SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ મીરાતે એહમદીર છે અથવા આજે ગુજરાતના ઈતિહાસ. ગુર્જર દેશના રાજ્યની સ્થાપના અને પાટણ શહેર વસાવવાની બીના. દોહરે. કોણે પાયે નાખ્યા ? કોણે ચાગી દીવાલ; કાણું આવીને ભગવે, સઘળે જહોજલાલ. એહમદશાહે પાયે ર, અકબરે કરી દીવાલ; એ ઘરમાં આવી વસ્યા, અંગ્રેજો મહીપાલ. ચક્ર ફરે છે કાળને, દેટે ચઢે કપાય; બુદ્ધિથી રચના રચી, ચાલ્યા નહીં ઉપાય. એવું કહે છે કે પહેલાંના વખતમાં ગુજરાત દેશ રાજપુતે અને કેલીઓના ભોગવટામાં હતો અને દરેક પિતા પોતાની જગ્યાએ સત્યાધારી હતો, તેઓ એક બીજાની તાબેદારી નહોતા કરતા તેમ કોઈને હુકમ પણ માન્ય નહોતા કરતા, પરંતુ વર્ષો વર્ષ કનૌજને રાજા ભૌરદૈવ કે જે, તે વખતે હીંદુસ્તાનના બધા રાજાઓમાં ઘણો જેરાવર રાજા હતો; તેનું લશ્કર આ તરફ આવતું હતું અને પેશકશી (ખંડણ) માં કઈ વસ્તુ લઇને જતા હતા. મજકુર રાજાએ સામતસીંગ નામના ગુલામને કૃતજ્ઞતા અને ખટપટને લીધે મારી નાખી ખેદાન મેદાન કરી નાખ્યો હતો, તેની સ્ત્રી ગભ..
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy