________________
[ ૧૧૪ ]
ઉપલા ભાગની વચ્ચે થોડાક ધા લાગ્યા; જેથી બાદશાહે ભારે રીસમાં આવી માનસીંગને ભોંયે પછાડી દીધા. સૈયદ અબદુલ્લાખાનના ભાઇ સૈયદ મુઝ ક્રૂર સુલતાને એઅદબ ખની આદશાહના હાથમાંથી માનસીંગને મુકાવવાનું ધારી ખાદશાહના ધાયલ હાથને મરડી તેને છેડાવ્યા. આ રકઝકમાં લાગેલા ધા વધી ગયા, પરંતુ ખુદાની કૃપાથી ચેોડી મુદતમાં રેસાઇ ધૃ તંદુરરતી મળી.
જ્યારે બાદશાહને મુરત સર કરવાના કામથી શાન્તિ મળી ત્યારે તે કિલ્લાની હુકુમત કલીજખાનને આપી દીધી. તે વિષે સરકારી મુખ્ય (મીર) મુનશી અશરખાંએ કિલ્લો તેહ થવાનું વર્ષ કવિતરૂપમાં વર્ણન કરી સરકાર સન્મુખ મુશ્કેલ, કે જેના અર્થ નીચે મુજખ છે.
૧ મહાન ધર્મીષ્ટ અકબરે ખનહરકત સુરતના કિલ્લાને જીતી લીધા ૨ ફતેહનુ વર્ષ એમાંથી ન્કિંળે છે, (વાહ કેવા કિલ્લો જીતી લીધા.) કુ તેની તલવાર શીવાય દુનિયાના કિલ્લાની બીછ કંઇ કુંચી નથી. ૪ આ ય ભાગ્યરાાળી સિવાય કાઇને મળે નહીં.
૫ તે બાદશાહની સરકારથી એ કામ કંઇ પણ મુશ્કેલ નેાહેતુ
સેામવાર તારીખ ૪ માટે કઅદને દહાડે તે મહાન બાદશાહ કા નિશાનેા વિગેરે પૂર દમામથી અહમદાબાદ તરફ પાા કર્યાં. જ્યારે તે ભરૂચની હદમાં પહોંચ્યા ત્યારે ચંગીઝખાનની માતુશ્રી ક્રીઆદ લઇ હવ્વુરમાં આવીને કહેવા લાગી કે, ઝુઝારખાં સાધીએ દારતીના ડાળમાં મારા દીકરાને મારી નાખ્યા છે. તે વિષેની તપાસ તથા તજવીજ કર્યાથી નક્કી થયું કે ઝુઝારખાન આવા નિરપરાધીનુ ખુન કરનાર છે, તેથી તેને હાથીના પગતળે ચગદાયી ખુનની શીક્ષા આપી. મજકુર માસની ૨૯ મી તારીખે બાદશાહની રવારીને મુકામ થયા. અને નવેસરથી જીતેલા દેશેશના દોબસ્ત માટે પૂરતુ લક્ષ આપા માંડ્યું.
જ્યારે તે . હાન બાદશાહનાં સ્વાર જીતેલા ગુજરાત દેશના દાખત કરી આગ્રા તર′ જવા લાગી ત્યારે આ દેશની સત્તા તથા રક્ષણ, ખાનઝમ મીરઝા અઝીઝ કેકલતાશને સ્વાધીન કર્યાં, કે જેને જાતીકા પાંચ હજાર તથા સરકારી માનના પાંચ હજારીના નીમનેાકી થવાની આબરૂ હતી તે, મહાન શ્રી સાહેબ કિરાનના વંશ પૈકીનાની તરફથી પહેલા સુમા નિમળ્યા. તેને હવેલી પ્રગણાં,
અહમદા
બાદશાહની ગુજરાત
દેશ જીત્યા પછી આગ્રા
રાજધાની) તરફ વારી,
મીરઝા અઝીઝ કાકલ
તાશની અહમદાબાદની સુબેદારી અને વછહુલ