SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ [ કર સક્રેટ તેને નડે નહીં. એક દિવસે કાએ સુલતાનને અરજ કરી કે ફલાણા માણુર ! દીકરા અમીરીને લાયક નથી. તે। સુલતાને જવાબ દીધો કે અમીરી તેને લાયક કરી દેશે. તે પછી એવી રિતનાં નિ ંદાનાં વચનની ક્રાપણુ માણુસ સુલતાનને અરજ કરી શકયા નહીં. મુસાફરી માટે સુંદર ધશાળા અને સરસ ધર્મ ધામા બધાવ્યાં. તે સિવાય સ્વર્ગ સ્વચ્છતાજેવી પાઠશાળા અને સ્વર્ગ ના જેવી શ્રેષ્ઠ મસ્જીદો બંધાવી હતી, અને તેણે હુકમ કર્યાં કે મારા સિપાએ પૈકી કોઇપણુ મા ૫ વ્યાજે રૂપીઆ લે નહી. કારણ કે તેમને માટે જુદાજ ભડાળ કરી મુકયેા હતેા. જે સિપાઇને દેવું કરવાની જરૂર પડે તે તેમાંથી લે અને વાયદાપ્રાણે તેમાં ભરી દે, અને એવું કહેતા હતા કે જે મુસલમાને વ્યાજે રૂપીઆ ને ખાય તેમનાથી ધર્મયુદ્ધ શી રીતે થઇ શકે ? ઘણાખરા જોવાલાયક ઝાડા ગુજરાતના જંગલામાં સુલતાને ઉછેરાવેલાં છે. શહેર અને ગામડાંઓમા એવીજ રીતે કોઇ દુકાન મુસાફરીને સુખના સાધન.. પાઠશાળા ધર્મશા ળાઓ. આમ એક પ્રજા પ્રત્યે પ્રીતી. ખાલી કે પડેલું ધર જોવામાં આવતુ તે તેની હકીકત પુછી તેને આબાદ કરાવતા. સને ૮૬૬ હિજરીમાં દક્ષિણના નિઝામશાહ બાદશાહના આમત્રણથી સુલતાને દક્ષિણ તરફ વારી કરી; કેમકે માલવાના બાદશાહ મેહમુદ ખિલજીએ તેની ઉપર ચઢાઇ કરી હતી. જ્યારે બુરહાનપુરને માર્ગે સુલતાન મેહમુદ બેગડાની આવી પહાંચવાની ખબર સુલતાન મેહમુદ ખિલજીને મળી ત્યારે શેહેરના ઘેરા ઉપરથી હાથ ઉડાવી લઈ પેાતાના દેશ તરફ્ ચાલતા થયેા. નિઝામશાહે પેતાન પ્રતિનિધીઓને સુલતાનની સેવામાં મેાકલ્યા હતા અને ઉપકાર માનામાં કઇ કસર રાખી નહેાતી. હવે તેણે સુલતાનને પાછા ફરવાને ભલામણ કરી જેથી સુલતાને ત્યાંથી સ્વારી પાછી પેાતાના દેશ:તરફ કેવી. ૯૬૬ હિજરી દક્ષિ ણની સ્વારી. સને ૮૭: હિજરીમાં પિરતાર (જુનાગઢને કિલ્લે!) જીતવા અને ગિનારના રાજા રાવમડળીક પાજય કરાને વૃઢાઇ કરી. ૮૭૧ હિજરી ગિરતારની ચા
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy