________________
( ૧૧ ) અતલસ પરગણું ૩૬ છત્રીશ. ગામડાંની. બેલા િવગેઝીની
* તારકેશ્વ૨ પરગણું–બાર લાખ ચગેઝીની ઉપજ હતી.
આમોદ અને મકબુલાબાદ પરગણું ૩૬ છત્રીસ ગામડની ચાર લાખ ચંગેઝીની ઉપજ. .
જુમલે ૧૨ બાર મહાલને ૪૮૮ચારસે નેબાશી ગામડાની પોતેર લાખ ચંગેઝીની ઉપજ હતી.'
સરકાર હવેલી ચાંપાનેર–૮૭ સત્યાશી ગામડાં. સાવલીમહાલ પક્ઝણું–૫૪ ચેપને ગામડાં. દેહદ પરગણું–૧૦૦ એકસે ગામડાં.
હાલોલમહાલ પરગણું –૩૪ ચેત્રીશ ગામડાં - તેયુરીઆ પરગણું (ત્રણ મહાલે સહીત)-૧૬ એકસે છે ગામડાં. • • • -
રાલાજમહાલ પરગણું ૨૫ પચીસ ગામડાં. ઝાલોદમહાલ પરગણું–૧૭ સત્તર ગામડાં.
જુમલે આઠ મહાલ, જેમાં ૪રપ ચારસો પચીસ ગામડાંની પંદર લાખ ચંગેઝીની જમાબંધી થતી હતી.
નાસિરૂલ મુલક-કે જે બાર હજાર સ્વાશથી નેકરી કરતો હતો તેની જાગીરમાં –
નઝરબાર (નંદનબારી-પચીસ લાખ ચંગેઝીની ઉપજ. સુલતાનપુર પરગણુ-પંદર લાખ ચંગેઝીંની ઉપજ, - હસાના હમારા પરગણું-દશ લાખ ચંગેઝીની ઉપજ.
જુમલે ત્રણ મહલ, તેની જમાબંધી પચાસ લાખ ચંગેઝી બરાબર, પચીસ કરોડ ટંકચા એટલે પચીસ લાખ રૂપિયા થાય, તે નક્કી કરી આપ્યા હતા. . . . .
. . . . ભરજી જમીનદાર–પિતાના કબજામાં બકલાણાને મુલક મલેરનો કિલ્લો અને સાયર રાખતો હતો ને ત્રણ હજાર સ્વારથી નેકરી કરતો હતે. -- : કામિલુલ મુલક-ની જાગીર સરકાર ગેધરાના બાર મહાલો હતા; તે પૈકી બે મહાલ સેના જમીનદાર તથા ચિત્રાલના કોળીને-નોકરી પેટે