SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૪ ] બેત. અને મર્દરા કઈ કસર હશર દરેદસ્ત ચે શેર, ભાદા એ નર. - સરકારી અધિકારીઓએ સન્યાની ગોઠવણો કરી અને જોવાલાયક યુદ્ધ થવા લાગ્યું. બેઉ તરફથી જેવી જોઈએ તેવી . બહાદુરી દેખાડવામાં આવી. છેવટે બંડખોરો સામા શરી બેગમની યુદ્ધ નહીં ટકી શકવાથી નાસી નિકળ્યા. ઘણાખરા હુલ- ચાતુરી. - ડખોરો કપાઈ મરીને ધુળધાણી થઈ જમીનદોસ્ત થયેલા હતા અને કેટલાએક કેદ પકડાયા હતા; તે સિવાય તીર મારવાનું કામ કરનાર સ્ત્રીઓમાંની ઘણીખરી ભેગી કેદ થઈ હતી. - રાજા ટોડરમલે સઘળા પકડાએલાઓને આ લડાઈના લુંટના માલ સહિત (જેમાં હાથીઓ વિગેરે હતા) પોતાના દીકરા સાથે પિતાના જતાં પહેલાં હજુરમાં રવાને કર્યા. કેદીઓ દરબારમાં ગયા. અને તેમની પુઠે પોતે પણ દરબારમાં હાજર થવા નિકળ્યો. રસ્તામાં રાણે સહસમલ (ડુંગરપુરનો ગરાસીઓ) આવી રાજા ટોડરમલને ભેટયો. તેને બહાર પાંચસો રૂપીઆની નીમણુંક કરી મીરડેથી પિશાક તથા ઘોડાનું ઇનામ આપી રવાને કર્યો ને તેના માટે એ ઠરાવ કર્યો કે અહમદાબાદના સુબામાં નોકરી કરતા રહેવું. બીજીવાર ઘણું બંખોર ભેગા કરી મુઝફફરહુસેન મીરજાનું ખંભાતનો ઘેરવું, વજીરખાનના નોકરોની લુણહરામી–તેનું અહમદાબાદમાં આવી ભરાવું, નવા લોકોનું બંડ, મુઝફફરહુસેન મીરઝાનું જુનાની નીમણુંકો, બંડખોરો નીસરણીઓ મુકી બીજી વખતનું તેફાન, ભદ્રના કિલ્લામાં આવે છે તેવામાં મહેરઅલીને ઘા અહમદાબાદ ઉપર ઘેર વાગ્યાથી ભરી જવાને લીધે બંડખોરો નાસે છે, અને બાદશાહના ભાગ્ય "મુઝફફર નાસી ખાનદેશ જાય છે તેને રાજેલી પ્રતાપે હુહલડનું નાશ ખાન પકડી દીલી મોલે છે અને મીરજાઓના પામવું. તોફાનને અંત આવે છે. જ્યારે રાજા ટોડરમલ દરબાર તરફ વિદાય થયો ત્યારે બીજીવાર બંડખોર લોકે મુહમ્મદહુસેન મીરજાની પાસે ભેગા થયા ને પહેલાં ખંભાત
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy