SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૭ ] બન્મે. - મા સહજાદાના મૃત્યુથી ગુજરાતની સુખેીી શીજીવાર ઢાખાનો આપવામાં આવી. નવમા સુબે। માટેાખાન મિરઝા અઝીઝ કે!કલતાશ ( ત્રીજીવાર ) સને ૧૦૦-૧૦૧૫ હિજરી. મોટાખાન હજુર શ્રી ખાદશાહથી સુલતાન મુરાદના ગુજરાતની સુભેગીરી ઉપર ત્રીજીવાર સને ૧૦૦૮ હિજરીમાં નિમાયે। હન્નુર આજ્ઞા પ્રમાણે તેના દીકરા શમસુદીન હુસેન કે જેને જાતની ખેહજારીની નિમણુંક હતી તેને સુબાનેા નાયબ ઠરાવવામાં આવ્યેા અને તેના ખીજા દીકરા ખુર્રમને સારાની ફાજદારી અક્ષવામાં આવી. મૃત્યુના લીધે રામસુદીનની નાયખી, ખાનસાહેબની અરજ ઉપરથી શમસુદર્દીન હુસેનની જગ્યાએ સૈઇદ બાયઝીદ્મની દીવાનીઅને તેના દીકરા શાદમાનની સુબની દીત્રાની તથા અકબર ખાદશાહનું આ નાશવત સંસારમાંથી રવાને થવુ. સને ૧૦૧૧ હિજરીમાં ગુર્જર દેશ મોટાખાન તથા તેના પુત્રાની તેવીલમાં પગાર પેટે હુજુર આનાથી અપાયેલેા હતેા તેથી ખાનની અરજ ઉપરથી શમસુદદ્દીન હુસેનના બદલાયાથી તેના ોકરી શાદમાન અહમદાબાદના નાયબ હર્યાં અને અમફૂલા જુનાગઢના હાકેમ કર્યાં. શાદમાનની નિમણુંક અસલ તથા વધારા મળી સત્તરસે'ની જાતની અને પાંચસેા સ્વારે। અને અબદુલ્લાની એકહજારી જાતની તથા સાત સ્ટારેાની હતી, એવી રીતે આબરૂ પ્રમાણે નિમણુંક કરવામાં આવી. એજ વર્ષે ખભાત દરના સઘળા મેહસુલમાંથી એક બ્રાખ રૂપીઆ શાહજાદા સલીમ (જહાંગીર)ને ઇનામ દાખલ દરવર્ષે આપવાના ઠરાવ થયેા ખુદાઇ ઇચ્છાથી સને ૧૦૧૪ હિજરી, બુધવાર જમાદીઉલ આખરની ૧૨મી તારીખે અકબર બાદશાહ આ નાશવંત સંસાર છેડી ખુદ્દાના દરબાર ભણી કુચ કરી ગયા. ઇ. સ. ૧૬૦૫.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy