા સ્વારા જાતના અને પ્રગણાના સા રવારાનેા પગાર તેને મળતા હતા અને બાકીને ભાગ જાગીરદારાને મળતા હતા.
આ દેશમાં બખેડા ઉભા થયા અને રાજકારામારમાં ભંગ પડી ગયા ત્યારથી તે જગ્યા જમીનદારની માફક તેમના કબજામાં છે. તે લેાકેા ખાદશાહી સેવા કરતા નથી. અને આસપાસનાં કેટલાંક સ્થાનેને જબરદસ્તીથી ઝગડા કરી કબજે કરી લીધાં છે અને તે પાંસરે જવાબ પણ આપતા નથી. તેના ટુકમાં સાર એ છે કે, સુરતથ્યદરના મુસદી અમાનતખતે પોતાના જીવનની દોરી જગકર્તાને સ્વાધીન કરી દીધી હતી અને એક જાતની મરેઠાઓની ગડબડ તે તરફ ફેલાઇ ગઇ હતી. તેથી સુમા સાઅતખાંએ એવા ઠરાવ કર્યા કે, નજરઅલીખાનને તૈયાર લશ્કર આપીને સુખાના તેનાતી લેાકેાની સાથે રક્ષણાર્થે તે જગ્યાએ માકલી દેવા. જેથી તે ખંદરના રહેવાસીઓનાં કાળજાં ઠંડાં પડયાં. હલ્લુરમાંથી સુરત બંદરની મુસદીગીરી દયાનતખાનને અપાઇ, અને શેખ મહમ્મદ ફાજલ હુજુરી ગુરજબરદારની સાથે સાઅતખાનને એક હાથી ઇનામમાં મેકલવામાં આધ્યેા. આ વખતે જોધપુરના નાયબ ફેાજદાર પીરાઝખાં મેવાતી મરી ગયેા હતેા. તેથી સજાઅતખાંએ વીરમગામમાં નાયબ ફેજદારનું કામ કરનાર શેખ મુહમદ ફાજલ જાહિદને જોધપુરની ફાજદારી ઉપર નિમ્યા . અને ધોળકાના ખાલસા મહાલની અમલદારી તથા કેાજદારી સૈદ્ધ મેડિસનના બદલાયાથી હજુરમાંથી નીમાયેલા મીર મુહમ્મદ ખાકરને આપવામાં આવ્યાથી તેણે આવીને પેાતાને સાંપેલુ' કામ કરવા માંડયું. સને ૧૧૧૦હિ॰ માં સરકા હુકમ પ્રમાણે ખસે રૂપિયાના પુડાંથી એક હજાર ધાડા ખરીદ કરવા ઉમ્મતુલ મુલ્કની માહારને હુકમ સુષ્માના દીવાન ઉપર આવ્યેા.
કાળાં લુગડાં ઉપર મહેસુલ લેવાનો ઠરાવ.
સુરત'દરના મુસદીની એવી અરજ ખદરના મહેસુલ ખાતાં તરફથી એવું જાહેર
હજુરમાં આવી કે, પુરજાનાં થયુ` છે કે, જ્યારે પહેલા હુકમ
Page #403
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૭ |
પ્રમાણે ચાલીશે એક અને ચાલીશે મેનુ હાંસલ ખરીદીની જગ્યાએ લેવાના રાવ થયેા હતેા, તથા કાળાં લુગડાંના જે માલ અરબી સમુદ્રમાં થઇને અરખરતાન જવામાટે અમદાવાદ તથા ધોળકા વિગેરેના સુખાના મહાલેામાંથી આવેછે તે માત્ર ઉપરનું મહેસુલ ઝુરામાં નોંધવામાં આવતું હતું અને વેપારીએ તે માલની રસીદો લઇને ધારા પ્રમાણે અમદાવાદ મહાલના મુસદીની રૂબરૂ રજુ કરતા હતા અને ત્યારબાદ સરકારી ઠરાવ પ્રમાણે વેચાણની જગ્યાએ મહેસુલ લેવાનેા ઠરાવ થયા હતા. તેથી અમદાવાદ અને ધોળકાવિગેરેના સધળા માત્ર ઉપરનું મહેસુલ પુરજામાં લેવાતું હતુ અને વળી પાછેા હાલમાં પહેલાંના ધારાપ્રમાણે ખરીદીની જગ્યાએ મહેસુલ લેવાનેા ઠરાવ થયા છે. તેથી મહાલાના મુસદીએ કાળાં લુગડાં વગેરેનું સેકડે પાંચ ટકા પ્રમાણે કાયદા વિરૂદ્ધ અમદાવાદમાં લે છે અને વેપારીઓને દાખલા ચિગ્નિ આપેછે. જેથી જુના કાયદાને બાજુએ મુકાય છે અને સરકારને નુકસાન થાયછે. તે ઉપરથી સુખાના દીવાન ખાજાઅબ્દુલ હમીદ ઉપર ઉમ્દતુલમુક અસદખાનની માહેારવાળા હુકમ આબ્યા કે, મહાલાના મુસદીએ અમદાવાદમાં પાંચ ટકા ઠરાવે કે, કાળાં લુગડાંની આવદાનીની નિકાસ કે જે, અરબસ્તાનના વાસ્તે થાયછે તેમાંથી બનાવવામાં આવતા ધોળકા વિગેરેના માલને કપણુ હરકત કરવી નહિ, જેથી જીના ધારા પ્રમાણે પુરમાં મહેસુલ વસુલ કરવામાં આવે અનેસર કારને નુકશાન પણ થાય નહિ વેપારીઓ પાસેથી એવી જામીનગીરીઓ લખાવી લેવી કે, તેઓ જે માલ ત્યાં લઇ જાય તેનું મહેસૂલ ભર્યાની ૨સીઘ્ર સુરત બંદરના મુસદીઓ પાસે રજી કરતા રહે.
પ્રથમ એવું લખાઇ ગએલ છે કે, સુખા અને સદ્ઘરખાન ખાખી વચ્ચે અણુબનાવ થયા હતા, અને પાટણુની નાયબ ફાજદારીથી તેને બદલવામાં આવ્યા હતા. આ વખતે સામતખાનની અરજ ઉપરથી તેને હલ્લુરમાં ખેલાવવામાં આવ્યા, જેથી તે માળવાને રસ્તે રવાને થયા. મુહમ્મદ બહાદુર શેરાની કે જે, સદરખાન બાબીની બદલીમાં ત્યાંની નાયબ જિ દારીનું કામ કરતા હતેા તેણે તે હાલેાલ કાલોલના નાયબ ફોજદાર સૈયદ કાલેને સાંપી દીધી તે પછી સરકારી પેશકશીમાં માકલાએલા શિકારી ચિત્તાએ આ વખતે હજુરમાં જઇ પહેાચ્યા હતા તે ઉપરથી સાઅતખાન ઉપર સરકારી હુકમ આવ્યા કે, બીજા ચિત્તા પણ મેાકલાવી આપવા.
Page #404
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૮ ] તે હુકમને અનુસરી સુબાએ પાટણના ફોજદાર સઈદ કાલેને રાજા અછતસિંહની તરફથી નિમાયેલા સારના નાયબ ફોજદારને, હળવદના રજદારને, પાલણપુરની જાગીર અને ફોજદારી ઉપર નિમાયેલા કમાલખાન જાલોરીને અને જે જે સ્થળોએ ચિત્તાઓ મળી આવે છે તે તે ઠેકાણે ઘણી તાકીદથી લખી મોકલ્યું અને પોતે જમીનદારીથી પેશકશી વસુલ કરવા તથા બંદેબરત કરવા અર્થે બહાર નિકળ્યો અને સંતોષકારક બંદોબસ્ત કરી દસ્તુર પ્રમાણે જોધપુર જવાને તૈયાર થયો.
સને ૧૧૧૧ હિ૦ માં સીતાનની સરહદથી બાદશાહજાદા મુહમ્મદ અકબરની એવી અરજી હજુર ઉપર આવી છે, જેમાં સરહદ સુધી લેવા આવવાનું લખ્યું હતું. તે પરથી બાદશાહજાદાની મદદને માટે મારી પત્ર અને સુંદર પોશાક મોકલવામાં આવ્યો અને આ કામ આરંભનાર સુબો સજાઅતખાન તથા દરકદાસ રાઠોડ ઉપર ગુરજબરદાર ખાજા મહમદ જયા તથા મુહમદ રજાની સાથે હુકમો અમદાવાદ મોકલવામાં આવ્યા. તેઓ અત્રે આવ્યા ત્યારે બાદશાહને જાણ થઈ કે, આ અરજી સાચી નહતી, જેથી સઘળું કામ બંધ રહ્યું. તે સિવાય સજાઅતખાને ધંધુકા મહાલ અમલદારની અરજ ઉપરથી સોરઠના ફોજદાર મુહમ્મદ બેગને, તોફાની કાઠીઓને શિક્ષા કરવા માટે લખ્યું, કેમકે ધંધુકા પરગણું દરકદાસની જાગીરમાં કપાયેલું હતું.
શેખ હિદાયતુલા ખબરપત્રીના લખવાથી બનાવોની નેંધબુકમાં સરકારે જોયું કે, ઈદગાહની મજીદમાં નિમાજ પઢનારાઓને જગ્યાની ઘણી તંગી પડે છે. તેથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે, બે દરજાને કાઢી નાંખી ભજીદને વધારી આપવી. “યા ખુદા. તે વખતે મુસલમાનોને જગ્યાની સંકડાશ પડતી હતી અને આ વખતે એક હાર પણ પુરી થતી નથી.” એજ વર્ષમાં શેખ અકરમુદ્દીનની બનાવેલી નિતીશાળા અને મરછદ એક લાખ વીશ હજાર રૂપિયાથી પુરી બંધાઈ ચુકી હતી. તે પછી ધર્માધિકારીની અરજી ઉપરથી નિશાળ તથા વિદ્યાર્થીઓના ખર્ચને માટે સાવલી પરગણામાં આવેલું સુંદર ગામ તથા કડી પરગણમાં આવેલું સેહી આગામ અને ભેજ ખર્ચના દરરોજના બે રૂપીઆ સરકારમાંથી કરી આપવામાં આવ્યા. આ વખતે આ શોભિતિ નિશાળ પડી ભાગવાની તૈયારીમાં છે અને ગામો મરેડાઓને ભોગવટામાં ગયાં છે,
Page #405
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૮ ] સને ૧૧૧૨ કિ.માં ખાસ બાદશાહી હુકમથી સુબા સજાઅતખાન ઉપર હાતમબેગ નામના ગુરજબરદારને જાલેર મોકલવા વિષેને હુકમ આવી પહોંચ્યો. જેથી તે ગુરજબરદાર જાલોર ગયો. અને રાજા અછતસિંહ પોતે કરેલાં કૃત્યોનાં કારણથી બીક રાખીને ઢીલ કરતો હતો તથા જવાબ લખવામાં વિલંબ કરતો હતો તેથી સુબા સજાઅતખાને ગુરજબરદારને લખ્યું કે, ઘણી ઝડપથી શેરાવલી કરી જવાબ લઈને મેલાવી દેવો કે જેથી હજુરમાં વિદિત કરવામાં આવે.
આ વખતે બાદશાહની સ્વારી પરનાલા મુકામે હતી ત્યાંથી હુકમ આવ્યા મુજબ નજરઅલીખાનને સારી સન્યાસહિત ત્યાં મોકલી દીધે, જેથી તેણે ત્યાં જઈને મરેઠા સાથની લડાઈમાં પૂરતી મહેનત કરી અને તેમાં તેની ઘણી પ્રસંશા થઈ, તેમજ બાદશાહે પણ તેની સારી કદર કરીને વખાણ કર્યા અને તે સુબા સજાઅતખાનના મૃત્યુ સુધી ત્યાં જ રહ્યો હતો. તે પછી તેને પિશાકનું માન આપવામાં આવ્યું અને રજા લઈને તે અમદાવાદ તરફ પાછો ફર્યો.
સને ૧૧૧૩ હિતમાં માહે સફર માસની તારીખ ૧૩મી ને બુધવારના દિવસે સુબા સજાઅતખાનની આયુષ્યને અંત આવી રહેલો હોવાથી તે મૃત્યુ પામ્યો અને પિતાના ઘરની પાસે બનાવેલ મકરબા (દરગાહ) માં તેને દફન કરવામાં આવ્યો. એક કવિતામાં દર્શાવેલ છે કે –“ગમે તેટલાં વર્ષ સુધી દીર્ધાયુષ ભેગે, તે પણ એક દિવસ તે, જરૂર આ સંસારના સુંદર અને સુશોભિત મહેલોમાંથી જવાનું તો છેજ,
સુબાના મૃત્યુ પામ્યા પછી ખાજા: અબ્દુલ હમીદખાન દીવાને સરકારી નેકરને પોતાની સાથે રાખીને સુબાના માલ ઉપર જપ્તી મુકી, તથા સિપાહીઓમાં પગારના પૈસાને માટે જરા સરખે બખેડે ઉઠો. તે સઘળી હકીકત હજુરમાં લખી મોકલવામાં આવી અને બંદે બસ્ત તથા રક્ષણ માટે પુરતી તજવીજ રાખવામાં આવી. - ખરા પૂરાવાવાળી હકીકત ઉપરથી એવું જણાય છે કે, સુબા સજા
અતખાને પિતાના મૃત્યુ પામવા પહેલાં પિતાની હાલતને વિચાર કરતાં પિતાને નહિ બચવાની આશા જણવાથી પિતાનાં ઢેર, ઘોડા અને માણસે વિષે હજુરમાં લખી જણાવેલ હતું. જ્યારે તેના મૃત્યુ પામવાના ખબર બાદશાહના સાંભળવામાં આવ્યા ત્યારે તેની આવી પડેલી ખોટ અને તેની
Page #406
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૦ ]. સારી સેવાઓ કે જે બાદશાહને દીલપસંદ હતી તેના વિષે પણ હવે પછીના માટે ઘણીજ અફસોસી દર્શાવવામાં આવી, અને તેની તમામ મીલ્કત તેના વારસોને પાછી મેંપી આપવાને હુકમ કરવામાં આવ્યો. તે હુકમ મળતાંજ સઘળી મીત સોંપવામાં આવી અને સુબાના દીવાન ઘેડા તથી હાથીને ધારા પ્રમાણે હજુર તરફ રવાને કરી દીધા.
આ વખતે ખાજા અબદુલ હમીદ ઘણોજ માનવંતો થઈ પડ્યો હતું, તેની ઉપર સરકારી હુકમ આવ્યો કે, જ્યારે બાદશાહજાદો મુહમ્મદ અજમશાહ ત્યાં પહોંચી જાય ત્યાંસુધી સુબાના બંદેબરતની પૂરતી તજવીજ રાખવી. તે બાદ હજુરમાં એવી અરજ કરવામાં આવી કે, સજાઅતખાને મરવા પહેલાં પાટણની નાયબ ફોજદારીનું લશકર બરતરા કરીને રસ્તાઓમાંથી ઉઠાડી લીધું હતું, જેથી થાણુ માણસોના જતા રહ્યા પછી કોળી લોકોના બખેડા અને તોફાનમાં વધારો થઈ ગયો છે. તે એટલે સુધી કે, ગામડાંનાં ઢોરો પણ બહાર ચરવા જઈ શકતાં નથી અને ધોળા દિવસે પણ દરવાજા બંધ કરી દેવા પડે છે. તે ઉપરથી સરકારી હુકમ થયો કે, બાદશાહજાદાના આવી પહોંચતાં સુધી સુબાને બંદોબસ્ત પૂરતી તજવીજ અને સંભાળથી રાખે. અથવા તો સુબાના દીવાને સજાઅતખાનના નોકરીમાંથી પહેલાંના ધારા પ્રમાણે જરૂર જેટલાને બહાલ રાખીને બંદોબસ્ત કરો અને તેઓનો પગાર સુબાના મહેસુલોમાંથી આપવો તથા એવો પાક બંદોબસ્ત કરો કે જેથી કોઈ પણ જાતના બખેડા ઉભા થવા પામે નહિ. આડત્રીશમ સુબો બાદશાહજાદ મુહમ્મદઆજમશાહ.
સને ૧૧૧૩ હિજરી. - સુબ સજાઅતખાન કે જે, જાતીકા ચાલીસ હજાર રૂપિયાનું મન સબ અને ચાલીસ હજાર સ્વારોના લશ્કરનો ધણી હતો ખાન અબ્દલ તેના ભરણ પામવાથી તેની જગ્યાએ બાદશાહજાદો હમીદખાનની નામદાર આલી જાહ મુહમદ આજમશા બહાદુર દીવાની. હજુરમાંથી અમદાવાદની સુબેગીરી તથા જોધપુરની ફોજદારી ઉપર નિમાઈ આવ્યો, અને અજમેરની સુબેગીરી પણ અમદાવાદની સાથે જોડી દેવામાં આવી. આ વખતે તે પોતે દક્ષિણી લોકોને શિક્ષા દેવા માટે ઉજેના
Page #407
--------------------------------------------------------------------------
________________
[ ૩૬ ] તાબાના ગામ ધારમાં પડાવ નાખીને પડેલો હતો, તે વખતે સરકારી હુકમ આવ્યો કે, ત્યાંથી અમદાવાદ જઈને સુબાઓના મુલકી તથા ખાલી બબસ્તને હસ્તક કરી પૂરતી તજવીજ રાખવી. તે હુકમને અનુસરી બાદશાહજાદો ઝાબુવાને રસ્તે થઈ અમદાવાદ આવવા રવાને થયે તે વિષેની ખબર ઝાબુવાના જમીનદારને પડતાં તેણે સામે આવીને રૂપિયા ૧૦,૦૦૦ સોળહજારની પેશકશી રજુ કરી, અને પિતાના તાબાની સરહદ સુધી સાથે જઈને પિશાક તથા ઘેડ ઇનામમાં લઈ રજા મેળવીને તે પાછો ફર્યો. ત્યાર પછી રસ્તામાં દીવાન અબદુલ હમીદખાન તથા બાદશાહી ન કરો લેવા માટે સામે આવી સેવામાં હાજર થયા. બાદશાહજાદે પેશકશીઓ લેતો અને બંદોબસ્ત કરતા સન મજકુરના માહે જમાદીઉસ્સાની માસની ૧૬ મી તારીખે જોષીઓએ જેએલા મુહુર્તની સારી ઘડીએ શહેરમાં દાખલ થયો, અને તમામ કારોબાર સંભાળી લઈ ફોજદાર તથા થાણદારોની નિમણુક કરી દીધી. તે સિવાય બાદશાહી નેકર અનામુલ્લા ગુજરાતીને ચારહજાર શિરબંધીના સ્વાર તથા શહેરના કોટ બહારની ફેજિદારી આપી, જાફર કુલી તથા કાજીમબેગને જોધપુરના નાયબ ફોજદારની જગ્યા આપી અને કેટલાક રાજદરબારી પિચના લીધે પાટણની ફોજદારી હજુ રમાંથી દરકદાસ રાઠોડને આપવામાં આવી. હવે પિતાને પૂરાણી ઈમારતે પસંદ નહિ હેવાથી રૂસ્તમબાગ તથા ગુલાબબાગમાં મોટી ઈમારત તૈયાર કરવાનો હુકમ આપી પાયા નંખાવવાનું કામ શરૂ કરી દીધું, અને તે ઇમારતો તૈયાર થતાં સુધી પોતે તંબુ-ડેરામાં રહેવા લાગ્યો. . .
હવે જાણવું જોઈએ કે, એરંગજેબ બાદશાહના દશ વર્ષના રાજ્યમાં જે બનાવ બન્યા તે પૈકીના જે આ સુબાના અમલના હતા તે બધા ગેઠવાઈને રચાયા, કે જેનો આધાર દફતરમાં દીવાને તથા સુબાઓ ઉપર આવેલા હુકમો છે, અને બીજા ભરૂસાદાર લેકોના લખાણ તથા કહેવા ઉપરથી શામેલ કરવામાં આવ્યા છે. સુબા સજાઅતખાનની હકુમતના બનાવો તેના ખાનગી બસોદા કે જે, તેણે ફરજદારે તથા નાયબ વિગેરેને લખ્યા હતા તેમાંથી જે લખવાલાયક હતા તે લખાઈ ગયા છે. હવે કેટ લીક બીનાઓ કે જે, આગળ પાછળ મુકવાની સમજ નહિ પડવાની કસુર થઈ હોય તો દરગુજર કરશો, અને બાદશાહજાદાના વકીલોની સુબેગીરીના વખતે જે કાંઈ લખવામાં આવે તેમાંથી કેટલાંક આલમગીરી લખાણો
Page #408
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૨ ]
હેજીમાંથી બાદશાહજાદાના નામથી અને અમીરાના નામથી આવેલાં તેની ઉપર ખાલસાના દીવાન ગ્યાસુલ્લાખાનના દસ્તખત હતા તે લખાઇ ગયા છે અને તે સાહેબના ભરણુ પામવા પછી કાયમ બાંધેલા છે અને થોડીક હકીકત સુખાના દીવાન ઉપર આવેલા હુકમાના દતરમાંથી લેવાઇ છે, અને તે શિવય લેાકેાની ખતાવેલી હકીકત છે.
આ વખતે સુરતના મનાવા પૈકીની હકીકત હવ્વુરમાં વિદિત થઇ કે, નંદનખાર, સુલતાનપુર, કસારા અને ખાલાઘાટમાંથી આશરે દશ ખારહજાર મરેઠા સ્વારે આવી પહોંચ્યા છે અને તેએને મનસુખે સુરત ઉપર ચડાઇ કરવાના છે. તે વિષેની ખબર સુરત દરના મુસદ્દી નજાઅતખાનને પણ થઈ છે. તે ઉપરથી બાદશાહજાદા બહાદુર ઉપર હજુર હુકમ આવ્યા કે, સુરતખદર એ પણુ ગુજરાતની સુભેગીરીમાંજ આવેલું છે, માટે તેની પૂરતી ખબરદારી અને દાબત રાખવેશ. તે સિવાય ોધપુરના કિલ્લેદારે પોતાની નાકરીનું રાજીનામું આપ્યું હતું તેથી હન્નુર હુકમ આવ્યા કે, જો ખાદશાહજાદાની મરજી હેાય તેા કોઇ પણ લાયક માણુસને ત્યાંની કિલ્લેદારી ઉપર નિમા, અને જો તેમ ન રૂચતું હોય તે પછી સરકારી નાકરા પૈકીના કાપણુ ભરાસાદાર અને લાયક નાકરને ત્યાં મેાકલાવી દેવા. ત્યારબાદ વળી હજુરે એવા હુકમ કર્યાં કે, દરકદાસ રાડોડનાં જાનવરાને આજદીન સુધી ખારાક મફત મળતા હતા અને તેની મુદત પુરી થઈ ગઇ છે, તેમ તેને વકીલ પણ હજુરમાં નથી, કે જેથી તે આ કામ કરી શકે; માટે તેના વકીલને અને તેના દીકરાને, તથા તેના ભાઇને અને તેના સ્નેહી-સામતીએને હજુરમાં મેાકલાવી આપવા.
ત્યારબાદ હજુરમાં એવી અરજ કરવામાં આવી કે, બાદશાહજાદાના તખેલાના ઘેાડા મરી ગયા છે. તે ઉપરથી હજુરમાંથી ત્રણ ધેડા સાજ સામાન સહિત મેકલવામાં આવ્યા, અને એજ વખતમાં દર્કદાસ રાઠોડને હજુરમાં લાવવા માટે એક ગુરજબરદારને મેાકલવાનેા ઠરાવ કરવામાં આવ્યેા, તેથી ખાદશાહજાદા ઉપર હુકમ આવ્યો કે, તે બની શકે તે દરદાસ રાઠોડને હજુરમાં આવવા માટે રવાને કરી દેવા અથવા તે। એજ જગ્યાએ તેનું કામ કાઢી નાખવું, કે જેથી તે, અજીતસિહ વિગેરે બીજા રાઠોડાને ઉસ્કેરવાનું કામ કરવા પામે નહિ. વખતે વાદરાના ફોજદાર બહાદુર શેરાનીએ લુટારાઓને પકડવા તથા તેમાંના છ જણને ઠાર મારવાનુ
આ
Page #409
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૩ ]
કામ ધણી બહાદુરીથી કરેલુ હતું અને બાદશાહજાદાએ તેના જાતીકા મનસમમાં સે। રૂપિયાના વધારા કરી આપવાની હજુરમાં સિારસ કરી હતી, કે જે મંજુર થઇ અને હુકમ આવ્યા કે, તે લેાકા જ્યાંસુધી ક્રીથી તેવાં કામ કરવામાટે અચકાય નહિ અને તેવા ગુન્હાનાં કામેા નહિ કરવા માટેના ભર।સા લાયક જામીને આપે નહિ ત્યાંસુધી તેને કેદમાં રહેવા દેવા અને ખીજા લુટારાઓ કે જેઓ તેવા ગુન્હાનાં કામેા કરતા હાય અને તેઓ કેદ પકડાયલા ન હોય તેા તેઓને પકડીને કેદ કરવા. તે પછી ખંભાતની મુસદ્દીગીરી પેાતાનાં બાપ એતેમાદખાન ) તેા ખેતાબ મેળ વનાર મુહમ્મદ માહસનને આપવામાં આવી અને ખાદશાહજાદાની તત્ત્વીજ ઉપર તેને હરાવવામાં આવ્યેા.
સફદરખાન ખાખીનું આવવું અને દરકદાસ રાઠોડનુ હાસવું, તથા તેની પુઠે લશ્કર માલવાના ઠરાવ
સજાઅતખાનની સુભેગીરી વખતે એવું લખવામાં આવેલુ છે કે, કેટલાંક ખટપટભર્યા' કૃત્યેાના લીધે સફદરખાન ખાખીને સજામતખાનની અરજ ઉપરથી હજુરમાં ખેાલાવેલા હેાવાથી તે, તે તર જવામાટે રવાને થઇ ગયા હતા. તે જ્યારે માળવે પહોંચ્યા ત્યારે, મુખતારખાનના દીકરા કમરૂદીનખાન કે જે, પેાતાના પીતાના મરી જવાથી તેને ખિતાબ તથા માન ભાગવતા હતા અને માળવાની સુખેગીરી ઉપર નિમાયલા હતા તેણે અમદાવાદની સુખેગીરીના વખતની જુની ઓળખાણુના લીધે મજકુર ખાખીને પેાતાની પાસે રાખીને સરકારમાં અરજ કરી કે, આ કર્મહિણુ-અભાગ્યા માણુસ હજુરમાં આવવા માટે તૈયાર છે, માટે સરકાર તેના ઉપર કૃપા કરીને તેને પણ સરકારી નાકરીમાંજ ગણુશે એવી આશા છે. આ અરજ બહાલ રાખવામાં આવી અને સદરખાન ખાખી પેાતાના પુત્ર-પરિવાર સહિત ત્યાંજ પડી રહ્યો હતા. તે પછી બાદશાાઢાના વકીલેાના કબજામાં તેને સાંપી દેવામાં આવ્યા અને સદરખાન બાબીને પણ અમદાવાદ આવવાની ઇચ્છા પુરી પાડવાની તક મળી, જેથી બાદશાહજાદાની હજુરમાં પેાતાના વકીલને માકલી પેાતાના અંત:કરણની સઘળી વાત જાહેર કરી અને બાદશાહજાદાએ હલ્લુરમાંથી રજા મેળવીને તેને અમદાવાદ ખેરલાવી લીધે..
Page #410
--------------------------------------------------------------------------
________________
| [ ૩૬૪ ] - હવે આ વખતે સરકારી હુકમ આવેલ હતો કે, દરકદાસ રાઠોડને હજુરમાં મોકલાવી દેવો અથવા તે તેને જલદીથી અંત લાવ. તે હુકમ માટે સફદરખાન બાબીએ કરાર કર્યો કે, મજકુર રાઠોડને બાદશાહજાદાની દેવીએ કેદ કરીને લાવું છું અથવા તો તેને ઠાર મારી નાખું છું; પરંતુ દરેક દાસતે બાદશાહજાદાના બોલાવ્યાથી પિતાની ફોજદારીના મહાલ પાટણથી રવાને થઇને સાબરમતી નદી)ના કિનારા ઉપર આવેલા વાડજ ગામમાં આવીને મુકામ્ કર્યો હતો, અને જે દિવસે તે બાદશાહજાદાની સેવામાં જવાનો હતો તેજ દીવસે બાદશાહજાદાના હુકમથી લશ્કરના તમામ બક્ષિ
સુબાના તેહનાતી મનસબદાર અને સફદરખાન તથા તેના છોકરાઓ, એ બધાએ પોતાનાં હથિયારો સહિત સજ થઇને એવી ગપ ચલાવી કે, બાદશાહજાદાની સ્વારી શિકારે જાય છે. તે સઘળાઓ દરબારમાં હાજર થયા અને બાદશાહજાદાએ દીવાનખાનામાંથી બહાર નિકળીને દરદાસને હાજર કરવાનો હુકમ કર્યો. દરદાસે તે દિવસે અગિયારશ હોવાથી હિન્દુ લોકોના રિવાજ પ્રમાણે અપવાસ કરેલો હતો અને તેથી જોજન લઈ પિરવારીને બાદશાહજાદાની હજુરમાં હાજર થવાનું ધારતો હતો તેવામાં ઉપરા ઉપરી માણસો મોકલી તેને બોલાવવામાં આવ્યો, તેથી તેને સંદેહ. ઉત્પન્ન થયો અને શિકારે જવા માટે લશ્કરની તૈયારી થયેલી સાંભળીને તેના મનમાં વધારે શંકા આવવા લાગી. જેથી ભોજન નહિ કરતાં પિતાના તંબુઓને આગ લગાવી સળગાવી મુકીને સ્વાર થઈ પિતાના લશ્કર સાથે મારવાડ તરફ નાસી ગયો. કે જ્યારે દરકદાસના હાસી જવાની ખબર બાદશાહજાદાને પહોંચી ત્યારે તેણે અફજલખાન તથા બાદશાહી લશ્કર સાથે તોપખાનાના દારોગાને, મનસબદારોને અને સફદરખાન બાબીને હુકમ કર્યો કે, મજકુર રાઠોહની પાછળ જઈને તેને પકડી લાવો અથવા તો તેને ઠાર મારી નાખવો. આ હુકમ મળતાં જ સઘળાઓ ઘણી જ ઝડપથી દેડીને પાટણ તર૪ જઈ પહોંચ્યા. તે વખતે ત્યાં દરદાસને જુવાન પૌત્ર હાસી નહિ જતાં પિતાની હિમ્મતથી મુકામ કરી રહેલ હતો. તેણે પોતાના દાદા દરકદાસને કહ્યું હતું કે, સંગ્રામમાંથી વગર ઘા ખાધે ન્યાસી જવું તે ઘણુંજ શરમાવા જેવું લાંછન છે. હું જઈને ફોજથી ગુંથાઈ જાઉં છું અને તમે આ સંકટમાંથી બચીને ચાલતા થઈ જાઓ. જો કે તે (દરકદાસ) એ વાતને નહિ ગણ
Page #411
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૫ ]. કારતાં એવું ધારતો હતો કે, પોતે જાતે યુદ્ધ કરવું, પરંતુ પિતાના પૌત્ર ઘણું ઘણું કહેવા માંડ્યું તેથી અને વખતની તંગાશના લીધે પિતે ચાલતો થઈ ગયો. તે પછી દરકદાસનો પૌત્ર પિતાની પંગતિમાં મેળવી લીધેલા કેટલાક રજપુતોને સાથે લઈને રસ્તા ઉપર હિમ્મત ભીડીને સામે આવીને ઉભો રહ્યો, અને યુદ્ધ કરવું શરૂ કરી દઈને પિતાનાં હથિયાર વાપરતાંની સાથેજ બહાદુરી દેખાડવા લાગ્યો. છેવટે દરકદાસનો પૌત્ર, સફદરખાન બાબીના દીકરા કે જેઓને હમણું સુધી કંઈપણ ખિતાબ મળેલા નહેતા અને જેઓનાં નામ મુહમ્મદ સલાબતખાન તથા મુહમ્મદ ખાનજહ હતાં તેઓના અને મુહમ્મદ અશરફ ગરીના ઉપરા છાપરી ઘા પડવાથી ધરણી ( જમીન ) ઉપર ઢળી પડે અને મરણ પામ્યો; તેની ઉછળતી તલવારના ઘા મુહમ્મદ સલાબતખાનના માથા ઉપર અને તીર ઘા મુહમ્મદ અશરફને લાગેલો હતો. તે સિવાય બાકી સહિસલામતી હતી અને કેટલાક રજપુત પણ મરીને જમીનદોરત થઈ પડેલા હતા. આ અવસરને લાભ લઇને દરકદાસ ત્રણ ગાઉ ઉપર આવેલા ઉંઝા તથા ઉનાવે પહોંચી ગયો, અને તેની પાછળ પડેલું સરકારી લશ્કર તેના પૌત્ર સાથેની મારામારીના થાકના લીધે થોભી ગયેલું હતું તેમજ વખત પણ વધારે વિતિ ગયેલ હોવાથી થોડે દૂર જઈને મુકામ કર્યો. રાતના પાછલા પહેરે દરકદાસ નિશ્ચયપણું ધારણ કરીને આગળ ચાલતો થયો અને પિતાને પુત્ર પરિવાર કે જેને પોતે પાટણમાં મુકી ગયો હતો તેને લઇને થરાદ જતો રહ્યો. હવે સરકારી લશ્કર પાટણમાં ગયું અને દરકદાસના નિમેલા કોટવાલને મારી નાખે, તે પછી દરકદાસના નહાસી જવાની હકીકત, તેના પૌત્રનું કપાઈ જઈ મરણ પામવું અને ફોજના સરદારેની હકીકત બાદશાહજાદાને રોશન કરવામાં આવી, જેથી થયેલા હુકમ પ્રમાણે સધળાઓ પાછા ફર્યા.
એજ વર્ષે શેખ નુરૂલહક તથા શેખ બિરૂલ ઇસ્લામ કે જેઓ હજુરની રજા લઈને હજ કરવા ગયેલા હતા તેઓ જ્યારે પાછા ફરીને આવતા હતા તે વખતે બાદશાહી વહાણોના કોલકરાર ફીરંગીઓથી લેવા વિષેને સરકારી હુકમ જવાના લીધે પાટણમાં આવેલાં ફિરંગી લેકનાં નૌકાસૈન્યનાં વહાણોએ પિતાની સન્મુખે આવતાં જતાં વહાણોને પકડી લીધાં, તેમાં આ બન્ને શખ લોકે પણ તેઓની ( ફીરગીઓની ) કેદમાં
Page #412
--------------------------------------------------------------------------
________________
પકડાયા. જ્યારે એ વિષેની ખબર હજુરના જાણવામાં આવી ત્યારે એતે. બારખાનની જગ્યાએ નિમાઈ આવેલો સુરત બંદરો મુસદી નાબતખાન કે જેને જાતીકા પાંચ હજાર રૂપિયાનું મનસબ અને શરતવાળા ત્રણસો સ્વારોને વધારો કરી આપેલ હતો અને અસલ તથા વધારે મળીને કુલ જાતીકા પાંચસો અને એક હજાર બેવડા પવારાની સત્તા ભેગવત હતું તેને ખાસ સુશોભિત પિશાકનું ઈનામ આપવામાં આવ્યું હતું અને તેને એવો હુકમ કરવામાં આવ્યો હતો કે, ફિરંગીઓની કેદમાં પકડાયેલા સઘળા મુસલમાનો તથા બને શેખોને ઘણી જ તાકીદે મુક્ત કરાવવા તે પછી બાદશાહજાદા આલી જાહના તાબાના મીર સામાની પદવી મીર મુહમમ્મદ બાકરને આપવામાં આવી. તે સિવાય બક્ષિગીરી તથા પત્ર વહેવારીની જગ્યા ઉપર ને માનખાનને નિમવામાં આવ્યો. તે પછી બાદશા. હજાદાએ શેખ અબદુલ હકના દીકરાઓ ઉપર કૃપા દેખાડવા અને શેખ એકરમુદ્દીનને ખિતાબ આપવા વિષેની તજવીજ કરીને હજુરમાં જે અરજ કરી હતી, તે ઉપરથી હુકમ આવ્યો કે, વધારાની ગુંજાશ નથી. જેથી કાજી અબદુલ હક વહાબ, શેખુલ ઇસ્લામ, અબદુલ હક અને નુરૂલ હકને ખિતાબો મળેલા નહોતા,
આ વર્ષમાં સિઈદ કમાલખાન કે જે, ઈડરની ફોજદારી ઉપર નિ. માયેલો હતો તે પિતાના સ્વાભાવિક મતથી મરણ પામ્યો. જેથી તેના પુત્ર સિદ બાકરને દોઢસો રૂપિયાનો વધારે અને શરતવાળા ચારસો સ્વારો આપીને પ્રાંતીજની ફોજદારી અને રસુલનગરની થાણદારી ઉપર કાયમ કર્યો અને તેને બીજા ભાઈઓને મનસબ આપવામાં આવ્યું. ત્યારબાદ સુરત બંદરથી એવી ખબર મળી હતી કે, કસારા ઘાટના, નંદનબારની આસપાસના અને સુલતાનપુરની મરેઠાઓનાં ટોળાં નિકળેલાં છે અને તેને એને મનસુબા સુરતબંદર લેવાનું છે તેથી સુરતબંદરને બચાવ કરવા વિષેનો બાદશાહજાદા ઉપર હુકમ આવેલું હતું, જેથી બાદશાહજાદાએ મુહમ્મદ બેગખાન અને નજરઅલીખાન વિગેરે સુબાના તેહનાતી મનસબદારોને બોલાવીને પિતાની સરકારી ફોજ તેઓને સોંપી. તે ફોજ સુરતબંદર પહોંચીને થોડીક મુદત ત્યાં રહીને પાછી ફરી. આ વખતે સરકારી હુકમ આવ્યો કે, હુસેન મોહમ્મદ ગુજરાતીનો દીકરે શેખ અબદુલ શકર જે કાંઈ પણ ધર્મ સંબંધી કામ બતાવે તો તેની ગોઠવણ કરી આપવી,
Page #413
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૭ ]
તે સિવાય અજમેરમાંથી અપાતા એક કરાડ દામ કમી થયેલા હતા તેથી તેના ખદલામાં ઇડર પરગણું ખાદશાહજાદાની જાગીરમાં કાપી આપવામાં આવ્યુ.
શિયળવત–સ્રી જાનીબેગમના દેહત્યાગ, સને ૧૧૧૪ હિજરી
બાદશાહજાદા બહાદુરની સ્ત્રી જાનીબેગમ કે જે, લાંખી મુદ્દતથી મંદવાડ ભાગવતી હતી તેને કુદરતી રીતે મૃત્યુકાળ પાસે આવેલા હેાવાથી મરણ પામી, અને તેની મૈયતને શાહી બાગની બાજુએ દફનાવવામાં આવી. તેની ચે:તર પુરતી દીવાલ બાંધવામાં આવી અને તેના શાને થાડાક દહાડા રહેવા દઇને ત્યાંથી કાઢીને દીલ્લી લઇ જવામાં આવ્યુ. તે એગ મના માતનું વર્ષ કાઇ શબ્દપતિએ કુરાનના શ્ર્લોકમાંથી એવી રીતે શોધી કહાડેલુ છે કે, '' વ ઉર્દુ ખુલી જન્નતી ” ( ૧૧૧૪ ) એટલે તેને .
સ્વર્ગમાં દાખલ કરા
در
એજ વર્ષે ખાદશાહજાદાની અવલ અક્ષિગીરી અને સુખાની ખક્ષિગીરી સાથે મેળવી દઇને હજુરમાંથી નેમાનખાનને નિમવામાં આવ્યેા; આ વખતે સૈયદ અજમતુલા કે જે, કાપડ-ગાંસડીના દરાગાનું કામ કરતાં હતા તેણે ચારી કરેલી હતી. બાદશાહજાદાએ પેાતાના કર અબ્દુલ વાસે નામીતે કરાડગીરી મહેસુલના અધિકારીની જગ્યા ઉપર નિમ્યા હવે સૈયદ અજનતુલ્લાની ચેારીની ખબર જ્યારે હજીરમાં પહોંચી ત્યારે તેને નેકરીમાંથી કાઢી મુકવામાં આવ્યેા અને તેની જગ્યાએ તેમાનખાનના દીકરા મીર અમજઢતે નિમવામાં આવ્યેા; તે સાથેજ સુખાના દીવાન ઉપર હુકમ આભ્યા કે, મજકુર દરેાગાએ ચોરી કરીને જે કાંઇ લીધુ હાય તે વિષે ખીલકુલ વિલંબ નહિ કરતાં તેને ખુલાસાથી જવાબ લેવા અને ચેારેલી રકમ વસુલ કરીને ખજાનામાં દાખલ કરી દેવી તથા તે વિષેને દાખલા હજીરમાં મેાકલાવી દે. ત્યાર બાદ લુગ ડાંની ગાંસડીએના અમીત શેખ અકરમુદીનની અરજી ઉપરથી સુખના દીવાન ઉપર હુકમ આવ્યા કે, બાદશાહજાદાના વકીલેાના હુકમથી અબ્દુલ વાસે કે જેને મહેસુલની વસુલાત ઉપર કામ કરેલા છે તેને દૂર કરીને ગેરવ્યાજખી રીતે થતા બંદોબસ્તને અટકાવી વ્યાજબી રીતે બંદોબસ્ત કરવા.
Page #414
--------------------------------------------------------------------------
________________
[[ ૧૮ ] - એ જ વર્ષે સઘળા સુબાઓ ઉપર હજુર હુકમ આવ્યો કે, કેઈએ પણુ પંચાંગ લખવાં નહિ, કેમકે એ કામ ધર્મશાસ્ત્રથી વિરૂદ્ધ છે અને એ વિષે જોષીઓ પાસેથી મુચરકા લખાવી લેવા. તે પછી બાદશાહજાદા ઉપર હજુર હુકમ આવ્યો કે, તમારે ફરમાશો તથા ખર્ચમાં ઘણું જ ધ્યાન રાખવું અને ગુજરાત દેશ એ એક હિન્દુસ્તાનના શણગાર રૂપ ગણાય છે. તેમાં સઘળી જાતના હુન્નરી અને ધંધાદારી લોકો રહે છે, ત્યાંથી હાલમાં સરકારી કારખાનામાં જે જાતને માલ આવે છે તે ઘણીજ ઉત્તમ કારીગીરીવાળો, ઉમદા કસબને, ચળકાટવાળો, ટકાઉ અને કિમ્મતમાં પણ ઘણો જ
છે. ત્યાંની સઘળી વસ્તુઓ કુદરતને પણ ભૂલાવો ખવરાવે તેવી છે, માટે તે ઉપર ખાસ ધ્યાન રાખીને તે લેકોને કામવગર રહેવા નહિ દેતાં એક ચેકસ ટાઈમ મુકરર કરી આપીને કામે વળગાડવા જોઈએ, કે જેથી જે કાંઈ નસિબમાં હોય તે તેઓને મળી શકે, દીલ્લીના કારખાનાઓમાં કિનખાબ તથા રૂની વસ્તુઓની બનાવટ ઘણીજ ઉમદા થતી હતી પરંતુ તે હાલમાં બંધ પડી ગયેલી છે. પણ જો તમે ગોઠવણ કરવા ધારશો તે ત્યાંથી પણ ઘણાજ ઉમદા કારીગરો મળી આવશે.
મજકુર વર્ષમાં કુરાનની બે પ્રતો, કે જેમાંની એક સોનેરી જાય અક્ષરથી લખાયેલી હતી અને બીજી મુહમ્મદ રજાના શિષ્યના હાથથી લખાયેલી હતી તે તથા તેની સાથે બેતાલીશ હદીસો કે જેને સંગ્રહ ખુદ બાદશાહે પોતે પણ કરેલો હતો તે, તથા સાકરલાટનાં વરસાદી લુગડાં કે જે, તે વેળાએ યુરોપથી તુરતનાં જ આવેલાં હતાં તે બધાં હજુરમાંથી બાદશાહજાદા બહાદુરને ઈનામમાં આપવામાં આવ્યાં.
જ્યારે શ્રીમંત સરકાર (બાદશાહ)ને જાણવામાં આવ્યું કે, મરેઠા લોકોનાં ટોળાંઓ બહાર નિકળી પડીને બકાના અને સુરત બંદરે આવવાને ઈરાદો રાખે છે ત્યારે બાદશાહજાદા ઉપર હુકમ લખી મોકલ્યો કે, કોઈ પણ બનાવ બનતાં પહેલાં તેને નહિ બનવા દેવાને બંદબત અગાઉથી કરવો જોઈએ અને સુરત તર૪ લશ્કર રવાને કરીને તમારે શિકાર અર્થે ભરૂચમાં જઈને ભવું. તે સાથેજ વળી એવો પણ હુકમ કરેલો હતું કે, સોરઠમાં આવેલું સોમનાથનું મંદીર કે જે, ખારા સમુદ્રમાં આ વેલું છે અને તે પડી ગયેલું હોવાથી ત્યાં મૂર્તિપૂજા પણ થતી નહતી તે વિષેની કઈ પણ હકીકત જાહેર થઈ નથી કે, ત્યાંની શું હકીકત છે !
Page #415
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૯ ]
માટે જે ત્યાં ક્રીથી મૂર્તિપૂજા થતી હાય તેા તેમાંથી સધળી મૂત્તિઓને બહાર કાઢી નાખીને તે મદીરને બધા ભાગ પાડી નાખવેા, કે જેથી ઈમા રતની નિશાની પણ રહેવા પામે નહિ, તે પછી બાદશાહી લાટા અને થાળી તથા સુરતમાંથી ખરી થયેલા એક ધાડા કે જે, ઘણાજ ખુબસુરત દેખાવવાળા, કદાવર બાંધાનેા અને ખાસ રવારીને લાયક હતા તે ખાદશાહને માટેજ ખરીદેલેા હતેા તે, તથા બીજો ઘેાડે કે જેનું નામ સમદ રાખલું હતું તે બિમાર હાવાથી હજીરમાં મેકલવામાં આવ્યેા નહેાતે તે બાદશાહજાદાને ઈનામ આપવામાં આવ્યાં. તે વખતે હજુરને હુકમ આ વ્યા કે, એતેમાદખાનનેા દીકરા મુહમ્મદ મેાહસન કે જે, ઐતેમાદખાનને ખિતાબ ભાગવે છે તેને રૂબરૂમાં ખેલાવીને કેટલાક ઘેાડા બતાવી તેના અશ્વજ્ઞાનની પરિક્ષા કરવી.
ત્યારખાદ ખાદશાહજાદા ઉપર હજુર હુકમ આવ્યે કે, એક વખતે સમસુદીનખાને એવી અરજ કરી હતી કે, પીર’ગીઓ સાથે કરારનામું કર્યા શિવાય વહાણા મુસાીએ જતાં નથી અને આઠ વર્ષ થયાં સુરતના વહેપારીઓ, આરબ સેાદાગરા અને મક્કાના વહેપારીઓનાં વહાણાને સમુ દ્રમાં લુટી લઈ નાશ કરવામાં આવે છે, તેમજ મુસલમાનેનાં વહાણા પૂરતી ધારતીમાં આવી પડયાં છે અને એતેમાદખાનની છેલ્લી કારકીર્દીના વખતથી આજ દીન સુધી ત્યાંના ફેાજદારા તેને ખંદોબસ્ત બિલ્કુલ કરી શકયા નથી તેમ કરી શકતા પણ નથી, અને ઇસ્લામીની દુઃખદાયક સ્થિતિ માટે આંખ આડા કાન કરીને દૂર દૂર કરતા કરે છે. સુરત-એ અમદાવાદના તાબામાં આવેલુ છે માટે તમે। અહાદુરે અંદરમાં રહેતા સેાદાગરે વિગેરે માહિતગાર લેાકેાની સલાહ લઇ એ વિષેના પૂરતા બંદોબસ્ત કરવા અને તેની વિગતવાર ખબર હજુરમાં લખી મેાકલવી. ફીરગી હદ ઉપરાંત વધી ગયેલા છે તેથી બિલ્કુલ વિલંબ કરવા જેવું નથી અને હવે કામ કરવામાં પણ સખ્તાઇ અને ખેમુરબ્વતીપણાની જરૂર છે. સમુદ્રમાં તુર્કી અને શ્રીર’ગી»ામાં આમનસામન લડાઇ ચાલ્યાજ કરે છે. તે કદી કદી એક ખીજાથી સરસામાં ચડી જાયછે. મસ્કતના ખારજીએ કે જેએ મક્કા તરતા ધર્મચુસ્ત લેાકેા છે તેઓની પાસે યુદ્ધ સામગ્રીએ પણ સારી છે. આપણા સરકારી લશ્કર અને પીરગીઓની વચ્ચે કદી પ લડાઇ થઈ નથી. તે બાદ હજુર આજ્ઞા પ્રમાણે સુખાના દીવાને ટાંપીવાળા
Page #416
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૦ ]
વહેપારીના માલને શહેરમાં જપ્ત કર્યો, પરંતુ કેટલાક દિવસો વિત્યાબાદ સુરત બંદરના મુસદીની અરજી ઉપરથી તેની કસુરની માફી આપવામાં આવી અને તેવિશે એ સરકારી ઠરાવ બહાર પાડ્યો કે, મજકુર સુબાના તાબાના રાજ્યમાં વસતા જે ટોપીવાળા અને અરમની લોકોને માલ જપ્ત થયો હોય તેઓને તેઓના માલ ઉપરથી જપ્તી ઉઠાવી લઈને સઘળો ભાલ પાછો આપ, તેમ તેઓના વહેપારમાં હવે પછી બિલકુલ હરકત કે ડખલ કરવી નહિ.
આ વખતે સુબાના દીવાને અમદાવાદના કોટની મરામત કરવા માટે ૨૬,૦૦૦ છવ્વીશ હજાર રૂપિયાના ખર્ચને અડસટો કરીને હજુરમાં અરજી મોકલેલી હતી, તે ઉપરથી પરવાનગી આપવામાં આવી કે, વીશ હજાર રૂપિયા બે હપ્ત શાહજાદાના વકીલોને સરકારી ખજાનામાંથી આ કામ વાસ્તે આપવા અને તેઓએ આ મરામતનું કામ ઘણી જ તાકીદે
' હવે દરકદાસ રોડ તથા અજીતસિંહ કે જેઓ નાસી ગયા હતા તેઓનું અભિમાન વધી પડ્યું હતું. તેઓ હદ ઉપરાંત આગળ આગળ ડગલાં ભરતા જતા હતા અને અતિશે ઘાતકી વિગેરે કેટલાંક નાલાયક કામે કરતા હતા. તે ઉપરથી સરકારી હુકમ આવ્યો કે, તેઓનું જસવંતસીંહને સિદ્ધાંત લઈ બોધ કરવાનું કામ બનાવટી છે, પણ બેશક, તેની ભવિષ્ય સુચનાથી પણ બાદશાહજાદા અને ધર્માધિકારી ગ્યાસુદીનની તજવીજથી મનસબના વધારાનું ભાન મળ્યું. તે પછી સુબાના દીવાન અબ્દુલ હમીદખાન ઉપર ઉતુલમુક અસદખાનની મહોરવાળો હુકમ આવ્યો કે, એક લાખ મણ અનાજ ખંભાત બંદરે લઈ જઈ સમુદ્ર કિનારે રહેલાં સરકારી લશ્કરના માણસને જેમ બને તેમ વહેલાસર પહોંચાડી દેવું. ત્યારબાદ એ હુકમ આવ્યો કે, સાયર-કોઠા મહાલના મુસદીઓએ શહેરની આસપાસના માલના મહેસુલની હકીકત તથા સાયરખાતાની પૂરતી કેફીઅત સંક્ષેપમાં લખી કૌક (નળી) ના ભુંગળાંમાં નાખીને દર મહિને એકવાર હજુરમાં મોકલતા રહેવું.
સને ૧૧૧૫ હિજરીમાં સુબાના બનાવોના કાગળો તપાસતાં બાદશાહજાદાની હજુરમાં પૂરદીલ શેરાનીની જગ્યાએ વડોદરાની ફોજદારી જાતીકા સો રૂપિયાનો વધારો અને નેકરીની શરતના ૫૦૦ સ્વારની
Page #417
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૧ ].
સત્તાના વધારાથી પહેલાંની તેમજ આ નવી નેકરીઓ ભેગી કરી દઈ અબ્દુલ હમીદખાનને આપવામાં આવી અને વીજાપુરની ફોજદારી ઉપર ત્રણસો સ્વારનો વધારો તથા પિશાક આપીને સફદરખાન બાબીને નિમવામાં આવ્યો. તે બન્ને ફોજદારી તથા સોરઠની ફેજિદારી ઉપર મુહમદબેગખાનના બદલાયાથી શેર અંદાજખાનને આસપાસના ઉજદારની જગ્યા ઉપર કાયમ કર્યો. જ્યારે તે વિષેની અરજ હજુરમાં જાહેર કરવામાં આવી ત્યારે હુકમ થયો કે, જે પુરદિલ શેરાનીથી કંઈ કસુર થઈ હોય, કે જેથી તેને કાઢી મુકવામાં આવે, માટે તેની ઘટતી તજવીજ કરીને હજુરમાં ખબર આપવી. અને સોરઠની જગ્યા કંઇ ઓછાં મનસબવાળી નથી માટે તે જગ્યાએ મોટા મનસબવાળા માણસને નિમવાની જરૂર છે. આ કામ ઉપર કાયમ થતા સુરતના મનસબદાર તરફથી રૂપિયા પાંચ હજાર ચાલ્યા આવે છે, રાજધાનીથી દૂર હોવાના લીધે દક્ષિણ તથા બંગાલાના સુબાઓને બહાલી બરતરફીની સત્તા આપવામાં આવેલી છે અને હજુર સ્વારી હાજર છતાં પણ હજુર હુકમસિવાય, હજુરે બહાલ કરેલા ફેજદારોની ફોજદારીના મનસબ ઉપર બીજાની નિમણુંક કરવી એગ્ય નથી. સુબાની દીવાનીનું કામ ફોજદારી સાથે કંઈપણ સંબંધ ધરાવતું નથી, અને તેમાં નવાઈ જેવું પણ કંઈ નથી. ધોળકા એ ખાલસા પરગણું છે અને તે, શહેરની નજીકમાં જ આવેલું છે, માટે ત્યાંની અમલદારી ઉપર તેને, તથા વડોદરાની ફોજદારી ઉપર મુહમ્મદ બેગખાનને તેના મનસબમાં વધારે કરી આપીને નિમવામાં આવે છે. અમદાવાદ બહારની ફોજદારીની જગ્યા સરકારી નોકરે તેમજ તમારા નાકમાંથી જે કોઈ યોગ્ય હોય તેને સેંપવી. આ વખતે બાદશાહજાદાના વકીલોને સોરઠ પ્રાંત વાંટા સહિત આપવામાં આવ્યો.
શહેરની મજીદે અને તેમાં વિષેશ કરીને જુમાભરજદ તથા ઈદગાહમાં શુક્રવારના દિવસે જે મીરાબર ઉપર ઉભા રહીને ખુતબો પઢવામાં આવતો હતો તે મીમ્બરનાં પગથીયાં વધારે હતાં તેથી બાશાહજાદાએ વિદ્વાન આમ લોકોના મતથી તે બન્ને મજેદના મીમ્બરો તોડી નંબરકત ત્રણજ પગથિયાં ફરીથી કરાવી આપ્યાં; કારણ કે, હજરત પેગમ્બર સાહેબના વખતમાં એથી વધારે પગથિયાં નહોતાં તેથી તે પ્રમાણે કરી આપ્યાં.
હવે વીજાપુરની ફોજદારીની જગ્યા સફદરખાન બાબીને માટે મંજુર કરવામાં આવી, કેમકે તેથી દીવાનનું કામ તદન જુદું જ અને
Page #418
--------------------------------------------------------------------------
________________
[
૩૭૨
]
બિલકુલ નિઃસંબંધી હતું. ખંભાતના મુસદીના જુલમથી કાયર થઈ ત્યાંની તે બાદશાહજાદા આગળ જઈને ફરીયાદ અરજીઓ રજુ કરી, કે જે અરજીઓ હજુરમાં મોકલવામાં આવી. તે ઉપરથી હજુર હુકમ આવ્યો કે, વડોદરાની નોકરી નહિ મળવાથી તેમજ વીજાપુરની નોકરી ઉપરથી ઉતરી મુકયાથી ખાજા અદુલ હમીદખાન ઘણો ઝંખવાણો પડી ગયેલ હશે, માટે ખંભાતની અમલદારી તેને સોંપવી, કે જેથી તે ત્યાં જઈ નાયબ મુકી પાછો આવે. સરકારી હુકમ આવ્યાથી બાદશાહજાદાએ ખંભાત બંદરની મુસદીગીરી ઉપર એતેમાદખાનની નિમણુંક કરી હતી જેથી ફરી હુકમ થયો કે, તેને ખંભાત મોકલી દેવો અને બીજી ફોજદારીઓ પૈકીની વીજાપુરની
જદારી ઉપર જે તમારી ઈચ્છા હોય તો અબ્દુલ હમીદખાનની નિમણુંક કરવી. તે બાદ ઈલતિફખાનને માટે હજુરમાંથી સો રૂપિયાના મનસબના વધારાની મંજુરી આપવામાં આવી અને બાદશાહજાદાની સરકારના મીર સામાન મીર બાકરને મોતમીદખાનનો ખિતાબ આપવામાં આવ્યો.
ત્યારબાદ શહેરના ઔષધાલયના અધિકારી હકીમ મુહમ્મદ તકીશિરાજીની બદલી થવાથી તે જગ્યાએ હકીમ રજીઉદીનને નીમવામાં આવ્યો અને બાદશાહજાદાની દરખારત ઉપરથી પહેલા દરજજાની બક્ષિગીરી ઉપર મસ્તઅલીને ઠરાવવામાં આવ્યો. એજ વર્ષમાં બાદશાહી નીલમ, બાદશાહી પિશાકનાં ત્રણ લુગડાં, નાજુક સુશોભિત ચિનાઈ લોટ અને સોનેરી જાવ ખંજર કે જે ઉપર સુલેમાની ઝવેરનું જડિત્ર કામ કરેલું હતું તે, તથા કાશ્મીરી કારીગીરીવાળી નકશિદાર કચકલની એક ખુરશી –એ બધી ચીજો હજુરમાંથી બાદશાહજાદાને ઈનામ દાખલ આપવામાં આવી. તે પછી સાબરમતીના સામા કાંઠા ઉપર રહેતી રઈથત ઉપર સિપાઈઓ તેમજ પઠાણો તરફથી ગુજારવામાં આવતા જુલભાટ વિષેની અરજી જ્યારે બાદશાહજાદા બહાદુરને રોશન કરવામાં આવી ત્યારે કમ કર્યો કે, લશ્કર ટુકડીએ જઈને તેમને રીક્ષા તથા સમજુતી આપવી. જેથી તે ફેજના લોકો
વતી ફરે છોડી દઈ લડવા તત્પર થઈ ગયા. તે વખતે મુહમ્મદ ઉમર તથા મુહમ્મદ ઉસમાન તકી–એ બને જમાદારોની સિફારસી અરજ ઉપરથી , તેમની બધી કસુરો માફ કરી હુકમ કર્યો કે, હવે પછી કોઈ પણ માણસને દુ:ખ દેવું કે નુકશાન કરી જુલમ કરવો નહિ. આ વખતે હજુમાંથી બાદશાહજાદાએ કરેલી અરજ ઉપરથી શેખ અકરમુદ્દીનને, તેના સગાએને અને નજરઅલીખાનને જાગીરો આપવામાં આવી તથા નાણાં
Page #419
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૩ ] ચોકસીના દરોગાના અમીન નજમુદીનખાનને પચાસના વધારાનું ઈનામ આપવામાં આવ્યું.
સને ૧૧૧૬ હિ. માં અમદાવાદના પીર લોકોના ઉફસમાં જે નાદુરસ્ત, કામો થતાં હતાં તે બાદશાહજાદા બહાદુરના હુકમથી બંધ કરવામાં આવ્યાં અને મુહમ્મદ બેગખાનને બાદશાહજાદાની બેઠવણ પ્રમાણે સે સ્વારની સત્તાને વધારે કરી આપવામાં આવ્યો. એ જ અરસામાં સુલેમાની હેરાઓ રસીઓ વેચનાર ઈસા તથા તાજ લોકોને દબાવી ડરાવીને તેમની પાસેથી નાણું કઢાવે છે અને લોકોમાં ખટે ધર્મ પ્રસરાવે છે. એવી અરજ થવાથી બાદશાહજાદાના હુકમથી તેઓને કેદ કરવામાં આવ્યા, કે જેથી તેઓ ફરીથી એવું કામ કરવા પામે નહિ. આ વર્ષમાં દક્ષિણી લોકોનું તોફાન સુરત ભણી આવી પહોંચેલું હોવાથી બાદશાહજાદાને હુકમ કરવા માં આવ્યો કે, સુરત એ એક ગુજરાતમાં આવેલું શહેર છે માટે બિલકુલ વિલંબ નહિ કરતાં ઘણી જ ઝડપથી કુમકનું લશકર ત્યાં મોકલાવી દેવું અને જે તે તેની લોકો ત્યાં આવી પહોંચ્યા હોય તો તેઓને પકડીને સખત શિક્ષાએ પહોંચાડી દેવા, અને નજરઅલીખાન જે ખજાન લઈને આવે છે તે ખાનદેશના સુબા બેહરોઝખાનને પહોંચાડવા માટે તમારે સુરત તની સરહદ સુધી પહોંચાડવો. ત્યારબાદ વળી એવો હુકમ થયો કે, મુસ્તુફા કુલી નામનો સરકારી નોકર કે જે, ભરૂચની ફોજદારી તથા વડોદરાના બંદોબસ્તીખાતાનું કામ બરાબર રીતે કરે છે તેના વિષે હુકમ થયો કે, મજકુર સરદારને એકહજાર સ્વારની કુમક તુરતજ પહોંચાડી આપવી. કારણ કે તે સુરતથી ઘણીજ નજીકમાં છે, તેથી તે ત્યાં વહેલાસર પહોંચી શકશે, એજ અરસામાં શ્રીમંત બાદશાહના સાંભળવામાં એવું આવ્યું કે, અમદાવાદના વેપારીઓના માલના રોજમેળમાં ખબરપત્રી હમેશાં નિશાન કરી. હરકત કરે છે. તે ઉપરથી સુબાના દિવાન ઉપર હુકમ આવ્યો કે, ખબરપત્રી અથવા તો તેના ગુમાસ્તાઓ તેમના માલમાં નાણાંના સંબંધમાં વચ્ચે પડી હાથ ઘાલે નહિ, તેમજ પરવાનાનાં નિશાનો પણ કરી શકે નહિ, તે વિષે.. ને પૂરતો બંદોબસ્ત રાખે. બાદશાહજાદા મુહમ્મદ આજમશાહની સ્વારીનું હજુર
' હુકમાનુસાર બુરહાનપુર તરફ રવાના થવું, - અમદાવાદનાં હવા-પાણી બાદશાહજાદાની તંદુરરતીને માફક પડતાં નહિ હેવાથી તે વિષેની અરજ બે વખત હજુરમાં કરવામાં આવી, જેથી
Page #420
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૪ ]
આ વખતે બાદશાહને દયા ઉપજવાથી એવું માન આદશાહજાદા ઉપર મેાકલ્યુ* કે, તમારે આ આજ્ઞાનુસાર અમલ કરી આવતા રહેવું અને ત્યાં એક લાયક કાયમ નાયઅને ત્યાંસુધી મુકરર કરવા, કે જ્યાંસુધી કાશ્મીરના સુએ બ્રાહૌમખાત અમદાવાદની સુએગીરી ઉપર અને તેને પુત્ર જબર દસ્તખાન લાહારની સુખેગીરીથી બદલાઇને અજમેરની સુખેગીરી તેમજ જેધપુરની ફેાજદારી ઉપર આવી જઇ પેાતાને સોંપાયેલા હાદાનું કામ પેાતાના હસ્તક સભાળી લે. આ ક્માન મળતાં બાદશાહજાદા સન મજકુરના માહે શાખાનમાસની તારીખ ૧૯મી શુક્રવારના રાજ શુદ્ધ નિષ્ઠાથી બાદશાહી નાકરી બજાવતા ખાજા અબ્દુલ હમીદખાન-સુત્રાના દિવાનના તે જગ્યાએ ઠરાવ કરી બુરહાનપુર જવા માટે રવાને થયા. તે પછી એક એવા હુકમ આબ્યા કે, મકકે ગયેલા શેખ જમાલુદીન ઉપર ગુપ્તદાન માટે ચાલીશ હજાર રૂપીયાની હુંડીએ મેાકલાવી દેવી.
હવે દરદાસ રાઠોડ કે જે, પોતે કરેલા ગુન્હાની બીકના લીધે ન્હાસી ગયા હતા તેણે પેાતાની કસુરાની મારી તથા પેાતાની થઇ પડેલી ઢગી હાલતની હકિકત હવ્વુરમાં લખી માકલી હતી. તે જોઈ શ્રીમંત ખાદ શાહે તેના ઉપર કૃપાદૃષ્ટિ ક્રમાવી તેને જુનું મનસબ આપી નેકરી ઉપર બહાલ કર્યાં અને હુકમ કર્યો કે, ખાા અબ્દુલ હમીદખાન કે જે, હાલમાં નાયબ સુબાનુ કામ કરેછે તેના મનસબના બહાલની જાગીરની નેાકરીની અને તેને મદદ આપવાની ગાઠવણુની સારી સલુકાઇથી કામ કરતા રહેવું, કે જેથી તેની મુશ્કેલીએ દૂર થાય. તે સાથે વળી એવી પશુ કેમ્ફ્રીયત આપવામાં આવી કે, એ પ્રમાણે અરજ કરવાથી હજુરમાંથી તે મુજબ આપવામાં આવશે.
તે સિવાય શેખ અકરમુદ્દીન સદરે શેખ નુરૂલ કનાં ભારતે હ રમાં અરજ કરેલી તે ઉપરી એવું જાણવામાં આવ્યુ કે, રસીઓ વેચનાર મા તથા તજ વાહરા કે જેઓ પાસેથી બાદશાહજાદાએ મુચરકા લખાવી ધા હતા તે રૈયત વર્ગના માણસાને ધર્માંથી ભ્રષ્ટ કરવામાં પછાત તા નથી, માટે જો સરકારી ગુપચુપ હુકમ આ આજ્ઞાતિ ઉપર આવે । તેમને કેદ કરી હજીરમાં મેાકલવામાં આવે. જેથી તે પ્રમાણે એવા હજુર હુકમ આવી પહોંચ્યા કે, તે બન્નેને કેદ પકડી બધીવાન કરી હજીરમાં મેકલાવી દેવા. તે હુકમ મળવાથી તેના પૂરતા અમલ કરવામાં આણ્યે..
Page #421
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૫ ]
ત્યારબાદ સરકારે એવું સાંભળેલુ' હતું કે, ખાનજી નામના મુલ્લાં કે જે, મૃત્યુ પામેલા કુતબુદ્દીનની ગાદીવાળા અને ઈસ્માઈલીયા વાહેારાના મુલ્લાં હતા તેણે ખાર માણસાની સાથે એક ધર્મ-એધકને માકલ્યા છે, કે જે, લેાકાને ખાટા ધર્મના એધ કરેછે. તે લેાકેા અમદાવાદમાં આવી પહોં ચ્યા છે અને તેમની નાતના કેદમાં પડેલા વાહેારાઆને છેાડાવવા માટે તેના સેવકાએ ૧,૧૪,૦૦૦ એક લાખ, ચૌદ હજાર રૂપિયા ભેગા કર્યાં છે. તે રૂપિયા હજી સુધી ખર્ચ થયા નથી અને તે ઉપરાંત કેટલાંક પુસ્તકો પણ તેમના હવાલામાં છે. તે ઉપરથી સુમાના દિવાન ઉપર હજુર હુકમ આવ્યા કૈ, કાજી અબુલક્રાની સલાહ લઇને કોઈ જાણે નહિ તેવી રીતે એ ખાટા ધર્મવાળાઓથી ગુપચુપ રીતે આ સાથે બીજા કાગળ ઉપર જે લેાકેાનાં નામ લખેલાં છે તેમની સાથે પકડી કેદ કરી લખેલા રૂપિયા તથા પુસ્તકા સહિત ઘણીજ સંભાળપૂર્વક હજુરમાં મેાકલાવી દેવા, અને વાહેારા લેાકેાના મેટી વયના અભણુ તથા નાની વયનાં બચ્ચાં માટે શહેર તથા પરગણાઓમાં લેાકેાની ધાર્મિક આસ્થાપ્રમાણે તેમને શિખવવાનું કામ કરે અને તેઓનું ખર્ચ તેમની ઉપર ઠેરાવી આપવું, તથા દર માસે શિક્ષાની પરિક્ષા લેતા રહેવું અને તે વિષેની સધળી હકીકત હજીરમાં લખી મેાકલવી. તે વિષેને બાદશાહી હુકમ કાજી અમુલકા ઉપર પણ આવ્યા કે, તેણે સુબા (પ્રધાન) તરથી જે હુકમ મળે તે મુજબ અમલ કરવા.
ધન જાદવ વિગેરેની સરદારી હેઠળ મરેઠી લશ્કરનું આવી પહેાંચવું, સુખાના દીવાન ખાજા અબ્દુલહમીદનું તેની સામા લડવા જવું, દક્ષિણીએના હાથમાં ડુપકડાઇ જવુ... અને કેટલાક તેહનાતી મન સમદારોનું ધાર્યલ થઇ મરણ પામવું સને ૧૧૧૭ હિજરી.
જ્યારે દક્ષિણુમાંથી મરેઠા લોકો ધના જાદવની આગેવાની સુરતમંદર ઉપર ચડી આવ્યા ત્યારે ખાજા અબ્દુલ હમીદ સુખા–દિવાન તથા નાયબ મુખાએ તેમના ઉપર ચડાઇ કરી હતી, પરંતુ તેમાં તે પકડાઇ ગયા. આ બનાવમાં જે લેાકા હાજર હતા તેમાંના ભસાદાર લાફાએ જે હકિકત કહેલી તેના વિસ્તાર આ
લઘુ વન વિષે
A
સન મજકુરના અ વખતમાં મુહમ્મદન ખાનની નાયમ સુભેગીરી.
Page #422
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૬ ]. એવી રીતે છે કે, (સાચ-જુઠને દે, કહેનારના ઉપર છે) બાદશાહજાદાના ગયા પછી ના સુબા નિમાઈ આવતાં સુધી બાદશાહી હુકમથી અબ્દુલ હમીદખાન નાયબ સુબાનું કામ ચલાવી બંદોબસ્ત રાખતો હતો. આ વખતે મરેઠાઓ બાદશાહી રાજ્યમાં માથાના ફરેલની પેઠે ભમતા તોફાની હુલ્લડ કરતા હતા; તેઓએ લુંટફાટ કરી નાનાં નાનાં ગામડાં તથા કળાઓને બરબાદ કરી નાખ્યા હતા, અને જો કોઈ પણ તેમની સામે થતો તે તેની સાથે લડતા હતા, જેથી તેઓને હાંકી કહાડવા માટે સરકારી ફોજને મોકલવામાં આવી હતી અને સુબા તથા દીવાનને એવા હુકમ થયેલા હતા. કે, મરેઠ લોકો તો કાનો મચાવતા લુંટફાટ કરી પિતાના શત્રપણાના કામમાં આગળ વધવા પામે નહિ એટલા માટે એકબીજાને મદદ કરી રાહ-રસ્તાઓને પૂરતો બંદોબસ્ત રાખવો તથા જેમ બને તેમ તુરતમાંજ તેઓને નસાડી મુકવાની કોશિશ કરવી અને તે વિષેની ખબર વખતો વખત આ પતા રહેવું. તે ફરમાન અનુસાર વખતો વખતના સમાચાર મોકલવામાં આવતા હતા. હવે સુબાનું કામ કરનાર અબદુલ હમીદ પિતાની સાથે તેહનાતી મનસીબદારોને લઇને તે લોકોના આવતાં પહેલાં સુબાની સરહદ ઉપરના નર્મદાના ઘાટ આગળ તથા સુરત બંદર તરફ મુકાબલો કરવા ઉપડી ગયો. તે સિવાય બરાડ તથા ખાનદેશને સુબો અને સરહદના ફેજદારો કે જેઓની હદ સુરત બંદર સુધી આવેલી છે તે બધા પણ એજ ઈરાદાથી પિતાની જગ્યાએથી નિકળી આવેલા હતા.
હવે બાદશાહજાદાની સ્વારી ઉપડી જવાની, અને અમદાવાદમાં કોઈ સુબે નહિ હોવાની તથા પોતાને હંફાવીને પાછા કહાડે એટલું લશ્કર નહિ હોવાની ખબર જ્યારે મરેઠાઓને મળી ત્યારે ધના જુદા આશરે બે હજાર મરેઠાઓને ભગા કરી આ તરફ કુચ કરી. આ ખબર સુરત બંદરનાં લખ્યા ણોથી નાયબ સુબાના સાંભળવામાં આવી, તેથી તેણે કાયમના ધારા પ્રમાણે નજરઅલીખાન, સફદરખાન બાબી, ઇલતિફાતખાન, સૈયદ ઈદરીસખાન, નડિયા યાદ ફોજદાર, મુહમદ ખાનને દીકરી-અલીમરદાન ખાન અને નિસબદારે ફોજદાર તથા થાણદારો એ બધાને નેકરીમાં બોલાવી આજ્ઞા કરી ? સુરતબંદર જઈ પૂરત બંદોબસ્ત અને કેશિશ કરી તે તેજાની લે છે પાછો હઠાવવા અને વડોદરાના ફોજદાર મુહમ્મદ પુરદિલ શેરાનીને લઈને વામાં આવ્યું કે, તમારે ત્યાંથી જ ફોજની સાથે મળી જઈ સરકારી કામમાં
Page #423
--------------------------------------------------------------------------
________________
| [ ૩૭૭ ]
શામેલ થવું. તે પછી એ સઘળા લોકેએ યુદ્ધની તૈયારી કરીને રવાના થઈ બાબા પ્યારાના ઘાટમાં જઈ પડાવ નાખી મુકામ કર્યો અને મરેઠાઓનું લશ્કર કયારે આવશે તે જાણવા માટે તેઓ જાસુસો ઠરાવી ખબર ભગાવવા લાગ્યા, પરંતુ તે લોકોના મેળાપની જગ્યાની ખરેખરી માહિતી મળતી નહિ હોવાથી તેઓ બાબા પ્યારાના ઘાટ ઉપર આશરે દેઢ માસ સુધી નિરાંતથી પડી રહ્યા. એટલામાં સુરતબંદરની પિલી બાજુના જાસુસોએ મરેઠાઓના આવવાની ખબર પહોંચાડી, અને તે ખબરે સાચી છે એવું ચોક્કસ થયું એટલે નજરઅલીખાને સરદાર સાથે મસલત ચલાવવા માટે એક સભા ભરીને મરેઠાઓના આવી પહોંચવાના ખબર અને તે લોકોના લશ્કરનું વધારેપણું વિગેરે જે હકીકત તે સાંભળી હતી તે સઘળી અબ્દુલ હમીદખાનને લખી જણાવી અને પોતે જવાબની રાહ જોતો બેઠે, પછી
જ્યારે તે સિપાહીઓની નિગેહદાસ્તી (દેખરેખ), તોપખાનું લઈ કુચ કરી જવાની તૈયારી અને આ બનાવ બને તે પહેલાં લશ્કર ભેગું કરી લેવાને તથા ફોજ દારે અને થાણદારોને બોલાવી ભેગા કરવાના કામમાં રોકાયેલો હતો તે વખતે તેને તથા નેકરી ઉપર ચડેલી ફેજને જવાબ આપવામાં આવ્યો કે, થોડા જ વખતમાં ઘણી જ ઉતાવળે તૈયાર લશ્કરની સાથે તોપખાનું લઈ મને આવી પહોંચ્યો જાણજે, તેમજ એ કંઈ નવાઈ જેવું નથી કે તે લોકો નદી કાંઠે મોજમજાહ મહાલતા હશે અને આળસ કરી બાદશાહી કામમાં રોકાઈ સુરત બંદરે ગયેલા નહિ હશે. તે પછી એક કામ એવું તો અયોગ્ય થયું કે, અબદુલ હમીદખાન, પિતાના ઉતાવળીયા સ્વભાવને લીધે શત્રુઓની મોટી સંખ્યા સામે થોડા માણસો લઈ જવાથી પરિણામ કેવું આવશે તેને બિલ્કલ ખ્યાલ નહિ કરતાં જેટલું બની શક્યું તેટલું લશ્કર તૈયાર કરી બહાર નિકળે, તે વખતે ભેગાં થયેલાં લશ્કર પૈકીના ઘણાખરા મેમનસબદારો કે જેઓની પાસે બિસ્કુલ ઘા પણ નહતા તેઓ પિતાને તાકીદી હુકમ મળવાથી બળદગાડીમાં સ્વાર થઈ અથવા તે કોઈનાં દુઓ " ભાડે લઈ સાથેજ રવાને થયા; છે હવે નોકરીઆત લશ્કરના સરદારો કે જેઓ જવાબ આવ્યા પછી ભણી જગ્યાએથી ભેગા મળવાને આતુર હતા અને જેઓના દીલમાં સુરત અંદરની સેલ કરવાની ઇચ્છા ઘણા વર્ષોથી ભરાઈ બેઠેલી હતી તેઓ એવું ધારતા હતા કે, સુરત બંદર એ એક સલામત મથક છે અને ત્યાંના મુસદી
Page #424
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૮ ]
પાસે લશ્કરનું જોર પણ પૂરતું છે, માટે ત્યાં જો મરેઠાઓની પહેલાં પહેાંચી જવાય તેા સારૂં થાય. એવી ઈચ્છામાં ને ઈચ્છામાંજ તે આગળ વધી શકયા નહિ, તેથી અબદુલ હમીદખાન તરફથી ન ખમી રાકાય તેવાં મેણાં–ટાણાં મારવામાં આવ્યાં, જેથી તે ઉતાવળના લીધે થાડું લશ્કર (જેમાં પેલવારા મળીને પૂરા બેહાર માણસે પણ નહેાતા) લઇને રવાના થયા. તે લશકરના દરેક ખાન પાતાનાં દીલથી એવુંજ માનતા હતા કે, હુંજ વરરાજા છું અને મારા જેવા બહાદુર બીજો કાણુ હશે ? એવા ખ્યાલવાળા પવન દરેક સરદારના મગજમાં ભરાઇ ખેડા હતા તેથી તે એમ ધારતા હતા કે, જો અબ્દુલ હમીદખાન આવી મળે તેા ઠીક, અને નહિ મળે તેપણ આપણાં મન મેલાં છે એવું તે કદી પણ માનશે નહિ. હવે ગ્રહકાળ માથે ભમી રહેલા હતા. જ્યારે તેઓએ એલેકાને ઘેરી લીધા ત્યારે આ લોકો રવાને થઇ જવાના નિર્ણય ઉપર આવ્યા અને તે મુજબ રવાના થઈ તેજ દીવસના પાલા પહેારે નર્મદા નદી ઉતરવાના ઘાટ આગળ આવી પહેાંચી નદીની પેલી બાજુએ મુકામ કર્યાં અને ખીજે દીવસે ત્યાંથી સાત ગાઉ ચાલીને દાગામ આગળ આવીને મુકામ કર્યાં.
ખીજા દીવસે જ્યારે દીવસ ઉગવાને પ્રારંભ થયા તે વખતે તે લાક આગળ વધ્યા અને થોડાક દીવસ ચડયા હશે તે વખતે નર્મદાના કિનારા ઉપરનાં ગામ રતનપુર આગળ આવીને સારાં હવા-પાણી જોઇ તેઓએ પડાવ નાંખ્યા, તેમાં દરેક સરદારે જ્યાં પાતપેાતાની ઇચ્છાનુસાર અને મનપસંદ જગ્યા જોઇ ત્યાં તંબુ ઉભા કરી દીધા, અને સરંભાળ કે રક્ષણ કરવાના નિયમેાને એક ઠેકાણે ઉતરવાના લીધે બિલ્કુલ વિસારી દીધા હતા; એટલુંજ નહિ, પણુ જેવી રીતે કેટલીક ખુબસુરત ચંદ્રકાંતિવાળા યુવાન સ્ત્રીઓના વાળ જેમ જુદા જુદા વિખેરાઈ જાયછે તેમ એ લેાકેા પણ જુદા જુદા વિખેરાઇ જઇને જેમ તેમ પડેલા હતા. હજી તેને મજબુત રીતે મુકામ જામ્યા નહાતા તેવામાં તે અપેારના વખતે મરેઠા લોકોના હુલ સ્વારા કે જેઓ આગેવાન કહેવાય છે તે આગેવાનેાના કેટલાક સ્વારા ખાદશાહી - જની સખ્યાની કમી-જાસ્તીની કેડ઼ીત લઈ જવા માટે દૂરથી આવતા નજરે પડયા. ગુજરાતી સિપાઇને કોઇ દિવસ આવા શત્રુથી લડવાની. તક મળી નહાતી તેમ તેને યુદ્ધ કરવાની રૂઢીનેા બિલ્કુલ અનુભવ પણ
નહોતા. આ ખબર જેવી સામાવાળા લોકોના જાણવામાં આવી કે તુરતજ
Page #425
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૯ ]
બની શકી તેટલી ઝડપે તેના દરેક સરદારના કેટલાક સ્વારા ધાડેસ્વાર થઇને લડવાને નિકળી આવી ઘેાડા કુદાવવા લાગ્યા અને મારામારી શરૂ થઇ, થોડીવાર સુધી મારામારી અને ઝપાઝપી ચાલ્યા બાદ જ્યારે દક્ષિણી આગેવાના પેાતાના લડવાના કાયદા પ્રમાણે શત્રુને આગળ ખેંચી લાવવાના ઇરાદાથી પાછા હઠયા તે વખતે મુસલમાન શુરા સરદારા આ ઝપાઝપીને એક લડાઈ સમજી થોડીક છેડછાડ કરીને પોતાના મુકામ તર પાછા ફરી રાંધવા ખાવા વિગેરેના કામમાં રોકાઇ ગયા. એવામાં બીજી એક ટુકડીએ વળી એવુ કામ કર્યું કે, લશ્કરના ભારબરદારી કે જેઓને લશ્કર પાસે ચરવામાટે છેડેલા હતા તે બધાને જે મરેઠી સ્વારા ગુપ્ત રીતે લઇ ગયા હતા તેની પાછળ પડીને તે ટુકડી બધા ટાને છેડાવી પાછા લઇ આવી.
આ વાતને હજી થોડીજ વાર થઈ હશે અને તે લશ્કરીઓએ પણુ થોડોજ વિશ્રામ લીધા હશે, કે તેવામાં અચાનક એક મેટા વટાળાઆથી ધૂળ ઉડતી જોવામાં આવી. તે ધૂળ આ શત્રુઓની ભારે સન્યાની નિશાની દાખલ હતી. આ વટાળીઆથી દિવસ અધકાર થઇ ગયા અને તે જો. તાંજ કેટલાક કાચાં મનના માણસા ઘેલા-ગાંડા જેવા બની ગયા અને કેટલાકનાં તા કાળજા પણ ખસી ગયાં; જેથી તેઓ એક સ્થળે રહી શકયા નહિ અને થરથર ધ્રુજવા લાગ્યા. તેઓ એવા વિચાર કરવા લાગ્યા કે, એ દુઃખરૂપી કાળા ભૂતના પંજામાંથી શી રીતે બચી શકાશે ! એવા વિચારમાં ને વિચારમાં તેઓને નાસી જવાનેા કે કોઇ ઠેકાણે જઇ જીવ બચાવવાને ઉપાય જણાયા નહિ; એટલામાં મરેઠાઓનું લશ્કર આવી પહોંચ્યું. તેઓએ પોતાના બળનું પહેલુ તીર ખીજા લાકા સામે મુકામ કરી રહેલા સદર ખાન ખાખીના તંબુ ઉપર અજમાવ્યું અને તે સ્થળને ચંદ્રની આસપાસના જળકુંડળની માક ઘેરી લીધું. હવે મજકુર ખાખી પેાતાનું શુરવીરપણું અને મરદા દર્શાવતા જોશભેર લડવા લાગ્યા. આ લડાઇ હુીજ ભયાનક દેખાતી હતી. તેને જેટલી તલવારા મળી શકી તેટલી તેણે હિમ્મતથી તાણી તાણીને વાપરતાંની સાથેજ પેાતાનું પરાક્રમી શુરાતન દેખાવા માંડયું, તેમાં તેની સાથેના કેટલાક માણસા અને તેનેા (ખાખીને) દીકરા મુહંમદ ઉસમન આ સર્વોત્તમ મોતના ભાગ થઈ પડયા, તે સિવાય ઘણા માણસા ધાયલ થયા અને પેતે (બાખી) પણુ યુદ્ધસાગરમાં ડુબકી મારી કારી ધાને
Page #426
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૦ ]
ભોગ થઈ મેદાનમાં પડી ગયો; જેથી મરેઠાઓએ તેને કેદ કરી લીધો. તેના તંબુ-ડેરા-માલમતા એ સઘળું લુંટાઈ ગયું અને તેનો ભત્રીજો મુહમદ આજમ પિતાને ઘોડો મરી જવાથી કેટલાક ઘાયલ તથા બચી ગયેલા માણસની સાથે મરતાં પડતાં નજરઅલીખાનના તંબુ આગળ જઈ પહોંચે
હવે મુહમ્મદ પૂરદિલ શેરાની કે જે, કેટલેક દૂર મુકામ કરી પડેલો હતો તેના ઉપર પણ મરેઠાઓએ પિતાના માણસની હઠ કરી દીધી અને આ બખેડાને એક સખત લડાઈના રૂપમાં બનાવી દીધો. તે (મુહમ્મદ શેરાની) પિતાની બહાદુર ટોળીઓ સાથે રહીને પોતાને મળી આવ્યાં તેટલાં તિરોથી લડવા લાગ્યો. આ વખતનો દેખાવ ઘણોજ દડાજનક થઈ પડ્યો હતો અને બન્ને બાજુના માણસો પૂર્ણ જોશથી લડતા નજરે ૫ડતા હતા. તેમાં જે લોકોનાં મોતનો કાળ નજીક આવી રહ્યો હતો તેઓ યુદ્ધનો ભોગ થઈ પડ્યા અને બાદશાહી દરબારમાં બહાદુર ગણાઈ યાદી દાખલ નેંધાઈ ચુક્યા, તથા જે લોકો તલવારોના વારથી બચી ગયેલા હતા તેઓ પણ મજબૂત રીતે ટકી શક્યા નહિ, તેથી મુહમ્મદ પૂરદિલ શેરાની પિતે પણ લાચાર થઈ લડાઈમાંથી પાછો ફરીને નદી ઉપર આવી પહોંચ્યો અને ઈતીફખાને કેટલાક ગણત્રીને સ્વારથી પગની ચાલ અને મજબતીના લીધે ઘોડો મુકી દીધો. આ વખતે અસુર થઈ ગયેલ હોવાથી દક્ષિણી લોકોએ નજરઅલીખાન તથા બાકી રહેલા લોકોને કતલ કરી નાખ્યા અને તેઓ ઘોડા ઉપરથી ઉતરી પડ્યા. રાત્રીનો અંધકાર સમય આવી પહોંચેલ હોવાથી એક બીજા માણસોની સુઝ પણ પડતી નહોતી. ગાફેલ લેકનાં દિલ ગભરાવા લાગ્યાં અને તેઓ રાતના અંધકારને દીવસ સમજવા લાગ્યા, જેથી તેઓ જે તરફ રસ્તો મળ્યો તે તરફ નાસી ગયા અને કેટલાક તો મરેઠાના હાથમાં પકડાઈ ગયા. જ્યારે નજરઅલીખાને આ સઘળું જોયું અને સિપાઈઓની માઠી હાલત થયેલી જોઈ, ત્યારે તેણે માલમતા સહિત પિતાના તંબુને બાળી મુકો.
એજ વખતે જાનવરો તથા માણસોને ઘણીજ તરસ લાગેલી હતી, કેમકે સવારથી તે સાંજ સુધી લડાઈ કરેલ હોવાથી તરસ્યા થયા હતા તેમજ થાકી ગયેલા હતા, તેથી જરા વિસામો લેવા માટે થોડેક દર આવેલા નદીના કાંઠા ઉપર ગયો અને તેઓને પાણી પાઈ વિશ્રાંતિ લેવા દઈને જ્યારે પોતાના મુકામ તરફ આવવાનું ધારતો હતો તેટલામાં નર્મદા
Page #427
--------------------------------------------------------------------------
________________
| [ ૩૮૧ ] નદીમાં ભરતી ચડી આવી અને સર્વ સ્થળે પાણી ફેલાઈ ગયું, તેમાં કેટલીક જગ્યાએ તો ભાડાં પૂર પાણી ચડી ગયેલું હતું, જેથી કેટલાક સ્વારે અને પદલો તે પાણીની નાશવંત ઘુમરીમાં ફસાઈ પડી મરણને શરણ થયા, તથા કેટલાએક એવા માણસો કે જેઓની જીંદગી હજી બાકી હતી તેઓ પાણીમાં ગોથાં ખાઈ નદીને સામે કાંઠે નિકળી આવી પડતા આથડતા ભરૂચ જઈ પહોંચ્યા. ત્યાંના ફેજદાર અકબરકલીએ તેઓના ઉપર રહેમ નજર કરી અને તેમની સારી બરદાસ કરવા માંડી. નજરઅલીખાન થોડાક માણસની સાથે મુકામ ઉપર આવ્યો અને સુર્યોદય થતાં સુધી કતલ થવાની તથા ખુદાઈ સંદેશાની વાટ જોતે સંગ્રામ કયારે મચશે તેની આતુરતામાં પડી રહેલો હતો. જ્યારે દીવસ ઉગવાને પ્રારંભ થયો અને સૂર્ય ઉદય પામે તે વખતે લશ્કરમાંથી ભુંગળ, ડંકા તથા શરણુઈઓના નાદ થવા લાગ્યા અને પૃથ્વી ડેલાયમાન થવા લાગી. દક્ષિણી લોકો યુદ્ધની હીલચાલ કરવા લાગ્યા અને ચોતરફથી તીડની પેઠે ભેગા થઈ નજરઅલીખાનને ઘેરવા લાગ્યા.
આ વખતે નજરઅલીખાનને ચોતરફથી ઘેરાએલો તથા જીવ ઉપર ખેલી જનાર જેવી હાલતમાં આવી પડેલો જોઈ તેમની મંડળીના કેટલાક માણસો કહેવા લાગ્યા કે, બનવા કાળ આ કામ આપના જેવા મેટા અને સારા સારા બાદશાહી અમીરો ઉપર આવી પડ્યું. [ આ સ્થળે એક કવિતના અર્થમાં દર્શાવેલ છે કે –“ આ દુનિયારૂપી ધર્મશાળાની રીત એ છે કે, કદી માણસને જીનની પૂઠ ઉપર બેસાડે છે, તો કદી પૂઠ ઉપર જીન પણ ઉપડાવે છે. તમોએ શરવિરતા, બહાદુરી અને ખરી મર્દાઈ તો જેવી જોઈએ તેવીજ બતાવી દીધી છે. આવાં દળ-વાદળ લશ્કરની સાથે લડવું અને વળી ફતેહ પામવાની આશા રાખવી એ એક ભવિષ્ય સુચક બુદ્ધિથી ખુલ્લી રીતે જોતાં પોતાને નાશકારક મેદાનમાં ઝપલાવાનું કામ છે, પણ છવરૂપી રોકડને સહેજમાં ગુમાવી બેસવું તે કઈ રીતે ફળદાયક નથી. તે પછી બાકી રહેલા સઘળા શુભેચ્છકે, નજરઅલીખાનની સાથે રહેલાને જ્યારે આ પ્રમાણેની જીવ બચવાની વધામણી મળી અને આ ચિંતામાંથી નીકળી જવાનું સાંભળી શુદ્ધ બુદ્ધિથી દષ્ટાંતો કહી સંભળાવી હથિયા નહિ ચલાવવાનું કામ માંડી વાળવાને તેમણે જોર દેખાડ્યું. તેઓ અવશ્ય કરી મળ્યા અને ઘણી ઇજત આબરૂની સાથે આગળ વધ્યા. આ બનાવ સન મજકુરના છલકાઇમાસની છેલ્લી તારીખે બન્યો.
Page #428
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૨ ]
ખાજા અબદુલ હમીદખાનના બહાર પડવાની અને અત્રે આવવાની ખબર દક્ષિણીઓમાં એવી રીતની ફેલાઈ છે, તે ઘણો જ પાસે આવી લાગે છે, જેથી તેઓએ એવું ધાર્યું કે, રખેને તેને આ થયેલી હારના બનાવની ખબર મળે અને તેથી તે કદાચ અહિંથી પાછો જતો રહે અથવા તે કોઈ ઠેકાણે ભરાઈ બેસીને તે જગ્યાને પાકે પાયે મજબુત બનાવી લે.
દક્ષિણી–મરેઠાઓ ઉતારા આગળ આવી પહોંચ્યા તે વખતે મુસલમાની ફોજ મોટા ફેલાવમાં પડાવ નાંખી પડી રહેલી હતી. હવે ભારે ઘોંઘાટ તથા બુમાટ ચોતરફ થવા લાગ્યો. આ ભયંકર અને ત્રાસ ઉપજાવનારા બનાવથી જે લોકોના મનમાં બીક પેસી ગઈ હતી તે લોકો રાત્રીના અંધકારરૂપી કાળા પડદાને દિવસનો તેજસ્વી પ્રકાશ માની લઇને રાત્રીના વખતને સદભાગ્યે મળેલો સમજી બીકના લીધે પોતાનો બચાવ કરવાની ખાતર આસપાસ જ્યાં નજર પડી ત્યાં પહોંચી ગયા. હવારે કે જ્યારે ઘણાખરા માણસોના આયુષને અંત આવી લાગેલો હતો ત્યારે તારારૂપી લશ્કરના બાદશાહે પિતાની ચળકતી સોનેરી તલવારને રાત્રી રૂપી મ્યાનમાંથી બહાર કાઢી એટલે કે દીવસના વખતે દક્ષિણી લોકો લઢાઈ કરવા લાગ્યા. મુસલમાન બહાદુરે પણ તેમની સામે હાર બંધાઈ પિતાને બચાવ કરતા લડવા લાગ્યા. એક બીજાઓ આમને સામન પિત પિોતાની બહાદુરી બતાવવા લાગ્યા અને તોપ તથા બંદુકોની અગ્નિને વર્ષાદ વરસવા લાગ્યા. ધર્મયુદ્ધની પેઠે યુદ્ધના મેદાનને લગ્નને મંડપ સમજી ઘેલા-ગાંડા થઈ વખાણવા લાયક બહાદુરી બતાવવામાં આવી અને તીરના રૂપમાં ગોળીઓના આવવાથી આત્મારૂપી પ્રાણ ઉડી જવા લાગ્યા. ઘણાખરા નામદાર અને શુરવીરો કપાઈ ગયા જ્યારે કેટલાક લોકોએ ઘા ખાઈ બને તરફની ભલાઈ મેળવી હતી. શત્રુઓનું લશ્કર ગણત્રીમાં જોકે ઘણું વધારે હતું પરંતુ તે કેવું અને કેટલું હશે તેતો બિલકુલ કહી શકાતું જ નહોતું. તે સઘળું દરેક ઠેકાણેથી કીડીઓ તથા તીડની માફક એકઠું થયું હતું અને
જના કાયદેસર યુદ્ધના નિયમોમાં ભંગ પાડી દીધો હતો, જેથી હાર થઈ ગઈ આ ખબર મળતાંજ દક્ષિણી લેકો બનતી ઉતાવળે જલદી રવાને થઇ એક રાતમાં નર્મદા નદી ઉતરવાના બાબા પ્યારાના ઘાટ ઉપર આવી પહોંચ્યા. બનવાકાળ તેજ દિવસે અબ્દુલ હમીદખાન–મનસીબદાર અને ખોટા ઢોંગ દેખાડનાર જવાંમરદો-જેવા કે, સફદરખાન બાબીના દીકરા-મુહમદ શેર
Page #429
--------------------------------------------------------------------------
________________
[ [ ૩૮૩ ]
તથા મુહમદ સલાબત, મુહમદ અશરણ તથા મુહમદ અસદ ગારી, ખલીલખાન, મુસાહેબખાન, માસુમ કુલી અને આઝમાબાદને ફોજદાર સૈયદ મુજફફર ઉર્ફે સૈયદ મસ્તુ અને પેથાપુરને થાણદાર મીર અબ્દુલ વહાબ નવા નોકરો સાથે ચાર હજાર સ્વારો અને તેટલા જ દિલ લઈને બાબા
પ્યારાના ઘાટ ઉપર પહોંચી સન્યા શણગારી મુકી હતી. જ્યારે તે (યુદ્ધન) વખત આવ્યો એટલે આફ્રિકન સિપાહીઓ તૈયાર થઈ ઉભા રહ્યા; આ વખતે દિવસને ઠાર કરી રાત્રીએ પિતાને ઘેર અંધકાર આકાશમાંની સર્વ જગ્યાએ ફેલાવી દીધો હતો.
આ યુદ્ધમાં ઘણાખરા નાહિમ્મત અને નબળા મનવાળા માણસ એક નિશ્ચયથી ટકી નહિ શકવાથી પેટની ઠંડી વરાળ બહાર કાઢતા બંડબડતા બડબડતા પિબાર ગણી ગયા, કેટલાકને અંત આવી રહેલ હેવાથી મરણ પામ્યા અને કેટલાક માણસો તે ભયંકર મેદાનમાંથી સહિસલામત બહાર નિકળી ગયા. તે વખતે મુહમ્મદ સલાબતખાન, મુહમ્મદ અસદ, મુહમદ અશરફ ગોરાની અને મુહમ્મદ શેર બાબીએ જોયું કે, હાથમાંથી કામ અને કામમાંથી હાથ નકામા થઈ પડ્યા છે અને મરેઠાઓનું લશકર થકેથોક છે, તેથી તેઓ અંતનો વિચાર કરી બહાર નિકળી આવ્યા. મરેઠી સ્વારો તેમની પાછળ પડ્યા અને ઝપાઝપી થઈ. તેમાં મુહમ્મદ શેર ઘાયલ થઈ જમીન ઉપર પટકાઈ પડે; મુહમ્મદ અશરફ હિમ્મત અને જવાંમરદીથી તેની મદદે વેળાસર જઈ પહોંચ્યું, અને તે તેને ઘોડો પહોંચાડવાનું ધારતા હતા તેવામાં તેને પોતાને જ ઘેડે મરણ પામે તેથી તે દિલ થઈ ગયો. હવે દીવસ પણ અસ્ત થવા આવ્યો અને મરેઠાઓ પાછા ફરી ગયા, જેથી રણભૂમી ખાલી પડેલી જેવામાં આવી. મુહમ્મદ શેરમાં ચાલવાની શકિત નહિ હોવાથી તેને ઉંચકી લીધે અને ઘણીજ મુશકેલીથી પડતાં આથડતાં કરનાલી-ચાંદોદ પાસેના માંડુગામમાં પહોંચાડી દીધો. મુહમ્મદ સલાબત તથા મુહમ્મદ અસદ બંને અમદાવાદ પહોંચી ગયા.
અબદુલ હમીદખાન કે જે, પિતાના સગાસંબંધીઓ તથા ઓળખીતા દેસ્ત આસનાઓને સાથે લઈ ઉભે થઈ રહ્યો હતો તે પોતે પણ દિલ થઈ ગયો અને પિતાના કેટલાએક સાથીઓ સહિત પકડાઈ ગયો. સૈિયદ મુઝફફર ઉસિયદ મસ્તુ ઘાયલ થયે, મીર અબદુલ વહાબ
Page #430
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૪ ]
કપાઇ ગયા અને માસુમ કુલી ધાયલ થઇ પકડાઇ ગયા. હવે દક્ષિણી લેાકેાની સાથેના તલમઅલી નામનેા એક માણસ કે જે, જાતને મુગલ હતા અને મરેઠાએની સાથે ઘણી સારી પિછાણુ ધરાવતા હતા તેણે માસુમ કુલી (કાજમ મેગનેા દીકરા)ને તે લેાકેાના હાથથી છેડાવીને પેાતાની પાસે રાખ્યા, કેમકે તેને માસુમ કુલીના બાપ સાથે ઘણી સારી પિછાન હતી, અને તેની મલમ-પટી વિગેરેની ઘણી સારવાર તથા મહાવજત કરી તેને ભરૂચ પહેાંચાડયા. અબ્દુલ હમીદખાનને કેદ કર્યા પછી દક્ષિણી લોકોએ તેના તંબુ–ડેરાને લુટી લીધા અને કેટલાક દીવસ સુધી ત્યાંજ મુકામ કરી લુંટફાટનું કામ ચાલુ કરી દીધું. કસબા તથા ગામડાંઓમાંથી ખંડણી લેવા માંડી અને સુખાના રાજ્યમાં જબરૂં કાન મચાવી દીધું તથા કાયદા કાનુ તેનું નામ પણ રહેવા ન દીધું. હવે કાળા લાકા કે જે તાાની હતા પણ ફેાજદારા તથા થાદારા વિગેરેના પૂરતા જામતાવાળા બ ંદોબસ્તને લીધે ગુપચુપ કાઇ જાણે નહિ તેવી રીતે એક ખુણામાં પડેલા હતા તેએ પણ આ વખતને લાગ જોઇ જાહેરમાં આવી પાતાના તાકાની ધંધા કરવા લાગ્યા, અને વાદરા શહેરમાં એ દીવસ સુધી રાત-દીવસ લુટફાટ ચલાવી,
જ્યારે આ સઘળી હકીકત અમદાવાદના લશ્કર પૈકીના નાસી - વેલા લોકેાના મુખથી સાંભળવામાં આવી ત્યારે મીર્ નામાનખાન બક્ષી વૃત્તાંત લેખક, શેખ મુહુમ્મદ અકરમુદ્દીન અને કાજી અબુલફાએ ભેગા મળી મસલત કરી. મુહમ્મદ બેગખાન કે જે, આ વખતે સાર ટની ફાજદારી કરતા હતા અને આગળ વધવાના મનસુખે શહેરથી ત્રણ ગાઉ ઉપર આવેલા સખેજમાં મુકામ કરી રહેલા હતા ત્યાં એ લોકા ગયા અને શહેરને બચાવ કરવા માટે તેને ખેલાવી લાવ્યા. તેણે સરકારી કામ વાસ્તે બાદશાહી ખજાનામાંથી નાણાં ઉઠાવી બક્ષિની સલાહથી સિપા હીને સંભાળી રાખવા, લશકર ભેગુ કરવા, મહી નદીનાં કોતરાને બંદોબસ્ત કરવા, શહેરના દરવાજા મજબુત બનાવવા અને બુરજો તથા કોટના બચાવ કરવામાટે પુરાનું રક્ષણ કરવાનું કામ ઘણીજ સંભાળ પૂર્વક કરવા માંડ્યું. આ બનાવની તમામ હકીકત અને મુહમ્મદ એગખાનતે ખેાલાવી લાવવાની વિગતવાર કેશીઅત અક્ષિ તથા કાજીએ ધણીજ ઝડપથી ચાલનારા માણસાની સાથે હજુર દરબારમાં જાહેર કરી દીધી,
Page #431
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૫ ] દક્ષિણ કોએ કેદમાં પકડાયેલા દરેક માણસની સ્થિતિ તેમજ યોગ્યતાની ખરી હકીકતની માહિતી મેળવી હતી અને તેના બદલામાં દરેક દીઠ એક એક રકમ દંડની ઠરાવી હતી. તે પૈકીને સફદરખાન બાબી પિતાની ઉપર જે રકમ મુકરર થઈ હતી તે અદા કરવાનાં કારણથી પિતાના દીકરા સલાબતને પિતાની જગ્યાએ સોંપી પોતે ભરૂચ આવ્યો અને રકમ ભેગી કરી આપી છુટો થયો. તે સિવાય બીજાએ પણ પિતાથી જેવી રીતે બની શકી તેવી રીતે શાહજોગ રકમ આપી છુટા થયા. તથા અબદુલ હમીદખાન અને નજરઅલીનું કામ ઘણું ભારે હતું તેથી કેટલાક દીવસ સુધી તેમની માહેતીવિષે વિલંબ થઈ. પ્રથમ નજરઅલી રજા લઈ છુટા થઈને અમદાવાદ આવ્યો, પણ તેની કેટલી રકમ હતી તે જણાયેલ નહિ. અબ્દુલ હમીદખાન માટે ત્રણ લાખ રૂપિયા ઠરાવવામાં આવ્યા હતા તેથી તેનો બંદોબસ્ત કરી અમદાવાદ પહોંચાડવા વાતે તેણે પિતાના સગા સંબંધીઓ અને કાનદાસ શિકારને લખી મોકલ્યું, જેથી તેઓએ તે કામ પૂરું કરવાની તજવીજ કરવા માંડી. આ રકમ (ત્રણ લાખ રૂપિયાની) ઘણી ભારે રકમ હતી. જો કે તે રકમ એકઠી કરવામાં તેના સગાસંબંધીઓએ પિતાની રોકડ રકમ તથા ઝર ઝવેરાત વિગેરે આપવા માંડી તે પણ તે રકમ પુરી થઈ શકી નહિ. છેવટે જ્યારે બક્ષિવિગેરેની અરજીઓ ઉપરથી હજુરના જાણવામાં આવ્યું ત્યારે માળવાના બંડખોરોના નાશકર્તા શાહજાદા સુહમ્મદ બેદારબખ્ત ઉપર એવું ફરમાન મોકલવામાં આવ્યું કે, શાહજાદે આજમશાહ બહાદુર ઝાબુવાને જે રસ્તે થઈને ગયો હતો તે જ રસ્તે થઈને તમોએ અમદાવાદના નવા નિમાયેલા સુબા ઇબ્રાહીમખાનના આ વતાં સુધીમાં ઘણી જ ઝડપથી જઈ મરેઠા લોકોને નસાડી મુકવા અને શહે રને પૂરતો બંદોબસ્ત તથા રક્ષણ કરવું. તે સાથે વળી એવી આજ્ઞા કરવામાં આવી કે, તે તરફના કેટલાક ફોજદારે કે જેઓ મરણ પામ્યા છે, કેટલાક અભાગીયાઓ કે જેઓ કેદ પકડાયેલા છે અને કેટલાક માણસો કે જેઓ દંડ ભરીને છુટી આવ્યા છે તે બધાના મનમાં એવી ધાસ્તી બરાઈ બેઠી છે કે, તેમનાથી ફોજદારીનું કામ થવું ઘણું મુશ્કેલ છે, માટે તે લોકોની જગ્યાએ સુબાના તેહનાતીઓ પૈકીના લોકોને પગારમાં વધારો કરી આપી નોકરીની શરતથી અને બેકાર થયેલાઓના પગારની શરતથી તજવીજ કરી લખી જણાવવું. જેથી તે ઉપર ધ્યાન આપી મંજુરી આપવામાં આવશે.
Page #432
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ]
વળી સરકારી એ હુકમ મુહમ્મદ બેગખાન ઉપર આવ્યા કે, એવું સાંભળવામાં આવ્યું છે કે, અબદુલ હમીદખાન ગભરાટ તથા વ્હેરજુલમના લીધે કેદમાંથી છુટા થવા માટે પેાતાના લશકર તથા નાયએાને સરકારી ખજાનામાંથી તેમજ નામદાર ખાદશાહજાદાના ખાનામાંથી નાણુ માકલવાનું લખેછે, માટે તમારે સરકારી તેમજ શાહજાદાના ખજાનાની પૂરતી તપાસ રાખવી, અને એવું બનવા ન પામે, કે દિવાનાનો કાઇ પણ માણસ ખાનામાંથી એકાદ રૂપિયા પણ પોતાના ઉપયાગમાં લાવી શકે! કાનદાસ પેશકારથી એ વિષે સુચરા લેવા અને તાકીદ કરવી કે, દીવાનના નાયમેક ઉપર ખાલસા મહા લતા તથા બાકી નિકળતા રૂપિયા જે લેણા હાય તે લખી મેાકલવા, કે જેથી દીવાનના પેશકારને ખાલસા મહાલ અને સરકારી તેવીલનાં નાણાંમાંથી એક દોકડા પણ મળવા પામે નહિ; તથા સરકારી નાણાં પ્રથમના રીવાજ મુજબ બાદશાહી ખાનામાં દાખલ થવામાટે હુંડીઓ કરાવી હજુરમાં મેાકલાવી આપવાં. તેવિષે નાય પાસેથી પણ મુચરકા લેવા અને નાયબ સુબાની સિબદીનું ખર્ચ સુખાના ચાકરી પેટાના મહાલમાંથી આપવામાં આવશે.
અબ્દુલ હમીદખાન દંડની રકમ ભરાતાં સુધી કેટલાક દિવસ મરેઠ આની કેદમાં રહ્યો, અને કાનદાસથી જેટલાં બની શકયાં તેટલાં નાણાં વસુલ કરીને ખાકી રહેતી રકમને વાસ્તે પાતાના ભત્રીજા મુહુમ્મુદ્દખાન અને ભાણેજ ગુલામ મુહમ્મદને પેાતાને બદલે કેદમાં રખાવીને દુશ્મનના નાકર મુઝફફરહુસેન તથા કેટલાક માણસેાની સાથે અમદાવાદ આવ્યા અને જેટલા રૂપિયા મળી શકયા તેટલા ભેગા કરી મેાકલાવી દીધા. હવે કુકત થોડાજ રૂપિયા બાકી રહ્યા હતા તેવામાં મુઝફરહુસેનને વિદાય થવાની રજા આપી દીધી. મુહમ્મદ બેગખાન તેને પકડવાનું ધારતા હતા પરંતુ દીવાન તેની હિમાયત કરશે એવુ તેને જણાયાથી તે હિમ્મત કરી શકયા નહિ. તે વિષે તેણે પાતાના આવવા પહેલાં એક દીવસ અગાઉ હજુરના દીવાન મારતે અરજ કરેલી અને તે ઉપરથી હુકમ આવવાની રાહ જોતા બેઠા હતા. ભેગજોગે આ શહેરમાંથી નિકળતી વખતે તેને તુરત કેદ પકડવાને હજુર હુકમ આવી પહેાંચ્યા, તે એવા હુકમ હતા કે, તે નનામા માણસને પકડીને સખત કેદમાં રાખવા અને શાહજાદો બહાદુર કદાચ ત્યાં આવી પહોંચેલ હશે તે તેને સ્વાધિન કરી દેવા, જેથી તે કેદ
Page #433
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૭ ]
કરીને પિતાની સાથે લઈ આવશે. મુહમ્મદ બેગખાન કે જે, હુકમને અમલ બરાબર કરતો હતો તેણે તે કામ કરવા માટે કેટલાક માણસોને નિમી દીધા, અને મુઝફર હુસેનને તેની સાથેના છ માણસો સહિત શહેરથી ત્રણ ગાઉ ઉપરના પટવા ગામ આગળથી પકડીને લઈ આવ્યો.
એજ વખતે આઝમાબાદને ફોજદાર સૈયદ મુઝફફર ઉર્ફ સૈયદ મુસ્તુ કે જે ઘાયલ થયો હતો તે મરણ પામ્યો. તે વિષેની ખબર ત્યાંના ખબર પત્રીએ સુબાના બનાવોની ટીપમાં લખીને હજુરમાં જાહેર કરી દીધી. તે ઉપરથી મુહમ્મદ બેગખાન ઉપર હુકમ આવ્યો કે, અમદાવાદની નાયબ સુબેગીરી અને ફરજદારી ઉપર કાયમ કર્યા છતાં મર નોમાનખાએ તેહનાતી પૈકીના કેઈ પણ એકને નિમ હતું અને હજુરમાં ખબર આપવી જોઈતી હતી; તેમજ બીજા મહાલોના ફોજદારો પૈકીના જેઓ મરણ પામ્યા હોય તેઓની ખાલી પડેલી જગ્યાઓનો બંદોબસ્ત અમારાથી અત્રે બરાબર થઈ શકતો નથી માટે કામના પ્રમાણમાં પગારનો વધારે અને તે સાથે જ નેકરીની શરત ઉપર ધ્યાન રાખી, નકામા થઈ પડેલાઓ ઉપર નજર કરીને સુબાના બક્ષિની સલાહથી તમારે તજવીજ કરવી.
હવે અબ્દુલ હમીદખાનને ભત્રીજે મુમજદખાન અને ભાણેજ મીર ગુલામમહમદ કે જેઓ (બન્ને) બાકી રહેલી રકમના બદલામાં મરેઠાઓની કેદમાં પડેલા હતા તેઓનાં સદભાગ્યના લીધે મરેઠાઓમાં એક એવો બનાવ બન્યો છે, જેથી તેઓ પિતપોતામાં અંદર અંદર લડી મર્યા. આવો એકાએક મળી આવેલો ઉત્તમ લાગ જોઈ તે બને જણ મુકત થઈ હાસીને પગે ચાલતા ઘણું દુઃખો ભોગવતા ભરૂચ પહોંચી ગયા. આ વખતે શાહઝાદા બહાદુરની પધરામણીની ખબર ઝાબુએથી વારંવાર સંભળાતી ચાલી. એ ખબરની ચોકસીથી અને મરેઠાઓના પાછા ફરવાને વખત નજીક આવેલો હોવાથી કુચ કરીને સુરત બંદરની આસપાસની સરહદ અને પુરાંઓ ઉપર હુમલા કર્યા, પણ તેમાં કોઈ વધારે લાભ મેળ વવા પામ્યા નહિ; તે પણ ખેડા જીલ્લાનાં કેટલાંક ગામડાનો નાશ કરીને પિતાના મુલકમાં પાછા જતા રહ્યા,
Page #434
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૮ ] નવા સુબા ઇબ્રાહીમખાનના સુબેગીરી ઉપર આવતાં સુધી હજુર હુકમ પ્રમાણે શાહજાદા મુહમ્મદ બેદાબક્તનું
આવી પહોંચવું
સને ૧૧૧૮ હિજરી. શાહજાદો મુહમ્મદ બેદારબખ્ત બહાદુર કે જે, આ તરફ આવવા માટે સરકારી ફરમાનને અનુસરીને નીકળેલો હતો તે જ્યારે સુબાની સર. હદ સુધી આવી પહોંચ્યો, ત્યારે સરકારી અધિકારીઓ તેમજ શહેરના મોટા મોટા ગૃહસ્થો તેને મળવા માટે સામા ગયા અને મન મજકુરના માહે રબીઉસ્સાની માસની છેલ્લી તારીખે જોષીઓએ ઠરાવેલા શુભ મુહુર્તને વખતે સાબરમતી ઉપર આવેલા શાહીબાગમાં બાદશાહજાદા બહાદુરની રહેવાની જગ્યાએ આવી મુકામ કર્યો અને સુબેગીરીનું કામ સ્વહસ્તક સંભાળી લઈ કારોબાર ચલાવવા લાગ્યો.
સૈયદ મુહમદઅલી કે જેને બાપ સૈયદ ઈદરીસના ભાન ભરેલા નામથી પ્રખ્યાત હતો તે નડિયાદની ફોજદારી અને બાવાયારાની થા
દારીથી દૂર થયેલો હતો તેને આ વખતે શાહજાદા બહાદુરની અરજ ઉપરથી પહેલાં પ્રમાણે પાછો કાયમ કરવામાં આવ્યો. મીર નોમાનખાન બક્ષિની ભલામણથી સોનખેડા (સંખેડા) બહાદુરપુરની ફોજદારી ઉપર નેર ખાન સજાઅતખાનીને નિમવામાં આવ્યો હતો તે વિષે શાહજાદા બહાદુર ઉપર એવો હુકમ આવ્યો કે, જો સારી ગોઠવણ ન કરી શકે તો તેની જગ્યાએ બીજા કોઈને ઠરાવ કરે. સુરતબંદરની મુસદીગીરી સાથે ખંભાતની મુસદીગીરી મેળવી દઈ તે ઉપર હજુરમાંથી અમાનતખાનને નિમવામાં આવ્યો. મુહમ્મદ બેગખાંએ પિતાની નાયબ સુબેગીરીના વખતમાં અમદાવાદની કિલ્લેદારી ઉપર પાંચસો માણસોની સાથે શેખ મુહ
મ્મદ જાહેદની નિમણુંક કરી હતી, પરંતુ જ્યારે તે વિષેની હકીક્ત હજુરના જાણવામાં આવી ત્યારે હુકમ થયો કે, તે (શહેરના) કિલ્લામાં સરકારમાંથી લશ્કર કે તપખાનાની સામગ્રી કદી પણ રાખવામાં આવી નથી તેથી મંજુર કરવામાં આવતી નથી. તે પછી મુહમ્મદ બેગખાનનું ઈડરના કિલ્લાને પિતાના તાબામાં લેવાનું લખાણ અને ખાજા અહમદના ત્રીશહજાર રૂપિયા શાહજાદાની સરકારમાં દાખલ કરવાનું સુબાના ખજા.
Page #435
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૯ ]
નાનું લખાણુ આ બન્ને લખાણેા શાહજાદાના તાબાના માણુસાના લખવાથી હજુરમાં જાહેર થયાં. તે ઉપરથી હુકમ થયા કે, નાયબ દીવાન હાવા છતાં પણ એમ બનવાનું શું કારણ ? અને એક એવા રાગ કે જેના કાંઇ ઇલાજ નથી એટલે મુહમ્મદ એગખાન એક ખીનજરૂરી નાકરીનુ' કામ કરે છે તેમજ તેનું ત્યાં રહેવુ. પણ બિલ્કુલ નકામુ છે.
જ્યારે શાહજાદાને ખબર મળી કે, દ્વારકા ઉપર બંડખારાએ કબજે કરી લીધા છે; તેથી તેણે મુહમ્મદ બેગખાનને પુછાવ્યું, તે। તેણે જાહેર કર્યું... કે, તે એક ગપ છે, જોકે બંડખોરાએ મજકુર કિલ્લા ઉપર હુલ્લડ મચાવ્યું હતું અને તેમાં થાણુદાર પણ ભરાયેા હતા, પરંતુ તેના ભત્રીજાએ ઘણીજ અસરકારક બહાદુરી વડે કિલ્લાના ખચાવ કર્યા હતા. આ ક્રિકત શાહજાદાની અરજ ઉપરથી હજુરમાં જાહેર થઈ; આ વખતે હજુરમાંથી હુકમ થયા કે, સારઠમાં એક મેટુ' મદિર છે એમ કહેવાય છે. માટે જે તે વાત ખરી હાય તેા તેને તેાડી પાડવુ; અને મરહુમ મહારાજા જસવસિહના પુત્ર રાજા અજીતસિંહુ કે જે, જાલેાર તથા પરિસાલના ફોજદાર અને રાજપનીલાનેા જાગીરદાર હતા તેણે એક જાતનું ફ્રાન રચ્યું હતું તેથી તેને દુરસ્ત કરવા માટે શાહજાદાને હુકમ કરવામાં આવ્યા. શાહજાદાએ અરજ કરી હતી કે, દક્ષિણી લોકો એકઠા થઇ ગયા છે અને સુરત તરફ લુંટકાટ ચલાવવાના તેમને વિચાર છે. તે સાથેજ પેાતાના તાખાના સરકારી નાકરાને ખાવા પ્યારાના ઘાટ ઉપર માલવાની અરજ હજુરમાં કરવામાં આવી.
તે સાથે એ પણ અરજ કરી હતી કે, એટલી ફાજ નથી, કે જેથી કાઇ એક જગ્યાએ મુકી કામ લઇ શકાય અને થેાડીક ફાજ પાતાની નેાફરીમાં રાખવી પડે છે, તેમજ સુબાના તેનાતીએમાંથી કાઇ એવા માણુસ નથી કે જેને ફાજના અધિકારી નિમી શકાય, અને જો સરાઅખાન પીરાઝગખાનની સાથે મળતા થઈ જાય તેા દગાઇ લોકોને પુરેપુરી શિક્ષા મળે તથા જોઈતી મદદ મળી શકે. તે ઉપરથી હજુર હુકમ આબ્યા કે, અહિંથી એક પણ માણસ મોકલી શકાશે નહિ, કેમકે વખત ઘણાજ તંગ છે તેા પછી તે કયારે ત્યાં પહેોંચી શકે ! અને તેટલામાં તેા વખત પણ વિતી જાય, માટે તેમ બનશે નહિ. ગુજરાત દેશ લશકર ભેગુ કરવામાટે ઘણાજ લાયક છે, ત્યાં તે! જ્યારે જોઇએ ત્યારે
Page #436
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૦ ]
ધણા માણસા મળી શકેછે અને ત્યાંના પ્રજાવર્ગ પૈકીના ઘણા લોકો સિપાઇઓથીજ રહેછે. લશકરી માણસા ઉપર એક મુખ્ય સરદારની ખાસ જરૂર છે, ગુજરાતના નાયબ સુખે ખીચારે। દીવાન હાય તા સિપા ઈ એની શી કસુર ? મુરાદમક્ષની સાથે મેહાર સિપાઇઓ તૈયાર રહેતા હતા, તેા તમારે પણ ચાર પાંચ હજાર સ્વારા બનાવી રાખવા; તે સાથે પેટ્ઠલ પણ તત્પર રાખશે!, અને નકામું ખર્ચ કરશે! નહિ એવી આશ છે. જો કાયમ કરેલા સુખે! આવી શકે તેમ ન હેાય તે તેનેા દીકરા કે જે અજમેરમાં રહે છે તેને ખેલાવી સધળુ કામકાજ સોંપી દઇ તેજ રસ્તે પાછા ફરવું; જેથી મરેઠાએ આવવાની હિમ્મત કરે નહિ
હવે શાહજાદાના સાથીઓના લખાણથી હજુરમાં અરજ થઇ કે, એક પહેાર ઉપર ચાર ઘડી દિવસ ચડે ત્યારે કચેરીમાં બેસવું. તે ઉપરથી હજીરે હુકમ કર્યાં કે, કચેરીમાં જેમ બને તેમ વહેલા જઇને એસવું તે સારું છે; તે સિવાય મુલ્લાં ગાલિબ દરેાગાને જણાવવામાં આવ્યું કે, તમામ સુબાએમાંથી અદાલતની દરાગી કાઢી નાખવામાં આવી છે, કારણ કે તે કામ નકામા માસાનું છે.
પ્રથમ લખવામાં આવ્યું છે કે, મુઝફ્ફરહુસેન નામના માજીસને અબ્દુલ હમીદખાન પેાતાની સાથે લાવેલ, કે જેને મુહમ્મદ બેગખાતે કેદ ખાનામાં નાખેલા હતા અને તે માણસ વિષે સરકારી હુકમ પણ થયેલા કે તેને ( મુઝફ્ફર હુસેનને ) શાહજાદાના તાબામાં સાંપી દેવા. તે વિષે અબદુલ હમીદખાને હજુરમાં અરજ કરી કે, તેને હું ખાસ બાદશાહી નાકરીનું માન અપાવવા માટેજ મારી સાથે લાવ્યેા હતેા માટે મારી એવી ઇચ્છા છે કે, તેને છુટા કરી દેવા. તે ઉપરથી એવા હુકમ થયા કે, એ અરજ તમારે શાહજાદા બહાદુરને કરવી, જેથી તે મુનાસખ હશે તે પ્રમાણે ઇન્સાક્ કરશે. તે પછી શાહજાદા બહાદુરને અરજ કરતાં તે વાત ખરી હાવાથી શાહજાદા બહાદુરે તેને છુટા કરી દીધો.
મુહમ્મદ એગખાંએ પાતાની નાયબ સુખેગીરીના વખતમાં બાદશાહી ખજાનામાંથી સિપાના ખર્ચ માટે રૂપિયાને ઉપાડ કરેલા હતા તે વિષેની અરજ હજુરમાં કરવામાં આવી. તે ઉપરથી તેની ઉપર હુકમ આબ્યા કે, સુબા ઇબ્રાહીમખાનની જાગીર સિવાય મીર નામાનખાત અક્ષિની સલાહથી બે માસમાં સરકારી ખજાનામાંથી બે લાખ, સિત્તેર હજાર
Page #437
--------------------------------------------------------------------------
________________
Laei j
રૂપિયા લીધા છે અને તે પૈકીના એક લાખ રૂપીયાનું ખર્ચ મહી નદીના કાતરાના રસ્તા રોકવામાં સૌયદ એહમદ ખાકરના નામ ઉપર અંતાવવામાં આવેછે; પરંતુ ચાકસ તપાસ કરતાં મજકુર નદીના કાતરામાં કોઈપણુ માણસ ગયેલ હાય તેમ જણાતું નથી, તેથી હુકમ કરવામાં આવેછે કે, મજકુર નાણાં કે જે, મજકુર રૌયદ સાહેબના નામ ઉપર ઉધારેલા છે તે રકમ શા કામમાં વાપરી અને તેનું ખર્ચ શી રીતે થયું તેની પૂરી હકી કત વિગતવાર લખી મેાકલવી. તે હુકમની સાથેજ ને!માનખાન ઉપર પગાર ઘટાડવા વિષે ધૃતરાજી થઈ. તે હુકમ મળવાથી મુહમ્મદ એગખાને કાજીની સલાહથી નાણાં ઉચાપત થયાં નથી તે સિદ્ધ કરી આપ્યું અને શાહજાદાએ નેામાનખાનના ધટાડેલ પગાર વિષે અરજ કરી. તે અરજ મંજુર ન થઈ અને હુકમ થયા કે, તે શાહજાદાની સાથેજ હજીરમાં આવે. તે પછી મુહમ્મદ બેગખાનને પોતાના હાદા ઉપર સાર જવાના હુકમ કરવામાં આવ્યેા.
શાહજાદાએ નજરઅલીખાનને મુહુમદનગર ઉર્ફે હળવદના ફેાજદાર બનાવ્યા અને તેની સાથે એવી શરત કરી કે, તે ત્યાં જઈને ત્યાંના જમીનદાર ચંદ્રસેનને કાઢી મુકી તે જગ્યાએ પેાતે કાયમ થાય,. સુખાનું તેનાતી લશકર ત્યાં નથી તે ાછું જમાવી દે અને જાતીકા ભાગના ઘેાડા રાખે, આ વિષેની અરજ હજીરમાં થએલી. હવે નજરઅલીખાન વિષેની શાહજાદાની અરજ મંજુર કરવામાં આવી અને હુકમ થયેા કે, શાહજાદાએ તેનાતી લેાકેાને ભાગના ધાડા તૈયાર રાખવાની તાકીદ કરવી.
આ વખતે શ્રીમત બાદશાહે ગુલાબનું સુગંધી અત્તર, બનાના અ અને બદામનું તેલ એ સઘળાં શાહજાદાને ભેટ દાખલ મેકલ્યાં. રાજ જયસિંહ કે જે, સરકારી હુકમથી ફાજ લઇને દક્ષિણી લેાકાનાં આવતાં ટાળાંએને અટકાવવા માટે ખાવા પ્યારાના ધાટની આ તરફ્ ખાટા મનસુમાથી પડાવ નાખી પડેલા હતા તે જોઈ તે લોકો પાછા ક્રીને જતા રહ્યા; તે વિષેની હકીકત શાહજાદાએ હજુરમાં રાશન થવા માટે લખી જણાવી; તે ઉપરથી આજ્ઞા કરવામાં આવી કે, ઇબ્રાહીમખાન સુખે। હુક માનુસાર અજમેરથી રવાના થયેલ છે અને થોડાજ વખતમાં અકલાનાને રસ્તે થઇ ત્યાં પહોંચી જશે. તે સિવાય વળી એવા હુકમ કર્યો કે, સુન્દ્ર બાની રવાનગી અને મેળાપ એકજ દીવસે એમજ સભામાં થવું જોઇએ,
Page #438
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ર ] અને અર્ધ બાંયને પિશાક, જડિત્ર ખંજર અને મોતી વીગેરેના હાર આ શરે બે-ત્રણ હજાર રૂપિયા સુધીની કિસ્મતના તેને આપવા.
આ વખતે સુરત બંદરથી એવી ખબર આવી હતી કે ઈરાનના શાહને ભાણેજ અલી કુલી હજુરમાં હાજર થવાના વિચારથી સુરતમાં આવેલો છે. તે ઉપરથી શાહજાદા બહાદુર ઉપર હુકમ આવ્યો કે જ્યારે તે મળવાને આવે ત્યારે તેની સામે જઈ માનપુર્વક લઈ આવવા માટે દીવાન તથા ઈલતીફખાનને મનસબદારેની સાથે પોતાની લશકરી છાવણીથી આગળ મોકલવા અને દીવાન ન હોય તે વખતે તેની સાથે મેળાપ કરે; તથા તેને કિમતી પોશાક, સુશોભીત નંગદાર જડિત્ર ખંજર, ભારે કિમતને સાજ સામાનથી સજેલો અરબી ઘોડો, નવી તરેહનું જીન, સારા વણુટવાળો નવો જુઓ અને તમારા પિતાના ખજાનામાંથી બે હજાર રૂપિયા રોકડા તેને ભેટ દાખલ આપી જે ફોજ સરકારી ખજાને લઈને આવે છે તે ફોજના સરદારની સાથે હજુરમાં આવવા માટે રવાને કરી દે અને તે ત્યાં રહે ત્યાંસુધી કંઈપણ ચોરી થાય નહિ તેવિષે સિપાઈઓને તાકીદ કરવી અને તે કઈ પણ રીતે હેરાન થાય નહિ તે માટે ખાસ બંદોબસ્ત કરે. તે વિષે હુકમ થયો કે દીવાન તથા બક્ષિના લેવા જવાની જરૂર નથી અને તેના ઉતારા માટે તમારી પાસેના કોઈ મકાનમાં કોટવાલ ગોઠવણ કરી આપે તેપણ બસ છે તથા મુલાકાતના દીવસે બક્ષિ તથા મીર તેજકજ જઈને લઈ આવે. તેમજ જે રસ્તાની અંદર સ્વારી ઉપર મુલાકાત થાય તે ઘણું સારું, પણ હાથ તો મેળ વવા જ જોઈએ.
પ્રથમ લખવામાં આવ્યું છે કે, ફિરંગી લેકેએ સમુદ્રમાં તેરાન કરીને વહાણોને પકડેલાં હતાં તે વખતે તોશની દંગે દૂર કરવાની ગોઠવણ થઈ શકી નહોતી; તે ઉપરથી સરકારે હુકમ કર્યો હતો કે, વલંદા લોકોને વહેપાર આ દેશમાંથી બંધ કરે. તે વિષેનો હુકમ અબદુલ હમીદખાન ઉપર આવેલો, એજ વર્ષે ફખરૂલ ઇસ્લામ અને શેખુલ ઇસ્લામ કે જેઓ (બને) ફીરંગીઓની કેદમાં હતા તેઓ જ્યારે ફીરંગીઓની સાથે સલાહ થઈ ત્યારે છુટા થઇને આવ્યા; સમુદ્રનો ક્રિસાદ દૂર થઈ ગયો અને સુખેથી વહાણે રવાને થવા લાગ્યાં.
Page #439
--------------------------------------------------------------------------
________________
['૩૩ ]
આ વખતે દક્ષિણી મરેઠાના ભુમાટા ઘણાજ સંભળાતા હતા તેથી મુજાહીદખાન જાલેારીના પુત્ર મુહમ્મદ [કમાલખાં ( પાલણપુરને ફાજÜાર) એ પાતાની નાકરીને માનભરી સમજીને શૈખ તુલહકની માન રતે હજુરમાં અરજ કરી કે, દક્ષિણી લોકોની દાનત ભ્રષ્ટ થયેલી સાંભળાને મારા પુત્ર મુહમ્મદીરાજને મારી જગ્યાએ લશ્કરની સાથે મુકીને પોતપાતાના સ્વારા તથા પેલા અને નાકરા તથા જમીનદારાને સાથે લઇને અમદાવાદ પહેાંચું છું, જેથી આશા છે કે, આપના સેવકની કુમકે આવતાં લશ્કરને સરકારી કામ પુરૂં થાય ત્યાંસુધી ગુજરાતના ધારા પ્રમાણે ખાધાખારાકી સરકારમાંથી મળશે, કે જેથી કરીને તે મારી સાથે જીવ જોખમનું કામ બજાવે. આ અરજ મજુર કરવામાં આવી અને તે વિષે સુખા દિવાન ઉપર હજુર હુકમ આવ્યા કે, સુખા તથા ફાદારાને લખવામાં આવેછે કે, હુકમ પ્રમાણે અમલ કરવા, અને મના કરેલા કામથી દૂર રહેવું. તે સિવાય વળી ખીજે હુકમ સુખા દિવાન ઉપર આવ્યે કે મીર મીરને દરેક જગ્યાએથી ખસેડી મુકવા, તેથી હુકમ પ્રમાણે - રાબર અમલ કરવામાં આવ્યો.
પહેલાં બાદશાહજાદાએ લુગડાંગાંસડીના દાગાખાતાંમાં થયેલી ચારીના લીધે હાંસલ ખાતાંના ઉપરીની જગ્યાએ અબ્દુલવાસેની નિમણુંક કરી હતી અને કરાડગીરીની બહાલી કાયદા વિરૂદ્ધ હતી તથા તે-ખાતાંની દરાગી કાયદા પ્રમાણે હતી જેથી ઠરાવની અરજ વખતે તે હુકમ બધ રહ્યો અને કરાડગીરીનાં કામેા વિષે સુખા દિવાન અબ્દુલ હમીદખાન ઉપર જે હુકમ આવ્યેા તે પ્રમાણે કરવામાં આવ્યું. અને તે સાથે વળી એ પણ હુકમ કરવામાં આવ્યા કે, નાકરીની તજવીજના કાગળા ઉપર અને તેવાજ બીજા કાગળા ઉપર હલ્લુરમાં ગુંચવણુ, શક અને બનાવટ જેવું ધારી શકાય છે, તેથી એવું ઠરાવવામાં આવે કે, દીવાને તથા ખાલસાના અમીનાએ લખાણની શરૂઆત તથા સમાપ્તિ પોતાનાં હાથે કરવી, કે જેથી શક ઉત્પન્ન થાય નહિ અને એ પણ હુકમ થયા કે, સલ પૈકીના જે રૂપિયા ઇનામ તથા મદદખ દાખલ ખર્ચાય છે તેમાં કપણુ કાપ૩૫ : કર્યા સિવાય પુરેપુરા આપતા રહેવું અને વટાવ-ખર્ચ બતાવી કઇ હરકત કરવી નહિ.
Page #440
--------------------------------------------------------------------------
________________
[[ ૩૯૪ ]
હવે અજીતસિંહના ઉશ્કેરવાથી દરકાદાસ રાઠેઠ કે તેના સાંસારમાં આવી ગયો હતો તેણે જોધપુરના જીલ્લામાં બખેડા ઉભા કર્યા હતા તેથી સાહજાદા બહાદુરે થરાદ વિગેરે ઠેકાણે લેજે મોકલી આપી. આ ખબર
જ્યારે દરદાસના સાંભળવામાં આવી ત્યારે તે ગભરાઈ ગયો અને શરણે નહિ આવેલા કોળીઓના રહેઠાણમાં જતો રહ્યો. તેને ગભરાટ ઘણેજ વધી પડે અને ફરીથી એજ કામ કરવાનું તેને સૂઝયું. તેણે સાંભળ્યું કે, મને કેદ પકડવા અથવા તે જાનથી મારી નાખવા લશ્કરનો ઠરાવ થયો છે. સદરખાન બાબીએ તેને ઠેઠ પહોંચાડવાના મુચરકા આપેલા, જેથી તેને પાટણની ફોજદારી નોકરીની શરતના વધારાથી શાહજાદાની અરજ ઉપરથી હજુરમાંથી મંજુરી આપવામાં આવી. પછી એહમદ બાકરને અમલીયારાની થાણદારી અને નોકરીની શરતના વધારામાં મોડાસાની જાગીર આપવાની અરજ થઈ તે ઉપરથી હુકમ થયો કે, પહેલાં જેકે ચંદ્રસિંહ ઝાલાને વાતે મોડાસાની તજવીજ થઈ હતી પણ બીજી જગ્યાઓ ઘણી છે, માટે નોકરી શરતને માટે કોઈ બીજા ઠેકાણુની તજવીજ કરવી. ત્યારબાદ કેટલાક અરજ કરનારાઓના કહેવાથી શાહજાદા બહાદુરને
જ્યારે ખબર થઈ કે, દરકદાસ રાઠોડની સાથે અબ્દુલ હમીદખાન ઘણે સંબંધ ધરાવે છે અને તેના વકીલોને તે છાની ખબરો પણ આપે છે ત્યારે તેણે હજુરમાં અરજ કરી, તે ઉપરથી પ્રત્યુત્તર આવ્યો કે, તેણે કુરાન મેઢે યાદ કરેલું છે, મક્કા જેવાં પવિત્ર સ્થળની તેણે હજ પણ કરેલી છે અને વળી એક નેક મુસલમાન પુરૂષ છે. માટે તે એવા ગેરમુસલમાન માણસને દસ્ત બને તે સંભવતું નથી.
- હવે શાહજાદા બહાદુર ઉપર એવો હુકમ આવ્યો કે, મરેઠાઓને પિકાર નાશ કરી જવાના કારણથી ફરીથી સુરત અને ગુજરાત તરફની અરજ કરવામાં આવે છે માટે તમે ઇબ્રાહીમખાનને બોલાવી વહેલાસર સુરત તરફ જઈ પહેચો અને કામ કરતા કરતા બકલાનાને રસ્તે થઈ હજુરમાં પહોંચી જાઓ. શેખ અલી સરહિન્દીના દીકરાના મનસબની જે તધ્વીજ કરી હતી તે મંજુર થઈ નહિ. એ જ વખતે શાહજાદા બહાદુરને અમી હિના ખાનામાંથી એક લાખ રૂપિયા ઇનામ દાખલ બક્ષિ કરવામાં આવ્યાં.
Page #441
--------------------------------------------------------------------------
________________
દિવાની.
[ ૩૯૫ ] ઓગણચાલીશમે સુબે ભ્રાહીમખાન,
સને ૧૧૧૮ થી ૧૧૨૦ હિજરી. શ્રીમત બાદશાહ રમોમા અભણા, બાદશાહજાદે મુહમ્મદ આજમશાહ પિતાને હવાપાણી મા નહિ આવવાથી સુબા દિવાન અબ્દુલ હમીદખાનને નાયબ ઠરાવી હજુરમાં જતો રહ્યો અને ત્યાં જઇને એ. અબદુલ હમીદખતની ગીરીનું રાજીનામું આપ્યું. તેથી કાશ્મીરના સુબા ઇબ્રાહીમખાનને અમદાવાદની સુખેગીરી આપવામાં આવી. અમદાવાદની મુબેગીરીની નિમણક કરતી વેળાએ જે
સરકારી ફરમાન પ્રગટ થયું તેની નકલ, અમીરી તથા ગૃહસ્થના ગુણ ધરાવનાર, ભારે ઉપકાર સંપાદન કરવાની યોગ્યતાવાળા, નિમકહલાલ કરમાં શ્રેષ્ઠ શુરવીરતા દર્શાવનાર અને સરકારી સેવામાં સર્વોત્તમ બહાદુરીનું ભૂષણ ધરનાર ઈબ્રાહીમખાને બાથહી પાઓની આશા રાખીને જાણવું જોઈએ કે, અમારા કાળજાની કોર, ઉત્તમ કુળવાળા શ્રેષ્ઠ જન્મ ધારણ કરનાર અને ઊંચી પીવાળા મુ.
મદ આજમશાહે પિતાની અમદાવાદની સુબેગીરીના ઓહાનું રાજીનામું ત્યાંનાં હવાપાણી માફક નહિ આવવાથી રજુ કરેલું છે, અને અમારી પવિત્ર ધારણાઓ તમારી યોજના, હુકુમત અને ડહાપણુ વિષે હમેશાં સારી અસર કરતી રહે છે, જેથી તમારી ઉપર ઉપકાર કરવા અર્થે તથા તમારી સેવાઓની બુઝ જાણીને તમને તે સુબાને તમામ કારોબાર તમારી જાતના હજાર રૂપિયાના લવાજમના વધારા સાથે એહજાર સ્વારો અને ચાલીસ લાખ દામ (નાણું) ઇનામ આપવામાં આવે છે. તમને અસલ તથા વધારો મળીને અમીરીપદે છ હજાર રૂપિયા મળશે અને પાંચ હજાર સ્વારે, તેમાં એકહજાર સ્વારે બેવડા મળી કુલ સાત હજાર સ્વાર, તેમજ ચાલીશ લાખ દામો ઇનામમાં મળશે માટે તમારે કાશ્મીરના સુબાના આવતાં સુધી ત્યાં નાયબ મુકીને વહેલાસર અમદાવાદ કw જવું જોઇએ.
હવે તે ઠેકાણે કામ કરતા બાદશાહજાદાનેજ સુબો નિમવામાં આવ્યો અને મોટા નામદાર અમીરને જ તે જગ્યા આપવામાં આવેલી, તે લોકોએ
Page #442
--------------------------------------------------------------------------
________________
[
૩૯૬ ]
ત્યાંના સારા બાબત રાખ્યા હતા. ખખેડા કરનારા તાદાની લાકાને શિક્ષા આપી છે અને પ્રજાને વખતા વખત મદદ પણ આપેલી છે. મુહુ મુદ્ર અમીનખાતે પાતાની પુરી લાયકીના લીધે ઘણાજ ઉત્તમ પ્રકારના દાખરત કરેલો અને અમીરૂલ ઉમરા શાસ્તાખાને પણ આ કામ કર વામાં કંઇ બાકી રાખ્યું નથી અને તેથીજ સારૂં મનસબ, ભારે ઈનામ અને સારૂં લશ્કર તેણે મેળવેલુ છે. હવે તે લેાકાથી ઓછી કીમતની તમારી હુકુમત પણ ત્યાં હરશે નહિ, કે જેથી કરી તમારી ચઢતી અને ભરતખાને વધારા થશે. ખુદાની ઇચ્છા હશે તે અમદાવાદ-ગુજરાતમાં પહોંચ્યા પછી નવી જાગીરા તથા ઈનામેા સભારવા લાયક આપવામાં આવશે તમારી ઉપર અમારી મહેરબાની વધુ થતી જાય છે.
ઈબ્રાહીમખાંએ આ માનપત્રને ભેટવા બહાર જઇને તેની ઘણી બ કરી માન આપ્યું અને તે લખાણથી બરાબર વાકે થઈ સરકારમાં અરજ કરી કે, હુ શરત કરૂંછું કે, જે લોકોએ અમદાવાદના સુબાના બંદોબસ્ત સારા કર્યાં છે તે સુબાઓના બંદોબસ્તમાં હુ' કાઇ પણ રીતે કમી કરવાના નથી. મુહુમ્મુદ્દે અમીનખાતંના મરતબા અને દરજ્જા વિષે હવ્વુરમાં અરજ થયેથી બાદશાહે કૃપા કરીને તેને એક હજાર સ્વારાના વધારા કરી આપ્યા તથા મહૃદ ખર્ચ માટે લાહારના ખજાનામાંથી એંશી લાખ દામનું ઇનામ અને એક લાખ રૂપિયા આપવામાં આવ્યા. તેના પુત્ર જન્મરદસ્તખાન કે જેને અજમેરની સુખેગીરી અને જોધપુરની ફાજદારી સેાંપવામાં આવી હતી તેણે પેાતાની નાકરીનું રાજીનામું આપ્યું. તે વિષે ઇબ્રાહીમખાનને હુકમ મળ્યા કે, તેને સમજાવીને રાજી કરવેા. જબરદસ્તખાન સરકારી હુકમને માન આપી સુખાતા આવતાં પહેલાં પેાતાની અસલ જગ્યા ઉપર પહોંચી ગયા. તે પછી ઇબ્રાહીમખાન કુચ ઉપર કુચ કરી મજલે મારા અમદા વાદ તરફ આવવા રવાને થઇ દેશાટણ ભાગવતા સને ૧૧૧૮ હિં. માં માહે જીલ્કઅદ માસની સેાળમી તારીખે શાહજાદા બહાદુરની સેવામાં હાજર થયા અને સરકારી કુરમાનથી નક્કી થયેલુ ઇનામ, અર્ધ બાંયને પેાશાક અને જડત્ર ખ ંજરની ભેટ મેળવવા પામ્યા. તેણે આવીને તમામ કામ પાતાના હસ્તક સભાળી લીધું. શાહજાદો બહાદુર શનિવાર તારીખ ૭ મી લહેજના ફૈાજ હજુરમાં પહેાંચવાના ઇરાદાથી વિદાય થયેા. હવે ઇબ્રાહીમખાન કામ કરવા લાગ્યા અને સુખાના બંદોબસ્ત તરફ પોતાનું લક્ષ લગાડયું, ગુજારાની નિમણૂકો કરી અને થાણુદારા મુકી બબસ્ત
Page #443
--------------------------------------------------------------------------
________________
[ ૮૭ ] કર્યો. કાછમબેગના દીકરા અલીલીને પાટણની ફોજદારી આપી, અને બીજા ભાઈ માસુમકુલીને વારણગામની ફોજદારી ઉપર કાયમ . આથી બંને જણ તે તરફ ગયા અને દગો રિસાદ કરનારા. કોળી લેકોના જામીન લેવાના કામમાં રોકાયા. અલીકલીએ પાટણ તાલે રાત્રામ ઉપર ચડાઈ કરી પણ તેમાં તે ભરાયા; અને માસુમકુલીએ ચુંવાળ ટપાના છતારગામ ઉપર ચડાઈ કરી, પણ તેમાં તેના સાથવાળા કેટલાક માણસે ભરાયા તથા કેટલાક ઘાયલ થયા, અને તેની સ્વારીને ઘોડો મરી જવાથી પોતે પણ મહા મુશીબતે ત્યાંથી નિકળવા પામ્યો.
આ રાજ જેતસિંહ કે જે કેટલાક દિવસથી બખેડા કરતો હતો અને સરકાર બાદશાહની પાસે કુંવર મેહકમસિંહ હતું તેની સાથે બંડ મચાવતે હતો. તે તેની સાથેની લડાઈમાં એક વખત જય પામ્યો હતો અને તેને એક જાતની સત્તા તેમજ જેર મળેલું હતું તેથી તેણે જોધપુર ઉપર ચડાઈ કરીને ત્યાંના ફોજદાર જાફર કુલીને કાઢી મૂકી ત્યાં પિતાને કબજે કર્યો.
- બકરી ઈદની નિમાજ પઢયા પછી શ્રીમત બાદશાહના સ્વર્ગવાસ થવાની ખબરે પ્રગટ થઇ અને બીજે દિવસે તે ખબર સાચી છે એવું માનવામાં આવ્યું.
એક કવિતાના અર્થમાં સમજાવેલ છે કે:-“જે કોઈ માણસ ગ્રહોને “ બોલીને જુએ અને તે પહેલાંથી પોતાના કૃત્યનું વર્ણન કરી આપે તે “ તેમનું માથું શુરાઓના લેહીથી ભરપુર હશે અને તેમની બેઉ બાજુમાં
મકટધારીઓના માથાંજ હશે. તેમનાં અંગરખાંની ચાળોમાં ડાહ્યા “ માણસો ગુંથાયેલા હશે અને સુંદર સ્ત્રીઓથી ભરપૂર તેમનાં પેરણ અને ખિસ્સા જોવામાં આવશે.” બાલાજી વિશ્વનાથનું ભારે સૈન્યાથી ચડી આવવું અને ઘણાં
પરગણાઓ ઉપર લુંટફાટ કરી અમદાવાદમાંથી બે 1 લાખ-બે હજાર રૂપિયા ખંડણીના લઇ
૫ છા ફરવું, સમુદ્રની પેઠે જયનાં મોજાં ઉછાળતી બાદશાહી જે તેફાની મરે ઠાઓને બાંધી મારવા માટે તેઓની પુંઠ પકડવા ઠરાવેલી હતી. તે લોકો
Page #444
--------------------------------------------------------------------------
________________
૫ ૩૮૮ ]
જ્યાં જતા ત્યાં ચોરોની પેઠે લુંટફાટ કર્યા સિવાય બીજું કંઈ પણ કરી શકતા નહતા. આ વખતે બાદશાહની પચાસ વર્ષની ઉમર થઈ ગઈ હતી. રાજ્ય કારકીર્દીમાં ફેર પડવા લાગ્યો હતો, અને હિંદુસ્તાનમાં કેટલીક ગડબડ અને ઉચાટ શરૂ થઈ ગયાં હતાં. આ જગ્યાએ એક કવિતાના અર્થમાં સમજાવેલ છે કે, “જે પુરૂષથી મુલકરૂપી ઘર આબાદ હતું તે જતો રહ્યો, અને એક દુન્યવી કારોબાર કે જે તેના ઉપર આધાર રાખે તે નર પણ ચાલતો થઈ ગયો.
વિશેષમાં સુબા વિગેરે જે જગ્યાએ તેવા બંદોબસ્તના કારણથી અને થાણદાર તથા ફોજદારોની નબળાઈના લીધે તાકાની કોળી લોકો અને રજપુતો એક લાકડીની માફક ઉજડ જગ્યામાં સંતાઈ બેઠા હતા તેઓએ ત્યાંથી બંડ કરવાને પોતાનાં માથાં ઊંચાં કર્યા, તેમાં વળી એ વધારે થયે કે દક્ષિણી લેક અબ્દુલ હમીદખાનના વખતમાં આ દેશનો સ્વાદ લઇ ગયા હતા તેથી મોટી સન્યા લઈ પોતાના વિચારને પૃપ્ત કરીને બાલાજી વિશ્વનાથ નામને ભાણસ ઝાબુઆને રસ્તે થઈ આ દેશ ભણી આવવાના ઇરાદાથી સઘળાં ઠેકાણું ઉજડ કરતે ગોધરે આવી પહોંચ્યો, તે વખતે ત્યાંની બક્ષિગીરી અને ફોજદારીની જગ્યા ઉપર નાયબ તરીકે મહમદ મુરાદખાન હતો, પણ પિતામાં લડવાની હિમ્મત ન જોઈ તેથી તે છાનામાને બેસી રહ્યો. તેમજ બીજા ઘણાખરા ફોજદારોએ પણ તેવી જ રીતે કર્યું. મરે. ઠાઓ આગળ વધી મુંધા (મહુધા) ગામઉપર ચઢી આવ્યા અને તે ગામને લુંટીને બાળી નાખ્યું. જેથી સને ૧૧૧૮ હિજરીના માહે સફર માસની છઠ્ઠી તારીખે મહેમુદાબાદના ખાજા અબ્દુલ હમીદખાને (સુબા દીવાને) રાખેલા અમલદાર તરફથી એવી ખબર જાહેર કરવામાં આવી કે, દક્ષિણલોકો નડિયાદ કબાની આ તરફ આવી પહોંચ્યા છે. આ હકિકત વિષે ઉપરા ઉપરી ખબરો મળવાથી તે ખરી માલુમ પડી અને તે પસરાઈ ગઇ. સુબાદિવાન તથા બક્ષિ-બને જણાએ ઇબ્રાહીમખાનની પાસે ઉતાવળે જ જાહેર કરી દીધું; તેમજ માલુમ પણ પડી આવ્યું કે, બાલાજી વિ શ્વનાથ સઘળા રૂપિયા કે જે અમાનતખાતાંના કહેવાય છે અને જે તેમની ભાષામાં ખંડણીના નામથી ઓળખાય છે તે રૂપિયા વસુલ કરવાને દાવો રાખે છે. જ્યારે ઇબ્રાહીમખાનને આ ખબર પડી ત્યારે બલિ મીર અબ્દુલ હાદી અને પિતાના દીવાન પેટીમલને પિતાના નવા રાખેલ સિપાઈઓની સાથે તૈયાર કર્યા અને બુરજા તથા વાડાનો બચાવ કરવાની હિમ્મત ધરી,
Page #445
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૮ ]
હવે સાબરમતીને પેલે પાર સિપાઇઓ રહેતા હતા તેથી ત્રણ દિવસની અંદર આઠ હજાર સ્વારે અને ત્રણ હજાર પિલો અને આસપાસ રહેતા કાળી-રજપુતો મળી ચાર હજાર માણસે કુમક માટે બોલાવ્યા મુજબ ભેગા થઈ ગયા. અને શહેરવાળામાં સદર અબ્દુલ હાદી દીવાન પંદીમલ, સુબા દિવાન અબ્દુલ હમીદખાન, સુબાને ખાનગી દીવાન અને મુહમ્મદ બેગખાન, નજરઅલી ખાન, સદરખાન બાબી, કેટલાક મનસબદારો તેમજ ગુજરાતના સુબાના તેનાતી બહાદુર લેક અને ઉજદારેએ તાપખાનું લઇને કાંકરીઆ તળાવ ઉપર લશકર ગોઠવી દીધું અને મરચાબંધી કરી દીધી. આ સઘળો ફેજને બંદોબસ્ત છતાં આસપાસનાં પુણે તથા ગામડાંના માણસો હાથ પગ વગરના થઈ પડી ભારે ગભરાટથી બાળબચ્ચાં લઈને ગાંસડા પિટલા ઉંચકી શહેરના કોટ આગળ આવી ભરાયા; જેથી દરવાજા ઉપર ભારે ભીડ થઈ ગઈ, તે એટલે સુધી કે, કેટલાંક માબાપ પોતાનાં બાળબચ્ચાં જુદાં પડી ગયાં અને એક બીજા ઉપર પડી ભરેલ હોવાથી તમામ માલમિલ્કત ગેરવલે થઈ ગઈ; તેથી ભોઈ લોકો, ગાડીવાળા અને ગધેડાવાળાઓના રેજગારમાં એટલો બધે વધારે થઈ પડ્યો કે, તેઓ પોતાની સાત દીવસની કમાણી (મજુરીનાં નાણાં) એ દીવસમાં મેળવવા લાગ્યા.
લખવા મતલબ કે, પહેલાંની લડાઈમાં હાર ખાધેલી હોવાથી સરદારોનાં દીલમાં બેદીલી અને અસ્થિરપણાએ વાસ કરેલ હોવાથી તેઓ કર્યો અને મુકામ કરવાની ચિંતામાં ગભરાઈ જઈ આકુળ વ્યાકુળ બની ગયા હતા. તે વિષેની મરેઠાઓને ખબર પડતાં તેઓ બહાદુર થઈને લુંટ ફાટ કરતા જગ્યાઓને ખેદાનમેદાન કરી ઉજડ કરતા શહેરથી બાર ગાઉ ઉપર આવેલા મહેમુદાબાદમાં આવી પહોંચ્યા અને હશિયાર ઘોડેસ્વારે શહેરથી ત્રણ ગાઉ ઉપર આવેલા બટુવા ગામ ઉપર ધાડ પાડી. અબ્દુલ હાદી તથા પેંદીમલ દીવાને આવી દક્ષિણી લોકોથી સિપાઈઓ કેવી રીતે લડશે તે વિષેની ખબર ઈબ્રાહીમખાનને આપી અને પોતે સ્વાર થઈને લશ્કરના પડાવમાં આવી પહોંચી સઘળું બરાબર જોયું, પણ સિપાઈઓમાં હિમ્મત તથા બહાદુરી દીઠી નહિ.
શ્રીમંત બાદશાહના જન્નતવાસી થવાની ખબર સઘળે ઠેકાણે ફેલાઈ ગઈ હતી. તેમના પછી બાદશાહજાદાઓમાંથી કોઈને રાજ્યાભિષેક કરેલો
Page #446
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૦ ]. નહિ હેવાથી શુભેચ્છક લોકોને મત લઈને અગમ બુદ્ધિ વાપરી મુઝફફરહુસેન કે જે પ્રથમ મરેઠા લશકરથી જુદો પડી ગયો હતો અને અબ્દુલ હમીદખાનની સાથે આવ્યો હતો અને મુહમદ બેગખાને જેને કેદ કર્યો હતો કે જેવિષે પહેલાં લખાઈ પણ ગયું છે તેને નારણદાસ મનસબદારની સાથે સુલેહના સંદેશાથી બાલાજી વિશ્વનાથની પાસે મોકલ્યો અને ઘણું વાતચિત થયા બાદ એવી શરતથી ફેસલો થયો કે, તેઓએ બે લાખ બે હજાર રૂપિયા ખંડણીના લઈ અહિંથી જ પાછા ફરવું. તે પ્રમાણે મજ કુર રૂપિયા સુબાના કહેવાથી તેમજ સુબા દિવાનના હસ્તખતથી આપવામાં આવ્યા, તે રૂપિયા લઈને તે લેકે ત્યાંથી જ પાછા ફરી રવાને થઈ ગયા અને એજ મહિનાની બાવીશમી તારીખે સુબાનું લશકર શહેરમાં આવતું રહ્યું, જેથી શહેર તથા પુરાંઓની સઘળી રિયત અને સર્વ કેનાં મન શાન્ત થઈ ગયાં.
અબુનન કુતબુદ્દીન મુહમ્મદ મુઅઝમ શાહઆલમ બહાદુરશાહ ગાઝીનું રાજ્ય.
સને ૧૧૧ થી ૧૧૨૪ હિજરી. સન મજકુર (૧૧૧)ના છકઅદ માસની સાતમી તારીખે અહમદનગરમાં ઔરંગજેબ બાદશાહના મૃત્યુને ખેદકારક બનાવ બન્યા. તે વખતે બાદશાહજાદ ઈબ્રાહીમખાનની સુબેમુહમ્મદ આજમશાહ હજુરની રજા લઈને ગીરી, ખાજા અબ્દુલ
હમીદખાનની દિવાની માળવે જવા માટે નિકળ્યો હતો. તે હજી બે
અને મુહમ્મદ બેગખાત્રણ મજલે ગયે હશે તેવામાં તેને બાદશાહના નની નાયબી. મૃત્યુ થવાની ખબર મળી, જેથી તે તુર્ત જ ઘણી જ ઉતાવળે પાછો ફર્યો અને બાદશાહે પિતાની પાછળ મુકેલાઓના દીલાસાના લીધે ધારા પ્રમાણે શોક પાળ્યો તે પછી બકરી ઇદને દહાડે તwનશિન થઈ રાજધાની તર૪ રવાને થયે. આ વખતે બાદશાહજાદે મુહમ્મદ મુઅઝઝમ બહાદુરશાહ કાબુલના સુબાના બંદોબસ્ત માટે ત્યાં પડેલો હતો અને તેને એ ખબર મળતાં જ તે દિલ્લી તરફ રવાને થઈ ગયો,
Page #447
--------------------------------------------------------------------------
________________
[૪૦૧]
તેની પહેલી તખ઼નશિની લાહારમાં થઇ. પછી તે આગળ વધ્યા અને એઉ શાહજાદાઓનાં લશ્કર આગ્રા આગળ મળ્યાં અને બાદશાહી લડાઈ થઇ પડી. ભાગ જોગે મુહમ્મદ આજમશાહ એ લડાઇમાં મરાયા અને તખ઼ ઉપર સુહુમ્મુદ્દે મુઅઝઝમ શાહેઆલમ બહાદુરશાહે અકબરાબાદમાં આવેલા ડેરાબાગમાં આસન લીધું. એતા તારીખ અઢારમી. રખીઉલ અવ્વલ સને ૧૧૧૮ માં બન્યું, પણ આ તેા ખીજીવારની તખ઼નશિની હતી. આ વખતે ખુતખેા તથા સિક્કો ચાલુ થયા અને વકાલતની મેટી પદી ઉદ્દતુલમુલ્ક અસદખાનને અને હિંદુસ્તાનના સૈન્યાધિપતી ખાનખાના જમ્નતુલમુલ્કને મુખ્ય પ્રધાનની જગ્યા આપવામાં આવી અને તાબેદારીનાં ક્રમાને તથા હુકમા હિન્દુસ્તાનના સુખા તથા દીવાનના નામ ઉપર રવાને કરવામાં આવ્યા.
તતનશિની તથા બદાખસ્ત કાયમ રાખવા માટે ઇબ્રાહીમખાન ઉપર આવેલ બાદશાહી ફરમાનની નકલ.
રાજ્યના હિમાયતી, રાજ્ય સૌંપાદન કરવાના ભસાદાર, ખાદશાહી ઉપકારા ગ્રહણ કરી વધારે માન મેળવનાર, નાયએમાં સર્વોત્તમ નાયબ અને બાદશાહી દરખારમાં સર્વથી શ્રેષ્ટ ગણાતા ઇંબ્રાહીમખાને બાદશાહી ઉપકારાથી સંતેષી થઇ જાણવું કે, અબરની સુગધવાળા પવનનેા ઝપાટા ચાલ્યાથી જય તથા છતના પાકારાએ સદાએ કાયમ રહેતા અવિચળ બાદશાહી નસીમને વધારે પ્રકાશિત બનાવી લેાકાની ઉપર ચળકાટ નાખ્યા છે, જે ભાગ અવિચળ અને શત્રુસહારક છે તેવિષે લખવામાં આવેછે કે, કેટલાક અંત નહિ વિચારનાર માણસાના ઉસ્કેરવાથી ખરાબખત થયેલા અને સંસારમાં હલકા પડેલા શત્રુ જો મેટા થવાના અને ખુદાના પ્રતિનીધીની સાથે ખરાખરીને દાવા રાખતા હતા અને તેના અભિમાન તથા ટુંક સમજણુના લીધે છોકરાં છૈયાં તથા સરદારાની સાથે કપાઈ મુએ અને તેના તાખાના માણુસા તેમજ સબંધીએ પકડાઇ જઇ ચાલુ કેદમાં
નખાઇ ગયા છે.
તમેા, સઘળા નેકરામાં શ્રેષ્ટ અને સદાકલ્યાણી છે તેથી શુરા યુદ્ધ કર નાર તથા ધર્મી બહાદુર સિપાઇઓને જે અદ ભવમાંથી દ ભુમી ઉપર મેટી જય મળી તેની ખુશાલી તે તરફના સઘળા નાનામેટા ગરીબ
Page #448
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૨ ] તવંગર લેકેની જાણ કરી ખુદાનો ઉપકાર માનવાની પ્રાર્થના કરવી અને અગણિત દયા પૂર્વકનાં કૃત્ય તથા બેસુમાર મહેરબાની કરી પહેલાં પ્રમાણે અમદાવાદની સુબેગીરી, તમે પ્રધાન ઉપર બહાલ રાખવામાં આવે છે.
તમારે રૈયતની સ્થિતિ સુધારવા, સરકારી મહેસુલ વસુલ કરવા, ચાર–લુટારૂ લોકોનો નાશ કરવા અને સુબેગીરીનો બંદોબસ્ત મજબુત રાખવા માટે પૂરતી સંભાળ અને સાવચેતી રાખવી. તે સાથેજ સુકૃત્યો કરવા પિતાના દીલને દોરવું. તારીખ ૧, માહે રબીઉલ અવ્વલ, સને ૧ (એક)
જુલુસ. આ ફરમાન આવ્યા પછી ઈબ્રાહીમખાન ધારા પ્રમાણે અદબ તથા વિવેકની સાથે તેને લેવાને ગયો અને તેની સાથે ભદ્રના કિલ્લામાં દાખલ થયો. હવે આ વખતે તોફાની કળીઓએ તોફાન-ફીસાદ કરવાને પગલાં ભરવા માંડ્યાં હતાં, તેથી ઈબ્રાહીમખાન તેના બંદોબસ્તને વાસ્તે કડીની પેલી બાજુએ ગયો અને તોફાન નહિ કરવાની જામીનગીરી લેવાને લશકર લઈ જઈ ચડાઈ કરીને પાછો ફરી આવ્યો. હવે તેનો મનસુબે નોકરીનું રાજીનામું આપી બાકીની જીંદગી એકાંતમાં ગુજારવાનો હતો, તેથી બીજો સુબો આવતાં સુધીના વખત માટે મુહમ્મદ બેગખાનને નાયબ સુબાની જગ્યા ઉધર નિમ્યો અને પોતે સન મજકુરના માહે રજબ માસની નવમી તારીખે દિલી તરફ રવાને થઈ ગયો. હવે મુહમદ બેગખાન, સુબાનો બંદોબસ્ત અને શહેરની સલામતી બરાબર રીતે કરવા લાગ્યો. તેની નાયબીની જગ્યાને હરાવ ખબરપત્રીઓના લખવાથી હજુરના સાંભળવામાં આવેલ હતો, તેથી સુબો આવે ત્યાંસુધી ખુતબાની તજવીજ તથા સિકાના ચલણના બંદોબસ્તનો હુકમ તેના તથા સુબાદીવાન ખાજા અબ્દુલ હમીદખાનના નામ ઉપર આવ્યો. બાદશાહના નામના સિક્કાની વિગત હજુ રમાંથી આવી હતી. શાહઆલમ બહાદુર બાદશાહ ગાજીના સિક્કાની વિગત,
એજ વખતે અખબારી લોકોના લખવાથી હજુરમાં ખબર થઈ કે, નાયબ સુબા મુહમ્મદ બેગખાને, મરેઠા લોકોને ફેલાવ કે જે સુરત અને અમદાવાદ વચ્ચે થવાનો સંભવ હતો તેવિષેની હકીકત સાંભળીને સુબા દીવાનને જાહેર ક્યું કે, સિપાઈઓ તૈયાર રાખવા અને સરકારમાંથી તોપખાનાની ગોઠવણ થવાની જરૂર છે. તે ઉપરથી દીવાને જવાબ દીધો કે, હજુર હુકમ સિવાય એક પણ દામ સરકારી ખાનામાંથી પગાર
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૦૩
કરવામાં આવશે નહિ, માટે હલ્લુરમાં અરજ કરવી. ત્યારે મુહમ્મદ બેગખાને કહ્યું કે, મારા જાનમાલ ત। સરકારને અર્પણુ છે, પણ જો અધર્મીએ આ તરફ આવી પહોંચે તેા હજુરમાંથી જવાબ આવતાં સુધીમાં બાજી બગડી જાય; પણ આ કામ તેા ધણુંજ જરૂરનું છે.” તે ઉપરથી હજુરમાંથી જમ્મુ તુલમુલ્ક ખાનખાનાની મેહારવાળા હુકમ આવ્યો કે, સુખાના અક્ષિની સલાહથી કાયદાપ્રમાણે સિખધી ફેાજને પગાર આપવે, તે સિવાય મુહમ્મદ આજમશાહની ખાકીની રકમવિષે મુહમ્મદ એગખાન વિગેરે ઉપર હુકમ આવ્યા. રાજની વિકાલતનું કામ ઉદ્દતુલમુક અસદખાનને આપવામાં આવ્યું હતું, જેથી જાગીરદારા, નાકરા, ભાટચારણા અને પગારદારાના પરવાના મજુર રાખવા, રાફડ વિગેરેની સદા, વિકાલત અને પ્રધાનની માહારાથી માન મેકલવામાં આવ્યું અને હુકમ થયા કે, સુખાના દીવાને એ જમીત વિગેરેના હકદાર માણસાના પાષણુની મદને સ્વર્ગવાસી મરહુમ ઔરંગજેબ બાદશાહના ધારામુજબ પાળવામાં કાયમ રાખવી તથા જુના કાયદા પ્રમાણે દરેકની સનદ ખરી ગણી મુકી દેવી અને તેમને કપણુ હરકત નહિ કરતાં જે લેાકા સરકારી નાકરી છે તેમના હકા પહેલાં પ્રમાણે બહાલ રાખવા. સુરત તથા ખંભાત બંદરના મુસદી અમાનતખાનની અરજ ઉપરથી સરકારમાં જાહેર થયું કે, ખંભાત અંદરના મુસદ્દી અંતેમાદખાને ગાધા અંદરના મહેસુલના તેરસે પીસ્તાળાશ રૂપિયાના ઉપયાગ કરી લીધા છે, તેથી સુખાદીવાન ઉપર હુકમ આવ્યા ?, મજકુર રૂપિયા તેની કનેથી વસુલ કરી ખજાનામાં દાખલ કરવા અને તેની વિગતવાર હકીકત હજીરમાં મેકલવી.
ચાલીશમા સુબા ગાઝીઉદ્દીન બહાદુર ફીરાઝજ ગર
સને ૧૧૨૦ થી ૧૧૨૪ હિજરી.
અમદાવાદના સુબા ઇબ્રાહીમખાને પેાતાની નેકરીનું રાજીનામુ પવાથી હજુરમાંથી વગર શરતના બેવડાતેવડા સાત હજાર રવારાની સત્તા ધરાવનાર સેનાધિપતિ ગ:૮ઉદ્દીન ખાનબહાદુર ફીરોઝજગને તે જગ્યા (સુએગીરી) ઉપર નિમવામાં આવ્યા. આ વખત તે બુરહાનપુરની સુખેગીરી ઉપર હતેા. તેને
આ
ખાન્ત અબ્દુલ હમીદ
ખાન અને શરીઅતખાનની દિવાની.
Page #450
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૪ ]
સુંદર પિશાક અને ખાસ ઘોડે ઈનામમાં આપતી વખતે ફરમાન પણ આપવામાં આવ્યું, તે સાથે જ હુકમ થયો કે, તમારે ત્યાંથી જ તે સુબેગીરી ઉપર જઈ સઘળું કામકાજ સ્વહસ્તક સંભાળી લઈ પૂરતો બંદોબસ્ત કરવા. તેથી હુકમ પ્રમાણે કુચ ઉપર કુચ કરી વિદાય થઈ સુબાની સરહદ ઉપર આવી પહોંચ્યો. તે વખતે મુહમ્મદ બેગખાન, અબદુલ હમીદખાન (સુબાદીવાન) અને બલિ મહેરઅલીખાન અખબારી વિગેરે સુબાના તેનાતી મનસીબદારોએ તેને માનસહિત લઈ આવવા માટે સામે જઈ મુલાકાત કરી. તે (નવો સુબો) તારીખ નવમી, રજબ સને ૧૧૨૦ ના રોજ શહેરમાં દાખલ થયો. તેણે આવીને સુબેગીરી તાબાના ફોજદાર તથા થાણુ દારોની નીમણુંક કરવા માંડી. મુહમદખાનને મહાલની શરતથી પાટણ નાયબ ફોજદાર ઠરાવ્યો; સૈયદ અકીલખાનને અમદાવાદના સુબાના તાબાની શાહજાદા બહાદુર મુહમદ જહાંશાહને મળેલી જાગીરના મહાલેની મુસદ્દીગીરી ઉપર કાયમ કર્યો, અને પેથાપુરની થાણદારી ઉપર મીર અબદુલ વહાબ કે જે પ્રથમ પણ એજ જગ્યાએ હતા અને મરેઠો સાથેની લડાઈમાં પણ પડ્યો હતો તેને ફરીથી તે જગ્યા ઉપર નિમવામાં આવ્યો, તથા મુજ ગ્રંથકર્તાના પિતા મુહમ્મદઅલીને મજકુર મહેલાતના અખબારીની જગ્યા આપવામાં આવી. જ્યારે બાદશાહી સ્વારી કામબનું કામ પૂરું કરવાને દક્ષિણ તરફ ગએલી હતી ત્યારે તેઓ રસ્તામાંથી જ રજા લઈને પાછા અને આવી પહોંચ્યા અને પાનાંના મુસદા ઉપરથી જણાય છે કે, તેઓ આઠ વર્ષની ઉમરે આ શહેરમાં આવેલા, તે વખતે તેમણે જે કંઈ પોતાની નજરોથી જેએલું અને યાદ રાખેલું હતું તેમજ ભરોસાદાર લોકોથી જે કાંઈ સાંભળ્યું હતું તે બધાંનો સંગ્રહ કરી એક પુસ્તકનું રૂપ આપ્યું.
ખાન ફીઝજંગે, ઈવજખાનને બંદોબસ્ત તથા જમીનદારોની પેશકશી લેવાનો ઠરાવ કર્યો. આ વખતે સઘળા સુબાઓ ઉપર સરકારી હુકમ આવેલું હતું કે, શુકરવાર તથા ઈદની નિમાજના ખુતબામાં મોલા અલીના નામની સાથે વસી (વસિત થયેલો) વધારો. જ્યારે ફીરોઝ જંગની સાથે તુક લોકો હતા ત્યારે ભાષણકર્તાએ પહેલા શુક્રવારે ભાષણ વાંચ્યું, જેથી કેટલાક લોકોએ તેને તાકીદ કરીને કહ્યું કે, ફરીથી એ શબ્દ વધારીને વાંચવું નહિ, આ વિષે સરકારી હુકમ થઈ ગએલો હતો
Page #451
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૫ ]
તેથી મના કરનારને અજ્ઞાન અને અભણ ગણી કાઢવામાં આવ્યા અને બીજા શુક્રવારે પણ એજ શબ્દ વધારી ભાષણ કર્યું. એ સાંભળતાં જ એક નિડર માણસે તેને ઓટલા પરથી ટગ પકડી ઘસડીને મારી નાખ્યો અને બીજાઓએ તેને ઢસડીને રસ્તામાં નાખી દીધે, તે છેક સાંજ સુધી એમ ને એમજ પડી રહ્યો. પછી સુબાની રજા લઈ તેનાં કફન દફનની ગોઠવણ કરી દાટવામાં આવ્યો.
આ વખતે સુબા દિવાન ઉપર હુકમ આવ્યો કે, બાદશાહી સ્વારી હેદરાબાદ જાય છે માટે સુબાના ખજાનામાં જે કાંઈ નાણું એકઠાં થયેલાં હોય તે લઈને ઉજેન મુકામે પહોંચતાં કરવા આવી મળવું. આ હુકમને માન્ય કરી અબદુલ હમીદખાને ભારબરદારીને બંદબત કરી ખાજાની સાથે ઉજેન મુકામે હજુર સન્મુખ રજુ કરી દીધું, જેથી તેના ઉપર હજુરની મહેરબાની થઈ. પછી તે પાછો ફરી પિતાના તાબાના સુબામાં જવાની આજ્ઞા મેળવવા પામ્યો.
બાદશાહજાદા જહાંશાહના દીવાન મોતમીદખાનને ચાંપાનેરને કિલ્લેદાર બનાવવામાં આવ્યો અને તેની સોંપણી સઈદ અકીલખાનને થઈ, અને લુગડાં–ગાંસડીનું મહેસુલ ખાતું કે જે ઔરંગજેબ બાદશાહના વખતમાં બંધ પાડવામાં આવ્યું હતું તે ઉપર મહેસુલ અધિકારી તથા કોટવાલીની જગ્યાએ મીર અબુલ બકાની નિમણુંક થઈ. શેખ નજમુદીનની બદલીએ ઘેડાના વાવ અને હાજરીના અમીનની જગ્યા ઉપર મીર અબુલ કાસિમને કાયમ કરવામાં આવ્યો. કાપડ વણાટનાં કારખાનાં ઉપર મુહમદ હામબેગના દીકરા મુહમદ કાજમને મુકવામાં આવ્યો અને સરકારી ખજાનાના દરોગા અબ્દુલ વાસેની બદલીથી તે જગ્યા ખાજા ઇવજને અપાઈ. અલી અકબર બક્ષિ તથા અખબારી શેખ નુરૂલાને નિવારસી ખાતાંના અમીનો નિમ્યા અને કાપડ વણવાનું ખાતું સરફુદીનના બદલાયાથી હજુર તાબે ઠરાવવામાં આવ્યું.
ઔરંગજેબ બાદશાહના વખતમાં કેટલાંક પરગણુઓમાં દામોની તાણ પડી ગઈ હતી તેથી હુકમ પ્રમાણે ફરીથી આપવા માંડ્યાં, અને કેટલેક ઠેકાણે દામોનો વધારો પણ થયા. અમાનતખાનના બદલાયાથી ખંભાતબંદરની મુસદીગીરી તથા સૈઈદ અલીખાન ફિરોઝજંગના બદલાયાથી કાજનાની થાણદારી એતેમાદખાનના નામ ઉપર ગઠવી તેને કામ
Page #452
--------------------------------------------------------------------------
________________
[૪૦]
કાજમાં શામેલ કર્યા, મુહમદ કુલીને જાતિકા બસેા રૂપિયાનું મનસત્ર અને ત્રીશ સ્વારે। આપ્યા. કાજીમબેગના દીકરા ઇબ્રાહીમ કુલી તથા કાસમકુક્ષીને જાતીકા સા રૂપિયા પગારનું મનસબ કે જે વિષે ઇબ્રાહીમખાંએ તજવીજ કરી હતી તેની મંજુરી આવેથી આપવામાં આવ્યાં. આ અવસરે હજુરના સાંભળવામાં આવ્યું હતું કે, અમદાવાદ તાખાના અખબારી તથા વૃત્તાંતિ અધિકારીએ એવું ધારેછે કે, પેાતાના ગુમાસ્તા લુગડાંમાં ગોટાળા કરેછે, તે ઉપરથી સરકારી હુકમ આવ્યા કે, બાદશાહ ઔરંગજેખના વખતમાં એવા ઠરાવ થયા હતા કે, અખબારી તથા વૃતાંતિના ગુમાસ્તાઓએ માલ ખાતાંમાં હાથ ઘાલવે નહિ, માટે તે હુકમના ખરાખર અમલ કરવા અને તે લેાકેા પગ પેસારા કે હાથ ઘાલવા પામે નહિ. તે સાથે એ પણ હુકમ થયા કે, આલગિરી પૈસાને ભાંગીને બાદશાહના વખતમાં તેમના ઉપર એકવીશ માસાને સિક્કો પાડવામાં આવ્યા હતા તે વખતે એજ વજનના પૈસા ઘણા દીવસ સુધી ચાલુ થયા હતા અને ક્રીથી એજ આલમગીરી થઈ પડયા. સરકારી વાટ ખાતાંનાં કાપડતી ચીજો અને બાદશાહજાદાના કારખાનાંની વસ્તુએ કે જે, અત્રેથી રવાનાં થયેલી તે મરેડા લેાકેાની ખબર સભળાતાં પાછી લાવવામાં આવી.
બાદશાહી સ્વારી કામમ્બખ્શ ઉપર ફતેહ મેળવી દક્ષિણથી હિન્દુસ્તાન તરફ પાછી કરી. તે પછી સુખા દીવાનને હુકમ કરવામાં આવ્યેા કે, ધારા પ્રમાણે જે કાંઇ નાણાં ખાનામાં હેાય તે સઘળું ધન લઇ હવ્વુરમાં પહેોંચાડ્યું અને તમારે માળવાના સુખાની સરહદમાં આવી ખાદશાહી સ્વારીને મળવું તે સિવાય એ પણ હુકમ થયા કે, શાહેઆલમ સાહેબની દરગાહના પુસ્તકાલયમાં હજરત ઇમામ મુસા રજાના દીકરા હજરત અલીના હાથનું લખેલું જે કુરાન છે તે ત્યાંના ગાદીવાળા પાસેથી લઇને હજીરમાં માકલવું, કેમકે તેમની લખવાની રૂઢી અને તેમના અક્ષર કેવા હતા તે જાણવા તથા તેનાં દર્શન કરવાની ઘણીજ ખત છે. તે ઉપરથી અબ્દુલ હમીદખાને તે ગાદીવાળા પાસેથી તે કુરાન જેવા દાખલ લીધું અને તે ખજાનાની સાથે રવાને થયેા. જ્યારે રસ્તે જતાં સાંવલી મુકામે પહેાંચ્યા ત્યારે સઇદ અકીલખાન કે જેતે સલાબતખાન બાબીએ ત્યાંની ફેોજદારી ઉપર નિમ્યા હતા તેને લશકરી ટુકડીના વધારા દાખલ પેાતાની સાથે લીધા અને સરકારી સ્વારી સુધી સાથેજ રાખી મળવાના સુબાના તાબાના
Page #453
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૭ ]
ગામ ધાર મુકામે સરકારી સ્વારીમાં જઈને હુન્નુર સેવામાં હાજર થઇ લાવેલ કુરાન રજુ કર્યુ. તે પછી કેટલાક દીત્રસ વીત્યાબાદ અરજ કરી કે, ત્યાંના ગાદીવાળા પાસેથી તે કુરાન ક્ત હું જેવા દાખલજ લાવ્યેા છું. તે પરથી સરકારે કરમાવ્યું કે, મારે તેા ફ્કત તેનાં દર્શનજ કરવાં હતાં, અને આ અમુલ્ય ભેટ તે! એજ જગ્યાએ મુકવી ઘટેછે. એમ કહી તેને આપી દીધું અને પ્રરમાવ્યું કે, ગાદીવાળાની રસીદ લઈ હજુરમાં મેકલવી.
બાદશાહ ઔરગજેબનાં મૃત્યુ પછી કેટલીક રાજખટપટા ઉભી થયેલ હાવાથી રાજા અજીતસિહે તેાાન સિાદ કરવાનાં પગલાં ભર્યા હતાં અને જોધપુર ઉપર કબજો કર્યા હતા. એ કામ વાસ્તે અને અજમેરમાં ખાજા મુઇનુદીન ચિશ્તીનાં દર્શન કરવા અર્થે બાદશાહે તે તર કુચ કરી, અને ખાન શ્રીરાઝજંગ ઉપર હુકમ આવ્યા કે, શણગારેલી સૈન્યા તથા તાપખાતાની તૈયારી અમદાવાદમાંથી કરી લઇ તમારે જાતેજ અત્રે આવી મળવું અને સિમંધીના ત્રણહાર સ્વારા, તથા પાંચહજાર પેદલ, દરેક સ્વારાના પગાર પાંત્રીશ રૂપિયા અને પેદલના ચાર રૂપિયા ડરાવવામાં આવ્યા છે. તે તે હિસાબથી એક લાખ ખાવીશ હજાર રૂપિયા પગારના ગણીને આઠ માસ ને ચેાવીસ દહાડાના અગિયાર લાખ રૂપિયા હપ્તે હપ્તે દસ્તખતા કરીને અબ્દુલ હમીદખાન તથા શરીઅતખાન ( સુખા-દીવાનેા ) ની મેહારથી સરકારી ખજાનામાંથી લેવામાં આવ્યા. સાથે રાખેલુ લશ્કર આ સિવાય બીજું પણ હતું. સુખા દીવાનેને હુકમ કરવામાં આવ્યા કે, પાંચ તાપા, પચાસ રૅકલા, એક હજાર મણ દારૂ, સેા મણુ ખપારીઆ અને સરકારી તાપખાનામાંથી ખસા ખેલદારા, એકસા કુવાડીઆ, એકસેા પખાલી અને એક હજાર મણ સીસું લઇને ખાન ફ્રીરાઝજંગની ફાજમાં હવાલે કરી દેવું.
સને ૧૧૨૧ હિજરીમાં અબ્દુલ હમીદખાન કે જે હવ્વુરમાં ગયેલા હતા તેના ઉપર ખાદશાહી કૃપાની વૃષ્ટી થઇ. બાદશાહતની મેટા કાછની પદીએ તેને ચઢાવવામાં આવ્યા અને બાદશાહની સ્વારીમાં તે પેાતાના હાદા ઉપર કાયમ થયેા. તે પછી સાથે લઇ ગયેલા સલાબતખાન ખામીને પાછા ફરવાની રજા આપી, અને તેના ભાઇ શરીઅતખાન કે જે અમદાવાદમાં નાયખીનું કામ કરતા હતા તેને સુખાની દીવાની આપવામાં આવી. એ વખતે ખાન ફીરોઝજગતે કેટલાક દીવસથી રેાગ લાગુ પડેલા હાવાથી તેની પ્રકૃતિ તદ્દન બદલાઇ ગઇ હતી. તેથી જ્યારે આરામ થાય
Page #454
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૮ ]
ત્યારે સૈયદ લોકો, પીરજાદા લેકે, મોટા મોટા માણસો, મનસબદાર અને શહેરના તમામ ગૃહસ્થોને ખાણું આપવાનું તેણે નક્કી કર્યું અને સાબર મતીના કિનારા ઉપર લાગટ ત્રણ રાત્રી સુધી રોશની કરી દારૂખાનું ફેવું તથા મોટો મેળાવડે કર્યો. એવિષે બક્ષિ અખબારી મેહેરઅલીએ તેની ખોટી વર્તણુંક દેખાડી કેટલાંક અયોગ્ય કામો હજુરમાં લખી મોકલ્યો. તેને થોડીકવાર કોટવાલીના ચબુતરામાં રાખી છેડી મુકો. મુહમદ મોહસન અખબારીને જમા મજીદમાં શુક્રવારની નિમાજ પઢી રહ્યા પછી લોકોની આગળ દોડાવ્યો.
હવે અકરમદીનખાનની પાસેથી લાખ રૂપિયા તથા તેટલાજ રૂપિયા દીવાનના શિકાર કહાનદાસની પાસેથી જબરદસ્તી કરીને લીધા અને રજપુતો ઉપર કેડ બાંધી મારવાડ જવાના મનસુબે નિકળ્યો; અને જ્યારે તે હવેલીના અમલમાં આવેલી સેકહી (ત્રણ ગાઉ)માં આવેલા સાબરમતી ઉપરના ગામ અચેદમાં મુકામ કર્યો ત્યારે બીજી વખતે રોશનીના ઠાઠનો મેળાવડો કરવામાં આવ્યા.
મુહમ્મદ રજાખાન નામને માણસ કે જે ઈરાનથી આ શહેરમાં તરતજ આવેલો હતો તેના વિષે સરકારમાં અરજી કરવામાં આવી. તે ઉપરથી સુબા દિવાન શરીઅતખાન ઉપર હુકમ આવ્યો કે, તેના ખર્ચ વાતે ખજાનામાંથી બેહજાર રૂપિયા રોકડા આપવા. તે પછી દર માસે નવી રાખેલી સીબંધીના ખર્ચના અને રાજપુતોની ચડાઈના ખર્ચના એક લાખ પચીસ હજાર રૂપિયાનો પરવાનો ખાનફીરોઝજંગને આપવા માટે જે કે માજી દીવાન અબ્દુલ હમીદખાન ઉપર આવેલું હતું, પરંતુ આ વખતે તે (દિવાનીની) જગ્યાએ શરીઅતખાન નિમાયેલ હોવાથી તેના ઉપર તે પરવાનો આવ્યો. તેની મતલબ એ હતી કે, જ્યારે ખાનફીઝજંગ અમદાવાદથી બહાર નિકળે ત્યારે જે નોકરે રાખેલા હોય તેઓને બક્ષિની નોકરીના કાયદાની સનદ પ્રમાણે મજકુર લખેલા રૂપિયામાંથી પગાર આપવો. તે પછી મુહમ્મદ મોહસનના બદલાયાથી તે જગ્યાએ મુહમદ અબ્દુલ્લા અખબારીને હજુરમાંથી નિમવામાં આવ્યો અને સૈઇદ અહસનુલખાનને ખંભાત બંદરને મુસદી ઠરાવવામાં આવ્યો. ખાનફીરોઝજંગ શહેરની સરહદથી રવાને થઈને સાબરમતી જીલ્લાના જમીનદારોની પિશકશી લેતાં ઇડર તાબે વાલાસનામાં જઈ મુકામ કર્યો અને ત્યાં કેટલાક દિવસ સુધી રોકાયો,
Page #455
--------------------------------------------------------------------------
________________
[ rou
]
સને ૧૧૨૨ હિજરીમાં સુબા દિવાન ઉપર હજુર હુકમ આવ્યું કે, મહેર તથા રૂપિયા સરકારી સિક્કાના વજન મુજબ પાડવા. એ પ્રમાણે કેટલાક દીવસ સુધી અમલ થયો; પાછળથી પહેલાંના ધારા પ્રમાણે પાડવાનો હુકમ કરવામાં આવ્યો. આ વખતે જતુલમુક મદારૂલ મહામ ખાનખાના વજીરૂલ મમાલિકે લાલ દરવાજા પાસે ભદ્રના કિલ્લાના નગારખાનાં નજીક જમીન લઈ ધર્મશાળા, ભરજીદ અને પાઠશાળાની ઈમારતનું કામ ચાલુ કર્યું હતું, અને ત્યાં આગળ કોટવાળીના ચબુતરાનાં કેદખાનાની જમીનનો કેટલોક ભાગ આવેલો હતો, તે ભાગ ખરીદ કરવાની તેણે અરજ કરેલી. તે ઉપરથી સુબાદિવાન શરીયતખાન ઉપર ઇનાયતુ.
લાખાન મીર સામાનની મહોરવાળો હુકમ આવ્યો કે, મજકુર જમીનની કિમત ખાનખાનાના પગારમાંથી તેની જાગીરને હિસાબ ચેખ કર્યા પછી વાળી લેવી અને તે જગ્યા તેની ઇમારતમાં ગણી ઘણી ઝડપથી કામ કરાવવું, પરંતુ ખાનખાનાના ભાગ્યમાં તે ઈમારત પુરી થવાનું લખાયેલું નહોતું, જેથી તેના મરણ વખતે અધું કામ બાકી રહી ગયું હતું, તે પુરું કરવા અને રાજ્યસન તખ્ત ઉપર ઉભો કરવાનો સાર તેજવિ ચળકાટવાળો મખમલનો ચંદ્ર મોકલવાનો હુકમ થયો. જેથી દિવાને ખાસ મંડપનાં ત્રણ અબરા બેડ કે જેના તૈયાર ખર્ચને અડસટ પાંસઠ હજાર રૂપિયાનો થયો હતો તે મોકલવા વિષેને હુકમ સુબાદિવાન ઉપર મોકલવામાં આવ્યો. તે પછી સુબાના હલકારે અરજ કરી કે, હજુરમાંથી મરેઠ તથા રજપુતોની ખબરો પહોંચાડવાને ઘણી તાકીદ છે, જેથી ખાન ફિરોઝજંગના કહેવાથી પચાસ જાસુસેને દરેકના સાત રૂપિયાના પગારથી નવા નોકર રાખ્યા છે અને તેઓ મરેઠા તેમજ રજપુતેની ખબરો વાર, વાર લઈ આવે છે, કે જે વિષે ફીરોઝજંગખાનને ખબર પણ અપાય છે, તે પરથી તે હજુરમાં અરજ કરે છે, પરંતુ તે લોકો પોતાને બરાબર પગાર મળતો નહિ હોવાથી ફર્યાદ કરે છે. તે ઉપરથી દીવાન ઉપર હુકમ આ
વ્યો કે, જ્યાં સુધી પૂરતી તૈયારી ન થાય ત્યાંસુધી તૈયાર કામ જોઈ નિય મસર પગાર આપતા રહેવું.
- હવે શાહીબાગના અને કાંકરીયાના બગીચાઓ તથા રૂસ્તમબાગ અને ગુલાબબાગમાં મુહમદ આજમશાહે બનાવેલા બગીચાઓની મરામ તને વાતે ત્રણ હજાર ચારસો એંશી રૂપિયાની મંજુરી સુબા દિવાનને આપવામાં આવી, અને એ પણ હુકમ થયો કે, મીરજા હાશિમ નામને
Page #456
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૦ ]
માણુસ કે જે હમણાજ ઈરાનથી અમદાવાદ તરફ આવેલા છે તેના આવવાની ખબર હજુરમાં પહોંચી હતી અને ખાન પીરેાઝજંગને હુકમ પ્રમા વવામાં આવ્યા હતા કે, તમારી તરફથી તમે બરદાસ્ત કરીને તેને સામાન સરામ આપી સારી રીતે મહેમાનગીરી કરીને સાથે માણસ આપી હજીરમાં મેાકલી દેવા. તે વિષે પા! આ વખતે ક્રીથી હુકમ થયા કે, જો હુકમ પ્રમાણે તેને રવાના કરવામાં કઈ વિલંબ જેવું હાય તેા તેને સરકારમાંથી એક હાર રૂપિયા ખર્ચેના આપવા. આ વખતે હજુરના સાંભળવામાં આવ્યું કે, જુનાગઢના ખજાનામાંથી મુહમ્મદબેગના ખર્ચે ગુરજબરદાર બાકરબેગના અવેજના એક હજાર રૂપિયાની વસુલાત થઇ છે. તે ઉપરથી દીવાનને કરમાવવામાં આવ્યું કે, મજકુર રકમ વગરવેલ એ વસુલ કરી ખાનામાં દાખલ કરી દેવી.
આ વર્ષમાં શહેરકાજી અબુલફાના બદલાયાથી તે જગ્યા અમુલખેરને આપવામાં આવી અને મુહંમદ અબ્દુલા અખારીની બદલી થતાં તે જગ્યાએ ખિતાબ પામેલા અકરમુદ્દીનખાનને નિમવામાં આવ્યા. તે પછી ખંભાતમંદરના હલકારાના લખવાથી હજુરના સાંભળ વામાં આવ્યું કે, સેઇક અહસનુ લાખાન મુસદીએ શહેરની અંદર એક મે।ઢું દીવાનખાનુ” તથા એક મહેલ બાંધેલ છે, જેને માટે લાકડાર વિગેરે સાતહજાર રૂપિયાને સામાન તેણે કાટપીટીઆ પાસેથી ચારહાર રૂપિયામાં લીધા છે, તેમજ મેાભ વિગેરે કેટલાક માલ બંદરની સરકારી કચેરીમાંથી ક યા છે. તે માત્ર સરકાર તાબાના છે અને અમદાવાદ માકલાવેલ છે; તેમાં છત્રીશ આરસપહાણની શિલાઓ અને એકસા બીજા પથરાની છાંટા દરવાજા બહાર આવેલી મક્કી મસછમાંથી કાઢીને અમદાવાદ મેકલવાને મનસુખે રાખતા હતા, પણ શેખ અબ્દુલવામના રાકવાથી તે લ જઇ શકયેા નથી અને આરસપહાણુની શિલા ચાકીમાં ( પહેરામાં ) રાખેલી છે; તે ઉપરથી હુકમ થયા કે ગુરજબરદારે જઇ તેને હજુરમાં પકડી લાવવા અને સુખાદિવાન ઉપર પણ હુકમ કર્યાં કે, તેનું ધર સર· કારમાં જપ્ત કરી લેવું.
ફીરોઝજગખાન સુખાના અતફાળ અને તેના માલ ઉપર જપ્ત.
ખાન ીરાઝજંગે વાલાસ મુકામેાથી આગળ કુચ કરીને પેશકશી લેવામાટે ઢાંતાના જમીનદારને ત્યાં મુકામ કરેલા દ્વ, ત્યાં તેને ચેડી
Page #457
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૧]
ધણી કમજોરી થઇ ગઇ હતી. પછી એક માં થઇ અને જલંદરના રાગનાં ચિન્હો જોવામાં આવ્યાં. દીવસે દીવસે મંદવાડ વધતા જતા હ વાથી તે પાછા કરી અમદાવાદ આવ્યેા. આવતાં વેતજ તે ખાટલે પડયા અને કમજોર થઇ પથારીવશ થઈ ગયા. તેના આયુષ્યરૂપી પ્યાલા ભરાઇ ચુકયા હતા અને જીંદગીના દિવસેાના અંત પણ આવી રહ્યો હતેા તેથી તેને વૈદ્યકવિદ્યા ખીલ્કુલ લાગુ પડી નિહ. તે, સન મજકુરના શવ્વાલ માસની ૧૭ મી તારીખ, ને બુધવારના રાજ મૃત્યુ પામ્યા, અને તેના શબને કબરમાંથી કાઢી લઈ જવાના ઇરાદાથી શાહજહાંમાદમાં તેની બનાવેલી પાઠશાળામાં શાહ વજીહુદીનની કબર પાસે તેની કબરની જગ્યાએ દક્ નાવામાં આવ્યું.
હવે શરીયતખાન–દિવાન, મીર અલી અક્ષિ–ખબરપત્રી અને બનાવા નાંધનાર અકરમુદ્દીનખાંએ આ વખતે પાટણના નાય” ફાજદાર સુહુન્મઃ એગખાનને એ.લાવવા માટે ઘણી ઝડપી ચાલવાળા કાસદને માકલી કહેવડાવ્યું કે, વહેલા આવીને સુભેગીરીનું કામ સંભાળીલા. તે ખબર મળતાંજ તેણે એજ ાસની ચાવીસમી તારીખે ઉતાવળથી આવીને સુબા દિવાન વગેરેની સલાહથી ખાન શ્રીરાઝજંગના માલ જપ્ત કરવા માંડયા, પરંતુ એવજખાન તથા ખીજા નાકરીએ ફેંકેલા માણસાના લીધે ખીજો કેટલાક માલ કબજે કરાય તેમ નહાતા અને જેમાં તે કાવી શકયા. તે કબજે કર્યા, તે વિષેની તમામ કેશીયતના કાગળા ઉપર માહાર કરીને હજુરમાં માકલી દીધા. તેના વખતમાં વસુલાતના ઘણાખરા ઉપાયેા નવા યેાજવામાં આવ્યા હતા, કે જે દુર કરવાની કોઈપણ સુખની હિમ્મત ચાકી નહિ, એટલે જો ખરૂં કહીએ તે ચાલે કે, પ્રથમ જોર જુલમને પાયેા હલકે રચાયેા હતેા અને ત્યારપછી જે આવ્યા તેણે તેની ઉપર વધારાજ કર્યાં. આ વખતે (આ પુસ્તક રચાતી વખતે) જુલમ ` જાતીનાં કામેા સપૂર્ણ થઈ પડયાં છે. હવે જો ખુદ્દાની ઇચ્છિા હશે તેા ઘટતી રીતે દરેકના અમલની વખતે વન કરવામાં આવશે. વારાનેનપુરમાં ફેાજદારે વધતા ઓછા કર કરેલા છે, અને કેટવાલી ચબુતરામાં જે વખતે જે કાંઇ થતું તે વખતે માણસાના હાથમાં એક રીતે છુટ હતી તેથી એટલું બધુ જણાતું નહાતું. બીજો દાખલો એ છે કે, સાયરની કચેરીમાં ઢારઢાંખરાની ખારાકીના દાણાના દરેક એડીયાં (૩૨ મણુ) દીઠ એક રૂપિયા લેવાતા હતા અને વહેપારીએ કાપડ ગાંસડી ખાતાંના મહાલમાં મહેસુલ ભરવા માટે
Page #458
--------------------------------------------------------------------------
________________
[૪૨]
જે માલ રજુ કરતા તે ઉપર દર સેકડૅ મુસલમાનેા પાસેથી અર્ધા રૂપિયા અને હિન્દુઓ પાસેથી એક રૂપિયા સુખાની ગાલકના ઠરાવેલા હતા અને તેની વસુલાત કરવા માટે પોતાના એક ભરાસાદાર માણસને ઠરાવી ત્યાં તેને બેસવાની જગ્યા આપેલી હતી. હવે આ નવા કરા જે ચાલુ થયા તે વિષે ખરૂં જોતાં સુખાને મહેસુલી ખાતાંમાં ઠરાવેલાં મહેસુલ સિવાયના માલને ઓળખવાની કે કિમ્મત કરવાની સત્તા નહેાતી, સરકારી મુસદી ફાયદા પ્રમાણે કામ કરતા હતા. આ વખતે મહેસુલ ખાતાંના એક અધિ કારીને અધિકાર મળ્યા છે, તથા સરકારી મુસદીએ તેા ક્ત જોવાનાજ છે. બીજો નવા નખાયલેા કર તે વખતના ભાજી તરકારી ઉપરના હતા અને બુરહાનપુરમાં જુના વખતથી તરકારીની મડાઇમાં ભાજીપાલા ઉપર હાંસલ લેવાય છે, કે જેને અમદવાદના સુબાના રાજ્યમાં કદી પણુ અમલ થયા નથી. ખાન પીરેાઝજંગ કે જે, જેવા અમદાવાદની સુએગીરી ઉપર આવ્યા કે તુરતજ તેણે મહાલામાં પુછાવી મગાવ્યું, ત્યારે જાહેર થયું કે, અહિં એ માલ ઉપર હાંસલ લેવાતું નથી. તે ઉપરથી તે માલ ઉપર હૂલકું મહેસુલ લેવાને ઠરાવ કરવામાં આવ્યા; હમણા તે ઉપર રૂપિઆને વધારા થયા છે અને શહેરના દરવાજા ઉપર કારકુના રાખવામાં આવ્યા છે, કે જેઓ તરકારી અને મેવાવિગેરે ફળ ફુલાદી માલની નોંધ કરતા રહે. તે પછી ધીના બજારમાં જે માણસા ધીભર્યા વાસણા માથે ઉંચકીને લાવેછે તે ઉપર પણ નવા કર નાખવામાં આવ્યા, કેમકે એ એ મહાત્રે જુદા થયેલા છે.
જ્યારે પીરાઝજંગખાનના મૃત્યુની ખબર હજુરમાં પહોંચી ત્યારે તે ઉપરથી સુબાદિવાન ઉપર હુકમ આવ્યા કે, તેના માલ ઉપર જપ્તિ કરવી અને તે વખતે અમાનતખાનને, અખબારીને અને ખબરપત્રીને સાથે રાખી પૂરતી સંભાળથી કામ લેવું, કે જેથી એક કાડી પણ ગેરવલે જવા પામે નહિ, તેમજ લેશ માત્ર પણ મુકી દેવામાં આવે નહિ અને તેના કાગળેા હજુરમાં મેાકલાવી અ.પવા. તે વખતે સુભાના હલકારાની એવી અરજ હજુરમાં આવી હતી કે, મુસદીએ ફિરાઝજંગખાનનું ધર ઉધાડીને સિપાઇઓ તથા ખીજમતદારાને કાગળો ઉપર નાંધ કર્યાં વગર નાણાં આપી દીધાં છે અને હજીપણુ આપેછે, તેમજ આપવાનાં કારણથી તેને ઉપયેાગ પાતેજ કરી લે છે તથા જયસિનદાસ દિવાન કારખાનાના કાગળોને રદ બદલ કરેછે, તેથી સુખાદિવાન ઉપર હુકમ આવ્યા કે, આ
Page #459
--------------------------------------------------------------------------
________________
| [
૧૭ ]
હુકમ પહોંચતાં જ સઘળે માલ અમાનતખાન અને મુહમ્મદ બેગખાનની સલાહથી પાક બંદોબત કરીને જપ્ત કરી લેવો અને જે લોકોએ જે કંઈ માલ ઉચાપત કર્યો હોય તે તેઓની પાસેથી પાછો કઢાવી તેની સઘળી હકીકત લખી મોકલવી અને કોઈપણ માણસ દફતરી કાગળને રદબદલ કરવા પામે નહિ તેટલા માટે પૂરતી તજવીજ રાખવી તથા મુસદીઓના પૂર્ણ ભરોસાદાર જામીને લેવા,
અમાનતખાન હજુ સુધી સુરત બંદરથી આવ્યો નહોતો એટલામાં મુહમ્મદ બેગખાને ફિરોઝજંગખાનના દિવાન જયકિશનદાસને, અમાસ મિત્રને અને ઉકરોજ ખાજાસરાને નજરબંધ રાખેલા હતા, અને અકરમુદીનખાન કે જેના તાબામાં ઉઋતુલમુદ્રક અસેમુદૌલા અલંદખાન અને મોટા જાગીરદારોની જાગીરે હતી તેણે હજુરમાં જાહેર કર્યું કે, ફીરોઝ જંગખાને મારી પાસેથી એક લાખ રૂપિયા વગર કારણે જોરજુલમથી લીધા છે. જોકે તે વખતે મારી પાસે નાણું નહતાં પરંતુ તેની જબરદસ્તીને લીધે મેં જાગીરનાં મહેસુલની રકમમાંથી તેને આપ્યા છે. તે ઉપરથી બાદશાહી હજુર હુકમ આવ્યું કે, સુબાદિયાને ફિરોઝજંગના સધળા ભાલમાંથી તેના રૂપિયા વસુલ કરાવી દેવા.
હવે ફીરોઝજંગખાનના શબને અહિંથી કાઢી લઈ જવા માટે જે ઠરાવ થયો હતો તે વિષે બાદશાહે એવો હુકમ કર્યો કે, તેને માલ સરંજામ તથા જાનવરો વિગેરે તમામ મિલડત તેનાં શબ (મુડદુ ) ની સાથે આવનાર માણસને સોંપી દેવી, કે જેથી તે લેક હજુરમાં લઈ આવે. સુરત બંદરના મુસદ્દી અમાનતખાનને કરવામાં આવેલે શિરેઝ
જગના માલની જસિવિષેને હુકમ, ફિરોઝજંગખાન મહાલના સરંજામને વાતે અમદાવાદના હવેલી પરગણું વિગેરેની અમીની તથા ફોજદારી, પારસાઈલ મોસમની ખરીફના બે તૃતિયાંશથી ખાલસા કર. સુકાની નાયબીની વામાં આવી. તે વખતે સુરત બંદરના મુસદીપણાનું
જગ્યા ખાલસા કર
વામાં આવી. ભાન ધરાવનાર, જાતિકા ત્રણહજાર રૂપિયાના મનસબદાર અને ચાલીશહજાર સ્વારોના અધિકારી અમાનતખાન ઉપર
Page #460
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૪ ] હુકમ ફરમાવવામાં આવ્યું કે, અમદાવાદ જઇને તમને સેપેલું કામ ઘણી જ હોશિયારીથી બજાવવું અને ફીરોઝજંગખાનને માલ જપ્ત કરવામાં પૂરતું લક્ષ આપવું.
ત્યારબાદ અમીરૂલ ઉમરાની મહોરને હુકમ મુજબ અમદાવાદની આસપાસની ફોજદારી, પાંચસો રૂપિયાનું મનસબ નોકરીની શરત અને સો સ્વારેને વધારાથી નજરઅલીને આપવામાં આવી. પછી અમાનતખાંએ કેટલાંક જરૂરી કામો તથા વદતુના લીધે રસ્તાઓ બંધ થઈ જવાનાં કારણથી તે રસ્તા પાછા ખુલ્લા થાય ત્યાં સુધી સુરતમાં થોભવાનું કર્યું. અને પિતાના પહોંચતાં પહેલાં પિતાના સગા મુહમ્મદબેગ તથા અન. વરખાન નામના માણસને સોંપેલાં કામ કરવા માટે અગાઉથી મોકલી દીધા. તે પછી ત્યાં થોડાજ દહાડો રોકાઈને પોતે પણ તારીખ આઠમી, રબીઉલઅશ્વલ સને ૧૧૨૩ હિ. ને સેમવારના રોજ પાછો અમદાવાદ આવી પહોંઓ અને સુબેગીરી તથા શહેરના રક્ષણાર્થે પૂરત બંદે બરત કરવાનું કામ કરવા લાગ્યો. સુરત બંદરની મુસદ્દીગીરી દીલાવરખાનને આપવામાં આવી અને એ જ વખતે અમાનતખાનને પણ સહમતખાનને ખિતાબ આપવામાં આવ્યો. તેણે સરકારમાં એવી અરજ કરી કે, મરેઠા કે પિતાની બેટી દાનતથી અમદાવાદ તાબાના કબાઓમાં દરવર્ષે આવે છે, જેથી સિપાઈ તથા લશ્કરી ફોજ ફાટ રાખવાની જરૂર પડશે; જેથી મુજ તાબેદારને તપખાનાની સામગ્રી માટે જરૂરત પડતું જોઈએ તેટલું નાણું આપરાની પરવાનગી આપવામાં આવશે. તે ઉપરથી સરકારી હુકમ થયો છે, જરૂરીયાત વખતે દર મહિને ખજાનામાંથી એક લાખ રૂપિયા સુધીનો ઉપાડ કરે; અને એ ઉપાડ કરતી વખતે કાયદા પ્રમાણે બલિ, અખબારી અને ખબરપત્રીને અભિપ્રાય લે, કે જેથી હરકત હજત રહેવા પામે નહિ, તેમજ પગાર પણ ત્યાંના ખજાનામાંથી કરવો. તેથી દસ્તખતે પ્રમાણે ત્રણ માસ, સત્તર દિવસના પગારના ૩,૫૬, ૮૧૬ (ત્રણ લાખ, છપન હજાર, આઠસો સોળ) રૂપિયા આપવા વિષેનું સુબાદિવાનની મહેરવાનું ફરમાન આવી પહોંચ્યું.
મુહમ્મદબેગખાનની માંહમાંહેની લડાઇનો બનાવ.
મુહમ્મદબેગખાન એક જુનો હકદાર સરકારી નોકર હતો અને જાતે સિપાઈગીરીનો ગુણ ધરાવતો હતો. તેણે પિતાની નેકરી સારી રીતે બજા
Page #461
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૫ ]
વી હતી, તેમજ પોતે જુના નાકર હાવાને લીધે જેવી જોઇએ તેવી ધટતો વર્તણુંકથી પહેલા રાજેજ લેવા માટે સામે જઇ મળ્યા. તે વખતે આવતાં જતાં શહમતખાંએ તેની સાથે જરા અભિમાની દેખાવથી મુલાકાત કરી હતી, જેથી મુહમદ બેગખાનના દીલમાં નાખુશી પેદા થઇ; મતલબકે, બન્ને અ ધિકારીએ એક ખીજા તર દ્વેષભાવ રાખવા લાગ્યા. ફીરાઝ ગખાનના મરી ગયા પછી શહેરના દોમસ્ત અને નાકરીમાં અપાતા મહાલા શહમતખાનના તાબામાં સાંપવામાં આવ્યા હતા; જેથી સધળેા હિસાબ સાફ કરવાના નિમિતે તેણે મુહમદ એગખનની પાસે સરકારી લેણાના રૂપિયાના હિસાબ માગ્યા, પણ તે ખરાખર જવાબ આપતા નહોતા તેથી તેની વચ્ચે નારાજીપણું અને દ્વેષભાવ વધતા જતા હતા; તે ઉપરાંત ળી કેટલાક એવા બનાવા બનતા હતા કે જેથી કાઇનું દીલ પણ ઉશ્કેરાયા વગર રહે નહિ.
હવે શહમતખાતે, તેને હલકા પાડવા માટે બાકી રહેલા હિસાબને ખુલાસા લેવાને બહાને તેના ઉપર જબરદસ્તી ગુજારવા માંડી, અને એક દીવસે તેણે શિકાર કરવાના ઢોંગથી પેાતાની સ્વારી તથા કેાજને તૈયાર કરીને તે પૈકીના કેટલાક માથુસાને મુહમદબેગખાનનું ધર કે જે સામ્બરમતી નદીના કિનારા ઉપર હતું ત્યાં અચાનક રીતે માકલી આપ્યા અને તેઓને એવા હુકમ કર્યાં હતા કે, મુહમદબેગખાનને બેસાડીને બાકી રહેલા હિસાબ સાધુ કરી લેવા. જો તેમ કરતાં કદાચ ઝૠડા થાય તા, જે લશ્કર તૈયાર છે તેને આવી પહેાંચ્યું જાણજો. પછી તે લેાકા એક ધડી દીવસ ચાયા હશે તે વખતે ત્યાં પહેાંચી ગયા અને લેાખાનામાં ( બેઠકમાં ) પહોંચી દિવાનખાનામાં જવાના મનસુખે કરતા હતા તેવામાં ભાગોગે એવું બન્યું કે, તેના માણસે ત્યાં પહોંચી જાય તે પહેલાં તે તે અંદર ગયા હતા, અને કેટલાક પેદલા તથા ખીજમતગારા ત્યાં હાજર હતા. બંન્ને તરફ જ્યારે મુહમ્મદએગખાનના માણસાને કહેવામાં આવ્યું કે, ઘરની અંદર હાય તા ખબર કરી, ત્યારે તે લેાકાએ જવાબ આપ્યા કે, તમા લોકો બહારથી અંદર આવી શકતા નથી. પરંતુ તે લોકો આ મનાઇ પ્રત્યુત્તરને નહિ ગણકારતાં જોરજુલમથી અંદર જવાનું ધારતા હતા, જેથી બન્ને તરફના લેાકેામાં તકરાર વધી ગઈ અને બન્ને તરફના લેાકામાંથી બે ત્રણ માસે ઘાયલ થયા. તે પછી ચઢી આવેલા લોકોને બહાર કાઢી બારણું બંધ કરી
Page #462
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૬ ]
દેવામાં આવ્યું. ત્યારબાદ મુહમદએગખાન આ ગડબડ અને જીમાટા સાંભળ એકદમ બહાર આવ્યા અને સઘળી હકીકતથી વાકે થઇને પેાતાના ભાઇએ, પુત્રા અને ગુલામાને સાથે રાખી લડવા માટે તૈયાર થઇ એડ.
જ્યારે શમતખાંએ આ ખબર સાંભળી ત્યારે લશ્કર, તેાપખાનું, લડાઇ માટે તૈયાર કરેલા પાટીયાંય માર્ગ તથા હાથીઓને પણ મદદ અર્થ માકલી દીધા અને ખાણુ, તાપા તથા ખદુકાની લડાઈ ચાલુ થઇ. આ લડાઈની ખબર શહેરની અંદર તથા બહાર સર્વત્ર ફેલાઈ ગઇ.
ઘણાખરા જમીનદારા તથા લશ્કરી માણસા સાબરમતી નદીના કિનારા ઉપર છ-સાત હજારની સખ્યામાં પડેલા હાવાથી તે જગ્યાએ એક નાના શહેર જેવા દેખાવ થઈ ગયા હતા; તે બધા અધાન પઠાણા હતા, અને તે પ્રથમથી મુહમદબેગખાનની નાકરીમાં વારંવાર નાત થયેલા હતા. તેઓને જ્યારે લડાઈની ખબર મળી કે તરતજ તેઓ આવી પહેાંચ્યા અને નદીના પાણી તરફ જે બારણું હતુ તેમાંથી અંદર જઇ મદદ કરવા મચી પડયા. શહેમતખાનની ફેાજ જોકે હુમલા ઉપર હુમલા કરતી હતી, પરંતુ દુષ્ટા તેમજ જંજીરની ગાળીએ કે જે ઘરની દીવાલા પાછળથી આવતી હતી તેના મારાથી કંઇ પણ ફળદાયક કામ બની શકતુ હતુ. તેમાં ઘણા માણસા ધાયલ થયા અને ઘા મરણ પામ્યા. આ હુ‘ગામમાં કેટલાક પાસે આવેલાં ઘરેા ખળીને લુંટ ઇ ગયાં. છેવટે એજ દિવસે સુબાનેા અક્ષિ મહેરઅલીખાન તથા સદરખાન ખાખી આ બન્ને જણ વચ્ચે પડયા અને બન્ને બાજીના માણસાને લડતા અટકાવી દઈને મારામારી અને કાપા કાપીની અગ્નિને સલાહ ભરેલાં સુચના વડે શાન્ત પાડી દીધી. પહેલાં કદીપણ આવી માંહેામાંહેની ધરની લડાઇ તા થઇ નહેાતી, જેથી તે એક નવા બનાવ તરીકે નોંધાઈ ચુકી. તે લડાઇને કેટલાક દહાડા વિત્યા પછી મુહમ્મદએગખાનને પાતાનું અહિં રહેવું ડહાપણભરેલું જણાયું નહિ તેથી તે ત્યાંથી રવાને થઈ ખરકાલની તરફ જતા રહ્યો. એજ વખતે મોટા કાજી અબદુલ હમીદખાંએ પાતાની નાકરીનુ રાજનામું આપી હશુરમાંથી અમદાવાદ આવવાની રજા માગી, પરંતુ તેની અરજ હન્નુરે મંજીર કરી નહિ. તેથી તે પોતાના તબુને અગ્નિવડે સળગાવી મુકીને કારની કની પહેરી મસ્જીદના ખુણામાં જઇ એડી. એ વિષેની ખબર જ્યારે જીના જાણવામાં આવી ત્યારે તેની જીની નાકરી (મજકુર બાદશાહના અમલ
Page #463
--------------------------------------------------------------------------
________________
(
૪૧૭ ]
પહેલાંની) અને કૃપા જે ચાલુ હતી તે ઉપરથી હુકમ થયો કે, તેણે પિતાને નાનો ભાઈ શરીઅતખાન કે જે હાલમાં સુબાની દીવાનગીરી ઉપર છે તેને, પિતાની છ માસની રજા ભોગવીને પાછા ફરતાંસુધી પિતાના નાયબ દરજજે બોલાવી લે. તે ઉપરથી સુબાના દીવાનનું કામ કરવા શરીઅતખાનના પુત્ર મુશરેખાનને નાયબ તરીકે ઠરાવવામાં આવ્યો. આ ઠરાવથી ખાજા અબ્દુલ હમીદ ઘણાજ ખુશી થઈ અમદાવાદ આવ્યો, અને શરીઅત ખાંએ જઈને હજુરનું સુપ્રત કામ કરવા માંડ્યું.
આ વખતે શહાબતખાન સાબરમતી કાંઠાના જમીનદારો અને કોળી લેક પાસેથી પેશકશીની વસુલાત તથા બંદોબસ્ત કરવા માટે કડી તથા બીજાપુર પરગણામાં ગયે, અને કેટલાંક માથાંનાં ફરેલ ગામડાંઓને લુંટીને જોઇતી શિખામણ દઈ દગો રિસાદ નહિ કરવાના જામીને લેવાના કામમાં રોકાયો હત; તેવામાં તેને બાબા પ્યારાના ઘાટ ઉપર મરેઠાઓના આવી પહોંચવાની ખબર મળી, તેથી તે પાછો ફરી તપખાનાને સરંજામ, તેનાતી મનસીબદારોને જમાવ અને સોરઠના ફેજદાર સિઇદ તોલાની મદદ લઈ કુચ ઉપર કુચ કરી એકદમ વડોદરે પહોંચી ગયા. ત્યાં જઈને લશ્કરને જુદું કરી બહાદુર ટુકડીને ભરૂચમાં મોકલી અને લશ્કરને પૂરજોશમાં જમાવી ચડાઈ કરી. આ ખબર સાંભળીને મરેઠા લોક નદીને સામેપાર જતા રહ્યા. શહામત ખાંએ કુચ કરી તેના બીજા દીવસે વહાણમાં તેઓ આગળ નાશી ગયા અને તેમના ઉતારા ઉપર શહામતખાં જઈ પહોંચ્યો. એવી રીતે તેણે છેક અંકલેશ્વર સુધી તેઓની પુઠ પકડી તે પછી જે દીવસે મુસલમાનોનું લકર ત્યાંથી કુચ કરી ગયું તેજ દીવસે રસ્તાની અંદર ચંદાવલ આગળ લડાઈ થઈ. તેમાં મરેઠા લેકે સારી પેઠે માર ખાઈ પીઠ ફેરવી નાશી ગયા અને શહામતખાન સુરત બંદર સુધી જઈ કેટલાક મુકામો કરી દક્ષિણીઓના જતા રહ્યા પછી પાછા ફરીને અમદાવાદ આવ્યા.
જનતવાસી શાહઆલમ બહાદુરશાહ બાદશાહ ગાજીના દીકરાઅબુલફતહ મુઈજુદ્દીન જહદારશાહનું રાજ્ય.
સને ૧૧૨૪થી ૧૧૨૫ હિજરી.
Page #464
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૮
તારીખ ૧૯ માહે મેહરમ સને ૧૧૨૪ હિના રાજ લાહાર રાજ ધાનીમાં શાહેઆલમ બહાદુરશાહ બાદશાહુ માસીના જન્તતવાસી થવાના માઠા બનાવ બન્યા. ત્યારબાદ બાદશાહજાદાઓમાં માંહેામાંહે આમન સામન ખાનગી લડાઇએ ચાલુ થઇ અને રાજ્યની લગામ અબુલફતહુ સુઇબ્બુદ્દીન જહાંદારશાહનાખી અને માતા ખા હાથમાં આવી. આ જગ્યાએ એક કવિતના અમાંનની નાયબ દિવાની બતાવેલ છે કે: “ એક જાયછે તે ખીજે તેની
આસેકુદદાલા અસદ ખાન અને શરીઅતખાનની સુભેગીરી--મુહમમેગખાનની નાય
66
જગ્યાએ કાયમ થાય છે; અને વગર રહેતી નથી.”
કન્યારૂપી દૂનિયા કદીપણું પરણ્યા
હવે બાદશાહે દીલ્લી તરક આવી પહેાંચી તખ્ત ઉપર બીરાજીને ૫હેલાં પ્રમાણે વકાલતના કામ ઉપર ઉમદતુલમુ‚ અસદખાનને હરાવ્યા અને વિારતુલમુલ્ક મદારૂલ મહામ જુલિશ્કારખાનને વજીર નિમવામાં આવ્યા તથા સિક્કો આવી રીતે ચલાવવામાં આવ્યેઃ
દર આફ્રાફ સિકકા ઝઃ ચુ મેહરા માહ, અબુલ ફતહુ ગાઝી જહાંદાર શાહ.
અથ ----અબુલફતહુ ગાઝી જહાંદારશાહે ચંદ્ર-સૂર્યની પે દુનિયામાં સિકકા ચલાન્યા.
મુહમદબેગખાન, મરહુમ બાદશાહ ઔર ંગજેબના વખતથીજ આસેજી દૌલાની સાથે પ્રેમાળ સબંધ ધરાવતા હતા અને પેાતાની હકીકત તથા ધરગાલ પહેાંચવાની કેરીઅત તેમજ નકામા બેસી રહેવાની ખબર ઉમદ્રતુલમુલ્કને લખી મેાકલી હતી. ખાનીરાઝજંગના મરી ગયા પછી અમદા વાદની સુભેગીરી ઉપર કોઇ પણ સુએ નિમાયેા નહેતા તેથી એ સુભેગીરી હજીર તરફથી આસેજુદૌલાને આપવામાં આવી, અને બાદશાહને અરજ કરીને નાયબ સુબાની જગ્યા મુહમદએગખાનને આપવામાં આવી તેમજ તેની નિમણુંકમાં પણ ત્રણ હજાર રૂપિયાના પગારનું મનસબ, તેનાતમાં એ હજાર સ્વારે। અને તેાખત નિશાનનાં માનના વધારા કરી આપી લખવામાં આવ્યું કે, જે જગ્યાએ તમે પહોંચી ગયાહા ત્યાંથી પાછા ફરીને અમદાવાદ પહોંચી જવું. પરંતુ તે પોતે પણ અહેનિશ એજ આશામાં રહેતા હતા, તેથી તે ક્રૂરમાન તેમજ માનની ભેટ મળતાંજ ધણીજ ઉતાવળે આ તરક્ આવા રવાને થઇ સન મજકુરના જમાદીઉલ અવ્વલમાસની ૧૪મી તારીખે અમદાવાદ આવી પહોંચ્યાઃ શહામતખાનની બદલી માળવામાં થયેલી હતી,
Page #465
--------------------------------------------------------------------------
________________
[
૧૮ ]
તેથી તે પોતે પણ તે તરફ રવાને થઈ ગયો. તે પછી મુહમદબેગખાનને સુબાનો કારોબાર અને સુબાના તાબાના થાણદારો તથા ફેજદારે ઠરાવવા વિગેરે બંદોબસ્ત કરવાનું કામ પૂર્ણ રીતે ચલાવવા માંડ્યું. તેણે ફકત ત્રણ માસ સુધી નાયબ સુબાનું કામ કર્યું અને પછી તેને સુરતબંદરના મુસદી દિલાવરખાનની બદલીમાં તે જગ્યાએ નિમવામાં આવ્યું. એકતાલીશમ સુબે આસેફલા અસદખાન.
સને ૧૧૨૪ હિજરી. બાદશાહી હજુરમાંથી છહજાર રૂપિયાની નિમણુકવાળા અને છે હજાર ઘેડાના ઉપરીપણાની પદવીવાળા સર બુલંદખાનને નાયબ સુબાની જગ્યા ઉપર નિમવામાં સર બુલંદખાન. આવ્યો અને તેણે પોતાને ત્યાં પહોંચતાં પહેલાં
બહાદુરની
નાયબી. સુબાના કુમકી ઇલતિફાતખાનને પોતાના તરફથી સઘળું કામ સંભાળી લેવા માટે લખી મે કહ્યું, જેથી તેણે માહે શાબાન માસની પાંચમી તારીખે તે કામ પોતાના હસ્તક લીધું. તે વખતે મુહમદ બેગખાન સુરત બંદર તરફ રવાને થયો.
સર બુલંદખાન હજુરમાંથી માનભરેલો પોશાક લઈને અમદાવાદના સુબા તરફ પહોંચવાને મનસુબે નિકળ્યો અને મજલા પર મજલો મારતો લાંબો પંથ કાપી સુબાની સરહદ નજીક પાવેલા સાગવાડે પહોંચ્યો અને તેને લુંટીને આગળ વધી માહે શવ્વાલ માસમાં ગુરૂવારના રોજ શહેરમાં દાખલ થયો અને કામકાજ કરવું શરૂ કર્યું. તે પછી અબદુર રહેમાન તથા પિતાના સાથવાળા અબદુરરહીમ જમાદાર–એ બંને જમાદારને શણગારેલા લશ્કરની સાથે પૂર્ણ તોપખાના સહીત સુબાના બંદોબસ્તને વાસ્તુ અને લુચ્ચાઓને શિક્ષા દેવા તથા પેશકશી વસુલ કરવા માટે રવાને કર્યા, તેઓએ ફીસાદી કોળીઓના રહેઠાણના ચુંવાળ ટપામાં જઈને તેમનાં ગામડાંઓ લુંટી લીધાં અને તેમનામાંના કેટલાકને પકડ્યા તથા માર્યા, જેથી તે જીલ્લાનો ઘણો જ સારો બંદોબસ્ત થઈ ગયો, અને સર બુલંદખાને એક ટુંક લખાણના દસ્તાવેજ ઉપર મહોર કરી. તે દરતાવેજ ઉપર મોટા કાજી ખાજા અબ્દુલ હમીદખાન અને દીવાન શરીઅતખાન, મહેરખાં બક્ષિ અને અખબારીએ પણ પિતાની મહેર કરી. તેમજ
Page #466
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૦ ]
તે વખતે શૈખુલ ઇસ્લામના ખિતાબનું માન ધરાવનાર અકરમુદ્દીનખાં સદ્ સમાચાર અધિપતિ નાસિરૂદીન અને કાજી અમુલ ખેરની બદલીએ આવેલા કાજી અઝહરખાએ પણ તે દસ્તાવેજ ઉપર પેાતાની મોડીરા કરી. તે દસ્તાવેજ એવી મતલબના હતા કે, દક્ષિણી મરેઠાઓને શિક્ષા આપીને તેના પગ જડમુળથી ઉખેડી નાખવા.
અલયારે રસ્તા તથા ઘાટાને મજબુત કરવા અને જોઇતું પ ખાનુ રાખવા માટે દસ્તખતા પ્રમાણે સુખાદિવાન પાસેથી મે લાખ. ચાલીશ હજાર, ચારસા છપ્પન (૨,૪૦,૪૫૬) રૂપિયા ખજાનામાંથી ઉપલક લીધા; અને બાદશાહ ઔરગજેબના વખતમાં સદર અદાલતના દાગાના કામ ઉપર રહેલા અને સાત ચેાકીની અમીનોનું કામ કરનાર તેમજ બાદશાહની હવ્વુરમાં હાજર રહેવાનું માન ધરાવનાર રહેમતુલ્લાખાન કે જે, ઔર’ગજેબ બાદશાહના સ્વર્ગવાસ પછી ફરી મુકી દઇને એકાંતમાં રહેતા હતા, તે સર બુલંદખાનની સાથે મિત્રાચારી ધરાવતા હાવાથી તેના સાથી બનીને હજ કરવાના મનસુએ શહેરમાં આવી પહોંચ્યા.
તે વખતે જજીઆવેરા વસુલ કરવાની અમાનીનું કામ મહેરઅલીખાનને સોંપવામાં આવ્યું અને સુરત બંદરને મુસદ્દી મુહમદ બેગખાન પોતાની જીવન કિતના ગાંસડા પોટલા બાંધીને પરભની મુસાફરી કરવા વિદાય થયેા. જ્યારે એ વાત સર બુલંદખાનના જાવામાં આવી ત્યારે તેણે તરતજ પોતાના સાળાના પુત્રને ત્યાંના બદા મસ્ત વાસ્તે મેશ્વકલ્યા; આ વખતે મુહમદ બેગખાનની લાશને તેના સાથી લઇ આવ્યા અને શહેરથી બહાર આવેલા શાહપુર દરવાજે તેના બગીચામાં દાટવામાં આવી. તે દરમ્યાનમાં સુલતાની લડાઇ અને મુહમદ રખિશિયર બાદશાહની તખ્તનશિનીની ખબર આવી, સર બુલંદખાને સમયસુચક બુદ્ધિ વાપરીને સૌ અકીલખાનને નાયબ સુખે કરાવ્યા અને પોતે સને ૧૧૨૫ હિ॰ ના માટે સફર માસની તારીખ ૧૭ મી તે સેામવારના રાજ દિલી તરફ્ જવાને રવાને થઈ ગયા.
તે પછી રૌદ અકીલખાને ભદ્રના કિલ્લામાં દાખલ થઇને દો
અસ્ત કરવાનું કામ પેાતાના હસ્તક સંભાળી લીધું.
સઈદ અકીલખાનની નાયબ દીવાની.
Page #467
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૧ ] મુજ ગ્રંથકર્તાના પિતાને, રૌઈદ અકીલખાનને સોંપેલા પરગણુમાંના ભાઈ મુકામેથી બોલાવી લેવાથી તેઓ અત્રે આવ્યા, કેમકે સઈદ અકીલ ખાનને સઘળો કારોબાર તેમના ભરોસા ઉપર ચાલતો હતો. તેમણે આ વિને હુકમો તથા રોજકામ કરવા માંડ્યાં, માસુમ કુલીને સુબાની નેકરીની શરતથી પાટણ મહાલની ઉજદારી આપી અને તેના ભાઈ રાકુલીને શહેર બહારની ફેજદારી આપવામાં આવી, તથા સફદરખાન બાબીના ભત્રીજા મુહમદ યહયાખાન બાબીની પણ નિમણુંક કરી, કેમકે તે ૌઈદ અકીલબાનના અમદાવાદ આવવાના વખતથી જ તેની સાથે બંધાઈ રહેલો હતો; અને કરોડગીરી હાંસલ મહાલ સાયરની ગાંસડીઓનાં કાપડ ખાતાં ઉપર મારા કાકાના દીકરા મુહમદ જાફરને નિચે. આ વખતમાં કેટલાક બદમાસ લેકોએ પ્રજાને પીડવવાનું કામ જાતિકા ધંધા તરીકે મુકરર કરી મેલ્યું હતું તેથી શૈઈદ અકીલખાએ નાયબ કોટવાલ અલહયારને તે લોકોને પકડી મારી નાખવાને વાસ્તે રાજ્ય અને તે હમેશાં બરાબર વાટ જોતો લાગ જોઈ બેસી રહેતો હતો. તે બાદ એક દિવસે સલાપાશના રસ્તા અને બજારની વચ્ચે એકાએક ભેટો થઈ ગયો; તે વખતે તેઓને પકડવાનો મનસૂબો કર્યો, પણ તે લોકો નાસી જઈને રસ્તા પર આવેલા મુસ્તફીદખા ના ઘરમાં જઈ ભરાયા; અલથાર પણ તે લોકોની પાછળ ૫ડીને એજ જગ્યાએ પહોંચી ગયો. હવે કયાંયથી પણ હાશી જવાનું નહિ હોવાથી તે લોકો લડવા લાગ્યા, અને લડતાં લડતાં કપાઈ પડતા જમીનદસ્ત થઈ ગયા.
હવે રીઈદ અકીલખાએ તેને (અલયારને) બંદોબસ્ત કરવા તથા પિશકશીની વસુલાત અર્થે સરદરખાન બાબીની સલાહ પ્રમાણે કામ કરવા માટે રીસાલો આપી રવાને કર્યો હતો તેથી તે મહેમુદાબાદ જઈ પહે
પે, પરંતુ તેટલામાં તો શહામતખાનને સુબેગીરી મળવાની ખબર પહોંચી, તેથી મારા પિતા તેને ફેજની સાથે ત્યાંથી બીજે ઠેકાણે લઇ ગયા, કે
જ્યાંથી તે ખંભાત ચોરાસીમાં આવેલા વડસડા ગામના જમીનદાર દુજારાણુ ઉપર ગયો અને તેની પાસેથી તેણે ત્રીશહજાર રૂપિયા લીધા અને રૌઈદ અકીલખાનના લગ્નને ચોકસ ઠરાવ કરી તે રકમને સિપાઈઓના પગારમાં જમે કરી દીધી.
Page #468
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૨ ] એરંગજેબ બાદશાહના શાહજાદા મુહમ્મદ અજમુદ્દીનના . શાહજાદા અબુલ મુઝફફર માઈનુદ્દીન મુહમદ ફરૂખશિઅર બાદશાહનું રાજય.
સને ૧૧૨૪ હિજરી. - જહાંદારશાહ સાથે સુલતાની લડાઈ થયા પછી તેના કાકા મુહમદ ફખશિયર ગાઝીએ મજકુર સાલ સને ૧૧૨૪ હિજરીના છલહજ માસની ૧૩ મી તારીખે શહામતખાનની સુબેતખ્ત ઉપર વિરાજીત થઈ રાજ્યસનની શોભા દિવાની અને મુતશરે
ગીરી, શરીઅતખાનની તથા વૈભવમાં વધારો કર્યો. પ્રધાન પદ ઉપર ખાનની નાયબી. કુતબુલ મુલક, યમીનુદદાલા, અબદુલા ખાન બહાદુર, ઝફરજગને મુકરર કર્યો અને અમીરૂલ ઉમરાની પદી સિઈદ હસન અલીખાન બહાદુરને આપવામાં આવી. હવે પવિત્રતાપુર્વક સરકારી હુકમ પ્રગટ થયો કે, જહાંદારશાહે કરેલી બાદશાહતના વખતને બનાવટી અને અજ્ઞાનતા ભરેલો ગણી તખ્તશિનીમાં તે વર્ષોને મજરે લઈ લેવાં, તખ્તશિનીનાં ખુશાલીનાં ફરમાનો તથા બાદશાહી નામથી ખુતબા પઢાવવાના અને બાદશાહત જાહેર કરવાના ઢઢેરા આખા હિન્દુસ્તાનના સુબાઓ તેમજ દિવાનો ઉપર મોકલાવવામાં આવ્યા. અમદાવાદની સુબેગીરી, માળવાના સુબાનું કામ કરનાર શહામતખાનને આપવામાં આવી, જેથી તે (શહામતખાન) રવાને થઈ સરકારી હુકમ અનવે જમાદીઉલ અવ્વલ માસની વીસમી તારીખે અમદાવાદમાં દાખલ થયો અને એકદમ જેશબંધ સુબેગીરીનું કામ બજાવવા લાગ્યો. તે વખતે જે સરકારી ફરભાન થયું તે નીચે મુજબ હતું – " બેતાલીશમો સુબે શહામતખાન
સને ૧૧૨૫ હિજરી. • બાદશાહી ફરમાનની નકલ.
ભારે ઉપકાર સંપાદન કરનાર, પરોપકાર પાત્ર અને જીવસટે પ્રેમ રાખનાર શહામતખાને બાદશાહી ઉપકારનો લાભ લેતાં જાણવું કે, અચળ અને અખંડીતપણે સદાએ કાયમ રહેનાર રાજ્ય તથા ખુદાઈ બક્ષિશરૂપી
Page #469
--------------------------------------------------------------------------
________________
[
૪૨૩ ]
બાદશાહને સૂર્ય, હમેશાંને માટે અડગ રહેવાની અવિચળ રાજકિર્દી ઉપર પ્રકાશિત થયા છે અને સંસાર સુધારક રાજનિતીની લગામ ખુદાઈ મહેર બાનીથી કાયમ ટકતા હાથમાં સત્તા સાથે ગ્રહણ થઈ છે, રાજદ્રોહી લોકો ફતેહવત શરાઓના હાથે હણાઈ ગયા છે અને કેટલાક કે જેઓ યુદ્ધ સંગ્રામમાંથી હારી હાસીને ભટકતા રખડતા થયા હતા તે સઘળાઓ પણ પકડાઈ ગયા છે. સંસાર વહેવારનું પવિત્ર રાજ્યાભિષેક આસન અત્યુત્તમ બાદશાહી જુલુસથી ભભકાદાર તથા શોભાયમાન થઈ રહ્યું છે અને ભાષણ સ્થાનમાં અને મથકેમાં પણ શ્રીમંત બાદશાહનાં અતિ પવિત્ર નામથી વધારે શોભા થઈ રહી છે જેથી ખુદાને આભાર કે જેણે આ મહાન હર્ષમય અવસરનો લાભ આપે છે તે તેને ઉપકાર માનવા માટે તેની બંદગી કરવી. તમારી હિમ્મતથી એવી ખાત્રી થાય છે કે, બની શકે ત્યાં સુધી મુસલમાની શરેહને પૂરતું માન આપી ઉત્તમ ધારાને અનુસરી રઇયતની હાલતને સંપૂર્ણ પુષ્ટી આપશે અને તમારા તાબાના માણસોને માત્ર ખુદાઈ પ્રીતી ઉપર નજર રાખી લાભ આપવા ચુકવું નહિ, કે જેથી અમે ધર્મ તથા રાજસતાના સ્તંભોને ન્યાય તથા ઈન્સાફની પુષ્ટિ આપીએ અને કાળની સત્તા હેઠળ સુખશાન્તિને બહોળો ફેલાવો કરીએ; તેમજ ન્યાયનાં સાધનો, પ્રજાપાળક હેતુઓ અને જોરજુલમથી બચાવી જુલમીઓના નાશ કરવાના ઉપાયો તમારે અમારી સન્મુખ મુકવા, કે જેથી પ્રજા કે જે ખુદાઈ પ્રેરણાથી સપાએલી છે તેના લાભ વિષે બનતી કોશીશ અને ઘટતા ઉપાયો લેવામાં આવે, કે જેથી નિર્બળ માણસે પર જોરદાર જુલમીઓ તરફથી હાયકારે કે જુલમાત્ર ગુજારી શકાય નહિ, અને સંસાર સુધારણારૂપી બગીચાને ન્યાયરૂપી વાદળની ઘટાથી એવો લીલી લેહેરમાં લાવી મુકું કે, તેમાં પાનખર રૂતુનું જોર અને સુકા ગરમ વાયરાને સપાટો બિલકુલ અસર કરી શકે નહિ. હવે તેમાં ખુદાઈ મહેરબાની માટે બંદગી કરવાની યોજનાઓ શોધી તે પ્રમાણે કરી ખુશબખ્રીનાં કામ બરાબર કરશો અને બાદશાહની મરજી સંપાદન કરવાને પોતાન નસિબ વધારશે, સુબેગીરીનું કામ તે દેશની મજબુતી અને પાકા બંદબસ્તથી કરશો અને જુલમાટનાં કામને નાશ કરવાની તકને કોઈપણ કાળે જવા દેશો નહિ અને સઘળી હીંમ્મતને એજ તરફ ખર્ચ કરશે, જેથી દીવસો દીવસ રાજ્યમાં થતી સઘળી કોશિશો પ્રશંસાપાત્ર થઈ પડશે. શુક્રવારની નમાઝ પઢવાવાસ્તે ધર્માધિકારીઓએ જે ભાષણ (ખુતબો) તૈયાર
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૨૪ ]
કરેલું છે તે મેકલવામાં આવ્યું છે, માટે એવું થવું જોઈએ કે, તમારી સુબેગીરીના હવાલામાં આવેલી મદના ખુતબા ભાષણકર્તાને મોઢે યાદ કરાવી દર શુક્રવારે ઉચ્ચારતા (પઢતા) રહે તેમ કરવું. તે પછી સરકારી હુકમ પ્રમાણે ઝફરજંગ સિપેહસાલાર અબદુલ્લાખાનની મોહેરથી શરીયતખાન સુબા દિવાન ઉપર હુકમ આવ્યા, તે હુકમની નકલ એવી છે કે –
( નકલ. ) આ વખતે શ્રીમંત બાદશાહને હુકમ પ્રગટ થયો છે, તેથી તમામ સુબાના દીવાનોને લખવામાં આવે છે કે, નીચે જણાવ્યા મુજબ રૂપિયા તથા મેહેરના સિક્કા પાડવા જોઈએ અને તમે પ્રધાન હજુરની આજ્ઞા પ્રમાણે તે કામ કરશો. તે કામ વિષે ઘણી જ તાકીદ સમજવી. તે સિક્કા શ્રીમંત મરહુમ બાદશાહ ઔરંગજેબના કાયદા પ્રમાણે હોવા જોઈએ.
સિકકાઝદ અબુ ફઝલેહક બરસી મોઝર;
પાદશાહે બેહરેબર ફરૂખશિયર. બાદશાહ ફરૂખશિયરે ખુદાની મહેરબાનીથી ચાંદી તથા સોના ઉપર સિક્કો પાડ્યો અને મોહોરનું વજન સાડા અગિયાર માસા રાખવામાં આવ્યું હતું.
- હવે રોજદારી કરે તથા વર્માપન ભોગવનારા લોકોને હરાવ બાદશાહ ઔરંગજેબના વખતનો કાયદો પસંદ કરી ચાલુ કરવામાં આવ્યું. તે પછી સુરત બંદરની મુસદીગીરી ઉપર, અમદાવાદમાં એકાંત વાસમાં બેસી રહેલા ખાજા અબદુલ હમીદખાનને નિમવામાં આવ્યો, જેથી તે, તે તરફ ગયો અને કેટલાક દહાડા સુધી અમલદારીનું કામ કરીને અમીરોના લીધે રાજીનામું આપી હજુર દરબારમાં જતો રહ્યો અને હજરત શેખ અહમદ ખટુની દરગાહ કે જે સરખેજ ગામમાં છે, તેનું મુતવલ્લીપણું મેળવી આવ્ય; શહેરના કાજીનું કામ ખેરૂલાખ નને તથા બક્ષિગીરીનું કામ ગુલામ મુહમદને સોંપવામાં આવ્યું: પ્રથમથી કાયમ થયેલી છે.
ની થાણદારી ઉપર મુહમદ સાયબને પહેલાં પ્રમાણે બહાલ રાખવામાં આવ્યો, કે જે વિષેનો હુકમ હજુરમાંથી આવ્યો હતો. જુનાગઢના ફોજ દાર સિયદ એહમદ તોલાનીની બદલી થવાથી તે જગ્યા મહારાજ અજીતસિંહના પુત્ર કુંવર અભેસિંહ અપાઈ અને તેની નાયબી ફતેહ સિંહ નામના કાયસ્થને આપવામાં આવી,
Page #471
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૫ ] તેતાળીસમે સુબે દાઉદખાન પની.
સને ૧૧૨૫ થી ૧૧૨૮ હિજરી.
(પુસ્તકની સમાપ્તિ સુધી) આ વર્ષમાં હજુર બાદશાહના દરબારથી કેટલાંક રાજદરબારી કારણોના લીધે અમદાવાદની સુબેગીરી દાઉદખાન પની ના નામ ઉપર મુકરર થઈ. આ વખતે તેને સાત હજાર ખાન અબદુલ હમી
દખાનની નાયબ સુબેરૂપિયાની નીમનોક તથા સાતહજાર વગર શરતન :
ગીરી, શરીયતખાનની સ્વારનું ઉપરીપણું મળેલ હતું. તે આ વખતે દક્ષિ- ૨
- દિવાની અને મુતશરે ણમાં હતો તેથી ત્યાં હુકમ પહોંચ્યો કે, તેણે ત્યાંથી જ ખાનની નાયબદીવાની. બારેબાર આવીને સુબેગીરીનું કામ સંભાળી લેવું, અને તેના આવી પહોંચતાં સુધી ખાજા અબદુલ હમીદખાએ સઘળો બંદબસ્ત રાખવો, તે વિષે શહાબતખાનને ખબર આપવામાં આવી. શહામતખાને વર્ષારૂતુ હોવાને લીધે ભદ્રના કિલ્લાને ખાલી કરી દેવાની મોહલત ભાગી અને રાજકારોબારની સત્તા ખાજા અબદુલ હમીદખાનને હવાલે કરી દીધી, જેથી મજકુર હમીદખાને માલી-મુલ્કી કારોબારના કામમાં પૂરતું લક્ષ લગાડ્યું; તથા શહમતખાન, રસ્તાઓના કીચડ-પાણીથી સાફ થઈ ગયા પછી ત્યાંથી રવાને થઈ ગયો.
અબદુલ હમીદખાને દેશ, શહેર તથા પરગણાઓના બંબસ્તને માટે પચાસ હજાર રૂપિયા કરતાં પણ વધારે ખર્ચના સ્વાર તથા પદલો રાખેલા હતા તેથી અરજ કરવામાં આવી કે, સુબાની નોકરીની શરતના મહાલ ઘણું કરીને ખરીફ ફસલની ઉપજ આપે છે, તેની વસુલાત બરતરફ, થયેલો સુબ સરબુલંદખાન કબજે કરીને જતો રહેલ છે અને જે કાંઈ બાકી રહેલ હતું તે શહામતખાન લઈને ચાલતો થયેલ છે અને નવા રાખેલા સ્વારે તથા દિલો પિતાના પગારના તકાજા કરે છે તેથી હું આશા રાખું છું કે, સિબંદીના પગારને હુકમ સુબાના નાયબ દિવાન ઉપર આવશે. તે ઉપરથી શરીયતખાન દીવાનના નાયબ મુતખાન ઉપર હુકમ. આવ્યો કે, ખજાનામાંથી પગાર ચુકતે આપી દેવો. તે ફરમાન મુજબ ખજાનામાંથી પગાર આપવામાં આવ્યો.
Page #472
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૬ ]
સુરતબ દરના સુસદ્દી માહતરિમખાન અને કિલ્લેદાર અહમદ જમાખાન વચ્ચે ઝપાઝપી, તથા ખાલસાના દિવાન માતેમીદખાનના મૃત્યુકાળ
એજ વર્ષે સુરતખંદરમાં માહતરીમખાન ( મુસદ્દી ) અને અહમદ જમાખાન ( કિલ્લેદાર ) વચ્ચે ભારે ઝપાઝપી થઇ, અને તે એટલે સુધીતેા વધી ગઈ કે, છેવટે તાપ અને બંદુકા ફોડવાનું કામ ચાલુ કરી દીધું. સૈઈદે અકિલખાન પહેલાંથીજ ખાલસાના દિવાન મેતેમીદખાન ( મેહત* રમખાનના ભાઇ )ના મળતીઓ હતા, તેને મદદ કરવા અર્થે ખેલાવ્યા, જેથી તે રવાને થઇ તેની સાથે મળી ગયા અને લાંબા વખત સુધી તે ઝઘડા ચાલુ રહ્યો.
એજ અરસામાં હલ્લુરમાં માતેમીદખાનના માતના માઠા બનાવ બન્યા. તેની જાગીરી તથા વાનની કરમાશે। માતેમીદખાનના સ્વાધિનમાં હતી, અને તે સૈદ અકીલખાનના તાબામાં હતી તેથી માતશરેખાન નાયબ દ્વિવાને તેનેા માલ જસ કરવા માટે તેના ઘર ઉપર પેાતાના માણસાને મેકલી દીધા અને માલના ઓરડાઓને માહાર કરીને જપ્ત કર્યાં, હકદાર વારસાને કેદમાં બેસાડીને સખ્તાઇ કરવાનેા મનસુખા હતા, તેવામાં મારા પિતાજી, કે જે તે વખતે તે શહેરમાં હાજર હતા અને તે ખાનના કારામારના સઘળાં વહીવટ પેાતાના હસ્તક હતા તેમણે તેને મનાઈ કરી. અને ગુજરાતી સિપાઇઓ કે જેઓ તેાકરીના કારણથી તથા ફાજદારોના સબં ધથી તેમના તાબામાં હતા તેઓને આશરે એહજારની સખ્યામાં ભેગા કરીને કહ્યું કે, વ્યાજી હિસાબના કામમાં કોઇ ના પાડી શકતા નથી, અને જે ખીજો કઇ મનસુખ હોય તેા ધાર્યાપ્રમાણે બનવાનું નથી. આવી રીતે ત્રણ દીવસે। ગુજરી ગયા અને માંહેામાંહે લડાઇ થવાના અવસર ધણેાજ પાસે આવી ગયા હતા. અબ્દુલ હમીદખાન આ હકીકતથી વાકેફ્ થઈ ગયા અને પેાતાના ભત્રીજાને એ કામથી રેાકી લીધા, જેથી ઝઘડા શાંત થઇ ગયા અને દીવાની દતરની રજુઆતના વાસ્તે હિસાબ જેવા માટે મુસદીઓને હરાવી દીધા.
રાજખાન પની ( સુખા ) એ દક્ષિણમાંથી અત્રે આવી પહેાંચ્યા, અને નાયબ સુબા અમદુલ હમીદખાને તેને લેવા માટે સામે જઈ તેની મુલાકાત લીધી.
Page #473
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૭ ;
દાઉદખાન સુબો, બાદશાહી ફરમાનને માન્ય કરીને આ તર. આવવવાના મનસુબે ઔરંગાબાદથી રવાને થઈ મજલપર મજલો મારતે પંય કાપી શહેરની નજીક આવી પહોંચ્યો. તે વખતે અબદુલ હમીદખાન તથા સુબાના તેનાતીઓ તેને મળવા માટે સામે ગયા. તે સન મજકુર (૧૧૨૫ હિ૦)ના શવ્વાલ માસની પહેલી તારીખે શહેરમાં દાખલ થયો અને શુભ મુહુતે ભદ્રમાં દાખલ થવાના ઇરાદાથી સાબરમતી ઉપર બાંધેલા મુહમદ બેગખાનના ઘરમાં ઉતારો કરી નિર્ધારેલાં મુહુર્ત વખતે ભદ્રમાં દાખલ થયો, પરંતુ તે કિલ્લાની બહાર સાબરમતીના કિનારાપરની રેતીમાં તંબુ ઠોકીને તેમાં ઘણા દિવસો સુધી પડી રહ્યો. આ માણસ લશ્કરી પ્રકૃતિને અને ખાવા-પીવાને શોખીન હતો તેથી ભદ્રને મુલ્કી તથા માલી કારોબાર દક્ષિણી બ્રાહ્મણોને આપી દઈ પોતે જાનવરોના ખેલ તમાસામાં વખત ગાળતો હતો અને શિકારી કુતરા જે પિતાની સાથે લાવેલ હતો તેમને રમાડી સ્વ મનોરંજન કરતો હતો. આ વખતે સેઇદ અકીલખાન કે જે મદદ કરવા માટે સુરત ગયો હતો તે પાછા ફરીને અત્રે આવ્યા, તે વખતે ખંભાત બંદરના મુસદી અહસનુલ્લાખાનની બદલી થવાથી તે જગ્યા હજુરમાંથી તેને આપવામાં આવી, જેથી તેણે સદાનંદ નામના માણસને પતાનો નાયબ બનાવી ત્યાં મોકલાવ્યો.
રૌઈદ અહસનુલ્લાખાને રૈયતની સાથે સારી સલુકાઈ વાપરી નહોતી તેમજ ત્યાંના લોકોના દિલમાં દંગે-ક્રિસાદ કરવાની કુબુદ્ધિ ફેલાઈ રહેલી હોવાથી તેના નિકળતી વખતે કેટલાક લોકોએ ભેગા મળીને ઘણું ભારે હુલ્લડ મચાવી દીધું અને ભારે બેઈજતી કરીને બજાર વચ્ચે પથરા તથા ઢેખાળાને વર્ષાદ વરસાવી દીધો. એ પ્રમાણે તેઓ બે ગાઉ ઉપર આવેલી કસારી સુધી કરતા રહ્યા, તે (અહસનુલ્લાખાન) પિતાના ઉપરી અધિકારીઓની સાથે ખટપટ કરતો હતો તેથી આ અણબનાવના તમારા અમલદારો અને સુબાને પહોંચતા હતા અને રાયત પણ દિલી જવા માટે ઘણું વખતે કેડ બાંધી તૈયાર થઈને અરજીઓ કરતી હતી, તેવામાં ગજેગે સૈઇદ અકીલખાનને મોકલેલ નાયબ સદાનંદ મરી ગયો અને આ લોકોની દીલ દુઃખાવનારી લુચ્ચાઈના લીધે સદાનંદે એક જાતની નાખુશી જણાવી હતી. રઇયત વર્ગના કેટલાક માણસો નાખુશ થઈને બહાર નીકળી અરજી કરવા માટે અમદાવાદના રસ્તા પર અને ખંભાત બંદરથી બે ગાઉ ઉપર આવેલા સોજીત્રા ગામ આગળ આવી પહોંચ્યા.
Page #474
--------------------------------------------------------------------------
________________
| [ ૪૨૮ ]
'રીઈદ અકીલખાએ પિતાની અમલદારીની શરૂઆતના વખતે આ બનાવથી રઇયતના પિકારનું કામ સારું નથી, એમ ધારીને તેણે મારા પિતાને નાયબ ઠરાવીને મોકલી દીધા. તે વખતે હું પણ તેમની સેવામાં હાજર રહી ગયો હતે. મતલબકે, અમો સોજીત્રા ગામે પહોંચી ગયા. ત્યાં જઈને તે લોકોના મનમાં શું છે અને તેઓ શું માગે છે તેની માહિતી મેળવીને સંતોષ આપી કામ પૂરું કરવાના હેતુથી ચાર-પાંચ દિવસ ત્યાં મુકામ કરીને રહ્યા, અને તે લોકોને શાંત પાડીને પોતાની સાથે ખંભાત લઈ ગયા. પછી ત્યાંના કામકાજ તથા કારોબાર કરવામાં રોકાઈને ઘટતી સલુકાઈનો ઉપયોગ કરીને જુના અમલદારોના કરેલા નવા નવા ધારાઓને કાઢી નાખ્યા, કે જે હાલ સુધી પણ કહેવત અને કામના કાયદા સરખા થઈ પડ્યા છે. ત્યારબાદ હજુરમાંથી એવો હુકમ આવ્યો કે, સુબાદિયાન, અખબારી અને હલકારાઓએ માલ અને સાયરખાતાના કામમાં હાથ ઘાલવો નહિ, અને તેમણે પિતાના ગુમાસ્તાઓને ઉઠાડી લેવા. આ વખતે મહારાજા અજીતસિંહ ઉપર અમીરૂલ ઉમરા બક્ષિ ઉલમ માલીક રૌઈદ હસન અલીખાએ ચડાઈ કરી હતી, તેને પાસે આવવાની શરતથી ખર્ચ બદલ પચાસ હજાર રૂપિયા અમદાવાદના ખજાનામાંથી આપવાનો હુકમ થયો અને તેના પરવાના આવતાં ચાલીશહજાર રૂપિયાના પરવાના રાજા મોહકમસિંહ નાગોરવાળાને મદદ ખર્ચ દાખલ આપવામાં આવ્યા.
શહેરને સાયર મહાલ કે જે, બાદશાહ ઔરંગજેબના વખતથી સુબાની જાગીરમાં કપાતું હતું, તે આ વખતે ખાલસામાં દાખલ કરવામાં આવ્યો, અને શેરજાદખાનને કાપડ સને ૧૧૨૬ હિજરી. ગાંસડી અને કરોડગીરીની તેમજ દરોગાની જગ્યા ઉપર અમલદાર ઠરાવવામાં આવ્યો, જેથી તે અત્રે આવી પહોંચ્યો અને તેની અરજ ઉપરથી હજુરમાં સાંભળવામાં આવ્યું કે, ઘી, રૂ અને બીજી જણસ છુટક મંડાઇઓમાં ખરીદ કરાય છે અને વેચાય છે, તેથી તેમનું મહેસુલ જેટલું જોઇએ તેટલું સરકારમાં વસુલ થતું નથી. તેવી જ રીતે ફળ અને ભાજીઓ ઉપર જેવી રીતે બીજા સુબાઓના રાજ્યમાં હાંસલ આપે. છે તેવી રીતે અહિં બિસ્કુલ હાંસલ લેવાતું નથી, તેથી એવો આશા છે કે, મંડાઈએ હરાવવાના કામમાં એવો ઠરાવ કરવો કે, એક જાતનો સઘળો
Page #475
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૯ ]
માલ એકજ જગ્યાએ ભેગા થાય અને તે ઉપર મહેસુલ લેવાનેા આપના આ દાસ ઉપર હુકમ આવશે અને તે સાથેજ એ કામમાં મદદ આપવા માટે સુબા તથા દીવાનેાને પણ લખવામાં આવશે. તે ઉપરથી સરકારી હુકમ આન્યા કે, જે મદદનાં સાધના છે તે બધાં આ કામમાં લગાડવાં. રૂતુ હાંસલ અસલથીજ મડાઓમાં લેવાય છે અને એકજ જગ્યાએ ભેગુ' કર વાસ્તુ બની શકતુ નથી; ભાજી, તરકારી તથા ધી ઉપર ખાન શ્રીરાઝજંગના વખતથી નવા કર નાખેલા હતા, અને તે કરનાં નાણાં સુખાઓના ખર્ચના ઉપયેાગમાં લેવાતાં હતાં, પણ તે ખાલસા મુજરે આવેલ નથી.
આ વર્ષના બનાવામાં હાલી (હુતાશની)ના એક તહેવાર પણ છે, કે જે વખતે હિન્દુ-મુસલમાના વચ્ચે લડાઇ થઇ હતી. તેના ટુંક સાર એવા છે કે, તે વખતે મદનગેાપાલ શાના ગુમાસ્તા હરીરામ ખજાનચી, ખાનીરાઝજંગની સાથે આ શહેરમાં આવેલા અને તેણે એક મેટી હવેલી શહેરમાં બધાવી હતી. તે નાણાંવાળા. હેાવાને લીધે અને સુખાને ખજાનચી હાવાના કારણથી શરાફેામાં સથી શ્રેષ્ટ ગણાતા હતા. પીરાઝજંગના મરી ગયા પછી તેણે અમદાવાદમાં શરાપીની દુકાન ખાલી, તેમાં તેને ઘણા નફા થયા. એ ગાઢવણુ કરીને તે દિલ્હી તરફ ગયા હતા. હિન્દુઓની રૂઢી પ્રમાણે હરીરામે બારણાં આગળ કેટલાક શરાફે। તથા ધર્મ ભાઇઓને ભેગા કરીને રંગ ઉડાડવા તથા ધિંગામસ્તી કરવા અર્થે હાળાની રમત ગમતને ભભકાદાર બનાવી હતી. તેવામાં ભાગજોગે કાઈ એક મુસલમાન તે રસ્તે થઇને જતા હતા. તેની આંખ તેમની આંખ સાથે લડી ગઇ. પછી તે મુસલમાનને ઘેરી લઇને તેના ઉપર રંગ, કીચડ અને ધુળ નાખીને તેને એઆબરૂ કરવા માંડયા. તે (મુસલમાન) ગમે તેમ કરીને લાગ મળેથી છુટી ગયે! અને એજ હાલતમાં તે કેટલાકને સાથે લઈને મુખ્ય ધર્મ ઉપદેશક, ભાષણકર્તા, મેટા વક્તા મુહમદઅલી સાહેબની રૂબરૂમાં ગયા; તેને જોઇને નાના મેાટા દરેક ન્યાતના મુસલમાનેા દોડી આવ્યા અને બનેલી હકીકત તથા જુલમ કરવાના પાકારો મચાવી દીધા. ધર્મની રક્ષા તથા ઇસ્લામી લાગણી દુઃખાઇ આવી તેથી તેને મામસ્જીદમાં લય ગયા અને મુલ્લાં અબદુલ અઝીઝને કહાવી મેાકહ્યું કે, મને જબરદસ્તીથી અહિં આં લઈ આવ્યા છે. તેથી તે, સઘળા વહેારાની નાતને લઇને જીમામસ્જીદે આવી પહોંચ્યા.
Page #476
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૦ ]
સધળા મુસલમાન લેાકેા, સિપાઇ, ધંધાદારીઓ વિગેરે શહેરમાં તથા પુરાંઓમાં રહેતા સલોકેાનાં ટાળેટાળાં અને તમામ તાયફા ૬. દીન-દીન કહેતા દરેક ખુણા-ખાંચા અને દરેક આજુએથી આવીને એકઠા થયા. આવી રીતે મુસલમાનાની એક જબરદસ્ત ટાળી બંધાઇ, તે લેાકાએ હિન્દુઓને કાપી નાંખવા તથા લુંટવા માટે કેડ બાંધી અને તે કામ ધર્મનું હાવાથી દીનને મદદ કરવાની ખાતર મુસલમાનાની સહાય કરવા અર્થે કાજી ખેરૂલ્લાખાનને પોતાની સાથે લેવા માટે તેમને ઘેર ગયા.
..
કાજીએ એ વાતના વિચાર કરીને પાતાના ઘરનું બારણું બંધ કરી દીધું અને એક અસાધારણ હુલ્લડની સાથે જવાથી ખાટું થશે એમ ધારીને ઘરમાં સ’તાઇ રહેવાનું પસંદ કર્યું. હવે જ્યારે તે અજ્ઞાન લોકોને પાકી ખાત્રી થઇ ગઇ કે, બારણું ઉધડશેજ નહિ ત્યારે તેઓએ કાજી સાહેબના ઘરને અગ્નિ લગાડી દીધી અને પાતે પેાતાનું દુંગા-ક્રિસાદ કરવાનું તથા લુંટફાટ તેમજ મારફાડ કરવાનું કામ ચાલુ કરી ને હજારખાના અને સરાક્ખાનાના હાટાની દુકાને કે જે રોકડ તથા માલથી ભરપૂર હતી તે સધળી લુંટી લીધી અને કેટલીક દુકાનેાને અગ્નિ લગાડી સળગાવી નાંખી. આ સ્થળે એક કવિતના અમાં દર્શાવેલ છે કેઃ—આ ઝગડાની અગ્નિ એવી તેા જેશખધ ચાલી કે, તેના ભડકામાં જે કાંઇ હતું તે સઘળું અળીને ભસ્મ થઇ ગયું. આ ફાની ઝડા ઉભા થવાનું સ્થળ મદનગેાપાલની હવેલી હતી. ત્યાં ઝવેરી લેાકેાની સારી સારી ઇમારતા હતી અને હિન્દુએસમાં મુખ્ય પુરૂષ ગણાતા ઝવેરી કપુરચંદ્ર ભંસાની ( નગરશેઠ ) નું ઘર પણ ત્યાંજ હતું; અને વાહેરાના શેઠ મુલાં અબદુલ અઝીઝ ની સાથે ધર્મરક્ષણાર્થે અથવા તે વહેારાના શેઠ હાવાની દુશ્મનીના લીધે તે બન્નેમાં અરસપરસ અણુબનાવ હતા.
હવે તાકાત થવાના મુળ સ્થળે તે લોકો આવી પહોંચ્યા; તેને રાકવા માટે હિન્દુઓએ છાપરાં તથા મેડા ઉપરથી ઈંટા ફેંકવા માંડી. કપુરચંદ ઝવેરીને માનમા સુખા કચેરીમાં સારી રીતે હાવાથી તેની મહે રાનીવાળા સિપાઇઓ અને ગુજરાતીએ તેની ખુશામત કરવા માટે આવી પહેાંચ્યા અને તેણે પાતાના મકાનના બચાવ કરવા માટે તે લોકોને મારચા અધીની રીતથી એસાડી દીધા. મીનરાજગારી સિપાઇઓ તથા ઝગડાખાર માણસા આ ઝગડાને પેાતાને રાજગાર સમજીને સરાફ્ લેાકાની પાળેા (ગલીએ)
Page #477
--------------------------------------------------------------------------
________________
( ૪૩૧ ]
ના દરવાજા અને વહેપારીઓની પળો ઉપર રાધા પગારની નોકરી કબુલ કરીને ધર્મ વેચી આ સળગતી અગ્નિમાં લડવા માટે તૈયાર થઈ ગયા અને ધર્મવિરૂદ્ધ લોકોની મદદ કરવા માટે સ્વધર્મને વેચવાના હેતુથી તે તરફથી જે પથરા અને તેને મારે ચલાવવામાં આવતો હતો તેના બદલામાં આ તરફથી તીર અને ગોળીઓના અવાજ થવા લાગ્યા. બન્ને તરફના કેટલાક માણસે ઘાયલ થયા અને કેટલાક મરણને શરણ થયા. આ બખેડો બે દિવસ સુધી પિતાની જગ્યાએ કાયમ ચાલુ રહ્યો હતો.
આ વખતે કે જ્યારે મજકુર બખેડે પૂરજોશમાં ચાલી રહ્યો હતો, ત્યારે દાઉદખાન ( સુબો ) કે જે સાબર જીલ્લાના જમીનદારોની પેશકશી લેવા અને તોફાની લોકોથી પૂરતો બંદોબસ્ત કરવા અર્થે શહેરથી બહાર નીકળીને શાહીબાગમાં મુકામ કરી પડેલો હતો તેણે ત્યાં એક લશ્કરી ફેજને ત્યાં ( તાન ચાલતું હતું તે જગ્યાએ ) મોકલી આપી, કે જેથી તે જઇને બન્ને બાજુના માણસોની વચ્ચે પડીને તેઓને હઠાવે અને કોઈ પણ રીતે કાપાકાપી કે મારામારી જેવું તેફાન થવા પામે નહિ, તે માટે મજબુત બંદોબસ્ત રાખે. જેથી અંત ઉપર વિચાર કરનારા કેટલાક વિદાન ગૃહસ્થોએ તથા ડાહ્યા અને સુજ્ઞ સજજોએ જીભની મીઠાશથી શિખામણો આપવા અને લાભકારક ભલામણ કરવાના કામને ઉપયોગ કરી બન્ને બાજુના લોકોને દંગ કરતા અટકાવીને પાછા ખસેડી દઈ સળગી ઉઠેલી અગ્નિને બુઝાવી નાંખી. હવે દાઉદખાન સુબાએ મજબુત બંદોબસ્ત કરવા માટે કુચ કરી દીધી.
મીર યહયા મનસબદાર કે જે, સરકારી સનદ લઈને આવે તેને બાદશાહી પસંદગીના કચ્છી તથા અરબી ઘોડાની ખરીદીના દરોગાની જગ્યા ઉપર કાયમ કરવામાં આવ્યા; અને ઘોડાઓને ખોરાકી આપવાના ખર્ચનો પરવાનો હજુરમાંથી સુબા દિવાન ઉપર મોકલવામાં આવ્યો. આ વખતે સિઈદ અકિલખાન પ્રથમ કહ્યા પ્રમાણે ખંભાત બંદરની મુસદીગીરીના કામ ઉપર પોતાના તાબામાં સોંપાયેલા મહાલોમાં ગયો.
એજ મોસમમાં અલી બિન સુલતાનનું વહાણ કે જેમાં તે પોતે પણ મેજુદ હતા તે તોફાનમાં આવી ગયું અને પચાસ આરબી ઘોડા સાથે લઈ બસરેથી ઘોઘા બંદરે આવીને તેણે ખંભાતમાં લંગર કર્યું, અને તેમને માલ અબબ બ હોડીઓમાં નાંખીને ઉતાર્યો ત્યાર પછી મીર યહયા તથા
Page #478
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૨ ]
મીર હુસેન (એ બન્ને) ખબરપત્રીઓએ માલ તથા ધાડા ઉતારવાની ખબર હજુરમાં માકલાવી. આ નવાઈ જેવી હકીકત સાંભળીને હજુરે સૌદ્ધ અકીલખાન ઉપર હુકમ કર્યાં, જેથી તેણે હાજી અલીને આર્મી તથા કચ્છી ધાડાસહિત હન્નુર તરફ રવાને કરી દીધા, અને તે પણ ત્યાં બે-ત્રણ માસ સુધી થોભી ગયા: હવે પહેલાંના દસ્તુર પ્રમાણે મારા પિતા કે જે બદરના ખદાખતના અધિકાર ઉપર કાયમ ડરાવથી હતા તે ત્યાંના પાકા દોબસ્ત કરીને અમદાવાદ આવ્યા. આ સમયે સુબાદિવાને હજુર હુકમ પ્રમાણે ધેડાઓને દરબારમાં મેાકલી દીધા હતા.
મજકુર હાજી અલી નામના વેપારી માલ તથા રેાકડ મળીને સિત્તેરથી એશીહજાર રૂપિયાના ખજાનેા પેાતાની સાથે વહાણમાં લાવ્યા હતા અને ખ'ભાતબંદરમાં રોકડઉપર સિક્કો પડાવી લઇ સઘળા માલ સાથે અમદા વાદ આવ્યેા. તે પેાતાની આયુષ્યનાં પગથીયાં પૈકીનાં એ'શી પગથીયાં તા ચઢી ચુકેલ હતા. આવી વૃદ્ધ અવસ્થાએ પહાંચેલ છતાં પણ તે લાભ લેવાના લાભથી વહેપારઅર્થે ઇરાનથી હિન્દુસ્તાનમાં આવ્યા હતા. તેનું કથન શેખશાદીની શેખઅન્નીની વાર્તાપ્રમાણે હતું કે, પેલેા માલ ત્યાંથી ત્યાં લ જઇ મોટા વેપાર કરીશ. તે કહેતા હતા કે, અમદાવાદમાંથી શકડ નાણાંથી લુગડાં લતાં વિગેરે કાપડ લઇને દિલ્લી જઇશ અને ખુરા મહાલમાં ગળી સારી થાયછે તે લઇને ઇરાન જઇશ અને પછી વેપાર કરવા બધ કરીશ. તેની સાથે તેના ભસાદાર ત્રણ-ચાર ગુલામેા હતા. તે પોતે સ્વભાવે ઘણાજ મખ્ખીચૂસ તથા શરીરે ઘણા કમજોર અને દુર્ખળ હતા. જ્યારે કંઈ જરૂર પડતી ત્યારે કોઇ એક ભાઇને મજુરી ઠરાવી તેની ખાંધ ઉપર સ્વાર થઇને જતા અને ફકત એકજ ખાખરી ઉપર રહેતા હતા. તેના ગુલામેા “ ભાલ મુક્ત, તેા દિલ બેરહેમ ” ની કહેવત પ્રમાણે દારૂ પીને દુંગા-રિસાદ તથા એશઆરામમાં દિવસ ગાળતા હતા.
ટુંકમાં તે વહેપારી અમદાવાદ આવીને ખટકરખાનાની ધર્મશાળા આગળ એક મકાન ભાડે લઈને રહ્યો. ત્યાં કેટલાક લુચ્ચા માણસાએ તેની માલમતાની માહેતી મેળવીને રાત્રે તેના ઘરમાં પ્રવેશ કર્યા અને તેને ગરદુનથી કતલ કરીને જેટલી લઇ શકયા તેટલી રીકડની થેલીઓ ઉપાડી ગયા. ખીજે દિવસે તેને માલ અસખાખ શ્રીમત સરકાર ખાદશાહના અમલદારાએ જપ્ત કર્યાં.
Page #479
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૩ ] તે પછી હજુર દરબારમાં અરજ થયેલી હેવાથી હજુરને ખબર થઈ કે, ખાન ફિઝજંગ તથા સુબા શહામતખાંએ પાય બાકીને તથા ખાલસાને હિસાબ દિવાની દફતરથી વસુલ લીધો અને બાકીવાળા મહાલને પિતાના પગારમાં રાખી મુકેલા હતા અને તેમની વસુલાત ખજાનામાં દાખલ કરી નહોતી તેથી દિવાન ઉપર સરકાર-બાદશાહને હુકમ આવ્યો કે, હવે પછી સુબાઓને જમા-ખર્ચવિષે હાલ ઘાલવા દેવો નહિ.
જહાંદારશાહની બાદશાહતના વખતમાં કર લેવાના ધારામાં દાખલ કરેલા ઘરોમાંથી એક ગુજરાતી ઘર ખુદાઈ જ્ઞાન ધરાવનાર શાહ અલી રઝા સરહંદી સાહેબને ઇનામમાં આપવાનું કરેલું, અને એજ ઘર આ વખતે જપ્તિમાં આવેલું હતું. તેને કર (વેરે ) માફ કરી તેમના સ્વાધિનમાં સોંપવાનો હુકમ આવી પહોંચે. એજ વર્ષે ભારે વર્ષાદ થયો હતો અને તે રાત-દીવસ મળી કેટલાક દિવસો સુધી મુશળધારે પડતો રહ્યો હતો, જેથી સાબરમતી નદીમાં પાણીની રેલ ભારે દેશમાં આવવાથી શહેરમાં પેસી ગઈ હતી અને તેના લીધે ઘણુંખરી ઈમારતે પાયામાંથી ઉખડી પડી હતી તથા શહેરનો કોટ પણ ઘણેખરે ઠેકાણેથી પડી ભાંગી ગયો હતો. તે વિષેની હજુરમાં અરજી કરવામાં આવેલ હોવાથી તેની મરામત કરવાની મંજુરી આપવાનો હુકમ મોકલવામાં આવ્યો. એજ અરસામાં અમદાવાદના સુબાને ઘરનવિસ કારકુન મુહમદ બાકર મરહુમ બાદશાહ ઔરંગજેબના વખતથી મોટા કાજીની નાયબીનું કામ કરતા હતા, તે જગ્યા તેને જ આપવામાં આવી, અને તેના બદલાયાથી સુબા દિવાનની જગ્યા સુરતબંદરમાં રહેતા મુહરિમખાનને આપવામાં આવી; તે સિવાય હજુરમાંથી બંદરની મુસદ્દીગીરી તથા વડોદરા, પેટલાદ પરગણું, ધોળકા, ભરૂચ અને નડિયાદની ફેજદારી મેમીનખાનને આપવામાં આવી. જુનાગઢના ફોજદાર કુંવર અભયસિંહના બદલાયાથી બાકી રહેલી રકમની વસુલાત કરવા માટે તે જગ્યા અબદુલ હમીદખાનના હવાલામાં સોંપવામાં આવી અને મુહતરિમખાને પિતાના જઈ પહોંચતાં પહેલાં પોતાને સોંપાયેલું કામ ચાલુ કરવા માટે સિઈદ અકીલખાનને પિતાને નાયબ ઠરાવ્યો, તેથી તેણે રવાના થઇ માહે શાબાન માસની પહેલી તારીખે તે કામ સંભાળી લીધું. તે પછી અબ દુલ હમીદખાન પણ જુનાગઢમાં સ્વારો તેમજ દિલનું લશ્કર મુકીને ત્યાંથી રવાના થઈ ગયા.
Page #480
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૪ ].
* હવે મોમીનખાન રાજધાનીથી રવાને થઈ પિતાને સોંપાયેલું કામ કરવા માટે સુરત બંદર આવ્યો, અને તેણે પેટલાદ પરગણુની ફેજિદારી પિતાના સગા કદરદીનખાનને, ધોળકાની નાયબી પિતાના ભાઈ મુહમદ અબ્દુલ્લાને અને વડોદરાની ફોજદારી મુહમદ અસદગોરીને આપી. તે વખતે મુહતરિમખાન અમદાવાદમાં આવ્યો હતો; અને દાઉદખાનસુબે પિશકશીની વસુલાત કરતો કાઠીયાવાડમાં વધતો જતો નવાનગર તરફ ગયો અને પોતાથી બની શક્યું તેટલું પેશકશમાં વસુલ કરીને પાછા ફરતી વખતે હળવદના જમીનદારની કન્યા સાથે પિતાની શાદી (લગ્ન-વિવાહ) કરીને અમદાવાદમાં આવી પહોંચ્યો. મામીનખાન અને સુરત બંદરના કિલેદાર જ્યાખાનની
વચ્ચે થયેલી લડાઈ
સને ૧૧૨૭ હિજરી. કામકાજ કરવા બાબત સુરત બંદર મુસદી મોમીનખાન તથા કિલ્લે દાર જયાખાનની વચ્ચે ઝગડે ઉત્પન્ન થયો અને તે એટલે સુધી વધી ગયો કે, છેક તેરે બંદુકોની મોરચાબંધીનો વખત આવી ગયો. મુસદીએ કદરૂદીનખાન તથા અસદગેરીને ફેજની સાથે બોલાવી લીધા એટલે કિલ્લેદારે પણ વડોદરામાં રહેતા લશ્કરી સૈઇદ કાસમ ( સૈઈદ હુસેનખાનનો દીકરો ) ને તેના ખર્ચ વાસ્તે નાણાં મોકલાવી નેકર રાખી બેલાવ્યો. ભોગજોગે ભરૂચ નજીકના માર્ગ પટનમાં આ બન્નેનાં લશ્કરની ભેટભેટ થઈ ગઈ, તે વખતે તેઓ આગળ વધવાની તકરાર કરી ઉઠયા અને કાપાકાપીનું યુદ્ધ સમારવાની અણી પર આવી ગયા. તેમાં બન્ને બાજુના કેટલાક માણસો મરાયા તથા ઘાયલ થયા. કિલેદારની ફોજ હારી ગઈ અને કદરૂદીનખાન ફતેહ પામીને સુરતમાં દાખલ થઈ ગયો. મહતરિમખાનની તજવીજથી, ચાલુ થયેલા આંટા-વહેવારનું બંધ પડવું અને મુહમ્મદઅલી વકતા તથા કપુરચંદ
ભંસાલીનું હજુર દરબારમાં રવાના થવું. એજ સાલમાં આંટા ( હુંડિયામણ ) નો વહેવાર ધીમે ધીમે ઘણો - વધી પડ્યો હતો અને સેંકડે વિશ કરતાં પણ વધી ગયો હતો. જેથી
મોહિતરિમખાન સુબાએ કપુરચંદ ભંસાલી તથા બીજા નાણાવટીઓને બોલાવિને તાકીદ કરી કે, આટાના લેણદેણના લીધે થતો કારોબાર બંધ થઈ ગયો
Page #481
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૫ ]
છે, અને રેકડને વહેવાર ઉઠી ગયો છે, મતલબકે આ બેટ વહેવાર વધી પડેલો છે તેને જેમ બને તેમ તુરત ઓછી કરે. એ હુકમને જે કે કપૂરચંદ ભંસાલીએ અમલ કર્યો, પરંતુ મદનગપાળને ગુમાસ્તા હરિરામ કે જે તે વખતે સર્વોત્તમ નાણાવટી ગણાતો હતો તેણે લાભના લેભને લીધે કંઇ પણ ધ્યાન આપ્યું નહિ તેથી બન્નેના કારોબારમાં ઇતરાજી પેદા થઈ અને કપુરચંદની સામે હરીરામે ઝગડો મચાવ્યો. બન્ને તરફથી મરચાબંધી થવા લાગી અને લડવા માટે તૈયાર થઈ ગયા. એ પ્રમાણે બે દિવસ સુધી ચાલ્યું. છેવટે ભવિષ્યના પરિણામને ખ્યાલ કરનારા નાણાવટીઓએ વચ્ચે પડીને સુલેહ કરાવી દઈ આંટાના વહેવારને કાઢી નાંખવાના ઉપાયો કરવા માંડ્યા.
હવે “આંટોકોને કહે છે તે જુઓ. ( દાખલા તરીકે ) આટે તેને કહે છે કે, નાણાવટી રોકડ નાણાંની ભીડ વખતે એ પ્રમાણે કરે છે કે, જાણે કોઈ માણસે સુરતમાં નક્કી કરેલા રૂપિયા ત્યાંના નાણાવટીને ત્યાં ભર્યા, અને ફારસીમાં “સુકતા” કહેવાતી હુંડીને ભાગીદાર અથવા ગુસ્માતા ઉપર અમદાવાદ મોકલી જે તેની ખુશી હોય તો રોકડા રૂપિયા ગણી લે અને તે વખતે ચાલુ ભાવથી આંટાને વટાવ કાપી લઈ આપે, અથવા હુંડીવાળા માણસથી બીજો માણસ તેટલાજ રૂપિયા માગે અને તે તેને હૂંડી વેચી દે અને તે પોતે પિતાને તેનાથી છુટો કરી દે અને તે બીજાને આપે. એમ કરતાં કરતાં તે હુંડી છેવટે, જેની પાસેથી લીધી હોય તેની પાસે પહોંચી જાય અને તે, તે જોખમથી દૂર થઈ જાય; પરંતુ રોકડ તે તેમાં લેવાતી જ નથી.
મતલબ કે, જ્યારે હોળીના હંગામાન મુકદમો અને મોરચાબંધીની હકિકત ખબરપત્રીઓના લખવાથી હજુરના સાંભળવામાં આવી અને તે સાથે જ ગુજરાતી નાણાવટી વહેપારીઓ કે જેમની દુકાનો સરકારી છાવણીમાં હતી, તેઓ લેણદેણ કરવાના કામથી પરવારી બેઠા અને સર્વેએ એકત્ર થઈને દુકાનો બાળી નાંખવાની, મારી નાંખવાની, લુંટી લેવાની અને મુહમદઅલી વકતા તથા મુલ્લા અબદુલ અઝીઝની ઉશ્કેરણથી એ સઘળું બન્યાની અરજી હજુરમાં કરેલી, તે ઉપરથી હુકમ થયું કે, ગુરજબરદારોએ સખ્ત તાકીદી હુકમ લઈને જવું અને કપુરચંદ ભંસાળી તથા હરીરામને ( બન્નેને ) પગમાં બેડીઓ નાંખી મુશકો બાંધીને હજુર અદાલતમાં - ખલ કરવા.
Page #482
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૬ ]
ગુરજબરદારાના આવતાં પહેલાં હન્નુરની છાવણીમાં જે વેહેારા લાકા હતા તેઓએ લખી મોકલેલ હાવાથી મુલ્લાં અબ્દુલ અઝીઝને ચેતવણી મળી ચુકેલ હતી અને તેણે મુહમદઅલી વકતાને ખબર કરી દીધી. પછી તે બન્ને જણાએ એવી મસલત કરી કે, હજીરમાં જવું તે લાભકારી છે, એમ ધારીને તે રવાના થઇ ગયા, અને ત્યારબાદ તે હકિકત કપુરચંદ ભ'સાળી તથા હરીરામના જાણવામાં આવી તેથી તેએ બન્ને પણ હજીરમાં જવા માટે રવાના થઇ ગયા. હવે જે ગુરજબરદારા હજુરમાંથી આ તરફ આવવા માટે રવાને થયા હતા તેએ રસ્તામાંથીજ પાછા કર્યાં. એ મુજબ તે સઘળા પંથ કાપીને વહેલા-મેાડા દીલી જઇ પહેાંચ્યા. તે પૈકીના સુહમદઅલીએ દિલ્લીની ઝુમામસ્જીદમાં એટલાઉપર ઉભા રહીને ઘણુંજ અસરકારક ભાષણ કર્યું; તેનામાં ભાષણ કરવાની શક્તિ ઘણીજ છટાદાર હતી, તેમજ વર્ણન કરવાની શક્તિ પણ પૂર્ણ વિસ્તારવાળી હતી. તેના ભાષણમાં એવી તે! ખેંચાણુકારક અસર હતી કે, જેથી થોડાજ વખતમાં તેનાં વખાણુ સર્વત્ર ફેલાઇ ગયાં. તેનું ભાષણ સાંભળવા માટે ગરીબ તેમજ તવગર માટી સખ્યામાં એકઠા થઇ ગયા અને તે વખતને દેખાવ એક જબરદસ્ત મેળાવડારૂપ થઇ પડ્યા. તેનાં ભાષણની અસર એટલે સુધી વધી ગઇ કે, છેક ફાઇલખાનની મારફતે તેનાં વખાણુ હજુર દરબારમાં થવા લાગ્યાં. જેથી તેને ખેાલાવવાના હુકમ હજુરમાંથી ફરમાવવામાં આવ્યા, અને મુલ્લાં અબ્દુલ અઝીઝ કે જે ધણેાજ વિદ્યાન અને નાની હતા તે પણ હજુરમાં પહેાંચી ગયા.
હવે એ બધી કિકત વગરમધ્યસ્તાએ હુજુરમાં જાહેર થઈ ગઇ, તેથી જ્યારે હજુર બાદશાહના દીલમાં એવી અસર થઇ કે, હિન્દુ લોકોએ ઉલટુ' બતાવીને આ જગપ્રિય પુરૂષને દરબારથી કાઢી ખરાબ ( હેરાન ) કર્યા છે, ત્યારે હુકમ કર્યો કે, કપુરચંદ વિગેરેને કેદ કરી પગે ખેડીએ પહેરાવી અધીખાને સેોંપવા અને સુબા તથા સુખાદિવાન ઉપર હુકમ મેકલાબ્યા કે, તેના (કપુરચંદના) ઘરને જપ્ત કરી લેવું, અને તેજ પ્રમાણે અમદાવાદમાં તેના મકાનઉપર જપ્તિ કરવામાં આવી. તે પછી જ્યારે મુહમદઅલીનું ભાષણ હજુરના સાંભળવામાં આવ્યું ત્યારે તેપર પૂરતુ લક્ષ આપી પવિત્ર જીભથી તેની વાહવાહના ઉચ્ચારા ઉચરાયા અને ઘણાંજ પ્રસંશનિય વખાણ સર્વત્ર થવા લાગ્યાં, તેમજ લોકોનાં દીલ પણ ઘણાંખરાં તેની તરફ ખેચાતાં થઇ ગયાં.
Page #483
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૭ , કેટલાક દીવસ પછી કપુરચદે કેદમાંથી છુટવા માટે મુહમદઅલી તથા મુલ્લાં અબદુલ અઝીઝની પળસી (આજીજી) કર્યા સિવાય બીજે કંઈ ઇલાજ જોયો નહિ તેથી તેણે સંદેશ મોકલીને કહેવડાવ્યું કે, તમે અને અમે એકજ શહેરમાંથી અત્રે આવેલા છીએ તેથી વેરભાવ તથા લડાયક બાબતોને વચ્ચેથી કાઢી નાખીને એવી કંઇક ગઠવણ કરે, કે જેથી તમે– અમે પાછા સ્વદેશમાં સહિસલામત પહોંચી જઈએ; પરંતુ મુલ્લા અબદુલ અઝીઝે તો હજુરમાંથી પાછા ફરવાની રૂખસત મેળવી લીધી હતી તેથી તે મુહમદઅલીની રજા લઈને રવાને પણ થઈ ગયો; તે બાદ મુહમદઅલી કે જેને આજીજી તથા વિનતિ કરીને રોકી રાખ્યો હતો તે ત્યાં જ મૃત્યુ પામ્યા.
દાઉદખાન- સુબો) એક લશ્કરી માણસ અને વૈર્યતાવાળા પુરૂષ હતો. તેના સિપાઈઓમાંના કોઈની પણ હિમ્મત ચાલી શકતી નહોતી કે, તેઓ લડાઈના વખતે ખેતીમાંથી એક કણસલું સરખું પણ જબરદસ્તીથી મેળવે. પરંતુ “હકુમતની રીતી અને રાજનીતિ તે એક જુદી જ તરેહની બુદ્ધિનું કામ છે” આ અભ્યાસથી તે બીનવાકેફ હોવાથી તેના વખતમાં પૂરતો
બસ્ત જામેલો નહોતો તેથી ગુજરાતમાં કોળી તથા લુટારા લોકો રાત્રે શહેર તથા પુરાઓમાં ઘુસી જઈને ખાતર (ચેરી) પાડતા અને રોકડ તથા ઘરેણું ગાંઠો વિગેરે માલમિલકત લુંટી જતા હતા. ધાડાં પાડવાની પહેલીજ શરૂઆત એ જ વખતે થઈ હતી; અને સઘળો કારમારકર્તા ઇક્ષિણી પંડિત પણ પિતાની મરજીના અધિકારથી અમલ કરતા હતા. વજીફદારો ઉપર છુટામણ અને સાદાત મદદખર્ચના જે નવા કરી નાખવામાં આવ્યા હતા તેની તથા પ્રથમના બનાવની ખબરો હજુરમાં જાહેર થઈ, તેથી તેની બદલી કરવામાં આવી અને વકીલોનાં લખાણોથી હજુરે તેવિષે તપાસ કરીને પાલણપુરના ફોજદાર ગઝની ખાનને સુબાના આવતાં સુધી તે કામ કરવા માટે નાયબ ઠરાવવામાં આવ્યો. દાઉદખાન સુબ સન મજકુરના માહે શાબાન માસની પહેલી તારીખે દક્ષિણ તરફ રવાને થઈ ગયે.
+yxwww.’
સમાત,
AA
૪%AR
Page #484
--------------------------------------------------------------------------
________________
જલદી ચેતે, પાછળથી નહી મળી શકે !
ખાસ ઇસ્લામી ભાઈઓ માટે ઇસ્લામી ધાર્મિક જુસ્સાનો આબેહુબ ચિતાર બતાવનાર આઈને ઉલકત અથવા પ્રેમીઓનું પરાક્રમ.
(નામની કરકીશ તવારીખી નેવેલ ) આ નોવેલ-કોઈ જોડી કાઢેલી કે બનાવટી નથી, બલ્ક તુક સલતનત અને યુરોપનાં ઈસાઈ રાજ્યો સાથેની લડાઈઓ પૈકીની આ એક ધામ ક લડાઈ ( કઝેડ ) કે જે સને ૧૮૭ હિજરીની સાલમાં થયેલી તે માંહેની ખરેખરી બનેલી ઈતિહાસીક વાર્તા છે.
ઇસ્લામી સરદારોને ધાર્મિક જોશ અને લડાયક જુસ્સો, તેઓની બહાદુરી અને યુદ્ધકળા, તેઓની ખંત અને તેઓના મુખમાંથી નિકળતા “ અલ્લાહે અકબર ના ભયંકર ઉદગાર ઘણાજ શુરાતન ઉપજાવે તેવા છે. સુલતાન તથા તેમના શાહજાદા અઝીઝની બહાદુરી અને હિંમતભર્યો જેશ કંઈ જેવો તે નથી. સામી તરફથી ઇસાઇઓનો સ્વધમાં જોશ અને લડાયક કુશળતા પણ જાણવા જોગ છે.
તે સિવાય સુલતાનના શાહજાદાએ મોતના પંજામાંથી બચાવેલી એક ખ્રિસ્તી રાજકન્યા, શાહજાદાની મહોરદાર બીબી યાને ધણિયાણી બનવાન જીગરને જોશ, ઇસ્લામ પ્રત્યેની વફાદારીભરી ઉમેદવારી અને મોહ
બતભર્યા પ્રેમનો નમુને ઘણોજ પ્રસંશા પાત્ર છે. અંતે ઇસ્લામને જય તથા ઇસાઈ ( ખ્રીસ્તીઓ ) ને પરાજય થાય છે અને શાહજાદો અઝીઝ તે ક્રિશ્ચીયન શાહજાદીને પોતાની પત્ની યાને ધણીયાણી બનાવવામાં ફતેહમંદી મેળવે છે.
મજકર નોવેલ-(બુક )-ડેમી આઠપેજ ૨૩ ત્રેવીસ ફરમની ( ૧૮૪ પાનાની ) અને સારા લીલા ગ્લેઝ કાગળ પર છપાયેલી સોનેરી પાકા બાઈડીંગની છે. કિમત રૂ. ૧ દોઢ તથા ટપાલખર્ચ જુદું, મંગાવવા માટે લખો. મેનેજર– પિલીટીકલ ભોમીઓ એ અમદાવાદ.
Page #485
--------------------------------------------------------------------------
________________
કુદરતની કારીગીરી.
અને
મનુષ્ય જીવન, નામ પ્રમાણે જ કામ અને જ્ઞાન-ગુણના ભંડારને ભરપુર ખજાને છે.
ઉપર લખ્યા નામનું પુસ્તક હાલમાં જ અમારા તરફથી બહાર પડેલ છે અને તેની થોડીજ નો બાકીમાં છે. આ પુસ્તક કેટલું કીમતી અથવા તે ખુબી ભરેલું છે તેના સંબંધમાં, જેમાં કેટલાક ગ્રંથકર્તા કે પ્રગટકર્તાઓ વખાણ કરવામાં કચાશ રાખતા નથી, પણ તેવાં કેટલાંક પુસ્તકો વાંચ્યા પછી ખરીદીનાં નાણાંના તથા ગુમાવેલા વખતના માટે પસ્તાવાને પાર રહેતો નથી, તેમ અમારો પ્રયાસ તે નથી. આ પુસ્તકના માટે ઉપર મુજબ જે ખાસ ધ્યાન ખેચેલ છે તેની સચ્ચાઈની તુલના અગર કસોટી દરેક જ્ઞાની અને સમજુવર્ગ શીવાય સાધારણ સમજનો વાચકવર્ગ કરી શકે તેમ નથી.
આ પુસ્તકનું ગુજરાતી ભાષાન્તર, જુનાગઢ મહોબત મદરેસાના માજી પ્રીન્સીપલ મરહુમ મી. અબ્દુલગની આરબી મોટલાની બી. એ. એલ. એલ. બી. એ પિતાના રંગુન ખાતેના ઘણા દેસ્તોની સલાહથી કરેલું છે તે પુસ્તક વાંચકવર્ગને કેટલું ઉપયોગી થઈ પડશે તેની કસોટી કરવાનું કામ અમારૂં નથી. તેને આધાર દરેક વાચકવર્ગની સમજશક્તિના ઉપર રહેલો છે.
પુસ્તક ડેમી આઠપેજી, લગભગ ૪૦ ફર્મોનું, ગ્લેઝ કાગળ, સેનેરી પાકા પુંઠાથી, દેખાવમાં સુશોભિત બનાવેલ છે. તેની કીમત રૂા. ૧-૮-૦ રાખેલ છે.
ખાસ લાભ ? જેઓ “રાણાવાવ ખ્યતુલ ઇસ્લામના સને ૧૮૧૨ ની સાલમાં મેબર તરીકે દાખલ છે અને સાલ મજકુરમાં મેમ્બર તરીકે દાખલ થશે અને તેઓ પોલીટીકલ લેમીઓ” પિપરના પણ ગ્રાહક હશે તે તેમના પાસેથી ૦–૧૨–૦ બાર આના લેવામાં આવશે. તથા જેઓ “પોલીટીકલ ભમીએ” અને ફયઆમ” ના સને ૧૮૧૨ ની સાલના માટે ગ્રાહક થઇ ચુક્યા છે અથવા હવે પછીના વર્ષ માટે જેઓ ગ્રાહક થશે તેમના પાસેથી નકલ ૧ ને રૂ. ૧-૦-૦ લેવામાં આવશે. પિસ્ટેજ મંગાવનારના શીર છે. ૧૦ દશ નકલ સામટી મંગાવનારને એક નકલ ભેટ અને પિસ્ટજ માફ. નીચેના સરનામેથી મળશે –
મેનેજર પોલીટીકલ ભેમીઓ અમદાવાદ,
Page #486
--------------------------------------------------------------------------
________________ ખાસ ઈસ્લામી ભાઈઓને વાંચવા લાયક ખુલુફાએ રાશેદીનના સમયની સાચી વાત Tii મહેબુબ કુરેશ. IS ઉપલી નવેલ ( પુસ્તક ) કે જે અમારા તરફથી હાલમાં જ તૈયાર થઈ બહાર પડેલ છે તે મીસરના મહાન ખ્રિસ્તી વિદ્વાન અને “અલહિ. લાલ " નામના બહોળો ફેલાવો પામેલા અરબી માસિકના અધિપતી મીટ -જેજે ઝઈદાનની કલમથી લખાયેલી છે તેમાં એવા એવા ધાર્મીક જુસ્સાદાર વિષયો ભરપુર રસથી લખાયેલા છે કે, જે ફકત ઉપર ઉપરથી જ નજર ફેરવી વાંચવામાં આવે છે, તે બુકને પૂરી વાંચવગર છોડવાનું મન થશેજ નહી. મજકુર નોવેલની શરૂઆતમાં આ વાર્તાની મુખ્ય પાત્ર અસ્મા નામની યુવાન બાળાનું બયાન આપેલું છે, તે બાળા ઉપર પોતાની બાળ વયમાં કેવાં કેવાં અસહ્ય સંકટો આવી પડેલાં છે અને તે દુઃખો તેણીએ કેવી હિંમતથી સહન કર્યા છે, તથા હજરત ઉસ્માન (રદી) ઉપર કેવા પ્રકારના આરોપ મુકવામાં આવ્યા અને તેઓની કતલ શા કારણથી અને કેવી રીતે થઈ, તથા હજરતઅલીની બયઅત માટે ત્યાંના લોકોમાં કેટલા અને કેવા પ્રકારના ફાંટા પડી ગયા, અસ્માન મોહમ્મદ પ્રત્યે કેવી રીતે પ્રેમ થયો અને તે પ્રેમના અંગે તેણું ઉપર કેવી કેવી આફત આવી પડી અને તે પણ તેણુએ કેવી બહાદુરીથી સહન કરી, તેણીએ એક અબળા હોવા છતાં પણ મરદની માફક લડાઈમાં કેવી બહાદુરીથી હિંમત બતાવી છે, મોહમ્મુદના પ્યારસિવાય કોઈની વાત કબુલ નહી રાખતાં વાર્તાના અંત સુધી પણ અસ્મા બે મહમદને પ્રેમ કેવી રીતે જાળવી રાખ્યો અને મોહમ્મદે પણ અસ્માની મેહબૂત પિતાના દીલમાં કેવી રીતે ટકાવી રાખી, મોહ મ્મદની લડાયક બહાદુરી અને પછીથી કેદ થયા બાદ તેની કેવી દુઃખકારક સ્થિતિ થઈ અને તેના પ્યારની ખાતર તેનીજ શોધમાં અસ્માએ કેવી રીતે જીંદગી ગુજારી અને અંતે તેના પણ શા હાલ થયા વિગેરે ઘણુજ અસરકારક વર્ણન તેમાં અપાયેલું છે. ટૂંકમાં આ નોવેલ વાંચવા માટે હાથમાં લીધા બાદ પુરી કર્યા શીવાય છેડવાનું દીલ થશેજ નહી. કિમત–રૂા. 1-8-0 પિસ્ટેજ રૂ. ૮-ર-૦ જુદુ. લ –મેનેજર પિલિટીકલ ભેમીઓ-અમદાવાદ. -