SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૦ ] આ બિનહકદાર લોકોએ થોડાક દિવસ સુધી તે ભાગવ્યું. આ વખતે તેઓએ પ્રજા ઉપર અનહદ દુ:ખાના વરસાદ વરસાવી દીધા; છેવટે માંહેામાંહે વઢી પડવા લાગ્યા અને તેએમાં ઝપાઝપી થવા લાગી. આ સમયમાં મિરઝાએ પાતાના સામે જે તૈયારી! થઇ હતી તે સન્મુખ નહીં ટકી શકાશે એમ વિચારી તથા માલવા દેશ હાથમાં નહીં રહે એમ ધારી ચ’ગીઝખાનના આશરા માગ્યા. તે વેળાએ એતેમાદખાન તથા ચંગીઝખાન વચ્ચે અહમદાબાદ આગળ લડાઇ હતી તેથી ખરી વખતે મિરઝાની પધરામણી ચંગીઝખાનને લાભકારી જણાયાથી તેમને ભચ જાગીરમાં આપ્યું. તે વિષે સવિસ્તારથી મિરાતેસિક દરીમાં લખ્યુ છે અને ચેડું ઘણું આ પુસ્તકમાં પણ નાંધાઇ ચુક્યું છે. જ્યારે ઝુઝારખાં સીધીએ ચંગીઝખાનને મારી નાખ્યેા ત્યારે ગુજ રાત દેશમાં ઘણી અવ્યવસ્થા ફેલાઇ ગ, તેથી મિરઝાએ લાગ જોઇ ચાંપાનેરના કિલા તથા સુરત ઉપર ચડાઇ કરી જીતી લીધા અને ભરૂચના કિલ્લાને પણ કબજે કરી લીધા. આ વખતે તેને બળ તથા સત્તાની પ્રાપ્તિ થઇ. હવે એતેમાદખાંએ રાજ્યકારેાબાર સઘળા પોતાના હાથમાં રાખ્યું, તેથી શેરખાન પેાલાદીની ઉશ્કેરણીના લીધે સુલતાન ક્રુઝફ્ફર અણુમદાબાદથી નાસી તેની પાસે પાટણ ગયેા અને શૈખાન શણગારેલી સન્યાસહિત અહમદાબાદ તર આવવા લાગ્યા. એતેમાદખાન અહમદાબાદના કિલ્લામાં કિલ્લેબંધ થઇ ગયા તે મિરઝાઆની મદદ માગી. તેવીજ રીતે રાજાને આશા આપનારા દરબારમાં પણ અરજી કરી સઘળા બનાવાની કેન્દ્રીયતથી માહિત થઇ શ્રીમંત સરકારે ગુજરાત અક્બરને પધારવાનુ આમ ત્રણ. સન ૯૦ હિજરી વિન'તી કરી. તે સર કરવાની તૈયારી કરી. બાદશાહે પ્રાની સ્થિતિ તથા કામદારોની હાલત કરતાં વિષેશ લક્ષ મિરઝાની અગ્નિ ઓલવવા ઉપર આપ્યું. તારીખ ૨૦, માસ સફ્ર અને મંગળવાર સને ૧૮૦ હિંજરીના દિવસે નિશાનો ગુજરાત જીતવાને અર્થે ઉંચા કર્યા. કલાનખાન, સૈયદ મહેમુદ ખારેવાલ, કલીજખાન, સદિકખાન અને શાહખરૂદીન ૨ ગાળકુંડા નજીક કલીજઞાનની કબર છે.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy