Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh
Catalog link: https://jainqq.org/explore/005172/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શો જેની કલા-સાહિત્યે પ્રકાશન શુદ્ધ પુષ્પ ખૂલી. શ્રી નવયુદ અહા ગાતા શ્રીપાલ રાજાનો રાસ (સાચિત્ર) - કીંમત રૂા. ૭=૬૭ શ્રી જૈન કલા-સાહિત્ય-પ્રકારાન ગુહુ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન કલા-સાહિત્ય-પ્રકાશન ગ્રહ પુષ્પ-પહેલું. // ૪ શ્રી સિદ્ધચક્રાય નમઃ | શ્રી નવપદ મહમ્ય ગર્ભિત શ્રીપાલ રાજાનો રાસ (સચિત્ર) સંપાદક તથા સંશોધક સારાભાઈ મણિલાલ નવાબ સં. ૨૦૧૬ ] ——– પ્રકાશક :--— શ્રી જૈન કલા-સાહિત્ય-પ્રકાશન ગૃહ [ ઈ. સ. ૧૯૬૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ સ્વામિત્વના સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન કીમત સાત રૂપિયા પચાસ નયા પિસા : પ્રાપ્તિસ્થાન : ૧. સારાભાઈ મણિલાલ નવાબ માંડવીની પળમાં, છીપા માવજીની પળ, અમદાવાદ૨. જૈન પ્રકાશન મંદિર ૩૦૯/૪, ડોશીવાડાની પિળ, અમદાવાદ-૧. ૩. પંડિત છબીલદાસ કેશરીચંદ ઠે. દાદા સાહેબની પોળ, ખંભાત, પ્રકાશક: શ્રી જૈન-કલા–સાહિત્ય પ્રકાશન ગૃહના તરફથી સારાભાઈ મણિ માંડવીની પળમાં, છીપા માવજીની પળ અમદાવાદ.-૧ તથા જસવંતલાલ ગિરધરલાલ શાહ. C/o જિન પ્રકાશન મંદિર ૩૦૯/૪ ડોશીવાડાની પિળ, અમદા મુદ્ર ક : કાન્તિલાલ ડાહ્યાભાઈ પટેલ. મંગલ મુદ્રણાલય, રતન યંત્રો, ચિત્રો તથા પૂછું છાપનાર જયંતિલાલ રાવત, દીપક પ્રિન્ટરી. રાય Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન શ્રી જૈન-કલા સાહિત્ય પ્રકાશન ગૃહ નામની પ્રકાશન સંસ્થાનું પહેલું જ પ્રકાશન જૈન સમાજમાં બહુ જ પ્રસિદ્ધિ પામેલ નવપદ માહાસ્ય ગર્ભિત શ્રીપાલ રાસ જનતા સમક્ષ રજુ કરતાં અમને અનહદ આનંદ થઈ રહ્યું છે. અમારાં આ પ્રકાશન ગૃહમાં અત્યારે તો હું પિતે, શ્રીયુત્ જશવંતલાલ ગિરધરલાલ શાહ તથા અમારા એકાદ બે મિત્રો જ જેડાયા છીએ, પરંતુ ભવિષ્યમાં જૈન કલાસાહિત્યના પ્રકાશનમાં રસ ધરાવનાર પ્રકાશકો તથા વ્યક્તિઓને જેમ જેમ વધુ સહક મલશે તેમ તેમ, આ પ્રકાશન ગૃહને વિસ્તૃત કરવાની અમારી ભાવના છે. પ્રસ્તુત રાસની એક નામ નહિ ઈચ્છનાર વ્યક્તિ તરફથી લગભગ સવાસો વ પહેલાંની એક હસ્તપ્રત કે જેમાં એ ઉપરાંત ચિત્ર ભાવવાહી રીતે ચીતરાએલાં છે, પ્રતના બ્લેક બનાવવા માટે અમને આપવા માટે તે અનામી વ્યક્તિનો અમે આભ માનીએ છીએ અને તે બધાંયે ચિત્રો અમારા તરફથી ચિત્રયુક્ત શ્રીપાલ રાસના નામથી ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, જેની કીંમત માત્ર વીસ રૂપિયા જ રાખવામાં આવેલી છે, તે તરફ આ પુસ્તકના વાંચકોનું ધ્યાન ખેંચવાની રજા લઈએ છીએ. અમારી માન્યતા પ્રમાણે એવા સુંદર ચિત્રવાળી અને આટલી મોટી સંખ્યામાં ચિત્ર ચિતરાએલી શ્રીપાલ રાસની હસ્ત પ્રત, બીજે કવચિત જ હશે; અને તેટલા પુરતું અમને આવી સુંદર પ્રતને પ્રથમવાર પ્રસિદ્ધ કરવાની મંજુરી આપવા માટે એ અનામી વ્યક્તિને ફરીથી આભાર માનીએ છીએ. આ સુંદર હસ્તપ્રતના ચિત્રો જ્યારે જોઈએ છીએ ત્યારે આપણી સમક્ષ શ્રીપાલનું જીવનચરિત્ર હૂબહૂ એક પછી એક ચિત્રો દ્વારા રજૂ થતું હોય તેવું આપણને લાગ્યા વિના રહેતું નથી, અને આ પ્રતનાં ચિત્રો દ્વારા સવાસો વર્ષ પહેલાનું લેકજીવન પણ જાણવાની આપણને અમૂલ્ય તક મળે છે. આ રાસ જૈન સમાજમાં ઘણા જ સમયથી પ્રચલિત હોવાથી તેના વિષે વધુ લખવું આવશ્યક નથી. પ્રસ્તુત રાસ ચાર ખંડ અને એકતાલીસ ઢાળમાં સંપૂર્ણ કરવામાં આવેલ છે. તેની રચના કરનાર કવિરત્ન શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજીએ સંવત ૧૭૩૮ની સાલમાં સુરત શહેરની નજીક આવેલા રદેર ગામમાં આ રાસની રચના કરવા માંડેલી, પરંતુ સાડાસાતસો ગાથાઓ રચ્યા પછી તેઓ સ્વર્ગવાસી થયા, જેથી તેઓશ્રીની ઈચ્છા મુજબ અને તેઓશ્રીને ખાસ વિશ્વાસપાત્ર શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ બાકીને અપૂર્ણ રહેલો રાસ પૂર્ણ કરેલ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ રાસમાં આપવામાં આવેલ શ્રીપાલ મહારાજનું જીવનચરિત્ર દરેક મનુષ્ય મનન પૂર્વક વાંચે અને શ્રીપાલ મહારાજે જે રીતે શ્રી સિદ્ધચક્રજીનું શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક આરાધન કર્યું તેવી રીતે આરાધના કરી, ઉત્તરોત્તર આત્મિક વિકાસ કરતાં કરતાં પ્રાંતે, મિક્ષપદ પ્રાપ્ત કરે એવી હાર્દિકે ઇચ્છા સાથે આ નિવેદન પૂરું કરવાની તક લઈએ છીએ. માંડવીની પળમાં, છીપા માવજીની પોળ, અમદાવાદ-૧. વિક્રમ સંવત ૨૦૧૬, વિજયાદશમી, ૩૦-૯-૧૯૬૦ સારાભાઈ મણિલાલ નવાબ જશવંતલાલ ગિરધરલાલ શાહ વિષયાનુક્રમ. પાનું શ્રીપાલ રાજાને રાસ . . . ૧ થી ર૭૪ ખંડ પહેલે . . . . ૧ થી ૫૩ ખંડ બીજે . . . . . પ થી ૧૦૦ બંડ ત્રીજે . . . . . ૧૦૧ થી ૧૭૩ ખંડ ચ . . . . ૧૭ થી ૨૭૪ શ્રી સિદ્ધચક આરાધન વિધિ . ૧ થી ૯૦ શ્રી નવપદજીનાં નામ . . . ૧થી ૩ શ્રી નવપદજીનાં વણે . . . ૩ થી ૪ શ્રી નવપદજીની ઓળીનો કાર્યક્રમ ૪ થી ૧૩ શ્રી નવપદજી મંડળની રચના . ૧૩ આયંબિલનું પશ્ચકખાણ . . ૧૭ તિવિહારનું પચ્ચક્ખાણ . . ૧૭ એકાસણા બેસણાનું . . . ૧૮ શ્રી સિદ્ધચકજીનાં ચૈત્યવંદને. ૧૮ થી ૨૩ પાનું શ્રી નવપદજીનાં સ્તવનો . . ૨૩ થી ૨૪ શ્રી નવપદજીની સ્તુતિઓ . . ૨૫ થી ૨૭ શ્રી દેવચંદજીકૃત સ્નાત્ર પૂજા . ૨૮ થી ૩૬ શ્રી નવપદ પૂજા વિધિ . . . ૩૭ થી ૩૮ શ્રી નવપદજી પૂજા . . . યશવિજયજી કૃત . . ૩૯ થી ૧૧ શ્રી વીરવિજયજી કૃત સ્નાત્ર પૂજા પર શ્રી પદ્મવિજયજી કૃત નવપદ પૂજા ૫૮ થી શ્રી સકલચંદ્રજી કૃત સત્તરભેદી પૂજ . . . . . ૬૭ થી ૮૨ શ્રી આત્મારામજી કૃત સત્તરભેદી પૂજા . . . . ૮૩ થી ૯૩ શ્રી નવપદજીના ઉજમણાને વિધિ ૯૪ થી ૫ (ખરતરગચ્છીય) પરી શકસ્તવે દેવવંદન વિધિ . . . ૯૬ Page #6 -------------------------------------------------------------------------- ________________ ।। ૐ હૈં શ્રી સિદ્ધવરાય નમઃ ।। || पुरिमादाणी श्रीशंखेश्वर पार्श्वनाथाय नमः ॥ શ્રી નવપદમાહાત્મ્ય ગભિત— 5 श्रीपाल राजानो रास. ( સચિત્ર. ) ...........***** (મંગલારાણ, ) (દોહરા-છંદ. ) કલ્પવેલિ કવિયણ તણી, સરસતિ કર સુપસાય; સિદ્ધચક્ર ગુણ ગાવતાં, પૂર મનેરથ માય. અલિય વિધન સર્વિ ઉપશમે, જપતાં જિન ચાવીશ; નમતાં નિજગુરૂ પયકમલ, જગમાં વાધે જગીશ. ર અ:-ગ્રંથ કર્તા શ્રીવિનયવિજયજી મહારાજ મંગલાચરણ કરવા માટે શ્રીજિનેશ્વરદેવાની વાણી—જે સરસ્વતી દેવી તેની પ્રાર્થના કરતાં કહે છે કે, કવિયેાના મનેારથે! પૂર્ણ કરવા માટે કલ્પવેલી સમાન હૈ! સરસ્વતી માતા ! શ્રી સિદ્ધચક્રજી મહારાજના ગુણગાન કરવા માટે મારા ઉપર આપ કૃપા કરી મારા તે મનેરથે પૂર્ણ કરે.--૧ ચાવીશ તીર્થંકરના જાપ જપતાં દુષ્ટ વિજ્ઞોનેા નાશ થાય છે અને પેાતાના ગુરૂના ચરણકમળમાં નમસ્કાર કરવાથી જગતમાં કીર્તિ પ્રાપ્ત થાય છે.-૨ ગુરૂ ગૈાતમ રાજગૃહી, આવ્યા પ્રભુ આદેશ; શ્રીમુખ શ્રેણિક પ્રમુખને, ઇણિ પરે દે ઉપદેશ. ઉપગારી અરિહંત પ્રભુ, સિદ્ધ ભળે ભગવત; આચારિજ ઉવજઝાય તિમ, સાધુ સકલ ગુણવંત. Page #7 -------------------------------------------------------------------------- ________________ * શ્રીપાળ રાજાને રાસ. દરસણ દુર્લભ જ્ઞાનગુણુ, ચારિત્ર તપ સુવિચાર; સિદ્ધચક્ર એ સેવતાં, પામી જે ભવપાર. હભવ પરભવ એહથી, સુખ સંપદ સુવિશાલ; રાગ સાગ હૈારવ ટળે, જિમ નરપતિ શ્રીપાલ. પૂછે શ્રેણિકરાય પ્રભુ, તે કુણુ પુન્ય પવિત્ર; ઈંદ્રભૂતિ તવ ઉપદિશે, શ્રી શ્રીપાલચરિત્ર. અ:—તે કાળમાં તે સમયે શ્રીમાન મહાવીર પરમાત્માને આદેશ થતાં મુખ્ય ગણધર શ્રીગોતમસ્વામી રાજગૃહીનગરીએ પધાર્યા. ઊ રાજગૃહી નગરી તે વખતે મગધદેશની મુખ્ય રાજધાની ગણાતી હતી. ગુરૂ શ્રીગૌતમસ્વામીના પધારવાની શ્રેણિકરાજાને જાણ થતાં પિરવાર અને ભાવિકજના સાથે ગૌતમગુરૂ પાસે આવી યથાયેાગ્ય વદન કરી યોગ્ય સ્થળે બેઠા. પછી ગૌતમસ્વામી નીચે પ્રમાણે ઉપદેશ આપવા લાગ્યા. આર ગુણ્ણાએ બિરાજમાન, કેવળજ્ઞાન અને કેવળદનધારી એવા જે અરિહતપ્રભુ કે જેઓશ્રી અનેક સ્થાનાએ વિચરી ભવ્ય જીવેાના ઉપર અનંત ઉપકાર કરી રહ્યા છે તે અરિહંત મહારાજ (૧) તથા આઠે કર્મને ક્ષય કરી આઠ ગુણે કરી સહિત જે મે ક્ષમદિરમાં પધારેલ છે એવા સિદ્ધભગવત, (ર) તેમ જ છત્રીશ ગુણે કરી સહિત એવા આચાર્ય મહારાજ (૩) પચીશ ગુણાયુક્ત જે ભણે અને ભણાવે એવા ઉપાધ્યાયજીમહારાજ (૪) અને સત્યાવીશ ગુણે કરી ોભિત સર્વ મુનિમહારાજ (૫) એ પાંચ પરમેષ્ટિ કે જેમાં પ્રથમના એ દેવ–પ્રભુ અને પછીના ત્રણ ગુરૂમહારાજ કે જે સકળ ગુણૅ કરી સહિત છે તે પાંચે પદોનું નિરંતર ભજન-સ્મરણ-ધ્યાન કરે, જે ફરસવું–પામવું અતિ દુર્લભ છે એવું સમકિત દર્શીન કે જેના વિના જ્ઞાન, ચારિત્ર અને તપની ગણના થતી નથી અને ભવ્યાત્માએ પણ સમ્યક્ત્વવાળા જ ગણાય છે, છઠ્ઠું દનપદ, સાતમું જ્ઞાનપદ આઠમું ચારિત્રપદ અને નવમું તપપદ આ ચાર ગુણે અને પ્રથમના પાંચ પદો ગુણી કહેવાય છે. એ નવે પદોનું સુંદર વિચારોવડે કષાયેા રહિત થઈ, ચિત્તની નિર્મળતાએ ગુરૂએ બતાવેલ વિધિપૂર્વક હે ભવ્ય જીવે ! તમે આરાધન કરા–સેવા. આ નવપદ તે શ્રીસિદ્ધચક્રજી છે તેમનું આરાધન કરનાર પ્રાણી આ સંસારસમુદ્રના પાર પામે છે. આ નવપજીની સેવાથી આ ભવ તથા પરભવને વિષે અત્યંત મેાટા વિશાળ સુખ, વેલવ, સુપા પામીએ તથા કોઈ પણ પ્રકારના રોગ, શાક અને મહા ભયંકર દુષ્કાળ Page #8 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે. વગેરેના ભય તથા છેવટે નરકના મહા દુઃખે તેનો પણ નાશ થાય છે. જેમ શ્રીપાળ રાજા આ નવપદના આરાધન–સેવન કરવાથી આરોગ્ય, ઋદ્ધિ, સિદ્ધિ, સંપદા અને ઉત્તમ ગતિને પામ્યા તેમ ભવ્યજને તમે પણ પામે. આ પ્રમાણે ગૌતમ ગુરૂના મુખેથી સાંભળી શ્રેણિક રાજાએ પૂછ્યું કે –“હે પ્રભુ! એ પુણ્યાત્મા, પવિત્ર પુરૂષ શ્રીપાળ મહારાજ કોણ હતા? તેમણે કેવી રીતે શ્રીનવપદજી મહારાજના આરાધનથી સુખ, સંપદા, ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી તે વિસ્તારથી સંભળાવવા કૃપા કરો.” તે વખતે ઇંદ્રભૂતિ–ગૌતમસ્વામી મહારાજ શ્રેણિક રાજા પ્રમુખને કલ્યાણરૂપ એવું શ્રીપાળ રાજાનું ચરિત્ર કહેવા લાગ્યા. (૩ થી ૭) ઢાળ પહેલી-દેશી લલના દેશ મનહર માલવો, અતિ ઉન્નત અધિકાર લલના; દેશ અવરમાનુ ચિહું દિશે, પરવરિયા પરિવાર લલના. દેશ મનોહર માલ. ૧ તસશિરમુગટ મનોહર, નિરૂપમ નયરી ઉજેણિલલના; લખમી લીલા જેહની, પાર, કલીજે કેણિ! લલના. દેશ૦ ૨ સરગપુરી સરગે ગઈ, આણી જસ આશંક લલના; અલકાપુરી અલગી રહી, જલધિ ઝંપાવી લંક લલના. દેશ૦ ૩ અર્થ –તે સમયમાં પિતાના ગૌરવ અને સંપત્તિથી ઉનત થયેલ બીજા સર્વ દેશથી વધારે સમૃદ્ધિવાન એ માલવ દેશ છે કે જે સર્વ દેશના મધ્યમાં આવેલ છે એટલે કે તેની ચારે બાજુએ આવેલ બીજા દેશે જાણે કે આ માલવ દેશનો પરિવાર હોય તેમ શેભતા હતા. એ ચારે બાજુના દેશે અને તેના નગરે કરતાં વૈભવ, સમૃદ્ધિ, સંપદા, ગૌરવ રસકસ, પવિત્ર તીર્થો અને અનેક ચમત્કારોથી વિશેષ અલંકૃત હતો કે જેથી જેનારને આનંદ ઉપજાવનાર તે દેશ હતે. (૧) જેમ મસ્તકને વિષે મુકુટ શે તેમ તે માલવ દેશના મસ્તકને વિષે મુકુટ સમાન અને જેને કઈ વસ્તુની ઉપમા આપી શકાય નહિ, જેની સરખામણ-બરોબરી–મુકાબલો થઈ શકે નહિ અને તેની લક્ષ્મીની લીલાનો કોઈપણ પાર પામી શકે નહિ-કળી શકે નહિ તેવી તે દેશની ઉજજય નામે નગરી છે. આ ઉજજયણ નગરીની શોભા-રચના જોઈને સ્વર્ગપૂરીએ વિચાર કર્યો કે જે હું અહિં રહીશ તો મારી કઈ ગણત્રી કરશે નહિ, એવી મનમાં શંકા લાવી તે સ્વર્ગમાં જતી રહી. અલકાપુરી નગરી પણ આ ઉજજ્યણ નગરીની રૂદ્ધિ, સિદ્ધિ, મનહરતા જોઈ આ નગરીથી અળગી દૂર જઈ બેઠી અને લંકા નગરી પણ આ ઉજજયણ નગરીને વૈભવ Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. જોઈ ઈર્ષોથી તપી જઈને તેનો પ્રતાપ ન જોઈ શકવાથી શાંતિ પામવા સમુદ્રમાં જઈને પડી, મતલબકે તે વખતે ઉજજય નગરી સંપૂર્ણ વૈભવના શિખર ઉપર હતી કે જેની સરખામણીમાં તે વખતે બીજી કઈ નગરી નહોતી. (૨ થી ૩) પ્રજાપાલ પ્રતાપે તિહાં, ભૂપતિ સવિ સિરદાર લલના; રાણી સૌભાગ્યસુંદરી, રૂપસુંદરી ભરતાર લલના. દેશ૦ ૪ સહજે સોહાગસુંદરી, મન માને મિથ્યાત લલના; રૂપસુંદરી ચિત્તમાં રમેં, સૂધિ સમકિત વાત લલના. દેશસુરપરે સુખ સંસારનાં, ભગવતાં ભૂપાલ લલના; પુત્રી એકેકી પામીએ, રાણી દોય રસાલ લલના. દેશએક અનૂપમ સુરલતા, વાધે વધતે રૂપ લલના; બીજી બીજ તણી પરે, ઈંદુકળા અભિરૂપ લલના. દેશ૦ ૭ સેહગદેવી સુતાતણું, નામ હવે નરનાહ લલના; સુરસુંદરી સોહામણી, આણી અધિક ઉચ્છાહ લલના. દેશ૦ ૮ રૂપસુંદરી રાણી તણી, પુત્રી પાવન અંગ લલના; નામ તાસ નરપતિ ઠ, મયણાસુંદરી મનરંગ લલના. દેશ૦ ૯ અર્થ –તે ઉજાણી નગરીના સિંહાસન ઉપર સર્વ રાજાઓને શિરોમણી-સરદાર એ પ્રજપાલ નામને રાજા રાજય કરતો હતો કે જે ધર્મ તથા પ્રજાનું પાલન યોગ્ય રીતે કરતો હત; એ રાજાને બે રાણીઓ હતી. એકનું નામ ભાગ્યસુંદરી બીજીનું નામ રૂપસુંદરી. સૌભાગ્યસુંદરી સ્વભાવથી જ મિથ્યાત્વધર્મને માનનારી હતી, જ્યારે રૂપસુંદરીના ચિત્તમાં અમૃતરૂપી સમકિત રમી રહ્યું હતું એટલે સમ્યક્ત્વ ધર્મનું પાલન કરતી હતી. સ્વર્ગના દેવતાની પેઠે એ રાજા બંને રાણીઓની સાથે સંસાર સુખ ભોગવતાં બંને રાણી એ અકેક સુંદર પુત્રીનો જન્મ આપે. બંને કુંવરીઓમાંથી એક કુંવરીકેની પણ ઉપમા ન આપી શકાય એ રીતે ઉંમર સાથે રૂપમાં વધતી જતી હતી. ત્યારે બીજી કુંવરી શુકલપક્ષના બીજના ચંદ્રમાની કળાની જેમ વધતી હતી. સૌભાગ્યસુંદરીની કુંવરીનું અધિક ઉત્સાહ લાવી રાજાએ સુરસુંદરી એવું ભાયમાન નામ આપ્યું અને રાણી રૂપસુંદરીની પુત્રી કે જેના અંગોપાંગ સર્વ પવિત્ર છે તેનું રાજએ મનને આનંદ પમાડે તેવું મયણાસુંદરી નામ આપ્યું. (૪ થી ૯) Page #10 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલા. વેદ વિચક્ષણ વિપ્રને, સાંપે સાહગદેવી લલના; સકલ કલા ગુણુ શીખવા, સુરસુંદરીને હેવી લલના. દેશમયણાને માતા ઠવે, જિનમત પંડિત પાસ ૯૯૯ના; સાર વિચાર સિદ્ધાંતના, આદરવા અભ્યાસ લલના. દેશ॰ ચતુર કલા ચેાસઠ ભણી, તે બેઉ બુદ્ધિ નિધાન લલના; શબ્દશાસ્ત્ર સવિ આવડયાં, નામ નિધટુ નિદાન લલન. દેશ કવિત કલા ગુણ કેળવે, વાજિંત્ર ગીત સંગીત લલના; જયોતિષ વેધક વિધિ જાણે, રાગ રંગ રસરીત લલના. દેશ સેાલ કલા પૂરણ શિશ, કરવા કલા અભ્યાસ લલના; જગત ભમે જસમુખ દેખી, ચાસઠ કલા વિલાસ લલના. દેશ ૧૪ અર્થ :-તે રાજકન્યા વિદ્યાભ્યાસ કરવાને માટે લાયક ઉંમરની થઈ ત્યારે સૌભાગ્યસુંદરીએ પોતાની સુરસુંદરી પુત્રીને સ્ત્રીઓની સકળકળા અને ગુણામાં પ્રવીણ થવા માટે વેદશાસ્ત્રાના પારંગત એવા વિદ્વાન બ્રાહ્મણને સાંપી, જ્યારે રૂપસુંદરીએ પેાતાની મયણાસુંદરીને જૈન સિદ્ધાંતા વગેરે શિખવા માટે જૈન ધર્મના તત્ત્વજ્ઞાન વગેરેને જે સારા અભ્યાસી હતા તેને અભ્યાસ કરવા સોંપી. ૧૦ ૧૧ ૧૨ ઘણે! સમય ગયા બાદ જ્યારે તે બંને રાજકુંવરીએ પૂર્વ સંચિત વડે ટુંક વખતમાં પોતપાતાના પડિતા પાસે સ્ત્રીએની ચાસડ કળાઓ વગેરે શિખી બુદ્ધિના ભંડારરૂપ થઇ, વળી અનેક પ્રકારના શબ્દશાસ્ત્રા, વ્યાકરણ, કાવ્યા, નિદાન, નિઘંટુ ( સ ઔષિધએની ઓળખાણ ) નામમાળા તેને પણ અભ્યાસ સારી રીતે કર્યા. તેમ જ કવિતા કરવાનાં સાહિત્ય સબંધી કળાએ જાણવાથી સારી કવિતા બનાવનારીએ થઈ, તથા વાજિંત્ર એટલે ચામડાથી મઢવામાં આવતાં નગારાં--તરધા-ઢોલક વગેરે, તારથી તૈયાર થયેલાં સતાર-સારંગી --તાઉસ-સુંદરી વગેરે, ફૂકથી વાગનારાં વાંસળી,-શરણાઈ--મેારલી વગેરે અને અતાલવાળાં -કાંસીજોડા-ઝાંઝ-મંજીરા--જળતરંગ વગેરે અતલમમાં જગતની સપાટીમાં વાગનારાં તમામ સાડા ત્રણ જાતિનાં વાજિંત્રો વગાડવા તથા મેળવવાની કળા, તાલ સ્વર સાથેની ગાયન કળા, તથા જ્યાતિષશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર એ બંનેની રીતિ-ક્રિયા સબંધી કળા, છ રાગ, છત્રીસ રાગણીનાં રૂપ-છાયા–આરોહ-અવરે, સહિત તાન પલટા તેના સમય વગેરે અને નવે રસની રીતિ વગેરે કુશળ થઈ-એટલું જ નહિ પણ તે અને પ્રવીણ રાજકુમારીકાઓનું મુખ જોવા અને ચેસઠ કળાઓને! વિલાસ શિખવાને માટે સોળ કળાવાળે પુનમના ચંદ્રમા પણ જંબુદ્વિપની જગતિમાં હુંમેશાં ભમવા લાગ્યો, કેમકે પાત્તે ફક્ત સાળ કળાવાળા જ હતા અને અને રાજકન્યાએ તા ચાસઠ કળાવાળી હતી. એથી ૧૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. ચોસઠ કળા શીખવા પ્રતિજ્ઞા કરીને સદરહુ કુંવરીઓનાં મનાં દર્શન કરવા તથા કળાઓને અભ્યાસ કરવા ફેરે મારવા લાગ્યા. મતલબ એ કે એવી એ બન્ને રાજબાળાઓ શ્રેષ્ઠ કળા સંપન્ન હતી. (૧૦ થી ૧૪) મયણાસુંદરી મતિ અતિ ભલી, જાણે જિન સિદ્ધાંતલલના; સ્યાદવાદ તસ મન વસ્યો, અવર અસત્ય એકાંત લલના. દેશ૦ ૧૫ નય જાણે નવતત્ત્વના, પુલ ગુણ પર્યાય લલના; કર્મગ્રંથ કંઠે કર્યા, સમકિત શુદ્ધ સુહાય લલના. દેશ૦ ૧૬ સૂત્ર અર્થ સંધયણનાં, પ્રવચનસારેદ્દાર લલના; ક્ષેત્રવિચાર ખરા ધરે, એમ અનેક વિચાર લલના. દેશ૦ ૧૭ રાસ ભલો શ્રીપાલને, તેહની પહેલી ઢાલ લલના; વિનય કહે શ્રોતા ઘરે, હોજે મંગલ માલ લલના. દેશ૦ ૧૮ અર્થ –જે કે ઉપર કહ્યા પ્રમાણે બંને રાજબાળાએ વ્યવહારિક કેળવણમાં સમાન હતી, તે પણ ધાર્મિક કેળવણમાં તે બંને વચ્ચે જબરો તફાવત હતો, એટલે કે મયણાસુંદરીની બુદ્ધિ ધર્મ તત્વની બારીકી જાણવા-માનવામાં ઘણું જ સારી હતી, કેમકે તે જિનેશ્વર દેવનાં પ્રરૂપેલાં સિદ્ધાંતો જાણતી હતી અને તેથી તેણીના મનમાં નિશ્ચય, વ્યવહાર, ઉત્સર્ગ અને અપવાદ–એ રૂપ સ્વાવાદ શિલી વાસ કરી રહી હતી અને બીજા એકાંતવાદીઓના માર્ગ તથા કથનને અસત્ય જુડાં માનતી હતી. તેમ જ નવતત્ત્વ કે જે જીવ, અજીવ, પુષ્ય, પાપ, આવ, સંવર, નિજેરા, બંધ અને મોક્ષ એ કહેલા છે. તેઓને નિશ્ચય અને વ્યવહારે નય સહિત સંઘયણના અર્થ, પ્રવચનસારોદ્વાર અને ક્ષેત્ર સંબંધી વિચારથી પરિપૂર્ણ ક્ષેત્રસમાસ પ્રકરણ વગેરે અનેક વિચારના ગ્રંથ સારી પેઠે વાંચી વિચારી મનન કરી મુખપાઠ કરી લીધા હતા, તેથી તેનું શુદ્ધ સમકિત વડે શોભાવંત થઈ હતી. અર્થાત્ તેણીને શુદ્ધ સમકિત દર્શનની જ વાત પસંદ હતી, અને સુરસુંદરી, તેણના તત્ત્વજ્ઞાનથી તદ્દન વિરૂદ્ધ વિચાર ધરાવતી હોવાને લીધે તે બંનેની અંતરંગ વૃત્તિમાં બહુ જ અંતર હતા. આ શ્રીપાલ રાજાના રાસની પહેલી ઢાલ છે, કવિ વિનયવિજયજી ઉપાધ્યાય કહે છે કે-હું અંતઃકરણપૂર્વક ચાહું છું કે આ રાસ સાંભળનારાઓને ઘેર મંગળકમાળા થજે. (૧૫ થી ૧૮) દોહરા છંદ એક દિન અવનિપતિ ઈ, આણી મન ઉલ્લાસ પુત્રીનું જોઉં પારખું, વિદ્યા વિનયવિલાસ.. Page #12 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલા. સભામાંહે શણગાર કરી, ખેાલાવી ખેડુ ખાલ આવી અધ્યાપક સહિત, મેાહન ગુણમણિમાલ. અર્થ અગાચર શાસ્ત્રના, પૂછે ભૂપતિ જે; બુદ્ધિબળે બેડુ બાલિકા, આપે ઉત્તર તેહ. અધ્યાપક આદિયા, સજન સર્વે સુખ થાય; ચતુર લેાક ચિત્ત ચમકિયાં, ફલ્યા મનેારથ માય વિનય વલ્રભ નિજ માલની, શાસ્ત્ર સુકેામલ ભાખ. સરસ િિસ સહકારની, સાકર સરખી સાખ. ૫ અ:—એક દિવસ પ્રજાપાળ રાજાને ઉલ્લાસ ઉત્ખન્ન થતાં સુરસુંદરી અને મયણાસુંદરી કે જે વિદ્યા અને ગેનયવિલાસથી નિપુણ થયેલ છે, તેઓની પરીક્ષા લેવા વિચાર થયેા. એ વિચારને અમલમાં મૂકવા એક દિવસે કુમારીકાઓને લાયક શૃંગાર સજાવી રાજસભામાં લાવવા હુકમ કર્યો. એટલે ગુણુ રૂપ મણિની મનમેાહક માળા સરખી વિનયશીલ કુંવરીએ પણ પોતપાત:ના વિદ્યાગુરૂ સહિત ત્યાં હાજર થઇ. રાજાએ પરીક્ષા લેવી શરૂ કરી ને જે શાસ્ત્રના અર્થાની સાધારણ ભણેલાને ખબર ન પડી શકે તેવા અ ભર્યા જે જે પ્રશ્નો પૂછ્યા, તેના તુત જ તે બંને કુંવરીઆએ પોતાના બુદ્ધિબળ વડે ઉત્તરા આપ્ય. એ ઉત્તરા સાંભળીને વિદ્યા ભણાવનારા અધ્યાપકને તથા રાજાને આનંદ થયે, કેમકે તેએ.ની મહેનત સલ થઈ જણાઈ. તેએએ બચ્ચું કે “ વાહ ! શું નાની વયમાં વિદ્યા સંપાદન કરી છે ! ધન્ય છે એમના બુદ્ધિબળને ! ” અને કુંવરીઓની માતાઓના પણ મનારથ ફળ્યા, એથી તેએ પણ પ્રસન્ન ચિત્તવંત થઈ. સહુને વિશેષ આનંદ થવાનાં સ્વાભાવિક કારણે એ જ હતાં કે એક તે! નાની ઉંમર, ખીજુ` રાજમહેલમાં મહાન્ સુખમાં ઉછરેલી બાલીકાએ, ત્રીજી મહારૂપવંત, ચૈત્રુ વસ્ત્રાલ કારની જોઈ એ તેવી ગાડવણુ, અને પાંચમું વિનય સહિત વિદ્વત્તાભર્યા ઉત્તરી મળવા. આવાં કારણેાને લીધે તેઓ પ્રત્યે બધાઆને વ્હાલ ઉપજે એમાં નવાઈ શી ? અને પ્રજાપાળને પણ એ વિનય સહિત વ્હાલી લાગનારી પાતાની કુમારીકાએ ને શાસ્ત્ર-વિદ્યા વડે સુકેમ લાગનારી વાણી હેાવાથી, જેમ સુંદર રસ સહિત પાકેલી આંબાની શાખ અને તેમાં વળી સાકર મેળવતાં બહુ મીઠી લાગે, તેમ વિશેષ મીઠી લાગતી હતી. —૧ થી ૫ ઢાળ મીજી રાગ ધેારણી-પુણ્યપ્રશસીયે –એ દેશી. પ્રશ્નોત્તર પૂછે પિતા રે, આણી અધિક પ્રમેાદ; મન લાગે અતિ મીઠડાં રે, બાલક વચન વિનાદ રે. વત્સ વિચારજો. દેઈ ઉત્તર એહ રે, સંશય વારો. ૩ の Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને શસ. કુણુ લક્ષણ જીવિત તણું રે? કુણુ મનમણે ઘર નારી? કુસુમ કુણ ઉત્તમ કહ્યું રે? પરણી શું કરે કુમારીરે. વત્સ૦ ૨ એકે વય એહ રે, ઉત્તર ઇણી પરે થાય; સુરસુંદરી કહે તાતજી રે, સુણજો “સાસરે જાય રે, નૃપ અવધારજો. અરથ સુણી અમ એહ રે, મહત્વ વધારજો. ૩ અર્થ–મનમાં અધિક હર્ષ લાવીને પ્રજા પાળ રાજા ફરી પ્રશ્ન પૂછવા લાગે, કેમકે વિનય અને વિદ્યાથી બાલિકાના વચનને વિનોદ બહુ જ મીઠો લાગતો હતો. જેથી કહેવા લાગે કે–“હે વત્સ! તમે તમારા દિલમાં વિચારી અમે જે પ્રશ્નો પૂછીએ તેના ઉત્તરે આપીને અમારા મનના સંશય દૂર કરજે.” આ પ્રમાણે કહી પ્રથમ સુરસુંદરીને પૂછ્યું કે-“જીવવાની નિશાની શી ? કામદેવની સ્ત્રી કઈ ? કેલેમાં ઉત્તમ કુલ કયું? અને કુંવારી પરણ્યા પછી શું કરે ?” આ ચારે પ્રશ્નો સાંભળીને સુરસુંદરીએ હૃદય સાથે વિચારીને તરત કહ્યું કે –“હે તાતજી ! આપે પૂછેલાં જુદા જુદા ચારે પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે ફક્ત એક જ વચનમાં થાય છે તે સાંભળો. “સાસરે જાય” એટલે કે જીવ છે કે નહીં તેની નિશાની સાસ-શ્વાસ જ છે કામદેવની સ્ત્રી રતિ જ છે ! ફૂલ જય-જાઈનું જ ઉત્તમ છે ! અને કુંવારી હોય તે પરણીને સાસરે જાય છે ! હે પિતાજી ! આ અર્થ સાંભળીને અમારું માન વધારવાની વિનતિ સ્વીકારે. ” -૧ થી ૩ મયણાને મહીપતિ કહે રે, અર્થ કહો અમ એક; જો તમે શાસ્ત્ર સંભાળતાં રે, વાધ્યો હૃદય વિવેક રે. વત્સત્ર ૪ આદ્ય અક્ષર વિણ જેહછે રે, જગજીવાડણહાર; તેહ જ મધ્યાક્ષર વિના રે, જગસંહારણહાર રે. વત્સ૦ ૫ 'અંત્યાક્ષર વિણ આપણું રે, લાગે સહુને મીઠ; મયણા કહે સુણજે પિતા રે, તે મેં નયણે દીઠ રે. નૃપ૦ ૬ અર્થ –આ પ્રમાણે સુરસુંદરીથી ઉત્તર મળતાં હર્ષ પ્રાપ્ત થયા પછી મયણાસુંદરી પ્રત્યે પ્રજા પાળ રાજાએ પૂછયું કે-“જો તમે તમારા શા તપાસતાં મનની અંદર વિવેક વધ્ય હોય તો અમને એક શબ્દમાં જ આ પ્રશ્નનો ખુલાસે કહી બતાવે કે–એક ત્રણ અક્ષરનો શબ્દ છે, તે પકીને જે પહેલો અક્ષર કાઢી નાખીએ તો બાકી રહેલ બે અક્ષરથી બનતા શબ્દનો જગને જીવાડનારો અર્થ થાય છે, અને જે તે ત્રણમાંથી છેલ્લે અક્ષર બાદ કરીએ તો તેથી બનતો શબ્દ આપણ સર્વને વહાલું લાગે છે ત્યારે તે ત્રણ અક્ષરના Page #14 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો. પ્રશ્નવાળી ચીજ તો મેં નજરે નજર નજરની અંદર જ દેખેલી છે તે એ કે-“કાજલ” એ કાજળ શબ્દમાંથી જે પહેલે અક્ષર “ક” કહાડી નાખીએ તે પાછળ રહેલા બે અક્ષરોથી “જળ એવું વંચાય છે, તે જળ તમામ જગતના જીવોને જીવાડનારું છે, તથા તેમાંથી વચલે અક્ષર જે “જ” કહાડી નાખીએ તો બાકી રહેલા શબ્દથી “કાળ” વંચાય છે, તે જગતને સંહાર કરનાર છે અને જે છેલ્લો અક્ષર “ળ” કહાડી નાખીએ તો બાકી રહેલા અક્ષરોથી “કાજ-કાર્ય” વંચાય છે, તે કાર્ય આપણુ બધાંઓને બહાલું લાગે છે. એ કાજળ તે મેં આંખ્યામાં આવું જ છે. સુગુણ સમશ્યા પુરજો રે, ભૂપતિ કહે ધરી નેહ, અર્થ ઉપાઈ અભિનવો રે, પુર્વે પામી જે એહરે. વત્સ૦ ૭ સુંદરી કહે ચિત્ત ચાતુરી રે, ધન યાવન વર દેહ, મનવલ્લભ મેળાવડો રે, પુષ્ય પામીજે એહ રે. નૃપ૦ ૮ માયણ કહે મતિ ન્યાયની રે, શીલશું નિર્મળ દેહ, સંગતિ ગુરૂ ગુણવંતની રે, પુર્વે પામીજું એહ રે. નૃ૫૦ ૯ અર્થ–રાજાને આનંદ થતાં તેણે ફરીને નેહ સહિત એક નવો જ અર્થ ગઢવી કહાડી બન્ને કુંવરીઓને પૂછયું કે—“હે સગુણ વત્સ ! તમે અને મારી એક સમસ્યા પૂર્ણ કરજો કે–અમુક અમુક વસ્તુ પુય વડે જ પ્રાપ્ત કરી શકીએ છીએ !” તે સાંભળી પહેલી સુરસુંદરીએ કહ્યું કે—“ચતુરાઈ, ધન, વન, સુંદર શરીર અને મનવલ્લભજનને મેલાપ–એટલી વસ્તુઓ પુણ્ય વડે જ પ્રાપ્ત થાય છે!” પછી મયણાસુંદરીએ કહ્યું કે“ન્યાયથી પૂર્ણબુદ્ધિ, શીલસહિત પવિત્ર શરીર, અને ગુણવંત ગુરૂની સંગતિ, એટલા પદાર્થ પુણ્ય વડે જ પ્રાપ્ત થાય છે!” –૭ થી ૯ ઈણ અવસર ભૂપતિ ભણે રે, આણી મન અભિમાન; હું ત્રો તુમ ઊપરે રે, દેલ વંછિત દાન રે. વત્સર ૧૦ હું નિર્ધનને ધન દેઊં રે, કરૂં રંકને રાય; લોકસાયેલ સુખ ભોગવે રે, પામી મુજ પસાય રે. વત્સર ૧૧ સકલ પદારથ પામિયે રે, મેં તથ્ય જગમાંહિ; મેં રૂઠે જગ રોલિયે રે, ઊભે ન રહે કોઈ છાંહિ રે. વત્સર ૧ર અર્થ –આ પ્રમાણે પુત્રીઓને વચનવિલાસ સાંભળી પ્રજા પાળ રાજ તે વખતે અભિમાનમાં ગર્વ થઈ કહેવા લાગે કે –“હું તમે બન્ને ઉપર સંતુષ્ટમાન થયે છું માટે Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીપાળ રાજાનેા રાસ. તમે જે ચાહો તે તમારી ઇચ્છા પૂર્ણ કરી આપું. હું દરદ્રીને ધન-દોલત આપી પૈસાદાર બનાવી દઉં, રાંકને રાજા કરી દઉ, અને આ જે તમામ રૈયત સુખ ભોગવી રહી છે તે સઘળે પ્રતાપ મારી કૃપાનેા જ છે. જગતની અંદર જેની ઉપર હું પ્રસન્ન થાઉં તેને તમામ પદ્મા પ્રાપ્ત થઈ શકે છે અને જેની ઉપર હું કેપું તેને રાળ વાળી નાખુ છું કે જેથી તેના છાંયડે પણ કાઈ ઊભું રહેવા ન પામે. મતલબમાં એજ કે-એવા હું પ્રતાપવંત છું, તે તમારી ઉપર પ્રસન્ન થયા છું, માટે હવે જે જોઈ એ તે માંગી લેા કે જેથી ભવની ભાવટ ભાગી જાય. —૧૦ થી ૧૨ સુંદરી કહે સાચું પિતા રે, અહમાં કિશ્યા સદેહ; જગ જીવાડણ દાય છે રે, એક મહીપતિ જો મેહ રે. નૃપ૦ ૧૩ સાચું સાચું સહુ કે કહે રે, સકલ સભા તેણી વાર; એ સુરસુંદરી જેહવીરે, ચતુર ન કે સંસાર રે. નૃપ૦ ૧૪ અઃ—ઉપર પ્રમાણે અભિમાન ભરેલું રાજાનુ ખાલવું સાંભળી સુરસુંદરીએ કહ્યું કે—“ પિતાજી ! જે આપનું કહેવું થાય છે તે બધું સત્ય જ છે એમાં કશે। શક નથી. જગતની અંદર જીવમાત્રને જીવાડનારા બે જ છે, એક રાજા અને બીજો વરસાદ ! ! ” આવું તેણીનું બેલવું સાંભળી હાજી હા કરી ખુશામદ કરનારા સભાનેા રાજાની કૃપા મેળવવા મેલી ઉડચા કે~ સત્ય છે! સત્ય છે! એ વાત તદ્દન સત્ય છે ! ! ! અહા! આ શ્રીમતી સુરસુંદરી સમાન આ સંસારની અંદર કઈ બીજી ચતુર સુંદરી નથી, ધન્ય છે એને. ” -૧૩-૧૪ વત્સ૦ ૧૫ રાજા પણ મન રજિયા રે, કહે સુંદરી વર માંગ; મનછિત તુજ મેળવી રે, દેઉં સકલ સૈાભાગ રે. તિહાં કુરૂજીંગલ દેશથી રે, આવ્યા અવનપાલ; સભામાંહે શાબે ધણા રે, ચૈાવન રૂપ રસાળ રે. શંખપુરી નગરી ધણી રે, અરિદમન તસ નામ; તે દેખી સુરસુંદરી રે, અંગે ઉપન્યા કામ રે. વત્સ૦ ૧૭ પૃથિવીપતિ તસ ઉપરે રે, પરખી તાસ સનેહ; વત્સ૦ ૧૬ તિલક કરી અરિદમનને રે, આપી અગા તેહ રે. વત્સ૦ ૧૮ રાસ રચ્યા શ્રીપાલના રે, તેહની બીજી ઢાલ; વિનય કહે શ્રોતા ઘરે રે, હેાત્રે મંગલ માલ રે, વત્સ૦ ૧૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે. અર્થ:–રાજા પણ ગર્વમાં ફૂલાઈ જઈ ખુશી થઈ ગયો અને કહેવા લાગ્યું કે– “હે સુરસુંદરી! વર માંગ, વાંછિત-ઈઝેલે વર મેળવી દઈ સઘળાં સૌભાગ્ય બક્ષે.” આ વાત થતી હતી તેવામાં એક કુરૂજંગલ દેશથી શંખપુરના રાજા દમિતારિને કુંવર અરિદમન, પ્રજાપાળ રાજાને ખંડિયે રાજા હોવાથી તેમની સેવા બજાવવાને માટે અહિં આવી પહોંચે, અને રાજસભામાં પ્રજાપાલ રાજાને નમન કરી તેણે પિતાની નીમેલી બેઠક લીધી. એ અરિદમન રાજા યુવાન અને સુંદર રૂપવાળે હોવાથી સભાની અંદર બહુ જ શોભત હતું. તેને જોતાં જ સુરસુંદરીના શરીરમાં કામદેવ જાગૃત થયે; એથી તેની તરફ જવારંવાર તેણી જોતી હોવાથી પ્રજા પાળ રાજાએ ચેાથી જાણી લીધું કે સુરસુંદરીની વૃત્તિ નેહ સહિત દંપતિ ધર્મમાં જોડાવા અરિદમન સાથે તલપી રહી છે, માટે તેમ જ કરવું ઉચિત છે. કેમકે મરજી વિરૂદ્ધ સંબંધ જોડવાથી નઠારાં પરિણામ આવે છે; એ જ અતિ ઉત્તમ છે.” એવો નિશ્ચય કરી તુરત જ કંકુનું તિલક કરી તે અરિદમન સાથે તે જ વખતે સુરસુંદરીને વરાવી દીધી. કવિ કહે છે કે મેં આ શ્રીપાળ મહારાજાના રાસની રચના કરી તેમાંની આ બીજી ઢાળ પૂર્ણ થઈ. આ રાસ સાંભળનારાઓને ઘેર મંગળમાળા થજે. એમ વિનયવિજયજી કહે છે.” -૧પ થી ૧૯ દેહરા છંદ મયનું મસ્તક ધૂણતી, જબ નિરખી નરરાય; પૂછે પુત્રી વાત એ, તુમ મન કિમ ન સુહાય? સકલ સભાથી સો ગુણી, ચતુરાઈ ચિતમાંહિ; દીસે છે તે દાખવો, આણી અંગ ઉત્સાહ. ઉચિત ઈહાં નહિ બોલવું, મયણા કહે મહારાય; મેહે મન માણસ તણ, વિરૂઆ વિષય કષાય. નિરવિવેક નરપતિ જિહાં, અંશ નહીં ઉપયોગ; સભા લોકસહુ હાજિહા, સરિખ મલ્યો સંગ. અર્થ –આ પ્રમાણે પ્રજા પાળ રાજાએ જ્યારે મયણાસુંદરીની તરફ નજર કરી, ત્યારે તેણીને તે માથું ધૂણાવતી જોઈ એથી તેણી પ્રત્યે પૂછયું કે-“હે પુત્રી તારા માથા ધૂણવાથી પ્રતીત થાય છે કે તેને આ મારું કરેલું કામ પસંદ પડ્યું નથી, ” તે હું પૂછું છું કે–“આ વાત તારા મનને શા કારણને લીધે ન ગમી? શું આ આખી સભા કરતાં તારામાં સે ગુણી ચતુરાઈ છે? જે એવી ચતુરાઈ દેખાય છે, તે ઉત્સાહ સહિત કહી બતાવે.” આ પ્રમાણે પિતાનું બોલવું સાંભળી મયણાસુંદરી બોલી કે—“મહારાજ! Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીપાળ રાવનનો રાસ. નથી. » સંસારની અંદર ઘણાંખરાં માણસેનાં મન નડારા વિષય અને કષાયથી લુબ્ધ થઈ ગએલાં હોય છે, તે તે વિષયમાં અત્રે કંઈ કહી બતાવવું એ વ્યાજબી નથી, છતાં પણ આપ જ્યારે સો ગણી ચતુરાઈ તારામાં છે, એમ અહંકાર ભરપૂર વચન ફરમાવે છે ત્યારે કંઈ કહેવાની ફરજ પડે છે, માટે તે સંબંધમાં થતી બેઅદબી માફ કરશો.” નીતિશાસ્ત્રવેત્તાઓ કહે છે કે –“જે જગાએ રાજા વિવેક વગરને, સવિચાર અને શાસ્ત્ર સંબંધીના ઉપ ગથી તદ્દન રહિત હોય, તથા સભાજનો હાજી હા કરનારા હોય છે, તેવા રાજા અને સભાજનેને સરખો સંગ મળ્યો હોય તે જગાએ ન્યાયની વાત બોલવી વાજબી –૧ થી ૪ ઢાળ ત્રીજી–રાગ કેદારો-કપૂર એ અતિ ઊજળું રેએ દેશી. મનમંદિર દીપક જિો રે, દીપે જાસ વિવેક, તાસ ન કહિયે પરાભવે રે, અંગ અજ્ઞાન અનેક; પિતાજી મ કરો જૂઠ ગુમાન, એ ઋદ્ધિ અથિર નિદાન, પિતાજી જેહવો જલધિ ઉધાન, પિતાજી મ કર. ૧ સુખ દુઃખ સહુએ અનુભવે રે, કેવલ કર્મ પસાય; અધિકું ન ઓછું તેડમાં રે, કીધું કોણે ન જાય. પિતાજી૦ ૨ અર્થ –તેણીએ વિશેષમાં એ કહયું કે—-“પિતાજી ! જે મનુષ્યના મનરૂપી મંદિરની અંદર જળહળતા દીવાની પેઠે વિવેકરૂપી સા દવે દીપતી હોય તે મનુષ્યના અંગમાં ભલેને અનેક અજ્ઞાન હેય તો પણ તે કઈ વારે પણ પરાભવ પામી શકે નહિ.” તેથી “જેને તેને હું જ સુખી દુઃખી કરી શકું છું. એવું અજ્ઞાનયુક્ત વચન બોલે છે, પણ તે અગ્ય છે, માટે આપ ખોટું અભિમાન ન કરો, કેમકે આ બધી ઋદ્ધિ ખચિત દરિયામાં થતી ભરતી ઓટના જેવી જ જરાવારમાં કેળમછળ અને જરાવારમાં ધૂળ ઊડે એવી અસ્થિર- છે, તો તેવી અસ્થિર અદ્ધિનો ગર્વ કરી જે કંઈ સુખી દુઃખી કરવાને ગર્વ ધરાવે છે તે સિચ્યા છે. સુખ અને દુઃખ સર્વ પ્રાણી પિતપિતાના કર્મના જ પ્રતાપથી અનુભવે ભોગવે છે અને તેની અંદરથી કોઈ પણ વધારે કે ઓછું કરી શકે તેમ છે જ નહીં. અને જ્યારે કોઈનું કર્યું ઓછું વધતું થતું નથી તે આપ શી રીતે વધારે ઓછું કરી શકે તેમ છે! માટે એ વાતનો ખેટે ગર્વ ન કરો.” –૧-૨ રાજ કે કળકળે રે, સાંભલતાં તે વાત; વહાલી પણ વેરણ થઈ રે, કીધે વચન વિધાતર, Page #18 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે. બેટી! ભલી રે ભણી તું આજ, તે લોપી મુજ લાજ રે બેટી! વિસાધ્યું નિજ કાજ રે બેટી! તું મૂરખ શિરતાજ રે બેટી! ભલી રે. ૩ પિષીને પઢી કરી રે, ભેજન દૂર કપૂર; રયણ હિંડોળે હિંચતી રે, ભેગ ભલા ભરપૂર રે બેટી ! ભલી રે. ૪ પાટ પરંબર પહેરણે રે, પરિજન સેવે પાય; જગમાં સહુ જી જી કરે રે, એ સવિ મુજ પસાયરે બેટી ! ભલી રે. ૫ અર્થ –આ પ્રમાણે મયણાસુંદરીની અગ્નિમાં ઘી હોમાયા સરખી વાત સાંભળતાં જ પ્રજાપાળ રાજાને કીધ પેદા થતાં ક્રોધાગ્નિથી કળકળતો રાતે પીળે થઈ કહેવા લાગ્યા કે— રે દીકરી! તું મને ઘણું વહાલી હતી, પરંતુ તે મારા વચનનો ભંગ કર્યો એથી વૈરિણી જેવી થઈ ગઈ, માટે કહું છું કે બેટી! તું આજે તે બહુ સારું ભણ! તે તારો સ્વાર્થ હાથે કરીને જ બગાડયો છે એથી સ્વસ્વાર્થ બગાડનાર હોવાથી ખરેખર તું મૂર્ખ શિરતાજ છે, તને જે પાળી પિષીને મટી કરી છે, ભાતભાતનાં ચોખા વગેરેનાં બરાસ મિશ્રિત જન જમાડી મોટી કરી છે, રત્નથી જડેલા હિંચોળે હીંચે છે, અને સારા તેમજ પૂરેપૂરી રીતે ભેગો ભેગવે છે, તથા ઊંચી જાતનાં હીરચીર પહેરવા મળે છે, નોકર ચાકરે તારી પગચંપી આદિ સેવા ચાકરી કરે છે અને જગતમાં જ્યાં ત્યાં લોકોએ જી જી કહીને અત્યાર સુધી બોલાવી છે એ બધા મારા પસાય ને લીધે થએલ છે એમ જાણજે.” –૩ થી ૫ તત્ત્વ વિચારો તાતજી રે, મત આણે મન રોષ; કમેં તુમ કુલ અવતરી રે, મેં કિહાં જોયા જોષ. પિતાજી મલહાવો મેંધે મને રે, નવ નવા કરો નિવેદ; તે સવિ કર્મ પસાઉલે રે, એ અવધારો ભેદ. પિતાજી. ૭ અર્થ –કે પયુક્ત વચન સાંભળી મયણાસુંદરી બોલી કે—“પિતાજી! જે મેં કહ્યું તેનું તત્ત્વ-સારા વિચારો અને મનમાં ગુસ્સે ન લાવો. મેં કંઈ આપના કુળમાં પદા. થવાને માટે જેષ જોવડાવ્યા હતા પરંતુ મારા પૂર્વનાં કરેલા સારા કર્મોના ઉદયથી જ આપને ત્યાં અવતરી છું, અને જે આપ મને મોટા મનથી મલ્હા-રમાડે ને આનંદ કરાવે છે, તથા નવા નવા ખાનપાન કરાવે છે તે સઘળે પણ મારા કર્મો જ પ્રતાપ છે એ તત્ત્વને ખાસ ધ્યાનમાં લે અને ઓટો ગર્વ ન કરો.” Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીપાળ રાજાના રાસ. જે હઠવાદ તુમને ઘણા રે, કર્મ ઉપર એકાંત; તે તુઝને પરણાવશું રે, કમે` આણ્યા કતરે બેટી ! ભલી ૨૦ ૮ માન હણ્યું જુએ એણીયે રે, માહરૂ સભા સમક્ષ; ફલ દેખાડુ એહને' રે, સકલ પ્રજા પ્રત્યક્ષ રે બેટી ! ભલીરે ૯ "" અર્થ: ઠીક છે! જો તને એકાંત પક્ષથી કર્મ ઊપર જ હડવાદ છે, તે હવે તને મારી શેાધથી મેળવેલા નહીં, પણ કની શેાધથી મેળવેલા પતિની સાથે પરણાવીશ. રાજા પ્રજાપાળને દુઃખ થતાં તેણે મન સાથે નિશ્ચય કર્યો કે એણીએ મારૂં સભાની અંદર માનભંગ કરેલ છે, પણ હું એનું ફળ એણીને સકળ પ્રજા દેખતા પ્રત્યક્ષપણે દેખાડું.’~~~~૯ સખિયે' એ શું શીખવ્યુ રે, અધ્યાપક અજ્ઞાન; સજ્જન લેાક લાજે સહુ રે, દેખી એ અપમાન રે ભેટી ! ભલીરે૦ ૧૦ નગરલાક નિર્દે સહુ રે, ભણ્યુ એહનુ ધૂળ; જીઆ વાતની વાતમાં રે, પિતા કર્યા પ્રતિફૂલ રે બેટી ! ભલીને૦ ૧૧ મિથ્યાત્વી કહે જૈનની રે, વાત સકલ વિપરીત; જગત નીતિ જાણે નહીં રે, અવળાને વિનીત રે બેટી! ભલીરે૦ ૧૨ અવસર પામી રાયના રે, રોષ સમાવણુ કાજ; કહે પ્રધાન પધારીએ રે, રયવાડી મહારાજ રે બેટી ! ભલીને૦ ૧૩ રાસ ભલે। શ્રીપાલના રે, તેહની ત્રીજી ઢાલ; વિનય કહે મદ પરિહરો રે, જેહથી બહુ જંજાળ રે. બેટી ! ભલીને૦ ૧૪ અર્થ :આ પ્રમાણે રાજાનુ અપમાન થવાથી રાજાનાં સગાંસંબંધી-સજ્જન વગેરે બધાં શરમાઇને કહેવા લાગ્યાં કે—“ અરે ! એણીની સાહેલી-સખિયાએ પણ આવું શું શિક્ષણ આપ્યું હશે ? તેમ એણીને ભણાવનારા અધ્યાપક પણ જ્ઞાન વગરનોજ જણાય છે, કેમ કે એણીને નીતિ રીતિ સંબંધી કશી કેળવણી આપી નથી. ” તેમ જ શહેરનાં લેાકે પણ નિંદવા લાગ્યા કે એણીનું ભણું બધુ ધૂળ છે, જુઓ ! એ બહુ ભણેલી છે, પણ ખેલતાં ન આવડવાથી વાતની વાતમાં પિતાને દુશ્મન કર્યું ! ” અને મિથ્યાત્વીએ તે એમજ કહેવા લાગ્યા કે જૈનોની વાતા જ વિપરીત--અવળી છે. જૈન લેકે જગતની નીતિ કે રીતિ જાણતા જ નથી. એએ અવળચંડા અને અકડાઈભર્યા જ હાય છે. ’” રાજાનો ગુસ્સા શાંત કરી દેવા સમયના જાણુ પ્રધાને આવી અરજ કરી કે-“ રાજવાટિકા ફરવાનો Page #20 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલ. ૧૫ - હ જી ૨ વખત થયે છે, માટે મહારાજ ! પધારવા કૃપા કરે.” આ શ્રીપાળના સુંદર રાસની ત્રીજી ઢાળ પૂર્ણ થતાં વિનયવિજયજી મહારાજ કહે છે કે-“હે શ્રોતાજન ! આ દાખલ ધ્યાનમાં લઈ જેના વડે સંસારમાં બહુ જંજાળ નડે છે તે અહંકાર-મદને તમે ત્યાગ કરે.”—૧૦-૧૪ દેહરા છંદ રાજા રવાડી ચઢો, સબળ સિન્ય પરિવાર; મદમાતા મયગલ ઘણા, સહસ ગમેં અસવાર. સુભટ સિપાઈ સામટા, જિમ્યા પંચાયણ સિંહ, આયુધ આડંબર અધિક, અટલ અભંગ અબીહ. વાઘા કેસરિયા કિયા, રઢિયાલા રજપૂત; મુછાલા મછરાયેલા, જોધ જિમ્યા જમદૂત. પાખરિયા પંખી પરે, ઊડે અંબર જામ; પંચવરણ નેજાં નવલ, ગયણ ચેક ચિત્રામ. સરણાઈ વાજે સરસ, ઘેરે ઘેર નિસાણ; પુર બાહિર નૃપ આવીયા, ભાલા જલહલ ભાણ. અર્થઘણા બળવાન લશ્કર સહિત પ્રજાપાળ રાજા રાજવાટિકા ફરવાને માટે ચડ્યો. તે વખતે મદથી તોફાની બનેલા ઘણા હાથીઓની શ્રેણી હજારે ઘેડેસવારે અને કબંધ લડવૈયા તથા સિપાઈઓ સાથે હતા, એટલું જ નહિ પણ તે હાથીસવારે, ઘેડેસવારો, સુભટ અને સિપાઈ પંચાનન-સિંહના જેવા જુસ્સાદાર હતા, તેમજ શસ્ત્ર-અના ઠાઠ સહિત, અને પાછી પાની ન કરનારા, કેઈન ભગાવ્યા ન ભાગી જનારા, તથા કોઈના ડરાવ્યા ન ડરનારા હતા, આ સિવાય હઠીલા રજપૂતો કે જેઓ મેટી વાંકડી મુછવાળા, ઈર્ષાવંત, અને જીવ લેનારા યમદૂત જેવા યુદ્ધ કરી શત્રુપક્ષને રેળ વાળનારા હતા. તેઓએ કેસરી વાઘા અર્થાત્ રણક્ષેત્ર-લડાઈના મેદાનમાં ઘૂમી વિજય મેળવવા કેસરીયાં કર્યા છે એવા વીરરને હતા, તેમજ સરંજામથી સજેલા-પાખરેલા ઘોડાઓ કે જેઓ છલંગ મારી આકાશમાં જ્યારે પંખીની પેઠે ઉછળતા હતા, ત્યારે તેઓ તેના ઉપર પચરંગી વાવટાએ હાથમાં લઈ બેઠેલા સવારો સહિત એવા જણાતા હતા કે જાણે આકાશરૂપી ચેકમાં ચિત્રામણ કહાડડ્યાં હોય નહિ ? તે ભાસ થતો હતો. તે લશ્કરને મેખરે સુંદર રસ સહિત સુરાવટથી શરણાઈ ઓ વાગી રહી હતી, અને ગંભીર શબ્દ સાથે નગારાં વાજી ૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. આકાશને શબ્દસય કરી રહ્યાં હતાં. આવા ઠાઠ સહિત લશ્કર સાથે જ્યારે રાજા શહેર બહાર નિકળી ચૂક્યા, ત્યારે સવારના હાથમાંની બરછીઓના ચળકતા ભાલાઓની ઉપર સૂર્યનાં કિરણો પડવાથી જાણે બીજા સૂર્ય જ ન હોય ? તે ખ્યાલ તે ઉત્પન્ન કરાવા લાવ્યા. ઢાળ ચોથી– રાગ ગાડી-રામચંદ્ર કે બાગમેં ચં મેરી રહ્યોરી–એ દેશી. મારગ સનમુખ તામ, ઊડે ખેહ ઘણી રી; પૂછે ભૂપતિ દષ્ટિ–દેઈ મંત્રી ભણીરી. કુણ આવે છે એહ, એવડાં લોક ઘણારી; કહે મંત્રી રહો દૂર, દરિસણ એહ તણારી. એ કુષ્ટિ સંય સાત, થાઈ એક મણારી; થાપી રાજા એક, જાએ રાય રાણારી. મારગ મૂકી જામ, નરપતિ દૂર ટેલેરી; ગલિતાંગુલી તસ દૂત, આવી તામ મલેરી. ઉત્તમ મારગ કાંઈ, જાયે દૂર તરી; ઉજેણીના રાય, હારે કીર્તિ સજીરી. નિર્મુખ આશા ભંગ, જાચક જાસ રહ્યારી; ભારભૂત જગ માંહિ, નિર્ગુણ તે કારી. અર્થ –રાજા લશ્કર સહિત જ્યારે અગાડી ચાલી નિકળ્યો ત્યારે રસ્તામાં સન્મુખ બહુજ ધૂળ ઉડતી નજરે પડી, એટલે પ્રધાન તરફ જોઈ પૂછવા લાગે કે-“આટલી બધી ધૂળ કેમ ઉડતી જણાય છે ? અને આટલાં બધાં કેણ લેકે આવે છે ?” પ્રધાને કહ્યું-“જે એ લોકો આવે છે તેઓના દર્શનથી પણ આપ દૂર રહો; કેમકે તે સાતસો કઢીયાઓ છે, અને એક સંપ કરી એક રાજાને સ્થાપન કરી રાજા રાણાઓને જોઈતી ચીજ યાચતા ફરે છે.” આવું પ્રધાનનું કહેવું સાંભળી ત્યારે રાજા રસ્તો છેડી બીજે રસ્તે ચાલ્યું. ત્યારે ગળી ગએલી આંગળીઓવાળે એક કેઢીએ દૂત આવી પહોંચી રાજાને કહેવા લાગ્ય–“હે ઉજેણીના મહારાજ ! આ ઉત્તમ રસ્તો છોડીને આપ અવળે રસ્તે કેમ પધારે છે અને લાંબા વખતથી જાળવી રાખેલી કીર્તિને આજે આ માર્ગ આદરી કેમ હારી જાય છે ? જેની અગાડી આવી યાચક નિર્મુખ આશાભંગ થઈ રહે છે, તે મનુષ્ય જગતમાં ભારરૂપ સરખા નિર્ગુણ જ કહેવાય છે.” (૧૬) Page #22 -------------------------------------------------------------------------- ________________ ખડ પહેલા. શી જાચેા છે। વસ્તુ, વિગતે તેહ ભણારી; રાય કહે અમ આજ, કીરિત કાંઇ હણેારી. દૂત કહે અમે રાય, સઘળી ઋદ્ધિ મિલિરી; રાજવટ્ટ પરગટ્ટ, દીધી અમે ભલારી. પણ સુકુલિણી એક, કન્યા તેા તસ રાણી હાયે, અમ અઃ—રાજાએ કહ્યું “ પણ તમે! શી વસ્તુની ઈચ્છા રાખા છે ? તે વિગતવાર કહી બતાવેા, અને આજે અમારી કીર્તિને ભંગ ન કરો. ’ સમય હાથ લાગ્યો જાણી ક્રૂત બેલ્ટે—“ અમારા રાજાને, અમે બધાંએએ એકઠા મળીને સઘળી રાજ્યઋદ્ધિ તથા રાજ્યની કારકીર્દિ વગેરે મેળવી આપવાથી પ્રાપ્ત થઈ છે; પણ એક સારા કુળની કન્યા મળી નથી, જો તે કઈ આપે તે તે અમારા રાજાની રાણી થાય. બસ એ જ અમારા હૈયામાં હવે હુ` મળવાની ખામી છે, તે માટે આપ પાસે આવવું થયું છે. ’’ ૩ કાઈ દિયેરી; એહ હર્ષ હિયેરી. મન ચિતે તવ રાય, મયણાને દેઉ પરીરી; જગમાંહી રાખુ કીર્ત્તિ, અવિચલ એહ ખરીરી. ફલ પામે પ્રત્યક્ષ, મયણા કર્મ તાંરી; સાથે હૈડામાંહી, વયણાં તેહ ઘણાંરી. વળે રૂખ ધન વૃષિ, દાધાં જેહ દવેરી; કુવયણ દાધાં જેહ, ન વળે તેહ ભવેરી. રોષ તણે વશ રાય, શુદ્ધિ બુદ્ધિ સર્વ ગઈરી; કહે દ્રુત તુઝ રાય, અમ ઘર આણા જઈરી. દે રાજકુમારી, રૂપે રરંભ જિસીરી; દત્ત તણે મન વાત, વિસ્મય એહુ વસીરી. કિશ્યુ વિમાસે મૂઢ, મેં જે વાત કહીરી; ન ફરે જગમાં તેહ, અવિચલ સાચ થઈરી. શ્રી શ્રીપાલને રાસ, ચેાથી ઢાલ કહીરી; વિનય કહે નિરવાણિ, ક્રોધે સિદ્ધિ નહીરી, ७ રે ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૬ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. આવા અર્થ :—દ્ભૂતવચન સાંભળીને પ્રાપાળ મન સાથે વિચાર કરવા લાગ્યા કેવ્ઝ એ કેાઢીયા વરને મયણાને દઈ દઉં ? અને એમ કરવાથી જગતમાં ‘હું કરૂં તેજ થાય છે ' એ મારી અવિચળ કીત્તિ રાખું, તેમજ મયણાને પણ ક કરે. તે જ થાય છે' એ મમતનું પ્રત્યક્ષ ફળ આપી દઉં. મને મારા માનભગ રૂપ તે મયણાનાં આકરાં વચન બહુજ મારા હૃદયની અંદર ખટકથા કરે છે. જે ઝાડ દવ લાગવાથી દાઝી ગએલ હેાય છે તે વરસાદની વૃષ્ટિ થવાના કારણને લીધે પાછું પાંગરી નવપલ્વ થાય છે, પણ નઠારાં વચનરૂપે અગ્નિવડે જે મન દાઝી ગએલ હાય છે, તે મન તે ભવમાં ફ્રી નવપદ્મવ-પ્રેમાળ વૃત્તિવંત થતું જ નથી ! ” કારણને લીધે રાજાને ક્રોધ ચડવાથી તેની શુદ્ધિ બુદ્ધિ જતી રહેવાથી આવું ગેરવાજબી કામ કરવા તેને સૂઝયું. જેથી તે દૂતને કહેવા લાગ્યા હૈ દૂત! તું જઈ ને તારા રાજાને મારે ત્યાં તેડી લાવ, હું તેને રૂપમાં રભા જેવી રાજકન્યા વરાવી દઉં. ” આ અસભવ વાત સાંભળી દૂતને આશ્ચય સાથે સંદેહ પેદા થયા કે-“ શું આ સાચું કહે છે! કિવા મશ્કરી કરે છે! પોતાની રભા જેવી કન્યા જાણી ખુઝી કાઢીઆને કેણુ આપે ? ” વગેરે વગેરે વિચારમાં ગ થયા. એ જોઈ રાજા ખેલ્યા-૨ મૂખ! શું વિચારમાં પડયો છે!! મે જે વાત કહી છે તે જગતમાં દિ ફરનાર નથી, માટે પૂરેપૂરી સાચી માની તારા રાજાને તેડી લાવ કે તેના મનેરથ પૂર્ણ કરી દઉ...! ” શ્રીપાળના રાસની અંદર આ ચાથી ઢાળ કહી-વિનયવિજયજી કહે છે કે હું શ્રોતા ગણુ ! ક્રોધ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી જ નથી. ~૧૦-૧૬ ૧૮ દોહરા છંદ કાપ કઠિન ભૂપતિ હવે, આવ્યા નિજ આવાસ; સિંહાસણ બેઠા અધિક, મન અભિમાન વિલાસ, મયણાને તેડી કહે, કર્મ તો પખ છેાડ; મુજ પસાય મન આણુ જિમ, પુરૂ વાંછિત કાડ. મયણા કહે રે તો, એ સવિ મિથ્યાવાદ; સુખ દુ:ખ જે જગ પામીયે, તે સવિ કર્મ પ્રસાદ. ખાલકને ખતલાવતા, હઠે ચઢાવે રાય; વાદ કરતાં ખાલશુ, લઘુતા પામે ન્યાય. કાઈ કહે એ બાલિકા, જુઓ હઠીલી થાય; અવસર ચિત ન ઓળખે, રીસ ચઢાવે રાય, ૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે. અર્થ –કોપથી કઠણ થએલા હૃદયવાળે રાજા રાજવાટિકા ફરવાનું માંડી વાળી તુરત પિતાના મહેલ ભણું પાછો વળે, તથા બહુ જ અભિમાન સહિત મન બનાવી સિંહાસન ઉપર બેસી તુરત મયણાસુંદરીને બેલાવી કહેવા લાગે-“હજુ પણ તું “કર્મ કરે તે જ થાય છે” એ પક્ષ છોડી દે અને મારી કૃપા વડે જે કરું તે જ થાય છે” એ વાતને કબુલ કર, તે તારા મનવાંછિત પૂર્ણ કરૂં, નહીં તે તારા હાલ બેહાલ થઈ જશે !” એ સાંભળી અચળ સિદ્ધાંતવાળી મયણાસુંદરી બેલી કે-“પિતાશ્રી! એ બધે જૂઠ—નકામે વાદ બાજુ પર ફેંકી દે. જગતમાં જે સુખ દુઃખ પ્રાપ્ત કરીએ છીએ તે બધે કર્મને જ પ્રતાપ છે!” આ મામલે જોઈ સભાજન પૈકી કેટલાએક કહેવા લાગ્યા કે–“બાળકને વારે વારે છેડવાથી હઠે ચડે છે. તેમજ બાળકની સાથે તકરાર કરવાથી ન્યાય પણ હલકાઈ પામે છે, એમ નીતિ-ન્યાયશાસ્ત્રના જાણકારે કહેલું છે; માટે રાજાની પણ ગાંડાઈ છે.” અને કઈ કહેવા લાગે કે-“બિચારો રાજા પણ શું કરે ? જેમ જેમ એણીને સમજૂતી આપે છે, તેમ તેમ જુઓ તો ખરા! એ હઠીલી બાળા રાજાને વધારે રોષ ચડે તેવું અવસર ઓળખ્યા વગર ગેરવાજબી બોલે છે!! –૧–૫ ઢાળ પાંચમી–હર આંબા આંબલી રે—એ દેશી. રાણો ઉંબર ઈણે સમે રે, આવ્યો નવરી માંહિ; સટિત કરણ સૂપડ જિયો રે, છત્ર કરે શિર છાંહિ. ચતુરનર, કર્મતણી ગતિ જેય. કમેં સુખ દુખ હોય, ચ૦, કર્મ ન છૂટે કેય. ચતુરનર૦ ૧ વેતાંગુલી ચામર ધરે રે, અવિગત નાસ ખવાસ; ઘરનાદ ઘોઘર સ્વરે રે, અરજ કરે અરદાસ. ચ૦ ક. ૨ વેસર અસવારી કરી રે, રોગી સવે પરિવાર; બલે બાઉલેં પરિવર્યા રે, જિશ્યો દગ્ધ સહકાર. ચ૦ ક. ૩ કેઈ ટંટા કેઈ પાંગળા રે, કેઈ ખેડા કેઈ ખીણ કેઈ ખસિયા કેઈ ખાસિયા રે, કેઈ દદુર કઈ દીશું. ચ૦ ક. ૪ એક મુખેં માખી બણબણે રે, એક મુખ પડતી લાળ; એક તણે ચાંદાં ચગચગે રે, એક શિર નાઠા વાળ. ચ૦ ક. ૫ અર્થ-તેડવા ગએલ દૂત પિતાના ઉંબર રાણને તેડી લાવ્યું. એ શહેરમાં દાખલ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રીપાળ રાકનને રાસ. થએલી સવારીના દેખાવ પિકી રાજાનું શરીર ઉંબરના થડ ઉપરનાં ચીરાએલાં છેડિયાં જેવું ફાટી ગએલું હતું, તથા તેના ઉપર છત્ર ધરનાર સતીને સૂપડા સરખા થઈ ગએલા કાનવાળો હતો માટે હે ચતુર પુરૂ! તમે કર્મની ગતિ તો જુઓ આ સંસારમાં કર્મો કરીને જ જીવને સુખ દુઃખ થાય છે પણ કર્મથી કઈ ટી શકતો નથી. તેમજ તેના ઉપર ચામર વીંઝનાર ધોળા કાઢથી ધળી થએલી આંગળીઓવાળો હતો, અને ખવાઈ ગએલા નાકને લીધે બીહામણુ શબ્દવાળા ઘેઘર સ્વરનો છડીદાર તેની નેકી પિકારી રહ્યો હતો, એવા ઠાઠ સહિત ઉંબર રાણે હતા. વળી તે ખરચર ઉપર સવારી કરેલા સાત કેઢિયાઓના પરિવાર સહિત, જેમ મૂળ તે કાળા અને વળી દાઝી ગએલા હોય એવા બાવળીયાઓના ઝુંડમાં દાઝી ગએલે આંબો જણાય, તેમ તે રોગગ્રસ્ત મંડળમાં રોગી ઉંબર રાણે જણાતો હતો. તેમ જ તે રાજાના પરિવાર પૈકી કેટલાક ટૂટાં, હૂંઠાં, ખોડા, ક્ષીણ, ખસિયલ, ખાંસીવાળા, દાદરવાળા અને કંગાલ જેવા અંગ ઉપાંગ હીન થવાથી બનેલા હતા. એકના મુખ ઉપર માખીઓ બણબણી રહેલી છે, તો એકના મુખમાંથી લાળ જ ટપકી રહેલી છે, તે એકના શરીર ઉપર ચાંદા ચગચગી રહેલાં છે, તે એકના માથા ઉપરથી વાળ જ જતા રહેલા છે. આવો પરિવાર હતો. –૧ થી ૫ ચહુટા માંહે ચાલતાં રે, શેર કરે સય સાત; લોક લાખ જેવા મિલ્યાં રે, એહ કિ ઉતપાત. ચ૦ ક૦ ૬ ઢેર ઘસે કૂતર ભસે રે, ધિક ધિક કહે મુખ વાય; જન પૂછે તમે કોણ છો રે, ભૂત કે પ્રેત પિશાચ ? ચ૦ ક૦ ૭ કહે રોગી તુમ રાયની રે, પુત્રી રૂપનિધાન; તે અમ રાણો પરણશે રે, એહ જાયે તસ જાન. ચ૦ ક. ૮ નગર લોક સાથે થયાં રે, કેતુક જેવા કાજ; ઉંબર રાણો આવિ રે, જિહાં બેઠા મહારાજ. ચ૦ ક. ૯ અર્થ –પિતાના રાજાને રાજકન્યા મળવાના ઉમંગમાં મલકાએલા તે સાતસે જણ ચહટામાં ચાલતાં સેર બકોર કરી રહેલા હતા. એ સાંભળી લા લેક તેમના જોવાલાયક તમાસાને જેવા એકઠાં થઈ ગયાં અને વિસ્મય થઈ વિચારવા લાગ્યા કે-“અરે આ તે શો ઉત્પાત છે!! ” જે એને જોઈ ઢોરે ભડકીને ભાગે છે, અને તરાં ભસે છે, અને જોનારાં લેકે ધિકકાર ઉપર ધિક્કાર દઈ તેઓને પૂછે છે કે-“અરે! તમે કોણ છે? ભૂત છે? પ્રેત છે? કે પિશાચ છે ?” આના ઉત્તરમાં એક રોગીએ જવાબ આપે કે-“અમે ભૂત, પ્રેત કે પિશાચ નથી, પરંતુ તમારા રાજાની જે રૂપના ખજાના સરખી કુંવરી છે, તેને Page #26 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે. અમારે રાણે પરણવાને છે, માટે આ તેની જાન જાય છે.” એથી એ કૌતુક જેવાને વાસ્તે શહેરનાં લેકે પણ તેમની સાથે સાથે ચાલ્યાં. અને આવી રીતે ચાલતાં તે ઉંબર રાણે જ્યાં પ્રજાપાળ મહારાજ રાજસભા ભરી બેઠેલ છે કે જ્યાં પિતા પુત્રી વચ્ચે બાપકમ તથા આપકને જુસબંધ વિવાદ ચાલી રહ્યો છે ત્યાં તે અવસર પ્રાપ્ત થતાં આવી પહોંચે. –૬ થી ૯ મયણને ભૂપતિ કહે રે, એ આવ્યો તુમ નાહ; સુખ સંપૂરણ અનુભવો રે, કર્મે કર્યો વિવાહ, ચ૦ ક. ૧૦ મયનું મુખ નવિ પાલટે રે, અંશ ન આણે ખેદ, જ્ઞાનીનું દીઠું હોવે રે, તિહાં નહીં કિ વિભેદ. ચ૦ ક° ૧૧ જેહ પિતાયે પાંચની રે, સાખે દીધે કંત: દેવ પરે આરાધો રે, ઉત્તમ મન એકત. ચ૦ ક0 ૧૨ કરી પ્રણામ નિજ તાતને રે, વયણ વિમલ મુખરંગ; આવીને ઊભી રહી રે, ઉંબરને વામાંગ. ચ૦ ક. અર્થ –ારે ઉંબર રાણે આવી પહોંચ્યો ત્યારે પ્રજા પાળરાજા મયણાસુંદરીને કહેવા લાગે કે-“આ તમારો નાથ આવ્યો ! હવે એની સંગાથે સંપૂર્ણ સુખને અનુભવ લે, કેમકે તમારા કર્મો જ આ વિવાહ કર્યો છે. રોગમય શરીરવાળો વર આપે, છતાં પણ મયણાસુંદરીના મોં ઉપર રંગ જરા સરખે પણ બદલાયો નહીં; તેમ મનમાં જરા પણ ખેદ આવવા પામ્યો નહીં. કેમકે એ નિશ્ચયથી જાણતી જ હતી કે-“જે જ્ઞાનીમહારાજનું દીઠેલું હશે તે જ થવાનું છે, તેમાં મીન મેખ થનાર જ નથી.” તેમજ નિશ્ચય કર્યો કે-“પિતાએ પંચની સાક્ષીએ જે પતિનો હાથ સખે તે ચાહે તેવી સ્થિતિવાળે હાય, તે પણ તે પતિની જ દેવની પેઠે આરાધના કરવી એ જ ઉત્તમ કુળની સ્ત્રીઓનો સાચે ધર્મ છે.” એમ વિચારી પિતાના પિતાને પ્રણામ કરી તેમનું વચન માન્ય કરી તુરત પૂર્ણચંદ્રસરખા નિર્મળ મુખયુક્ત ઈષ્ટદેવ સ્મરણરૂપ મંગળ લગ્નને સાધી ઉંબર રાણાની ડાબી બાજુએ આવી ઊભી રહી અને પિતાની મેળે જ તે રાણાની સાથે પાણગ્રહણ કર્યું. –૧૦ થી ૧૩ તવ ઉંબર એણિ પરં ભણે રે અનુચિત એ ભૂપાલ; ન ઘટે કઠે કાગને રે, મુક્તાફલની માલ. ચ૦ ક° ૧૩ ૧૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. રાય કહે કન્યા તણે રે, કર્મે એ બલ કીધ; ઘણું કહ્યું મેં એને રે, દોષ ન કો મેં લીધ. ચ૦ ક. ૧૫ રોગી રલીઆયત થયા રે, દેખી કન્યા પાસ; પરમેસર પુરણ કરી રે, આજ અમારી આશ. ચ૦ ક. ૧૬ સુગુણ રાસ શ્રીપાલનેરે, તેહની પાંચમી ઢાલ, વિનય કહે શ્રોતા ઘરે રે, હજો મંગલમાલ. ચ૦ ક. ૧૭ અર્થ –જ્યારે મયણાસુંદરીએ ઉપર પ્રમાણે કર્યું ત્યારે ઉંબર રાણાએ રાજાને કહ્યું કે–“હે રાજન્ ! આ પ્રમાણે સંબંધ જોડે એ ગેરવાજબી છે. કેમકે કાગડાને કંઠે મેતીમાળા ધારણ કરવા સરખું આ અયુક્ત કામ થાય છે.” રાજાએ કહ્યું: “તમે કહો છો તે હું સમજું છું, આ કન્યાના કર્મો જ આ બળ કર્યું છે. મેં તો એને મારા ઉપર અપવાદ આવે એ માટે ઘણુંએ કહ્યું. કેમકે એણીએ સર્વ સુખ દુઃખને આધાર કર્મરાજાના જ હાથમાં સોંપેલે છે.” આ પ્રમાણે વાત બનતાં જે કે પરણનારને રાજી થવું જોઈએ તેને બદલે તે ઉદાસ થયે, પરંતુ તેના પરિવારરૂપ સાતસો રોગી તો કન્યાને પિતાના રાણા પાસે ઊભેલી જોઈ અનહદ ખુશી થઈ ગયા અને બોલ્યા કે-“આજે અમારી આશા પરમેશ્વરે સર્વ રીતે પૂર્ણ કરી !” આ શ્રીપાળના સગુણવંત રાસની પાંચમી ઢાળ પૂરી થઈ વિનયવિજયજી કહે છે કે-આ રાસ સાંભળનારાઓને ઘેર મંગળમાળા થજે. –૧૪-૧૭ દોહરા છંદ કોઈ કહે ધિક રાયને, એવડ રોષ અસાધ: કેઈ કહે કન્યા તણે, એ સાલો અપરાધ. ઊતારે આવ્યા સહ, સુણતાં ઈમ જન વાત; અનુચિત દેખી આથમ્યો, રવિ પ્રગટી તવ રાત યથાશક્તિ ઉત્સવ કરી, પરણાવી તે નાર; મયણુ ને ઉંબર મળી, બેઠાં ભુવન મઝાર. અર્થ –ઉપર પ્રમાણે ગેરવાજબી બનાવ બનેલો જોઈ જોનારાઓમાંથી કેટલાએક કહેતાં હતાં કે–“રાજાને ધિક્કાર છે ! કે પિતાના બચ્ચા ઉપર આટલે બધે હદપાર ગુસ્સો અજમાવે છે ! !” અને કેટલાએક કહેતાં હતાં કે-“આ બધો વાંક-ગુન્હ એ કન્યાને જ છે! બાપને નથી!” આ પ્રમાણે લોકોના મની વાત સાંભળતાં એ દંપતીએ પિતાને જે Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ખંડ પહેલો. ઊતારે આ તે ઊતારાની અંદર જઈ પહોંચી ત્યાં પરિવાર સહિત નિવાસ કર્યો. આ ગેરવાજબી બનાવ થએલે જોઈ (કવિ કહે છે કે) સૂર્ય પણ અસ્ત થઈ ગયે અને રાત પડી. એટલે પિતાની શું જાસ પ્રમાણે સામગ્રી મેળવી ઉત્સવ કરી કેઢિઆઓએ તે વરકન્યાનું વિધિ સહ લગ્ન કર્યું. તે પછી મયણા અને ઉંબરરાણ એ બન્ને જણ તે મકાનની અંદર એકાંત નિવાસમાં બેસી નીચે પ્રમાણે વાર્તાલાપ કરવા લાગ્યાં – –૧-૩ ઢાળ છઠ્ઠી રાગ કાફી કોયલે પર્વત ધંધલે રે લે–એ દેશી ઉંબર મનમાં ચિંતવે રે લો, ધિક ધિક મુજ અવતાર રે છબીલી ! મુજ સંગતથી વિણસશે રે લો, એહવી અભુત નાર રે. રંગીલી ! ૧ સુંદરી હયિ વિમાસ રે લોલ, ઊડે કરી અલોચ રે છબીલી ! કાજ વિચારી કીજિયે રે લોલ, જિમ ન પડે ફરી શોચ રે. રંગીલી ! સુંદરી હયિ વિમાસજે રે લોલ. મુજ સંગે તુજ વિણસશે રે લો, સોવન સરીખી દેહરે; છત્ર તું રૂ રંભા જિસી રે લો, કઢીશું નેહ રે. ૨૦ સું લાજ ઈહાં મન નાણિયે રે લો, લાજે વિણસે કાજ રે; છત્ર નિજ માતા ચરણે જઈ રે લો,સુંદર વર કરિ રાજ રે. ૨૦ સે. ૪ અર્થ–પ્રથમ તે ઉંબરાણે મન સાથે વિચાર કરવા લાગે કે-“મારા અવતારને પણ ધિક્કાર છે ! હા ! આ છબીલી સુંદરી અદ્ભુત રૂપવંત છે, તેણીનું રૂપ મારી સંગતથી બગડી જશે, માટે એણીને બે બોધવચન કહું તે ખરે!” એમ વિચારી મયણ પ્રત્યે કહેવા લાગે-“હે સુંદર છબીલી ! હજી કંઈ બગડ્યું નથી, માટે ઊંડા વિચાર કરીને સુખને રસ્તે તપાસી જે. કામ વિચારીને કરવામાં આવે છે તેમાં ફરી પસ્તાવે કરવાનો વખત આવતો નથી, માટે વિચાર કરવાની જરૂર છે. મારી સેબતથી તારી કંચન જેવી કાયા પણ બગડી જશે ! માટે તું રૂપમાં અપ્સરા સરખી છે, તેને આ કેઢિઆથી સ્નેહ કરે એ વાજબી નથી. એ વાસ્તે હું ખુદ તારા હિતની ખાતર કહું છું કે તું તારી માની પાસે જા, અને સુંદર વરની માગણી કરી પરણીને સુખે રાજ્યલક્ષ્મીને અનુભવ લે. આવી વખતે લાજ રાખવાથી કામ બગડી જાય છે માટે મનમાં લાજ ન લાવતાં મેં કહ્યું તેમ કર.” –૧-૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રીપાળ રાજાનો રાસ. મયણાં તસ વયણાં સુણી રે લો, હિયડે દુઃખ ન માય રે વાલેસર; ઢળક ઢળક આંસુ પડે રે લો, વિનવે પ્રણમી પાય રે વાલેસર. વચન વિચારી ઉચ્ચરો રે લો, તુમે છો ચતુરસુજાણ રે વાલેસર. ૧૦ ૫ એહ વચન કેમ બેલિયે રે લો, એણે વચને જીવ જાય રે વાલેસર; જીવજીવન તુમે વાલા રે લો, અવર ના નામ ખમાય રે વાલેસર. વ. ૬ પશ્ચિમ રવિ નવિ ઊગમે રે લો, જલધિ ન લોપે સીમ રે વાલેસર; સતી અવર છે નહીં રે લો, જાં જીવે તો સીમ રે વાલેસર. ૧૦૭ અર્થ –ઉપર પ્રમાણે ઉબર રાણાના વચન સાંભળતાં જ મયણાસુંદરીના હૃદયમાં દુઃખ ન સમાયું, એથી હૃદય પીગળી ઉભરાઈ આંસુ ટપક ટપક વહેવા લાગ્યું અને આ અવસ્થા થતાં તેણીએ વિનય સહિત પોતાના પતિના ચરણમાં પગે લાગી વિનવ્યું કે“હે વ્હાલેશ્વર ! હવે ઘણી ઘણીઆનો આપણે સંબંધ છે; માટે આપ વચન વિચારીને બોલો. હવે તે આપ મારા જીવના પણ જીવન છે–એટલે કે હવે જે આપને વિયોગ થાય તે હું જીવી જ શકે નહીં, તે પછી હવે બીજે વર વરવાનું કહે છે, તે હું શી રીતે સહન કરી શકું? હે બહાલેશ્વર ! જરા ખ્યાલ કરો કે-કઈ વખતે પણ સૂર્ય પૂર્વ દિશાને છેડી પશ્ચિમમાં ઊગનાર નથી ! તેમ સમુદ્ર પિતાની માઝા-મર્યાદા કઈ વખતે પણ મૂકતા નથી અને મૂકનાર પણ નથી. તેમ સતી સ્ત્રી પણ પંચની સાક્ષિ હાથ ઝાલેલા પતિના સિવાય બીજા નર હોય, તો પણ જીવ જતાં લગી મનમાં તેવાની કદિ પણ ઈછા ન કરે.” ઉદયાચલ ઉપર ચઢયો રે લો, માનુ રવિ પરભાત રે; વાવ મયણ મુખ જેવા ભણી રે લો, શીલ અચલ અવદાત રે વાલેસર. ૧૦ ૮ ચક્રવાક દુ:ખ ચરતો રે લો, કર કમલ વિકાસ રે; વાવ જગલોચન જબ ઉગિયો રે લો, પસ પહવી પ્રકાશ રે વાલેસર. ૧૦ ૯ અર્થ -કવિ કહે છે કે-“આવી અચળ અને ઉજવળ શીલવાળી મયણાસુંદરી છે એવી સૂર્યને પ્રતીતિ મળતાં તે જાણે તેનું મોં જોવા માટે જ ઉદયાચળ (પર્વત) ઉપર પ્રભાત વખતે ચઢો ન હોય ! એવું મને તે ભાસે છે.” પ્રભાત થયું, ચકવા ચકવીના વિયેગ દુઃખ દૂર કરો અને સૂર્યવિકારી કમળ વનને વિકલ્પર કરે જગતજીની આંખો સરખો સૂર્ય ઊગ્યો, એથી પૃથિવી ઉપર અજવાળું ફેલાયું. –૫-૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલા. યુનિ આવા દેવ જુહારીએ રે લા, ઋષભદેવ પ્રાસાદ રે; વા 4 ચમ આદીશ્વર મુખ દેખતાં રે લેા, નાસે દુ:ખ વિખવાદ રે વાલેસર. ૧૦ ૧૦ મયણા વયણે આવીયા રે લા, ઉબર જિનપ્રાસાદ રે; જિનેસર. આદીશ્વર અવલાકતાં રે લેા, ઉપન્યા મન આલ્હાદ રે; જિનેસર. તિહુઅણુનાયક તુ વડા૨ે લેા, તુમ સમ અવર ન કાય રે જિનેસર. મયણાએ જિન પૂજિયા રે લે, કેસર ચંદન કપૂર રે જિનેસર. લાખાણા કંઠે ઠવ્યા રે લા, ટોડર પિરેમલ પુરે. જિનેસર. તિ ચૈત્યવંદન કરી ભાવના ૨ે લા, ભાવે' કરી કાઉસગ્ગ રે; જિનેસર. જયજય જગચિંતામણી રે લા, દાયક શિવપુર મગ્ન રે જિનેસર. તિ॰ ૧૩ ૧૧ ઈહભવ પરભવ તુજ વિના રે લેા, અવર ન કા આધાર રે; જિદુ:ખ દોહાગ દૂર ગયાં રે લા, અમ સેવક સાધાર રે. જિનેસર. તિ॰ ૧૪ કુસુમમાલ નિજ કંઠથી રે લે, હાથ તણું ફલ દીધ રે; જિજ્ પ્રભુ પસાય સહુ દેખતાં રે લા, ઉંબરે એ બેઉ લીધ રે જિનેસર. તિ॰ ૧૫ મયણાં કાઉસગ્ગ પારિયા રે લા, હિયડે હ ન માય રે; જિ એ સહી શાસન દેવતા રે લા, કીધા અમ્લ સુપસાય રે જિનેસર. તિ॰ ૧૬ સુગુણ રાસ શ્રીપાલના ૨ે લા, તિહાં એ છઠ્ઠી ઢાલ રે; જિવિનય કહે શ્રોતા ધરેરે લા, હેાજે મગલ માલ રેજિનેસર. તિ॰ ૧૭ ૧૨ અઃ—સૂર્યં ઉદય થયા પછી મયણાસુંદરીએ પતિ ઉંબરરાણાને કહ્યું —“ નાથ ! ચાલેા, શ્રી ઋષભદેવજી પ્રભુના મ ંદિરમાં જઈ દેવાધિદેવનાં દર્શન કરી આવીએ, આદીશ્વર પ્રભુનું મુખ જોતાં જ દુઃખ અને કંકાશ નાશ થાય છે” સ્ત્રીના કથનથી ખરરાણેા તેણીની સાથે સાથે દેવાધિદેવ શ્રી આદીશ્વર પ્રભુના મંદિરે ગયા અને શ્રી આદીશ્વરપ્રભુનું મુખ જોતાં જ મનમાં હું પેદા થયા. મયણાએ મંદિરમાં વિધિ સહિત પ્રવેશ કરીહ વચન ઉચ્ચાર્યા કે હું ત્રણે ભુવનના ધણી ! આ જગતની અંદર તું જ મોટા દેવ છે; કેમકે તારા રૂપ ગુણ અતિશય આદિ દેવને છાજતી શોભામાં તારી બરાબરી કરી શકે એવે! બીજો કાઈ છે જ નહિ. ” ઇત્યાદ્રિ કહી પછી ન્હાઈ પવિત્ર વસ્ત્ર પહેરી કેસર, સુખડ ને ખરાસ "" Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. વગેરે ઉત્તમ સુગંધી પદાર્થો વડે આદિપ્રભુનું બંને જણે પૂજન કર્યું. પૂજન કર્યા પછી લાખેણે સુગંધી ફૂલેને હાર પ્રભુના ગળામાં પહેરાવ્યું, અને તે પછી ચિત્યવંદન કરી ભાવના ભાવી ભાવ સહિત કાઉક્સ કરી એવું ચિતવ્યું કે –“જય થાઓ ! જય થાઓ ! હે જગતજીનાં મનોરથ પૂર્ણ કરવા ચિંતામણિરત્ન સમાન અને મોક્ષનગરને માર્ગ દેવાવાળા પ્રભુ! આ ભવ અને પરભવની અંદર તારા વગર આશરો-આધાર દેનાર બીજે કેઈ નથી માટે અમ સેવકનાં દુઃખ અને દુર્ભાગ્ય દૂર કરો.” આવું ચિંતવી કાયોત્સર્ગ કર્યો. એટલામાં તો અચિંત્ય મહિમાવંત આદીશ્વર પ્રભુના અધિષ્ઠાયક દેવે પિતાના પ્રભુના સેવકેની એગ્ય અરજને ધ્યાનમાં લઈ તુરત પ્રભુશ્રીના કંઠમાં પુષ્પહાર અને હાથમાનું બીજોરું એ બે વસ્તુ પરમેશ્વરના પ્રતાપથી બીજા બધાં ભાવિક લેકે ના દેખતાં જ ઉંબર રાણાના હાથ પાસે આવતાં તુરત તેણે તે બને ચીને વધાવી હાથમાં લઈ લીધી. આ પ્રમાણે આનંદમંગળસૂચક બનાવ બન્યા પછી મયણાસુંદરીએ કાઉસ્સગ પાર્યો. પણ તેણીના હૈયામાં હર્ષ સમાતો ન હત–હર્ષ ઊભરાઈ જતું હતું, અને તે મનમાં નિશ્ચયપૂર્વક ચિંતવવા લાગી કે “જરૂર શાસનદેવે જ અમને આ કુપારૂપ ઉત્તમ વસ્તુ બક્ષી છે.” આ પ્રમાણે આ સારા ગુણોથી ભરેલા શ્રીપાળના રાસમાં આ છઠ્ઠી ઢાળ પૂર્ણ થઈ વિનયવિજયજી કહે છે કે–આ રાસ સાંભળનારાઓને ઘેર મંગલિક માળા થજે ! –૧૧ થી ૧૭ દોહરા-છંદ. . પાસેં પિસહશાલમાં, બેઠા ગુરૂ ગુણવંત; કહે મયણું દિયે દેશના, આવો સુણિયે કત. નરનારી બેઉ જણાં, આવ્યા ગુરૂને પાય; વિધિપૂર્વક વંદન કરી, બેઠાં બેસણુ ઠાય. ધર્મલાભ દેઈ ધુરે, આણી ધર્મસનેહ, યોગ્યજીવ જાણી હવે, ધર્મ કહે ગુરૂ તેહ. અર્થ –તે પછી મયણાસુંદરીએ સ્વામીનાથને કહ્યું કે –“હે સ્વામી! અહીં પડાશમાં જ પૌષધશાળા છે તેમાં ગુણવંત ગુરૂ બેઠેલા છે તે ધર્મદેશના દે છે. માટે ચાલે ત્યાં જઈ દેશના સાંભળીએ.” તે બન્ને જણ ઉપાશ્રયની અંદર ગયા, તથા ગુરૂના ચરછે માં વિધિ સહિત વંદના કરી બેસવા લાયક જગાએ બેઠાં. વંદના કરતાં જ ગુરૂએ Page #32 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે. ધનેહ લાવી ધર્મલાભરૂપ આશિર્વાદ દીધો અને તે પછી તે જીવને ધર્મોપદેશને લાયક જાણે આ પ્રમાણે તે ધર્મોપદેશ દેવા લાગ્યાઃ– —૧ થી ૩ દાળ સાતમી—વાત મ કા હો વ્રત તણી–એ દેશી. ભમતાં એહ સંસારમાં, દુલહો નરભવ લાધો રે; છાંડી નિંદ પ્રમાદની, આપ સવારથ સાધો રે. ચેતન ચેતેરે ચેતના, આણી ચિત્ત મઝાર રે. ચેતન- ૧ સામગ્રી સવિ ધર્મની, આળે જે નર ખાઈ રે; માખીની પરે હાથ તે, ઘસતાં આપ વિગઈ રે. ૨૦ ૨ જાન લઈ બહુ યુક્તિ શું, જિમ કોઈ પરણવા જાય રે; લગનવેળા ગઈ ઉંઘમાં, પછી ઘણું પરતાય રે. ૨ ૩ અર્થ –હે ભવિક જ ! આ ચોરાશી લાખ છવાયોનીવાળા માયામય પારાવાર સંસારમાં ભટકતાં ભટકતાં મુશ્કેલીથી આ મનુષ્યજન્મ હાથ લાગે છે, તેમાં પ્રમાદની જનેતા ઉંઘને દૂર કરી ધર્મ આરાધી પિતાને અર્થ સાધે; કેમકે આ માનવભવ વગર–તિર્યંચ વગેરે બીજા ભવોની અંદર ધર્મસાધનની સામગ્રી મળવી તમને બહુ જ મુશ્કેલ પડશે; માટે ઉત્તમ પ્રારબ્ધ યોગે હાથ લાગેલા મનુષ્યજન્મને નકામે ન ખોઈ નાખો. અને આ જે કહું છું એ વાત ચિત્તની અંદર લાવીને હે ચેતન ! તમે તમારી ચેતનાને જાગ્રત કરી ચિત. જે મનુષ્ય જોઈતી ધર્મ સામગ્રી મળી છે, છતાં તે આળસુ બની નકામી ઈદે છે, તે મનુષ્યને જેમ મધમાખને મળેલું મધ હાથથી જતું રહેતાં હાથ ઘસતી જ રહે છે, તેમ પસ્તા કરે પડે છે. જેમ કે માણસ ભારે ઠાઠમાઠના દમામ સાથે જાન લઈ પરણવા માટે જાય; પણ લગ્ન-પરણવાની વેળા-મુહૂર્તા તો ઊંઘમાં જ જતી રહે, અને જાગ્યા પછી મુહૂર્ત જતું રહ્યા બદલને પસ્તાવો કરે તે શું કામ આવે ? તેમ જે મનુષ્યભવ પામીને આળસમાં મળેલી ધર્મ સાધનની સામગ્રી ખોઈ દે છે, તે પછી મરવાની વખતે ભાન આવતાં પસ્તાય છે, પણ વખત હાથથી ગયા પછી પસ્તાવો બિલકુલ નકામેજ ગણાય છે.” એણિ પરે દેઈ દેશના, કરે ભવિક ઉપકાર રે; ગુરૂ મયણને ઓળખી, બેલાવે તેણિ વાર રે. ચેટ રે કુંવરી ! તું રાયની, સાથે સબલ પરિવાર રે; અમ અપાસરે આવતી, પૂછશું અર્થ વિચાર રે. ૨૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. આજ કિયું ઈમ એકલી, એ કુણુ પુરુષ રતન્ન રે;? ધુરિથી વાત સવિ કહી, મયણ સ્થિર કરી મન્ન રે. ૨૦ ૬ મનમાંહે નથી આવતું, અવર કિશું દુ:ખ પૂજ્ય રે, પણ જિનશાસન હેલના, સાલે લોક અબુઝ રે. ૨૦ ૭ ગુરૂ કહે દુ:ખ ન આણજે, ઓછું અંશ ન ભાવે રે; ચિંતામણી તુજ કર ચો, ઘર્મ તણે પરભાવે રે. ૨૦ ૮ વડવખતી વર એહ છે, હશે રાયા રાય રે; શાસન સહ વધારશે, જગ નમશે જસ પાય રે. ૨૦ ૯ અર્થ –આ પ્રમાણે ગુરૂએ દેશના દઈ ભાવિકજનોનો ઉપકાર કર્યો. તે પછી ગુરૂએ મયણાસુંદરી તરફ ધ્યાન દઈને જોતાં તેને ઓળખી એટલે તુરત બોલાવી કે-“હે રાજકુમારી તું ઘણું પરિવાર ને ઠાઠ સહિત અમને અર્થ સંબંધી વિચાર પૂછવાને માટે ઉપાશ્રયમાં આવતી હતી; છતાં આજે આમ એકલી કેમ છે ? અને આ સાથે નરરત્ન કેણુ છે?” ગુરૂનું આ પ્રમાણે બોલવું થતાં મયણાસુંદરીએ મનને કાબુમાં રાખી અથથી ઇતિ સુધીની વાત કહી બતાવી. તથા વિશેષમાં તેણીએ કહ્યું-“હે પૂજ્યજી ! આ બધું થયું તે સંબંધી તે મને મારા મનમાં કશું ઓછું આવતું નથી, પરંતુ એ ઓછું આવે છે કે–અબુઝ લોકો જૈનશાસનની નિંદા શાશ્કરી કરે છે, તે મને હૃદયમાં બહુ જ ખટકે છે.” ગુરૂએ કહ્યું “હાલ થોડા વખત એવા લેકે ભલે નિંદા કરે, તે પણ લગારે મનમાં દુઃખ કે એાછું લાવીશ નહીં; કેમકે ધર્મના પ્રભાવથી તારા હાથમાં આ નરરત્ન ખાસ ચિંતામણી આવેલ છે એમ માની લે ! આ નરરત્ન બુલંદબત-ઘણોજ ભાગ્યવંત છે–એટલું જ નહીં પણ રાજાઓને પણ રાજા થશે, તથા જૈનશાસનની શોભા વધારશે, અને આખું જગત એના પગે પડશે, માટે જરાએ દુખ તથા ઓછું લાવીશ નહીં.” – – મયણું ગુરૂને વિનવે, દેઈ આગમ ઉપયોગ રે; કરી ઉપાય નિવારિયે, તુમ શ્રાવક તનુ રોગ રે. ૨૦ ૧૦ સૂરિ કહે એ સાધુને, ઉત્તમ નહિ આચાર રે; યંત્ર જડી મણિ મંત્ર જે, ઐષધ ને ઉપચાર રે. ૨૦ ૧૧ પણ એ સુપુરુષ એહથી, થાશે ધર્મ ઉદ્યોત રે; તેણે એક યંત્ર પ્રકાશશું, જસ જગ જાગતિ જ્યોત રે. ચેટ ૧૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ ખ, પહેલો. શ્રી મુનિચંદ્ર ગુરુ તિહાં, આગમગ્રંથ વિલોઈ રે; માખણની પરે ઉદ્ધર્યો, સિદ્ધચક્રયંત્ર જોઈ રે. ૨૦૧૩ અરિહંતાદિક નવ પદે, એ હી પદ સંયુક્ત રે; અવર મંત્રાક્ષર અભિનવા, લહિયેં ગુરૂગમેં તત્તરે. ૨૦ ૧૪ સિદ્ધાદિક પદ ચિહું દિશે, મધ્યે અરિહંત દેવ રે, દરિસણુ નાણુ ચરિત્ત તે, તપ ચિહું વિદિશે સેવ રે. ચેટ ૧૫ અષ્ટકમલદલ ઈણિ પરે, યંત્ર સકલ શિરતાજો રે; નિર્મલ તન મન સેવતાં, સારે વાંછિત કાજ રે. ૨૦ આસો સુદિમાહે માંડિયે, સાતમથી તપ એહ રે; નવ આંબિલ કરી નિર્મલાં, આરાધો ગુણગેહ રે. ચેક ૧૭ વિધિ પૂર્વક કરી ધોતિયાં, જિન પૂબે ત્રણ કાલ રે; પૂજા અષ્ટ પ્રકારની, કીજું થઈ ઉજમાલ રે. ૨૦ ૧૮ નિર્મલ ભૂમિ સંથારી, ધરીયું શીલ જગીશ રે; જપીયે પદ એકેકની, નેકારવાળી વશ રે. ચેટ ૧૯ આઠે થઈમેં વાંદિયેં, દેવ સદા ત્રણ વાર રે; પડિકામણું દેય કીજિયેં, ગુરૂ વૈયાવચ્ચસાર રે. ચેટ ૨૦ કાયા વશ કરી રાખીયું, વચન વિચારી બેલ રે; ધ્યાન ધર્મનું ધારીયેં, મનસા કીજે અડોલ રે. ચે પંચામૃત કરી એકઠાં, પરિગલ કીજે પખાલ રે; નવમે દિન સિદ્ધચક્રની, કીજે ભક્તિ વિશાલ રે. ૨૦ ૨૨ સુદિ સાતમથી ઈણિ પરે, ચૈત્રી પુનમ સીમ રે; ઓલી એહ આરાધીમેં, નવ આંબિલની નીમ રે. ૨૦ ૨૩ એમ એજ્યાશી આંબિલે, ઓલી નવ નિરમાય રે; સાઢાચાર સંવત્સરે, એ તપ પૂરણ થાય રે. ૨૦ ૨૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. ઉજમણું પણ કીજિયેં, શક્તિતણે અનુસાર રે; હિભવ પરભવ સુખ ઘણું, પામીજે ભવપાર રે. ૨૦ ર૫ આરાધન ફલ એહનાં, ઈહ ભર્વે આણુ અખંડ રે; રોગદોહગ દુ:ખઉપશમેં, જિમ ઘનપવન પ્રચંડ રે. ૨૦ ૨૬ નમણુજલે સિદ્ધચક્રને, કુષ્ટ અઢારે જાય રે; વાય ચોરાશી ઉપશમેં, રૂઝે ગુંબડ ઘાય રે. ભીમ ભગંદર ભય ટલે, જાય જલોદર દૂર રે; વ્યાધિ વિવિધ વિષ વેદના, વર થાયે ચકચૂર રે. ૨૦ ખાસ નયન ખસ ચક્ષુના, રોગ મિટે સન્નિપાત રે; એર ચરડ ડર ડાકિણી, કઈ ન કરે ઉપઘાત રે. ચિ૦ ર૯ હક હરસ ને હેડકી, નારાં ને નાસૂર રે; પાઠાં પીડા રે પેટની, ટલેં દુઃખ દંતના ફૂલ રે. ૨૦ ૩૦ નિર્ધનિયાં ધન સંપજે, અપુત્ર પુત્રીયા હાય રે. 'વિણ કેવલી સિદ્ધયંત્રના, ગુણ ન શકે કહિ કેય રે. ચિ૦ ૩૧ રાસ ભલો શ્રીપાલનો, તિહાં એ સાતમી ઢાલ રે; વિનય કહે શ્રોતા ઘરે, હો મંગલમાલ રે. ચેટ ૩૨ અર્થ –એ સાંભળી મયણાસુંદરીએ ગુરૂને વિનવ્યું કે—“ગુરૂમહારાજ ! આગમ વિષે ઉપગ દઈ કઈ સિદ્ધ ઉપાય કરી આપ કૃપા સહિત આ આપના શ્રાવકના શરીરને રેગ દૂર કરે.” મુનિચંદ્રસૂરિએ કહ્યું કે “બાઈ! એમ યંત્ર, મંત્ર, મણિ, જડીબુટી ઔષધ કે બીજા ઉપાય કરવા એ જૈન સાધુને ઉત્તમ આચાર ન કહેવાય; તે પણ આ પુરુષને સુખ થવાથી જૈન ધર્મને ઘણે ઉદ્યત થશે, એ મહા લાભ જાણીને એક યંત્ર જેને જગતમાં જાગતી જ્યોતિભર્યો યશ છે, તે યંત્ર દેખાડીશ.” એવું કહી તે પછી જૈન સિદ્ધાંતરૂપ દહીંને મથી–વલવી માખણની પેઠે તારવી લીધેલ સિદ્ધચકજીને યંત્ર જોઈ કહાડ્યો, અને તે યંત્રની અંદર અરિહંત વગેરે એ હીં એ બીજાક્ષરોથી સહિત નવે પદ હતાં. તથા બીજા પણ બીજમંત્રો એની અંદર ગુપ્તપણે છે કે જેને તત્ત્વ ગુરૂગમથી જાણવામાં આવે છે. અહીં તો ફક્ત જરૂર જેટલું જ કહિયે છિયે. આ આઠ પાંખડીઓ Page #36 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો. ૩૧ * વાળા કમળરૂપ યંત્રમાં પૂર્વ દિશાથી માંડી ચાર દિશામાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ચાર પદે છે. તથા વચમાં અરિહંત અને ચારે વિદિશિઓમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ પદે છે. આવી રીતિના આ તમામ યંત્રોના મુકુટ સરખા સિદ્ધચકયંત્રનું જે નિર્મળ શરીર અને મનથી સેવન કરે તેનાં તમામ ધારણામાં ધારેલાં કામ ફતેહ કરે છે. આ યંત્ર આરાધવા માટેનો વિધિ આ પ્રમાણે છે કે-“આ શુદી સાતમથી આ નવપદની ઓળીને તપ આરંભી પૂનમ સુધી નવ દિવસ લગે નિર્મળ નવ આયંબિલ કરી ગુણના ઘર રૂપ નવપદનું આરાધન કરવું. શાસ્ત્રમાં જેમ કહેલ છે તેમ પવિત્ર ધેતિયાં વગેરે ધારણ કરી સવાર, બપોર અને સાંજ એમ ત્રણે કાળ વખતે જિનેશ્વરનું વિધિ સહિત કાર્યને મર્મ સમજી પૂજન કરવું. વિધિ સહિત દીવે, ધૂપ, પાણી, ચંદન, ફૂલ, ફળ, અક્ષત-ચોખા, નિવેદ્ય એ આઠ જાતની ચીજોથી ઉત્સાહ સહિત પૂજા કરવી. એ નવ દિવસ લગી જમીન ઉપર (નિર્જીવ જમીનપર) પથારી કરીને સૂવું તથા પવિત્રાઈ સહિત યશવંત બ્રહ્મચર્ય પાળવું. એક એક પદની વીશ નકારવાળી ફેરવવી. દરેક કાળે આઠે થઈથી દેવવંદન કરવું; બન્ને ટંકનાં પ્રતિક્રમણ કરવાં, ઉત્તમ પ્રકારે ગુરૂને વૈયાવચ્ચે સાચવે. કાયાને વશ-કબજે કરીને રાખવી, વિચારીને વચન બેલવું, ડામાડોળ રહિત મન રાખવું, આર્તા, રૌદ્રધ્યાન છેડી ફક્ત ધર્મ ધ્યાન જ ધરવું, દહીં, દૂધ, ઘી, સાકર અને પાણી એ પાંચે અમૃત એકઠાં કરી તે પંચામૃતવડે બહુ ઉત્તમ વિધિથી પ્રભુજીની પ્રતિમાને અથવા સિદ્ધચકજીના-પંચધાતુના યંત્રપટને પખાળ કરે, અને નવમે દિવસ સિદ્ધચકની વિશાળતાપૂર્વક ભકિત કરવી. એ રીતે જ ચૈત્ર સુદી સાતમથી ચૈત્રી પૂનમ સુધી પણ વિધિ કરો. આ ઓળીના તપનું નવ આંબિલ સહિત આરાધન કરવું. એમ નવે નવે એકાશી આંબિલનો કપટ રહિત તપ કર. એટલે સાડાચાર વર્ષે નવ એળીઓ પૂર્ણ થતાં, આ તપ પૂર્ણ થયા પછી પોતાના ગજા પ્રમાણે ઉજમણું પણ કરવું. એથી આ ભવ અને પરભવ પુષ્કળ સુખ અનુભવી અંતે ક્ષસિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આ તપારાધન વડે આ ભવની અંદર કોઈ આણ ખંડન ન કરી શકે એવી અખંડ આજ્ઞા પ્રાપ્ત થાય છે. તેમ જ રેગ, દુર્ભાગ્ય, દુઃખ એઓને, જેમ જબરા પવનની ઝપટથી વર્ષવિખરાઈ જાય છે, તેમ નાશ થાય છે. આ સિદ્ધચક્રજીના ન્હવણ જળનો શરીરે સ્પર્શ કરવાથી અઢારે જાતના કોઢ, ચોરાશી વાત, ગડ, મુંબડાં તથા ઘા એ બધાં મટી જાય છે. બિહામણુ ભગંદર જળોદર, તરેહ તરેહના મહા વ્યાધિઓની વેદના અને તાવની પીડા એ બધાં દૂર થાય છે. તેમજ ઉધરસ, ક્ષય, ખસ, આંખના રોગ, સન્નિપાત, હક, ગુદામાંના મસા, હેડકી, નારાં, નાસુર, પાઠાં, પેટપીડા, અને દાંતનાં દર્દ, એ બધાં રેગે નાશ થઈ જાય છે. અને ચેર, ભૂત, ડાકિણીઓને ભય પણ કશું નુકશાન કરી શકે નહીં. તથા નિર્ધનીઓને ધન અને વાંઝિયાંઓને પુત્ર પ્રાપ્ત થાય છે. આ સિવાય ગુણ ઘણું છે, પણ તે અપાર હોવાથી કેવળજ્ઞાની વિના આ સિદ્ધચક યંત્રના ગુણ બીજા કોઈ કહી શકે Page #37 -------------------------------------------------------------------------- ________________ હર શ્રીપાળ રાજાનો રાસ. તેમ જ નથી એટલામાં બધું સમજી લે.” આ શ્રીપાળના રાસની રચનામાં સાતમી ઢાળ પૂરી થઈ વિનયવિજયજી ઈચ્છે છે કે-આ રાસ સાંળળનારાઓને ત્યાં મંગલમાળા થજે. –૧૦–૩૨ દેહરા છંદ શ્રી મુનિચંદ્ર મુનીશ્વરે, સિયંત્ર કરી દીધ; ઈહ ભવ પરભવ એહથી, ફલશે વાંછિત સિદ્ધ. શ્રીગુરૂ શ્રાવકને કહે, એ બેઉ સુગુણનિધાન; કઈક અવસર પામિર્યે, સેવ થઈ સાવધાન. ૨ સાતમીના સગપણ સમું, અવર ન સગપણ કેય; ભક્તિ કરે સાતમી તણી, સમકિત નિર્મલ હોય. ૩ પધરાવે આદર કરી, સાતમી નિજ આવાસ; ભક્તિ કરે નવ નવ પરે, આણી મન ઉલ્લાસ. ૪ તિહાં સઘલો વિધિ સાચવે, પામી ગુરૂ ઉપદેશ સિદ્ધચક્ર પૂજા કરે, આંબિલ તપ સવિશેષ. ૫ અર્થ આ પ્રમાણે યંત્રરાજનો વિધિ અને મહાસ્ય કહી સિદ્ધચકજીને યંત્ર તૈયાર કરી મયણાસુંદરીના પતિ ઉંબરાણાના હાથમાં આપી મુનિચંદ્રસૂરીએ આશિર્વચનમાં કહ્યું કે–“તમે બનેની આ યંત્રરાજના આરાધનથી આ ભવમાં અને પરભવમાં ચિંતવેલી તમામ કાર્યસિદ્ધિ સફળ થશે.” પછી તે ગુરૂએ એક ધનાઢ્ય અને ગુરૂભક્ત ધર્મજ્ઞ શ્રાવકને કહ્યું કે –“આ સ્ત્રી પુરૂષ અને સારા ગુણોના ભંડાર સરખાં છે, એમ તેઓનાં ઉત્તમ લક્ષણેથી જાણું છું, જેથી તેઓ થોડા જ વખતમાં જિનશાસનમાં પ્રભાવિક થશે; માટે આવાં મનુષ્ય પુણ્યગે જ કઈક અવસરે હાથ લાગે છે, એમ જાણ એની સાવધાનપણે સેવા કરે. કેમકે સાધમના સગપણ કરતાં બીજું એક સગપણ વધારે વખાણવા લાયક નથી અને સાધર્મિકની ભક્તિ કરવાથી પોતાનું સમકિત નિર્મળ થાય છે.” આ પ્રમાણે ગુરૂનું કહેવું થતાં ગુરૂવચનવિશ્વાસી શ્રાવક તેઓ બન્નેને આદર સહિત પિતાને ઘેર લઈ ગયો અને મનમાં ઉલ્લાસ લાવી તમામ રીતે ભક્તિ કરવા લાગ્યું. તેઓ દંપતી શ્રી સિદ્ધચક્રજીનું પૂજન તથા સારી રીતે આંબિલનો તપ કરતાં હતાં અને તે સંબંધીને તમામ વિધિ ગુરૂની આજ્ઞાને અનુસરી તે પુણ્યવંત શ્રાવક સાચવતો હતે. Page #38 -------------------------------------------------------------------------- ________________ T : છીએ ? કરી પ્રજા પાળ રાજાના પ્રશ્નોના ઉત્તર આપતી મયણાસુંદરી તથા સુરસુંદરી (પાનું ૭) શ્રીપાળકુંવર માતા કમલાદેવીના ચરણમાં નમસ્કાર કરે છે (પાનું ૩૫) Page #39 -------------------------------------------------------------------------- ________________ Page #40 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો. (ઢાળ આઠમીદેશી ચેપાઈ છંદની) આ સુદિ સાતમ સુવિચાર, એલી માંડી સ્ત્રી ભરતાર; અષ્ટપ્રકારી પૂજા કરી, આંબિલ કીધાં મન સંવરી. પહેલે આંબિલ મન અનુકૂલ, રોગ તણું તિહાં દાધું મૂળ; અંતરદાહ સયલ ઉપશમ્યો, યંત્રનવણ મહિમા મન રમ્યો. બીજે બિલ બાહિર ત્વચા, નિર્મળ થઈ જપતાં જિન ચા; એમ દિન દિન પ્રતિ વાધ્યો વાન, દેહ થયે સેવન સમાન. ૩ નવમે આંબિલ થયો નિરોગ, પામી યંત્રનવણ સંગ, સિદ્ધચક્રનો મહિમા જુઓ, સકલ લોક મન અચરિજ હુઓ. ૪ મયણુ કહે અવધારે રાય, એ સવિ સુહ ગુરૂ તણે પસાય; માત પિતા બંધવ સુત હોય, પણ ગુરૂસમ હિતુઓ નહિ કોય. ૫ કષ્ટ નિવારે ગુરૂ ઈહલોક, દુર્ગતિથી વારે પરલોક; સુમતિ હોય સશુરૂ સેવતાં, ગુરૂ દીવો ને ગુરૂ દેવતા. ૬ ધન ગુરુ જ્ઞાની ઘન એ ધર્મ, પ્રત્યક્ષ દીઠો જેનો મર્મ જૈનધર્મ પરશંસે સહ, બેલિબીજ પામ્યા તિહાં બહુ. સાતમેં રોગીના રોગ, નાઠા યંત્ર નવણ સંગ; તે સાતમેં સુખીયા થયા, હરખ્યા નિજ નિજ થાનક ગયા. ૮ અથ–આ પ્રમાણે કરતાં જ્યારે આસો સુદ સાતમ આવી પહોંચી ત્યારે સારા વિચાર સહિત તે સ્ત્રી ભરતારે આંબિલની ઓળી આદરી અને અષ્ટપ્રકારી પૂજા કરી, મનને સંવરભાવમાં કાયમ કરી આંબિલ કરવાં શરૂ કર્યા. પહેલે આંબિલે મનની અનુકૂળતા મુજબ ઉંબરાણાના કોઢરેગનું ૧ લી બળી ભસ્મ થઈ ગયું, એથી શરીર અંદરની બળતરા મટી ગઈ. આમ થવાથી શ્રીસિ ચકજીના યંત્રન્હવણને મહીમા મનમાં રમવા લાગ્યા; કેમકે પ્રતીતિ થઈ આવી, બીજ આંબિલે રૂચિ સહિત વધતા ભાવવડે શ્રીસિદ્ધચક ભગવાનને જાપ જપતાં ઉપરની ચામડી પણ સુંદર થઈ આવી, અને એક પછી એક દિવસ જતાં cવણ પ્રતાપથી શરીર સોનાસરખું નિર્મળ વર્ણવાળું તેજસ્વી બન્યું અને નવમે દિવસે તે યંત્રન્ડવણના સોગથી રૂંવાડામાં પણ રોગનો અંશ રહ્યો નહીં, એથી નિરોગી થયે, Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. એ જોઈને તમામ જેનાર લોકોને બહુ જ આશ્ચર્ય લાગ્યું અને કહેવા લાગ્યા કે “વાહ ! શ્રી સિદ્ધચક્રજીને મહિમા તે જુઓ ! ફક્ત નવ દિવસમાં જ ભયંકર રોગ નાશ થઈ ગ!” પતિને સુંદરતા પ્રાપ્ત થઈ તે જોઈ પતિભક્તિપરાયણ મયણાસુંદરી બેલી કે“હે રાજાજી ! આ બધે સદ્ગુરૂને જ પ્રતાપ છે. જગતની અંદર મા, બાપ, ભાઈ, બેટા વગેરે હિતનાં કરનારાં છે; પણ ગુરૂના સરખાં વગરસ્વાર્થ હિતના કરનાર કઈ પણ છે જ નહીં. ગુરૂ આ જન્મમાં કષ્ટ અને પરજન્મમાં દુર્ગતિમાં પડવું એને બંધ પાડી દે છે. ભલી બુદ્ધિ વડે ગુરૂની સેવા કરવાથી ઉત્તમ પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થાય છે, ગુરૂ દરેક ચીજની જાણ પાડવામાં દીવા સરખા અને ઈષ્ટસિદ્ધિ સફળ કરવામાં દેવસરખા છે. એવા જ્ઞાની ગુરૂને અને તારક ધર્મને ધન્ય છે કે જેનો પ્રત્યક્ષપણે મહિમા જોવામાં આવ્યું, તે તપાસો.” ઈત્યાદિ પરસ્પર વાત થઈ. આ પ્રમાણે બનાવ બનેલ જોઈ મિથ્યાષ્ટિવાળા લેકે પણ જૈનધર્મની ઘણી જ પ્રશંસા કરવા લાગ્યાં અને બહુ જણાં સમકિત પામ્યાં. તેમ જ સાતસો કેઢિયાઓને કોઢ પણ હવણ જળના સ્પર્શથી જતો રહ્યો અને તેઓ સુખિયા થતાં સર્વે ઉંબરાણાની રજા માગી હર્ષ સહિત પોતપિતાને ઠેકાણે ગયા. –૧ થી ૮ એક દિન જિણવર પ્રણમી પાય, પાછા વળતાં દીઠી માય; હરખ ધરીને ચરણે નમે, મયણા પણ આવી તિણે સમે. ૯ સાસુ જાણી પાએ પડે, વિનય કરંતાં ગિરૂઆઈ ચઢે; સાસુ વહુને દે આશીષ, અચરિજ દેખી ધૂણે શીષ. ૧૦ કહે કુંવર માતાજી સુણે, એ પસાય સહુ તુમ વહુ તણે; ગયો રોગ – વાધ્યો રંગ, વળી લો જિનધર્મ પ્રસંગ. ૧૧ સુગુણ વહુ નિર્મલ નિજ નંદ, દેખી માય અધિક આણંદ, નિમ પરે વહુ તે જશ લીધ, સકલ કલા પૂરણ પીઉ કીધ. ૧૨ સુણો પુત્ર કોસંબી સુષ્ય, વૈદ્ય એક વૈદક બહુ ભણે; તેહ ભણી તિહાં જાઉં જામ, જ્ઞાની ગુરૂ મુજ મલિયા તા. ૧૩ મેં પૂછયું ગુરૂચરણે નમી, કર્મ કદથન બહુ ખમી; પુત્ર એક છે મુજ વાલહે, તે પણ કમે રોગે ગ્રહો. તેહ તણો કિમ જાશે રોગ, કે નહિ જાસે પાપ સંગ ? દયા કરી મુજ દાખો તેહ, હું છું તુમ ચરણની ખેહ. ૧૫ ૧૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે. ૩૫ તવ બોલ્યા જ્ઞાની ગુણવંત, મ કર ખેદ સાંભળ વિરતંત; તે તુજ પુત્ર કુષ્ટિયે ગ્રહ્યો, ઉંબરાણો કરી જશ લશે. માલવપતિ પુત્રીયે વર્યો, તસ વિવાહ કુષ્ટિયે કર્યો ઘરણી વયણે તપ આદર્યો, સિદ્ધચક્ર આરાધન કર્યો. ૧૭ તેથી તુજ સુત થયે નિરોગ, પ્રગટયો પુણ્ય તણે સંયોગ; વળી એહથી વધશે લાજ, જીતી ઘણું ભેગવશે રાજ. ૧૮ ગુરુવચને હું આવી આજ, તુમ દીઠે મુજ સરિયાં કાજ; ત્રણે જણ રહે સુખવાસ, લીલ કરે સાતમી આવાસ. ૧૯ સિદ્ધચક્રનો ઉત્તમ રાસ, ભણતાં સુણતાં પૂરે આશ; ઢાલ આઠમી ઈણિ પરે સુણી, વિનય કહે ચિત્ત ધરજો ગુણ. ૨૦અર્થ આવી રીતે આનંદસહ દિવસે ગુજારતાં હતાં અને ધર્મકરણીમાં તલ્લીન રહેતાં હતાં. દરમ્યાન એક દિવસ દંપતી શ્રીજિનેશ્વરદેવનાં દર્શન-ચરણવંદન કરીને પાછાં વળ્યાં. તેવામાં ઉંબરાણાએ પિતાની માતુશ્રીને દિડી, એથી હર્ષ લાવીને તેણે માતાજીના ચરણમાં પ્રણામ કર્યા. એટલામાં મયણાસુંદરી પણ ત્યાં આવી પહોંચી અને પતિને પગે લાગેલા જોઈ પિતાનાં સાસૂજી જાણીને પગે પડી; કેમકે વડીલનો વિનય કરવાથી મેટાઈ પ્રાપ્ત થાય છે. જ્યારે મયણાસુંદરી પગે પડી ત્યારે સાસુએ વહૂને આશિષ આપી અને એકદમ નિરોગતા મળેલી જોતાં નવાઈ પામી માથું ધૂણાવવા લાગી. એ જોઈ કુંવરે કહ્યું “હે માતુશ્રીજી! સાંભળે, મહારે રોગ ગયે, શરીરને રંગ વળે, અને વળી જૈનધર્મનો પ્રસંગ પ્રાપ્ત થયે એ સઘળો પ્રતાપ આ આપની વહૂને જ છે.” આ પ્રમાણે કુંવરનું બોલવું સાંભળી તથા સદ્ગુણી વહૂ અને નિર્મળ શરીરવાળા પોતાના પુત્રને જોઈ માતાને ઘણો જ આનંદ થયે, અને વહૂ પ્રત્યે સાસુ કહેવા લાગી—“હે સુકુલિનિ વધૂ ! બીજાને ચંદ્રમા જેમ દિન દિન ચડતી કળાને થતાં પૂનમને દિવસે સોળ કળાવાળે સંપૂર્ણ થાય, તેમ તે પણ પૂનમની પેઠે તારા પતિને પૂર્ણ કળાવાન કરીને યશ પ્રાપ્ત કર્યો છે.” તે પછી માતાએ વિતક વાત કહેવા માંડી–“હે પુત્ર! મેં કોસંબીનગરની અંદર, વિશેષ વૈદ્યકશાસ્ત્રને ભણેલે એક કુશળ વૈદ્ય છે એવું સાંભળ્યું, તેથી તેને મળવા હું ત્યાં જતી હતી, તે દરમ્યાન માર્ગમાં મને એક જ્ઞાની ગુરૂ મળ્યા, એટલે મેં તે ગુરૂના ચરણમાં નમન કરી પૂછ્યું-“હે ગુરૂરાજ ! મેં કર્મની પીડા બહુ સહન કરી છે! પ્રભુ! મારે એકને એક વ્હાલ પુત્ર છે, છતાં તે પણ નઠારા કર્મના સંગવડે કઢના રોગથી પકડાઈ ગયે Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળે રાજાને રાસ. છે-તે તેને તે રોગ નાશ થશે કે કઈ પાપના સંગને લીધે નહીં (નાશ) થશે? તે દયા કરીને પ્રકાશ કરો. હું આપના ચરણકમળની રજ છું.” જ્યારે મેં આવી દયાજનક સ્થિતિ દર્શાવી ત્યારે દયાસમુદ્ર ગુણવંત જ્ઞાનગુરૂએ દયા કરી કહ્યું- બાઈ! તું દિલગીર ન થતાં તારા પુત્ર સંબંધીની હકીકત સાંભળ. તે તારા રેગી પુત્રને કેઢિઆઓએ અંગીકાર કર્યો અને તેનું ઉંબરાણે નામ સ્થાપન કરી તેમણે યશ મેળવ્યો છે, તેને માળવાના રાજાની પુત્રીએ વર્યો છે અને તે બન્નેનો વિવાહ મહોત્સવ કેઢિયાઓએ કર્યો છે. તેમ જ સ્ત્રીના વચનથી ઓળને તપ આદરી શ્રી સિદ્ધચકજીનું આરાધન કર્યું છે, તેથી તારે પુત્ર રેગ રહિત થયે છે; કેમકે એણે પૂર્વજન્મની અંદર જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેને સંગ પ્રગટ થયું છે. વળી એ શ્રી સિદ્ધચકારાધન વડે એની બહુ જ લાજ-શોભા વધશે અને ઘણા રાજાઓને જીતી રાજ્ય ભગવશે. માટે હવે દિલગીર થવા જેવું કશું નથી.” આ પ્રમાણે જ્ઞાની મહારાજે કહ્યું તેથી તે વચનોને વધાવી લઈ હું અહીં આજે આવી અને તમને જોવાથી મારાં બધાં કામ સફળ થયાં છે. ” આવી રીતે વાતો કરી પછી તે ત્રણે જણ સાધર્મિભાઈની હવેલીએ ગયાં અને તે નિવાસસ્થળમાં લીલા કરતાં સુખ સહિત દિવસે ગુજારવા લાગ્યાં. વિનયવિજયજી કહે છે કે–આ સિદ્ધચકજીના ઉત્તમ રાસની અંદર ધ્યાન રાખી જે શ્રોતાઓ સાંભળે તેઓની ભણતાં અને સાંભળતાં મનની આશાઓ પરિપૂર્ણ થાય છે, માટે હે ગુણિજનો ! આ પ્રમાણે કહેલી શ્રીપાલ રાસની આઠમી ઢાળ કે જે શ્રી સિદ્ધચકજીના પ્રત્યક્ષ માહાસ્યમય છે તે ચિત્તની અંદર ધારી રાખજે. –૯ થી ૨૦ દેહરા છંદ એક દિન જિન પૂજા કરી, મધુર સ્વરે એક ચિત્ત; ચૈત્યવંદન કુંવર કરે, સાસુ વહુ સુણુત. મયણાની માતા ઘણું, દુહવાણી નૃપ સાથ; જવ મયણુ મત્સર ધરી, દીધી ઉંબર હાથ. પુણ્યપાળ નામેં નૃપતિ, નિજ બાંધવ આવાસ; રીસાઈ આવી રહી, મૂકે મુખ નિસાસ. જિન વાણી હિયડે ઘરી, વિસારી દુ:ખ દંદ; આવી દેવ જુહારવા, તિર્ણ દિન તિહાં આણંદ. માયે મયણા ઓળખી, અનુસારે નિજ બાલ; આગળ નર દીઠે અવર, યવન રૂપ રસાલ. Page #44 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલો. કુલપંપણ એ કુંવરી, કાં દીધી કિરતાર; જિર્ણ કુટીવર પરિહરી, અવર કિયો ભરતાર. વા પડે મુજ કૂખને, ધિક ધિક મુજ અવતાર; રૂપસુંદરી ઈણિ પરે ઘણું, રૂદન કરે તેણી વાર. રેતી દીઠી દુ:ખ ભરે, મયણા નિજ માય; તવ આવી ઉતાવળી, લાગી જનની પાય. હરખ તણે સ્થાનક તુમેં, કાં દુ:ખ આણે માય ? દુઃખ દોહગ દૂર ગયાં, શ્રીજિનધર્મ પસાય. નિસિહી કહીને આવીયા, જિણહર માંહે જેણુ; કરતાં કથા સંસારની, આશાતના હોયે તેણ. હવણ રહીયેં છે જિહાં, આ તિણે આવાસ; વાત સયલ સુણજે તિહાં, હોશે હિયે ઉ૯લાસ. તિહાં આવી બેઠાં મલી, ચારે ચતુર સુજાણ; જે દિન સજન મેલાવડ, ધન તે દિન સુવિ ડાણ. મયણાના મુખથી સુણી, સઘળે તે અવદાત; રૂપસુંદરી સુપ્રસન્ન થઈ, હિંયડે હરખ ન માત. ૧૩ અર્થ –એક દિવસ એ ત્રણે જણે જિનેશ્વર દેવની પૂજા કરી મધૂર-મીઠા અવાજ સહિત અને એક ચિત્તથી અગાડી કુંવર અને પાછળ માતા તથા વહૂ એમ મર્યાદાના કમસહ બેસી ત્યવંદન કરવું શરૂ કર્યું, તેમાં બન્ને જણ સાંભળતાં હતાં અને કુંવર ચૈત્યવંદનને પાઠ કહેતું હતું. તે વખતે એવો બનાવ બન્યું કે-જ્યારે પ્રજા પાળ રાજાએ અભિમાનમાં ગર્ક થઈ મયણાસુંદરીને ઉંબરાણાને હાથ સોંપી દીધી હતી ત્યારે મયણસુંદરીની માતા રૂપસુંદરીનું મન બહુ જ દુભાયું, એથી રીસાઈ ચાલી એ જ શહેરની અંદર પુણ્યપાળ નામનો રાજા કે જે તેના ભાઈ થતા હતા તેને ત્યાં આવીને રહી હતી અને પુત્રીને કોઢિયા સાથે વળાવી અવતાર બગાડ્યો, એ બાબતનું દુઃખ હૈયે ચઢી આવતાં વારંવાર નિસાસા નાખતી હતી. પરંતુ તેણીએ જ્યારે જિનેશ્વરદેવની વાણી તરફ શ્રદ્ધા અને નિશ્ચયપૂર્વક ધ્યાન આપ્યું, તો તેણીને “આ અસાર સંસારની સગાઈ સંબંધે દુઃખમાં લીન થઈ ધર્મધ્યાન મૂકી દેવું એ તદ્દન ઘેલછા છે” એવું ભાસ્યું. અને Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. એ વાત હૈયામાં કાયમ કરી દુઃખ ભાવને વિસારી દઈ તે દિવસે જિનમંદિરમાં આનંદ સહિત પ્રભુનાં દર્શન કરવા આવી. મંદિરની અંદર બેઠેલી મયણાસુંદરીને તેણુએ અણુસારેથી ઓળખી; પણ કેઢિઆ ધણી વગર બીજા યુવાન અને સુંદર રૂપવંત નરેને આગળ બેલે દિઠે. એ જોતાં જ ઉદાસીનતામાં લીન થઈ રૂપસુંદરી શાચવા લાગી કે-“એ મારી કૂખમાં આળોટેલ છતાં કુળને કલંક લગાડે એવી દીકરી કેમ નીવડી? હે કીરતાર ! તેં પણ એવી કૂળખાંપણ કુંવરીને મારા પેટે કેમ આપી? કે જેણીએ પંચની સામે વાવેલા કોઢિઆ વરને છોડી દઈ બીજે ધણું કર્યો માટે મારા અવતારને ધિકકાર છે! ધિકકાર છે !! અને આવી ઓલાદ પિદા થતાં મારી કૂખ ઉપર વજ પડી મારો જ નાશ કેમ ન થયો ? ઈત્યાદિ દુઃખભર્યા વિચારમાં ડૂબેલી રૂપસુંદરી જે વખતે બહુ જ રહેતી હતી, તે વખતે મયણાસુંદરીએ પિતાની માને દીઠી. એથી ચિત્યવંદનાદિ સુકૃત્ય પૂર્ણ થતાં ઉતાવળી ઉતાવળી માતુશ્રીની પાસે આવી મર્યાદાયુક્ત પગે લાગીને કહ્યું—હે માતુશ્રીજી ! આ હર્ષના સ્થાનમાં આપ દુઃખ શા સારૂ લાવો છે ? દુઃખ અને દુર્ભાગ્ય તો શ્રીજિન ધર્મ પ્રતાપવડે દૂર જતાં રહ્યાં છે આ પ્રભુમંદિરની અંદર નિરિસહી કહીને આપે અને અમોએ કરાર કર્યો છે. કે હવેથી મંદિર બહાર નીકળતાં લગી સંસારના સઘળા પાપ વ્યાપાર નિસિહી એટલે નિષેધ્યા–દૂર કર્યા છે, માટે બધી બનેલી વાત અહીયાં કહેવાથી એટલે કોઈ પણ સાંસારિક કથાના કહેવાથી ચોરાશી આશાતના પૈકી એક મોટી આશાતના લાગે, એ માટે જ્યાં હાલમાં અમે રહિયે છિયે ત્યાં દર્શન કરી આવ્યા બાદ અમારી સાથે પધારો અને બધી વાત સાંભળો કે જેથી આપના હૃદયમાં આનંદના જ ઉભરા આવશે.” આ પ્રમાણે પુત્રીનું બલવું થતાં શોક દૂર કરી રૂપસુંદરી જિનદર્શન સ્તવનમાં નિમગ્ન બની, અને તે પછી તેઓની સાથે સાથે સાધમ ભાઈના મકાનમાં જઈ પહોંચી. ત્યાં વર વહૂ અને બન્ને વહેવાણો એમ ચારે ચતુરસુજાણ જન આનંદયુક્ત બેઠાં. અહા ! જે દિવસે પોતાના વહાલા માણસને મેલાપ થાય તે દિવસ અને વ્હાણાને ધન્ય છે; કેમકે દુખ સુખની વાતો કરવાનો વખત મળવાથી હૃદયને બહુજ શાંતિ મળે છે ને સંતાપ ટળે છે. (આ કવિ કથન છે.) પછી રૂપસુંદરીએ પુત્રી મયણાસુંદરીના મહોએથી બધી વાત સાંભળી અને આશ્ચર્યકારી બનાવ બનેલે જાણતાં જ તેણીના આત્માને બહુ જ પ્રસન્નતા પ્રાપ્ત થઈ તે એટલા સુધી કે હૈયામાં હર્ષના આંસુ આવ્યા. આવા બનાવથી કયા સમજુ જનને હર્ષ પિદા ન થાય ? –૧ થી ૧૩ ઢાળ નવમી –અધમંડિત ગોરી નાગિલા રે –એ દેશી. વર વહુ બે સાસુ મલી રે, કરે વાહણ વાત રે; કમળા રૂપાને કહે રે, ધન તુમ કુલ વિખ્યાત રે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે. જુઓ અગમગતિ પુણ્યની રે, પુર્વે વંછિત થાય રે; સવિ દુઃખ દૂર પલાય રે, જુઓ અગમગતિ પુણ્યની રે. વહુએં અમ કુલ ઉદ્ધર્યું રે, કીધો અમ ઉપગાર રે; અમને જિન ધર્મ બૂઝવ્યો રે, ઉતાર્યા દુઃખ પાર રે. જુગ ૨ સૂઈ જિમ દોરા પ્રતે રે, આણે કસીદો ઠામ રે; તિમ વહુએં મુજ પુત્રની રે, ઘણી વધારી મારે. જુ. રૂપા કહે ભાગ્યે લો રે, અમે જમાઈ એહ રે; રયણચિંતામણિ સારિખો રે, સુંદર તનું સસ્નેહ રે. જુ. ૪ સુણવા અમ ઈચ્છા ઘણી રે, એહનાં કુલ ઘર વંશ રે; પ્રેમેં તેહ પ્રકાશીયે રે, જિમ હીસું અમ હંસ રે. જુ. ૫ અર્થ-વર, વહુ અને એ બેઉ જણની બન્ને સાસૂ એ ચાર જણ એકાંતમાં બેઠાં હતાં, એ વખતે વાત ચાલતાં બનને વહેવાણો પૈકી ઉંબરરાણાની માતા કમળા મયણાની માતા રૂપાને કહેવા લાગી કે “તમારા પ્રસિદ્ધિ પામેલા કુલને ધન્ય છે ! આ વહૂએ અમારા કુલને ડુબત બચાવી લીધો છે, અમારા ઉપર ઉપકાર કર્યો છે, અમને ચિંતામણિરત્ન સરખા જૈન ધર્મનાં સંસ્કારી કર્યા છે અને અમને દુઃખદરિયામાંથી પેલે પાર ઉતારી આભારી કર્યા છે. તથા જેમ સોયરાને કાબૂમાં લઈ ફૂલ બૂટા વગેરે ભરવાના કામમાં શોભાવંત બનાવી દે છે, તેમ વહૂએ મારા પુત્રને મર્યાદામાં લાવી ઘણી જ લાજ આબરૂ વધારી અમેને ઠેકાણે આપ્યાં છે. માટે ખચિત તમે ધન્યવાદનાં જ પાત્ર છે !!” ઈત્યાદિ મને જ્ઞ વચન સાંભળી રૂપાએ કહ્યું કે—“ અમે પણ અમારા પૂર્વ પુણ્યબળના વેગથી જ ચિંતામણીરત્ન સરખા સુંદર શરીરવંત અને નેહાળ હૃદયવંત આ જમાઈરાજ પામેલ છે; માટે એમના કુલ, વંશ, ઘર, વગેરે બાબતની કથા સાંભળવા અમને બહુ જ ચાહના છે, એ વાતે તમે ઉલ્લાસ સહિત કહી સંભળાવે કે જેથી અમારો આત્મા અતિ પ્રસન્ન –૧ થી ૫ કહે કમળા રૂપા સુણો રે, અંગ અનોપમ દેશ રે; તિહાં ચંપાનગરી ભલી રે, જિહાં નહિ પાપ પ્રવેશ રે. જુવ ૬ તેહ નગરનો રાજિયો રે, રાજગુણે અભિરામ રે; સિંહ થકી રથ જોડતાં રે, પ્રગટ હોશે તસ નામ રે. જુત્ર ૭ થાય.” Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. રાણી તસ કમલપ્રભા રે, અંગ ધરે ગુણ શ્રેણ રે; કંકણદેશ નરિંદની રે, જે સુણિયે લધુ બહેન રે. જુવ ૮ રાજા મન ચિંતા ઘણી રે, પુત્ર નહી અમ કેય રે; રાણી પણ આરતિ કરે રે, નિશદિન ગુરે દોય રે. જુવ ૯ દેવ દેહરડાં માનતા રે, ઈચ્છતાં પૂછતાં એક રે; રાણી સુત જનમ્યો યથા રે, વિદ્યા જાણે વિવેક રે. જુવ ૧૦ નગરલોક સવિ હરખીયાં રે, ઘર ઘર તોરણ ત્રાટ રે; આવે ઘણાં વધામણાં રે, શણગાર્યા ઘર હાટ રે. જુવ રાજા મન ઉલટ ઘણો રે, દાન દિયે લખ કેડી રે; વૈરી પણ સંતોષીયા રે, બંદિખાના છોડી રે. જુ ધવલ મંગલ દિયે સુંદરી રે, વાજે ઢાલ નીસાણ રે; નાટક હોવે નવનવાં રે, મહોત્સવ અધિક મંડાણ રે. જુ. ૧૩ ન્યાતિ સજન સહુ નોતર્યા રે, ભેજન ષટરસ પાક રે; પાર નહીં પકવાનનો રે, શાલિ સુરહાં ધૃત શાક રે. જુવ ૧૪ ભૂષણ અંબર પહેરામણી રે, શ્રીફલ કુસુમ તંબોળ રે; કેસર તિલક વલી છાંટણાં રે, ચંદન ચુઆ રંગરોલ રે. જુના ૧૫ રાજરમણી અમ પાલશે રે, પુણે લહ્યો એ બાલ રે; સજન ભૂઆ મલી તેહનું રે, નામ ઠવ્યું શ્રીપાલ રે. જુ° ૧૬ રાસ રૂડો શ્રીપાલને રે, તેહની નવમી ઢાલ રે; વિનય કહે શ્રોતા ઘરે રે, હાજે મંગલ માલ રે. જુવ ૧૭ અર્થ –કહેવાણની આ પ્રમાણે આતુરતા જાણી કમળા રૂપાને કહેવા લાગી કે– “સાંભળે. જેની બરાબરી માટે, ઉપમા ન આપી શકાય એવા અંગ દેશની અંદર સુંદર ચંપાનગરી છે કે જેમાં પાપ પણ પિસવા પામતું નથી, એવી પુણ્યધામ નગરીમાં રાજાના તમામ ગુણએ કરીને મનોહર સિંહરથ રાજા રાજ્ય કરતો હતો. તેને કમળપ્રભા નામની રાણી કે જે પિતાના શરીરમાં સ્ત્રીને શોભા આપનારા ગુણોની શ્રેણી-સમૂહને Page #48 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે. ૪૧ ધારણ કરનારી હતી, અને તે કોંકણ દેશ–ઠાણાના રાજાની ન્હાની બહેન થતી હતી; પણ પુત્ર વગરની લાંબી જીદગી ગુજરી ગયા છતાં પણ રાજ્યગાદી સંભાળનાર કુંવર થયે નહી, તેથી રાજાના મનમાં ઘણું ફિકર થઈ આવી, અને રાણી પણ એ જ બાબતની ફિકર કરતી હતી. આમ હોવાથી તેઓ રાજારાણું રાત ને દહાડો ઝર્યા કરતાં હતાં. પુત્રપ્રાપ્તિ માટે લેકરૂઢી અને આશાના કાયદા પ્રમાણે દેવદહેરાની માનતાઓ કરતાં-ઈચ્છતાં પૂછતાં કાકતાલીય ન્યાયની પેઠે રાણી સગર્ભા થઈ અને ગર્ભમર્યાદા પૂર્ણ થયેજેમ વિદ્યા વિવેકને જન્મ આપે, તેમ તે રાણુએ એક પુત્રને જન્મ આપે. આથી રૈયત રાજી થઈ અને તે સંબંધીની ખુશાલી જાહેર કરવા પ્રજાજનોએ ઘર ઘર હાટેહાટે તોરણ બાંધ્યાં, વધામણાં લઈને રાજદ્વારમાં ગયાં. રાજાએ પણ ઘડપણમાં દીકરે થવાના લીધે મનમાં ઘણેજ ઉલટ આવતાં કોડે ગમે દાન આપી અર્થિ–વાચક જનોને સંતોષ આપે. દુશ્મનને પણ વૈરની માફી આપી, અને કેદીઓને કેદથી છેડી મૂકી સંતોષ આપે. સુંદર સવાસણ સુંદરીઓ ધવળ મંગળ ગીતો ગાવા લાગી, ઢોલ નોબત વાગવા લાગ્યાં. નવા નવા નાટક થવા લાગ્યા અને અધિક મંડાણ સહિત મેટા મહોત્સવનો સમારંભ થયે. જ્ઞાતિ, સજજન વગેરે બધાંઓને નોતર્યા; ખટરસ ભેજનપાક તૈયાર કર્યા, પાર વગરનાં પકવાન્ન, લાપસી, સારાં દાળભાત તથા વ્રત-શાક એ બધાં બનાવ્યાં અને તેઓને જમાડ્યાં. તે પછી અમૂલ્ય વત્રો, દાગીનાઓની પહેરામણી કરી. પછી નાળિએર, હાર-ફૂલગોટા, પાનબીડાં વહેચ્યાં. કેસર કંકુનાં તિલક કર્યા અને ચંદન–ચૂઆ-ગુલાબજળ વગેરે છાંટી રંગોળ કરી સર્વને ખુશી ખુશી કર્યા. તે પછી કુંવરના પિતાએ કહ્યું કે“આ કુંવર અમે પુણ્યવડે પામ્યા છિયે તથા આ અમારી રાજ્યલક્ષ્મીનું પ્રતિપાલન કરશે માટે તેને લગતું નામ રાખ.” એથી સજજન અને ફઈયે મળીને “શ્રીપાળકુંવર’ એવું નામ રાખ્યું. આ સુંદર શ્રીપાળના રાસમાં નવમી ઢાળ કહી, કવિ વિનયવિજયજી કહે છે કે, આ રાસના સાંભળનારાઓને ત્યાં લીલા લહેર થજે. -૬ થી ૧૭ می દેહરા છંદ પાંચ વરસને જવ ઓ, તે કુંવર શ્રીપાલ; નામ શુલ રોગે કરી, પિતા પહોતો કાલ. શીર ફૂટે પીટે હિયો, રૂવે સકલ પરિવાર; સ્વામી તેં માયા તજી, કુણ કરશે અમ સાર. ગયા વિદેશે બાહૂડે, હાલાં કોઈક વાર; ઘણુ વાટે વોળાવિયા, તે ન મલે બીજી વાર. به ه Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. હેજે હસીને બોલાવતા, જે ક્ષણમાં કઈ વાર; નજર ન મંડે તે સજન, ફૂટે ન હિયા ગમાર. ૪ નેહ ન આણ્યો માહરે, પુત્ર ન થાપ્યો પાટ; એવડી ઉતાવળ કરી, શું ચાલ્યા ઈણ વાટ ! રોતી હિયડે ફાટતે, કમલા કરે વિલાપ; મતિસાગર મંત્રી તિસેં, ઈમ સમજાવે આપ. હવે હિયડું કાઠું કરી, સકલ સંબાહા કાજ; પુત્ર તુમારો નાનડે, રતાં ન રહે રાજ. કમલા કહે મંત્રી પ્રતેં, હવે તમે આધાર; રાજ્ય દેઈ શ્રીપાલને, સફલ કરો અધિકાર. અર્થ –પુત્ર શ્રીપાળ લાલન પાલન સાથે જ્યારે પાંચ વર્ષને થયે ત્યારે તેને પિતા અસાધ્ય-સન્નિપાત શૂળ રોગના લીધે મરણ પામે. એથી તમામ સગાં વ્હાલાં અને સંબંધી વગેરે લેકે સેવા પીટવા-માથું કૂટવા લાગ્યા, અને કહેવા લાગ્યાં કે-“હે સ્વામી! તમે માયા તજી દીધી તે હવે અમારી સાર સંભાળ કેણ કરશે ? જે પરદેશ ગયા હોય તે તે ફરીને પાછા આવે છે; પણ જે આ લાંબી વાટે વેળાવ્યા તે ફરી બીજી વાર પાછા આવીને મળતા જ નથી.” આ પ્રમાણે બધાં બેલી વિલાપ કરતાં હતાં, અને કમળા તે અત્યંત વિલાપ કરતી પિતાના હૃદયને ઠપકે દેતી હતી કે-“હે ગમાર હૈડા! જે પિતાના નાથ ક્ષણે ક્ષણે સ્નેહ સહિત હસીને કેઈક વખત બોલાવતા હતાં અને અત્યારે તે જ નાથ આટલે વિલાપ સાંભળતાં છતાં પણ સ્વામી નજર પણ માંડતા નથી; તો પણ તું બેશરમા! ફાટીને કકડા થઈ જતું નથી, એથી તને પણ ધિક્કાર છે ! હે નાથ ! મારી સાથે નેહ પણ હૈડે ન ધર્યો, પરંતુ પિતાના અપાર પ્યારા પુત્રને રાજ્યગાદી સંપ્યા વગર જ અધવચ રઝળતો મહેલી ચાલ્યા જવા માટે આટલી બધી ઉતાવળ કરી એ લાંબી વાટે શા માટે સિધાવી ગયા ! ! ” વગેરે વગેરે છાતી ફાટ રૂદન કરતી કમળા વિલાપ કર્યા કરતી હતી. એ વખતે મતિસાગર પ્રધાન ત્યાં આવીને એવી રીતે રાણીને સમજાવવા લાગ્યો કે–“રાજમાતા ! હવે હૈયું કઠણ કરીને તમામ રાજકાજની લગામ હાથમાં લે; કેમકે કુંવરજી હજી સગીર વયના-ન્હાના છે, માટે આમ રેયાં કર્યોથી રાજ્યની સલામતી નહીં જળવાઈ શકાય.” મંત્રીનાં યોગ્ય વચન સાંભળી કમળપ્રભાએ કહ્યું “વિચક્ષણ પ્રધાનજી ! હવે તમે પોતે જ અમને આધાર આપનાર છે, માટે શ્રીપાળને રાજતિલક કરી એની આણ વાઈને અમલમાં લાવવાનો અધિકાર સફળ કરે.” –૧ થી ૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ = ખંડ પહેલે. ૪૩ ઢાળ દશમી-રાગ રામગ્રી વા મારૂ. જગતગુરૂ હીરજી રે—એ દેશી. મૃતકારજ કરી રાયનાં રે, સકલ નિવારી શક; મતિસાગર મંત્રીસરે રે, થિર કીધાં સવિ લોક. દેખો ગતિ દેવની રે. દેવ કરે તે હોય, કુણે ચાલે નહીં રે. રાજ ઠવી શ્રીપાલને રે, વરતાવી ત: આણ; રાજકાજ સવિ ચાલ રે, મંત્રી બહુ બુદ્ધિ ખાણું. દે. ૨ ઈશુ અવસર શ્રીપાલને રે, પીતરીઓ મતિ મૂઢ, પરિકર સઘળો પાલટી રે, ગૂઝ કરે ઈમ ગૃઢ. દેખો૦ ૩ મતિસાગરને મારવા રે, વળી હણવા શ્રીપાલ; રાજ લેવા ચંપા તણું રે, દુષ્ટ થયો ઉજમાલ દેખાવ ૪ કિમહિક મંત્રીસર લહી રે, તે વૈરીની વાત; રાણીને આવી કહે રે, નાસ લેઈ મધરાત. દેખ૦ ૫ જે જાશો તો જીવશો રે, સુત જીવાડણ કાજ; કુંવર જે કુશલ હશે રે, તો વળી કરશો રાજ દેખો ૬ અર્થ–પછી રાજાનો છેલ્લો સંસ્કાર મૃતકારજ વગેરે કરી સઘળો શોક દૂર કરીને મતિસાગર મંત્રીશ્વરે રૈયતને હૈયાધારણ આપી સ્થિર કરી. કવિ શ્રોતાજનેને, અને રહેવાણ વહેવાણને કહે છે કે-“કર્મની કેવી વિષમ ગતિ છે તે જુઓ ! જે કર્મ કરે છે તે જ થાય છે, પણ તેમાં કેઈનું ડહાપણ ચાલતું જ નથી--અગર તેના ઉપર કેઈનું જોર પણ ચાલતું નથી. ” પછી રાજગાદી ઉપર શ્રીપાળરાજાને બેસાડી પોતાના રાજ્યમાં બધે તેની આણને ઢઢેરે ફેરવ્યું, અને તે પછી તે બહુ બુદ્ધિનિધાન પ્રધાન કુલ રાજ્યકારોબાર ચલાવવા યત્નવાન થયું. એ અરસા દરમ્યાન શ્રીપાળરાજાને મૂઢ મતિવાળો પિત્રાઈ કાકે અજીતસેન હતા, તેણે શ્રીપાળરાજાના લશ્કર-સામંત વગેરે તમામને લાંચ આપી, ખટપટ વડે શંકાએ, ભય, વગેરે પેદા કરી ફૂટ કરાવી કોઈ ન જાણું શકે તેવી છુપી મસલત ચલાવીને ફેરવી નાખ્યા; તથા એ પણ નિશ્ચય કરી દીધું કે મતિસાગર પ્રધાનને અને શ્રીપાળરાજાને ઠાર કરી ચંપાનગરીનું રાજ્ય લઈ લેવું. પરંતુ તેઓનાં આયુષ બળવાન્ હોવાથી છુપા જાસુસ મારફત તે શત્રુના દાવ સંબંધી વાતની ખબર મહિસાગરને મળી; એટલે તાબડતોબ પ્રધાને રાજમાતાને આવી જાહેર કર્યું કે–“રાજમાતા ! અછત Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. સેનના કાવતરાથી આપણું લશ્કર તમામ બદલી બેઠું છે, અને આપને અને બાળરાજાને તથા મને ઠાર મારી રાજ્ય પડાવી લેવાનું નક્કી થઈ ગયું છે માટે આપ બાળરાજાને લઈ મધરાતે દિલ ચાહે ત્યાં જીવ લઈ નાસો. બાળરાજાને જીતાડવા માટે એમ નાસવાની જરૂર જ છે, જે બાળરાજા કુશલ રહેશે તે વળી ચંપાનગરીનું રાજ્ય–તખ્ત હાથ કરવાનો વખત આવશે; માટે આપ કોઈ ન જાણે તેવી રીતે બાળરાજા સહિત પલાયન કરી જાઓ એટલે પછી મારા જીવને બચાવવાની જ પંચાત રહી તે હું કરી લઈશ. –૧ થી ૬ રાણી નાઠી એકલી રે, પુત્ર ચડાવી કેડ; ઉવટે ઉજાતી પડે રે, વિસમી જિહાં છે વેડ. દેખે ૭ જાસ ઝડેઝડ ઝાંખરાં રે, ખાખર ભાખર ખેહ, ફણિધર મણિધર જ્યાં ફરે રે, અજગર ઉદર ગોહ. દેખ૦ ૮ ઉજડે અબલા રડવડે રે, રમણી ઘોર અંધાર; ચરણે ખૂચે કાંકરા રે, ઝરે લોહીની ધાર. દેખ૦ ૯ વરૂ વાઘ ને વરઘડાં રે, સર કરે શીયાલ; ચાર ચરડને ચીતરા રે, દિયે ઉછળતી ફાલ. દેખો૧૦ ધૂ ઘૂ ઘૂ ઘૂઅડ કરે રે, વાનર પાડે હક; ખલહલ પરવતથી પડે રે, નદી નિઝરણાં નીક. દેખાવ ૧૧ બળિયું બેઉનું આઉખું રે, સત્ય શિયલ સંઘાત; વખત બલી કુંવર વડે રે, તિણે ન કરે કેઈ ઘાત. દેખ૦ ૧૨ ચણહિંડોળે હિંચતી રે, સૂતી સેવન ખાટ; તસ શીર ઈમ વેળા પડી રે, પડો દેવ શિર દાટ. દેખો. ૧૩ અર્થ –આ પ્રમાણે ભયંકર મામલે મચેલે જાણ પ્રધાનની નિમકહલાલી માટે ધન્યવાદ આપી સમયને માન આપવા રાજમાતા મધરાતની વખતે બાળરાજાને કેડમાં બેસાડી એકલી જ નાસી છૂટી. અને કેઈને જલદીથી પત્તો ન લાગે એટલા માટે ભયંકર જંગલને રત હાથ . તે ઉજડ જંગલમાં સરખટ, ડાભ, કાસ વગેરેનાં ભોથાં અને કાંટાળા ઝાડાનાં ઝાંખરાં બહુ જ હતાં, તથા ખાખરાઓનું જંગલ અથવા પડેલાં પાંદડાંઓને ખાખયડો, પહાડની ટેકરીઓ, ડુંગરની ભણો, વગેરેની પણ જ્યાં બહુ છત હતી, ફણિ વાળા તેમજ મણિવાળા સ ફર્યા કરતા હતા. અજગર, જંગલી ઉંદર, પાટલાચંદન ઘે, Page #52 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે. –૭ થી ૧૩ વગેરે ઝેરી ઓની પણ જ્યાં પુષ્કળ હરફર હતી એવા ઉજડ માગે ભયંકર અંધારી રાતમાં ઉઘાડે પગે બિચારી રાજમહેલમાં રહેનારી છતાં પણ વિપત્તિને તાબે પડેલી અબળા રડવડ્યા કરતી હતી; એથી કમળ પગમાં કાંટા કાંકરાઓના ભેંકાવાથી લેહીની ધારાઓ ચાલ્યા કરતી હતી, પણ તે વખતે તેણીની કોને દયા આવે તેમ હતું? એ માર્ગમાં તે વરૂ, વાઘ, વાયડાં, ચીતરા, વગેરે ભયંકર શબ્દ કરતાં તળાપ મારી રહેલાં હતાં, શીયાળવાં શોરબકોર કરી રહ્યાં હતાં, ચોર, ધાડપાડુ, ભૂત, વગેરે પણ ભટક્યા કરતા હતા, ઘુવડ ઘૂ ઘૂ ઘૂ શબ્દથી ભય આપી રહ્યા હતા, વાંદર હકાક કરતાં હતાં, અને પર્વત ઉપરથી પડતાં પાણીનાં ઝરણાં, નીકેનો ખળભળાટ શબ્દ થઈ રહ્યો હતો. જો કે આવી ભયાનક જગ્યા હતી; છતાં બન્ને જણનું આયુષ્ય બળિયું હતું, તથા તેમની સંગાથે સત્ય અને શીળ એ બે જાગતી તિરૂપે મહાન બળવાન વળાવા હતા, અને માટે ભાગ્યશાળી કુંવર હતો, એથી તે પ્રાણઘાતક પ્રાણી વગેરે કઈ દુખિયારી રાજમાતા અને બાળરાજાને અડચણ કરી શકતાં ન હતાં. હા ! જે રાણી રત્નજડિત હીંચોળાખાટમાં હીંચતી હતી, અને સોનાના પલંગ ઉપર સૂઈ રહેતી હતી તે રાણીને માથે જ આવી એક રંક માણસના સરખી વેળા આવી પડી; માટે કવિ કહે છે કે એ કર્મને માથે ધૂળનો દાટ વળે ! રડવડતાં રણી ગઈ રે, ચઢી પંથ શિર શુદ્ધ; તવ બાલક ભૂખ્યો થયા રે, માંગે સાકર દૂધ. દેખો. ૧૪ તવ રોતી રાણી કહે રે, દૂધ રહ્યાં વત્સ દૂર; જે લહિયે હવે કૂકશા રે, તો લહ્યાં દૂર કપૂર. દેખો. ૧૫ હવે જાતાં મારગ મલી રે, એક કુટીની ફેજ, રેગી મલીયા સાતમેં રે, હીંડે કરતા મોજ. દેખો. ૧૬ કુષ્ટિમેં પૂછયા પછી રે, સહેલ સુણાવી વાત; વળતું કુટી ઈમ કહે રે, આરતિ મ કરે માત. દેખ૦ ૧૭ આવી અમ શરણે હવે રે, મન રાખે આરામ; એ કઈ અમ જીવતાં રે, કેઈન લે તુમ નામ. દેખ૦ ૧૮ વેસર આપી બેસવા રે, ઢાંકી સઘળું અંગ; બાલક રાખી રસોડમાં રે, બેઠી થઈ ખડંગ. દેખર ૧૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળરાજાના રાસ. અઃ—આ પ્રમાણે આથડતાં ભટકતાં રાત પૂરી થઈ, અને પ્રભાત થતાં ધારી રસ્તે હાથ લાગ્યા. એટલામાં શ્રીપાળકુવર ભૂખ્યા થવાથી દૂધ સાકરની માગણી કરી. આ શબ્દો સાંભળતાવેંત જ રાજમાતાનું હૈયું ભરાઈ આવ્યુ, અને આંખ્યામાંથી ચેાધારાં ચાલતાં ઊન્હાં આંસુડાં સાથે કહેવા લાગી કે-“ વ્હાલા દીકરા ! દૂધ સાકરને, અને આપણે તે હજારા ગાઉનાં છેટાં પડી ગયાં છીએ; માટે તેની આશા છેડી દો. હવે તે આપણને ફૂંકશા ખાવાને મળી આવે તે તેને ખરાસ સહિત ઉત્તમ ભાતનાં ભોજન મળ્યાં છે એમ માની લેવાનું છે; કેમકે અત્યારે આપણે નિરાધાર છિયે ! ” એમને એમ આગળ ચાલવા માંડ્યુ' અને ચાલતાં ચાલતાં થાડે છેટે કાઢીઆએની એક ફેાજ મળી, તથા તેએ સાતસાએ જણ એક સરખા હાવાથી મેાજ મ્હાલતા ચાલ્યા જતા હતા; એ લેાકેાના દેખાવ ઉપરથી કાઈ મહાન્ ખાનદાન ઘરની ખાઈ હાવા છતાં ભય અને દુઃખથી દબાયલી છે એવું માની તેણીને એ સંબંધી પૂછ્યુ.. એટલે તેણીએ જે સત્ય હતું તે બધુ' કહુ તેઓને આશા માગ્યા. એ સાંભળી તે કાઢીઆઓએ દયા લાવી કહ્યું માજી ! જો તમારી એવી જ ઈચ્છા છેતેા બેલાશક અમારી સાથે રહેા અને તે ચિંતા છેડી દો. અમારા જીવતાં લગી તેા તમારૂ કાઈ હવે નામ દઈ શકશે નહિ. બધા રાજવશી-ક્ષત્રીપુત્ર છિયે વગેરે વગેરે કહી તેણીને એક ખચ્ચર બેસવા માટે આપ્યું અને પુત્રને ખેાળામાં રખાવી, ચાદરથી સઘળું અંગ ઢાંકી દેવરાવી પુરૂષની પેઠે ખડગ-અક્કડ હુશીઆરી સાથે બેસાડી. * કે બધી અમે —૧૪ થી ૧૯ જેક દેખા અહવે આવ્યા શેાધતાં રે, વૈરીના અસવાર; કઇ સ્ત્રી દીઠી ઇહાં રે, પૂછે વારેવાર. કાઈ હાં આવ્યું નથી રે, જૂઠ મ ઝંખા આળ; વચન ન માનેા અમ તણું રે, નયણે જુએ નિહાળ. દેખા॰ ૨૧ જો જોશેા તેા લાગશે રે, અંગે રેગ અસાધ; નાઠા ખીહિતા બાપડા રે, વલગે રખે વિરાધ. દેખા કુષ્ટિ સંગતિથી થયા રે, સુતને ઉંબર રોગ; માડી મન ચિંતા ધણી રે, કઠિન કરમના ભાગ. દેખા પુત્ર ભળાવી તેહને રે, માતા ચલી વિદેશ; વેદ્ય આષડ જેવા ભણી રે, સહેતી ધણા કલેશ. દેખા॰ જ્ઞાનીને વચને કરી રે, સયલ ફલી મુજ આશ; તેહ જ હું કમલપ્રભા રે, આ બેઠી તુમ પાસ. દેખા॰ ૨૦ ૨૨ ૨૩ ૨૪ ૨૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે. રાસ રૂડે શ્રીપાલને રે, તેહની દશમી દ્વાલ; વિનય કહે પુર્વે કરી રે, દુઃખ થાયે વિસરાલ. દેખ૦ ૨૬, અર્થ –એટલામાં તે શત્રુ અજીતસેનના સવારે તેણીની જશેધ કરતા કરતા ત્યાં જ આવી ચડ્યા. અને તે કોઢીઆઓને વારે વારે પૂછવા લાગ્યા કે “અહીયાં કોઈ એક બૈરીને જતાં જોઈ છે? બેલે તે ખરા, જોઈ છે?” આમ આતુર વૃત્તિથી તેઓને પૂછતાં જોઈ કેઢીઆઓએ જવાબ વાળે કે–“અહીયાં તે કઈ આવ્યું ગયું દીઠું નથી. નાહક જૂ હું કલંક ચડાવા જેવું પૂછી પૂછી મગજમારી શા સારૂ કરી રહ્યા છે ? જો તમને અમારા બલવા ઉપર ભરોસો ન આવતા હોય તે અમારા ટેળામાં ફરી ફરીને તપાસી લે; પણ તપાસતાં પહેલાં એટલું ખાસ યાદ રાખજો કે અમે સાતસોએ ઉડતા ચેપી કઢગથી પકડાયેલા છિયે, માટે અમારા ટોળામાં અમારા જેવું જ કેઢિયું થવું હોય તે જ દાખલ થો.” આ પ્રમાણે તેઓની વાત સાંભળી કે તુરત ડરી જીવ લેઈ તે બાપડા પેટુડિયા સવારે નાસવા જ લાગ્યા અને વારે વારે ચમકવા લાગ્યા કે “ રખેને આપણને એ રેગને ચેપી પવન લાગી જતાં રંગ વળગી ન પડે!” કેઢીયાઓની સેબતથી બાળરાજાને તુરત ઉંબર નામને કોઢ લાગુ થઈ પડ્યો, એ જોઈ અનાથ માતાના મનમાં દુઃખને પાર રહ્યો નહિ, વારે વારે નિઃશ્વાસ નાખી મનમાં બબડ્યા કરતી હતી કે-“મારા પણ કઠણ કરમના ભંગ છે.” વગેરે વગેરે મહા ચિંતાને સ્વાધિન થવાથી દુઃખથી વધારે દબાઈ ગઈ છતાં પણ તેણીએ કેટલાંક વર્ષ તે જ સ્થિતિમાં દિવસો ગુજાર્યા. પરંતુ આખર તેણી એ વિચાર ઉપર આવી કે-“ઉપાય મેળવી રોગ મટાડવા યત્ન તે કરે જ જોઈએ! કઈ ચિંતા કરવાથી કે રોવાથી રેગ ને દુખ મટતાં જ નથી.” એવા નિશ્ચય ઉપર આવી બાળરાજાને દેવા લાયક ભલામણ દઈ, તે વિશ્વાસુ કુષ્ટિમંડળને સેંપી પિતે પરદેશમાં રખડી રઝળી કઈ વૈદ્ય પાસેથી ઔષધ, ટુચકા વગેરે હાથ કરી લેવા નીકળી પડી. આગળ ચાલતાં વચમાં એક જ્ઞાની ગુરૂને પૂછતાં આનંદના સમાચાર મળ્યા, જેથી તુરત અહીં આવી અને જે દુઃખિયારી બાળરાજાની રાજમાતા કમળપ્રભા હતી તે જ હું પોતે, તમારી પાસે બેઠેલી છું.” આ સુંદર શ્રીપાલના રાસની અંદરના પ્રથમ વિભાગ–ખંડમાં આ દશમી ઢાલ પૂર્ણ થઈ. વિનયવિજયજી કહે છે કે-પુણ્યના બળવડે કરીને તમામ દુઃખ નાશ થઈ જાય છે, માટે શ્રોતાજન ! જેમ બને તેમ નવ પ્રકારથી પુણ્ય ઉપાર્જન કરો, કે જેથી તમારાં પણ કંઈ દુઃખ હશે તે નાશ થશે. –૨૦ થી ૨૬ દેહરા છંદ રૂપસુંદરી શ્રવણે સુણી, વિમલ જમાઈ વંશ, હરખું હિયડે ગહગહી, ઈણિી પરે કરે પ્રશંસ. Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. વખતવંત મયણા સમી, નારી ન કો સંસાર; જેણે બેઉ કુલ ઉદ્ધર્યા, સતિ શિરોમણી સાર. વર પણ પુર્વે પામી, નરપતિ નિર્મલ વંશ; પુત્ર સિંહરથ રાયને, ક્ષત્રિયકુલ અવતંસ. રૂપસુંદરી રંગે જઈ, વાત સુણાવી સોય; નિજ બંધવ પુણ્યપાલને, તે પણ હરખીત હોય. ચતુરંગી સેના સજી, સાથે સબલ પરિવાર; તેજી તુરિય નચાવતા, અવલવેષ અસવાર. રતન જડિત ઝલકે ઘણાં, ધર્યા સૂરિયાં પાન; ઢોલ નગારાં ગડગડે, નેજા ફરે નિશાન. ભાણેજી વર જિહાં વસે, તિહાં આવ્યા તત્કાલ; નિજ મંદિર પધરાવવા, પુણ્યવંત પુણ્યપાલ. અર્થ –આ પ્રમાણે કમળપ્રભા રાજમાતાના મુખથી કહેલી હકીકત સાંભળીને, તથા જમાઈને પવિત્ર-ઉત્તમ વંશ જાણીને રૂપસુંદરીના હૃદયમાં હર્ષ ઉભરાઈ આવ્યો. એથી ઉત્તમ પ્રશંસાનાં વચને કહેવા લાગી કે-“આ જમાનામાં આ મયણાસુંદરી સરખી બીજી કઈ મહા ભાગ્યવંત સ્ત્રી નથી, એમ કહું તો પણ ગેરવાજબી ગણાશે નહીં, કેમકે એણીએ પીયર અને સાસરાના કુળને પુનરોદ્ધાર કર્યો છે, તેમ જ પુણ્યની પ્રબળતા વડે જ પતિ પણ નિર્મળ વંશમાં ક્ષત્રિય કુળના મુકુટ સરખા સિંહરથ રાજાના કુંવરજીને પામી છે. ધન્ય છે એણના પુણ્યને ! અને ધન્ય છે એણીની ધર્મ દઢતાને !” ઈત્યાદિ પ્રશંસાવાકય કહી ત્યાંથી ઉઠી ઊભી થઈ ગ્ય શબ્દોમાં પિતાને પીયર જવાનું સૂચવી રૂપસુંદરી રંગ સહિત રવાના થઈ. અને પીયરમાં જઈ પિતાના ભાઈ પુણ્ય પાળને તેણીએ બધી વાત કહી સંભળાવી એથી તે પણ બહુ રાજી થયે. તથા તે પુણ્યવંત ભાણેજેજમાઈને પિતાના મહેલમાં પધરાવવા માટે હાથી ઘોડા રથ ને દિલનું લશ્કર તૈયાર કરી ઘણા પરિવાર સહિત તેજી કતલ ઘોડાઓને નચાવતા સુંદર પોષાકવાળી સવારે, અને રત્ન જડેલ ઝળકતી ઘણી સૂર્યમુખીઓ, ગડગડતાં ઢોલ નગારાઓના નાદ તથા ફરકતાં પંચરંગી તેજી નિશાન સહિત ભારે દમામથી ચાલતો ચાલતો જ્યાં ભાણેજ જમાઈ રહેતો હતો ત્યાં તુરત પુણ્યપાળ આવી પહોંચ્યા. –૧ થી ૭ Page #56 -------------------------------------------------------------------------- ________________ Page #57 -------------------------------------------------------------------------- ________________ હાથીની અંબાડીમાં બેસી મામાજી પુણ્યપાળ રાજાને ત્યાં જતા શ્રીપાળકુંવર (પાનું ૪૯) ધવલશેઠના સૈન્ય સાથે યુદ્ધ કરતા શ્રીપાલકુમાર (પાનું ૬૮). Page #58 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલે. ઢાળ અગિયારમી-રાય કહે રાણી પ્રત્યે સુણ કામિની રે–એ દેશી. આવો જમાઈ પ્રાહુણ, જયવંતાજી, અમ ઘર કરો પવિત્ર, ગુણવંતાજી; સહુને અરિજ ઉપજે, જળ સુણતાં તુમ ચરિત્ર. ગુ. ૧ ગજ બેસારી ઉત્સવે, જ૦ પધરાવવા નિજ ગેહ, ગુર માઉલ સસરે પુર, જળ ભેગ ભલા ધરી નેહ. ગુ૦ ૨ એક દિન બેઠા માળિયે, જ. મયણ ને શ્રીપાલ; ગુ. વાજે ઈદે નવનવે, જ્ય૦ માદલ ભુગલ તાલ. ગુ૦ ૩ રાય રાણી રંગે જુવે, જય૦ થેઈ થઈ નાચે પાત્ર; ગુર ભરત ભેદ ભાવું ભલા, જ્ય૦ વાળે પરિપરિ ગાત્ર. ગુ૪ અર્થ–રાજરીત પ્રમાણે શ્રીપાળ કુંવરને મળી પુણ્યપાળ મામોજી કહેવા લાગે કે-“હે જયવંત અને ગુણવંત પણ જમાઈરાજ ! મારી સાથે પધારી મારા મકાનને પાવન કરે. હે જયવંતા જમાઈજી! આપનું ચરિત્ર સાંભળતાં જ બીજાં સઘળાઓને આશ્ચર્ય ઉત્પન્ન થાય તેમ છે, તો મને સર્વ કરતાં આનંદાશ્ચર્ય ઉત્પન્ન થાય એ સંભવિત જ છે, માટે હવે આપ મારે ત્યાં જ તુરત પધારે.” આ પ્રમાણે પ્રેમ પૂર્ણ વચન સાંભળીને તે હકીકત પોતાના સાધર્મિ બંધુને જણાવી ત્યાં જવા માટેનો વિચાર પૂછયે અને તેની જ્યારે ખુશાલી સહિત ઈચ્છા જણાઈ એટલે શ્રીપાળકુંવરે પુણ્યપાળ રાજાની માનપૂર્વક માગણી સ્વીકારી. મામાજીએ ભાણેજીવરને હાથીને હોદ્દામાં બેસારી મેટા ઉત્સવ સહિત પિતાની હવેલીમાં પધરાવ્યા. એક દિવસ શ્રીપાળ કુંવર અને મયણાસુંદરી હવેલીને ઝરૂખામાં બેઠાં બેઠાં પિતાની આગળ જુદા જુદા રૂપના તેડા, મહેરા ને સુરાવટ સહિત વાગતાં મૃદંગ, ભુંગળ, તાલ વગેરે વાજી, તથા બત્રીસે પ્રકારના નાટકના સરસ ભેદભાવને જાણનારી પ્રવીણ નાયકાઓ કે જે જુદી જુદી ખુબીથી પિતાના તાલીમ લીધેલાં અંગોપાંગ વાળી જૈ જૈ નાચ કરતી હતી તે રાજા રાણી રંગ સાથે જોતાં હતાં. –૧ થી ૪ ઈણિ અવસર રવાડીથી, જ્ય૦ પાછો વળિયો રાય; ગુણ નૃત્ય સુણી ઊભો રહ્યો, જ્ય, પ્રજાપાલ તિણ થાય. ગુ. ૫ સુખ ભોગવતાં સ્વર્ગનાં, જ્ય, દીઠાં સ્ત્રી ભરતાર; ગુણ નયણે લાગ્યો નિરખવા, જય ચિત ચમકે તિણી વાર. ગુરુ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રીપાળ રાજાનેા રાસ. તતક્ષણુ મયણા આળખી, જય૦ મન ઉપન્યા સતાપ; ગુ અવર કોઈ વર પેખિયા, જય હૈ હૈ પ્રગટયું પાપ. કિધિક ક્રોધ તણે વશે, જય॰ મેં અવિચાયુ કીધ; ગુ મયણા સરખી સુંદરી, જય૦ કાઢીને કર દીધ. ગુણ ૮ એ પણ હુઈ કુળખ પણી, જય॰ મુજ કુલ ભરિયા છાર; ગુરુ પરણ્યા પ્રીતમ પરિહરી, જય” અવર કિયા ભરતાર. ૩ ૯ અઃ—આ સમય દરમ્યાન, રયવાડી ગએલા પ્રજાપાળ રાજા પાછેં વળતાં ત્યાં આવી ચડયો તે વખતે રાગ ર'ગની ધમાલ મચી રહી હતી તે સાંભળવા–જોવા મન લલચાતાં સવારી થંભાવી ઊભા રહ્યો, અને પેાતાની ઝરૂખા તરફ નજર જતાં તેણે સ્વર્ગના દેવાની પેઠે સુખ અનુભવતાં સ્ત્રી ભરતારને બેઠેલાં જોયાં. જ્યારે તેની તરફ નજર ચેાટાડીને ધ્યાન દીધું ત્યારે તે પેાતાના ચિત્તમાં ચાંકી ઉડચો; કેમકે તે ધણી ધણીઆણીના જોડલામાંની સ્ત્રી મયણાસુંદરી જ છે એમ તુરત તેને એળખાણ પડી. એથી તેના મનમાં સંતાપ પેદા થયેા; કારણ તેણીની જોડમાં પતિનું માન મેળવનારા પોતે વરાવેલા સિવાયના અન્ય પુરૂષ દીઠા. એ જોતાં જ તે શોકસમુદ્રમાં ગ થઈ શેાચવા લાગ્યે કે“ હાય ! હાય ! આખરે પાપ ખુલ્લુ પડયુ !! અને મેં પણ ગુસ્સાને તાબે થઈ વગર વિચાર્યું પગલું ભર્યું કે, જે મયણા સરખી સુંદરીને કાઢીયાને હાથ સોંપી હતી !! અરે ! મેં તે વગર વિચાર્યું કર્યું; પણ એણીએ પણ લાંછન લગાડે એવું નીચે પગલું ભરી મારા કુળને રાખમાં રગદોળવા પરણ્યા પતિને પડતા મેલી ખીન્ને ધણી કર્યાં. —૫ થી ૯ ઋણી પર ઊભા ઝૂરતા, જય॰ જવ દીઠા તે રાય; ગુણ૦ પુણ્યપાલ અવસર લહી, જય૦ આવી પ્રણમે પાય. ૩૦ ૭ રાજ પધારો મુજ ધરે, જય૦ નુ જમાઈ રૂપ; ગુ૦ સિદ્ધચક્ર સેવા ફૂલી, જય॰ તે કહ્યું સકલ સ્વરૂપ. રાયે આવી આળખ્યા, જય૦ મુખ ઇંગિત આકાર; ગુણુ॰ મન ચિતે મહિમાનિલા, જ૦ જૈનધર્મ જગસાર. ૩૦ ૧૦ ૩૦ ૧૧ ૩૦ ૧૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૧ ખંડ પહેલે. મયણા તે સાચી કહી, જ્ય. સભા માંહે સવિ વાત; ગુરુ મેં અજ્ઞાનપણે કહ્યું, જ્યતે સઘળું મિથ્યાત. ગુરુ ૧૩ મેં તુજ દુઃખ દેવા ભણી, જય૦ કીધો એહ ઉપાય; ગુરુ દુઃખ ટળીને સુખ થયું, જ્ય. તે તુજ પુણ્ય પસાય. ગુ. ૧૪ અર્થ–પ્રજાપાળ બહેનીને ઝરતો જોવામાં આવતાં જ પુણ્યપાળે સમય સાનુકૂળ જેઈ પ્રજાપાળના ચરણમાં નમન કરી વિનવ્યું-“મહારાજ ! મારી હવેલીમાં પધારી જમાઈનું રૂપ તો જુઓ, તેમ જ ગુરૂકૃપાના ફળરૂપ શ્રી સિદ્ધચક્રજી મહારાજના આરાધનની સેવા ફળી છે, તે વૃત્તાંતથી વાકેફ થાઓ; કેમકે તે જાણવા જેવો છે.” એમ કહી તેણે ટુંકાણમાં તે સંબંધી કુલ હકીકત કહી સંભળાવી. એથી પ્રજાપાલ ચકિત થઈ ગયો અને તુરત હવેલીમાં જઈને જોયું તે નિશાનીઓ અને ચહેરા ઉપરથી તેણે એ જ ઉંબરરાણ છે એવી પ્રતીતિ મેળવી. એટલે અત્યંત ચમત્કાર પામી મનમાં ચિંતવવા લાગ્ય“અહા ! આ દુનિયાની અંદર મહિમાવંત જૈન ધર્મ જ સાર વસ્તુ છે ! !” એમ નિશ્ચય કરી પછી પુત્રી પ્રત્યે માન સહિત નમ્રપણે કહેવા લાગે-“સત્યવક્તા મયણાસુંદરી ! સભાની અંદર પરીક્ષા વખતે જે તે વાત કહી હતી તે બધી વાત સાચી થઈ, અને મેં અજ્ઞાનને વશ થઈ જે કંઈ કહ્યું હતું તે બધું જ હું જ નિવડયું છે. જો કે મેં તો તને દુખ દેવાને માટે જ એ ઉપાય કર્યો હતો, તે છતાં પણ દુઃખ ટળી સુખ પ્રાપ્ત થયું છે તે બધું તારા પુણ્યને જ પ્રતાપ છે એમાં કશે શક નથી ! ” આ પ્રમાણે તેણે દિલગીરી –૧૦ થી ૧૪ મયણા કહે સુણો તાતજી, જય ઈહા નહીં તુમ વાંક; ગુણ જીવ સયલ વશ કર્મને, જ) કુણુ રાજા કુણુ રાંક. ગુવ ૧૫ માન તજી મયણાતણી, જ° રાયૅ મનાવી માય; ગુર સજન સવિ થયાં એકમનાં, જ૦ ઉલટ અંગ ન માય. ગુ૦ ૧૬ અર્થ –પિતાના યોગ્ય વચન સાંભળી મયણાસુંદરીએ કહ્યું—“પિતાજી ! એ વિષે આપને દિલગીરી દર્શાવવાની કશી જરૂર નથી, કેમકે આ દુનિયાની અંદર ભલે રાજા હો કે રાંક છે, પણ તે બધા જીવો કર્મના જ તાબેદાર છે, તે તે જે પિકી કઈ જીવથી કર્મવશ થઈને કંઈ ભૂલ થાય તો તેમાં નવાઈ જેવું કશું નથી, માટે કર્મવશથી જે થયું તેમાં આપને શ દેષ છે?” ઈત્યાદિ નિરાભિમાની વચનો કહ્યાં. તે પછી પ્રજા પાળ રાજાએ પિતાનું માન મૂકીને મયણાસુંદરીની માતા રૂપસુંદરીને તુરત મનાવી લીધી એટલું જ નહીં પણ આમ થતાં તમામ સગાં સંબંધી અને નેહીજને એકમનવાળાં થયાં અને દર્શાવી. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. એથી એ સમયનો હર્ષ હદયમાં પણ સમાતો ન હતો; કેમકે અભિમાની રાજાએ માન મૂકી સત્ય વાતને માન આપી પિતાથી થએલ ભૂલ માટે દિલગીરી દર્શાવી એ ઘણું જ વખાણવા લાયક કૃત્ય હતું, તેમ આપકમી અને બાપકમીની તકરારનો નીવેડે જણાતાં તેમ જ શ્રીનવપદજીના મહાસ્યની સાબિતી મળતાં સર્વને આનંદ થયો હતો –૧૫ થી ૧૬ નયર સયલ શણગારિયું, જય, ચહટાં એક વિશાલ ગુવ ઘરઘર ગુડી ઉછળે, જય૦ તોરણ ઝાકઝમાલ. ગુ. ૧૭ ઘરે જમાઈ મહોત્સવ, જય, તેડી આવ્યો રાય; ગુર સંપૂરણ સુખ ભેગવે, જય સિદ્ધચક્ર સુપસાય. ગુ. ૧૮ નયરમાંહે પરગટ થઈ, યે મુખ મુખ એહિ જ વાત, ગુરુ જિનશાસન ઉન્નતિ થઈ, જવ મયણાયે રાખી ખ્યાત. ગુ૦ ૧૯ રાસ રડે શ્રીપાલને, યા તેહની અગ્યારમી ઢાલ, ગુ. વિનય કહે સિદ્ધચકની, જ્ય સેવા ફલી તતકાલ. ગુ. ૨૦ અર્થ –એ આનંદ પ્રસંગને જાહેરમાં લાવવા રાજાએ આખા શહેરને શણગારવાને હુકમ કર્યો (અને પ્રજાજનોને આનંદાશ્ચર્ય થયે.) ઘર દીઠ ઝગમગતાં તોરણે બંધાયાં અને ચાર રસ્તાઓ તથા ચેક વગેરે જગેમાં અનેક મનહર દેખાવની રચના કરવામાં આવી, અને દરેક મકાન આગળ ગુડિયા ઉછળવા લાગી. આ પ્રમાણે રચના થયા પછી બહુ જ ભારે ઠાઠ–દમામ સહિત રાજા પ્રજાપાળ પિતાના જમાઈને રાજમહેલમાં તેડી લાવ્યા અને તે પછી તે દંપતિ શ્રી સિદ્ધચકજીના પ્રતાપવડે સંપૂર્ણ પ્રકારે સુખો અનુભવવા લાગ્યાં. પછી નગરજનના મુખથી એ જ વાત પ્રગટ થઈ કે જૈનધર્મજ જગતમાં શ્રેયસ્કર છે. એમ શ્રી જૈનશાસનની ઘણીજ ઉન્નતિ થઈ તથા સુખ દુઃખ કર્મ વડે જ પ્રાપ્ત થાય છે એ વાત મયણાસુંદરીએ જે કહી હતી તે તત્વષ્ટિએ બરાબર હતી એમ પ્રગટ થયું. આ શ્રીપાળના સુંદર રાસની રચનામાં અગિયારમી ઢાળ પૂર્ણ થઈ. વિનયવિજયજી કહે છે કે-હે શ્રોતાજન ! આ પ્રમાણે સિદ્ધચક્રજીની સેવા તુરત જ ફળે છે, માટે તમો સર્વ તેમની સેવા કરવા તરફ લક્ષ રાખો. –૧૭ થી ૨૦ ચોપાઈ-પંદ ખંડ ખંડ મીઠે જિમ ખંડ, શ્રીશ્રીપાલ ચરિત્ર અખંડ; કીર્તિવિય વાચકથી લહ્યો, પ્રથમ ખંડ ઈમ વિનમેં કહ્યો. Page #62 -------------------------------------------------------------------------- ________________ ખંડ પહેલા. પ૩ અઃ—જેમ શેલડીના સાંઠામાં કટકે કટકે વિશેષ વિશેષ મીઠાશ હાય છે; તેમ આ રાસમાં પણ મીઠાશ ઘણી છે. આ શ્રીપાળરાજાનું ચરિત્ર તે અખંડ સંપૂર્ણ છે. આ રાસના પહેલા ખંડ શ્રીકી વિજયજી ઉપાધ્યાયજીના મુખથી જે પ્રમાણે સાંભળ્યો એ પ્રમાણે જ વિનયવિજયજી ઉપાધ્યાયજીએ કહ્યો. (૧) ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિ રચિત પ્રાકૃત પ્રશ્નધરૂપ શ્રીશ્રીપાળના રાસની અંદર, શ્રીસિદ્ધચક્રજીના મહિમાના અધિકાર વિષે શ્રીપાળકુવર ને મયણાસુદરીના પરણવાની હકીકત તથા શ્રીસિદ્ધચક્રજના આરાધનવડે મળેલી નિરાગતા, કમળપ્રભાનેા મિલાપ અને તેણીએ પેાતાની હકીકત જાહેર કરવા વગેરે વગેરે વર્ણન હિત પ્રથમ ખંડ પુર્ણ થયા. ** પ્રથમ ખંડ સમાપ્ત SDM ન Page #63 -------------------------------------------------------------------------- ________________ 8 ખંડ બીજે વસ્તુનિર્દેશાત્મક-મંગલાચરણું. દેહરા-છંદ. સિદ્ધચક્ર આરાધતાં, પૂરે વાંછિત કેડ; સિદ્ધચક્ર મુજ મન વરચું, વિનય કહે કર જોડ. શારદ સાર દયા કરી, દીજે વચન વિલાસ; ઉત્તર કથા શ્રીપાલની, કહેવા મન ઉલ્લાસ. અર્થ કવિ વિનયવિજયજી હાથ જોડીને ભક્તિ પુર:સર કહે છે કે-જે શ્રી સિદ્ધચકયંત્રની આરાધન કરનારાં પવિત્ર મનુષ્યોના મનમાં ધારેલી ધારણાઓ સફળ થતાં તેમના મનવાંછિત પૂર્ણ કરે છે; તે સિદ્ધચકયંત્ર મારા મનમંદિરની અંદર કાયમપણે નિવાસ કરી રહેલ છે.–હે શારદાદેવી ! આપ શ્રીમતી મારા ઉપર દયા કરીને મને મારાં વચનની અંદર રસિકજનનાં મન રંજન કરે તેવી સુંદર રસિક વિલાસવાળી કાવ્યરચનાશક્તિ આપે કે જેથી બીજા ખંડની અંદર શ્રીશ્રીપાળ મહારાજની જે વાર્તા કહેવા મારૂં મન ઉલ્લાસવંત થયું છે તે વાર્તાને રસમય બનાવું. –૧ થી ૨ એક દિન રમવા નીકલ્ય, ચહટે કુંવર શ્રીપાલ; સબલ સૈન્યશું પરવર્યો, વન રૂપ રસાલ. મુખ સહ પુરણ શશી, અર્ધચંદ્ર સમ ભાલ; લોચન અભિય કલડાં, અધર અરૂણું પરવાલ. દંત જિમ્યા દાડિમ કલી, કંઠ મનહર કંબુ; પુર કમાડ પરિ હૃદયતટ, ભૂજ ભેગલ જિમ લંબુ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે. કેડ લંક કેસરી સમે, સેવનવન્ત શરીર; ફૂલ ખરે મુખ બોલતાં, ધ્વનિ જલધર ગંભીર. ચિક ચોક ચહુટે મિલ્યાં, રૂપું મહ્યાં લોક; મહેલ ગોખ મેડી ચડે, નરનારીના થક. અર્થ –એક દિવસ મેટા સિન્ય સહિત યૌવન અવસ્થાવાળો અને રસિલે રૂપવંત શ્રીપાળ કુંવર ઉજજયનીના બજાર-ચૌટામાંથી પસાર થતો વનશ્રીની લીલામાં રમવા જવાની ઈચ્છાએ નીકળ્યો. જેનું પૂનમના–પૂર્ણ ચંદ્રમાના સરખું (અમૃતમય–તેજસ્વી શાંતિ પૂર્ણ) મુખ હતું, તથા આઠમના ચંદ્રમા જેવા દેખાવનું કપાળ, અમૃતના ભરેલાં કાળાં જેવા લેચ, લાલ પરવાળા જેવા (રાતા) હેઠ, દાડમની કળી જેવા (સરખા) દાંત, શંખના સરખું મનહર રેખાદાર ગળું (ગર્દન), શહેરના દરવાજાના કમાડની પેઠે (વિશાળ) હદયપ્રદેશ, કમાડને આડ દેવાની ભુગળ જેવા લાંબા હાથ, સિંહની કમરના લાંક જેવી (પાતળી) કેડ, અને સોનાના સરખું (પવિત્ર-નિર્મળ-દેષ રહિત) શરીર છે, અને મોંમાંથી વચન બોલતાં જાણે ફૂલ ખરતાં ન હોય ! તેવા મનગમતાં વચને, તેમ જ મેઘની ગર્જના સરખે ગંભીર ઇવનિ-સ્વર હતો. તેવા શ્રીપાળકુંવરની સવારી જતી જોઈ કુંવરના સુરૂપથી મહ પામીને શહેરના ચેક ચેક અને ચહુટાની અંદર પુષ્કળ જથ્થાબંધ સ્ત્રી પુરૂનાં ટોળાં મળ્યાં, તથા કોઈ મહેલની અગાશી ઉપર, કોઈ ગેખ-ઝરૂખામાં અને કોઈ મેડી માળિયે ચડી કુંવરનું રૂપ નિહાળવા લાગ્યાં. મુગ્ધા પૂછે માયને, માય એ કુણુ અભિરામ; ઈંદ ચંદ કે ચકવી, શ્યામ રામ કે કામ. માય કહે માટે સ્વરે, અવર મ ઝંખે આલ; જાય જમાઈ રાયનો, રમવા કુંવર શ્રીપાલ. વચન સુણી શ્રીપાલને, ચિત્તમાં લાગી ચોંક; ધિક સસરા નામે કરી, મુજ ઓળખાવે લોક. ઉત્તમ આપણુણે સુણ્યા, મક્ઝિમ બાપ ગુણેણુ; અધમ સુણ્યા માઉલ ગુણે, અધમાધમ સસુરેણુ. અર્થ –એ વખતે એક ભેળી બાલિકાએ શ્રીપાળ મહારાજને જોઈ પિતાની માને પુછયું કે-“મા ! આ મનહર છે તે ઈદ્ર છે? ચંદ્ર છે? ચક્રવર્તિ છે? રામ છે? –૩ થી ૭ ૧૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. કે કામદેવ છે? તે મને સમજાવ.” દીકરીનું આવું બોલવું સાંભળી માએ મોટા ઘાંટા સાથે કહ્યું કે-“હાલી બેટી ! બીજા આળપંપાળરૂપ વિચાર ન બેલ, એ તે આપણું રાજાનો જે જમાઈ શ્રીપાળકુંવર છે તે નગર બહાર રમવા જાય છે.” તે સ્ત્રીનાં વચન સાંભળી શ્રીપાળકુંવરના ચિત્તમાં બાણુના ભેંકાયા સરખું તે બોલવું ખટકવા લાગ્યું અને વિચારવા લાગે કે–ધિકાર છે મને કે જે સસરા નામે કરીને મને જગતના લેકે ઓળખાવે છે. નીતિશાસ્ત્રમાં કહેલું છે કે-જે મનુષે પોતાના જ નામથી જગતમાં ઓળખાય તે મનુષ્ય સર્વથી ઉત્તમ પંક્તિના ગણાય છે, જે બાપના નામથી ઓળખાય (ફલાણાને છોકરો !) તે મનુષ્ય મધ્યમ પંક્તિનાં ગણાય છે, જે મામાના–મોસાળીઆને લીધે ઓળ ખાય (ફલાણાને ભાણેજ) તે મનુષ્ય અધમ પંક્તિનાં ગણાય છે, અને જે સસરાના નામથી ઓળખાય તે મનુષ્યો અધમમાં અધમ પંક્તિનાં ગણાય છે. તે હું અધમમાં અધમ પંક્તિનાં ગણાય છે. તો હું અધમમાં અધમ પંક્તિમાં ગણાતા મનુષ્યોની પેઠે સસરાના નામથી ઓળખાઉં છું, તેથી ધિકકારને જ પાત્ર છું. –૮ થી ૧૧ (ઢાળ પહેલી–રાગ જયશ્રી ચતુર સનેહી મોહન–એ દેશી ) ક્રીડા કરી ઘરે આવિયા, ચપળ ચિત્ત શ્રીપાલો રે; ઉલૂક મન દેખી કરી, બોલાવે પ્રજાપાલો રે. ક્રીડા. ૧ રાજ કોણે આજ રીસવ્યા, કોણે લોપી તુમ આણ રે; દીસે છો કાંઈ દુમણા, તુમ ચરણે અમ પ્રાણ રે. ક્રીડા૦ ૨ ચિત્ત ચાહે તો આપણું, લીજે ચંપા રાજ રે; ચડે પ્રયાણું ચાલિયે, સબલ સૈન્ય લેઈ સાજ રે. ક્રીડા ૩ અર્થ –ઉપર પ્રમાણે મન ઉદ્વિગ્ન થવાથી શ્રીપાળકુંવર ચપળ ચિત્ત સહિત વનશ્રીની લીલા નિહાળી કરી તુરત પાછો પોતાની હવેલીએ આવી પહોંચ્યો. કુંવરનું ચિત્ત ઉદાસ જઈ પ્રજાપાળ કહેવા લાગ્યો-“હે રાજન ! આજે આપને કોઈએ રીસ લાવવા જેવું કંઈ કારણ આપ્યું છે? અથવા તે કેઈએ આપની આજ્ઞા (હુકમ)ને ભંગ કરેલ છે! કે જેથી આપ દુઃખભરી લાગણીવાળા દેખાઓ છે; પરંતુ આપ એમ દિલગીર ન થાઓ; કેમકે આપના ચરણમાં અમારા પ્રાણ છે. જે હોય તે ખરેખરૂં ફરમાવો. કદાચિત આપ ચિત્તમાં ચાહતા હો કે આપનું ચંપાનગરીનું રાજ્ય પાછું સ્વાધીન કરીયે, તે સબળ સૈન્ય (લશ્કર) અને પૂરતા સાજ ( સાધનો) સહિત નગારે ડંકા દઈ પ્રયાણ –૧ થી ૩ કરીયે. ” Page #66 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો. પs કુંવર કહે સસરા તણે, બનેં ન લીજે રાજ રે; આપ પરાક્રમ જિહાં નહીં, તે આવે કુણુ કાજ રે. ક્રીડા. ૪ તેહ ભણી અમે ચાલશું, જેશું દેશ વિદેશ રે; ભૂજાબલેં લખમી લહી, કરશું સફલ વિશેષ રે. ક્રીડા પ અર્થ–સસરાજીનું કહેવું સાંભળી કુંવરે કહ્યું “સસરાના બળવડે રાજ્ય લેવું હું પસંદ કરતા નથીકેમકે જ્યાં પિતાનામાં પરાક્રમ નહીં ત્યાં પારકું પરાક્રમ શું કામ આવે ? માટે પોતાનું પરાક્રમ જાહેરમાં લાવવા અહીથી રવાના થઈશું અને દેશવિદેશ જઈ ભુજાઓના બળથી લક્ષ્મી પ્રાપ્ત કરી રાજ્યલક્ષ્મી હાથ કરવા આદિ સર્વ ધારેલી ધારણું સફળ કરીશું.” -૪ થી ૫ માય સુણી આવી કહે, હું આવીશ તુમ સાથ રે; ઘડી ન ધીરૂં એકલો, તેહિ જ એક મુજ આથ રે. ક્રીડા ૬ કુંવર કહે પરદેશમાં, પગબંધન ન ખટાય રે; તિણું કારણું તમે ઈહાં રહે, ઘો આશિષ પસાય રે. ક્રીડા૭ માય કહે કુશલા રહો, ઉત્તમ કામ કરેજો રે; ભૂજબળે વૈરી વશ કરી, દરિસણું વહેલું દેજે રે. ક્રીડા ૮ સંકટ કષ્ટ આવી પડે, ધરજો નવપદ ધ્યાન રે; યણી રહેજે જાગતાં, સર્વ સમયે સાવધાન રે. ક્રીડા, ૯ અધિષ્ઠાયક સિદ્ધચક્રનાં, જેહ કહ્યાં છે ગ્રંથે રે; તે સવિ દેવી દેવતા, યતન કરો તુમ પંથે રે. ક્રીડા ૧૦ એમ શિખામણ દઈ ઘણી, માતા તિલક વધાવે રે; શબ્દ શકુન હોયે ભલા, વિજય મુહૂરત પણ આવે રે. ક્રીડા ૧૧ રાસ રચ્યો શ્રીપાલનો, તેહને બીજે ખંડે રે; પ્રથમ ઢાલ વિનયે કહી, ધર્મ ઉદય સ્થિતિ મંડે રે. ક્રીડા ૧૨ અર્થ-કુંવરનો આ વિચાર માતા કમળપ્રભાના જાણવામાં આવતાં તુરત તે કુંવર પાસે આવી કહેવા લાગી-“હે પુત્ર ! હું પણ તારી સાથે જ આવીશ. હું હવે ઘડીભર Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રીપાળ રાજાનો રાસ. પણ તને એકલે જવા દેવાની નથી; કેમકે મારે તું જ એક મુંડી–પુંજી છે.” એ સાંભળી કુંવરે કહ્યું–“માજી! પરદેશની અંદર સ્ત્રી વર્ગનું પગબંધન હોય તો કાંઈ બની શકે નહિ. એ હેતુને લીધે આપ અહીયાં જ રહો અને કૃપા કરી શુભાશિષ આપિ એટલે આનંદ.” માતા પુત્રનાં સહેતુભર્યા કથન સાંભળી બેલી–“પુત્ર! કુશળતાપૂર્વક રહેજે, ઉત્તમ કામ કરજો અને ભુજાના બળવડે શત્રુઓને વશ કરી વહેલાં દર્શન દેજો. તથા સંકટ કટ પડે નવપદજીનું ધ્યાન ધર, રાત્રિની અંદર હમેશાં જાગૃત રહે અને દરેક વખતે દરેક કામમાં પણ સાવધાન–હુશીયાર રહેજે. તેમ જ સિદ્ધચકજીનાં અધિષ્ઠાયક (વિમળેશ્વર યક્ષ–ચકેશ્વરી દેવી વગેરે) દેવે તે તમામ દેવી-દેવતા તમને તમારા પંથને વિષે (મુસાફરીમાં) તમારું રક્ષણ કરે, એ જ સોદિત ખરા અંતઃકરણની મારી આશિષ છે.” આવી રીતની શીખામણ અને આશિષ દઈને માતાએ કુંવરના કપાળમાં કુંકુમનું તિલક કરી અક્ષત વગેરેથી વધાવા આપ્યા. તે વેળાએ પ્રયાણને માટે શબ્દ અને શકુન મનમાનતાંસારાં થયાં અને વિજ્યકારી વિજય મુહૂર્ત પણ આવ્યું. કવિ વિનયવિજયજી કહે છે કે આ શ્રીપાળ કુંવરને સુંદર રાસ રચ્યો તેના બીજા ખંડની પહેલી ઢાળ પૂર્ણ થઈ, તેમાં મેં એ જ બતાવ્યું કે જ્યારે જે વાતનો ઉદય થે લખેલ હોય ત્યારે જ તે થાય છે. એટલે સ્થિતિને પરિપાક થાય કે સ્થિતિના પરિપાક ઉદયથી જીવ ધર્મમાં જોડાય છે. હવે મયણા ઈમ વિનવે, તુમશું અવિહડ નેહ, અલગી ક્ષણ એક નવિ રહે, તિહાં છાયા જિહાં દેહ. ૧ અગ્નિ સહેતાં સેહિલ, વિરહ દોહિલો હોય; કંત વિછાહિ કામિની, જલણ જયંતી જોય. કહે કુંવર સુંદરી સુણો, તું સામ્ પય સેવ; કાજ કરી ઉતાવળો, હું આવું છું હેવ. મન પાખે મયણા કહે, પિયુ તુમ વચન પ્રમાણ; છે પંજર સૂનું પડયું, તુમ સાથે મુજ પ્રાણ. ૪ અર્થ –હવે મયણાસુંદરી પતિદેવ પાસે આવી આ પ્રમાણે વિનંતિ કરે છે-“હે નાથજી! આપથી અવિચળ નેહ છે, માટે ક્ષણભર પણ હું જીદી નહિ રહું. આ આપના શરીરની છાયારૂપ સ્ત્રી તે ત્યાં આપ ત્યાં જ સાથે હોવી જોઈએ ! પ્રાણજીવન ! સ્ત્રીઓને અાિની જવાળા સહન કરવી સહેલી છે; પરંતુ પતિદેવને વિરહ-વિયોગ સહન કરવો પડે Page #68 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો. પટ એ અત્યંત દુઃખરૂપ છે, કેમકે કંથી જુદી પડેલી કામિની સળગતી હોળી જેવી બળતી જ રહે છે. કુંવરે તે સાંભળી કહ્યું“હે સુંદરી ! સાંભળ, હાલમાં તું તારી સાસુજીનાં ચરણકમળની સેવા કર, હું મારું મનચિતિત કાર્ય સિદ્ધ કરી તુરત જ અહીં આવી પહોંચીશ. એકલાં રહેવાનું મન ન છતાં પણ પતિની આજ્ઞા પાળ્યા વિના છૂટકે જ ન હોવાથી મયણાસુંદરી બોલી કે–“પિયુજી! આપનું વચન મારે કબુલ છે. મારો જીવ આપના ચરણકમલમાં જ લુબ્ધ રહેનાર હોવાને લીધે આ શરીર તે પંખી વિનાના સૂના પાંજરાની પેઠે ખાલી ખોખા જેવું જ પડ્યું રહેનાર છે. હવે જેમ એગ્ય જણાય તેમ કરવા આપ મુખતિયાર છે. એટલું બોલી પુનઃ વિનવવા લાગી કે – –૧ થી ૪ ઢાળ બીજી-રાગ મલ્હાર–કેસ્યા ઊભી આંગણે—એ દેશી. વાલમ વહેલારે આવજો, કરજો માહરી સાર રે; રખે રે વિસારી મૂકતા, લહી નવી નવી નાર રે. વા. ૧ આજથી કરીશ એકાસણું, કર્યો સચિત્ત પરિહાર રે; કેવલ ભૂમિ સંથારશું, તજ્યાં ર-નાન શણગાર રે. વા૦ ૨ તે દિન વળી કદી આવશે! જિહાં દેખીશ પિયુ પાય રે; વિરહની વેદના વારશું, સિદ્ધચક્ર સુપસાય રે. વાલમ- ૩ અર્થ –વાલમજી ! આપ મનોરથ સિદ્ધિ મેળવી પાછા અહીં વહેલા પધારજો અને મારી સંભાળ લેજે, તેમજ મને વિસારી ન દેતાં યાદ રાખજે; કેમકે આપ ભાગ્યવંત રાજન નવીન નવીન રાજકન્યાઓને વરસે જેથી તેઓની સમૃદ્ધિ ગુણ આદિ વિશેષ જણાતાં કદાચ મને વિસારી ન દેશે. માટે જ પુનઃ પુનઃ અરજ છે કે-વાલમ હેલેરી આવજેપ્રાણજીવનજી ! હેલા પધારવાની જરૂર એ છે કે-આપને પધારવાને લીધે આજથી હું આપશ્રી ફરી અહીં પધારશે ત્યાં સુધી એકાસણા કરીશ. તથા જે જે સચિત્ત વસ્તુઓ છે તે સર્વને પણ આજથી ત્યાગ કરીશ. તેમજ ભેંય ઉપર જ બિછાનું કરી સૂવાનો નિયમ જાળવીશ, અને પીઠી ચોળીને-તેલ મર્દન કરીને વિકારી ભાવને પેિદા કરનાર સ્નાન તથા ગાર—ઘરેણાં–કાજળ પાનબીડું વગેરે સઘળાં ત્યજી દઈશ. હે મસ્તકમુકુટમણિ! તે દિવસ ફરીને કયારે આવશે કે જે દિવસે હું આપ સ્વામીનાથના ચરણકમળનાં દર્શન કરીશ ! અને કયારે ઈષ્ટદેવ શ્રી સિદ્ધચકજીના પ્રતાપથી વિયેગની અસહ્ય વેદના દૂર કરીશ ! માટે જ ફરી ફરીને વિનવું છું કે-વાલમ વહેલા રે આવજે. –૧ થી ૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. સજજન લાવી ઈણિ પરે, લેઈ ઢાલ કૃપાણી રે; ચંદ્રનાડી સ્વર પેસતાં, કુંવરે કીધ પ્રયાણ રે. વાલમ ૪ અર્થ આ પ્રમાણે પિતાના સ્વજનોને વોલાવી, તેઓને પ્રસન્નતા મેળવી હાલ તરવાર ધારણ કરી, ચંદ્રનાડીમાં સ્વરનો પ્રવેશ થએથી શ્રીપાલકુંવરે તાકીદે કાર્યસિદ્ધિને હાથ કરવા પ્રયાણ કર્યું. – ૪ દેશ પુર નગરના નવનવાં, જેતો કૌતુક રંગે રે; એકલો સિંહ પરે હાલતો, ચઢયો એક ગિરિશ્રુગેરે. વાવ પ સરસ શીતલ વગહનમાં, તિહાં ચંપક તરૂ છહ રે; જાપ જપતો નર પેખિયે, કરી ઊરધ બાંહ રે. વાલમ ૬ જાપ પૂરો કરી પુરૂષ તે, બોલ્યો કરીય પ્રણામ રે; સુપુરુષ તું ભલે આવીયો, સર્યું માહરૂં કામ રે. વાલમ ૭ અર્થ –ઉજજેણથી રવાના થઈ કુંવર શ્રીપાળ નવા નવા દેશ, નવા નવા પુર નગરનાં નવીન નવીન કૌતુક ખેલ તમાસા રમત ગમત જેતે જેત રંગ-આનંદ સહિત સિંહની પેઠે નિડર બની એકલે જ પંથ પસાર કરતા કરતા એક ડુંગરના શિખર ઉપર જઈ પહોંચે. અને ત્યાં જોતાં જોતાં સુંદર શીતલ ગહન વનની ઘટામાં ચંપાના ઝાડ નીચે એક ઉંચા હાથ રાખી જાપ જપતો સાધક પુરૂષ તેની નજરે પડશે. એથી તે ત્યાં ઊભે રહ્યો. એટલે સાધક પુરૂષ પિતાનો જાપ પૂર્ણ થવાથી કુંવરને નમન કરી કહેવા લાગ્યો. કે-“હે સહુરૂષ! આપ ભલે પધાર્યા, આપના પગલાંના પ્રતાપ વડે મારૂં કામ હવે સિદ્ધ થયું જ સમજુ છું.” –૫ થી ૭ કુંવર કહે મુજ સારીખું, કહો જે તુમ્હ કાજ રે; ઘણે આગે ઉપકારને, દીધાં દેહ ધન રાજ રે. વાલમ ૮ તે કહે ગુરૂકૃપા કરી ઘણી, વિદ્યા એક મુજ દીધ રે; ઘણે ઉદ્યમ કર્યો સાધવા, પણ કાજ ન સિદ્ધ રે. વાલમ ૯ ઉત્તર સાધક નર વિના, મન રહે નહિં ઠામ રે; તિણે તુમ એક કરૂં વિનતિ, અવધારિયે સ્વામિ રે. વાલમ ૧૦ અર્થ –-તે વારે કુંવરે કહ્યું—“મારા લાયક જે કંઈ તમારે કામ હોય તે ખુશીથી મને કહે; કેમકે અગાઉના વખતમાં પારકાને ઉપકાર કરવા માટે ઘણાં પુરૂએ Page #70 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો. ધન, રાજ્ય અને અંતમાં પિતાનું શરીર સૂધાં અર્પણ કરેલ છે. ” તે સાંભળી સાધનાર પુરુષે કહ્યું કે—“મારા ગુરૂએ મારા પર ઘણી જ મહેરબાની કરી મને એક વિદ્યા આપી છે, તેને સિદ્ધ કરવા માટે બતાવ્યા પ્રમાણે બહુ બહુ ઉપાય કર્યા, છતાં પણ કાર્યસિદ્ધિ હાથ લાગી નહીં. કારણ કે ઉત્તરસાધક-વિદ્યા સાધનારની પાસે દેખરેખ રાખનાર–વિના મન નિર્ભય કે નિશ્ચળ રહેતું નથી. તે માટે આપને એ વિનતિ કરૂં છું કે હે સ્વામી ! આપ તે સ્વીકારવા કૃપા કરે. –૮ થી ૧૦ કુંવર કહે સાધ વિદ્યા સુખે, મન કરી થિર ભરે; ઉત્તર સાધક મુજ થક, કરે કોણ તુજ ભરે. વાલમ ૧૧ કુંવરની સહાયથી તતખિણે, વિદ્યા થઈ તસ સિદ્ધ રે; ઉત્તમ પુરુષ જે આદર, તિહાં હોયે નવનિદ્ધ રે. વાલમ ૧૨ કુંવરને તેણે વિદ્યાધરે, દીધી અષધિ દય રે; એક જલતરણી અવરથી, લાગે શસ્ત્ર નહિં કોય ૨. વાલમર ૧૩ અર્થ-કુંવરે તે સાધકને કહ્યું કે-“તમે તમારું મન પૂર્ણ પણે સ્થિર રાખી સુખપૂર્વક વિદ્યા સાધો. હું ઉત્તરસાધક છતાં તમને હરકત કરનાર જ કોણ છે ?” આમ કહેવાથી તરત જ તે સાધકે કુંવરની મદદથી વિદ્યા સાધવા માંડી કે નિવિલંબે તેને સિદ્ધ થઈ. તે પછી તે વિદ્યારે પ્રસન્ન થઈ કુંવરને બે મહા મહિમાવંત દિવ્ય ઔષધિઓ આપી. તે પૈકી એક જલતરણી એટલે કે ચાહે તેટલા ઊંડા પાણીમાં પડે તો પણ ન ડુબતાં તરી પાર ઉતરે અને બીજી શસ્ત્રસંતાપપુરણી એટલે કે જેના પ્રતાપથી કોઈ પણ જાતનું અસ્ત્ર શસ્ત્ર વાગે જ નહીં. –૧૧ થી ૧૩ કુંવર વિદ્યાધર દોય જણા, ચાલ્યા પર્વત માંહિ રે; ધાતુરવાદી રસ સાધતા, દીઠા તિહાં તરૂ છાંહિ રે. વાલમ ૧૪ તેહ વિદ્યાધરને કહે, તુમેં વિધિ કહ્યો જેહ રે; તિણે વિધે ખપ અમે બહુ કર્યો, ન પામેસિદ્ધિ એહ રે. વા. ૧૫ કુંવર કહે મુજ દેખતાં, વળી એહ કરો વિધિ રે; કુંવરની નજર મહિમા થકી, થઈ તતક્ષણ સિદ્ધિ રે. ૧૬ ધાતુરવાદી કહે નીપનું, કનક તુમ અનુભાવ રે; એહમાંથી પ્રભુ લીજિયે, તુમ તણે જે મનભાવ રે. ૧૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. કુંવર કહે મુજ ખપ નહીં, કુણુ ઉચલે ભાર રે; અલ્પ તિણે અંચલે બાંધીયું, કરી ઘણી મહાર રે. ૧૮ અર્થ –તે પછી કુંવર અને વિદ્યાધર એ બેઉ જણે ત્યાંથી રવાના થઈ આગળ પર્વતની અંદર ચાલ્યા અને જ્યાં કીમીઆગરા બેઠા બેઠા સોનાસિદ્ધિ સિદ્ધ કરતા હતા ત્યાં જઈ પહોંચતાં તેઓને ઝાડના છાંયડે બેઠેલા જોઈ ઊભા રહ્યા. વિદ્યાધરને જોઈ કીમીઆગરા બોલ્યા કે –“ આપે જે વિધિ કર્યો હતો તે વિધિ પ્રમાણે સેનું બનાવવા ઘણે ઉદ્યમ કર્યો, પણ અમને ફતેહ મળી નહીં.” કુંવરે કહ્યું—“જે વિધિ કર્યો, તે જ વિધિ ફરીને એક વાર મારા દેખતાં કરે.” આમ કહેવાથી તે કીમીઆગરાએ તે વિધિ અમલમાં આર્યો કે તુરત જ કુંવરની નજરના મહીમા વડે સેનું થઈ આવતાં અર્થસિદ્ધિ પ્રાપ્ત કરી. એ જોઈને કીમીઆગરે કહેવા લાગ્યા–“આપના પ્રતાપથી સોનાસિદ્ધિ સિદ્ધ થતાં આ સોનું તૈયાર થયું; માટે હે પ્રભો ! આમાંથી આપને જેટલાની જરૂર જણાય તેટલું સોનું લે.” કુંવરે કહ્યું—“મને એની જરૂર નથી, કોણ એ ભાર ઉચકે.” આવું કહ્યું છતાં પણ તે કીમીઆગરેએ ઘણી આજીજી કરીને ડું સોનું રૂમાલને છેડે બાંધ્યું.” -૧૪ થી ૧૮ અનુક્રમે કુંવર આવી, ભરૂચિ ન ર મઝાર રે; હેમ ખરચી સજાઈ કરી, ભલાં વસ્ત્ર હથિયાર રે. વા૦ ૧૯ સવને મઢિય તે ઓષધિ, બાંધી દોય નિજ બાંહિ રે; બહુવિધ કૌતુક દેખતો, ફરે ભરૂચિ માંહિ રે. વા. ૨૦ ખંડ બીજો એહ રાસનો, બીજી એ તસ ઢાલ રે; વિનય કહે ધર્મથી સુખ હૂવે, જેમ રાય શ્રીપાલ રે. વા૦ ર૧ અર્થ –તે પછી કુંવર ત્યાંથી ચાલતાં ચાલતાં અનુક્રમે ભરૂચ બંદરે જઈ પહોંચ્યું, અને રૂમાલને છેડે બાંધેલું સોનું વેચી કુંવરે પિતાને શુભતાં કપડાં-શસ્ત્ર-અસ્ત્ર વગેરે જોઈતાં સાધન ખરીદ્યાં, તથા સોનાનું માદલિયું કરાવી બન્ને મહિમાવંત ઔષધિઓને તેની અંદર મઢી લેવરાવી તે પિતાને હાથે બાંધી લીધું. તે પછી તે ઘણી જાતની રમતગમત જોતાં ભરૂચ શહેરમાં ફરવા લાગે. વિનયવિજયજી કહે છે કે આ શ્રીપાળ રાસના બીજા ખંડની આ બીજી ઢાળ પૂરી થઈ તેમાં એજ મતલબ છે કે જેમ શ્રીપાળ કુંવરને ધર્મ વડે સુખ મળ્યું તેમ દરેક મનુષ્યને ધર્મવડે સુખ જ પ્રાપ્ત થાય છે. –૧૯ થી ૨૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ ખડ બન્ને. દોહરા છંદ કૌસબી નયરી વસે, ધવલશેઠ ધનવત; લાક અનલ ધન ભણી, નામ કુબેર કહત. શટ ઊંટ ગાડાં ભરી, કરિયાણાં બહુ ડિ; તે ભરૂઅચ્ચે આવિયા, લાભ લહે લખ કેાડિ. વસ્તુ સકલ વેચી તિણે, અવર વસ્તુ બહૂ લીધ; જલવટ પ્રવણ પૂરવા, સબલ સાઈ કીધ. એક ગ વહાણ કયું, આથંભ જિહાં સ; કુવાથભ સાલે સહિત, અવર ઈંગ અડસ‡. વડ સફરી વહાણ ઘણાં, બેડાં વેગડ દ્રણ; શિલ ખૂર્ખ આવતૢ ઈમ, ભેદ ગણે તસ કાણુ. ઋણીપરે પ્રવહણ પાંચસે, પુર્યાં વસ્તુ વિશેષ; બંદરમાંહે આણીયાં, પામી નૃપ આદેશ. માલિમ પટ પુસ્તક જૂએ, સૂખાણી સૂખાણ; 왕 અધિકારી 왕 તણી, દારી ભરે નિસાન. કર કરાણી સાચવણ, નાખુદા લે ત્યાઉ; વાયુ પરખે પજરી, નિશ્વમા નિજ દાઉ. ખરી મસાતિ ખારૂ, સજ્જ કરે સઢ દાર; હલક હલેસાં હાલવે, બહુ બેઠા બિહુ કાર. પંચવર્ણ ધ્વજ વાવટા, શીર કરે ચામર છત્ર; વહાણુ સવિ શણગારિયાં, માંહે વિવિધ વાજિંત્ર, સાતભૂઈ વહાણ તણી, નિવિડ નાલની પાંતિ; વયરીના વહાણુ તણી, કરે ખાખરી ખાંતિ, ૧ ૩ ૫ ૬ ८ ८ ૧૦ ૧૧ ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રીપાળ રાજાનો રાસ. સુભટ સબૂરા સહશ દશ, વડા વડા ઝંઝાર; બેઠા ચિહુ દિશિ મોરચે, હાથ વિવિધ હથિઆર. ઈધણુ જલ સંબલ ગ્રહી, બહુ વ્યાપારી લોક; સોહે બેઠા ગેખડે, નૂર દિયે ધન રેક. હવે નાંગર ઉપાડવા, વડા જાંગની જામ; નાલ ઘકી નાલ સવિ, હુઈ ધડધડ તા. સવિ વહાણના નાંગરી, કરે ખરાખર જેર; પણ નાંગર હાલે નહીં, સબળ મ તવ સેર. ૧૫ ધવલશેઠ ઝાંખો થયો, ચિંતા ચિત્ત ન માય; શકતરિ પૂછણ ગયો, હવે કિમ કરવું માય ! શકતરિ કહે શેઠ સુણુ, વહાણ થંભ્યાં દેવી; છોડે બત્રીસલક્ષણુ–પુરુષતણે બલિ લેવી. ૧૭ અર્થ –સંબી નામની નગરીને એક વળશેઠ નામને ધનવંત શાહકાર છે, કે જેની પાસે અનર્ગળ-ન ગણી શકાય એટલું ધન હોવાથી લોકો તેને કુબેરભંડારી કહે છે. તે શેઠ બહુ બહુ જાતનાં કરિયાણાનાં ગાડાં, તથા ઊંટ ઉપર મજબુત ગુણે ગોઠવીને ભરૂચ બંદરે આવી પહોંચ્યું. અને તે બધી ચીજો વેચી તથા બીજી બહુએ નવી ખરીદીને લાખો કરે ને નફે મેળવવા લાગે. ત તે પછી દરિઆઈ માર્ગો પરીપે મુસાફરી કરી બેસુમાર ન લેવાની ઉમેદને લીધે તેણે તે સંબંધી સર્વ તૈયારી કરી. એટલે કે પોતાના ઘરનાં વહાણે તૈયાર કરાવ્યાં–તેમાં પણ એક જંગ જાતનું મોટું વહાણ એવું તૈયાર કરાવ્યું કે તેની અંદર (૬૦) તો કુવાભ હતા. તેમ જ બીજા પણ સોળ ભેળ કુવાથંભવાળાં જૂગ જાતીનાં અડસઠ (૬૮) વહાણ તૈયાર કરાવ્યાં. વળી એક સે (૧૦૦) મોટી સફર કરનારાં સફરી વહાણ કરાવ્યાં તથા વેગડ જાતનાં પણ એક સે આઠ (૧૦૮) બનાવ્યાં, તેમજ દ્રોણમુખ જાતનાં ચોરાશી (૮૪) સિલ જાતિનાં ચેપન (૫૪), ખૂપે જાતનાં પાંત્રીશ (૩૫) અને ખરાબ કે વમળમાં પણ બેધડક સફર કરે તેવાં આવર્ત જાતનાં પચાસ (૫૦) વહાણએવાં અનેક જાતનાં જહાજ કરાવ્યાં, કે તેના ભેદ કેણ ગણી શકે ! મતલબ કે તેનું ખરેખરૂં વર્ણન પણ ન થઈ શકે તેવા પાંચસે વહાણ કરાવ્યાં. અને તે પાંચસોએ વહાણ અનેક કરિયાણાની વસ્તુઓથી ભર્યા અને રાજાને હુકમ મળતાં ભરૂચ બંદરની ગાદીમાં તે વહાણોને દાખલ કરવામાં આવ્યાં. તે વહાણોની અંદર માલિમ જાતના Page #74 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો. અધિકારીઓ પાંજરીમાં બેઠા બેઠા પટ અને પુસ્તક જોયા કરે છે. સુકાન સંભાળનારાઓ સુકાન સંભાળ્યા કરે છે. ધ્રુનો તારે જોનારાઓ ધ્રુ તારા વડે દિશાની ચોકસી કર્યા કરે છે. નિશાની પુર દેરી ફરીને ધરતી–માટી–પહાડનાં ખડકો–ખરાબા વગેરેની તપાસ કરી પાણીનું ઉંડાપણું, છિછરાપણું તપાસ્યા કરે છે. કરણિયે માલની સાચવણ કર્યા કરે છે, તથા નાખુદા લોક સઢ વગેરે અનેક કામના ન્યાય હાથ કરે છે. પાંજરિયો અનુકૂળ પ્રતિકૂળ પવનને જોયા કરે છે. પહેરાયતે પોતાને લાયક કામ કરે છે. ખરેખરી મહેનતના કરનારા ખારવાઓ સઢ દેરડા તૈયાર કર્યા કરે છે. અને બહુએ હલકારાઓ હલેસાં મારવા બન્ને બાજુએ ચડી બેઠા છે. તે વહાણેના કુવા ને સોની ટોચે પચરંગી ધજાઓ વાવટા ફરકી રહ્યા છે, તે વહાણ જાણે શિર, ચામર છત્રથી ભાવંત થયાં હોયની ! તેવો દેખાવ આપી રહ્યા છે. આવી રીતે બધાં વહાણો શણગારેલા છે, તથા તે વહાણની અંદર તરેહ તરેહના મનહર વાજિંત્રો વાગી રહ્યાં છે, તેમ જ તે સાત સાત માળના વહાણમાં દરેક માળની અંદર બરોબર તોપોની લાઈન ગોઠવેલી છે કે જે ચાંચીએ કે ચિયિાં વહાણવાળાઓના મનની હંશ ખોખરી કરી નાખે તેવી છે. તે વહાણની અંદર તેજસ્વી પાણદાર દશ હજાર મહાન લડવૈયાઓ પણ ચોમેર મરચાઓ બાંધી તરેહ તરેહનાં હથિયારો હાથમાં ઝાલીને બેઠેલા શોભી રહેલા છે. તે વહાણોની અંદર મુસાફરી કરનારા વ્યાપારીઓ, બલતણુ, પાણી અને ખોરાક વગેરે હાથ કરીને ગોખલામાં બેઠા શેભે છે. અને તે બધાંએ નૂર (ભાડા )ના પિસ: રોકડા ધવલશેઠને ચૂકવી આપે છે. તે પછી વહાણ હંકારવાને વખત થતાં જ્યારે સેટ: ગ વહાણુમાંની તોપ છૂટી ત્યારે બધાંએ વહાણમાંની તો છૂટી, એટલે બધાએ વહાણના નાગરીઓ નાંગર ઉપાડવાને માટે ખરેખરૂં જેર કરીને મય્યા પરંતુ નાંગર જરાએ હાલવા ચાલવા ન લાગ્યાં, એથી ત્યાં ભારે શોરબકોર મ; કેમકે નાંગર ઉપાડ્યા વિના વહાણનું હંકારવું જ મેફ થઈ પડ્યું, તેના લીધે ફિકર થઈ આવતાં હાહા મચી ગઈ. એ જોઈને ધવળશેડ ફિકરમંદ થઈ રહ્યો, ચિત્તમાં ચિંતા પણ સમાતી નથી અને અતિશય મુંઝવણ થતાં તુરત શીતરમાને વહાણ થંભવાનું કારણ પૂછવા ગયે કે-“હે મા ! હવે શું ઉપાય લે?” શકેતર માએ જવાબ આપે કે-“ હે શેઠ ! વહાણ તે દેવતાએ થંભાવ્યાં છે, માટે જે બત્રીસલક્ષણા પુરુષનું તેને બલિદાન આપવામાં આવે તો તારાં વહાણ બંધનથી મુક્ત થશે.” આવું સાંભળીને શેઠ તે સંબંધી વિચાર કરીને બત્રીસલક્ષણ નરને હાથ કરવા રાજાની પાસે જવાના નિશ્ચય પર આવ્યો. –૧ થી ૧૭ ઢાળ ત્રીજી– શ્રેણિક મન અચરિજ થયો–એ દેશી. ધવલ શેઠ લેઈ ભેંટણું, આ નરપતિ પાય રે; કહે એક નર મુજને દિયે, જિમ બલિ બકુલ થાય રે. ઘ૦ ૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. રાય કહે નર તે દિયો, સગો નહિ જસ કેય રે; બલિ કરભે ગ્રહી તેહને, જે પરદેશી હાય રે. ધવલ૦ ૨ સેવક ચિહું દિશિ શેઠના, ફરે નયરમાં જોતા રે; કુંવર દેખી શેઠને, વાત કહે સમ હતા . ધવલ૦ ૩ દીઠે બત્રીસ લક્ષણે, પુરુષ એક પરદેશી રે; કહો તો ઝાલી આણીએ, શુદ્ધિ ન કે તસ લેશી રે. ધવલ૦ ૪ ધવલ કહે આણો ઈહાં, મ કરો ઘડિય વિલંબ રે; બલિ દેઈને ચાલિયે, વહાર નહિ તસ બંબ રે. ધવલ૦ ૫ અર્થભેટ ધરવા ચગ્ય અમૂલ્ય વસ્તુઓ થાળમાં ભરી દબદબા સહિત ધવલશેઠ ભરૂચ બંદરના મહારાજાની પાસે ગયે અને ભેટશું ચરણમાં મૂકી સવિનય પ્રણામ વગેરેની મર્યાદા સાચવી પછી વિનતિ કરવા લાગ્યું કે “ નામવર ! મારાં દુષ્ટદેવના નડતરથી વહાણ થંભી રહ્યાં છે, તે માટે એક બત્રીસલક્ષણા પુરુષને ખપ છે જે આપ કે જે મળતાં દેવને બલિ બાકળા અપાય.” રાજાએ કહ્યું-“ધનપતિ ! જે પુરુષનું અહીં કોઈ (મારા રાજ્યમાં) સગું ન હોય, અને જે પરદેશી હોય, તે પુરુષ તમને આપવામાં આવે છે; માટે જે તે હાથ લાગે તે તેને પકડી તમારું કામ ફતેહ કરવું.” આ પ્રમાણે હુકમ મળતાં ધવલશેઠના હજારો લડવૈયાએ શહેરની અંદર ચારે કેર તેવા પુરુષની શોધમાં ફરવા મંડયા. એટલામાં વડભાગી વીર શ્રીપાળ કુંવરને જોઈ, તથા તપાસ કરતાં પરદેશી અને કઈ તેનું મજકુર રાજ્યમાં સગું ન હોવું જાણી હર્ષ પામી શેઠની પાસે પહોંચી વાત કહેવા લાગ્યા–“શેઠજી! એક પરદેશી પુરુષ બત્રીસલક્ષણવંત છે, માટે આપ ફરમાવે તે તેને પકડી લાવીએ. કઈ તેની પર કે ખબર લે તેમ નથી.” ગરજુ ધવલડ બે“ઘડીએ વિલંબ કર્યા વગર તેને અહીંયાં લાવો, કે બલિદાન આપી ઝટ ચાલતા થઈએ. તેની અહીં વ્હાર કે બૂમ કોઈ સાંભળે તેમ નથી.” (આ હુકમ મળતાં જ –) –૧ થી ૫ સુભટ સહસ દશ સામટા, આવે કુંવરની પાસે રે; અભિમાની ઉદ્ધતપણે, કડુ કથન પ્રકાશે રે. ધવલ૦ ૬ ઊઠ આવ્યું તુજ આઉખું, ધવલ ધિંગ તુજ રૂઠો રે; બલિ કરશે તુજને હણી, મ કર માન મન ઝૂઠે રે. ધવલ૦ ૭ બલિ નવિ થાએ સિંહનો, મૂરખ હૈયે વિમાસો રે; ધવલ પશુને બલિ થશે,વચને કંઈ વરસે રે. ધવલ૦ ૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ ખંડ બી. ૬૭ વચન સુણી તસ વાંકડાં, શેઠને સુભટ સુણાવે રે; શેઠ વિનવી રાયને, બહોળું કટક અણુવે રે. ધવલ૦ ૯ અર્થ:સામટા દશ હજાર લડવૈયાએ શ્રીપાળ કુંવરની પાસે જઈ પહોંચ્યા, અને અભિમાની તથા ઉદ્ધતપણે કડવાં વચન કહેવા લાગ્યા કે—“ ઉઠ, તારું આખું આવી રહ્યું છે, કેમકે અમારો ધણી ધવલપિંગ તારા પર ખફા થએલ છે, એથી તને મારી દેવને બલિદાન આપ; માટે હવે નકામું માન ગુમાન ન કર.” ગુમાની વચને સાંભળી કુંવર બેલ્ય—“મૂર્ખાઓ ! જરા હૈયામાં વિચાર કરી જુઓ કે ક્યાંય સિંહનું તે બલિદાન થયું જાણું, સાંભળ્યું છે? બલિદાન તો ધવળ પશુનું જ થશે; છતાં નાહક વચન બોલી પસ્તાવો શા માટે હરી લે છે. આવાં વાંકાં વચન સાંભળી આખર વાણિયાના નોકર હોવાથી શેઠની તરફ તેઓ ચાલી નીકળ્યા, અને તેનાં વચનો શેઠને જઈ સંભળાવ્યાં. મતલબ એ કે–“એ પુરુષ કંઈ અમને પણ ગાંઠે તે નથી, મહાન વીર શિરોમણી જંણાય છે; માટે વધારે લડવૈયાઓની જરૂર છે.” વગેરે હેતુ જાણી લઈ ધવલશેઠે રાજાને વિનતી કરી બહોળું મદદગાર લશ્કર મેળવી પિતાના લડવૈયાઓ સાથે સામેલ કરી આપ્યું. (એટલે તે બધા કુંવરની સામે જઈ ચડ્યા.) –૬ થી ૯ એકલડો દય સત્ય શું, જવ અતુલી બલ જૂને રે; ચહૂટા વચ્ચે ધૂખલ મ, કાયર હિયડાં ધ્રુજે રે. ધવલ ૧૦ કુંત તીર તરવારના, જે જે ઘાલે ઘાય રે; કુંવર અંગે લાગે નહિ, ઓષધિને મહિમાય રે. ધવલ૦ ૧૧ કુંવર તાકી જેહને, મારે લાકડી લોઢે રે; લહબહતા લાંબા થઈ, તે પુછવીએ પોઢે રે. ધવલ૦ ૧૨ ભેંસા પર રણખેતમાં, ચિહું દિસિ વિંગડ ધાય રે; જૂડથી જે વેલા જિસ્યા, શિગે વિલગા જાય રે. ધવલ૦ ૧૩ મરતક કુટ્યાં કેઈનાં, પડયા કેનાં દાંત રે; કેઈ મુખે લોહી મેં, પડી સુભટની પાંત રે. ધવલ૦ ૧૪. કઈ પેઠા હાટમાં, કઈ પિલમાં પેઠા રે; કેઈ દાતે તરણાં દેઈ, ગળિયા થઈને બેઠા રે. ધવલ ૧૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. કેઈ કહે કાયર અમે, કઈ કહે અમે રાંક રે; કેઈ કહે મારો રખે, નથી અમારો વાંક રે. ધવલ૦ ૧૬ કેઈ કહે પેટારથી, અશરણુ અમે અનાથ રે; મુખે દિયે દશ આંગુલી, દે વળી આડા હાથ રે. ધવલ૦ ૧૭ અર્થ-જ્યારે તે બંને બાજુના લડવૈઓએ કુંવરને ઘેરી લીધે ત્યારે તે અતુલિત બળશાળી શ્રીપાળ કુંવર હામો મોરચે માંડી એકલે છતાં ધવલ અને રાજા તરફથી આવેલાં બેઉ લશ્કરની સાથે લડવા લાગે. એથી ચૌટાની વચ્ચે ધીંગાણું મચી રહ્યું. એ જોઈ શૂરવીરોને તે આનંદ થયે; પણ બિચારા જે કાયર હતા તેઓનાં તે હૈડાં થરથર કંપવા લાગ્યાં; કેમકે શસ્ત્ર અની ઝડી લાગી રહી હતી. બેઉ લશ્કરના લડવૈયાઓ ભાલા-અરછી–તીર–તલવાર વગેરેનાં જે જે ઘા કુંવરના શરીર ઉપર ચલાવતા હતા તે તે ઘા જરા પણ લાગતા ન હત; કારણ કે શસ્ત્ર ન લાગે તેવી મહિમાવંત ઔષધિનો મહિમા હતા એથી બધા ઘા ખાલી જ જતા હતા. એ જોઈ લડઆએ આ ચમત્કાર સાથે નિરાશાને ભેટતા હતા. કેમકે જેને ઘા જ ન લાગે તેને શી રીતે જિત? તેમ વળી વધારે અફરોષકારી બનાવ એ બનતો હતો કે-રહમેવડીઆઓના ઘા તમામ ખાલી જતા હતા અને કુંવર જેને તાકીને લાકડી કે લેઢાની માંગને ઘા કરો કે તુરત લથડતા લાંબા થઈ ધરણી પર ઢળી પડતા હતા. અને જેમ જોરાવર પાડેધાડા ક્ષેત્રમાં લડે તે વારે ચારે દિશાએ દોડા દોડ કરે તે જ આમ તેમ હડીઓ કહાડતાં બિચારા વેલાઓ તેઓનાં શિગડાઓમાં ભરાઈ બૂરા હવાલવાળા થાય છે, તેમ જોરાવર યોદ્ધાઓ રણક્ષેત્રમાં બાટકતાં બિચારા સામાન્ય લડઆએના વેલાઓની પેઠે કચરઘાણ નીકળી બૂરા હાલ થતા હતા. અને એથી કેઈનાં માથાં ફૂટયાં, કેઈના દાંત પડી ગયા અને કેઈ મહીંથી લેહી વમવા માંડ્યા, જેથી જમીન ઉપર લઆએની લાઈનબંધ પિડ પડી. આમ થતાં કઈ લડવૈઆઓ નાસીને જીવ બચાવવા દુકાનમાં પેસી ગયા, કેઈ પળમાં પેડા, કેઈ દાંતમાં તરણાં પકડી (અમે ગરીબડી ગાય જેવા હોવાથી બચાવા લાયક છિએ એમ બતાવી) ગળિયા થઈને બેસી ગયા. કેઈ અમે કાયર છિએ, અમે રાંક છિએ, અમારો વાંક નથી, અમે તો પેટની વેડ માટે આવેલા છિએ, અમે અશરણ-અનાથ છિએ-વગેરે વગેરે કહેવા લાગ્યા અને મેઢા પાસે દશે આંગળીયે તથા આડા હાથ દઈ કંગાલતા બતાવવા લાગ્યા. –૧૦ થી ૧૭ ધવલશેઠ તે દેખતાં, આવી લાગે પાય રે; દેવ સરૂપી દીસે તુમે, કરો અમને સુપસાય રે. ધવલ૦ ૧૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે. મહિમાનિધિ મહોટા તુમે, તુમ બલશક્તિ અગાધ રે; અવિનય કીધો અજાણુતે, તે ખમજો અપરાધ રે. ધવલ૦ ૧૯ અવધારો અમ વિનતિ, કરો એક ઉપગાર રે; થંભ્યાં પ્રવાહણ તારવો, ઉતારો દુ:ખ પાર રે. ધવલ. ૨૦ અર્થ આ પ્રમાણે બનાવ જોઈ ધવલશેડ તુરત ઉડી ઊભે થઈ શ્રીપાળ કુંવરને પગે પડ્યો અને કહેવા લાગે કે –“આપ કે ઈ દેવસ્વરૂપ છે માટે અમારા ઉપર કૃપા કરે. હે સ્વામી ! અજાણપણાથી જે અવિનય કર્યો છે તે અપરાધની ક્ષમા કરો તેમ જ મારી વિનતી કૃપાની રાહે સ્વીકારી, પરોપકાર કરવા રૂપ થંભેલાં વહાણે તારે, અને દુઃખથી પાર ઉતારો.” –૧૮ થી ૨૦ કુંવર કહે એ કામનું, શું દેશો મુજ ભાડું રે; શેઠ કહે લખ સોનિયા, ખડું કાઢો ગાડું રે. ધવલ૦ ૨૧ સિદ્ધચક્ર ચિત્તમાં ધરી, નવપદ જાપ ન ચકે રે; વડવહાણ ઉપર ચઢી, સિંહનાદ તે મૂકે રે. ધવલ૦ રર જે દેવી દુમન હતી, દુષ્ટ ગઈ તે દૂર રે, વહાણું તર્યા કારજ સર્યા, વાજે મંગલ સૂર રે, ધવલ૦ ૨૩ બીજે ખંડે ઢાલ એ, ત્રીજી ચિત્તમાં ધરજો રે; વિનય કહે પ્રવહણ પરે, ભવિયણ ભવજલ તરજે રે. ધવલ૦ ૨૪ અર્થ એ સાંભળી કુંવરે કહ્યું –“મને એ કામ કર્યા બદલનું શું લવાજમમહેનતાણું આપશે ?” શેઠે કહ્યું—“ હું લાખ ના મહેર ભેટ કરીશ, માટે મારું ગાડું ખૂલ્યું જેમ બહાર કાઢી દે તેમ થંભેલા વહાણેને ચલાવી આપ રસ્તે પાડી આપ.” આ પ્રમાણેને કરાર થયા પછી કુંવર શ્રીપાળે ચિત્તમાં શ્રી સિદ્ધચકજીનું ધ્યાન ધરી-નવપદજીને જાપ શરૂ રાખી મેટા આગેવાન વહાણની ઉપર ચડી સિંહનાદ કર્યો કે તુરત સબળ મનોબળ અને ઈષ્ણબળ વડે ભય પામી જે દુષ્ટ દેવીએ વહાણને થંભાવ્યાં હતાં તે દૂર જતી રહી, એથી વહાણ તર્યા અને કામ સિદ્ધ થતાં ફતેહનાં મંગળ તૃર વાગવા લાગ્યા. કવિ વિનયવિજયજી કહે છે કે આ શ્રીપાલ રાસના બીજા ખંડની ત્રીજી ડાળ ચિત્તમાં ધરી એ જ સાર ગ્રહણ કરે કે-જેમ નવપદ પ્રભાવથી વહાણ તર્યા, તેમ છે ભવિજને, તમે પણ આ ભવસમુદ્રમાંથી નવપદના પ્રભાવ વડે પાર ઉતરે. –૨૧ થી ૨૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. દોહા છંદ તે દેખી ચિંતે ઘવલ, ચડો ચિંતામણિ હાથ; વડે વખત મુજ હવે, તો એ આવે સાથ. એક લાખ દીનાર તસ, દેઈ લાગ્યો પાય; કર જોડીને વિનવે, વાત સુણો એક ભાય. વરષ પ્રત્યે એકેકને, સહસ દેઉં દીનાર; સેવા સારે સહસ દશ, નેધ ભલા ઝુઝાર. તુમને મુંહ માંગ્યું દિઉં, આ અમારી સાથ; એ અવધારો વિનતિ, અમને કરો સનાથ. ૪ અર્થ –કુંવર શ્રીપાલનું પુરૂષાર્થ જોઈને આનંદાશ્ચર્યયુક્ત, ધવલશેઠ ચિંતવવા લાગે કે –“ખચિત આ પુરુષ ચિંતામણિરત્ન સમાન ચિંતવેલી અર્થસિદ્ધિ સિદ્ધ કરે તે જ છે, અને જે મારા મોટા ભાગ્યબળને પ્રતાપ હોય તે તે સાથે આવે.” એમ ચિંતવી તથા એક લાખ સેના હેરો કુંવરને આપી પગે લાગી હાથ જોડી વિનવવા લાગે કે-“હે ભાઈ! એક મારી વાત સાંભળે. હું એક એક સુભટને દર વર્ષે એકેક હજાર સોનામહોરો આપું છું અને એવા દશ હજાર સુભટ સેવકરૂપે મારી સેવા બજાવ્યા કરે છે, અને તે બધા ભલા અને બળવંત યોદ્ધા છે. છતાં આપ જે મારી સાથે પધારતા હો તે હેડેથી માગે તે આપું, માટે આ વિનતીને કબૂલ રાખી મુજ અનાથને સનાથ કરો. ?? —૧ થી ૪ કુંવર કહે હું એકલો, લેઉં સર્વનું મેલ; એ સર્વેનું એકલો, કાજ કરૂં અડોલ. તે ધનનું લેખું કરી, શેઠ કહે કર જોડ; અમે વણિક–જન એકને,-કિમ દેવાએ ક્રોડ? કુંવર કહે સેવક થઈ, દામ ન ઝાલે હાથ; પણ દેશાંતર દેખવા, હું આવું તુમ સાથ. ભાડું લઈ વહાણુમાં, ઘ મુજ બેસણુ કામ; માસ પ્રતે દીનાર શત, ભાડું પરઠયું તા. Page #80 -------------------------------------------------------------------------- ________________ ખંડ બો. અ:——એવાં શેઠના વચનો સાંભળી કુંવરે કહ્યું—“ હું એકલેા જ દશે હજારને જે આપેા છે તે લવાજમ લઈશ અને એ બધા જે કામ કરે તે કામ અડગપણે હું એકલા જ કરીશ. કહેા શું વિચાર છે ? ” એ સાંભળી તે દશ હજારને અપાતા પગારની ગણત્રી ગણી શેડ હાથ જોડી ખેલ્યું. કે-~-~“ અમે વાણિઆએથી એક જ જણને એક ક્રોડ સેના મ્હારે કેમ આપી શકાય ? ! ” તે સાંભળી કુવરે કહ્યું “ શેઠજી ! હુંસેવક બની દામ હાથ ઝાલવા ચાહતા નથી; પરંતુ હું દેશાંતર જોવાને માટે તમારી સાથે આવીશ. તે માટે મારી પાસેથી ભાડું લઈ વહાણમાં બેસવાની મને જગા આપેા. ’ આવુ બેલવુ” થતાં શેઠે મહીનાની સા સેાનામ્હારે ભાડાની ડરાવી અને કુંવરને બેસવાની જગા કાયમ કરાવી. —૫ થી ૮ ઢાળ ચાથી—રાગ મલ્હાર-છઠ્ઠા જાણ્યુ અવધિ પ્રમુજને—એ દેશી. જ્હા કુંવર બેઠા ગોખડે, છઠ્ઠા મહોટા વહાણુમાંહિ; છઠ્ઠા ચિ ુર્દિશ જલધિ તરંગનાં, શા જોવે કૈાતુક ત્યાંહિ, સુગુણ નર, પેખા પુણ્ય પ્રભાવ; છઠ્ઠા પુણ્યે મનવાંછિત મળે, જ્હા દૂર ટલે દુ:ખ દાવ. સુગુણનર, પેખા પુણ્ય પ્રભાવ. છઠ્ઠા સઢ હંકાર્યા સામટા, અડ્ડા પૂર્યા ઘણુ પણે; ૭૦ વડવેગે વહાણ વહેં, જીરુ જોયણ જાયે ખણેણુ. સુ જી॰ જલહસ્તિ પર્વત જિમ્યા, જી॰ જલમાં કરે કલ્લેાલ; જી॰ માંહે માંહે ઝુઝતા, જી ઉછાળે કલ્લાલ. સુગુણ૰ પે॰ જી॰ મગરમત્સ્ય મોટા ફિરે, જી॰ સુસુમાર કેઈ કેડિ; જી॰ નક્ર ચક્ર દીસે ધણા, જી॰ કરતા દોડાદેાડિ. સુગુણ૰ પે॰ ૫ જી॰ ઈમ જાતાં કહે પંજરી, ૭૦ આજ પવન અનુકૂલ; જી॰ જલ ઈધણુ જો જોઈએ, જી. આવ્યુ ખખ્ખરકલ. સુ અ:-હવે કુંવર મોટા વહાણના ગેાખમાં એસી ચારે દિશાએ ઉછળતા સમુદ્રજળના કલ્લોલ (ભરતી-ઓટ અને માજા) વગેરેનાં કૌતુક જોવા લાગ્યા. તે પછી એકી વખતે બધા વહાણાના સઢ ચઢાવી હું કારવામાં આવ્યાં જેથી તે વિશેષ વાયરેથી ભરાતાં પુષ્કળ વેગ સહિત એવાં તા ચાલવા ४ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રીપાળ રાજાને રાસ. લાગ્યાં કે ક્ષણવારમાં એક જનને પંથે પસાર કરતાં હતાં. તેવા વાહણ ચાલતાં ચાલતાં, તે જળમાર્ગમાં જલહતિ (પાણીમાં રહેનારા હાથિયે) છે તે પાણીમાં દોડાદોડ કરી એકબીજા સાથે તોફાન કરતા પાણીના તરંગ ઉંચે ઉછાળે છે, તથા મેટા મગરમલ્સો ફરી રહ્યા છે, તેમજ કોડોગમે સુસુમાર જાતના મત્સ કુતરાથી કાંઈક મેટા હોય છે તે પણ નજરે પડી રહ્યા છે તેમ જ નક ચકાદિ જળચર જીવે દેડાદોડ કરી આનંદ કરી રહ્યા છે તેઓની તરેહ તરેહની રમત ગમત જોતાં પંથે પસાર કરતા હતા. દરમિયાન વાયરાને પરખનાર પંજરી કહેવા લાગે કે –“આજે પવન અનુકુળ વાય છે; માટે પીવાનું મીઠું પાણી, બળતણ વગેરે જે જોઈતાં હોય તે લેવાને તૈયાર રહો, કેમકે બમ્બરકેટ બંદર નજીક આવી પહોંચ્યું છે.” –૧ થી ૫ જીવ સ બંદરમાંહિ ઉતરી, જીવ ઈધણ લીયે લોક; જીવ ધવલશેઠ કાંઠે રહ્યા, જી. સાથે સુભટના થોક. સુ૦ ૬ જીવ કોલાહલ તે સાંભળી, જીવ આવ્યા અતિ સપરાણ; જી. દાણી બમ્બરરાયના, જી. માંગે બંદર દાણ. સુ) ૭ જી. શેઠ સુભટને ગાર, જીદાણ ન દિયે અબૂઝ, ૦ તવ તિહાં લાગ્યું તેહને, જીવ માંહો માંહે ઝૂઝ. સુ° ૮ ૦ ડોઠ તણે સુભટે હણ્યા, છ દાણી નાઠા રે જાય; જીસૈન્ય સબલ તવ સજ કરી, જીવ આવ્યો બાબરરાય ૯ જી રાતેજ ન શકયા સહી, જીવ દીધી સુભટે રે ; જીવ માર પડી તવ નાસતાં, જીવ બાણ ભરી ભરી મું. સુ૦ ૧૦ જીવ બાંધ્યે ઝાલી જીવતો, જી ફુખ સરીખે શેઠ; જીવ બાંહ બેહુ ઉંચી કરી, જીમસ્તક કીધું હેઠ. સુર ૧૧ જીવ રખવાળા મૂકી તિહાં, જીવ વળિયો બમ્બરરાય; જીવ તવ બેલાવે શેઠને, જીવ કુંવર કરી પસાય. સુ૦ ૧૨ અર્થ:–અંદર આવતાં ત્યાં નીચે ઉતરી મીઠું, પાણી, લાકડાં વગેરે જે જે ચીજોનો ખપ હતો તે તે લેવા લાગ્યા. ધવલશેઠ પણ આનંદની ખાતર કાંઠે બિછાયત કરી ઘણું સુભટો સહિત ત્યાં બંદરમાંહે ઘણા લોક સાથે ઉતર્યો. આ પ્રમાણે લોકોના બલવા ચાલવાના શેરબકોર સાંભળતાં બહુજ ઉતાવળ સાથે બખારરાયના દાણી બંદરનું Page #82 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે. ૩ દાણ લેવા આવી પહોંચ્યા, અને શેઠ પાસે બંદર ઉપર વહાણ નાંગરવા બાબતનું સદાના રિવાજ મુજબ દાણ માંગવા લાગ્યા. પરંતુ મૂર્ખ શેઠે પિતાના સુભટના ગર્વને લીધે મિજાજ બતાવી તેઓને દાણ આપવાની ચોખ્ખી ના કહી, એટલે તે દાણી અને શેઠના નેકની વચ્ચે રકઝક ચાલી ને છેવટે લડાઈ જામી. દાણીનાં માણસ ડાં અને શેઠનાં ઘણું હોવાને લીધે અંતે માર ખાઈ દાણી નાશી ગયાં અને પોતાના મહાકાલ નામે રાજાની હજૂર જઈ પોકારવા લાગ્યા. એથી મહારાજા મહા કે પવંત થઈ સબળ સૈન્ય સહિત તૈયારી કરી બંદર પર પિતે ધ આવ્યો, અને એ ખબર મળતાં જ રાજતેજન ખમી શકવાથી વાણિઆનું અન્ન ખાનારા સુભટો પૂઠ બતાવી ભાગી ગયા. છતાં પણ નાસતાં નાસતાં રાજાનાં લશ્કરીયોએ બાણને મારે ચલાવી તેઓને ખોખરા કર્યા. તે પછી અહંકારી શેઠને જીવતે જ ઝાલી ઝાડ સાથે ઝાડની પેઠે થડ નીચું ને ડાળ ઉંચા, એમ માથું નીચું ને હાથ પગ ઉંચા રખાવી, મુશ્કેટોટ બાંધી રખેવાળાએ મૂકીને, બમ્બરરાય પિતાના નગર ભણી પાછો વળ્યો. –૬ થી ૧૨ જી સુભટ સવે તુમ કિહાં ગયા, જી. બાંધ્યા બાંહ મરેડ; જીવ એવડું દુ:ખ ન દેખતા, જીવ જે દેતા મુજ ઝેડ. સુબ ૧૩ જીવ શેઠ કહે તુમે કાં દિયા, જી. દાધા ઉપર લુણ; જીવ પડ્યા પછી પાટુ કિસી, જી હણે ભૂવાને કૂણ. સુ૦ ૧૪ જી કહે કુંવર વૈરી ગ્રહું, જીવ જે વાળું એ વિત્ત, જી તો મુજને દેશો કિછ્યું, જીવ ભાખે થિર કરી ચિત્ત. સુ. ૧૫ જી. શેઠ કહે સુણ સાહિબા, જી. એ મુજ કારજ સાધ; જી વહેંચી વહાણુ પાંચસેં, જી લેશું આધાઆધ. સુ° ૧૬ જી બેલ બંધ સાખી તણે, જી કુંવર પાડી તંત; જી૦ ધનુષ તીર તરકસ ગ્રહી, જીવ ચાલ્યો તેજ અનંત. સુ૦ ૧૭ અર્થ –એ વાતની કુંવરને ખબર મળતાં જ ક્યાં ધવળશેઠ ઉંધે માથે મુશ્કેટાટ થએલા છે ત્યાં આવ્યું અને શેઠને પૂછવા લાગે—“શેઠજી! દશ હજાર સુભટો કયાં જતા રહ્યા કે આમ બંધાવું પડ્યું ? જે મને એક કોડ નાહે રે દીધી હતી તે આવું દુઃખ ન દેખત” તે સાંભળી શેઠ બે -“ દાઝયા ઉપર મીઠું કેમ ચાપે છે ? પડ્યા પછીથી પાટુ શી મારવી? અને મરી ગએલાને શું મારવું?” કુંવરે કહ્યું–“જે તમારા દુશ્મન રાજાએ જે ગ્રહણ કર્યું તે તમારૂં દ્રવ્ય પાછું વાળી આપું તો તમે મને શું Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. = આપશે? તે તમો તમારૂં ચિત્ત સ્થિર રાખીને બે.” શેઠે કહ્યું “સાહેબજી! કહું છું તે સાંભળે, જે આપ એ કામ ફતેહ કરી આપે તો આ માલમતાથી ભરેલાં પાંચ વહાણે છે તેમાંથી અરધે અરધ તમો લેજે. એટલે કે અઢીસે આપનાં અને અઢીસો મારાં.” બધું ધન જતું જોઈ અરધું ધન વહેચી લેનારા ડાહ્યા વાણિયાનું બોલવું સાંભળી કુંવરે એ કરાર લેખિત કરાવ્યું. સાક્ષીઓની રૂબરૂ શેઠને કરાર વંચાવી નકકી કરી, પછી હાથમાં ધનુષ અને તીર ભાથે ધારણ કરી અત્યંત તેજવંત થકે ત્યાંથી કુંવરે કદમને આગળ લંબાવ્યા. -૧૨ થી ૧૭ જીવ જઈ બમ્બર બેલાવીયે, જી. વળી પાછો વડવીર; જી શસ્ત્રસેન ભૂજબલ તણે, જી નાદ ઉતારૂં નીર. સુ” ૧૮ જીવ તુજ સરિખે જે પ્રહણ, જી. પહોતો અમ ઘર આય; જીસૂખડલી મુજ હાથની, જીવ ચાખ્યા વિણ કિમ જાય. સુ. ૧૯ અર્થ –આગળ પહોંચી પુરમાં પ્રવેશ કરતાં બમ્બરરાય મહાકાળને કુંવરે બોલાવ્ય“હે વડવીર! પાછા વળ, કે જેથી તારાં શસ્ત્રો, લશ્કર અને ભૂજાઓના બળના અહંકારનું પાણી ઉતારી નાખ્યું. વળી તારા જેવા મારે ત્યાં મહેમાન આવ્યા છતાં મારા હાથની સુખડી ચાખ્યા વિના જાય છે, એ જ મને બહુ ખટકે છે, માટે જ છે (વળી મારી હામે) આવ, ને મારા હાથની સુખડીનો સ્વાદ ચાખીને જા. –૧૮ થી ૧૯ જીવ મહાકાલ જાએ ફરી, જીવ દીઠો એક જુવાન; છ° ઝાઝાની પરે ઝૂઝતો, લક્ષણ રૂપનિધાન. સુ૨૦ તું સુંદર સોહામણો, જીવ દીસે વન વેશ; છે વિણ ખૂટે મરવા ભણી, જી કાંઈ કરે ઉદ્દેશ. સુ. ૨૧ જ કહે કુંવર સંગ્રામમાં, જીતુ વચન કિ વ્યાપાર; જીવ જોધેધ મલ્યા જિહાં, જીવ તિહાં શā વ્યવહાર. સુ° ૨૨ મહાકાલ કેપ્યો તિસે, જીવ હલકારે નિજ સેન; જીવ મૂકે શસ્ત્ર ઝડઝડે, જી. રાતે રોષ રસેન. સુ. ૨૩ જીવ લૂઠા તીખા તીરનાં, જી, ગોલી તાકે લાખ , જી પણ અંગે કુંવર તણે, જી લાગે નહીં સાખ. સુ૦ ૨૪ . Page #84 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે. ૭પ જીવ આકથી જે જે દિશે, જી કુંવર મૂકે બાણ; જીવ સમકાળે દશ વીશનાં, જી તિહાં છેડા પ્રાણુ. સુત્ર રપ જીવ સૈન્ય સકલ મહાકાલનું, જીવ ભાગી ગયું દહ વટ્ટ; જીવ નૃપ એકાકી કુંવરે, જીવ બાંધ્યો બંધ નિઘટ્ટ. સુવ ર૬ જીબાંધીને નિજ સાથમાં, જીવ પાસે આપ્યો જામ; જીત્ર બંધન છોડયાં શેઠના, જીવ રક્ષક નાઠા તામ. સુ. ૨૭ અ –આવા માર્મિક વચન સાંભળી મહાકાળ રાજાએ પાછું ફરીને જોયું તે લક્ષણ તથા રૂપના નિધાન-ભંડારરૂપ એક જ યુવાન પુરુષ છતાં તેને ઝાઝા પુરુષની પેઠે ઝૂઝતો દીઠે એટલે રાજાએ તેને કહ્યું કે-“તું સુંદર સેહામણ ને યુવાનિયે જણાય છે; આયુષ પડ્યા વગર મરવાને શા સારૂ નાહક હિલચાલ કરે છે ? મતલબ કે હમણાં હું પાછો ફરી શસ્ત્રો મારો ચલાવીશ કે તું મરણને શરણ થઈશ; માટે હાથે કરી મરણને બેલાવાની હિલચાલ ન કર.” તે સાંભળીને કુંવરે કહ્યું—“ સંગ્રામ ( લડાઈ)માં તે વળી વચનોને વ્યાપાર કે ? જ્યાં જોધે જોધા મળ્યા હોય ત્યાં તો શસ્ત્ર ચલાવવાને જ વ્યાપાર હાય.” આવું બોલવું સાંભળતાં તો મહાકાલને કેપ ચડ્યો એથી તેણે પોતાના લશ્કરને એકદમ શસ્ત્રનો મારો ચલાવવાને હુકમ કર્યો ને હુકમ થતાં જ કુંવરની ઉપર લડવૈયાઓ ગુસાથી રતાળ થઈને ઝડેઝડ શસ્ત્ર ચલાવવા માંડ્યાં. તેમ આકરા તીરનો અને લાખો તે પગોળા વરસાદ કુંવરની ઉપર વર્ષોવા લાગ્યા; છતાં પણ ઈષ્ટદેવ અને ઔષધિના પ્રતાપ વડે કુંવરના અંગપર તેથી કંઈ પણ નિશાન ન થયું અને કુંવર શ્રીપાળ જેને જેના ભણ તાકી ખેંચીને બાણ ચલાવતો તે તે દિશાએ એકદમ દશ વિશ સુભટના પ્રાણ ત્યજવી દેતો હતો. આમ થવાથી સેંકડેના પ્રાણ પરલોકમાં પહોંચતાં લશ્કરમાં ભારે ભંગાણ પડ્યું અને મહાકાળનું લશ્કર જીવ લઈ દશે દિશા ભણી નાસી ગયું. એથી મહાકાળ ફક્ત એક જ રહેતાં તેને પણ કુંવરે હાથ પગ બાંધી મજબુત બંધ સાથે ત્યાં વળશેઠને બાંધેલ હતો ત્યાં લઈ આવી શેડના બંધ છેડયા; એટલે રખવાળાએ તે જીવ લઈને નાસી ગયા. –૨૦ થી ૨૭ ખડગ લઈ મહાકાલને, આ૦ મારણ ધાયો શેઠ, જી કહે કુંવર બેસી રહો, જીવ બલ દીઠું તુમ ઠેઠ. સુ. ૨૮ જીવ બંધન બમ્બરરાયનાં, જીવ છોડાવે તેણી વાર; છે. ભૂષણ વસ્ત્ર પહેરામણી, જીવ કરે ઘણે સત્કાર. સુત્ર ર૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. જી. સુભટ જિકે નાઠા હતા, જી. તે આવ્યા સહુ કોઈ જીવ ભાંજે તસ આજીવિકા, શેઠ કેપ કરી ઈ. સ. ૩૦ જીવ કુંવરે તે સવિ રાખિયા, જીવ દીધી તેહને વૃત્તિ જીતુ વહાણ અઢીસેં મારાં, જીવ સાચવજે એકચિત્ત. સુ ૩૧ જીવ જે પણ બમ્બરરાયને, જી. નાઠો હતો પરિવારે; જી તેહને પણ તેડી કરી, જી. આદર દિયે અપાર. સુ. ૩૨ જીવ ચોથી ઢાલ અણી પરે, જીબીજે ખંડે હોય; જી. વીનય કહે ફલ પુણ્યનાં, જીરુ પુણ્ય કરે સહુ કેય. સુ૦ ૩૩ અર્થ–એ જોઈ શેઠ ઘણી ઉતાવળથી ખુલ્લી તરવાર હાથમાં લઈ રાજાની સામે મારવા દેશે, એટલે કુંવરે વારીને કહ્યું-“હાં હાં શેઠજી ! બહુ થયું છાનામાના બેસી જાઓ, તમારું બળ કેટલું છે એ તો મેં ઠેઠથી જેએલું જ છે.” એમ કહી બમ્બરરાયનાં બંધન છોડાવી વસ્ત્રાભૂષણ પહેરામણ વગેરેથી ઘણે સત્કાર કરી મહાકાળ રાજાને ચિંતાથી મુક્ત કર્યો. આ પ્રમાણે વિગ્રહને અંત આવ્યાની બાતમી મળતાં ધવળશેઠના સુભટો જે નાસી ગયા હતા, તે બધા પાછા આવ્યા; પણ શેઠે ગુસ્સે થઈ તેમને નોકરી પરથી દૂર કર્યા. એ જોઈ નિરાશ થએલ સુભટને કુંવરે પગારદાર કરી રાખી લઈને કહ્યું કે “મારાં અઢીસે વહાણ છે તે તમે એક ચિત્તથી સાચવજે.” આવું કહી બમ્બરરાજના જે લડવૈયા વગેરે નાસી ગયા હતા તેઓને પણ પોતાના સુભટની મારફત બોલાવી લઈ તેમને અતિ આદરસત્કાર કર્યો. કવિ વિનયવિજયજી કહે છે કે-આ શ્રીપાળ રાસની બીજા ખંડની અંદર આવી રીતની ચોથી ઢાળ પૂરી થઈ તે એ શિખામણ આપી રહેલ છે કે-હે ભવ્ય છે ! શ્રીપાળકુંવર ઉત્તરોત્તર સંપત્તિવાન બની સુખો ભેગવે છે. તે બધાં પુણ્યનાં પ્રતાપે છે, માટે તમે સર્વે પણ પુણ્ય ઉપાર્જન કરે છે જેથી સદૈવ સુખી થાઓ. –૨૮ થી ૩૩ દેહા-છંદ. મહાકાલ શ્રીપાલનું, દેખી ભૂજબલ તેજ, ચિત ચમક ઈમ વિનવે, હિયડે આણી હેજ. મુજ મંદિર પાવન કરો, મહેર કરી મહારાજ; પ્રગટયાં પુરવ ભવે કર્યા, પુણ્ય અમારાં આજ. Page #86 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીન્દે. તુમ સરીખા સુપુરુષ તણા, અમ દર્શન દુર્લભ; જિમ મરૂધરના લેાકને, સુરતર કુસુમ સુરભ. ૩ અઃ——મહાકાળ રાજા શ્રીપાલ કુંવરનું તેજ અને તેની ભૂજાએનું બળ બ્લેઇ ચિત્તની અંદર ચમત્કાર પામી હૈયામાં હેત લાવી આ પ્રમાણે વિનવવા લાગ્યા “ મહારાજ ! મહેરબાની કરીને મારા મહેલ પાવન કરો. અને અમને આપનાં દર્શન થએલાં છે તે અમારાં પૂર્વનાં કરેલાં પુણ્યના જ આજે ઉદય આવેલ છે. જેમ મારવાડના લેાકેાને સુરતરૂ જે કલ્પવૃક્ષ તેના ફૂલેના સુગંધ મળવા મુશ્કેલ હાય છે, તેમ અમ જેવાને આપ સરખા કલ્પવૃક્ષ રૂપ સતપુરુષોના દન રૂપ સુગંધ મળવે મહા મુશ્કેલ હોય છે. —૧ થી ૩ વેાળાવા વિણ એકલા, ચાલી ન શકે દીન; ધવલશેઠ તવ વિનવે, ઈંણી પરે થઇ આધીન. પ્રભુ તુમને વછે સહુ, દેખી પુણ્ય પ; પણ વિલંબ થાયે ઘણા, રતનદ્વીપ છે ક્રૂર. અઃ—આ પ્રમાણે મહાકાળ રાજાની વિનતી સાંભળી કુંવરે માન્ય રાખી; એ જોઈ સ્વાથી ધવળશેઠ કુંવરને આધીન ખની વિનવવા લાગ્યા—“ પ્રભુ ! જેમ વેાળાવા વગર ગરીબ—કાયર મનુષ્ય સામાં એકલા ન ચાલી શકે, તેમ આપના સાથ વિના હું ટ્વીન પણ પથ પસાર કરી શકતો નથી; માટે આપ શહેરમાં જવાનુ માકૂફ રાખેા. આપને મહાન્ પુણ્યવાન દેખીને સર્વ જને આપના દેદારની વાંચ્છના કરે છે; પણ આપને ઘણી ઢીલ થાય છે અને રત્નદ્વીપ તો હજી બહુ દ્ર છે; માટે તુરત રવાના થવાની જ જરૂર —૪ થી ૫ છે.” કુંવર કહે નરરાયનું, દાખણ કિમ ઈંડાય ? તિણે નયરી જેવા ભણી, કુંવર કીયા પસાય. હાટ સજ્યાં હીરાગલે, ઘર ઘર તારણ માલ; ચહુટે ચહુટે ચાકમાં, નાટક ગીત રસાલ. ફૂલ બિછાયાં ફ્રુટરા, પથ કરી છંટકાવ; ગજ તુરંગ શણગારીયા, સેાવન રૂપે સાવ. CH ७ ८ અર્થ: શેડના માલવાને મતલબ ધ્યાનમાં લઈ કુંવરે કહ્યું— તમારૂ કહેવુ ચેાગ્ય છે; પણ રાજેંદ્રની દાક્ષિણ્યતા કેમ છેડાય ? તેને જરા વિચાર કરી કહેા કે જવાની Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રીપાળ રાજાનો રાસ. જરૂર છે કે નહિં ?” એમ બોલી નગરી જોવા જવાને નિશ્ચય જાહેર કરી કુંવરે નરેંદ્ર તરફ કૃપાયુક્ત હનજર જણાવી, એથી મહાકાળ રાજાએ તાકીદે હકમ ફેરવી શહેર શણગારાવ્યું, એટલે કે હીરગળ-રેશમી ને કસબી વસ્ત્રોની બિછાયત કરી તારણોથી દુકાને શણગારી, ઘર ઘર તોરણમાળ બંધાવી, ચઢે ચહટે ને ચકોની અંદર રસ્તો સાફ કરાવી સુગંધી જળ છંટાવી તે ઉપર સુંદર સુગંધી પુપે પથરાવી રસીલાં નાટકો ને ગીત શરૂ કરાવ્યાં. હાથી ઘોડાઓને તત્ર સેના ને રૂપાના સાજથી શણગારી સામૈયા માટે તૈયાર રખાવ્યા અને તે પછી બમ્બરરાયે કુંવરને હાથીના હોદ્દામાં બેસાર્યા. -૬ થી ૮ ઢાળ પાંચમી–રાગ સિંધુડો-ચીત્રોડા રાજા રે–એ રાહ વિનતી અવધારે રે, પુરમાંહે પધારે રે, મહાત વધારે બમ્બર રાયનું રે; કુંવર વડભાગી રે, દેખી ભાગી રે, જેવા રઢ લાગી, પગે પગે લોકને રે. ૧ ઘરે તેડી આવ્યા રે, સાજન મન ભાવ્યા રે, સેવન મંડાવ્યાં આસણબેસણાં રે; મીઠાઈ મેવા રે, પકવાન કલેવા રે, ભગતિ કરે સેવા, બમ્બર બહુ પરે રે. ૨ ભોજન વૃત ઘોલ રે, ઉપ તંબલ રે, કેસરી રંગરોલ કરે, બહુ છાંટણું રે; સવિ સાજન સાંખે રે, મુખેં મધુરું ભાખે રે, અંતર નવિરાખે, કોઈ પ્રેમમાં રે. ૩ દીયે કન્યાદાન રે, દેઈ બહુ માન રે, પણ અમ વાન, વધારે વંશનો રે; અર્થ –કુંવરે પણ રાજાની વિનતી સ્વીકારી પુરમાં પધારી બમ્બરરાયનું મહત્વ વધાયું. કુંવરને મોટા ભાગ્યના ધણી ને સૌભાગ્ય-પ્રતાપવંત જોઈ પગલે પગલે તેમને) નિહાળવા માટે લેકોને પણ, ઘણી જ ઉત્કંઠા વધી તે પછી સેનાના સિંહાસને મંડાવ્યાં હતાં, તે ઉપર કુંવરને બેસાડી આનંદ પ્રાપ્ત કર્યો. તે પછી મીઠાઈ–મેવા–પકવાન્ન વગેરેને કેળવી ભજન સામગ્રી તૈયાર કરાવી અને બહુ બહુ રીતે બમ્બરરાયે કુંવરની સેવા ભક્તિ કરી. વળી ઘી ગોળના ઉત્તમ ભેજને જમાડ્યાં, તંબોળ-પાનબીડાં આરોગાવ્યાં અને કેસરનાં રંગોળ છાંટણાં પણ કરાવ્યાં. તે પછી બધા સજનની સાક્ષીએ-રૂબરૂ મીઠાં વચનો સાથે અને અંતર રહિત અતિ પ્રેમયુક્ત બમ્બરરાય બોલ્યા કે-“મારા હાથથી કન્યાદાન લઈ મને મહા માન દઈ પરણીને મારા વંશનું તેજ વધારે એટલે મને આનંદ થાય.” –૧ થી ૩ તવ કુંવર ભાખે રે, કુળ જાણ્યા પાખું રે, કિમ ચિત્તની સાખે, દીજે દીકરી રે. ૪ Page #88 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો. કહે નૃપ અવતસ રે, છાનેા નહીં હસ રે, જાણ્યા તુમ ઉત્તમ, વશ ગુણૅ કરી રે; જાણે સહુ કાઈ રે, જે નજરે જોઈ રે, હીરો વિ હાઈ વિણ વેરાગરે રે. પ મહેાત્સવ મડાવે રે, સાજન સહુ આવે રે, ધવલ ગવરાવે, મંગલ નરવરૂ રે; રૂપે જિસી મેના રે, ગુણ પાર ન જેના રે, મદનસેના પરણાવે છણી પરે રે. ૬ મણિ માણિક કોડી રે, મુક્તાફલ બેડી રે, નરપતિ કરજોડી દિયે કરમેાચને રે; પરે પરે પહિરાવે રે, મણિ ભૂષણભાવે રે, પાર ન આવે જસ ગુણધેાલતાં રે. ૭ નાટક નવ દીધાં રે, જિહાં પાત્ર પ્રસિદ્ધાં રે, જાણે એ લીધાં, માલે સરગથી રે; બહુદાસી દાસ રે, સેવક સુવિલાસ રે, દીધાં ઉલ્લાસે સેવા કારણે રે. ८ શીલ જાણ્યા અકુંવરે કહ્યું—“ હે રાજન ! હું પરદેશી છુ, મારૂં કુલ, વિના ફક્ત ચિત્તની સામે દીકરી કેમ દેવાય ? ” તે સાંભળી રાજાએ કહ્યું -“ સઘળા પંખીઓમાં મુકુટસમાન હંસ તે કયાંયે છાનેા રહે ખરા ? કદિ નહી ! તેમ આપને ઉત્તમ વંશ વગેરે સર્વ આપના ઉત્તમ ગુણાએ કરીને જાણી જ લીધેલ છે; કેમકે નજરે જીવે તે તે જાણી જ લે છે કે હીરાની ખાણ વગર હીરા પેદા થતા જ નથી, એથી અરજ સ્વીકારવી જ યોગ્ય છે.” એમ કહી રાજાએ મહેાત્સવ મંડાવ્યા. એટલે સ સજ્જના આવ્યા, તથા ધવળમંગળ ગીત ગવરાવ્યાં અને મેનકા અપ્સરા જેવી સ્વરૂપવંત અપાર ગુણવંત મદનસેનાને કુંવર શ્રીપાળ સાથે પરણાવી. તેમજ કોડેગમે મળુ માણેક તથા મેતી વગેરે કરમેાચન વખતે કર જોડી મહાકાળ રાજાએ શ્રીપાળ કુવરને દાયામાં આપ્યાં. સિવાય જેનું વર્ણન કરતાં પાર ન આવે એવા મણિરત્નમય દાગીનાએ પૂર્ણ પ્યારથી ચાહીને વારવાર દાયામાં આપે છે. અને નવ નાટકની ટાળીએ કે જેનાં પ્રસિદ્ધ પાત્રો જાણે સ્વર્ગમાંથી આવેલાં ન હેાય તેવી આપી, તથા ઘણા દાસ દાસીએ વગેરે સેવા કરનારા જનેા સારા વિલાસવાળા ઉચ્છ્વાસયુક્ત આપ્યાં. —૪ થી ૮ ૭૯ રસભર દિન કેતા રે, તિહાં રહે સુખ વેતા રે, દાન યાચકને દેતા બહુ પરે રે; અમને વાળાવા રે, હવે વાર ન લાવા રે, કહે કુવર જાવા, અમ દેશાંતરે રે. ૯ નૃપ મન દુ:ખ આણે રે,કેમ રાખુ પરાણે રે, ઘર ઈમ જાણે ન વસે પ્રાતુણે રે; પુત્રી જે જાઇ રે, તે નેટ પરાઈ રે, કરે સજાઈ, હવે વેાળાવવા રે, એક ભૂંગ અલભ રે, જે દેખી અચભ રે, ચાસઠ કુવાને, સુંદર સાહતુ રે; કારીગરે ઘડિયા રે, મર્માણ માણિક જડિયા રે, થંભતે અડિયા જઈ, ગયણાંગણે રે.૧૧ ૧૦ Page #89 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રીપાળ રાજાનો રાસ. સેવન ચિત્રામ રે, ચિત્રિત અભિરામ રે, દેખિયેં ઠામ ઠામ તિહાં ગોખડા રે; ધજ મોટા ઝલકે રે, મણિ તોરણ ચલકે રે, ચંચલ ઢલકે, ચામર ચિહુ દિશે રે. ૧૨ ભંઈ સાતમીએ રે, તિહાં ચઢી વિસમીએ રે, બેસીને રમીએ, સાવન સોગઠે રે; બહુ છ દે છીજે રે, વાજાં ઘણાં વાજે રે, વહાણ ગાજે, રહ્યું સમુદ્રમાં રે. ૧૩ પૂરે તે રત્ન રે, રાજા બહુ જતને રે, સાસર વાસે, મન માટે કરે રે; વળાવી બેટી રે, હિયડા ભરે ભેટી રે, શીખગુણ પેટી, દીધી બહુ પરે રે. ૧૪ સાજન સોહાવ્યાં રે, મિલણ બહુ લાવ્યાં રે, કોઠે સવિ આવ્યાં, આંસૂ પાડતાં રે; વરવહુ વોળાવ્યાં રે, માહિતર દુ:ખ પાવ્યાં રે, તુરવજડાવ્યાં, હવે પ્રયાણનાં રે. ૧૫ અર્થ:—આ પ્રમાણે આનંદમહોત્સવ વીત્યા પછી પણ કેટલાક દિવસ રસરંગભર સુખચેનથી સુખ ભોગવતા થકા યાચકને વિવિધ પ્રકારે દાન દેતાં ત્યાં રહ્યા. પછી શ્રીપાળ કુંવરે બમ્બરરાયને કહ્યું કે-“હવે અમને દેશાંતરે જવાની ઉતાવળ છે માટે તાકીદે વિદાય આપો.” કુંવરનું આવું બોલવું થવાથી રાજાને મનમાં ઘણું દુઃખ થયું. અને તેણે વિચાર કર્યો કે-“હું એમને પરાણે શી રીતે રાખી શકું ! કંઈ મહેમાનથી ઘર વસે? તેમ વળી જે પુત્રી જન્મી છે, તે આખર-અવશ્ય પારકા ઘરનું ભૂષણ છે, એટલે તેણીને પણ કયાં લગી રોકી શકાય ? માટે મોકલ્યા વિના સિદ્ધિ જ નથી.” એમ વિચારી તેઓને વળાવવાની સુરતમાં તૈયારી કરવા તત્પર થયે. જેને જોતાં જ અચંબો થાય તેવું એક જંગ જાતનું ચોસઠ કુવાથંભવાળું સાત માળનું અદ્વીતિય સુંદર ભાવંત વહાણ કે જેના થંભેને કારીગરોએ સુંદર ઘડેલા તથા મણિ માણકોથી જડેલા અને તે આકાશને જાણે કે જઈને અડ્યા હોય તેટલા ઉંચાઈમાં છે, તેમજ તે વાહણની અંદર સોનેરી શાહીથી ચિત્રેલા મનહર ચિત્રામણોવાળા ગેખ ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે, અને વાહણને માથે સુંદર ધ્વજાઓ-મોટા નેજા ઝળકી રહેલ છે. મણિઓનાં તોરણે પણ ચળકાટ મારી રહ્યાં છે, તથા ચંચળ ચામરો પણ ચોમેર ઉછળી રહ્યાં છે, તે વહાણની સાતમી ભૂમિમાં વિશ્રામ કરી સેનાનાં સોગઠાંથી ચોપાટ રમે તે ઘણો જ આનંદ આવે એવું રમણીય છે. મતલબ એ કે તે વહાણ આવી ઘણી રમણીયતા વડે શેભાવંત છે, તેમજ તેમાં તરેહ તરેહનાં મનહર વાજિંત્રે વાગી રહ્યાં છે કે જેના શબ્દવડે તે વહાણ સમુદ્રની અંદર રહ્યું થયું પણ ગાજી રહ્યું છે, અને તેની અંદર રાજાએ ઘણાજ યત્નથી સુંદર કિંમતી રત્ન વગેરે ભરી મેટા ઉદાર મનવડે અર્પણ કર્યા. આવા ઠાઠ સહિત પુત્રીને હૈયા સાથે ભેટીને તથા બહુ બહુ જાતની શિખામણરૂપ ગુણની પેટી આપીને વળાવી. તે વેળાએ ત્યાં સજજન મંડળ પણ શોભા સહિત પોતપોતાની લાયકાત મુજબ શ્રીફળ, મીઠાઈ, સુવર્ણમુદ્રા વગેરે વિવિધ Page #90 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે. ચીજો લઈ હાજર રહ્યું હતું–તે પણ સમુદ્રના કાંડા સુધી હર્ષનાં આંસુ પાડતું આવ્યું અને વર વહુને વળાવ્યાં એ વખતે માતપિતાને બહુ દુઃખની લાગણી થઈ આવી, પરંતુ નિરૂપાયપણે શ્રીપાલ કુંવરે કૂચ થવાની સંજ્ઞાનાં વાજાં વગડાવ્યાં. –૯ થી ૧૫ નાગર ઉપડાવ્યાં રે, સઢ દોર ચઢાવ્યાં રે, વહાણ ચલાવ્યાં, વેગે ખલાસી રે; નિત નાટક થાવે રે, ગુણિજન ગુણ ગાવે રે, વર વહુ સેહાવે, બેહૂ ગોખડે રે. ૧૬ અર્થ -પ્રયાણનાં વાજાઓનો અવાજ સાંભળતાં જ ખલાસીઓએ નાંગર ઉપાડી લીધાં, સઢનાં દેરડાં પણ ચઢાવી લીધા અને તાકીદે વહાણે ચલાવ્યાં. તે પછી શ્રીપાલ રાજા અને મદનસેના રાણી એ બન્ને ગોખડામાં ભાયુકત જે જે વખતે બિરાજતાં તે તે વખતે નાટક થતા અને ગુણિજને ગુણગાન કર્યા કરતા હતા. -૧૬ મન ચિંતે શેઠ રે. મેં કીધી વેઠ રે, સાયર ઠેઠ ફો, જાઓ એહને રે; જે ખાલી હાથે રે, આવ્યો મુજ સાથે રે, આજ તે આર્થો, સંપુરણ થયો છે. ૧૭ જલ ઈધણ માટે રે, આવ્યા ઈણ વાટે રે, પરણ્યો રણ સાટે, જુઓ સુંદરી રે; લખમી મુજ આધી રે, એણે મહિમાયે લાધી રે, દોલત વાધી, દેખે પલકમાં રે. ૧૮ કિમ માગું ભાડું રે, ખત પત્ર દેખાડું , દેશે કે આડું અવળું બેલશે રે; કુંવર તે જાણી રે, મુખે મીઠી વાણી રે, ભાડું વસ આણી, આપે દશ ગણું રે.૧૯ પામ્યા અનુકરમેં રે, નરભવ જિમ ઘરમેં રે, વહાણ રણદીવ ખેમે સહુ રે; નાગર જલ મેલ્યાં રે, સઢદોર સંકેલ્યાં રે હલ હલવે લોક સહુ ત્યાં ઉતર્યા રે. ૨૦ બીજે ઈમ ખંડે રે, જુઓ પુણ્ય અડે રે, એકણ પિંડે, ઉપાર્જન કરી રે; કુંવર શ્રીપાલે રે, લદ્યા ભેગ રસાલ રે, પાંચમી ઢાલ ઈસી વિનયૅ કહી રે. ૨૧ અર્થ—હવે શ્રીપાળ કુંવરનો આ વિભવ નિહાળી ધવલશેડને ઈર્ષ્યા ઉત્પન્ન થતાં તે ચિંતવવા લાગે કે મેં તે ફક્ત વૈતરું જ કર્યું છે, આ દરિયાઈ મુસાફરી તો કેડથી એને જ ફળી છે. એ તો જરા જુઓ ! હાય જે ખાલી હાથે મારી સાથે આવે હતો તે પણ અત્યારે બધી લક્રમીએ કરીને પરિપૂર્ણ થયો છે !!! ફક્ત મીઠું પાણી અને બળતણ લઈ લેવા માટે આ વાટે આવ્યા હતા ત્યાં લડાઈને બદલે આ સુંદર રાજકન્યા પર. વળી મારી અડધી લક્ષ્મી પણ સહેજ વાતમાં મળી ગઈ અને એક પળવારમાં જોતજોતામાં દેલત વધી પડી ! હવે હું મારું ઠરાવેલું ભાડું પણ એની પાસે શી રીતે માંગુ? એને ઠાઠ જ મારા પગ થરથરાવી નાંખે તેવો છે. તેમ ઠરાવેલા ભાડા સંબંધી 11 Page #91 -------------------------------------------------------------------------- ________________ ર શ્રીપાળ રાજાનેા રાસ. શું ખતપત્ર લખેલુ છે કે તે ખતાવી રકમ વસુલ લઈ શકું ? એથી એ ભાડુ આપશે કે નહીં આપે ? કિવા આડુ' અવળુ કઈ બેલશે ? અને એમ કરે તેા પણ એની પાસેથી ભાડું વસૂલ કરવા મારૂ શું ગજું છે ?” એ વખતે કુવરે પણ તેના મનની વાત જાણી તુરત મીઠી વાણી સહિત ચડેલા ભાડાથી દશગણા પૈસા આપ્યા; એથી શેડ રાજી થતા પેાતાના વહાણાની તરફ રસ્તા માપી ગયે. આ પ્રમાણે પથ પસાર કરતાં ક્રમે કરીને, જેમ જિનધના પ્રતાપથી અનુક્રમે નરભવ પ્રાપ્ત કરાય તેમ વહાણા પણ ક્ષેમકુશળપૂર્વક રત્નદ્વીપે પહોંચ્યાં. એટલે તુરત નાંગરીઓએ પાણીમાં નાંગર નાંગર્યા અને સઢનાં દોરડાં સંકેલી લીધાં કે તુરત ધીરે ધીરેથી સર્વ ઉતારૂઓ રત્નદ્વીપના કિનારે ઉતર્યા. કવિ વિનયવિજયજી કહે છે કે-આ શ્રીપાળ રાસના બીજા ખંડની પાંચમી ઢાળ એવા બાધ આપે છે કે-વા, અખંડ પુન્યના પ્રતાપથી શ્રીપાલ કુવરે એકલા પેાતે પુષ્કળ સમૃદ્ધિ મેળવી સુંદર વિલાસ પ્રાપ્ત કર્યા; માટે તમે શ્રોતાગણા પણ તેવું જ અખંડ પુન્ય ઉપાર્જન કરેા કે જેથી તેવે! જ વૈભવ વિલાસ પ્રાપ્ત થાય. —૧૭ થી ૨૧ દાહા-છંદ સેાવનપટ મંડપ તલે, દાણુ વળાવી વતુનાં, .ભરી અનેક વખાર; વ્યાપારી વ્યાપારનાં, ઉદ્યમ કરે અપાર. લાલ કિનાયત જરકસી, ચંદરવા ચેાસાલ; ઉંચા તખુ તાણિયા, પચરંગ પટસાલ. રયણ હિડાળા ખાટ; તિહાં બેઠા કુંવર જૂએ, રસભર નવરસ નાટ. ધવલશેઠ આવી કહે, વસ્તુમુલ્ય બહુ આજ; તે વેચાવા કાં નહીં, ભર્યા અઢીસે જહાજ. કુંવર પભણે શેઠને, ઘડા વસ્તુના દામ; અવર વસ્તુ વિષ્ણુએ વળી, કરા અમારૂ કામ. કામ ભળાવ્યું અમ ભલે, હરખ્યો દુષ્ટ કરાડ; આરત ધ્યાને જિમ પડયો, પામી દૂધ બિલાડ. ૐ—મંદર ઉપર વહાણુ અંદરની બધી વસ્તુઓ ઉતારી, જકાતી માલની ૬ અઃ ૧ ર ૩ ૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ ખંડ બી. જકાત ચૂકવી, તે માલની અનેક વખારો ભરી વ્યાપારીઓ વ્યાપાર ખેડવા સંબંધી અનેક યુક્તિ પ્રયુક્તિ સાથે વ્યાપાર ખિલવવાના ઉદ્યમ કરવા લાગ્યા. અને શ્રીપાલ કુંવરે તે સમુદ્રના કિનારા ઉપર તુરત પંચરંગી રેશમી કપડાના બનાવેલ ઉંચા તંબૂ તાણી બંધાવ્યા તથા તેમાં જરકસી બૂટાદાર લાલ કિનખાબના ચોખંડા ચંદુવા બંધાવી દીધા. અને તે જરીઆની મંડપની અંદર રત્નજડિત હીંચોળાખાટ પણ બંધાવી, તેમાં બિરાજી શ્રીપાલ કુંવર રસભરિત નવરસમય ભજવાતાં નાટક જેવા લાગ્યા. એવામાં ધવળશેઠ આવીને કહેવા લાગ્ય–અત્યારે વસ્તુનું મૂલ્ય વધી ગયું છે, માટે નાણાં સારાં હાથ લાગવાનો લાગ છે, છતાં સંગ્રહેલે માલ શા માટે વેચાવતા નથી? અઢીસો વહાણ ત કરિ યાણાથી ભરેલો છે; તો પણ ધ્યાન નથી દેતા?” કુંવરે કહ્યું–શેઠજી ! જે વસ્તુ ભરેલી છે તે વેચી દામ ઘડી , અને નવી ખરીદવા લાયક હોય તે સુખેથી મરજી મુજબ ખરીદે, કે જેથી સારો ફાયદ–નો હાથ લાગે, માટે એટલું અમારું કામ આપજ કરો.” આ પ્રમાણે શેઠને કુંવરે કામ ભળાવેલું જાણી, ધવલશેઠ બે-“આપે મને ભલે કામ બતાવ્યું, હુ તે ઘણી ખુશીથી બજાવીશ.” વગેરે બોલી જેમ દુધ જેઈને બિલાડો આર્તધ્યાનમાં પડે, તેમ તે આર્તધ્યાનમાં પડી ગયું. તે પણ મનમાં ઘણાજ રાજી થયે; અને પિતાની ધારણાને પાર પાડવા લાગે. -૧ થી ૬ ઈણે અવસર આવ્યો તિહાં, અવલ એક અસવાર; સુગુણ સુરૂપ સુષ જસ, આપ સમે પરિવાર. કુંવરે તેડી આદરે, બેસાર્યો નિજ પાસ; અદ્ભુત નાટક દેખતાં, તે પામ્યો ઉલ્લાસ. હવે નાટક પૂરો થયે, પૂછે કુંવર તાસ; કુણુ કારણ કુણુ ઠામથી, પધાર્યા અમ પાસ. ૯ અર્થ –એ અવસર દરમિયાન એક સુંદર વેષ–સારા ગુણ-સારા રૂપવાળો ઉત્તમ ઘોડેસવાર પોતાના સરખા સુંદર પરિવાર સહિત કુંવરના તંબૂની આગળ આવી પહોંચે છે અને તેને દબદબો વગેરે જોઈ તેને બુદ્ધિવંત કારભારી જાણ કુંવરે સેવક મારફત અંદર બોલાવી આદર સત્કાર સાથે પિતાની પાસે બેસાર્યો, એથી તે પણ અભુત નાટક રચના નિહાળીને આનંદ પામ્યું. તે પછી જ્યારે નાટક પૂર્ણ થયું ત્યારે કુંવરે તે સવાર પ્રત્યે પૂછ્યું કે-“આપ કયાંથી? ક્યા કારણને અવલંબી અમારી પાસે પધાર્યા છે? તે કહેવામાં અડચણ ન હોય તે કહો.” –૭ થી ૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. ઢાળ છી-ઝાંઝરિયાં મુનિવર ધન ધન નમ અવતાર એ દેશી, તેહ પુરૂષ હવે વિનવેજી, રતનદ્વીપ સુરંગ; રતનસાનુ પર્વત ઈહાંજી, વલયાકાર ઉલ્લંગ. પ્રભુ ચિત્ત ધરીને અવધારો મુજ વાત. રતનસંચયા તિહાં વસે, નારી પરવત માંહ, કનકકેતુ રાજા તિહાંજી, વિદ્યાધર નરનાહ. પ્રભુ ચિત્ત ૨ રતન જિસી રળિયામણિજી, રતનમાલા તસ નાર; સુરસુંદર સેહામણાજી, નંદન છે તસ ચાર. પ્રભુત્ર ૩ તે ઉપર એક ઈચ્છતાંજી, પુત્રી હુઈ ગુણધામ; રૂપ કળા રતિ આગલીજી, મદનમંજૂષા નામ. પ્રભુત્ર ૪ પર્વત શિર સેહામણોજી, તિહાં એક છે પ્રાસાદ, રાયપિતાર્યો કરાવીયજી, મેરૂસું મંડે વાદ. પ્રભુ ચિત્ત ૫ સેવનમય સોહામણાજી, તિહાં સિહસર દેવ; કનકકેતુ રાજા તિહાંજી, અનિશિ સારે સેવ. પ્રભુ ચિત્ત ૬ ભક ભલિ પૂજા કરેજી, રાજકુંવરી ત્રણ કાળ; અગર ઉખેવે ગુણ રસ્તવેજી, ગાયે ગીત રસાલ. પ્રભુત્ર છ અર્થ –કુવરના પ્રશ્ન સંબંધી ઉત્તરમાં તે સવારે કહેવું શરૂ કર્યું કે-“હે પ્રભુ ! હું જે વાત કહું તે આપ ચિત્ત દઈને સાંભળે. પ્રભુ ! આ મનોહર રત્ન નામનો દ્વીપ છે, એમાં રત્નસાનુ નામ પર્વત કે જે ગોળાકાર અને ઉંચાં શિખવાળે છે. તે ઉપર રત્નસંચયા નામની નગરી છે, ત્યાં કનકકેતુ નામના વિદ્યાધર રાજા રાજ્ય કરે છે, તેને રત્ન સરખી રળિયામણી રત્નમાળા નામની રાણી છે, તેણીને દેવપુત્રોના સરખા ચાર પુત્ર એક કનકપ્રભ, બીજે કનકશેખર, ત્રીજે કનવજ અને ચોથા કનકચિ નામે છે. અને તે પુત્રની ઉપર ઈછતાં એક રૂપ, કળા અને ભાગ્યમાં આગેવાની ઘરાવનારી–જેવા ગ્ય-ગુણના ઘરરૂપ નાપા નામની પુત્રી થએલી છે. તે પર્વત ઉપર કનકકેતુ રાજાના પિતાનું કરાવેલ જિનમંદિર છે કે જે ઉંચાઈમાં મેરૂના શિખર સાથે હરીફાઈ કરે તેવું છે. તેમાં રત્નજડિત સેનાના સહામણા શ્રીપભદેવજી મૂળનાયક Page #94 -------------------------------------------------------------------------- ________________ ખંડ બને. બિરાજે છે, તેમની કનકકેતુ જા રત અને દિવસ સેવા કરે છે, તેમજ રાજકુમારી પણ સવાર, બપોર ને સાંજ એમ ત્રણ વખત ભલી ભક્તિ સહિત અગર ઉખેવી ગુણસ્તવી રસીલાં ગીત ગાઈ અષ્ટ પ્રકારે પૂજા કરે છે. –૧ થી ૭ એક દિન જિન આંગી ચીજી, કુંવરીએ અતિ ચંગ; કનકપત્ર કરિ કેરણીજી, બિચ બિચ રતન સુરંગ. પ્રભુત્ર ૮ આવ્યો રાય જુહારવાજી, દેખી સુતા વિજ્ઞાન; મન ચિતે ધન મુજ ધુબઇ, ચોસઠ કલાનિધાન. પ્રભુત્ર ૯ એ સરીખે વર જે મિલે, તો મુજ મન સુખ થાય; સાચી સેવન મુદ્રડીજી, કાચ તિહાં ન જડાય. પ્રભુત્ર ૧૦ એમ ઊભે ને મનેંજી, ચિંતાતુર નૃપ હોય; ઈણ અવસરે અચરજ થયું છે, તે સુણજે સહુ કોય. પ્રભુલ ૧૧ ઓસરતી પાછે પગેજી, જિનમુખ જેતી સાર; આવી ગભારા બાહિરેજી, જવ તે રાજકુમાર. પ્રભુ ૧૨ તામ ગભારા તેહનાં, દેવાણ દોય બાર; હલાવ્યાં હાલે નહીંછ, સલકે નહિ લગાર. પ્રભુત્ર ૧૩ રાજકુંવરી ઈમ ચિતવેજી, મન આણી વિખવાદ; મેં કીધી આશાતનાજી, કેઈક ધરી પ્રમાદ. પ્રભુ ચિ૦ ૧૪ ધિક્ મુજ જિન જેવા તજી, ઉપનો એ અંતરાય; દોષ સયલ મુજ સાંસહજી, સ્વામી કરી સુપસાય. પ્રભુના ૧૫ દાદા દરિસણ દીજીયેંજ, એ દુ:ખ મેં ન ખમાય; છોરૂ હોય કુરઆંજી, છેહ ન દાખે માય. પ્રભુ ચિત્ત. ૧૬ રાય કહે વત્સ સાંભળજી, દોષ નહીં તુજ એડ; દેષ ઈહાં માહોજી, આણી તુજ પર નેહ. પ્રભુ ચિત્ત. ૧૭ વરની ચિંતા ચિંતવીજી, જિણહર માંહિ જેણુ; તે લાગી આશાતનાજી, બાર દેવાણ તેણુ. પ્રભુ ચિત્ત. ૧૮ Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. જિનવર તો રસેં નહીંછ, વીતરાગ સુપ્રસિદ્ધ પણ કઈક અધિષ્ઠાયકે છે, એ મુજ શિક્ષા દીધ. પ્રભુત્ર ૧૯ એ કમાડ વિણુ ઉઘડેજ, જાવું નહી આવાસ; સપરિવાર નૃપને તિહાંજી, ત્રણ હવા ઉપવાસ. પ્રભુત્ર ૨૦ અર્થ –એક દિવસ તે કુંવરીએ ઘણી જ સારી પ્રભુજીની આંગી રચી હતી અને તેમાં કનકનાં પાંદડાંની કેરણી કરી વચમાં વચમાં સુરંગદાર રત્ન ગઠવ્યાં હતાં. એ દરમિયાન તેણીનો પિતા કનકકેતુ રાજા પ્રભુવંદન માટે ત્યાં આવી પહોંચ્યા અને પુત્રીએ રચેલી આંગીની ખુબી જોઈ તથા તેણીના મનમાં રહેલા જ્ઞાનની સબળતા વિચારી મનમાં ચિંતવવા લા –“ધન્ય છે મારી પુત્રીને ! ખચિત એ પુત્રી ચોસઠ કળાનો ભંડાર છે; પણ જેવી એ ચતુર ને વિદ્વાન છે તે જ જે તેણીને વર મળે તે મારા મનને સુખ પ્રાપ્ત થાય; કેમ કે સો ટચના સોનાની વીંટીમાં તે હીરે જ જડાય, પણ કાચ જડાય જ નહીં; માટે જ ચગ્ય જેડીની જરૂર છે.” ઈત્યાદિ પુત્રીના પતિ માટેની ચિંતા કરતે શૂન્ય મન વડે ઊભે હતો. તે અવસરમાં જે આશ્ચર્ય થયું તે સર્વજને શ્રવણ કરે. એટલે કે તે રાજકન્યા પા પગે પ્રભુને પ્રણામ કરતી પૂજાવિધાન પૂર્ણ કરી જિનરાજજીનું મુખારવિંદ નિહાળતી નિહાળતી જેવી મૂળ ગભારા બાહર આવી કે તે મૂળ ગભારાનાં બને બારણાં બંધ થઈ ગયાં, અને હલાવતાં જરા પણ હાલે કે ચાલે પણ નહીં તેવાં સજજડ થઈ ગયાં. આ જોઈ મનમાં ઘણી જ દિલગીર થઈ રાજકન્યાએ આ પ્રમાણે ચિંતવ્યું કે_*મેં કંઈક પ્રમાદવશ થઈ આશાતના કરી હશે, એથી જ મને પ્રભુદર્શનને અંતરાય થયે. ધિક્કાર છે મારા દેષિત મનને !” ઈત્યાદિ કહી પ્રભુ પ્રત્યે વિનવવા લાગી— “હે સ્વામી ! મારા પર કૃપા કરી મારા સમસ્ત દે માફ કરે. અને તે દાદા ! વહેલાં દર્શન ઘ. મારાથી આ દુઃખ સહન થઈ શકતું નથી. છોરૂ તે કરૂ થાય છે, પણ માવિત્ર કોઈ દિવસ કુમાવિત્ર થઈ તિરસ્કાર કરતાં જ નથી.” ઈત્યાદિક દિલગીરી દર્શાવતી પુત્રીને નિહાળી રાજાએ કહ્યું-“હે વત્સ ! સાંભળ, એમાં તારે જરા પણ દેષ નથી; પરંતુ સર્વ દોષ મારે જ છે, કેમ કે તારા પર સ્નેહભાવ લાવી તને ભવિષ્યમાં મળનારા યોગ્ય પતિ માટેની મેં ચિંતવના સંબંધી જિનમંદિરમાં ચિંતા કરી જેથી તે આશાતના થવાને લીધે આ મૂળ ગભારાનાં બેઉ દ્વાર બંધ થઈ ગયાં છે. જો કે જિનવર તે કઈ પર ગુસ્સો લાવતા જ નથી, કેમકે તે રાગદ્વેષને વીતાવી-દૂર કરી વીતરાગ નામથી પ્રસિદ્ધ થએલ છે; પરંતુ કોઈક એમના અધિષ્ઠાયક દેવે મારાથી થએલી આશાતના સંબંધે મને આ શિક્ષા આપેલી જણાય છે.” તે હું પણ દૃઢ સંકલ્પ કરું છું કે –“જ્યાં સુધી એ કમાડ ઉઘડે નહીં ત્યાં લગી પરિવાર સહિત અહીયાંથી મહેલ તરફ પગ દઈશ જ નહીં. આ પ્રમાણે નિશ્ચય કરી તેણે પરિવારયુકત અનપાણી વિના ત્રણ ઉપવાસ કર્યો. –૮ થી ૨૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો. ત્રીજે દિન નિશિ પાછલજી, વાણી હુઈ આકાશ; દેષ નથી ઈહાં કેઈન, કાંઈ કરો રે વિષાદ. પ્રભુ૨૧ જેહની નજરે દેખતાંજી, ઉઘડશે એ બાર; મદનમંજૂષા તણે થશેજી, તેહ જ નર ભરતાર. પ્રભુ૨૨ ઋષભદેવની કીંકરીજી, હું ચકકેસરી દેવી; એક માસ માંહે હવેજી, આવું વરને લેવિ. પ્રભુ ૨૩ સુણી તેહ હરખ્યાં સહુજી, રાયને અતિ આણંદ, પ્રેમે કીધાં પારણુજી, દૂર ગયાં દુઃખ દંદ. પ્રભુ ચિત્ત. ૨૪ દિન ગણતાં તે માસમાંજી, ઓછો છે દિન એક; તિણે જુવે સહુ વાટડીજી, કરે વિકલ્પ અનેક. પ્રભુ. ૨૫ પુત્ર શેઠ જિનદેવને છે, હું શ્રાવક જિનદાસ; પ્રહણ આવ્યાં સાંભળીજી, આવ્યો ઈહાં ઉલ્લાસ. પ્રભુ ર૬ સુણી નાદ નાટક તણેજી, દેખણ આવ્યો જામ; મનમોહન પ્રભુ તુમ તણુજી, દરિસણ દીઠું નામ. પ્રભુ ૨૭ જાણું દેવિ ચકકેસરીજી, તમે આપ્યા અમ પાસ; જિગુહર બાર ઉઘાડતાંજી, ફલશે સહુની આશ. પ્રભુ ૨૮ પૂજ્ય પધારો દેહરે, જૂહારો શ્રી જગદીશ; ઉઘડશે તે બારણુજી, જાણું વીસવા વીશ. પ્રભુત્ર ર૯ બીજે ખંડે ઈણી પરેંજ, સુણતાં છઠ્ઠી ઢાલ, વિજ્ય કહે શ્રોતા ઘરેજી, હોજો મંગલ માલ. પ્રભુ ૩૦ અર્થહવે ત્રીજા દિવસની પાછલી રાતે આ પ્રમાણે આકાશથી દેવવાણી થઈ કેઆમાં કેઈનો દોષ નથી. માટે શા સારૂ દિલગીર થાઓ છે. જેની નજર પડવાથી બંધ થએલાં ગભારાનાં આ બારણાં ઉઘડશે, તે નર રાજકન્યા મદનમંજૂષાનો ભરતાર થશે. હું ઇષભદેવની દાસી ચકકેશ્વરી દેવી એક મહિનાની અંદર તે વરને લઈને અહીં આવીશ.” આવી આકાશવાણી સાંભળી તે બધાએ રાજી થયાં, રાજાને પણ ધારેલી ધારણ Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. સફળ થવાની મંગળ વાણી સાંભળી ઘણે જ આનંદ થશે અને પ્રેમ સહિત પારણાં કર્યા, તેથી સર્વેનાં દુઃખહંદ દૂર ગયાં. તે બતાવેલી અવધિ પ્રમાણે મહીનામાં એક દિવસ જ ઓછો છે, તેને લીધે બધાએ વાટ જોઈ રહ્યાં છે અને વિવિધ સંકલ્પવિકલ્પ કર્યા કરે છે. હું જિનદેવ શ્રાવકનો પુત્ર જિનદાસ વહાણ આવ્યાં સાંભળી ઉલ્લાસપૂર્વક અહીં આવ્યું અને નાટકનો નાદ સાંભળી જ્યારે જોવા આવ્યા ત્યારે આપ મનમેહન પ્રભુનું દર્શન થયું, હું મારી બુદ્ધિ વડે અનુમાન કરૂં છું કે શ્રી રાજેશ્વરી દેવીએ જ અમારી પાસે આપશ્રીને મોકલ્યા છે, અને જિનમંદિરનાં દ્વાર ઉઘાડતાં સર્વની આશા સફળ થશે. માટે હે પૂજ્ય ! આપ શ્રી આદિદેવ પ્રભુના મંદિરે પધારે અને યુગાદીશ પ્રભુને પ્રણામ કરે. હું વીશવસા પૂર્ણ રીતે માની શકું છું-જાણું છું કે બારણા તરફ આપની નજર પડતાં જ તુરત ઉઘડશે, અને તે સાથે પુણ્યદ્વાર પણ ખુલ્લાં જ થશે. ” વિનયવિજયજી કવિ કહે છે કે–આ મંગળમાળની આશા બંધાવનારી શ્રીપાળ રાસની બીજા ખંડની છઠ્ઠી ઢાળ આ પ્રમાણે કહી તે સાંભળતાં શ્રોતાજનોને ઘેર મંગળમાળ થજે. –૨૧ થી ૩૦ દેડા છંદ તવ હરખું કુંવર ભણે, ધવલશેઠને તેડી; જઈયે દેવ જુહારવા, આવો દુર્મતિ ફેડી. શેઠ કહે જિનવર નમે, નવરા તમે નિચિંત; વિણ ઉપરાજે જેહની, પહોંચે મનની ખાંત. અમને જમવાનું નહીં, ઘડી એક પલવાર; સીરામણ વાળુ જિમણુ, કરિયે એક જ વાર. તવ કુંવર જાવા તિહાં, જવ થાયે અસવાર; હરખ્યો હષારવ કરે, તેજિ તામ તુખાર. સાથે લઈ જિનદાસને, અવલ અવર પરિવાર; અનુક્રમે આવ્યા કુંવર, ઋષભદેવ દરબાર. એકેક આવો જઈ સહુ ગભારા પાસ; કુંવર પછી પધારશે, ઈમ બેલે જિનદાસ. જિમ નિર્ણય કરી જાણિર્યો, બાર ઉઘાડણહાર; ગભારે આવ્યાં જઈ, સહુકે કરે જુહાર Page #98 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજે. હવે કુંવર કરી દેતીયાં, મુખ બાંધી મુખકેશ: જિગુહર માંહે સંચરે, મન આણી સંતોષ. અર્થ –જિનદાસની એ વિચારણું જાણી ત્યારે કુંવરે હર્ષ સહિત ધવલ શેઠને તેડાવી કહ્યું કે—“ દુર્મતિ દૂર કરીને આવો તો દેવદર્શન કરવા જઈએ.તે સાંભળી શેઠ બોલ્ય-“તમે નવરા અને ચિંતા વગરના નિરાંતવંત હોવાને લીધે જિનવરને નમન કર્યા જ કરે; કેમકે પિદા કર્યા વગર એની મેળે આપોઆપ લક્ષ્મી ચાલી આવતાં આપનાં મનની ખંત પાર પહોંચે છે. અમને તો જમવાની પણ ઘડી એકની ફુરસદ મળતી નથી, જેથી સવારનો નાસ્તો, બપોરનું જમવું, સાંજનું વાળું એ બધું એક જ વખતમાં પતવવા પામીએ છિએ.” આવું શેઠનું બેલવું સાંભળી કુંવર ત્યાં જવાને માટે તે જ પાણીદાર જાતવંત ઘેડા પર જ્યારે સવાર થયે ત્યારે શુભ શુકન આપવા હર્ષ સાથે ઘેડો હણહણાટ શબ્દ કરવા લાગે. એટલે જિનદાસને સાથે લઈ સુંદર પરિવારયુક્ત કુંવર જિનમંદિર ભણી રવાના થયે; અને પંથ પસાર કરતા ક્રમે કરી ષભદેવજીના દરબારે જઈ પહોંચ્યું. તે પછી ત્યાં જિનદાસ શેઠે આ પ્રમાણે કહ્યું કે –“સર્વ સંઘ પૈકી એક એક જણ પ્રભુના ગભારા પાસે જઈને અહીં આવે, અને છેવટમાં શ્રીપાલ કુંવર પધારશે. એમ કરવાથી કોનાથી બાર ઉઘડ્યાં એનો નિર્ણય થઈ શકશે. એવું સાંભળી સર્વે જણ એક પછી એક ગભારા પાસે જઈને પ્રભુને નમન કરી પાછાં આવ્યાં; પણ કોઈના જેવાથી દ્વાર ઉઘડ્યા નહીં, એથી છેવટ શ્રીપાવી કુંવર શુદ્ધ જળથી સ્નાન કરી, પવિત્ર ધોતિયું (ઉત્તરાસંગ) ધારણ કરી મુખ પર (આઠ પડવાળે) મુખકેશ બાંધી હર્ષયુક્ત સંતોષવૃત્તિ લાવી શ્રી જિનાલયમાં દાખલ થયે. હાળ સાતમી-રાગ મલ્હાર. બે બે મુનિવર વિહરણ પાંગર્યાં –એ દેશી. કુંવર ગભારો નજરે દેખતાં, બેહુ ઉઘડીયાં બાર રે; દેવ કુસુમ વરસે તિહાંજી, હુ જયજયકાર રે. કું. ૧ રાયને ગઈ તુરત વધામણીજી, આજ સફલ સુવિહાણ રે; દેવિ દિયો વર ઈહાં આવીયજી, તેજે જલામલ ભાણ રે. કું. ૨ સાવનભૂષણ લાખ વધામણીજી, દેઈ પંચાંગ પસાય રે; સકલ સજન જન પરવજી, દેહરે આવે નરરાય રે. કું. ૩ ૧૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. દીઠો કુંવર જિન પૂજતો, કેસર કુસુમ ઘનસાર રે, ચૈત્યવંદન ચિત્ત ઉલ્લસેજી, સ્તવન કહે ઈમ સાર રે. કું૪ દીઠે નંદન નાભિ નરિંદનજી, દેવનો દેવ દયાલ રે; આજ મહોદય મેં લહ્યોછે, પાપ ગયાં પાયાલ રે.. કુંપ અર્થ-જ્યારે કુંવરે ગભારો જોયે ત્યારે બન્ને બારણાં ઉઘડી ગયાં એટલે કાશથી દેવોએ સુગંધી ફૂલે વરસાદ વર્ષા અને જયજયકાર થયો કે તુરત કનકકેતુ રાજાને વધામણી ગઈ કે –“આજનો દિવસ સફળ થયે; કેમકે દેવીએ દીધેલ વરરાજા અહીંયાં આવી પહોંચેલ છે અને તેજમાં ઝાકઝમાળ સૂર્યના સરખે દેદિપ્યમાન છે.” આ મુજબ વધામણી મળતાં વધામણી દેનારને સોનાના આભૂષણ તથા લાખ પસાય કરી વધામણીના પંચાંગ પસાય દઈને તુરત રાજા સ્વજન સજજનોથી પરવર્યો, જિનમંદિરે આવી પહોંચે. જિનમંદિરમાં આવી જુએ છે તે કુંવરને જિનરાજજીની કેસર-ચંદન– પુષ્ય ને બરાસ વગેરે ઉત્તમ દ્રવ્ય સહિત પૂજા કરતા દીઠે. તે પછી અત્યવંદન કરતાં ઉલ્લાસ ચિત્તયુક્ત સુંદર સ્તવન કહ્યું, અને તે પછી કુંવરે પ્રભુજીની સ્તુતિ કરવા માંડી કે“આજે મેં મહદય પુણ્ય પ્રતાપથી નાભિરાજાના હે નંદન! અને દેવનાદેવ દયાળ રાષભદેવજી આપના દર્શન કર્યા જેથી પાપ માત્ર પાતાળમાં સંતાઈ પેડાં.” —૧ થી ૫ દેવ પુજીને કુંવર આવીયાજી, રંગમંડપ માંહિ જામ રે; રાય સજન જન પરર્ભાજી, બેટી કરિય પ્રણામ રે. કુ. ૬ જિનહર બાર ઉઘાડતાંજ, અરિજ કીધી તુમે વાત રે, દેવ ર-રૂપી દીસો આપણુજી, વંશ પ્રકાશો કુલ જાત રે. કું૦ ૭ ન કહે ઉત્તમ નામ તે આપણું જી, નવિ કરે આપ વખાણ રે, ઉત્તર ન દીધે તેણે રાયજી, કુંવર સયલ ગુણ જાણ રે. કું- ૮ દેખો અચંભે ઈર્ણ અવસરેજી; હુએ ગયણે ઉદ્યોત રે; ઉં વદને જોવે તવ સહુજી, એ કુણુ પ્રગટી જ્યોત રે. કું- ૯ વિદ્યાચારણ મુનિ આવીયાજી, દેવ ઘણુ તસ સાથ રે; જઈ ગભારે જિન વદિયાજી, ગુણ્યા શ્રી જગનાથ રે. કું. ૧૦ દેવરચિત વર આસનેજી, બેઠા તિહાં મુનિરાય રે; દિયે મધુર ધ્વનિ દેશનાજ, ભવિક શ્રવણ સુખદાય રે. કું. ૧૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ ખંડ બી. નવપદ મહિમા તિહાં વરણુ, સેવો ભવિક સિદ્ધચક્ર રે; ઈહભવ પરભવ લહિયે એહથીજી,લીલા લહેર અથડ્ઝરે. કું૧૨ દુઃખ દેહગ સવિ ઉપશમેજી, પગ પગ પામે ઋદ્ધિ રસાલ રે; એ નવપદ આરાધતાંજી, જિમ જગે કુંવર શ્રીપાલ રે. કું. ૧૩ પ્રેમે સયલ પૂછે પરષદાજી, તે કુણ કુંવર શ્રીપાલ રે; મુનિવર તવ ધુરથી કહેછે, તેનું ચરિત્ર રસાલ રે. કું૧૪ તે તુમ પુષ્ય ઈહાં આવીયજી, ઉઘાડ્યાં ચિત્ય દ્વાર રે, તેહ સુણીને નૃપ હરખિયોજ, હરખ્યો સવિ પરિવાર રે. કું. ૧૫ એમ કહીને મુનિવર ઉતપત્યાજી, ગયણ મારગ તે જાય રે; ઊભા થઈ ઉચ મુખેજી, વદે સહુ તસ પાય રે. કુ. ૧૬ ઢાલ સુણી ઈમ સાતમીજી, ખંડ બીજની એહ રે; - વિનય કહે સિદ્ધચક્રની, ભકિત કરો ગુણગેહ રે. કું૦ ૧૭ અર્થ-જ્યારે કુવર પ્રભુપૂજન વિધિ પૂર્ણ કરીને રંગમંડપમાં આવ્યો ત્યારે સજજનેના પરિવારથી પરવારેલા રાજાએ કુંવરને ભેટી પરસ્પર પ્રણામ કરી યોગ્ય સ્થળ આસન લઈ બેઠા. તે પછી રાજાએ કહ્યું “આપે જિનમંદિરનાં દ્વાર ઉઘાડતાં આશ્ચર્ય જેવી વાત જાહેરમાં લાવી છે, એથી આપ કે ઈ દેવસ્વરૂપી દેખાઓ છે; (માટે કૃપા કરીને) આપના વંશ કુળ જાતિ પ્રકાશ કરે. આ પ્રમાણે રાજાએ છે કે પૂછ્યું તે પણ નીતિ છે કે-ઉત્તમ પુરુ પિતાનું નામ પિતાના જ મુખથી ન કહે અને પિતાની પ્રશંસા (વખાણ) પણ પિતાના મુખથી ન કરે. આમ હોવાને લીધે સકળ ગુણના જાણનાર કુંવરે રાજાના પ્રશ્નનો ઉત્તર જ ન આયે, એ અવસરમાં એક એ આશ્ચર્યકારક બનાવ બને કે આકાશમાં ખૂબ ઉદ્યોત થયો, એ જોઈ બધાએ મનુ ઉંચાં મહીં કરી જેવા લાગ્યાં કે–“કઈ જાતની આ જ્યોતિ પ્રગટ થઈ??? એમ જેવા ને જાણવા માગતાં તો જેમની સાથે ઘણા દેવ છે એવા વિદ્યાચરણ મુનિવરે (આકાશ પરથી તે જગે પધારતા જણાવ્યા, અને તેમણે ત્યાં) પરમાત્માનાં દર્શન-વંદન કરી શ્રી જગન્નાથની સ્તવના કરી. તે પછી દેવતાએ બનાવેલા શ્રેષ્ઠ આસન ઉપર બિરાજમાન થઈ તે મુનિવરજી મધુર ધ્વનિવડે દેશના દેવા લાગ્યા અને તે સુખ દેનારી ધર્મદેશના ભવિક શ્રોતાજને શ્રવણ કરવા લાગ્યા. તથા તે દેશના માં નવપદજીના મહિમાનું વર્ણન કરતાં કહેવા લાગ્યા કે-“હે ભવિજન ! તમે સર્વ જન શ્રી સિદ્ધચક્રજીની સેવા કરો કે જેથી આ ભવમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. અને પરભવમાં પાર વગરની લીલાલહેર પ્રાપ્ત થાય; તમામ દુઃખ દુર્ભાગ્ય નાશ પામે અને ડગલેને પગલે આનંદકારી ઋદ્ધિ-સાહેબી જેમ એ નવપદજીના સત્ય આરાધન વડે આ જગતની અંદર શ્રીપાલ કુંવરને પ્રાપ્ત થઈ, તેમ સર્વ આરાધકને પ્રાપ્ત થાય.” આવું સાંભળી તમામ શ્રોતાગણએ પ્રેમ સહિત પૂછ્યું કે-“હે પ્રભુ! તે શ્રીપાળ કુંવરજી કોણ?” આવી ઈચ્છા થવાથી ઉપકારી મુનિવરજીએ શ્રીપાળ કુંવરનું ઠેઠથી માંડીને રસીલું ચરિત્ર કહી સંભળાવી વિશેષમાં કહ્યું કે–“તે જ શ્રીપળકુંવર તમારા પ્રબળ પુર્યોદયથી અહિં આવેલ છે અને આ જિનમંદિરનાં બારણાં ઉઘાડેલાં છે.” આવું સાંભળતાં જ રાજા તથા અન્ય સર્વ અને હર્ષવંત થઈ અહોભાગ્ય માનવા લાગ્યાં. મુનિવરજી તે એટલું પ્રકાશી પુનઃ આકાશ માર્ગે પધાર્યા. એટલે સર્વજને ઊભા થઈ ઉંચું મોં કરી તેમના ચરણકમળ વાંદવા લાગ્યાં, વિનયવિજયજી કહે છે કે આ શ્રીપાલ રાસની બીજા ખંડની સાતમી ઢાળ આપણને એ બધ આપે છે કે–હે ભવિજન તમે સર્વ ઉત્તમ ગુણોના ઘરરૂપ શ્રી સિદ્ધચકજીની ભકિત કરે. —૬ થી ૧૭ દોહા છંદ બેઠા જિનહર બારણે, મુખમંડપ સહુ કોય; કુંવર નિરખી રાયનું, હૈડું હરષિત હોય. ઘન રિસહસર કલ્પતરૂ, ધન ચકકેસરી દેવી; જાસ પસાયે મુજ ફલ્યાં, મનવાંછિત તતખેવી. તિલક વધાવી કુંવરને, દેઈ શ્રીફલ પાન; સજજન સાખેં પ્રેમેં કરી, દીધું કન્યાદાન. શ્રીફલ ફેફલ કુંવરને, દેઈ ઘણાં તબેલ; તિલક કરીને છાંટણાં, કીધાં કેસર ઘોલ. નિજ ડેરે કંવર ગયા, મંદિર પહેતા રાય; બે ઠામે વિવાહના, ઘણા મહોત્સવ થાય. વડી વડારણ દે વડી, પાપડ ઘણું વણાય; કેળવિયે પકવાન્સ બહ, મંગલ ધવલ ગવાય. વાધા સીવે નવનવા, દરજી બેઠા બાર; જડિયા મણિ માણિક જડે, ઘાટ ઘડે સોનાર. Page #102 -------------------------------------------------------------------------- ________________ ખંડ ીન્હે. રાયે મંડાવ્યા માંડવા, સાવનમણિમય થંભ; થંભ થંભ મણિ પૂતળી, કરતી નાટારંભ. તારણ ચિહ્ દિશિ બારણે, નીલ રયણમય પાન; ઝૂમે માતી ઝુમખાં, જાણે સ્વર્ગ વિમાન. પંચ વરણને ચદ્ભવે, દીપે મેતી દામ; માનૂ તારામંડલે, આવી કિયા વિસરામ. ચારી ચિહુ પ`` ચીતરી, સેાવન માણિક કુંભ; ફૂલમાલા અતિ ફ્રુટરી, મહકે સબલ સુરભ. ८ と ૧૦ ૧૧ અઃ—તે પછી જિનાલયના મુખમંડપની અંદર બધાએ બેઠા કુંવરનું મ્હાં જોઈ રાજાનુ હૈયુ હવત થયુ. એથી રાજાએ કહ્યું-~~“ કલ્પવૃક્ષની પેઠે મનવાંછિત પૂરનાર શ્રીઋષભદેવજીને ધન્ય છે અને ચકેશ્વરી દેવીને પણ ધન્ય છે કે જેઓની કૃપા વડે મારાં તુરત મનવાંચ્છિત ફળ્યાં. ” વગેરે વગેરે હુ વચન પ્રદર્શિત ઠરી કુંવરને તિલક કરી ચાખાએથી વધાવી શ્રીફળ પાન આપી સારા જનાની સાક્ષીએ પ્રેમસહિત કુંવરીના કન્યાદાનના સંકલ્પ દૃઢ કર્યો. તે પછી સુજને–સજ્જનાને નાળિયર-સાપારી–પાનબીડાં આપી તિલક કરી તથા કેસર ઘોળી તેનાં છાંટણાં કરી આનંદ પ્રાપ્ત કર્યાં. ત્યારબાદ કુંવર પોતાના તંબૂ તરફ પધાર્યા અને રાજા પેાતાના મહેલ ભણી ગયા, તથા તે અને સ્થાને વિવિધ પ્રકારના વિવાહ સંબંધી મહેાત્સવેા શરૂ થયા. એટલે કે માનવંતી વડારણે વડીએ મેલે છે, પુષ્કળ પાપડ વણાય છે, અનેક જાતનાં પકવાન્ન કેળવીને કરે છે, ધવા મંગળ ગવાય છે, દરજીએ દરખારમાં ખેડા નવીન નવીન વાધાએ શીવે છે. જડિયાએ મણિ માણેકના જડતરનુ કામ કરે છે અને સેનીએ સેાનાના વિવિધ ઘાટ ઘડે છે. આ અધી ધામધુમની મુખ્ય શાભારૂપ રાજાએ જે મડપ રચાવ્યેા છે તે અતિ આનંદ આપે છે; કેમકે તે મંડપના દરેક થાંભલા સેનામય છતાં રત્નાથી જડી તૈયાર કરેલા છે, તેમજ તે દરેક થાંભલાની ઉપર નાટારંભ કરતી મણિરત્નની પૂતળીએ લગાડવેલી છે તે જાણે સાક્ષાતરૂપે નાટકજ કરતી હાયની ? તેવા ભાસ આપી રહેલ છે. તથા ચારે દિશાએના બારણાંએની ઉદ્ભ સાખે નીલરત્નમય પાન સહિત અને સાચાં મેાતીનાં ઝુમખાવાળા ઝુલતાં તારણા બાંધ્યાં છે તે જાણે હારોહાર સ્વવિમાન ગોઠવ્યાં હાયની ? તેવાં જણાય છે; વળી બાંધેલા પચર`ગી ચંદ્રવાને મેાતીની માળાએ ટાંગેલી છે, જે હું માનુ છુ કે આકાશમાંના તારામંડળે જ ત્યાં આવી વિશ્રામ કર્યા હાયની ? તેવા દેખાવ જણાય છે. ચૌરી પણ ચારે કારેથી ચીતરેલી છે અને તેમાં સેનામાણેકના કુંભ અને તે પર સુંદર ૯૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રીપાળ રાજાના રાસ. ફૂલની માળા આરોપણ કરેલ છે જે સુગધને પસરાવી સર્વને મ્હેક આપી રહેલ છે. —૧ થી ૧૧ ઢાળ આઠમી-રાગ ખભાતિ શ્રી આદિસર દેવ—એ દેશી હવે શ્રીપાલ કુમાર, વિધિપૂર્વક મજ્જન કરેછ; પહેરે સવિ શણગાર, તિલક નિલાડે શેાભા ધરેજી. શીર ખૂણાલા ખૂપ, મિણુ માણેક મેાતી જડયોજી, હસે હીરાને તેજ, જાણે હું નૃપશીર ચડયોજી. કાને કુંડલ દાય, હાર હૈયે સાહે નવલખાજી; જડયાં કંદારે રતન, બાંહે બાનુબંધ બહેરખાજી. સેાવન વીંટી વેઢ, દશે આંગુળીએ સાહીયેજી; મુખ તબેાલ સુરંગ, નર નારી મન માહીયેજી. કર ધરી શ્રીફલ પાન, વરઘેાડે જવ સંચયજી; સાધેલા શ્રીકાર. સહુઞગમે તવ પરવર્યાજી. વાજે ઢોલ નિશાન, શરણાઈ ભૃગલ ઘણીજી. રથ બેઠી સય બદ્ધ, ગાયે મગલ જાનણીજી. સાવ સાનેરી સાજ, હુયવર હીમે નાચતાજી; શીર સિંદૂર સેહત, દીસે મયગલ માચતાજી. ચો ચહુંટે લોક, વે મહાત્સવ નવનવેજી; ઇમ માટે મંડાણ, મેાહન આવ્યા માંડવેજી. ૧ ર ૩ ૪ ८ અ:-હવે શ્રીપાળ કુવરે વિધિ મુજબ સ્નાન કરી તે પછી સર્વ શણગાર પહેર્યા, અને કપાળમાં શૈાભાવત તિલક કર્યું. માથા ઉપર સિણુ માણેક મેાતીએથી જડેલા ખૂણાવાળા મુકુટ થયાં; તે જડેલા હીરાઓના તેજથી જાણે હાસ્ય કરતા હાયની ? તેવા ઝગઝગાટવંત જણાતા હતા; એટલે કે તે રત્નજડિત રૂપ રાજાના માથા ઉપર ચડી બેસવાથી એમ માનતા હતા કે હું સર્વ અલંકારથી શ્રેષ્ઠ છુ, અને રાજાએથી પણુ માટે છું કે તેમના માથે બિરાજી છું. કાનમાં બે કુંડળ ને કડમાં નવલખા હાર શૈાભતા ૭ Page #104 -------------------------------------------------------------------------- ________________ ખ’ડ ીજો. ૯૫ હતા. કેડમાં રત્ન જડેલા કદોરા પહેર્યાં હતા ખાંડે માજીમધ, બેરખા પણ ધારણ કર્યો હતા. હાથની દશે આંગળીઓમાં સાનાની વીટી અને વેઢ શે।ભતા હતા. અને મ્હાંમાં સારાં રંગદાર પાન ખીડાં ઉપયોગમાં લીધાં હતાં. કે જેને જોઈ સ્ત્રી પુરૂષોનાં મન માહ પામતા હતા તે પછી હાથમાં શ્રીફળ અને નાગરવેલનાં પાન ધારણ કરી જ્યારે વરઘેાડામાં સચર્યા ત્યારે હારેગમે સુંદર સાધેલા વરરાજાની આગળ હતા; ઢોલ, નગારાં, શરણાઈ અને ભુંગળા વગેરે વાજાં વાગી રહ્યા હતા. રથમાં બેઠેલી સે...કડા સ્ત્રીએ!-જાનડીએ મંગળગીત ગાઈ રહી હતી. તથા તમામ સાનેરી સર જારાથી 'ચી જાતના શણગારેલા કાતલ ઘેાડાઓ હણહણાટ શબ્દ કરતા નાચી રહ્યા હતા અને સિંદૂરથી ચર્ચેલા હાથીએ મદોન્મત્ત થઈ મ્હાલતા દૃષ્ટિગેાચર થતા હતા. આવે વરઘોડાના ઝાડ હાવાથી ચહુટાની અંદર મળેલી મનુષ્ય મેદની નવા નવા મહાત્સવપૂર્વક વરરાજાને બેઈ આનંદ પામતી હતી. આ પ્રમાણે મોટા મ’ડાયુકત મેાહનવર લગ્નમાંપને વિષે જઈ પહેાંચ્યા. —૧ થી ૮ પાંખી આણ્યા માંહિ, સાસુએ ઉલટ ઘણેજી; આણી ચારી માંહિ, હર્ષ ધા કન્યા તણેજી. કર મેલાવો કીધ, વેદ પાઠ બાંમણુ ભણેજી; સોહવ ગાય ગીત, બિહુ પપ્પે આપ આપણેજી. કરી અગ્નિની સાખ, મગળ ચારે વરતીયાંજી; ફેરા ફરતાં તામ, દાન નરિદ્રે બહુ દિયાંજી. કેળવીયા કંસાર, સરસ સુગંધા મહમહે; કવલ વે મુખમાંહિ, માંહે। માંહે મન ગહગહેજી. મદનમાષા નારી, પ્રેમે પરણી ઇણિ પરેજી; બિહુ નારીશું. ભાગ, સુખ વિલસે સસરા ધરેજી. રે ૧૦ ૧૧ ૧૨ અ:——તે પછી સાસૂએ જમાઈને ઘણા ઉલટ સાથે પાંખીને ચોરીની અંદર પધરાવ્યા. તેમજ પરણવામાં ઘણું! હ ધરાવનારી કન્યાને પણ ચોરીમાં પધરાવી. તે પછી હસ્તમેલાપ કર્યો, તે વખતે બ્રાહ્મણા વેદપાઠ ભણતા હતા, અને બેઉ પક્ષવાળી સુવાસણ સ્ત્રીએ પેાતપેાતાના તરફની વડાઈનાં ગીતે ગાતી હતી. તે પછી અગ્નિની સાક્ષીએ ચાર મંગળ વર્જ્યો. અને જ્યારે ફેરા ફર્યા ત્યારે રાજાએ કરમેાચન વખતે બહુ દાન આપ્યાં. તે પછી સુંદર સરસ સુગંધી વડે મઘમઘતા બનાવેલા કાંસારના કાળીયા, મનમાં મહાન આનંદથી મલકાતાં વરવહુએ એક બીજાના મ્હાંમાં આપ્યા. આ પ્રમાણે પ્રેમ સહિત, ૧૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. સદનમંજૂષાને કુંવર શ્રીપાળ પરણ્યા. અને બન્ને સ્ત્રીઓથી સસરાના મકાનમાં જ સ ભાગ્ય પદાર્થો પૂર્ણાંક સુખ વિલસવા લાગ્યા. ~~~ થી ૧૩ ૯ ઋષભદેવ પ્રાસાદ, ઉચ્છવ પૂજા નિત કરેજી; ગીત ગાન બહુ દાન, વિત્ત ધણું તિહાં વાવરેજી. ચૈત્ર માસે સુખવાસ, આંબિલ આલી આદરેજી; સિચક્રની સાર, લાખીણી પૂજા કરેછ. વરતાવી અમારી, અઠ્ઠાઈ મહેાત્સવ ધણાજી; સફળ કરે અવતાર, લાહા લિયે લખમી તાજી. ૧૬ અઃ—તદ્દન તર કુંવરે શ્રી ઋષભદેવજીના મંદિરની અંદર મોટા આનંદ સહિત ઉત્સવ અને પૂજા-ગીત ગાન કરી, દાન આપવામાં પુષ્કળ ધન વાપરવું શરૂ રાખ્યું. દરમિયાન ચૈત્ર માસ આવી પહોંચતાં સુખના આવાસરૂપ આંબિલની એળી આદરી કુંવરે શ્રી સિદ્ધચક્રજીની ઉત્તમ પ્રકારે લાખેણી પૂજ કરવા માંડી. અમારી પડહા-એટલે કે આંબિલની અઠ્ઠાઈ પૂરી થતાં લગી કઈ પણ પ્રાણીને મારવું નહી, એવા ઢઢરેસ-પીટાવી ઘણા મેટ અઠ્ઠાઈ મહેાત્સવ કર્યો. અને આ પ્રમાણે મળેલી લક્ષ્મીના વ્હાવા લઈ અવતારને સફળ કરવા સાથે લક્ષ્મીના લ્હાવેા લીધે. ~~~૧૪ થી ૧૬ એક દિન જિનહર માંહિ, કુવરરાય બેઠા મિલીજી; નૃત્ય કરાવે સાર, જિનવર આગળ મન રહી. ઈ ણે અવસર કેટવાલ, આવી અરજ કરે ઇસીજી; દાણુ ચારીયે ચાર, પકડયો તસ આજ્ઞા કીસીજી. વળી ભાંગી તુમ આણુ, ખલ બહુલ ઇણે આર્યું છ; અમે દેખાડયા હાથ, તવ મહેાદું ઝાંખુ કર્યું છે. રાજા મેલે તામ, દંડ ચારના દીજીયેજી; જિહરમાં એ વાત, કહે કુવર કિમ કીજીયેજી. નજરે કરી હજૂર, પહેલાં કીજે પારખુંજી; પછે... દીજીયે દંડ, સહુયે ન હાય સારિખુજી, ૧૪ ૧૫ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ ખંડ ીન્તે. આણ્યા જિસે હાર, ધવલશેઠ તવ જાણીયેાજી; કહે કુંવર મહારાજ, ચાર ભલા તુમે આણીયાજી. એ મુજ પિતા સમાન, હું એ સાથે આવીયેાજી; કેટિધ્વજ સિરદાર, વહાણુ કહાં ઘણાં લાવીયેાજી. છેડાવી તસ બંધ, તેડી પાસે બેસાડીયેાજી; ગુન્હા કરાવી માફ, રાયને પાય લગાડીયેાજી. રાય કહે અપરાધ, એહના પરમેસરે સોજી; અજરામર થયા એહ, જેહ તુમે બાંહે ગ્રàાછ ૧૩ એક દિન આવી શેઠ, કુંવરને એમ વિનવેજી; વેચી વહાણની વસ્તુ, પૂર્યાં કરિયાણું નવેજી. ૨૨ ૨૫ કરાવતા હતા. અ:એક દિવસ કનકેતુ રાજા અને શ્રીપાળ કુવર જિનમ ંદિરના રંગમ ડપમાં સાથે બેઠા હતા અને મનમાં મગ્ન થઈ પ્રભુ અગાડી ઉત્તમ નૃત્ય નાચ એ અવસર દરમિયાન કેટવાળે આવીને અરજ કરી કે “ મહારાજ ! એક દાણચેરી કરનારા ચારને પકડી લાવેલા જી. વળી તેણે આપની આણુ પણ ભાંગી અને ઘણુ જ વ્હેર બતાવ્યું, એથી મે તેને હાથ બતાવ્યા એટલે એ ઝાંખું કર્યું, તેને માટે શેા હુકમ છે? ” તે સાંભળી રાજાએ કહ્યુ ચેરને દંડ આપો. ” એ હુકમ સાંભળતાં જ કુંવરે કહ્યું હું આવી વાતુ જિનમંદિરમાં કેમ કરાય ? તેમ જ જે ચાર હાય તેને નજર રૂબરૂ મગાવી તે ગુન્હેગાર છે કે કેમ ? એ વાતની પરીક્ષા કરીને પછી ગુન્હાના પ્રમાણમાં જે દંડ દેવા લાયક હાય તે દંડ દેવા જોઈએ. કેમકે બધાં મનુષ્યો સરખાં હાતાં નથી. આ પ્રમાણે કુંવરનું બેલવું સાંભળી કેટવાળ મારફત ગુન્હેગાર ચારને રૂબરૂ અણાવ્યો. તેને જોતાં જ ધવલશેડ નજરે પડવો, એટલે તે કુંવર મેલ્યા મહારાજ! ચાર તે આપ ભલે લાવ્યા ! આ તે! મારા પિતા તુલ્ય છે, હું એની સાથે જ અહીં આવ્યો છું, એ કેડિટધ્વજોને! પણ સરદાર છે અને આપના દરમાં ઘણાં વડાણા લઈને આવેલ છે. ઈત્યાદિ કહી ધવળશેઠના અધ છેડાવી પોતાની પાસે બેસાડયો અને તેને ગુન્હા માફ કરાવી રાજાને પગે પડાવ્યો. રાજા ખેલ્યા એને અપરાધ તે પરમેશ્વરે સહન કર્યો છે—એ તે અજરામર થયા; કેમકે એના હાથ આપે પકડચો જેથી એ નિર્ભય ને નિર્દોષ જ છે. ’ ,, ——૧૭ થી ૨૫ ૨૩ ૨૪ ૯૭ ૨૬ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રીપાળ રાજાને રાસ. ૨૭ ૨૮ રા ૩૧. તમે અમને ઈણ ઠામ, કુશલ ખેમે જિમ આણીયાજી; તિમ પહોંચાડે દેશ, તો સુખ પામે પ્રાણાયાજી. કુંવરે જણાવ્યો ભાવ, નિજ દેશે જાવા તણજી; તવ નૃપને ચિત્તમાંહિ, અસંતોષ ઉપજો ઘણોજી. માગ્યાં ભૂષણ જેહ, તે ઉપર મમતા કિસીજી; પરદેશીશું પ્રીત, દુખદાયી હોયે ઈસીજી. સાસુ સસરા દોય, કરજેડી આદર ઘણેજી; આંસુ પડતે ધાર, કુંવરને ઈણિ પરં ભણેજી. મદનમંજૂષા એહ, અમ ઉસંગે ઉછરીજી; જન્મ થકી સુખમાંહિ, આજ લગી લીલા કરીજી. વહાલી જીવીત પ્રાય, તુમ હાથે થાપણ હવી; એહને મ દેશો છે, જે પણ પરણો નવનવીછે. પુત્રીને કહે વત્સ, ક્ષમા ઘણી મન આણજેજી; સદા લગી ભરતાર, દેવ કરીને જાણજો. સાસુ સસરા જેઠ, લજજા વિનય મ ચકજોઇ; પરિહરજો પરમાદ, કુળ મરજાદા મ મૂકજો. કંત પહેલી જાગ, જાગતાં નવી ઉંધીયેજી; શોક્ય બહેન કરી જાણુ, વચન ન તાસ ઉલ્લંધીજી. મંત સયલ પરિવાર, જમ્યા પછી ભોજન કરે છે; દાસ દાસી જણ ઢેર, ખબર સહુની ચિત્ત ધરેજી. જિનપૂજા ગુરૂભક્તિ, પતિવ્રતા વ્રત પાલજો; શી કહીયે તુમ શીખ, ઈમ અમ કુળ અજુવાળજી. રાયણ ઋદ્ધિ પરિવાર, દેઈ નૃપે વહાણ ભર્યા છે; મયણમંજૂષા ધૂઅ, વોળાવા સહુ નીસર્યાજી. ૩૩ ૩૫. ૩૬ ૩૭ ૩૮ Page #108 -------------------------------------------------------------------------- ________________ ખંડ બી. કાઠે સયલ કુટુંબ, હૈડાં ભર ભેટી મલ્યાં; તસ મુખ વારોવાર, જોતાં ને રોતાં પાછાં વલ્યાંજી. ૩૯ કુંવર વહાણ માંહિ, બેઠાં સાથે દોય વહુજી; કામ અને રતિ પ્રીતિ, મલયાં એમ જાણે સહૂછ. ૪૦ બીજે ખંડે એહ, ઢાલ સુણીને ઈમ આઠમીજી; વિનય કહે સિદ્ધચક્ર, ભક્તિ કરો સુરતરૂ સમી જી. ૪૧ અર્થ –એક દિવસ ધવલશેઠે આવીને કુંવરને આ પ્રમાણે વિનવ્યું કે-“આપનાં અને મારા વહાણની અંદરની તમામ વસ્તુ વેચી દઈ તેમાં નવી કરિયાણાની વસ્તુઓ ભરી લીધી છે, માટે હવે જેમ આપ અમને આ જગાએ કુશળક્ષેમેં લાવ્યા છે, તેમ જ પાછા અમારા દેશમાં પહોંચાડે એટલે સર્વ પ્રાણી સુખ પામે.” શેઠની આવી વિચારણા જાણું લઈ કુંવરે પિતાના સસરાની પાસે પોતાના ધારેલા દેશ તરફ પ્રયાણ કરવાનો ભાવ જણાવ્ય; એટલે રાજાના મનમાં ઘણું જ અસંતોષ પેદા થયે; છતાં પણ તેણે વિચાર્યું કે“માંગી આણેલાં ઘરેણાં ઉપર મમતા રાખવી તે શા કામની ? કેમકે પારકાં તે આખર પારકાં જ હોય છે. એ જ પ્રમાણે પરદેશીની પ્રીતિ પણ દુઃખદાયી જ હોય છે. ” એમ નિરધારી સાસુ સસરાએ બે હાથ જોડી ઘણા આદર સહિત ચોધાર આંસુ વરસાવતે કુંવર પ્રત્યે આ પ્રમાણે કહ્યું—“મહારાજજી! આ મદનમંજૂષા અમાશ ળામાં જ મહાન લાડ સાથે ઉછરી છે અને જન્મથી જ સુખમાં રહી અત્યાર લગી આનંદ કરેલ છે, તથા અમને અમારા પ્રાણ સમાન હાલી છે; તે પણ થાપણની પેઠે આપને હાથ સ્વાધીન કરી છે માટે કદાચ નવી નવી અનેક રાજકન્યાઓ પરણે, છતાં પણ એને છેહ દેશે નહીં.” આ પ્રમાણે કુંવરને વીનવી પછી પોતાની પુત્રીને શિખામણ આપવા માંડ્યાં કે“હે વત્સ ! આકરે સ્વભાવ ન રાખતાં પુષ્કળ ક્ષમાવંત સ્વભાવ રાખજે. હમેશાં જીવનપર્યત ભરતારને દેવ કરીને જ માની એમનું પૂજન–સેવન કરજે. સાસુ-સસરા જેઠની લાજ કે વિનય કરવામાં જરા પણ ચૂક આવવા દેશે નહીં. પ્રમાદને દૂર કરી દેજે. કુળમર્યાદા ચૂકશે નહી. કંતના પહેલાં જાગજો. પતિ જ્યાં લગી જાગતા હોય ત્યાં લગી ઉંઘી જશે નહીં. શક્યને સગી બહેન સરખી બહાલી ગઈ તેણીનું વચન ન ઉલ્લંઘશો. પતિ તેમ તમારા પિતાના ઘરમાંનાં સંબંધી વગેરે પરિવાર ઢોરઢાંખર પશુ સર્વને જમાડી પછી ભજન કરજે. જિનેશ્વરજીની પૂજા, ગુરૂજીની ભક્તિ કર્યા કરે. અને સદા પતિવ્રતા વ્રત પાળજે. વિશેષ શું કહિયે, પણ અમારું કુળ અનુવાલ એ જ શીખામણ છે.” ઈત્યાદિ શિક્ષાવચન કહી રાજાએ પુત્રીને રત્ન, દ્ધિ અને પરિવાર વગેરે જે જે ચીજની જરૂર જઈ તે તે ચીજ આપી વહાણને ભરપૂર કર્યા. તે પછી મદનમંજૂષા પુત્રીને Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. વેળાવા માટે સ્વજન-સજજનાદિ સર્વ બંદર લગી આવ્યાં. અને સમસ્ત કુટુંબ સાથે પુત્રી, તથા પુત્રી સાથે સર્વ કુટુંબીજન હૈડાંભર ભેટી (પરસ્પર એકબીજાનાં) માં જતાં ને રેતાં પિતાના પંથે પળ્યાં. તે પછી કુવર બને વહૂઓ સાથે વહાણની અંદર બેઠે તે જાણે કામદેવ સાથે રતિ ને પ્રીતિ (એ બેઉ સ્ત્રીઓ) બેસી આનંદ લેતી હોયની ! તે ખ્યાલ રજુ થયો હતો. વિનયવિજયજી કહે છે કે-આ શ્રીપાલ રાસના બીજા ખંડની અંદર આઠમી ઢાળ કહી તે એ બધ આપે છે કે શ્રી સિદ્ધચકજીની ભક્તિ કલ્પવૃક્ષ સમાન ઇચ્છિત સિદ્ધિ આપનાર છે; માટે હમેશાં તેમની ભક્તિ કર્યા જ કરે. – ૨૬ થી ૪૧ ચોપાઈ-છંદ ખંડ ખંડ મધુરો જિમ ખાંડ, શ્રી શ્રીપાલ ચરિત્ર અખંડ; કીર્તિવિજય વાચકથી લો, બીજો ખંડ ઈમ વિનયે કહ્યું. ઈતિ શ્રી સન્મહાપાધ્યાય શ્રી કીતિ વિજય ગણિ શિષ્યોપાધ્યાય શ્રી વિનયવિજય ગણિ વિરચિતે શ્રી સિદ્ધચક મહિમાધિકારે શ્રી શ્રીપાળ ચરિત્ર પ્રાકૃત પ્રબંધે વિદેશગમને કન્યા દ્રય પાણિગ્રહણેત્યાદિ વર્ણન નામ દ્વિતીયઃ ખંડઃ અર્થ –શેલડીના સાંઠામાં ખડ ખડ (કાતળી કાતળી)માં જેમ મીઠે રસ હોય છે તે આ રાસના ખંડ ખંડમાં મ રસ છે તે રસની લહેજત શેડો વખત જ આનંદ આપે છે, પરંતુ આ શ્રીપાલચરિત્રના ખંડમાં તે ખડ ખડ એક સરખે જ સ્વાદ આપનારો રસ અખંડ રહેલો છે. જેથી વિનયવિજયજી કહે છે કે મેં કતિવિજયજી ઉપાધ્યાયજીના મુખથી સાંભળે એ જ પ્રમાણે આ રાસને બીજો ખંડ-વિભાગ કથન કર્યો. - તિય અંશ સમાપ્ત છે છે દ્વિતીય: ખંડ: સમાપ્ત ન Page #110 -------------------------------------------------------------------------- ________________ - ખંડ ત્રીજો મંગલાચરણ. દોહરા-છંદ. સિદ્ધચક્રના ગુણ ઘણાં, કહેતાં નાવે પાર; વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વારોવાર. અર્થ:-શ્રી સિદ્ધચક્ર મહારાજના ઘણા ગુણો હોવાથી તેનું વર્ણન કરતાં પાર આવે તેમ નથી, તો પણ ટુંકામાં એટલું જ કહીશ કે શ્રીસિદ્ધચકજી આરાધક જનોના સકલ વાંછિત પૂર્ણ કરે છે અને દુઃખ માત્રને હરે છે, માટે સકળ સિદ્ધિદાયક નવપદમય સિદ્ધચક્રજીને વારંવાર પ્રણામ કરું છું. –૧ સભા કહે શ્રીપાલને, સમુદ્ર ઉતારો પાર; અમને ઉત્કંઠા ઘણી –સુવા મ કરો વાર. ૨ કહે કવિયણ આગલ કથા, મીઠી અભિય સમાન; નિદ્રા વિકથા પરિહરી, સુણજે દેઈ કાન. અર્થ --કવિને સભાજને કહે છે કે—“શ્રીપાળ કુંવરને દરીયાની મુસાફરી પૂર્ણ કરાવી કાંઠે પાર ઉતારે, કેમકે અમને આગળ સાંભળવા ઉત્કડા ઘણી છે જેથી વાર ન કરો. કવિ કહે છે કે આગળ કથા મીઠી અમૃત સમાન આવે છે માટે હે શ્રોતાજનો ! નિદ્રા, વિકથા તજી તમો કાન દઈને બરોબર સાંબળજે. –૨ થી ૩ ધવલશેઠ ઝરે ઘણું, દેખી કુંવરની ઋદ્ધ એકલડે આવ્યો હતો, હૈ દેવ શું કીધ! વહાણ અઢી માહરાં, લીધાં શીરમાં દેઈ જોઉં ઘર કિમ જાશે, ઋદ્ધિ એવડી લઈ Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. એક જીવ છે એહને, નાખું જલધિ મઝાર; પછી સયલે એ માહરૂં, રમણિ ઋદ્ધિ પરિવાર. દેખી ન શકે પારકી, ઋદ્ધિ હિયે જસ ખાર; સાયર થાયે દૂબળા, ગાજતે જલધાર. વરષાલે વનરાઈ જે, સવિ નવપલ્લવ થાય; જાય જવાસાનું કિર્યું, જે ઊભો સૂકાય. જે કિરતારે વડા કિયા, તે શું કેવી રીસ, દાંત પડયા ગિરિ પાડતાં, કુંજર પાડે ચીસ. અથ શ્રીપાળ કુવરની ત્રાદ્ધિ જોઈ જોઈને ધવશેઠ બહુ જ ઝરવા લાગે કે –“હાય હાય ! આ એકલો આવ્યો હતો, છતાં આ બધું હે દેવ ! તે શું કરી દીધું?! મતલબ એ કે—કાંકરાને મેરૂ બનાવી નાખ્યો ! મારાં અઢીસે વહાણ પણ સહેજમાં એણે મારા હાથમાંથી લઈ લીધાં છે, પરંતુ હું જોઉં છું કે હવે આ બધી અદ્ધિ લઈને કે કુશળખે ઘેર જાય છે ! એ એક જીવ છે, તેને હું દરિયામાં નાખી દઉં એટલે પછી એ સ્ત્રીઓ, એ ઋદ્ધિ અને એ પરિવાર વગેરે જે છે તે બધું મારૂં જ છે.” (કવિ કહે છે કે જે દ્વેષી હૃદયના દુ હોય છે તે પરાઈ ત્રાદ્ધિ જોઈ જોઈને, જેમ વર્ષાદ ગાજવાથી દરિયે દુર્બળ થાય છે તેમ અદેખાઈને લીધે સૂકાતે-દુર્બળ થતો જાય છે. વળી વર્ષાકાળમાં બધી વનસ્પતિ નવપલ્લવ થાય છે, ત્યારે શ્રેષી જવા ઊભો સૂકાઈ જાય છે. જેને કિરતારે-પ્રારબ્ધ જ મોટા કર્યા, તેની સાથે રીસ કરવી તે શું કામની ? તેવાની સાથે રીસ કરવાથી જે ડુંગરને જેઈ હાથીને અદેખાઈ આવતાં, તેણે પિતાના દંતશૂળો વડે છેદીને ફેંકી દેવાનો ઉદ્યમ આદર્યો છે તેથી ડુંગર ખોદાઈ ન્હાનો થયો નહીં અને પિતાનાં દંતશૂળ ઉલટા ટ્રા એની પીડાને લીધે ચીસ પાડવા લાગ્યો. એ દૃષ્ટાંતે અહિં ધવલશેઠ પણ શ્રીપાલકુંવરને દુઃખી કરવા માટે ઉદ્યમ કરે છે, પરંતુ તેને દુઃખી કરવા જતાં પોતાને જ દુઃખી થવું પડે છે તે વાત હવે આગળ કહે છે. –૪ થી ૯ ( ઢાળ પહેલી–રાગ મલ્હાર-શતલ તરવર છાંય કે- એ દેશી) દેખી કામિની દોય, કે કામેં વ્યાપિયો રે, કે કામે વ્યાધિ રે કે, વળી ઘણે ધન લોભ, કે વાધ્યો પાપી રે, કે વાધ્યો પાપીયો રે; Page #112 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. ૧૦૩ લાગ્યા દેય પિશાચ, કે પીડે અતિ ઘણું રે, કે પીડે. ધવલશેઠનું ચિત્ત, કે વશ નહિ આપણું રે. કે વશ ઉદક ન ભાવે અન્ન, કે ના નિદ્રડી રે, કે નાવે નિદ્રડી રે. ઉલ્લસ વાલસ થાય, કે જક નહીં એક ઘડી રે; કે જક, મુખ મુકે નિસાસ, કે દિન દિન દૂબળે રે, કે દિન દિન, રાતદિવસ નવિ જાય, કે મન બહુ આમળો રે. કે મન અર્થ –ધવળશેઠે ઉપર પ્રમાણે દુષ્ટ વિચાર એના લીધે કર્યો હતો કે કુંવરની બને સુંદરીઓ તેના જેવામાં આવી હતી, જેથી તે દુરાચારીના મનમાં દુષ્ટ કામદેવ વાસ કરી તેના અંગમાં વ્યાપી રહ્યો હતો, તેમ વળી કુંવરની પાસે બહુ જ ધન દીઠું, જેથી તે લઈ લેવા માટે તેને પાપી લેભ વધી પડ્યો હતો. આમ બે પિશાચના વળગાડથી તેને તે પિશાચ ઘણી જ પીડા આપતા હતા, અને તેના લીધે ધવળશેઠનું મન પિતાને વશ હતું જ નહિ. ધવળશેઠને આ પારકાના પ્રવેશથી અન્ન પાણી પર તદ્દન અરૂચિ વધી પડી હતી; નિદ્રા પણ આવતી ન હતી, આકુળ વ્યાકુળ આળસવંત રહ્યાં જ કરતો હતો, ને જપ એક ઘડીભર મળતો ન હતો. બસ એ તે અજંપા સાથે મુખેથી વિશ્વાસ નાખતો ને દિન પરદિન દૂબળે થયે જતો હતો. તેમ જ મનમાં કંઈક ઉથલ પાથલના ગોટાળાઓ આવવાથી તેને રાત દિવસ પણ મહા મુશ્કેલીથી જતાં હતાં. ––૧ થી ૨ ચાર મલ્યા તસ મિત્રકે પૂછે, પ્રેમશું રે, કે પુત્ર કોણ થયો તુમ રોગ, કે ઝૂરે એમ શું રે; કે ઝરોટ કે ચિંતા ઉત્પન્ન, કે કઈક આકરી રે, કે કંઈક ભાઈ થાઓ ધીર, કે મન કાઠું કરી. કે મન કાઠું દુઃખ કહો અમ તાસ, ઉપાય વિચારીયે રે, કે ઉપાય ચિંતાસાયર એહ, કે પાર ઉતારી રે; કે પાર લજ્જા મૂકી શેઠ, કહે મન ચિંતવ્યું રે, કહે મન તવ ચારે કહે મિત્ર, ધિ એ શું લખ્યું રે. કે ધિક પરનારીને પાપ, ભવોભવ બૂડિયે રે, કે ભભવ કિમ સુરતરૂની ડાળ, કુહાડે ઝૂડીએ રે; કુહાડે૦ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીપાળ રાજાનો રાસ. પર ઉપગારી એહ, જિો જગ કેવડે રે, જિ જગ દીઠે પ્રત્યક્ષ જાસ, કે મહિમા એવડો રે કે મહિમા છોડાવ્યા હોય વાર, ઈશું તમે જીવતા રે, ઈણે તુમેં ઉગરિયાં ધન માલ, જે પાસું એ હતા રે; જે પાસે તાર્યા થંભ્યાં વહાણ, દોં આગળ રહી રે કે, ઇણે આગળ એહવો પુરુષ તન્ન, કે જગ બીજે નહીં રે. કે જગ કરી એહ શું દ્રોહ, કે વિરૂઓ તાકશો રે, કે વિરૂઓ તો અણખૂટે કિહાં ઈક, અંતે થાકશો રે; કે અંતે ભાગ્યે લાધી ઋદ્ધિ, ઈણે જે એવડી રે, કે ઈણે જે એવ૦ પડી કાંઈ દુર્બુદ્ધિ, ગળે તુમ જેવડી રે. કે ગળે તુમ જેવટ અર્થ–પવળશેઠની આવી દશા જોઈ તેને તેના ચાર મિત્રોએ મળી પ્રેમ સહિત પૂછ્યું “તમને શું રોગ થ છે કે તમે આમ ઝર્યા કરે છે? અથવા તો કંઈ આકરીકઠીન ચિંતા પિદા થઈ છે? અને જે દુઃખ હોય તે અમને કહે કે તેને ઉપાય વિચારિયે, અને ચિંતારૂપી સમુદ્રમાંથી તમને પાર ઉતારી. ” આ પ્રમાણે મિત્રોના પૂછવાથી ધવળશેઠે લાજ મૂકીને મનમાં ચિંતવેલું કામ હતું તે કહ્યું. એ સાંભળીને ચારે મિત્રોએ કહ્યું“ધિકાર છે શેડ ! તમે એ શું લવારો કર્યો! પરસ્ત્રીના સંસર્ગ –પાપથી એક જ ભવ નહીં, પણ ભવભવ ભવમુદ્રમાં ડૂબીચે છિએ. અને શ્રીપાલજીને મારવાનો ઈરાદો રાખે છે તે પણ અત્યંત દુઃખદાયી છે; કેમકે તે જગતજનોના મનોરથ પૂર્ણ કરવા કલ્પવૃક્ષની ડાળ સમાન છે, તે એવા કેણુ હોય કે કલ્પવૃક્ષની ડાળને કુહાડાથી કાપી નાંખે ? એ કુવર પરોપકારી કેવડાની સુગધી સરખો છે અને જેને પ્રત્યક્ષપણે મહિમા પણ જેએલે છે, કે બે વખત તો એણે તમને જીવતા છેડાવ્યા. અને એ પાસે હતા તે ધન માલ પણ ઉગાર્યા, તેમજ થંભેલાં વહાણો પણ આગળ રહીને તાર્યા હતાં. એના જે બીજે પુરુષરત્ન જગતમાં કેઈ નથી. એ માટે અમે કહીયે છિએ કે જે એનાથી દ્રોહ કરી એનું અનિષ્ટ-બુરું કરશે, તે ખાત્રીથી માનજે કે વગર આ ! યે કયાંક હાંતને ભેટશે. એણે જે એટલી બધી અદ્ધિ મેળવી છે તે તે એના ભાગ્યબળથી જ મેળવી છે, એમ છતાં તમને આટલી બધી દુબુદ્ધિ કેમ ગળામાં ભરાઈ પડી છે ? –૩ થી ૭ ત્રણ મિત્ર હિત શીખ, તે એમ દેઈ ગયા રે, તે એમ ચોથો કહે સુણ શેઠ, કે એ વેરી થયા રે; કે એ વૈરી. Page #114 -------------------------------------------------------------------------- ________________ ખ’ડ ત્રીો. ગણીયે પાપ ન પુણ્ય, કે લક્ષમી જોડીએ રે, કે લક્ષ લક્ષમી હાયે ગાંઠ, તેા પાપ વિછેાડીએ રે. કે પાપ૦ ઉપારજી ઇણે ઋદ્ધિ, તે કાજે તાહરે રે, કે તે કાજે ધણી થાયે ભાગ્યવત, કમાઇ કાઈ મરે રે; કે કમાઈ કરશુ ઇસ્યા ઉપાય, કે એ દોલત ઘણી રે, કે એ દોલ એહની સુંદરી દાય, કે થાશે તુમ તણી રે, કે થાશે જિમ પામે વિશ્વાસ, મલેા તિમ એહશું રે, મલે મુખે મીઠી કરે। વાત, કે જાણે નેહશુ રે; કે જાણે મીઠ્ઠી લાગી વાત, તે શેઠને મન વશી રે, કે તે શેઠને આવ્યા ફ્રીટણકાલ, મતિ તેહની ખસી રે. કે મતિ॰ દૂધ જ દેખે ડાંગ, ન દેખે માંકડા રે, કે ન દેખે॰ મસ્તક લાગે ચાટ, થાએ તવ રાંકડા રે; થાએ તવરોગી કરે કુપથ્ય, તે લાગે મીઠડુ રે, કે તે લાગે વેદન વ્યાપે જામ, તે થાએ અનીઠડુ રે. તે થાએ કે ૧૦ ૧૧ અ:~~આ પ્રમાણે ચાર મિત્ર પૈકી ત્રણ મિત્ર હિતની શિખામણ દઈને પોતપેાતાને ઠેકાણે ગયા, પણ ચેાથેા મિત્ર ત્યાં જ બેસી રહી શેઠને કહેવા લાગ્યા સાંભળ શેડ, જે ત્રણે ગયા તે તમારા વૈરી થયા. પાપ કે પુન્ય કશું ન ગણકારતાં લક્ષ્મી મેળવવી કેમકે જો લક્ષ્મી ગાંડમાં ( પાસે ) હશે તેા પુણ્યદાન કરીને પાપને દૂર કરી નાંખીશું. હું તા માનુ' છું કે—શ્રીપાળે જે કઈ ઋદ્ધિ પેદા કરી છે તે બધી તમારે જ વાસ્તે પેઢા કરી છે. દુનિયામાં જોઈયે છિએ તે પેદા કરી કરી કોઈ મરે છે ને કોઈ ભાગ્યવંત તે દાલતના ધણી થાય છે, માટે એ જ ન્યાય ધ્યાનમાં લઇ એવેા ઉપાય કરીશુ કે જેથી એ પુષ્કળ દોલત અને અન્ને સુંદરીએ તમારી જ થશે. પરંતુ જે કામ કરવાથી શ્રીપાલને તમારા પૂર્ણ વિશ્વાસ પડે તેવી રીતે શ્રીપાલની સાથે હળેા મળેા, મ્હાડેથી મીઠી વાતા કરે જેથી એ જાણે કે મને સાચા સ્નેહ લાવીને જ શેઠ વાત કરે છે. ” આ પ્રમાણે ચેાથા પાપી મિત્રે યુક્તિ સાથે પોતાના ભાવ જાહેર કર્યો. એ સાંભળી તે વિચારભરી વાત શેડના મનમાં વસી ગઈ અને મીઠી લાગી; કેમકે શેઠના અને તે પાપી મિત્રના અંતકાળ નજીક આવી પહોંચ્યા હતા, જેના લીધે તેની (તે બેની) મતિ પણ ખસી ગઈ. દૃષ્ટાંત છે કે નજર આગળ પડેલા દૂધને વાંદરા જોઈ શકે છે, પણ ઉગામી રાખેલી લાકડી જોઈ ૧૪ ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. શકતા નથી, પરંતુ જ્યારે દૂધ પીવા જતાં માથામાં લાકડીની ચોટ લાગે ત્યારે રાંક જે થઈ જાય છે. તેમ જ જે રોગી હોય છે તે પિતાનો રોગ વધે તેવી ચીજો ખાય, તે કુપચ્ચ કરે તે મીઠું લાગે; પરંતુ જ્યારે તે કુપચ્યથી દર્દ વધી પડતાં વેદના વ્યાપે ત્યારે તે કુપચ્ય અનિષ્ટકારી (મરણ દેનાર) થઈ પડે છે. વાંદરા અને રોગીની પેઠે શેડ અને તેને દુષ્ટ મિત્ર પણ મરણની માંગણી કરવા તૈયાર થઈ રહ્યા છે. –૮ થી ૧૧ બેસે કુંવર પાસ, કે વિનય ઘણો કરે રે, કે વિનય તું પ્રભુ જીવ આધાર, કે મુખે ઈમ ઉચ્ચરે રે; કે મુખે પૂરવ પુણ્ય પસાય, કે તુમ સેવા મળી રે, કે તુમ પગ પગ તુમ્હ પસાય, કે અખ્ત આશા ફલી રે. કે અહ૦ ૧૨ જોતાં તુમ મુખચંદ, કે સવિ સુખ લેખીયે રે, કે સવિત્ર રખે અમારી વાત, કે વિરૂઈ દેખીયે રે; કે વિરૂઈ૦ કુંવર સઘળી વાત, તે સાચી સહેરે, કે તે સાચી દુર્જનની ગતિ ભાતિ, તે સજજન નવિ લહેરે. કે તે સર ૧૩ જે વહાણની કેરે, કે માંચા બાંધીયા રે, કે માંચાર દોર તણું અવલબેં, તે ઉપર સાંધીયા રે; તે ઉપર તિહાં બેસીને શેઠ, તે કુંઅરને કહે છે, કે તે કુંઅરને દેખી અચરિજ એહ, કે મુજ મન ગહગહે છે. મુજ મગર એક મુખ આઠ, કે દીસે જા રે, કે દીસે એહવાં રૂપ સરૂપ, ન હોશે ન હૂઆં રે; કે ન હોશે. જેવા ઈરછા સાહેબ, કે તો આવો વહી રે, કે તે આવો પછી કાઢશે વાંક, જે કાંઈ કહ્યું નહીં રે. જે કાંઈ કુંવર માંચે તામ, ચડ ઉતાવલો રે, કે ચડશે ઉતરી તવ શેઠ, ધરી મન આમલે રે; કે ધરી મન, બિહુ મિત્રે બિહુ પાસે, દર તે કાપીયા રે, કે દર૦ કરતાં એહવાં કર્મ, ન બીહે પાપીયા રે, ન બીહે. ૧૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજે. ૧૦૭ પડતાં સાયર માંહિ, કે નવપદ મન ઘરે રે, કે નવપદ સિદ્ધચક્ર પ્રત્યક્ષ, કે સવિ સંકટ હરે રે; કે સવિ. મગરમયની પૂંઠ, કે બેઠો થિર થઈ રે, કે બેઠે વહાણ તણી પર તેહ, કે પહોતો તટ જઈ રે. કે પહ૦ ૧૭ ઔષધિને મહિમા, કે જલભય નિસ્તરે રે, કે જલ સિદ્ધચક પરભા, કે સુર સાનિધ કરે રે; કે સુર૦ ત્રીજે ખંડે ઢાલ, એ પહેલી મન ધરે રે, કે એ પહેલી વિનય કહે ભવિલોક, કે ભવસાયર તરે રે. કે ભવ ૧૮ અર્થ-દુષ્ટ મિત્રની દુષ્ટ સલાહ મળવાથી ધવળ નામ છતાં કાળાં કૃત્ય કરનાર શેઠ કુંવરની પાસે જઈને બેસવા અને પુષ્કળ વિનય કરવા તથા હૃદયમાં કપટ છતાં મહાએથી મીઠું બોલવા લાગ્યું કે-“હે પ્રભુ ! તમે તો મારા પ્રાણને આધાર છે, મને મારાં પૂર્વ પુણ્યના ઉદયથી તમારી સેવા હાથ લાગી છે અને ડગલે ડગલે તમારા પ્રતાપ ને કૃપાથી અમારી આશાઓ ફળી છે. જ્યારે તમારા મુખરૂપી ચંદ્રમાં જોવામાં આવે છે ત્યારે અમે સર્વસુખ મળ્યા માનીએ છિએ; માટે અમે ઈચ્છીએ છીએ કે તમારી કેઈનબળી વાત અને દેખવી ન પડશે.” વગેરે વગેરે કપટભરી વાતો કરવા લાગ્ય; છતાં પણ નિર્દભી કુંવર તો તે બધું બોલવું સાચું કરીને જ માનતા હતા; કેમકે દુર્જનની ગતિ રીતિ સજજનના કળવામાં આવી શકતી જ નથી. ઉપર પ્રમાણે બેલી શેઠે કુંવરને કપટ યુક્ત પ્રેમથી લુબ્ધ કરી લીધો અને તે પછી વહાણની કિનારી ઉપર એક માંચડા દેરડાના આધાર વડે બાંધ્યો અને ત્યાં બેસીને એક વખત કુંવરને શેઠ કહેવા લાગ્યા–“સાહેબ ! એક અજબ આશ્ચર્ય દેખી મારું મન ઉત્સાહ ધરે છે, તે આશ્ચર્ય એ છે કે મગરમભ્ય તો એક છે પણ તેને આઠ મુખ છે જે જુદી જુદી જાતના દેખાય છે. એવાં રૂપ સ્વરૂપવંત તે થયાં પણ નથી ને થશે પણ નહીં; છતાં આવું અપૂર્વ કૌતુક કદિ ન જેએલું મારા જોવામાં આવ્યું છે, માટે જે જોવાની ઈચ્છા હોય તો જલદીથી અહીં આવે; પછી વળી અમારો જ વાંક કહાડશે કે એવું હતું ત્યારે મને કેમ કહ્યું નહીં ? એ વાતે ઉત્સાહપૂર્વક કહું છું.” આ પ્રમાણે શેઠનું કહેવું સાંભળી ભેળા દિલને કુંવર તે તરત ઉઠી ઊભા થઈ તે માંચડા ઉપર ચડી જોવા લાગ્યા કે તરત શેઠ ઝટપટ મનમાં કપટ ધારણ કરીને માંચડા પરથી ઉતરી ગયે અને ઘણું જ ચાલાકીથી બેઉ પાપી મિત્રોએ માંચડાની બાજુનાં દેરડાં કાપી નાંખ્યાં (કવિ કહે છે કે જે પાપીજનો છે તે આવાં નઠારાં-છ કામ કરતાં જરા પણ ડરતાં નથી.”). દેરડા કાપ્યાથી કુંવર દરિયામાં પડ્યો ને પડતાં જ નવપદજીનું ધ્યાન ધરવા લાગ્ય; કેમકે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીપાળ રાજાના રાસ. એ નવપદમય સિદ્ધચક્રજી પ્રત્યક્ષપણે સઘળાં સંકટો દૂર કરે છે, એથી એમના નામસ્મરણુ પ્રતાપે તુરત જ કુંવર એક મગરમત્સ્યની પીઠ ઉપર સ્થિરતાપણે સવાર થઈ બેઠો ને વહાણની પેઠે જ જળપથ પસાર કરી દરિયાને કાંઠે જઈ પહેાંચ્યા. તેમજ જળભયનિસ્તરણી ઔષધિના મહિમાડે તેમજ સિદ્ધચક્રજીના પ્રભાવ વડે દેવે સહાયકારી થતાં પાણીમાં ડુબવાના ને સંકટના ડર દૂર થઈ ગયા. વિનયવિજયજી કહે છે કે-ડે શ્રોતાગણા ! હું વિજ્રના ! શ્રીપાલ રાસના ત્રીજા ખંડની આ પહેલી ઢાલમાં જેમ શ્રીપાલ સમુદ્રને તરી પાર પામ્યા, તેમ તમે પણ સંસારરૂપી સમુદ્ર તરીને પાર પામે ’ —૧૨ થી ૧૮ ઢાહા-છંદ કાંકણુ કાંઠે ઉતર્યો, પહેાતા એક વન માંહિ; થાકયા નિદ્રા અનુસરે, ચંપક તવર છાંહિ. સદા લગે જે જાગતા, ધર્મ મિત્ર સમરથ; કુઅરની રક્ષા કરે, દૂર કરે અનરથ, દાવાનલ જલધર હવે, સર્પ હૂવે ફૂલમાલ; પુણ્યવત પ્રાણી લહે, પગપગ દ્ધિ રસાલ. કરે કષ્ટમાં પાડવા, દુર્જન કેાડિ ઉપાય; પુણ્યવતને તે સર્વે, સુખનાં કારણ થાય. થલ પ્રગટે જલનિધિ વિચ્ચે, નગર રાનમાં થાય; વિષ અમૃત થઈ પરગમે, પૂરવ પુણ્ય પસાય. ૧ ર ૫ અઃ—કુંવર કાંકણ દેશના કાંઠે ઉતરી એક નજીકના વનની અદર જઈ પહોંચ્યા અને ચપાના ઝાડ નીચે જઇ થાકને લીધે નિદ્રા લેવા લાગ્યા. જેને હમેશાં જાગતા અને મહાન્ સમ ધમ મિત્ર છે તે કુંવરનું સંરક્ષણ કરી અનર્થોને દૂર કરે છે. કવિ કહે છે કે—“ જે પુણ્યવંત પ્રાણી છે તેને લાગેલ દાવાનલ પણ વર્ષાદ સરખા શીતળકારી થાય છે, સર્પ ફૂલની માળા બની રહે છે, અને ડગલે ડગલે રસાળ ઋદ્ધિ મેળવી તે મહાસુખ મેળવે છે. તેવા પુણ્યવતને કાઈ દુષ્ટજન કષ્ટમાં નાખવા કોડા ઉપાય કરે; તથાપિ તે સઘળાં કષ્ટકારી કારણેા તે નરને તેા ઉલટાં સુખનાં જ કારણ થઇ પડે છે. પૂર્વ પુણ્યની કૃપાથી સમુદ્રની વચ્ચે પણ સ્થળ પ્રકટ થઈ આવે છે, રણવગડા પણ શહેર રચનારૂપ દૃષ્ટિગોચર થાય છે, અને ઝેર તે પણ અમૃતરૂપ થાય છે. —૧ થી ૫ ૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ ખ’ડ ત્રીજો. ૧૦૯ ઢાળ બીજી-રાગ મધુમાદન-જિન તાહરી વાણી અમિયરસાલ, સુણતાં મુજ આશા લીરે છરેજીએ દેશી. જી રે મહારે જાગ્યા કુંવર જામ, તવ દેખે દોલત મલી; જી રે જી; જી રે મહારે સુભટ ભલા સેબદ્ધ, કરે વિનતી મન રલી. જી રે જી. છ રે માહરે સ્વામી અરજ અમ એક, અવધારો આદર કરી; જીરે જી. નયરી ઠાણા નામ, વસે જિસિ અલકાપુરી. ૧ ,, 99 '' એક દિન સભામઝાર, નિમિત્તિયા એક આવીયા; પ્રશ્ન પૂછ્યા હેત, રાય તણે મન ભાવીયેા. ', 77 કહેા જેશી અમ અ, મદનમજરી ગુણવતી; તેહ તણેા ભરતાર, કાણુ થાશે ભલે ભૂપતિ. કિમ મલરો અમ તેહ,શે અહિનાણે જાણશું; '' કાણુ દિવસ કાણુ માસ, ઘર તેડીને આણુશુ. 97 "" 27 તિહાં રાજા વસુપાલ, રાજ્ય કરે નર રાજિયાજી; કોંકણુ દેશ નરીદ, જસ મહિમા જગ ગાયેાજી. ?? "" સકલ કહેા એ વાત, જે તુમ વિદ્યા છે ખરી; શાસ્ત્ર તણે પરમાણુ, અમ ચિતા ટાળા પરી. ,, 77 17 77 જી રે જી ૪ 17 27 "" ,, "" 19 અઃ—જ્યારે કુંવર જાગ્યા ત્યારે જોયુ તે તેણે અનેક મનુષ્યોને પેાતાની પાસે એકઠા થએલા દેખ્યા. એટલે કે સેકડેગમે સારા સુભટો પોતાની ચામેર સાવધાનપણેથી વિંટાઈ ઊભા છે અને તે હુ પૂર્વક નમ્રતા સાથે વિનતિ કરે છે કે“ હે સ્વામી ! અમારી એક વિનતિ આપ આદર સહિત સ્વીકારે કે-કુબેર ભંડારીની અલકાપુરી સરખી થાણા નામની નગરી વસે છે, ત્યાં વસુપાળ નામના નરેદ્ર રાજ્ય કરે છે, અને એ કાંકણુ દેશના નરેદ્રને મહિમા જગતમાં ગાજી રહેલા છે. એક દિવસ તે રાજાની રાજસભા અંદર એક નિમિત્ત પ્રકાશનાર બેશી આવ્યા, ને તે ોશી ભવિષ્ય ભાખવામાં રાજાના મન અંદર ઘણું જ પસંદ પડયો. તેથી રાજાએ પ્રશ્ન પૂછ્યો કે- હું જોશીજી ! તમે કહા કે અમારી ગુણવતી પુત્રી મદનમ`જરી નામની છે તેણીને કયા ભલેા રાજા ભરતાર થશે ? તથા તે કેવી રીતે કઈ નિશાની સાથે અમને હાથ લાગશે, અને કયા મહીનાના કયા દિવસે તેને ઘેર તેડીને લાવીશું? જો તમારી વિદ્યા સત્ય છે તે એ બધી વાતને ખુલાસે કરો. અને શાસ્ત્રના પ્રમાણ સહિત અમારી ચિંતા દૂર કરી નાખા, ’ —૧ થી ૭ ७ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રીપાળ રાજાને રાસ. જીરે મહારે જોશી કહે નિમિત્ત, શાસ્રતણે પૂરણબલે; જી રે જી. ” પૂવગત મામનાય, ઘ્રુવતણી પરે` નિવ ચલે. શુદી દશમી વૈશાખ, અઢી પહેાર દિન અતિક્રમે; ,, ચણાયર ઉપકઠ, જઈ જોયા તેણે સમે. નવનદન વનમાંહિ, શયન કીધું ચંપા તલે; જોયા તસ અહિનાણુ, તવર છાયા નિવ ચલે. 79 "" 17 "" રાયે ન માની વાત, એમ કહે એ શું કેવલી; અમને માકલીયા આંહિ, આજ વાત તે સવિ મલી. 27 પ્રભુ થાએ અસવાર, અશ્વરત્ન આગલ ધર્યા; ,, કુઅર ચાલ્યા તામ, બહુ અસવારે પરવર્યા. ܕܙ ', ,, ,7 77 27 ,, 97 ८ ૯ ૧૦ ૧૩ અર્થ :એવું સાંભળી જોશી બોલ્યે હું નિમિત્તશાસ્ત્રના પૂણ્ બળ વડે અને પર પરાથી મળેલી આસ્નાય–સાચી વિદ્યા વડે ધ્રુવના તારાની પેઠે ન ચળી શકે એવી ભવિષ્ય વાણી કહુ છું તે સાંભળો. “ - હે રાજન્ ! વૈશાખ શુદી દશમીના દિવસે અઢી પહેાર દિવસ વ્યતિત થયા પછી દરિયાના કાંઠા ઉપર જઈને જોજો, તથા નવનંદન વનની અંદર ચંપાના આડ તળે તે પુરુષરત્ન સૂતેલ હશે, અને તે ચ'પાના ઝાડની છાયા દિવસ ઢળતા જાય છતાં પણ તે સુનાર ઉપરથી ખસી ન જતાં અચળ રહેલી હશે. એ નિશાની મળે તે મહાશયને ઘેર તેડી લાવો કે તે આપની કુંવરીના વર થશે. ” જોશીનું આવું ભવિષ્ય કથન સાંભળી રાજાએ તે ન માન્યું. રાજાએ વિચાર્યું કેઃ- જે કેવળજ્ઞાની હોય તે આવું સ્પષ્ટ ભવિષ્ય ભાખી શકવા સમર્થ હાય છે. ઠીક એ વખત આવે સાચ ઝૂડનું પારખું થઈ રહેશે.” એમ ધારી તેના નિર્ણય કરવાની વિચારણા ધ્યાનમાં રાખી અને જ્યારે વૈશાખ શુદ્ધિ દશમીને દિવસ આવ્યા ત્યારે તે વિચારણાને અમલમાં લીધી એટલે કે અમને અમારા મહારાજાએ તે બધી નિશાનીની તપાસ કરવા માકલ્યા અને તપાસ કરતાં જોશીના કહેવા પ્રમાણે જ આજે બધી વાત મળી. એથી પ્રભુ ! આપ અશ્વરત્ન ઉપર સવાર થઈ અમારી સાથે કૃપા કરી પધારો. ” પછી કુંવર તુરત ઘેાડા ઉપર આનંદપૂર્વક સવાર થઈ હુ સવારેાના પરિવાર સહિત શહેર તરફ ચાલ્યેા. -~૮ થી ૧૨ ૧૧ જી રે મહારે આગળ જઈ અસવાર, નૃપને દીયે વધામણી; જી રે જી. ૬ સન્મુખ આવ્યા રાય સાથે લેઈ દાલત ઘણી. ,, ૧૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. છે, શણગાર્યા ગજરાજ, અંબાડી અંબર અડી; ઘેટા દૂધમાલ, પાખર મણી યણે જડી. સોવનજડિત પલાણ તે જાલા તેજી ઘણા; , જેતરીયા કેકાણ, રથ જાણે દિનકર તણુ. વર બહેડાં ધરી શીશ, સામી આવે બાલિકા; " મતી સોવન-ફૂલ વધારે ગુણ માલિકા. રાજવાહન ચકડેલ, રાયણ સુખાસન પાલખી; , સાબેલા સેંબધ્ધ, કેતુપતાકા નવલખી. , વાજે બહુ વાજિંત્ર, નાચે માત્ર તે પગપગે; શણગાર્યા ઘર હાટ, પાટ સાવત્ ઝગમગે. , એમ મહટે મંડાણ પેસારો મહોત્સવ કરે; » રાય સકલ ગુણ જાણુ, કુંઅર પધરાવ્યા ઘરે. , ૧૯ અર્થ–સવારે પૈકી એક સવારે દેડતે આગળ જઈ મહારાજાને વધામણી આપી, એથી વસુપાળ રાજા ઘણી ત્રાદ્ધિ સહિત સ્વામે આવ્યો, તે સામૈયાની રચના નીચે મુજબ હતી. હાથીઓ ઉપર મણિરત્નની જડેલી પાખરે, તથા તેમના ગળામાં ઘંટા ઘૂઘરમાળાઓ નાખી અને સર્વ પ્રકારે શણગારી અમૂલ્ય અંબાડીઓ કસી કે જે આકાશ સાથે વાદ કરતી હતી. તેમ જ સેનાનાં જડેલાં પલાણથી તેજદાર ઘોડાઓ શણગાર્યા હતા, અને ઘોડા રશે તયાર કરાવ્યા હતા તે જોતાં જાણે સૂર્યનો જ રથ ન હોય ! તેવા રમણીય દેખાવ થઈ રહ્યા હતા. વળી પિતાના માથા ઉપર વરબહેડાં–શ્રેષ્ઠ ગેત્રીડાના કળશ ધારણ કરી સુંદર રૂપવતી ગુણવતી બાલિકાઓ સામે આવી અને મોતીડે તથા સોનાના ફૂલેથી કુંવરને વધાવા લાગી હતી. તથા રાજવાહન જે ત્રામજામ ચકડોળ ડાળીએ, સુખાસન અને પાલખીઓ પણ પુષ્કળ હતી. તેમ જ સેંકડોની સંખ્યામાં સુંદર સાબેલાઓ શણગારેલા હતા. નવલખી એટલે કે ઈ વખત નહીં જોવામાં આવેલ એવી નવલખી, કેતુ નામનાં નિશાન અને ધ્વજાઓ પણ પુષ્કળ ફરકી રહ્યાં હતાં. તરેહ તરેહનાં વાજાં મનહર શબ્દમય વાજી રહ્યાં હતાં, ડગલે ડગલે નાચનારી સ્ત્રીઓ (ગુણિકાના તાયફાઓ) નાચતી હતી. ઘરે મકાનો ને પણ રેશમી કસબી વવડે શણગારેલી દુકાનો ઝગમગ કરી રહેલ હતી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર શ્રીપાળ રાજાને રાસ. આ પ્રમાણે પુરમાં પ્રવેશ કરાવ્યા સંબધી મેટા મ`ડાણુ-ડાડ સહિત મહેાત્સવ કરી સકળ ગુણના જાણુ વસુપાળ રાજાએ કુંવરને પુરમાં પધરાવ્યા. —૧૩ થી ૧૯ જી રે મહારે જોશી તેડાવ્યા જાણુ, લગન તેહિ જ દિને આવીયું; જી રે જી દેઈ બહુલાં દાન, રાયે લગન વધાવીયુ. ૨૦ 35 23 35 "" "" 33 "3 11 ,, નૃપ દીધા આવાસ, તિહાં સુખભર લીલા કરે; મયણુરેહાશું નેહ, દિન દિન અધિકેરા ધરે. તેહિ જ રયણી માંહિ, ધૂઆ મદનરેખા તણેા; રાયે કર્યો વિવાહ, સાજન મન ઉલટ ઘણા. 17 , નૃપ દીયે બહુ અધિકાર, કુઅર ન વછે તે હીયે; થયા થગીધર આપ, પાન તણાં બીડાં દીયે. 23 ગરથ ઘણા ભંડાર, દીધાં કર મ્હેલામણે; જઇયે' મહિમા દેખી, સિધ્ધચક્રને ભામણે 35 પડિયા સાયર માંહિ, એક જ દુ:ખની યામિની; બીજી રાત્રે જોય, ઇણી પ૨ે પરણ્યા કામની. જે કેાઈ અતિ ગુણવત, માન દીયે નૃપ જેહને; 13 તેહને ખીડાં પાન, દેવરાવે કુઅર કને. ,, ત્રીજે ખડે એહ. બીજી ઢાલ સેાહામણી; સિધ્ધચક્ર ગુણશ્રેણિ, ભવિ સુણજો વિનયે ભણી. 95 33 53 39 "" "3 31 39 44 17 "" 33 - 31 "" ૨૧ ,, ૨૨ ૨૩ ૨૭ અ:—તે પછી તુરત જ જ્યાતિષશાસ્ત્રના જાણનાર ોષીજીને મેલાવ્યા, તે શુદ્ધ લગ્ન પણ તે જ દિવસે આવ્યુ, એથી જોષીજીને અને અન્ય યાચકા વગેરેને પુષ્કળ દાન દઈ તે લગ્નને રાજાએ વધાવી લીધુ. અને રાજાએ તે જ રાત્રિની અંદર લગ્ન વેળાએ મદનરેખા કુવરીના વિવાહમહાત્સવ કર્યો. એના લીધે સજ્જનાના મનમાં ઘણા જ હ થયે. તેમ જ હસ્તમેલાપ વખતે પણ હાથી, ઘેાડા, રથ, ધનભંડાર વગેરે રાજાએ બહુ જ દાયજો આપ્યા. કવિ કહે છે કે- હું ભવિજન! જીવે જે સિદ્ધચક્રજીના સ્મરણ પ્રતાપથી, કુંવર દરિયાની અંદર પડ્યો તે જ એક રાત્રી દુઃખની થઈ પડી ને બીજી રાત્રીએ તે ૨૪ ૨૫ ૨૬ Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલકુવરની નજર પડતાં જ રતનસાનુ પર્વત પરના જિનમંદિરના દરવાજો ઉધડે છે (પાનું ૯૦). પાલકુંવરને મદન રેખાનું લગ્ન. (પાનું ૧૧૨ ) Page #123 -------------------------------------------------------------------------- ________________ Page #124 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીો. ૧૧૩ આવી રીતે રાજકુમારિકાને વર્યાં, તે અગાધ મહિમાવંત નવપદમય સિદ્ધચક્રજીના આવે મહિમા જોઈ ને તેમને આપણે ભામણે-અલિહારી જઈ ચે, કે જેથી આપણું કલ્યાણુ થાય.” તે પછી રાજાએ વર વધૂને રહેવા માટે હવેલી આપી, તેમાં રહીને તે સુખભર ક્રીડા કરવા લાગ્યા, અને શ્રીપાળ કુવર મદનરેખના ઉત્તમ ગુણા જોઈને તેણીના ઉપર દિનપ્રતિદિન અધિક સ્નેહ ધરવા લાગ્યા. શ્રીપાળકુવરની વિશેષ લાયકાત ધ્યાનમાં લઈ રાજા વસ્તુપાળે તેમને અહુ માનભર્યાં હુકમ ચલાવવાના હાદ્દા આપવા માંડવા, તેા પણ કુંવરે તે હાદ્દા યોગ્ય ન જાણી સ્વીકારવાની ઈચ્છા બતાવી જ નહીં; પરંતુ એક અધિકાર કુવરે પસંદ કર્યાં ને તે સ્વીકાર્યાં. એટલે કે જે કાંઇ વિશેષ ગુણવંત (ધનવંત) મનુષ્ય પેાતાના દરબારમાં આવે તેને પેતે ( મહારાજા ) માન આપે તેા તુરત કુવરના હાથથી પાનબીડું દેવરાવે. આ પદવી સુંદર હાવાથી કુંવરે પસંદગી સાથે સ્વીકારી લઈ થગીધર-માનવંત પદ પ્રાપ્ત કર્યું. આ શ્રીપાલ રાસના ત્રીજા ખ’ડમાં સેહામણી એવી બીજી ઢાળ કહી તેમાં એ સાર લેવાના છે કે-સકળ મનવાંછિત પૂરક શ્રી સિદ્ધચક્રજીના ગુણેની શ્રેણિ તમે શ્રવણુ કરો. ૨૦ થી ૨૭ ૧૫ દોહા છંદ વહાણ માંહિ જે હુઈ, હવે સુણા તે વાત; ધવલ નામ કાલેાહિયે, હરખ્યો રાતે ધાત. મન ચિતે મુજ ભાગ્યથી, મેાટી થઈ સમાધિ; પલક માંહિ વિષ્ણુ આષડે', વિરૂઈ ગઈ વિરાધિ. એ ધન એ દાય સુંદરી, એહ સહેલી સાથ; પરમેસર મુજ પાધરો, દીધુ હાથો હાથ. ક્રૂડી માયા કેલવી, દાય રીઝવુ નાર; હાથ લઇ મન એહનાં, સફલ કરૂં સંસાર. દુખીયા થઇયે તસ દુ:ખે, વયણ સુકોમલ રીતિ; અનુક્રમે વશ કીજીયે’, ન હાય પરાણે પ્રીતિ. ધરત ઈમ ચિતમાં ધરી, કરે અનેક વિલાપ; સુખે તે હઈ ડે હસે, પાપ વિગેાવે આપ, ૩ મ ૬ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીપાળ રાજાને રાસ. અર્થ –કુવરને દરિયામાં નાખ્યા પછી વહાણની અંદર શું બન્યું તે વાત હવે શ્રવણ કરે. કુંવર દરિયામાં પડવાથી નામ ધવળ (ઉજળે) છતાં કાળા હૈયાવાળો ધવળ સાતે ધાતુ વડે રાજી થયે-અને મનમાં ચિંતવવા લાગ્યું કે “મારા ચડિયાતા ભાગ્યથી માટે આરામ થશે અને એક પળમાં વગર ઔષધે ન મટી શકે એવો વિષમ વ્યાધિ નાશ પામી ગયે. હવે એ ધન ને એ બને સુંદરીઓ તથા એ સાહેલીને સાથ તે સર્વે, મારે પરમેશ્વર પાંસરો હોવાથી મને તેણે હાથે હાથ આપ્યાં; માટે જુઠી માયાકપટરચના કેળવીને એ બન્ને સ્ત્રીઓને રીઝવી એણુઓનાં મન હાથ કરી લઈ સંસાર સફળ કરૂં; કેમકે દુઃખીયા મનુષ્યનું દુઃખ જોઈ દુઃખી થઈએ અને નમ્ર વચન બેલી અનુક્રમે વશ કરિયે, તો ધારેલી ધારણા પાર પડે. કારણ કે પરાણે (પ્રીતિ) થતી જ નથી. આવી રીતને ધૂર્ત ધવળશેઠ મનમાં નિશ્ચય કરી માંથી વિલાપ કરતે, હઈશ્ચામાં હસતો અનેક તરેહના વિલાપ કરવા લાગ્યું, અને કરેલાં પાપને લીધે પિતાના પાપી આત્માને વગેવવા લાગ્યો.” –૧ થી ૬ ઢાળ ત્રીજી– રહો રહો રથ ફેર રે-એ દેશી. જીવ જીવન પ્રભુ કિહાં ગયા રે, દિયે દરિસણ એકવાર રે; સુગુણ સાહેબ તુમ વિના રે, અમને કોણ આધાર રે. જીવ૦ ૧ શિર કૂટે પીટે હ્યુિં રે, મૂકે મોટી પિક રે; હાલકલ્લોલ સાયર થયો રે, ભેળા હુઆ ઘણાં લોક રે. જીવ. ૨ કેતુક જેવાને ચઢયા રે, માંચે વહાણની કોર રે; હે હૈ દેવ એ શું થયું રે, તૂટયાં જુનાં દોર રે. જીવ૦ ૩ જવ બેહુ મયણા તણે રે, કાને પડી તે વાત રે; ઘસક પ તવ ધ્રાસકો રે, જાણે વજાનો ઘાત રે. હવે ૪ થઈ અચેતન ધરણી ઢલી રે, કરતી કોડ વિશ્વાસ રે; સહિ સહેલી સવિ મલી રે, નાકે જુવે નિસાસ રે. જીવ૦ ૫ છાંટટ્યાં ચંદન કમકમાં રે, કર્યા વિંઝણે વાય રે; ચેત વળ્યું તવ આરડે રે, હૈયે દુ:ખ ન માય રે. જીવટ ૬ કાં એ પ્રાણ પાછા વલ્યા રે, જે રૂઠે કિરતાર રે; પીયરીઆ અલગ રહ્યા રે, મૂકી ગયો ભરતાર રે. જીવ૦ ૭ Page #126 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજે. ૧૧૫ માય બાપને પરહરી રે, કીધો જેને સાથ રે; ફિટ હિયડા ફૂટે નહીં રે, વિછો તે પ્રાણનાથ રે. અર્થ –“હે જગજીવન પ્રભુ! તમે ક્યાં જતા રહ્યા! અમને એક વાર અમારી દયા લાવી દર્શન ઘો! હે સદ્ગણી સાહેબા ! આપ વગર અમને હવે કોનો આશરો છે? આ પ્રમાણે બોલી મોટી પિક મહેલ, માથું ને હૈયું કૂટ વિલાપ કરવા લાગે.” એ સાંભળીને આસપાસ દિલગીરી ઉપજાવનારો શેરબર થતાં ઘણું લેકે ભેળાં થઈ ગયા અને શેઠને પૂછવા લાગ્યા કે –“શા સારૂ આ વિલાપ કરે છે ? ” કપટી શેઠે એના જવાબમાં જણાવ્યું કે –“ભાઈઓ ! મુરબ્બી કુંવર શ્રીપાળ કૌતુક જેવાને વહાણુની કિનારીએ બાંધેલાં માંચડા ઉપર ચડ્યા હતા. ઘણા દિવસનાં હે, કે સડેલાં છે, પણ તે જીર્ણ થઈ રહેલાં માંચડાનાં દેરડાં ઓચિંતા–એકદમ ત્રુટી જતાં પોતે દરીયામાં પડી ગયા, હાય ! હાય ! એ દેવ ! આતે તે છે ગજાબ ગુજાર્યો! ! ! ” આ પ્રમાણે તે વાત છેક કર્ણોપકર્ણ પહોંચતી કુંવરની બેઉ સતી સુંદરીઓને કાને જઈ પહોંચી. ત્યારે એકદમ પ્રાસકો પડતાં તેણીઓના હૃદયમાં જાણે એચિંતે વજન ઘા થયે ન હોય ? તે કારી ઘા થયે, તેથી તુરત મૂછવંત થઈ બેઉ સ્ત્રીએ કલ્પાંત કરતી ભોંય પર ઢળી પડી. એ જોઈ તેણીઓની સખીઓ, સાહેલીઓ ને દાસીઓ બહુજ ગાભરી બની ગઈ અને કાર્ણવત્ થએલા ચેષ્ટારહિત શરીરને જોઈ મરણ પામ્યાની શંકા લાવી તેઓએ નાકે હાથ મૂકી ધાસ તપા. એટલે તે શ્વાસ ચાલતે જણાતાં મહા સુગંધમય શીતળ બાવનાચંદન છાંટડ્યા, અને પંખાએથી શીતળ પવન નાખ્યો જેથી તેણીઓને ચેતન વળ્યું. પણ મૂછ વળતાં બરાડા પાડતી રોવા લાગી...હૈયામાં દુઃખ પણ સમાતું ન હોવાથી આંસું ચધારે વહી જતા જણાવા લાગ્યાં તે કકળ કરતી પોકારતી હતી કે-“હે પ્રાણો! જે કિરતાર અમારા પર રહ્યો હતો તે તમે શા માટે પાછા વળ્યા ? પિયરીઆ પણ દૂર રહ્યાં અને ભરથાર પણ મધ્ય દરિયે મૂકી ચાલતા થયા. હે હૃદય ! તે જેના સાથને લીધે માતા પિતાનો સાથ પણ છેડી દીધું હતો તે પ્રાણનાથને સાથે છુટયા પછી પણ તે ફાટી ન જતાં કાયમ રહ્યું છે જેથી તેને પણ ફિટકાર છે? -૧ થી ૮ ધવલશેઠ તિહાં આવીયે રે, કૂડા કરે વિલાપ રે; શું કીજે એ દૈવને રે, દીજે કિશ્યા શારાપ રે. જીવ૦ ૯ દુ:ખ સહ્યાં માણસ કહ્યાં રે, ભૂખ સહ્યાં જિમ ઢેર રે; ધીરજ આપ ન મૂકિયે રે, કરીયેં હૃદય કઠોર રે. જીવ૦ ૧૦ મણિ માણેક મોતી ખરાં રે, જેહના ગુણ અભિરામ રે; જિહાં જાશે તિહાં તેહને રે, મુકુટ હાર શીર ઠામ રે. જીવ. ૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. વ્યંગ વચન એહવું સુણી રે, મન ચિંતે તે દોય રે; એહ કરમ એણે કર્યું રે, અવર ન વૈરી કોય રે. જીવ. ૧૨ ધન રમણીની લાલચે રે, કીધો સ્વામી દ્રોહ રે; મીઠો થઈ આવી મલે રે, ખાંડ ગલેફિ લોહ રે. જીવ૦ ૧૩ શીલ હવે કિમ રાખશું રે, એ કરશે ઉપઘાત રે, કરીએઁ કત તણી પરે રે, સાયર ઝપાપાત રે. જીવ. ૧૪ અર્થ:–“ આ પ્રમાણે વિલાપ કરી રહી છે, તે દરમિયાન ધવળ શેઠ જૂઠા વિલાપ કરતા કરતા ત્યાં આવી પહોચ્યો અને તે સ્ત્રીઓ પ્રત્યે કહેવા લાગ્યો—“અરે ! એ અદેખા દુષ્ટ દૈવને પણ શું કહીયે? તથા શાપ પણ કેવા દઈયે? જેમ ભૂખ સહન કરવામાં હેર સહનશીલ છે, તેમ દુઃખ સહન કરવામાં મનુબે જ સહનશીલ છે; માટે દુઃખ આવી પડતાં તેને સહન કરવાની જરૂર છે. દુઃખ વખતે તે પિતાનું ધૈર્ય ન મૂકી દેતાં હૃદયને કઠેર કરવાની જરૂર છે. તેમ જ જે મનુષ્યના મનોહર ગુણ મેતી, મણિ ને માણેકની પેઠે અમૂલ્ય છે, તે મનુષ્યને તો જ્યાં જશે ત્યાં મુગટ અને હાર તેમના મસ્તકના સ્થાનને પામશે. જેથી હવે શાંત થાઓ અને હું તમારૂ દુઃખ દૂર કરીશ. તમે તે ઉત્તમ ગુણવાળાં છે. આ પ્રમાણે કાળા હૃદયવાળા તે શેઠના મુખમાંથી કપટ–ચંગ વચન સાંભળીને અને સ્ત્રીઓ વચનનો મતલબ સમજી ચિંતવવા લાગી કે-“પ્રાણનાથને ઘાત કરવાનું કામ એણે જ કર્યું છે ! બીજે કઈ આપણો વૈરી છે જ નહીં. આ દુર્ણ વિશ્વાસઘાતીએ ધન અને સ્ત્રીઓની લાલચને લીધે જ સ્વામીદ્રોહ કર્યો છે, છતાં પણ હાંએ મીઠાશ રાખી આવીને મળે છે; કેમકે જેમ તરવારની ધાર પર ચાસણી ચડાવી હોય અથવા તે લોઢાના ગલેફા ઉપર ચાસણી ચડાવી ગલેફુ બનાવ્યું હોય, પણ તેની મીઠાશનો સ્વાદ લેવા જતાં જીભ ને દાંતના બૂરા હાલ થાય છે, તેમ આના મીઠા બોલો તરફ વિશ્વાસની નજર રાખતાં બૂરા હાલ થાય તેમ છે, જેથી હવે આપણને આપણું અમૂલ્ય શીલરત્ન સાચવવું શી રીતે બની શકશે? કેમકે જે લાલચને વળગી એણે ઉપગારીને પણ અંત આણ્યો છે તે પાપી આપણા શીલને પણ ઉપઘાત–ભંગ કરશે, માટે આપણે પણ દરીયામાં ઝંપાપાત કરીયે, જેથી પ્રાણ જતાં પણ શીયળ કાયમ રહેશે.” -૯ થી ૧૪ સમકાલે બે જણી રે, મન ધારી એ વાત રે, ઈશુ અવસર તિહાં ઉપને રે, અતિ વિસ ઉતપાત રે. જીવ૦ ૧૫ હાલકલ્લોલ સાયર થયે રે, વાયે ઉભડ વાય રે; ઘોર ઘનાઘન ગાજી રે, વિજળી ચિહુ દિશિ થાય રે. જીવ. ૧૬ Page #128 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો જીવ૦ ૧૮ કૂવા થંભ કડકડે રે, ઉડી જાય સઢ દોર રે; હાથે હાથ સૂઝે નહીં રે, થયું અંધારું ઘોર રે. જીવ. ૧૭ ડમડમ ડમરુ ડમકતે રે, મુખ મૂકે હુંકાર રે; ખેત્રપાળ તિહાં આવીયા રે, હાથે લેઈ તરવાર રે. વીર બાવને પરવર્યા રે, હાથે વિવિધ હથીયાર રે; છડીદાર દોડે છડા રે, ચાર ચતુર પડિહાર રે. જીવટ ૧૯ બેઠી મૃગપતિ વાહને રે, ચક્ર ભાડે હાથ રે; ચકકેસરી પાઉધારીયા રે, દેવ દેવી બહુ સાથ રે. જીવટ ૨૦ હો કુબુદ્ધિ મિત્રને રે, જિણે વાંકી મતિ દીધ રે; ખેત્રપાળે તવ તે ગ્રહી રે, ખંડ ખંડ તનુ કીધ રે. જીવ૦ ૨૧ તે દેખી બીહને ઘણું રે, મયણા શરણે પઈઠ રે; શેઠ પશુ પરે ધ્રુજતો રે, દેવી ચકકેસરી દીઠ રે. જીવ. ૨૨ જાર મૂક્યો જીવતો રે, સતી શરણ સુપસાય રે; અંતે જાઈશ જીવથી રે, જે મન ધરીશ અન્યાય રે. જીવ૦ ૨૩ મયણાને ચકકેસરી રે, બેલાવે ઘરી પ્રેમ રે; વત્સ ! કાંઈ ચિંતા કરી રે!, તુમ પિયુને છે એમ રે. જીવટ ૨૪ માસ એક માંહિ સહિરે, તમને મિલશે તેહ રે; રાજ રમણી ઋદ્ધિ ભગવે રે, નરપતિ રસરા ગેહરે. જીવ૦ ૨૫ બેહને કંઠે ઠવી રે, ફૂલ અમૂલક માલ રે; કહે દેવી મહિમા સુણો રે, એહને અતિહિ રસાલ રે. જીવ. ર૬ શીલ જતન એહથી થશે રે, દિન પ્રાઁ સરસ સુગધ રે; જેહ કમીટે યશે રે, તે નર થાશે અંધ રે. જીવ. ૨૭ એમ કહી ચકકેસરી રે, ઉતપતિયાં આકાશ રે; સયલ દેવશું પરિવર્યા રે, પહોતાં નિજ આવાસ રે. જીવ. ૨૮ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીપાળ રાજાને રાસ. તવ ઉતપાત સવે ટલ્યા રે, વહાણ ચાલ્યાં જાય રે; ચિંતા ભાંગી સર્વની રે, વાયા વાય સુવાય રે. જીવ. ૨૯ અર્થ –આ પ્રમાણે વિચાર નિશ્ચય કરી એક વખતે તે બેઉ સ્ત્રીઓએ દરિઆમાં પડતું મૂકવાની તૈયારી કરી. તે વખતે ધર્મને જય અને પાપનો ક્ષય થવા ત્યાં એ અતિ વિષમ ઉત્પાત થયે. એટલે કે–તેફાની પવન વાવ શરૂ થતાં દરિયાનું પાણી ઉછળવા લાગ્યું. તોફાની મોજા ઉપરાઉપરી આવવાથી વહાણનું ચાલવું જોખમ ભરેલું થઈ પડ્યું. ભયંકર વર્ષાદની ગર્જના થઈ આવી. વિજળી મેર ચમકવા લાગી અને હાથે હાથ પણ ન સૂઝે તેવું ઘોર અંધારું થઈ આવ્યું. આમ થવાથી વહાણના કુવાથભે કડકડાટ શબ્દ કરવા લાગ્યા તથા સઢ, દેર ઉડી જવા લાગ્યાં. આ ભયંકર સંયોગ થતાં વળી વિશેષ ભયકારી બનાવ એ અન્ય કેન્ડમડમ ડમરૂ ડમકતે, હુંકાર શબ્દ બેલતો અને હાથમાં નાગી તરવાર ચમકાવતા ક્ષેત્રપાળ આવી પહોંચ્યા, તથા બાવન વીરાના પરિવાર સહિત મણિભદ્ર, પૂર્ણભદ્ર કપિલ ને પિંગળ એ ચારે ચતુર પ્રતિહાર દેવ મુગર વગેરે તરેહ તરેહના હથિયાર તથા કુમુદ, અંજન, વામન ને પુષ્પદંત જેના હાથમાં છે એવા નામે ચાર દંડે હાથમાં ધારણ કરી છડીદારની પેઠે આગળ દોડતા હતા. તેઓની પાછળ સિંહ ઉપર સવારી સહિત, હાથમાં જાજવલ્યમાન ચક્ર ભમાવતાં બહુ દેવ દેવીઓના પરિવાર સાથે ચકકેશ્વરી દેવી પધાર્યા. તે સાથે જ ક્ષેત્રપાળે કુબુદ્ધિ મિત્ર કે જેણે ધવળશેઠને કુમતિ આપવામાં પૂરી મદદ આપી હતી તેને પકડી પાડી તેના શરીરના ટુકડે ટુકડા કરી યમપુરે પહોંચાડી દીધે. મિત્રના બૂરા હાલ જેઈ ધવળશેઠ હીને જેથી પિતાને બચાવ કરવા સતીને શરણે જઈને સંતાઈ પેઠે. તેને પશુની પેઠે થરથરે દેવી શ્રી ચકકેશ્વરીએ દીઠે, એટલે કહેવા લાગ્યાં કે-દુષ્ટ પાપીણ! જા, અત્યારે તે તને સતીશરણ પ્રતાપને લીધે જીવતો મૂકું છું, પરંતુ કહું છું તે યાદ રાખજે કે જે તું હવે આ સતી સ્ત્રીઓને હેરાન કરીશ તે આખર જીવથી જઈશ.” એટલું બોલી દેવીએ સતી પ્રતે કહ્યું—“વત્સ ! શા માટે ચિંતા કરે છે ? નિશ્ચિત રહો. તમારા પ્રિયતમને ફ્રેમ-કુશળ છે. તમારે નાથ કોંકણ દેશના પાયતખ્ત ઠાણાપુરની અંદર મહારાજ વસુપાળ રાજાના મહેલમાં રાજકન્યા સાથે રાજઋદ્ધિ ભગવે છે તે તમને આજથી પૂરે એક મહિને મળશે.” એટલું કહી દેવીએ તે બેઉ સ્ત્રીઓના કંઠમાં અમૂલ્ય અને અનુપમ સુંગધવંત મનહર ફૂલની માળા નાખીને તેને મહિમા કહ્યો કે-“પુત્રીઓ ! સાંભળે આ માળાઓને રસાળ મહિમા છે. એટલે કે–આ માળાઓથી શીળરત્નનું રક્ષણ થશે. દિવસે દિવસે તમને સરસ સુંગધી આપશે અને કોઈ તમારી હામે ખરાબ નજરથી જેશે તે તુરત અંધ જ થઈ જશે” વગેરે કહીને દેવી શ્રી ચકકેશ્વરીજી આકાશપંથે દેવોના પરિવાર સહિત પોતાના સ્થાનકે પધાર્યા. એટલે તે સર્વે ઉત્પાત દૂર થઈ ગયે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. ૧૧૯ વહાણા વગર અડચણે ચાલવા માંડચાં, અને અનુકૂળ પવન વાવા લાગ્યા જેથી સની ચિંતા ભાંગી ગઈ. —૧૫થી ૨૯ * મિત્ર ત્રણ કહે શેઠને રે, દીઠી પરતક્ષ વાત રે; ચોથો મિત્ર અધથી રે, પામ્યા વેગે ધાત રે. તે માટે એ ચિત્તથી રે, કાઢી મૂકેા સાલ રે; પર લખમી પર નારને રે, હવે મ પડશેા ખ્યાલ રે. પણ દુર્બુદ્ધિ શેઠનું રે, ચિત્ત ન આવ્યું ઠાય રે; જવ કપૂરે વાસીયે રે, લસણુ દુર્ગંધ ન જાય રે. હેડા કરને વધામણાં રે, અશ ન દુ:ખ ધરેશ રે; જે બચ્યા છું જીવતા રે, તા સિવ કાજ કરેશ રે. જે મુજ ભાગ્યે એવડું રે, વિશ્ર્વ થયુ' વિસરાલ રે; તા મિલશે એ સુંદરી રે, સમશે વિરહની ઝાલ રે. એમ ચિતી દૂતિ મુખે રે, કહાવે હું તુમ દાસ રે; નેક નજર કરી નિરખીયે રે, માના મુજ અરદાસ રે. દૂતિને કાઢી પરી રે, દેઈ ગલાથો કઠ રે; તેાહી નિēજ લાન્ત્યા નહીં રે, વલી થયા ઉર્જા રે. વેશ કરી નારી તણા રે, આવ્યા મયણાં પાસ રે; દૃષ્ટિ ગઈ થયા આંધલા રે, કાઢયો કરી ઉપહાસ રે. ઉતરીયે ઉત્તર તટે રે, વહાણ ચલાવે વેગ રે; પણ સન્મુખ હાય વાયરો રે, શેઠ કરે ઉદ્વેગ રે. અવર દેશ જાવા તણા રે, કીધા કેડિ ઉપાય રે; પણ વહાણુ કોંકણ તો રે, આણી મૂકયાં વાય રે. ત્રીજે ખ'ડે હંમ કહી રે. વિનયે ત્રીજી ઢાલ રે; સિદ્ધચક્ર ગુણ માલતાં રે, લહીયે સુખ વિશાલ રે. જીવ ३० જીવ૦ ૩૧ જીવ૦ ૩૨ જીવ૦ ૩૩ ૧૦ ૩૪ જીવ૦ ૩૫ ૧૦ ૩૬ ૧૦ ૩૭ ૧૦ ૩૮ ૧૦ ૩૯ જીવ ૪૦ Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. અર્થતે પછી ધવળશેઠના ત્રણ સુબુદ્ધિ મિત્ર કે જેમણે શેઠની વિચારણાથી વિપરીત વિચારણા દર્શાવી હતી તેમણે શેઠ પાસે આવી કહ્યું-“કેમ શેઠ! અમારા કહેવા પ્રમાણે પ્રત્યક્ષ વાત દીઠી કે નહીં ? ચૂથો મિત્ર અને સંગી થયે હતું તે તુરત જ મરી યમને મહેમાન થયે. તે માટે ફરીથી પણ કહિયે છિએ કે–પરાઈ લક્ષ્મી અને પરાઈ સ્ત્રીના ખ્યાલ છંદમાં હવે ફરી પડશે જ નહીં, વગેરે વગેરે હિતશિક્ષા દઈ તે ત્રણે મિત્રે ચાલતા થયા. શું લસણુને ભીમસેની કપૂરના પુટ દઈયે તેથી દુર્ગધતા માટે છે કે ? કદિ નહીં જેની જે પ્રકૃતિ પડી તે મૂવે જ જાય છે, શેઠે તે એ બનાવ બનવા પછીથી મલકાઈ હૈયાને ધૈર્યતા આપવા માંડી કે–“હે હૃદય ! હવે તું ખુશી થા, જરા પણ દુઃખ ધારણ કરીશ જ નહીં. જે જીવ બચે છું તે તો બધાંએ કામ પાર પાડીશ. તું જરા ખ્યાલ કર કે જે મારા ભાગ્ય બળ વડે ચડી આવેલ ભયંકર વિદ્મ રૂપ વાદળ પણ વિખેરાઈ ગયું છે, તે નકકી માનું છું કે એ બેઉ સુંદરીઓ મને જરૂર મળશે જ અને વિરહરૂપ અગ્નિની જવાળા શમશે.” આવી રીતે હૈયાને ધીરજ આપી દુષ્ટ ચિંતવન સહિત દતિ એકલી બને સતીઓ પ્રત્યે સંદેશો કહાવ્યો કે-“હું તમારા દાસ છું, માટે આપ મારા પર સ્નેહની નજર કરી એક મારી અરજ છે તે કબૂલ કરે.” વગેરે મતલબ સંદેશે કહાવ્યો. તે સાંભળી સતીઓએ દુતિને ગળી ઝાલી બૂરા હાલ સહિત બહાર કાઢી, તે પણ નિર્લજજ શેડ લાયે નહીં, પરંતુ ઉલટો તે તે શેતાન જે થયો. અને સ્ત્રીને વેશ ધારણ કરી પિતે જાતે જ યાહસ કરી સતી સ્ત્રીઓની પાસે ગયો. પણ દેવીએ આપેલ પુષ્પમાળાના પ્રભાવથી સતીઓ સામે દૃષ્ટિ કરવાને લીધે તે આંધળો જ બની ગયો. એથી ફાંફાં મારતા શેઠને-દાસીઓએ મશ્કરી વગેરે ઉપહાસ કરી બહાર કહાડી મૂક્યો. આમ થવાથી શેઠે સતીઓને સંતાપી પિતાને તાબે કરવા, તેમ જ દેવી વચન છેટું કરવા ખલાસી લેકોને કહ્યું કે-“આપણે ઉત્તર તરફના કિનારા તરફ ઉતરી શકીયે અથવા તો ઠાણ શહેરના બંદર તરફ ન જતાં બીજી જ બાજુએ જઈ શકીયે, એ દિશાએ વેગ સહિત વહાણ ચલાવો.” એમ ધારી ખલાસીઓને આ પ્રમાણે તાકીદ આપી; પણ દેવની વિપરીત ગતિથી સન્મુખ પવન થયો, જેથી વહાણ ધારેલે ઠેકાણે જવા શક્તિમાન થયા જ નહીં, એટલે શેઠ દિલગીરીમાં ગર્વ થયો; બીજા દેશ તરફ જવાને માટે ચાલે તેટલા કરે ઉપાયો અમલમાં લેવરાવ્યા; છતાં પણ વહાણો મહિનાની મુદત પૂરી થવા આવતાં તે પવને વહાણોને કોંકણ દેશના કિનારે જ લાવી મૂક્યાં, દેવી વચન સત્ય કરવાની આગાહી જણાઈ. કવિશ્રી વિનયવિજયજી કહે છે કે-“આ પ્રમાણે શ્રીપાલ રાસના ત્રીજા ખંડમાં ત્રીજી ઢાળ કહી તેથી સિદ્ધચકજીના ગુણાનુવાદ બોલવાથી વિશાલ સુખો પ્રાપ્ત કરાય છે, માટે સદા તેમનું જ ગુણગાન કરો” –૩૦ થી ૪૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ ખ’ડ ત્રીજે. દોહરા-છંદ. કાંકણુ કાંઠે નાંગર્યાં, સવિ વહાણ તિણિ વાર; નૃપને મિલવા ઉતર્યો, શેઠ લેઈ પિરવાર. આવ્યા નરપતિ પાઉલે, મિલણાં કરે રસાલ; બેઠા પાસે રાયને, તવ દીઠા શ્રીપાલ. દેખી કુંવર દીપતા, હૈયે ઉપની હુક; લાચન મીચાઈ ગયાં, રવિ દેખી જિમ ક. નૃપ હાથે શ્રીપાલને, દેવરાવે તòાલ; શેઠ ભલી પેરે આળખી, ચિત્ત થયું ડમડાલ હૈ હૈ દેવ અટારડા, એહ કિન્શ્યા ઉતપાત; નાખી હતી ખારે જલે, પ્રગટ થઈ તે વાત. સભા વીસરજી રાય જજ્બ, પહેાતા મહેલ મઝાર; તવ શેઠે પડિહારને, પૂછ્યો એહ વિચાર. એહ થગીધર કાણુ છે, નવલા દીસે કૈાય ! તેહ વિગતી કહે એહતી, સુણતાં અચરજ હાય. વનમાં સૂતા જાગવી, ઘર આણ્યા ભિલે ભાત; પરણાવી નિજ કુવરી, પુછી ન નાત કે જાત. શેઠ સુણી રીઝયો ધણું, ચિત્તમાં કરે વિચાર; અને કષ્ટમાં પાડવા, ભલું દેખાડયું ખાર. દેઈ કલંક કુજાતીનું, પાડું એહની લાજ; રાજા હશે એને, સહેજે સરશે કાજ. જો પણ જે જે મેં કર્યાં, એહને દુ:ખનાં હેત; તે તે સવિ નિષ્ફળ થયાં, મુજ અભિલાષ સમેત, ૧ ૩ ૪ પ ७ ૮ ૧૦ ૧૧ ૧૨૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રીપાળ રાજાનો રાસ. તો પણ વાજિ ન આવી; મન કરીએ અનુકુલ, ઉદ્યમથી સુખ સંપજે, ઉદ્યમ સુખનું મૂલ ૧૨ વૈરીને વાધ્યો ઘણે, એ મુજ ખણશે કંદ; પ્રથમ જ હણવા એને, કરો કેઈક દ. ઈમ ચિંતવતો તે ગયે, ઉતારે આવાસ; પલક એક તસ જક નહીં, મુખ મૂકે નિસાસ. ૧૪ અર્થ-જ્યારે વહાણે કંકણુ કાંઠે જઈ પહોંચ્યા ત્યારે ત્યાં લાંગર નાખવા પડ્યાં, અને રાજાની ભેટ લેવા પરિવાર સહિત ધવળશેઠ વહાણમાંથી ઉતરી નરપતિના ચરણ સ્પર્શવા રાજસભા તરફ ચાલ્યું. ત્યાં તેણે મહારાજાની પાસે અમૂલ્ય વસ્તુઓનું ભેંટણું મૂકી ભેટ પણ લીધી, પરંતુ તે મહારાજાની પડખે જ્યારે શ્રીપાલકુંવરને બેઠેલા દીઠા ત્યારે ભેટ સંબંધી સઘળે હર્ષ ચાલ્યા ગયે અને કુંવરને જોતાં જ ચોર શેડની છાતીમાં ત્રિદોષશૂળ પેદા થઈ આવ્યું તેમ જ જેમ તેજસ્વી સૂર્યને દેખવાથી સૂર્યશત્રુ ઘુડની આંખો મીંચાઈ જાય છે તેમ ધવળની આંખો મીંચાઈ ગઈ. વસુપાળ રાજાએ ભેટની વસ્તુ અને આવેલા શેડને ગર્ભશ્રીમંત જાણે તેનું માન વધારવા શ્રીપાળજીના હાથથી પાનબીડું દેવરાવવા ઈસરત કરી, એટલે કુંવરે ધવળશેઠના હાથમાં પાનબીડું આપ્યું કે તેણે કુંવરને પૂરેપૂરી રીતે ઓળખી લીધે, જેથી રાજા તરફનું માન મળ્યા છતાં પણ ૨૨ણ નજીક ભમવાને સંયોગ જાણી તેનું ચિત્ત ડામાડોળવાળું થઈ રહ્યું, અને વિચારવા લાગે કે –“હાય ! હાય ! દેવ! અટારડા દેવ! આ શો ઉત્પાત જોઉં છું કે જે મેં ખારા દરિયાની અંદર વાત ફેંકી દીધી હતી, તે મહાસાગરમાં ડૂબેલી વાત પાછી અહિં શી રીતે જાહેર થઈ! તે દરમિયાન સભા વિસર્જન થઈ અને જ્યારે રાજા રાજમહેલમાં ગમે ત્યારે ધવળશેઠે દરવાનને પૂછયું–“ભાઈ! આ સભામાં પાનબીડાં આપનાર માનવંત રાજવી કોણ છે ? એ તે કઈ ન માણસ દેખાય છે?” આના ઉત્તરમાં દરવાને કહ્યું–શેડ એ માનવતાની વિગત સાંભળતાં મનુષ્યને આશ્ચર્ય પેદા થાય તેમ છે, કેમકે દરિયા કાંઠે વનમાં સૂતેલા એમને જગાડી મહોત્સવની સાથે ઘેર લાવ્યા અને મહારાજાએ જાત કે ના પૂછ્યા વિના પ્રેમ સહિત પિતાની પુત્રી પરણાવી દીધી એ શું થડા આશ્ચર્યની વાત છે?” આવું બોલવું સાંભળતાં શેઠ તે બહુ જ રાજી થયા અને ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે--“કુંવરને કચ્છમાં ઝુકાવી દેવા આ દરવાને પણ ભલું બારણું બતાવ્યું. જેથી કુંવરને નઠારી જ્ઞાતિનું કલંક ચોંટાડી દઈ એની લાજ પાડી દઉં કે જેથી નીચ સાથે પરણાવેલી પુત્રીને લીધે ફજેતી થતી જાણ રાજા કે પવંત થઈ કુંવરને ઠાર મારશે, એટલે મારું રહેજમાં કામ ફતેહ થશે. જો કે જે જે કામે કુંવરને દુઃખ Page #134 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીન્ટે. ૧૨૭ દેવાના હેતુ ( ઈરાદા ) થી જ કર્યાં, તે તે બધાએ કામે મારા અભિલાષ સહિત નિષ્ફળ થયા; તા પણ હિમ્મત હારી બેસવું એ અયેાગ્ય છે. કહ્યું છે કે—હિમ્મત ન હારતાં મનને અનુકૂળ કરી ઉદ્યમ ચાલુ રાખીએ તે તેથી અંતે ફતેહ જ પામીયે; કેમકે ઉદ્યમથી જ સુખ હાથ લાગે છે, અને ઉદ્યમ એ જ સુખનું મૂળ છે! તેમ વળી કુંવર મારેા કટ્ટો દુશ્મન છે અને જો વિશેષ વધવા દેવામાં આવશે તે તે મારાં મૂળ ખાતી કહાડો જ; રોગ ને શત્રુ ઉગતાં જ છૂંદી નાખવા એ જ વ્યાજખી છે. વધ્યા પછી તેમને છેઢવામાં મહા તકલીફ વેઠવાના વખત આવે છે, એ માટે પહેલાં એનું જ કાટલું કરી નાખુ તેવા કોઇક ક્દરચવાના ઉત્તમ માર્ગ આદરવાની જરૂર છે. ” ઇત્યાદિ આર્ત્ત રૌદ્રધ્યાન ધ્યાતા ધ્યાતા શેઠ પેાતાના ઉતારાવાળા ઘરમાં જઈ પહોંચ્યા. પણ કેવી રીતે ઘાટ ઘડી ઘડાલાડવા કરવા તેના રસ્તા ન જડવાથી એક પળવાર પણ તેને જંપ વળ્યો જ નહીં. જેથી મ્હાંડેથી મોટા નિસાસા નાખતા શેચને સ્વાધીન થઈ લમણે હાથ દઇ બેઠો બેઠો ધારણાને પાર પાડવાની યુક્તિ શેષતા હતા. —૧ થી ૧૪ ઢાળ ચેાથી—અયા સ્મૃતિ અણુગારને રે, કહે ગુરૂ અમૃત વાણ ન્હેગીસર ચેલા; ભિક્ષાને ભમતાં થકાં હા લાલ—એ દેશી. ઇષ્ણ અવસર તિહાં ઠૂંબનુ રે, આવ્યુ ટાળુ એક રે, ચતુર નર; ઊભા આળગડી કરે હા લાલ; તેડી મહત્તર બને રે, શેઠ કહે અવિવેક રે. ચતુર નર, કાજ અમારૂ એક કરો હેા લાલ. એહ જમાઈ રાયના રે, તેને કહેા તુમે ઝૂંબ રે. ચતુર નર; લાખ સેાનૈયા તુમને આપશુ હા લાલ; ધાઈને વલગેગલે રે, સઘળું મલી કુટુંબ રે, ચતુર નર; પાડ ઘણા અમે માનશું હેા લાલ. ડૂબ કહે સ્વામી સુર્ણા રે, કરણ્યાં એ તુમ કામ રે. ચતુર નર; મુજરો હમારો માનજે હા લાલ; કેલવશું કૂડી કલા રે, લેશું પરથા સાબાસી દેને પછે હેા લાલ. દામ રે, ચતુર નર; ૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ १२४ શ્રીપાળ રાજાનો રાસ. અર્થ –આ રીતે ધવલશેઠ વિચારે છે ત્યાં એક ઝૂંબનું ટોળું આવ્યું અને ધનવાન શેઠને જોઈ તે ટેળું ઊભું ઊભું શેઠની આગળ દીનતા કરવા લાગ્યું, એટલે અવિવેકી શેઠે ડૂબ ટેળાના નાયકને પિતાની પાસે બોલાવીને અવિવેકભરી વાત કહેવી શરૂ કરી કે–“હે નાયકજી ! એક અમારું કામ છે તે તમે કરે, એટલે કે અહીંના રાજાને જમાઈ છે તેને તમે ડૂબ છે એવું કહો તે હું તમને લાખ સોનામહેરો આપીશ. સંઘળું તમારું કુટુંબ એક મતે થઈને રાજાને જમાઈને જોતાં દેટ કહાડીને વળગી પડે અને તમારો પિતાનો જ એ નજીકનો સગો છે એમ સાબિત કરી બતાવ, કે એ કામને લીધે તમારો ઘણો ઉપકાર માનીશ.” એ વાત સાંભળીને ડૂબનાયક બો – “હે સ્વામી ! સાંભળે, એ આપનું કામ છે તે હું કરીશ; પણ અમારો મુજ માન્ય કરે. જે કે તમામ જૂઠી કળા કેળવીશું ને નકકી કરેલાં દામ લઈશું, તથાપિ કામ કર્યા બાબતની શાબાસી સંબંધી સિરપાવ પાછળ ખુશી થવા યોગ્ય દેજે (કેમકે કામ સિરસાટા જેવું છે. જે ક્ષત્રી બચ્યો છે તેને તદ્દન જૂઠથી ગળે પડી અમારા કુટુંબી બનાવ છે તે કંઈ જેવી તેવી વાત નથી). –૧ થી ૩ હંબ મળી સવિ તે ગયા રે, રાય તણે દરબાર રે, ચતુર ગાયે ઊભા ધૂમતા હો લાલ, રાગ આલાપે ટેકશું રે, રીઝયો રાય અપાર રે, ચતુર માંગે કાંઈ? મુખ ઈમ કહે હે લાલ. હંબ કહે અમ દીજીયેં રે, મેહત વધારી દાન રે, ચતુર મેહત અમે વાંછું ઘણું હે લાલ; તવ નરપતિ કુંઅર કને રે, દેવરાવે તસ પાન રે, ચતુર તેહનું મહત વધારવા હે લાલ. પાન દેવા જ આવીયો રે, કુંઅર તેહની પાસ રે, ચતુર હસિત વદન જેતે હસી હો લાલ; વડે ડૂબ વિલગો ગલે રે, આણું મન ઉલ્લાસ રે, ચતુર પુત્ર આજ ભેટયો ભલો હો લાલ. એહવે આવી હંબડી રે, રોઈ લાગી કંઠ રે, ચતુર અંગે અંગે ભેટતી હે લાલ; ૫ Page #136 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજે. ૧૨૫ બહેન થઈને એક મલી રે, આણી મન ઉત્કંઠ રે, ચતુર વીરા જાઉં તુજ ભામણે હો લાલ. એક કહે મુજ માઉલો રે, એક કહે ભાણેજ રે, ચતુર એવડા દિન તુમે કિહાં રહ્યા હો લાલ એક કાકી એક ફઈ થઈ રે, દેખાડે ઘણું હેજ રે, ચતુર વાટ જોતાં હતાં તાહરી હે લાલ. હંબ કહે નર રાયને રે, એ અમ કુલ આધાર રે, ચતુર રીસાઈ ચાલ્યો હતો હે લાલ; તુમ પસાય ભેલો થયો રે, સવિ મારો પરીવાર રે, ચતુર ભાગ્યાં દુ:ખ વિ છેહનાં હે લાલ. અર્થ –એકઠું મળેલું ડૂબનું ટોળું ચાલ્યું દરબારમાં જઈ પહોંચ્યું અને ઘૂમતું ધૂમતું ગાયન કરવા લાગ્યું. તે ટોળાનાં સ્ત્રી પુરૂષ ને ન્હાના સમજદાર બાળકે કે જેમને ગાયન વિદ્યાની તાલીમ મળેલી છે તે બધાં મળી ટેક સાથે રાગના આલાપ કરી મનહર સ્વરથી ગાનવિનોદ કરતાં જોઈ સજા ઘણે જ રાજી થશે. રાજા બોલ્યા–“શું માગે છે તે મહોઢેથી બોલી દો કે જેથી માગણી પૂર્ણ કરવામાં આવે.” રાજેદ્રનો પ્રશ્ન સાંભળી ડૂબ નાયક શેઠની સૂચના યાદીમાં લાવી બેઃ “ અમને મહત્તા વધે એવું દાન આપે. અમે મહત્તાની જ વધારે વાંછા-ઇચ્છા રાખીયે છિએ.” એ સાંભળી રાજાએ માન–મહત્તા વધારવા શ્રીપાળકુંવરના હાથેથી તેને પાન-બીડું દેવરાવવાની સૂચના આપી. એથી તે ડૂબ નાયકને પાન–બી દેઈ માન વધારવા કુંવર તેની પાસે આવ્યું કે હસતા મુખવાળા કુંવરને જોઈ ડૂબ નાયક હસતે હસતે હર્ષવંત બની ગળે વળગી પડી કહેવા વા –“વ્હાલા પુત્ર ! તું અમને આજે ભલે ભેટ્યો!” એટલામાં તે તે ડૂબનાયકની વહુ આવીને રોતી રોતી ગળે બાઝી પડી, અને અંગો અંગે ભેટવા લાગી. એટલામાં એક બહેન ઉત્કંઠા સહિત બનીને કુંવરને ભેટી પડી અને કહેવા લાગી—“હે વીરા ! હે બંધવ ! હું તહારે ભામણે જાઉં.” તેમ જ એક કહેવા લાગી કે આ મહારે ભત્રીજે છે, એક કહેવા લાગી–આ મહારો દીયર છે, એક કહે છે કે એ મહારે ધણી છે. મને હાની પરણીને મૂકી ગયા હતા તે આજ મહારા પુણ્યદયથી મને મલ્યા. જ્યાં એકનું બોલવું પૂરું થતું નથી ત્યાં તે બીજું પાત્ર આવી પિતાને પાઠ ભજવવા તૈયાર થાય છે. તેની પેઠે એક તુરત મા બની અને એક ભાણેજ બનીને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રીપાળ રાજાને રાસ. આવ્યા અને સ્નેહસહ કહેવા લાગે –“આટલા દહાડા તમે કયાં છુપાઈ રહ્યા હતા ? એટલામાં તો એક કાકી થઈને, એક ફઈ થઈને ભેટી પડી અને ઘણું હેત દેખાડતી કહેવા લાગી—“તારી અમે તો વાટ જ લેતાં હતાં કે કયારે મળે !” વગેરે વગેરે વાતે મેલાવીને પૂરેપૂરું નાટક ભજવ્યું, ને તે પછી ડૂબનાયક રાજાને કહેવા લાગે– “મહારાજા સાહેબ ! આ અમારા કુળને આધાર-પુત્ર છે. એ અમારાથી રીસાઈને ચાલી નીકળ્યો હતો તે આજે આપની કૃપાથી ભગે થયે છે, અને આ સર્વે પરિવાર મારો છે. તે બધાનું આના મેલાપથી વિગજન્ય દુઃખ ભાખ્યું. –૪ થી ૯ રાજા મન ચિંતે ઈર્યું રે, સુણી તેહની વાચ રે, ચ૦ વાત ઘણી વિરૂઈ થઈ હો લાલ; એહ કુટુંબ સવિ એનું રે, દીસે પરત ખ સાચ રે, ચ૦ ધિક મુજ વંશ વટાલીયો હો લાલ. ૧૦ નિમિત્તિ તેડાવીયો રે, મેં તુજ વચન વિશાસ રે, ચ૦ પુત્રી દીધી એહને હો લાલ; કિમ માતંગ કહ્યું નહીં રે, તેં દીધે ગલે પાશ રે, ચ૦ નિમિત્તિ વળતું કહે હો લાલ. મુજ નિમિત્ત જૂઠું નહીં રે, સુણજો સાચી વાત રે; ચ૦ એ બહુ માતંગનો ઘણી હો લાલ; રાય અરથ સમજે નહીં રે, કોપ્યો ચિંતે ઘાત રે, ચ કુંઅર નિમિત્તિઆ ઉપરે હો લાલ. તે બેઉ જણને મારવા રે, રામેં કીધ વિચાર રે, ચ૦ સુભટ ઘણુ તિહાં સજ કિયા હો લાલ; મદનમંજરી તે સુણી રે, આવી તિહાં તે વાર રે, ચ૦ રાયને ઈણી પરે વિનવે હો લાલ. ૧૩ કાજ વિચારી કીર્ષેિ રે, જિમ નવિ હોય ઉપહાસ રે, ચ૦ જગમાં જશ લહિયે ઘણો હો લાલ; Page #138 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. ૧૨૭ આચારે કુલ જાણી રે, જોઈયે હિમેં વિમાસ રે, ચ૦ દુર્બલ કના ન હોઈ હો લાલ. ૧૪ કુંઅને નરપતિ કહે રે, પ્રગટ કહે તુમ્હ વંશ રે, ચ૦ જિણ સસ દરે ટલે હો લાલ; કહે કુંઅર કિમ રે રે, ઉત્તમ નિજ પરશંસ રે, ચ૦ કામેં કુળ લખાવશું હે લાલ. ૧૫ સૈન્ય તમારું સજ કરો રે, મુજ કર ઘો તરવાર રે, ચ૦ તવ મુજ કુળ પરગટ થશે હો લાલ; માથું મુંડાવ્યા પછી રે, પૂછે નક્ષત્ર ને વાર રે, ચ૦એ ઉખાણે સાચા હો લાલ. અથવા પ્રવાહણમાં અછે રે, દય પરણી મુજ નાર રે, ચ૦ ) તેડી પૂછો તેહને હો લાલ; તે કહેશે સવિ માહો રે, ભૂલ થકી અધિકાર રે, ચ૦ ઈણિ પરે કીજે પારખું હો લાલ. અર્થ–બનું ઉપર પ્રમાણે બોલવું સાંભળી રાજા મનમાં ચિંતવવા લાગ્યો— વાત તે ઘણી જ માઠી થઈ ! આ ડૂબનું જે કુટુંબ છે તે ખચિત એનું જ (શ્રીપાલનુંજ) કુટુંબ છે એમાં કશે શક નથી, કેમકે પ્રત્યક્ષપણે સાચી વાત સાબીતી જ આપી રહી છે. ધિક્કોર છે એને કે મારે નિર્મળ વંશ વટલાવી દીધું !” એમ વિચાર કરી જે નિમિત્તશાસ્ત્રના જાણ જેશીના કહેવાથી કુંવર શ્રીપાળને પિતાની કુંવરી પરણાવી હતી તે જેશીને તેડાવ્યો અને રાજા તેને કહેવા લાગ્યો—“મેં તમારા વચનના વિશ્વાસ વડે આને મારી પુત્રી આપી. તો પહેલાથી મને તમેએ એમ કેમ ન કહ્યું કે એ માતંગ એટલે ડૂબચંડાળની જાતિને છે! માટે તું પોતે જ ગુન્હાને પાત્ર છે.” નિમિત્તિ ઉત્તરમાં જણાવ્યું કે–“ સાંભળે મહારાજા મારું ભવિષ્ય જ હું નથી, એ સાચી વાત છે, અને આ ઘણાં માતંગ એટલે હાથિયોનો ધણી છે, નહીં કે માતંગ ચંડાળનો ઘણું છે.” જે કે ભવિષ્યવેત્તાએ આમ સ્પષ્ટ અર્થ કર્યો તે પણ રાજા તેનો અર્થ ન સમજતા હોવાથી કોપવંત થયો અને કુંવર તથા જેશી ઉપર કેપ સાથે ઘાત કરવાની ચિંતવના કરવા લાગ્યો. એટલું જ નહીં પણ તે બન્નેને ઠાર મારવા ઘણા સુભટને તૈયાર કરાવ્યા, એ વાત જ્યારે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રીપાળ રાજાનો રાસ. મદનમંજરીએ સાંભળી ત્યારે તે વખતે ત્યાં આવી રાજાને આ પ્રમાણે વિનવવા લાગી— “પિતાજી ! જે કામ કરીયે તે વિચારીને કરીયે તો તેથી હસીને પાત્ર ન થવાય, અને જગતમાં ઘણે યશ પ્રાપ્ત થાય. વિચારી જુઓ કે–કુળ તે આચારથી જ ઓળખાય છે, તે છતાં પણ આવી વાત સાંભળી કાચા કાનનું થવું એ યોગ્ય નથી. માટે ઉંડી તપાસ કરી કામ કરો કે જેથી પાછળ પસ્તાવું ન પડે. ” ઈત્યાદિ કહી દાખલા દલીલ વડે રાજાના મનમાં પોતાના કથનની હીલચાલ કરી. એથી રાજાએ કુંવર પ્રત્યે પૂછ્યું કે“તમારે વંશ જાહેર કરે છે જેથી સંશય દૂર થાય.” કુંવરે આનંદિત ચહેરે કહ્યું“જે ઉત્તમ જન હોય તે પોતાની પ્રશંસા પિતાના મુખેથી કેમ કહી શકે ? માટે કામ મારફત હુ કુળ એાળખાવીશ. આપ આપનું સઘળું લશ્કર તૈયાર કરાવી, મારા હાથમાં ફક્ત એક તરવાર આપ એટલે ક્ષત્રી છું કે આ કુટુંબનો સગો છું એ તરત જણાતા મારું કુળ પ્રકટ થઈ જશે. કેમકે ક્ષત્રિીની ખરી પરીક્ષા લડાઈના મેદાનમાં તરવારથી થાય છે. માથું મુંડાવ્યા પછી નક્ષત્ર ને વાર પૂછે તેવી કહેવત આપે સાચી કરી બતાવી. એમ છતાં પણ તુરત ખાત્રી કરવા માંગતા હો તો આજે બંદરમાં નાંગરાએલાં વહાણોની અંદર મારી પરણેલી બે સુંદરીઓ છે તેને તેડાવીને પૂછે કે બધે તે વિસ્તારપૂર્વક મારે અધિકાર (હકીકત) આદિથી અંત સુધી કહી બતાવશે. જેથી પરીક્ષા થશે. –૧૦ થી ૧૭ તેહને તેડાવા મોકલ્યા રે, રાયે નિજ પરધાન રે, ચ૦ તે જઈને તિહાં વિનવે હો લાલ; તવ મયણું મન હરખીયાં રે, પામી આદરમાન રે, ચ૦ સહિ કને તેડાવીયાં હો લાલ. ૧૮ બેસી રયણ સુખાસને રે, આવ્યા રાય હજૂર રે, ચ૦ ભૂપતિ મન હરખ્યો ઘણું હો લાલ; નયણે નાહ નિહાલતાં રે, પ્રગટયે પ્રેમ અંકૂર રે, ચ૦ સાચે જૂઠ નસાડીયું હો લાલ. - ૧૯ વિદ્યાધર પુત્રી કહે રે, સઘલો તસવિરતંત રે, ચતુર નર૦ વિદ્યાધર મુનિવર કહ્યા હે લાલ; પાપી શેઠે નાખીયો રે, સાયરમાં અમ કંત રે, ચતુર નર૦ વખતેં આજ અમે લા હે લાલ. ૨૦. Page #140 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજે. તે સુણતાં જવ ઓલ રે, તવ હરખ્યો મન રાય રે, ચ૦ પુત્ર સગી ભગિની તણો હો લાલ; અવિચાર્યું કીધું હતું રે, પણ આવ્યું સવિ હાય રે, ચ૦ ભજન માંહે ઘી ઢહ્યું હે લાલ. - ૨૧ નરપતિ પુછે બને રે, કહો એ કિસ્યો વિચાર રે, ચ૦ તવ તે બેલે કંપતા હો લાલ; શેઠે અપ્ત વિગેઈયા રે, લોભે થયા ખુવાર રે, ચ૦ કુડું કપટ અમે કેળવ્યું હે લાલ. ૨૨ તવ રાજા રીસે ચઢયો રે, બાંધી અણુવ્યો શેઠ રે, ચ૦ હંબ સહિત હણવા ધર્યો હો લાલ; તવ કુંવર આડે વલી રે, છોડાવ્યો તે શેઠ રે, ચ૦ ઉત્તમ નર એમ જાણીયે હો લાલ. ૨૩ નિમિત્તિ તવ બલીયો રે, સાચું મુજ નિમિત્ત રે, ચ૦ એ બહુ માતંગને ધણી હે લાલ; માતંગ કહીયે હાથીયા રે, તેને પ્રભુ વડ ચિત્ત રે, ચ૦ એ રાજેસર રાજીયો હો લાલ. ૨૪ અર્થ – આ પ્રમાણે કુંવરનું હોવું સાંભળીને રાજાએ તે બંને સુંદરીઓને બોલાવવા તુરત પોતાના પ્રધાનને બંદર પર મેકલ્યો, એટલે તે બંદર પરનાં વહાણુમાં પહોંચી સુંદરીઓ પ્રત્યે વીનવવા લાગે કે –“આપના સ્વામીનાથ અહીં છે અને આ પ્રમાણે વાત બની છે માટે આપને બોલાવવા આવ્યો છું. ” વગેરે વગેરે કહ્યું, એટલે સ્ત્રીઓ આદરમાન પામી એથી તેણીઓનાં મન હર્ષવંત થયાં અને વિચારવા લાગી કે–દેવી વચન પ્રમાણે મહિનાની મુદત પૂરી થવાને લીધે નકકી સ્વામીના તેડાવ્યા છે, માટે જવું જ જોઈએ.” એમ વિચારી રત્નસુખાસનમાં બેસી રવાના થઈ રાજા હજુર આવી પહોંચી. એ જોઈ રાજાનું મન હર્ષવંત બન્યું તેમ જ સુંદરીઓએ પિતાના નાથને નજરે નિહાળતાં પ્રેમઅંકર પ્રકટ થયે. આ બનાવથી સાચે જુડને નસાડી દીધું. તે પછી રાજાના પૂછવાથી વિદ્યાધર પુત્રી મદનમંજૂષાએ વિદ્યાચારણ મુનિના મુખેથી સાંભળ્યા હતા તે બધે વૃત્તાંત કહી બતાવી વિશેષમાં કહ્યું કે–પાપી ધવલશેઠે ૧૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રીપાળ રાજાનો રાસ. અમારા નાથને દરિયામાં દગો દઈ નાખી દીધા હતા; પણ સારા ભાગ્યદયના લીધે આ એક મહિને આજે પ્રાપ્ત થયા છે.” જ્યારે આ પ્રમાણે બધી હકીકતથી રાજા વાકેફ થયો ત્યારે તે એ કુંવર સગી બહેનને દીકરે (ભાણેજ) જ નીકળે, એટલે રાજા મનમાં બહુજ શરુ થયે. આ પ્રમાણે ઓળખાણ પડવાથી રાજા વિચારમાં પડ્યો છે“અવિચાર્યું–વગર વિચાર્યું કામ કરવા માંડ્યું હતું, પણ દેવની અનુકૂળતાથી તે બધું ઠેકાણે આવ્યું. ઘી ઢળ્યું પણ ભોજનમાં જ ઢળ્યું. ” વગેરે વિચારી હૂંબ પ્રત્યે રાજાએ પૂછ્યું–“તમે તમારો સગો બતાવે છે એ સંબંધમાં સત્ય વાત શું છે? તે જલ્દી કહો શી મતલબને લીધે આ પ્રપંચ રચના કરવી પડી ?” આ પ્રમાણે રાજાએ પૂછ્યું એટલે ડૂબ થરથરતા બોલ્યા કે “અન્નદાતાજી ! ધવળશેઠે અમને શિખવ્યું છે અને લાખ સોનામહોર મળવાના લેભને લીધે ખવાર થયા છિએ. પ્રજો અમોએ શું હું જ કપટ કેળવ્યું છે, માટે દીન જાણી દયા કરો.” એવું ડૂબનું બેલવું સાંભળી રાજા કોધવંત બની ધવળશેઠને બાંધી પિતાની હજુર મંગાવ્યો અને તે પછી તે શેઠ અને ડૂબના ટોળાને ઠાર મારવાનો નિશ્ચય કરી રાજા બોલ્યા કે “શેઠ અને ડૂબ બેઉ દેહાંત દંડને યોગ્ય જ છે માટે તેમને ગરદન મારે.” એમ હુકમ ફરમાવી તે બેઉને મારાઓને સ્વાધીન ર્યો. એટલે મેટા મનના કુંવરે આડે ફરી તે બેઉને મહાતની સજાથી બચાવ્યા. કવિ કહે છે કે –“ઉત્તમ નર આ પ્રમાણે ઓળખીયે કે જે અવગુણ ઉપર ગુણ કરે તે જ ઉત્તમ જન ગણાય છે.” જ્યારે આ પ્રમાણે ચોખવટ થઈ ત્યારે ભવિષ્ય ભાખનાર જેશી બો —“ મહારાજ કેમ મારૂં નિમિત્તશાસ્ત્ર કિંવા ભવિષ્યવાણી હવે સત્ય છે કે નહીં ? મેં કહ્યું હતું કે આ બહુ માતંગને ધણી છે. માતંગ એટલે હાથી, તેઓને જે પ્રભુ તે બહુ માતંગ પણ કહેવાય છે, માટે જ આ બહુ માતંગને પ્રભુ, ઉદાર ચિત્તવંત અને રાજાઓનો પણ રાજા છે.” –૨૧ થી ૨૪ નિમિત્તિયાને નૃપ દીએ રે, દાન અને બહુ માન રે, ચ૦ વિધાનિધિ જગમાં વડો હો લાલ; કુંઅર નિજ ઘર આવીયા રે, કરતા નવપદ ધ્યાન રે, ચ૦ મયણાં ત્રણે એકઠી મલી હો લાલ. ૨૫ કુંઅર પૂરવની પરે રે, પાલે મનની પ્રીત રે, ચ૦ પાસે રાખે શેઠને હો લાલ; તે મનથી છડે નહીં રે, દુર્જનની કુલ રીત રે, ચ૦ જે જેવો તે તેવો હે લાલ. ર૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીન્હે. બેહૂ હાથ ભૂઈ પડયા ૨ે, કાજ ન એા સિદ્ઘ રે, ૨૦ શેઠ ઈસુ મન ચિંતવે હા લાલ; પી ન શકયો ઢાળી શકું રે, એહવા નિશ્ચય કીધ રે, ચ॰ એહને નિજ હાથે હણુ હેા લાલ. ૨૭ કુઅર પાયો છે જિહાં રે, સાતમી ભૂઈ એ... આપ હૈ, ૨૦ લઈ કટારી તિહાં ચડયો હૈ। લાલ; પગ લપયો હેઠે પડયો રે, આવી પહેાતુ પાપ રે, ચ મરી નકે ગયા. સાતમી હેા લાલ. ૨૮ લેાક પ્રભાતે તિહાં મલ્યા રે, બેાલે ધિક ધિક વાણુ રે, ચ સ્વામીદ્રોહી એ થયેા હેા લાલ; જેડ કુઅરને ચિંતવ્યુ રે, આપ લઘુ નિરવાણ રે, ઉગ્ર પાપ તુરત જ ફલે હે! લાલ. મૃતકારજ તેહનાં કરે રે, કુઅર મન ધરે શાક રે, ગુણ તેહના સ ંભારતા હા લાલ; સેવન ણું તપાવીયે રે, અગ્નિ તણે સયેાગ રે, તેાહી રંગ ન પાલટે હો લાલ. માલ પાંચસે વહાણના રે, વિ સંભાલી લીધ રે, લખમીનું લેખું નહી હૈા લાલ; મિત્ર ત્રણ જે શેઠના રે, તે અધિકારી કીધ રે, ગુર્ણાનંધ ઉત્તમ પદ લહે હૈ। લાલ. ઈંદ્ર તણાં સુખ ભગવે રે, તિહાં કુઅર શ્રીપાળ રે, મયણાં ત્રણે પરવર્યા હા લાલ; ત્રીજે ખડે ઈમ કહી રે, વિનયે ચાથી ઢાલ રે, સિદ્ધચક્ર મહિમા ફલ્યા હા લાલ. ૦ ૨૦ ૨૦ ૧૩૧ ૨૦ ૨૦ ૨૯ ૩૦ ૩૧ ૩૨ Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળે રાળના રાસ. અ:~~આ પ્રમાણે ભવિષ્ય સાચું પડવાથી રાજા અહુ રાજી થયે એથી તેણે બેસીને બહુ દાન માન આપી વિદ્યાય કર્યો. ( કવિ કહે છે કે- “ હુમેશાં જગતમાં તમામ ખાનાએ! કરતાં વિદ્યારૂપી ખન્નના મેટે અલભ્ય છે; અને એથી સર્વે તે વિદ્યાની પ્રશંસા કરતાં કરતાં પાતાતાને મુકામે ગયાં.”) કુંવર પણ નવપદનું ધ્યાન ધરતા ધરતા પેાતાના આવાસે ગયા અને ત્રણે સુંદરીએ! એકઠી મળી તે સાથે આનંદ વાદ કરવા લાગ્યા. તે કે ધવલશેઠે બે વખત ક્રૂર કર્મ કર્યું, છતાં પણ કુંવર તે વાત ધ્યાનમાં ન રાખતાં તેને પહેલાંની પેઠે જ પ્રીતિપૂર્વક પોતાની પાસે રાખી સ્નેહ જાળવતા હતા, પરંતુ આ રીતે તૈયા છતાં ધવળશેડનુ મન તા ધવળ થયુ' જ નહીં; કેમકે કુવરે ઉત્તમતા ન છેડી તા ધવળ પાતાની નીચતા કેમ છેડે ? માટે દુનના કુળની રીતિ ધવળે' મનથી દૂર કરી જ નહીં. જે જેવા હોય તે તેવા જ રહેવા પર પરાની રીતિ હાવાથી તે નિયમ પાળી ધવળશેડ વિચારવા લાગ્યેા—“ મેં દરિયામાં નાખી તથા અનુ` કલક આપી શ્રીપાલનું નિકજૈન કરવા ઉપાય હાથ ધર્યા; પણ તે બન્ને બાબતમાં મારા બેઉ હાથ હેઠા પડવા, અને એકે કાર્ય સિદ્ધ થયુ નહી; માટે હવે તે એ જ નિશ્ચય છે કે—પી ન શકુ તે ઢાળી તા નાખું! એટલે કે મારે હાથ લક્ષ્મી અને અને સ્ત્રીએ ન આવી તેની ચિંતા નહી, પણ એને ભોગવવા તા નહીં દઉં. અસ મારા હાથે જ એને ઠાર મારી નાખુ એટલે બધી પંચાત મટી જાય. ” એવા ચે!સ વિચાર પર આવી, હાથમાં પાણીદાર કટારી લઈ જ્યાં સાતમે માળે કુંવર સુખશય્યામાં પેઢી રહેલ છે ત્યાં રાત્રીની વખતે શેડ ચડવા ગયા; પરંતુ પાપના ઘડા ભરાઈ આવતાં ફૂટવાની તૈયારી પર પહેાંચતા શેઠના પગ લપસ્યા, જેથી તે ભોંય પર પડવો અને પોતાની પાણીદાર કટારી પોતાની જ સેવા કરનારી નીવડી-પેટમાં દાખલ થઈ પાપી શેઠને પાપના પ્રખળપણાને લીધે મરણને શરણ કરી સાતમી નરકે પહેાંચતા કરી દીધે. જ્યારે લેાકાએ પ્રભાત ઉડી ધવળશેઠની ઝૂરી ગતિ જોઈ ત્યારે એકઠા થઈ એમ જ બોલવા લાગ્યા કે વિકાર છે એના જીવતરને કે એ સ્વામીદ્રોહી થયે, તા જેવું કુંવરનુ એણે ચિંતવ્યું તેવુ જ પોતાને માટે થયું. ઉગ્ર પાપ તુરત જ ફળે છે. ’” વગેરે વગેરે વાણી વડે ફિટકાર આપ્યું. પરંતુ કુંવરે તે પાપી ધબળના મરણથી શેક ધારણ કરી તેનાં મૃતકાર કર્યા અને તેના ગુણે! સ`ભાર્યો કર્યો. કવિ કહે છે કે—સાનાને ચાહે તેટલુ અગ્નિમાં તપાવિયે તે પણ તે પેાતાને અસલી રંગ જાળવી જ રાખે છે. નહીં કે તેવા સચોગથી રંગ બદલી દે. (રીતિ જ છે કે અગરને કે ચંદનને અગ્નિમાં નાખી બળીયે તા પણ તે ચુગલી જ આપ્યા કરે છે અને સજ્જનને બહુ રાતાપ આપીયે તે પણ દોષિતના દોષ તરફ નજર ન કરે. ) તે પછી પાંચસે વહાણેના સાલ માત્ર રસભાળી લીધા કે જેનાં ગણતાં પણ પાર ન આવે એટલી લક્ષ્મી હતી, જેથી તેની વ્યવસ્થા કરવા સંબંધી પરેડના મુદ્ધિવંત જે ત્રણ મિત્ર હતા તેમને અધિકારી કર્યો. કવિ કહે છે કે—ગુણના ખાના રૂપ મનુષ્યો હાય છે તે ૧૩૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ પિતાની જ છરી વાગતાં ધવળશેઠનુ અકસમાત મરણ (પાનું ૧૩૨ ) Page #145 -------------------------------------------------------------------------- ________________ Page #146 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રોો. ૧૩૩ મનુષ્યા ગુણના પ્રતાપથી અવશ્ય ઉત્તમ પદ્મ——અધિકાર પ્રાપ્ત કરે જ છે. આ પ્રમાણે વ્યવસ્થા કરી શ્રીપાલકુંવર ત્રણ સુંદરીએથી પરવરેલા ત્યાં ઇંદ્રના પારખા સુખ ભોગવવા લાગ્યો. (વિનયવિજયજી કહે છે કે-આ શ્રીપાળ રાસના ત્રીજા ખંડની આ ચાથી ઢાળ તે એ જ અતાવી રહેલ છે કે સિદ્ધચકજીના મહિમા કેવા ફળદાયી છે કે જે શ્રીપાલ મહારાજને જેમ ફળ્યો તેમ તમે પણ તે જ પ્રમાણે ફળ મેળવા. ) ૨૫ થી ૩૨ દાહા-છંદ એક દિન રયવાડી ચઢયો, રમવાને સાથ બહુ ત્યાં ઉતર્યા, દીઠા ઋદ્ધિ સાર્વવાહ લેઈ ભેટણું, આવ્યા કુઅર પાય; તવ તેહને પૂછે ઈશ્યુ, કુઅર કરી સુપસાય. કવણુ દેશથી આવીયા, કિહાં જાવા તુમ્હ ભાવ; સાર્વવાહ તવ વીનવે, કરજોડી સદ્ભાવ. આવ્યા કાંતીનયરથી, કંબુદીવ ઉદ્દેશ; કુંવર કહે કાઈક કહે!, અચરજ દીઠ વિશેષ. તેહ કહે અચરજ સુણેા, નયર એક અભિરામ; કેશ ઇહાંથી ચારસા, કુડલપુર તસ નામ. મકરકેતુ રાજા તિહાં, કપૂરતિલકા કત; દાય પુત્ર ઉપર હુઈ, સુતા તાસ ગુણવત. નામે તે ગુણસુંદરી, રૂપે ૨ભ સમાન; જગમાં જસ ઉપમ નહીં, ચાસઠ કલા નિધાન. શ્રીપાલ; વિશાલ. ७ અ:એક દિવસ શ્રીપાલકુંવર રાજવાટિકા ફરવા ( હવા ખાવા–રમવા ) માટે ઉપવનની અંદર પિરવાર સહિત સ્વારી લઇ ગયો હતે. ત્યાં પુષ્કળ ઋદ્ધિવંત સથવારા ઉતરેલા કુવરની નજરે પડયો. તેમજ સથવારાના આગેવાન સાવાહની નજર પણ ભાગ્યવાન કુંવર તરફ પડી એટલે તેમને યુવરાજ જાણી તે સાવાહ યોગ્ય ચીજોનુ ભેટછું લઈ કુંવરની હજૂર આવ્યો. એટલે કૃપા સાથે કુંવરે આ પ્રમાણે પૂછ્યું —“ સાર્થપતિ! તમા કયા દેશથી આવેલા છે ? અને કઈ દિશા ભણી હવે જવાના વિચાર છે ?’’ ૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીપાળ રાજાને રાસ. એ સાંભળી સાર્થવાહે કહ્યું કે–“અમે બધા કાંતિનગરથી આવેલા છિએ, અને અમારે કંબુદ્વીપ જવાનો વિચાર છે.” ફરી કુંવરે પૂછ્યું કે “જ્યારે તમેએ લાંબે પંથ પસાર કર્યો છે ત્યારે કહે કે એ પંથની અંદર કોઈ આશ્ચર્યકારી બનાવ જોયો છે?” સાર્થવાહ કહ્યું“મહારાજ ! જે આશ્ચર્યકારી બનાવ નજરોનજર જોયો છે તે સાંભળો. કુંડલપુર નામનું એક શહેર છે કે જે અહીંથી બરોબર ચારસો ગાઉ દૂર છે. તે શહેરનો મકરકેતુ રાજા છે, તેની કપૂરતિલકા નામની રાણી છે. તે રાણીના પેટથી બે પુત્ર તેમ જ તે ઉપર એક ગુણવાન પુત્રી પેદા થએલ છે, કે જેણીનું નામ ગુણસુંદરી નામ પ્રમાણે સુંદર ગુણ ધરાવનારી છે અને રૂપમાં સ્વર્ગમાં વસનારી રંભા સરખી છે, એટલું જ નહીં પણ જગત ભરમાં તેણીના રૂપગુણની બરોબરી બતાવવા ઉપમા આપીયે તેવો કોઈ પદાર્થ પણ સરજાયેલ નથી. એટલે કે તે ગુણસુંદરી સ્ત્રીની ચોસઠ કળાઓનો ખજાનો જ છે. ૧ નૃત્ય, ૨ ઔચિત્ય, ૩ ચિત્રક, ૪ વાદ, પ મંત્ર, ૬ તંત્ર, ૭ જ્ઞાન, ૮ વિજ્ઞાન, ૯ દંભ, ૧૦ જલસ્તંભ, ૧૧ ગીતનાદ, ૧૨ તાલમાન, ૧૩ મેઘવૃષ્ટિ, ૧૪ ફળવૃષ્ટિ, ૧૫ આરામારોપણ, ૧૬ આકારગોપન, ૧૭ ધર્મ વિચાર, ૧૮ શુકન, ૧૯ કિયાકલ્પ, ૨૦ સંસ્કૃત જ૫, ૨૧ પ્રાસાદનીતિ, ૨૨ ધર્મનીતિ, ૨૩ વર્ણિકા વૃદ્ધિ, ૨૪ સુવર્ણસિદ્ધિ, ૨૫ સુરભિતિલકરણ, ર૬ લીલાસંચરણ, ૨૭ ગજતુરંગ પરિક્ષણ, ૨૮ પુરુષ લક્ષણ, સ્ત્રી લક્ષણ, સામુદ્રિક, ૧૯ સુવર્ણ રત્નભેદ, ૩૦ અષ્ટાદશલિપિ પરિચ્છેદ, ૩૧ તત્કાલબુદ્ધિ, ૩ર વાસસિદ્ધિ, ૩૩ વૈદ્યક, ૩૪ કામવિકિયા. ૩પ ઘટભ્રમ, ૩૬ સારિપરિશ્રમ, ૩૭ અંજન, ૩૮ ચૂર્ણયોગ, ૩૯ હસ્તલાઘવ, ૪૦ વચન પાટવ, ૪૧ વિધિ, ૪ર વાણિજ્યવિધિ, ૪૩ મુખમંડન, ૪૪ શાલિન ખંડન, ૪૪ કથાકથન, ૪૬ પુષ્પગુંથન, ૪૭ વક્રોક્તિ, ૪૮ કાવ્ય શક્તિ, ૪૯ ફાવેષ, ૫૦ સકલ ભાષા વિશેષ, ૫૧ અભિધાન જ્ઞાન, ૪ર આભરણ પરિધાન, પ૩ ભૂલ્યોપચાર ૫૪ ગૃહાચાર, પપ કાવ્યકરણ, પ૬ પટનિરાકરણ, પ૭ રંધન, પ૮ કેશબંધન, ૫૯ વીણ નાદ, ૬૦ વિતંડાવાદ, ૬૧ અંકવિચાર, ૬૨ લોકવ્યવહાર, ૬૩ અંત્યાક્ષરિકા, ૬૪ પ્રશ્નપ્રહેલિકા. એ ચોસઠ કલાનાં નામ અન્ય સ્થળે પ્રકારતરે પણ લખેલાં છે. એ ચોસઠે કલાની જાણ તે ગુણસુંદરી છે. -૧ થી ૭ રાગ રાગિણી રૂપ સ્વર, તાલ તંત વીતાન; વીણા તસ બ્રહ્મા સુણે, થિર કરી આઠે કાન. શાસ્ત્ર સુભાષિત કાવ્ય રસ, વીણુ નાદ વિદ; ચતુર મલે જે ચતુરને, તો ઉપજે પરદ. ડહેરો ગાય તણે ગલે, ખટકે જેમ કુક; મૂરખ સરખી ગોઠડી, પગ પગ હિયડે હ. Page #148 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજે. ૧૩૫ જે રૂઠ ગુણવંતને, તો દેજે દુ:ખ પોઠિ; દૈવ ન દેજે એક તું, સાથ ગમારાં ગઠિ. રસિયા શું વાસ નહીં, તે રસિયા એક તાલ; ઝૂરીને ઝાંખર હવે, જિમ વિછડી તડાલ. ઉક્તિ યુક્તિ જાણે નહીં, સૂઝ નહીં જસ સેજ; ઈત ઉત જોઈ જંગલી, જાણે આવ્યું રોઝ. રોઝ તણું મન રીઝવી, ન શકે કઈ સુજાણ; નદી માંહિ નિશદિન વસે, પલળે નહીં પાષાણુ. મરમ ન જાણે મહિલ, ચિત્ત નહીં ઈક ઠેર; બિહાં તિહાં માથું ઘાલત, ફિર હરાયું ઢર. વલી ચતુરશું બોલતાં, બોલી ઈક દે વાર; તે સહેલી સંસારમાં, અવર અકજ અવતાર. રસિયાને રસિયા મિલે, કેલવતાં ગુણ ગોઠ, હિયે ન માયે રીઝ રસ, કહેણી ના હોઠ. પરખ્યા પાખે પરણતાં, ભુચ્છ મિલે ભરતાર; જાય જન્મારો પૂરતાં, કિયું કરે કિરતાર. તિયું કારણ તે કુંઅરી, કરે પ્રતિજ્ઞા સાર; વીણ વાદે જીતશે, જે મુજ તે ભરતાર. અર્થ—હવે તે ગુણસુંદરીએ બાળપણથી જ વીણા વગાડવાનો અભ્યાસ કર્યો છે, તે કેવી રીતે કર્યો છે? તે કે ૧ રાગ, ૨ રાગિણી, ૩ રૂ૫, ૪ સ્વર, ૫ તાલ, ૬ સંતાવતાન. એટલા ગુણયુક્ત વીણાના જે કાંઈ ભેદે છે તે સર્વને તે કુંવરી જાણે છે. તિમાં પ્રથમ રાગ છ પ્રકારના છે. તે જણાવે છે. ૧ શ્રીરાગ. ૨ વસંત. ૩ પંચમ. ૪ ભરવ. ૫ મેઘ. ૬ નટનારાયણ. એ છે રાગનાં નામ કહ્યાં હવે એકેકા રાગની છ છ રાગિણીએ એટલે સ્ત્રીઓ છે, તેમનાં નામ કહે છે : (૧) હારવા અથવા માલવી, ત્રિવેણી; કિદાર; ગૌરી, મધુમાધવી; બહારી, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રીપાળ રાજાને રાસ. (૨) દેશી; દેવિગિર; ખરાડી; અદ્રિકા; લલિતા; હિંડાલી. ( ૩ ) ખિભાસ; ભૂપાલી; કરનાટી; અડહંસ, માલશ્રી અથવા વાઘેશ્વરી; પટમ’જરી. ( ૪ ) ભૈરવી; ગુર્જરી; રેવા; ગુનકલી; બંગાળી; ભલી અથવા હેલી. (૫) મલ્હાર; સારી; આશાવરી અથવા સામેરી; માલકાશ; ગંધાર; રસશૃંગાર અથવા હર શૃંગાર. ( ૬ ) કામેાદી; કલ્યાણી; આહિરી; નાયકી; સારંગ; હમીરનાટ; એ છ રાગની છત્રીશ રાગણીઓનાં નામ કહ્યાં. હવે એકેકા રાગના વળી આડ આઠ પુત્ર છે, તે વારે છએના મળી અડતાલીશ પુત્ર થાય, તેમાં છ મૂળ રાગ અને છત્રીશ રાગિણીઓ મેળવતાં સરવાળે નેવુ' ભેદ થયા. વળી એકેકા રાગની અને રાગિણીની ચાલ તેમાં કોઈની એ, કોઈની ત્રણ, કેાઈની ચાર, કોઈની પાંચ, કોઇની છ, કોઇની સાત થાય. એ સર્વ એના ભેદ જ ગણાય. એમ બીજા પણ એના અનેક પ્રકારે ભેદ થાય છે, કેમકે ચક્રવર્તી પેાતે મૂલ છ રાગને પ્રરૂપે અને તેની સ્ત્રી ૬૪૦૦૦ છે, તે પ્રત્યેક એકેકી સ્ત્રી, વળી નવનવી દેશીએ કરી ભર્તારની સ્તવના કરે, તે વારે ચેસઠ હજાર દેશીએ સર્વ જુદી જુદી રીતે ગવાતાં સ મળી ચેાસ' હજાર ભેદો થાય. તેમજ વાસુદેવની ખત્રીશ હજાર સ્ત્રીએ છૅ, તિહા અત્રીશ હજાર દેશીએ ગવાય તે હાલ પણ અત્રીશ હજાર દેશીઓ ચાલુ છે, કેકે છેલ્લા નવમા કૃષ્ણ વાસુદેવ થઈ ગયા તે વખતે ખત્રીશ હજાર દેશીઓ ગવાતી હતી. તે પછી કાઈ ચક્રવતી થયેા નથી, માટે ખત્રીશ હજાર જ ચાલુ રહેલી છે. એ રીતે રાગના અનેક ભેઢ છે. વળી તે રાગ રાગણીનાં રૂપ, તે જે જે રાગના જેવા જેવા આકાર છે, તેવી રીતે રાગમાલાનાં ચિત્રામણ કરાય છે, તે શાસ્ત્રાક્ત સર્વના રૂપને જુદાં જુદાં તે ગુણસુંદરી જાણે છે, તેના આકાર કરી દેખાડે છે, તથા તેના પૂર્વે કરેલાં આકારને એળખે છે. વળી સ્વર સાત પ્રકારના છે, તેનાં નામ ષડ્જ, રૂષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષધ એ સાત સ્વરનાં નામ કહ્યાં અથવા ૧ સા, ૨ રી, ૩ ગ, ૪ મ, ૫ ૫, ૬ ધ, ૭ ની, એ સાત ભેદ જાણવા. વળી તાલના સાત ભેદ છે તે કહે છે. યૂએ, માડી, પટ્ટુના, રૂપકે, જત્તિ, પડતાલે, એકતાલેા એટલે એકતાલ, દ્વિતાલ, ત્રિતાલ, ઇત્યાદ્રિ તાલના સાત ભેદ જાણવા. વળી તંતુવિતાન એટલે તંતુનું વિસ્તારવું, તિહાં કાઈ વીણા ચાર તંતુની હાય, કાઈ છ તંતુની, કાઇ સાત તંતુની હાય, તેનુ' સકેાચવુ', વિસ્તારવું તેને આકુચન પ્રસારણ કહીએ. તથા વીણા તંતુનું ચડાવવું”, ઉતારવું, તે સ તંતુના વિતાન કહીએ ઈત્યાદ્રિક અનેક વાતે વીણા સબધી છે, તે સ` રાગના ગ્રંથૈાથી જાણવી. એવી રીતે રાગ, ગિણી, રૂપ, સ્વર; તાલ અને તંતુવિતાન, એ છ તેણે કરી સંયુક્ત જે વારે ગુણસુંદરી વીણા બજાવે છે તે વારે તે વીણાને જે શબ્દ તેના ગુણથી રાજિત થયા થકા ચાર મુખને ધારણ કરનારા એવા જે બ્રહ્મા, તે પણ પેાતાના આઠે કાનને સ્થિર કરીને તે વીણા સાંભળવાને ઉજમાલ થાય છે, તે ખીજા સામાન્ય જના સાંભળવાને તત્પર થાય તેમાં તા શુ જ કહેવું ? વળી ( શાસ્ત્ર કે. ) ધર્મ શાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર, શબ્દશાસ્ત્ર, આગમશાસ્ત્ર, જયોતિષ Page #150 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજે. ૧૩૭ શાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, વૈદ્યક શાસ્ત્ર, પુરાણુ શાસ્ત્ર. હવે શાસ્ત્રના ચાર વેગ કહ્યા છે તેનાં નામ કહે છે. એક ધર્મ કથાનુયોગ, બીજે ચરણ કરણાનુગ, ત્રીજે ગણિતાનુગ, અને દ્રવ્યાનુયોગ, ઈત્યાદિ સર્વ શાસ્ત્ર કહેવાય છે તે તથા (સુભાષિત કે.) જેમાં પ્રસ્તાવેચિત્ત ભલાં વચન હય, એવા પ્રસ્તાવિક શ્લેક જે ચાણક્ય પ્રમુખ તેના ભેદ સહિત તથા ગાથાઓના ભેદ, છંદની જાતિ, સવૈયા, કવિત્ત, કુંડલીયા, દેહા, ગાહા, હેલી પહેલી ઈત્યાદિક સર્વ સુભાષિત જાણવા, તથા (કાવ્ય કે.) હરિનું પ્રમુખથી માંડીને મહા દંડક પર્યત નવનવા છંદની જાતિઓ. તિહાં જે અગ્યાર અક્ષરનું પદ તે કાવ્યની પહેલી જાતિ જાણવી ઈત્યાદિ. (રસ કે.) નવરસ, તેમનાં નામ કહે છે. શૃંગારરસ, હાસ્યરસ, કરૂણરસ, રૌદ્રરસ, વીરરસ, ભયાનકરસ, બીભત્સરસ, અદ્ભુતરસ, અને શાંતરસ એ નવ રસ. તથા વળી ત્રણ પ્રકારના રસ તેમાં એક સ્થાયીરસ, બીજે સાત્વિક રસ ત્રીજો સંચારરસ. એની ઉપર રાગ, અનુરાગ, અનુરતિ તેણે કરી યુક્ત તથા વળી વીણાનાદ તે વીણના શદ તથા જુદી જુદી જાતિનાં વાજિંત્રોના શબ્દ તે લેક ભાષાએ ત્રણ પ્રકારના છે. એક ઘા, બીજે વા, ત્રીજે પસર તથા વળી બીજા ચાર ભેદ કહે છે. એક ઘન તે તાલ પ્રમુખ, બીજે સુષિર તે વંશાદિક, ત્રીજે આનધ મુરજદિક અને તંત તે વીણ પ્રમુખ. હવે પ્રથમના ત્રણ ભેદને અર્થ કહે છે. પ્રથમ ઘા તે ઢેલ, પડધે, મૃદંગ, પખાવજ, તાલ, કંસાલ, કરતાલ, પ્રમુખ જાણવા. બીજે વા તે શંખ, શરણાઈ, ભેરી, નફેરી, ભુંગલ, કરણા પ્રમુખ જાણવા. ત્રીજે ઘસરકો તે સારંગી પ્રમુખ જાણવા. ઈત્યાદિક સર્વ વાજિંત્ર જાણવા. હવે વીણાના સાત નામ છે. તે કહે છે. વીણા, ઘોષવતી, વિપંચી, કંઠણિકા, વલ્લક, તંત્રી, પરિવાદિની. તે વીણાના સ્વામી જુદા જુદા હોય. શીવની વીણાનું નામ નાલંઘી. સરસ્વતીની વિણાનું નામ કછપી. નારદને મહતી નામે વીણા હેય. સર્વને સમ્મત તે પ્રભાવતી નામે વીણું જાણવી. બ્રહ્માની બૃહતી નામે વીણા છે, તુબુરૂની કલાવતી નામે વાણું, ચાંડાલની કેટલી નામે વિણા, એ વીણાના ભેદ જાણવા. ઈત્યાદિક સર્વને (વિનોદ કે.) રમણ તે ગુણસુંદરી છે, એટલે એ સર્વ ચાતુર્ય ગુણસુંદરીમાં છે. એમ સાર્થવાહ જે આવ્યું છે તે શ્રીપાલને કહે છે. વળી કહે છે કે હે સ્વામિન્ ! તે કુંવરી અત્યંત ડાહી છે. વળી ચતુર છે, માટે જે તે ચતુરને મળે તે જ પ્રમોદ ઉપજે અથવા ગુણવંતને ગુણવંત મળે તે જ શોભે. પરંતુ ચતુરને મૂનો સંગ થાય તે, જેમ તોફાની ગાયના ગળામાં બાંધેલ અણઘડ લાકડું ચાલતાં પગમાં અથડાઈ દુઃખ દે છે, તેમ મૂખ સાથે થએલો સમાગમ, સહવાસ કે દસ્તી પણ તેવું દે છે; કેમકે ડગલે ડગલે હઠવાદ કરવાને લીધે તે હૈયામાં સાલ્યા કરે છે. એમ તે રાજકન્યાએ માની લીધું છે, તથા તે કહે છે કે-“હે દેવ ! જે તું કદી ગુણવંત પર ગુસ્સે થઈ જાય તે તેના પર દુઃખની પિડ્યો ભરીભરીને દઈ દેજે, પરંતુ તેને ગમારની સાથે વાત કરવી કે દસ્તી કરવી એ અસહ્ય દુઃખ દઈશ નહીં. મતલબ કે અન્ય દુઃખ કરતાં મૂખ સાથે ૧૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીપાળ રાજાને રાસ. સહવાસ ઘણે જ દુઃખદાયી હોય છે. કારણ કે જે રસિકજનને અરસિકજનને સમાગમ થાય તે તે સિકજન એક હાથે તાળી પાડવા જેવો નકામે થઈ રહે છે. બેઉ એકસરખા હોય તે જ તાલ જામે છે; પણ એક સમજદાર અને બીજે બે સમજદાર હોય તે, જેમ ઝાડથી ટૂટી જુદી પડેલી ઝાડની ડાળી સૂકાઈ ઝાંખરૂં થઈ જાય, તેમ તે મૂર્ખના સમાગમથી ચતુર રસિક, રસજ્ઞના વિયોગને લીધે ઝુરીઝરીને ઝાંખરાં જે થઈ આખર નિર્જીવ બને છે. મતલબ એ જ કે તે મૂર્ખ યુક્તિ કે ઉકિત કશું જાણતો ન હોવાથી, તથા જેને કશી કામ કરવાની ચાતુરતા સંબંધી શોધનાં સૌજ–લક્ષણ પણ સૂઝતાં ન હોય અને જે આમતેમ જગલીની પેઠે જોયા કરતો હોય, તે જાણે જંગલમાંથી પકડી આણેલું રોઝ હેયની ? તે ગમ વગરનો ગમાર હોય છે. તે તેવા ગમાર ને રેઝનું મન જગત ભરમાં કોઈ પણ ચતુરજન રીઝવી શકનાર છે જ નહીં, કેમકે ચતુરજનાની કારીગરી, જે પિતાની વાત સાંભળે-મર્મ સમજે-ધ્યાન આપે તેના પર ચાલી શકે છે અને તેના ઉપર તેઓ વચનની અસર કરી શકે, પણ જે ઉહું કરે કે આડું જોઈ બોલ્યા ભણી ધ્યાન જ ન આપે તે પછી વચનની અસર શી રીતે કરી શકે ? જુઓ કે–મગશેલી પથરે રાત ને દહાડે નદીના જળપ્રવાહમાં પડ્યો રહે છે, તે પણ તે જરા પલળતો નથી, તે જ રીતે રાતદિન ચતુરના સહવાસમાં રહ્યા છતાં મૂર્ખ પણ મૂખને મૂર્ખ જ રહે છે. કારણ કે તે સહવાસમાં રહેવા છતાં કહેલી કોઈ પણ વાતને મર્મ સમજી શકતા નથી, કેમકે તેનું ચિત્ત એક ઠેકાણે હેતું નથી, પણ સેંકડે બાબતમાં ભટકતું હોય છે. એટલે પછી તે હરાયા ઢેરની પેઠે માથું મારી ફરનાર મૂખનું મન ક્યાંથી ઠેકાણે હેાય કે તે વાતની અંદરનું રહસ્ય સમજી શકે ? અને જ્યારે ન સમજી શકે ત્યારે તેની અસર કે તેને આનંદ શી રીતે પ્રાપ્ત થઈ શકે ત્યારે જે ને તે જ રહે એમાં નવાઈ પણ શી ? આમ હવાથી હે મહારાજ ! તે રાજકુમારી પિતાની સાહેલીઓ પ્રત્યે કહ્યા કરે છે કે –“હે સખીએ ! જે ચતુરની સાથે વાત કરવા વખતે એક બેવાર બોલ્યા છતાં પણ વળી બોલવાનું મન થાય તેવા ચતુરને સહવાસ થાય તો તે સંસાર લેખે છે, નહીં તો એ વિનાના મૂર્ખને સમાગમ થાય તે બેશક અવતાર લેખે—નકામે જ થઈ પડે; કેમકે રસિકજનને રસિકજનને મેલાપ થાય અને તે સાથે ગુણગેષ્ટિરૂપ વાર્તાલાપ કરતાં જે આનંદ પ્રાપ્ત થાય છે, તે આનંદરસ હૈયામાં પણ સમાઈ શકતો નથી, તેમ તે રસની કહેણી પણ હેઠ પર આવી શકતી નથી, એટલે કે ઉભરાઈ જાય એટલે આનંદરસ છતાં કહીને સમજાવી શકાતો નથી; કેમકે અનહદ આનંદ હોય છે. તો તે હદ વગરના આનંદનું શી રીતે ખરેખરૂં વર્ણન કરી શકાય ? માટે જ જે પરીક્ષા કર્યા વિના પરણવામાં આવે ને કદી ખરાબ ભરતાર મળે, તે આખે જન્મારે ઝરતાં જાય, તેમાં પછી કીરતાર પણ શું કરે ?” આવું ગુણસુંદરીનું માનવું હોવાથી આ કારણને લીધે હે રાજન ! તેણીએ પ્રતિજ્ઞા કરી છે કે_જે નર મને વીણાના વાદમાં જીતશે, તે નર જ મારો ભરતાર થશે.” Page #152 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજે. (અમ હોવાથી તે શહેરની શી હાલત થઈ છે તે હવે હું કહું છું તે કૃપા કરી સાંભળો.) -૧ થી ૧૯ ઢાળ પાંચમીથાહરા મેહેલાં ઉપર મેહ ઝરૂખે વળી એ દેશી. તેહ પ્રતિજ્ઞા વાત નયરમાં ઘર ઘરે હો લાલ, નયર પસરી લોક અનેક, બનાવે પરે પરે હો ,, બનાવે રાજકુમાર અસંખ્ય તે, શીખણ સજજ થયા હો , શીવ લેઈ વીણા સાજ તે, ગુરૂ પાસે ગયા હો , ગુરૂ પા૦ ૧ ત્રણ ગ્રામ સ્વર સાત કે એકવીશ મૂચ્છના હો , કે. તાન ઓગણપચ્ચાશ ઘણી વિધ ઘાલના હો વિદ્યાચારજ એક સધાવે શીખવે હો , સધાવે. કરે અભ્યાસ જુવાન તે ઉદ્યમ નવનવે હો , તે ૨ શાસ્ત્ર સંગીત વિચક્ષણ દેશ વિદેશના હો , કે, દે. કરે સભા માંહે વાદ તે નાદ વિનોદના હો , માસ માસ પ્રતિ હોય તિહાં ગુણ પારખાં હો સુણતાં કુમરી વીણ સવે પશુ સારીખાં હો સ૦ ૩ ચહટામાંહે વીણુ વાવે વાણીયા હો વાવે ન કરે કે વ્યાપાર તે હસી પ્રાણીયા હો ઈણ પરે વરણ અઢાર ઘરોઘર આંગણે હો ,, સઘળે મેડી માનેં વીણા રણઝણે હો કે, વી. ૪ ગાયો ચારે ગોવાળીયા વિણ વજાડતા હો રાજકુંઅરી વિવાહ મનોરથ ભાવતા હો સૂનાં મૂકી ક્ષેત્ર મિલે બહુ કરસણી હો મિલેટ શીખે વીણુ બજાવણ હોંસ હિયે ઘણી હો , કે, હ૦ ૫ તેહ નયરમાંહિ એવું કહેતુક થઈ રહ્યું હો , કો, દીઠે વીણ તે વાત ન જાયે પણ કહી હો , ન જાયે દ (E # $ દે છે મિલે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સુણી કુઅર તે વાત હિયે સારથવાહને સાર દીએ શ્રીપાળ રાજાને રાસ. રીઝયો ઘણું હા લાલ હિયે॰ વધામણુ હા દીએ ૬ "" અઃ- —આ પ્રમાણે કુંવરીની કરેલી પ્રતિજ્ઞા સંબંધી વાત કુંડલપુરની અંદર ઘરોઘર પસરી–ફેલાઈ ગઈ ( કે ગમે તે નાતજાતના હાય પણ જે તે વીણાવાદમાં કુવરીને જીતે તે તે તે નરને જ પરણશે. ) જેથી લાકા તરેહતરેહવાર રીતે વીણાખ્યાલનાં ચણતર અનાવવા લાગ્યા ને પાર વગરના રાજકુમારે પણ ત્યાં આવી વીણાવાદ્યને અભ્યાસ કરવા તત્પર થઈ વીણા સંબંધી સાધના લઈ ગુરૂની પાસે ગયા છે. ત્યાં એક વીણા સબંધી વિદ્યાની તાલીમ આપનાર વિદ્યાચાય છે તે તેઓને વીણાવિદ્યા સધાવે છે ને શીખવે છે કે વીણામાં આદિ, મધ્ય ને અંત એમ ત્રણ ગ્રામ છે. સારી-ગ-મ-પ-ધ—ની એ સાત સ્વર છે. એકવીશ (પીતળની તરબારૂપ) મૂનાઓ છે અને તાન એગણપચાશ છે, તથા મીડ-મુરકી-ધ્રૂજરી વગેરેની પૃથ્વી વગેરે તે પાર વગરની છે. આમ કેળવણી આપવાથી યુવાન પુરુષો નવીન નવીન ઉમરંગસહ અભ્યાસ કર્યા કરે છે. આવી રીતે સંગીત ( ગાવા બજાવવા સંબંધી ) શાસ્ત્રના જાણનાર દેશી પરદેશી ડાહ્યા પુરુષો ત્યાં આવીને વીણાના નાદ સંબંધી સભામાં વાદ કર્યા કરે છે. એટલે કે દર મહિને વીણા શીખેલાઆની પરીક્ષા લેવામાં આવે છે, પણ જ્યારે કુંવરીના હાથની વીણા સાંભળવામાં આવે છે ત્યારે તે બધા વીણા બજાવનાર તદન ઢાર જેવા જ જણાઈ આવે છે. રાજકુવા જ વીણા શીખવા મચ્યા છે એમ નથી; પરંતુ વાણી પણ બજારમાં વીણા જ ખાવે છે; કેમકે રાજકુવરી પરણવાની હાંશને લીધે તમામ વ્યાપાર બંધ કરી વીણાના વ્યાપારમાં લીન થયા છે. આમ હાવાથી અઢારે વર્ણના ઘરઘરને આંગણે ને મેડી-માળમાં વીણા જરણઝણ્યા કરે છે. વળી વગડાની અંદર ગાયોને ચરાવતા ગાવાળિયાએ પણ રાજકુંવરીના વિવાહ કરવાના મનેાથની ભાવના ભાવતા વીણા બજાવી રહેલ છે. અને ખેડુતે પણ પાકેલા ઊભાં ક્ષેત્રો છેડી અપાર હેાંશને લીધે એકઠા થઈ તે પણ વીણા વગાડતાં શીખી રહેલ છે. એથી એ શહેરમાં જે કૌતુક થઈ રહ્યું છે, તે કૌતુકને ખરા ખ્યાલ નજરેનજર જેવાથી જ થાય તેમ છે, પણ કંઈ કહેવાથી પાર અને આનંદની સીમા આવે તેમ નથી. આ પ્રમાણે સાવાહે કહી બતાવેલી વાત સાંભળી કુંવર ઘણે! જ મનમાં રાજી થયા અને સાવાને ઉત્તમ વધામણી આપીને વિદાય કર્યાં. —૧ થી ૬ 77 આવ્યા નિજ આવાસ કુંવર મન ચિંતવે હૈ। લાલ, વ॰ તા કિ॰ તા મા નયર રહ્યું તે દૂર તા કિમ જાયું હવે હા દૈત વિધાતા પાંખ તે માણસ રૂમડાં હા ફિર ફિર કૌતુક શ્વેત વે જિમ સુમડાં હો ,, ',, ܘܐ ܕܙ . ७ Page #154 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. મનેાર્ય પૂરશે હો લાલ મનોરથ સવિચરશે હા વિધ૦ ધ્યાન શું હો ગ્યાન શું હો સિદ્ધચક્ર મુજ એ એહિજ મુજ આધાર વિધન થિર કરી મન વચ કાય રહ્યા ઈક તન્મય તત્પર ચિત્ત થયુ તસ તખણુ સાહમવાસી સૂરવર આવીયા હો વિમલેસર મણિહાર મનેાહર લાવીયેા હો થઈ ઘણા સુપ્રસન્ન કુંવર કંઠે હવે તેહ તણા કર બેડી મહિમા વરવે હો હો જેવુ વધ્યે રૂપ તે થાયે તતખીણે હો તતખીણ વાંછિત ઠામ જાયે ગયણાંગણે હો આવે વિષ્ણુ અભ્યાસ કલા જે ચિત્ત ધરે વિષના વિષમ વિકાર સંઘલા સહરે દેવતા હો હો સેવતા હો હા 17 77 }} ,, ܙܕ 77 ,, "" ,, 99 ܕܪ રહ્યો. થયું , દેવ૦ મના મેં એને સિદ્ધચક્રને સેવક હું છુ કેઈ ઉત્તરીયા ધીર સિદ્ધચક્રની ભક્તિ ઘણી મુજને કાઈક કામ પડે. સભારો હો મન ધારો હો 17 CC અઃ—પછી શ્રીપાલકુંવર સધ્યા સમયે પેાતાના આવાસમાં આવી વિચારવા લાગ્યા કે કુંડલપુર તા ઘણું છેટે રહેલ છે તે ત્યાં શી રીતે પહોંચાય ? અહા ! જો વે મનુષ્યાને પાંખા આપી હતે તેા માણુસ સારા સુખસાધનવાળા ગણાત; કેમકે તે પોપટ વગેરે પખીઓની પેઠે દેશિવદેશમાં ફરી ફરીને કાતુક દેખતા હોત, પણ મારા આ મનારથ તા સિદ્ધચક્રજી મહારાજ પૂર્ણ કરશે અને એ જ મને આધારરૂપ હાવાથી મારાં સવો ચૂરી નાખશે જ. ’” ઈત્યાદિ વિચારી તન મન વચનને સ્થિર કરી એક સિદ્ધચક્રજીના જ ધ્યાનમાં લીન રહ્યો. એટલું જ નહિ પણ તે ધ્યાનમાં તદાકાર થઈ જવા પોતાના ઉત્તમ જ્ઞાનદ્વારા પેાતાનુ ચિત્ત તત્પર કર્યું. ધ્યાનની એકાગ્રતા થવાથી તે જ વખતે સૌધમ દેવલોકના રહેનાર વળેશ્વર યક્ષ મનેાહર મિયાના હાર લઈ ત્યાં આવ્યા અને બહુ જ પ્રસન્ન થઈ ને તે હાર કુંવરના કંડમાં પહેરાવી હાથ જોડી (તે હારના) કુંવર૦ મહિમા૦ ૯ તે થાયે યે કળા ८ તે ૧૦ કે હું છું॰ કે એહને ', ઘણી॰ ૧૪૧ પડે ૧૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રીપાળ રાજાનો રાસ. મહિમા વર્ણવવા લાગ્યા–“આ હારના પ્રભાવ વડે જેવું રૂપ કરવાની ચાહના કરશે તેવું થશે, તથા જ્યાં જવાની ઈચ્છા હશે ત્યાં તુરત જ આકાશ માર્ગે જઈ શકશે. વગર અભ્યાસ કર્યો જે કળા શીખવાને ચિત્તમાં ઈરાદે કરવાથી તુરત જ તે કળા પૂરેપૂરી રીતે આવડી જાય છે અને સ્થાવર જંગમ વિષના વસમા વિકારો પણ આના ન્હવણજળથી તે જ ક્ષણે નાશ થાય છે. હે કુંવર! હું સિદ્ધચકજીને સેવક દેવ છું અને મેં કઈક સિદ્ધચકજીને સેવન કરનારાઓને ચિંતા, દુ:ખથી પાર કરેલ છે, માટે કહું છું કે તમે પણ એ જ સિદ્ધચકજીની ભક્તિ વિશેષ પ્રકારથી મનની અંદર ધારણ કરજો અને કાંઈ પણ કામ પડે તે તુરત મને યાદ કરો કે જેથી હાજર થઈ સકળ મન કામના સિદ્ધ કરીશ.” –૭ થી ૧૧ એમ કહીને દેવ તે નિજ થાનક ગયે હો લાલ, તે નિજ કુંઅર પિઢયો સેજ નિચિંતો મન થયો હો , નિચિંતો જાગ્યો જિસે પરભાત તિસે મન ચિંતવે હો , તિસે. કંડલનયર મઝાર જઈ બેસું હવે હો , જઈ ૧૨ નયણ ઉઘાડી જામ વિલોકે આગળે હો , વિકેટ દેખે ઊભે આપ નયરની ભાગોળે હો , નયર દીઠા તિહાં દરવાન તે વીણુ વજાવતા હો , તે વીણ રાજકુંઅરીનાં રૂપ કલા ગુણ ગાવતા હો , કલા, ૧૩ ચિત્ત માંહિ ચિંતી રૂપ કરે તિહાં કબ હો , કરે. ઉભડ શીશ નિલોડ વદન જિયું તુંબડું હો , વદન ચએ ચંચી આંખ દાંત સવિ મેકલા હા ,, દાંત વાંકા લાંબા હોઠ રહે તે મોક્લા હો , રહે તે૧૪ ચિહું દિશિ બેઠું નાક કાન જિમ ઠીકરા હે , કાન, Vઠ ઉચી બંધ હિયે બિહું ટેકરા હૈ , હિયે. કેટ કેડ ઉરે પેટ મિલિ ગયાં ઢંકડા હો , મિલિક ટૂંકી સાથળ જંઘ હાથ પગ ટૂકડા હે , હાથ૦ ૧૫ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ખંડ ત્રીજો. ઠક ઠક ઠતો પાય નયર માંહિ નીકલ્યા હે લાલ યર.. તે નિહાળી લોક ખલક જેવા મિલ્યો હો , ખલક જિહાં શીખે છે વીણ–કલા તિહાં આવીયો હે , કળાવ આવ્યા રાજકુમાર મલી બેલાવીયા હો , મળી ૧૬ અર્થ આ પ્રમાણે કહીને દેવ પોતાના સ્થાનકે ગયે. કુંવર સુખશય્યામાં નિશ્ચિત મનવાળે થઈ સૂઈ ગયે. જ્યારે પ્રભાત થયું અને જાગે ત્યારે કુંવરે આંખ મીંચી મનમાં ચિંતવ્યું કે “હું કુંડલપુર શહેરમાં જઈને બેસું.' આ પ્રમાણે ચિંતવ્યું કે હારના પ્રભાવથી પલકવારમાં ચિંતવેલા શહેરની ભાગોળે જઈને ઊભો અને આંખ ઉઘાડી જેવું તે તે શહેરની બહાર ઊભેલે જ જણાય. ત્યાં તો દરવાજાના પહેરેગીર-દરવાનો પણ વીણા વગાડતા અને રાજકુંવરીનાં રૂપ, કળા, ગુણનાં ગાયન ગાતા નજરે પડ્યા. એટલે કુંવરે મનમાં ચિંતવ્યું કે-“કૃબડાનું રૂપ થાઓ !” એવું વિચાર્યું કે દૈવી ચમત્કારથી એવું રૂપ થયું કે માથું અને કપાળ બેઉ ઉંચા દેખાવવાળાં, તુંબડા જેવું હતું, પાછું ઝરતી ગૂંચી આંખે, સિંખળવિંખળ થએલા દાંત, વાંકા તેમજ લાંબા અને એકબીજાને ન મળે એવા પહોળા હોઠ, ચેમેરથી ચપટું-બેસી ગએલું નાક, ઠીકરા જેવા કાન, ઉંચી અને ઘણી બંધી પીઠ, બહુ ટેકરાવાળી છાતી, ડોક, કેડ, હૃદય અને પેટ એ બધાં એક બીજાથી મળી જઈ ટૂંકડાં આવ્યાં હોય તેવાં, ટુકા કદની સાથળે અને પીંડીઓ, ટૂકડા હાથ, પગ, અને ઠમકતી ચાલ–એવા વામણારૂપ સહિત હળવે હળવે ચાલતે કુબડે શહેરમાં દાખલ થયે, કે તેને જોઈને લેકોનાં ટોળેટોળાં જેવા એકઠા થવા લાગ્યાં. પણ વામન તો તે લેકોને પૂછતો અને આનંદ બક્ષતો જ્યાં વીણાની કળા શીખવનાર આચાર્ય રહેતા હતા ત્યાં જઈ પહોંચ્યું. –૧૨ થી ૧૬ આવો આવો જુહાર પધારો વામણા હે લાલ, પધા દીસો સુંદર રૂપ ઘણું સહામણું હો , ઘણું કિહાંથી પધાર્યા રાજ કહે કુણુ કારણે હૈ', કહો? કેહને દેશો મોહત જઈ ઘર બારણે હો , જઈ ૧૭ કુન્જ કહે અમેં દૂર થકી આવ્યા અહીં હૈ ,, આ૦ હાંસું કરતાં વાત તુહે સાચી કહી છે , તુહે૦ વણુ ગુરૂની પાસ અમે પણ સાધશું હોય , અમે કરશે જે જગદીશ તો તુમથી વાધશું છે , તો તુમ ૧૮ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રીપાળ રાજાનો રાસ. વિદ્યાચારીજ પાસ જઈ ઈમ વીનવે હો લાલ જઈ વીણને અભ્યાસ કરાવો મુજ હવે હો , કરાઇ ખડગ અમૂલિક એક કર્યું તસ ભેટયું હો , ક્યું. તવ હરખ્યા ગુરૂ મહોત દિયે તસ અતિ ઘણું છે કે, દિયે. ૧૯ વીણા એક અનૂપમ દીધી તસ કરે છે , કે દીધી. દેખાડે વર નાદ ઠેકાણાં આદરે છે , ઠેકાણાંવ ત્રટ ત્રટ તટે તાંત ગમા જાએ ખસી હો , ગમા તે દેખી વિપરીત સભા સઘલી હસી હે , સભા ૨૦ અર્થ:–ત્યાં વીણની કળા શીખતા રાજકુમારો પણ નવાઈભર્યું રૂપ જોઈ લ્હામે આવી હાસ્યવચન બોલવા લાગ્યા-“આવો આવો પધારો વામણુજી! જુહાર છે–તમને નમસ્કાર છે ! આપ તે સુંદર અને ઘણા જ સોહામણું રૂપવાળા દેખાઓ છે (!) રાજ ! ક્યાંથી પધાર્યા છે ? ચે કામે પધારવું થયું છે ? અને કોના ઘરને બારણે જઈ મહત્વતા આપશો?” આ પ્રમાણે સાંભળી ગંભીર અને ગુણવંત વામનરૂપ કુંવરે જવાબ આપે કે “અમે દૂર દેશથી અહીં આવ્યા છિએ, અને તમે જે મશ્કરી કરતાં વાત કહી, પણ તે બધી સાચી જ કહી છે. ગુરૂ મહારાજની પાસે અમે પણ વીણાની કળાનું સાધન કરીશું અને જગદીશ કૃપા કરશે તે તમે બધાઓથી વીણાની કળામાં આગળ વધી વિજય જ મેળવીશું.” એટલું કહીને વામન વિદ્યાચાર્યની પાસે જઈ આ પ્રમાણે વીનવવા લાગે-“કૃપાળુ ! મને હવે વીણાનો અભ્યાસ કરાવે.” એમ કહી તુરત મહા મૂલ્યવાળું એક ખ ગનું ભેટાણું કર્યું એ જોઈ ગુરૂ પણ રાજી થયા અને વામનને ઘણું માન આપી તેમણે એક અનુપમ વીણા તેના હાથમાં આપી. સ્વરથી થતી રાગની ઉત્પત્તિનાં ઠેકાણું (સારીગમ વગેરે) બતાવવાને આરંભ કર્યો. એટલે બીજા કુંવરોને હાસ્ય કરવાની મજા અને મૂર્ખતાને ભાસ પ્રકટ થવાની જગા મળે તે માટે વામને તાંતિ એટલી બધી તે ચડાવી દીધી કે ત્રટ ત્રટ કરી તે બધી તૂટી ગઈ અને મા–પડદા ખસી ગય. એ જઈને કુંવરોની મળેલી સભા વિપરીત બનાવને લીધે હસવા લાગી. જો કે આ પ્રમાણે થયું તે પણ ગુરૂએ મેળવેલી ભેટ કિંમતી હોવાથી તે નુકસાન તરફ બેદરકારી બતાવી બીજી સુંદર વીણા આપી વામનને વીણા બજાવવાની કળા શીખવાડવા માંડી. –૧૭ થી ૨૦ હવે પરીક્ષા હેત સભા મહાટી મલી હો લાલ, સભા ચતુર સંગીત વિચક્ષણ બેઠા મન રળી હો , કે બેઠા Page #158 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. આવી રાજકુમારી કલા ગુણ વરસતી હો લાલ કલાવ વીણ પુસ્તક હાથ જે પરતક્ષ સરસતી હો , જે પર૦ ૨૧ દરવાને દરબાર કુબજ જવ રોકીય હો , કુબજ દીધું ભૂષણ રત્ન પછે નવી ટોકીય હો , પછે. આવ્યો કુંવરી પાસ ઈચ્છારૂપી વડે હો , ઈચ્છા કુંવરી દેખે સરૂપ બીજા સવિ કૂબડો હો , બીજા ૨૨ સા ચિંતે મુજ એહ પ્રતિજ્ઞા પૂરશે હો ,, પ્રતિજ્ઞા સફળ જનમ તો માનશું દુર્જન ઝરશે હો , કે દુર્જ, જો એહથી નવિ ભાંજશે મનનું આંતરૂં હો , કે, મન, કરી પ્રતિજ્ઞા વયર વસાવ્યું તો ખરૂં હો , વસા૨૩ દાખે ગુરૂ આદેશે નિજ વીણા કલા હો , કે, નિજ જામ કુમાર કુમાર સમા મદ આકુળા હે , સમા તામ કુમારી દેખાવે નિજ ગુણ ચાતુરી હો , કે, નિજ લેકે ભાખ્યું અંતર ગામ ને સુરપુરી હો , કે, ગ્રામ૦ ૨૪ અર્થ: --મુકરર કરેલા ઠરાવ મુજબ જ્યારે મહિનો પૂર્ણ થયે પરીક્ષાનો દિવસ આવ્યો ત્યારે પરીક્ષા લેવાને માટે માટી સભા એકઠી થઈ અને તેમાં સંગીતશાસ્ત્ર વિચક્ષણ ચતુરજનોએ આવી મનની મેજ સાથે બેઠક લીધી. એટલે રાજકુમારી ગુણસુંદરી તેઓની વણા કળા સંબંધી પરીક્ષા લેવા કળા તથા ગુણોની વૃષ્ટિ કરતી, તેમ જ વીણા અને પુસ્તક હાથમાં ધારણ કરીને જાણે સરસ્વતી દેવી જ આવી ન હોય ? તેવી દેખાતી ત્યાં આવી પહોંચી. કુંવરીને આવી જાણી વામનજી પણ તે દરબારમાં દાખલ થવા દરવાજા આગળ આવી પહોંચ્યા કે તેનું વામન સ્વરૂપ જોઈ અંદર જતાં દરવાને તુરત રોક્યો. એટલે વામનજીએ પણ તુરત રેકવાનું કારણ ધ્યાનમાં લઈ દરવાનને એક રત્નજડિત દાગીનો બક્યો કે તેણે પણ તુરત અટકાવ્યા વગર વામનને અંદર જવા દીધો. વામન અંદર પ્રવેશ કરી જ્યાં કુંવરી ઊભી છે, ત્યાં ઈચ્છા પ્રમાણે રૂપ કરનાર કુજકુંવર જઈ પહોંચ્યા. તેનું ખરું સ્વરૂપ તો માત્ર કુંવરી જ જોતી હતી, પરંતુ બીજા બધા તેને કૂબડા રૂપે જ દેખતા હતા. કુજને જોઈ કુંવરી ચિંતવવા લાગી–મારી પ્રતિજ્ઞા આ પુરુષ જ પૂર્ણ કરશે અને એમ થવાથી મારો જન્મ સફળ થશે, તથા જે જે મારા દુમને હશે ૧૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રીપાળ રાજાને રાસ. તે તે ઝૂરતા જ રહેશે. તેમ જ જે આ પુરુષથી મારા મનનું આંતરૂ નહિં ભાંગશે તે પછી આવી પ્રતિજ્ઞા કરીને મેં ખરેખરૂં નકામું બધાઓથી વૈર જ વસાવ્યું છે એમ જ માનવું પડશે.” ઈત્યાદિ વિચાર કરે છે, એટલામાં તે ગુરૂએ તમામ વીણાના અભ્યાસી શિષ્યરૂપ મનુષ્યને આજ્ઞા આપી કે તુરત બધા રાજકુમાર વગેરે ઉતાવળા થતાં, અહંકારયુક્ત બનતાં, આકળા થઈ પિતતાની વીણા બજાવી ચાતુરી બતાવી રહ્યા, ત્યારે ગુણસુંદરીએ પણ પિતાની વીણા સંબંધી ચાતુર્યતા બતાવી. એટલે સાંભળનારા લોકોએ કહ્યું કે-“કુંવરીની વણચાતુરી અને બીજાઓની વીણચાતુરી વચમાં ગામડાં અને દેવપુરી જેટલો મોટો તફાવત છે.” –૨૧ થી ૨૪ કુંવરી કલા આગે હુઈ કુંવર તણી કલા હે લાલકે, કુવો ચંદ્રકલા રવિ આગે તે છાશ ને બાકુલા હો , તે છાશ લોક પ્રશંસા સાંભળી વામન આવી હો , કે, વામ. કહે કુંડલપુરવાસી ભલે જન ભાવી છે , ભલો૦ ૨૫ કુંવરી શકી તેણુ વીણા દિયે તસુ કરે છે , વીણા કહે કુમાર અશુદ્ધ છે એ વીણું ધુરે હો ,, એ વીણ વીણ સગર્ભને દાધો દંડ ગળે ગ્રહ્યું છે કે, કે, દંડ તુંબડ તેણે અશુદ્ધ—પણું મેં તસ કહ્યું કે, પણું. ૨૬ દાખી દોષ સમારી વીણ તે આલવે હો , હુઈ ગ્રામની મૂચ્છના કિંપિ ન કે ચ હે , કે, કિંપિત્ર સૂતા લોકનાં લેઈ મુકુટ મુદ્રા મણિ હો ,, મુકુળ વસ્ત્રાભરણુ લેઈ કરી રાશિ તે અતિ ઘણી હે , કે. રા. ર૭ જાગ્યા લોક અરું દેખી એહવું હો , કે, દેખી પૂર્ણ પ્રતિજ્ઞા કુમારી ચિત્ત હખિત થયું હતું કે, ચિત્ત [ત્રિભુવનસાર કુમાર ગળે વરમાલિકા હ ગળે હવે હવે નિજ માને ધન્ય તે બાલિકા હો , ધન્ય ] વીણા નાદ વિનોદ તે રીઝી ખરી હો , કે, તો૦ ૨૮ કઠે હવે વરમાલ તેહને કુંવરી હે , કે કુંવરી . વીણવ Page #160 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીને. ૧૪૭ વામન વરીયે જાણી ગૃપાદિક દુ:ખ ધરે હે લાલ નૃપા તામ કુમાર સ્વભાવનું રૂપ તે આદરે હો , રૂપ, અર્થ –કુંવરની કળા પાસે બીજા રાજકુંવરોની કળા સૂર્યની કળા આગળ ચંદ્રની કળાની જેમ નિસ્તેજ-ઝાંખી થઈ પડે તેવી થઈ પડી છે; એટલું જ નહિ પણ છાશ ને બાકળા જેવો મેળ થઈ પડયો.” આ પ્રમાણે કુંવરીની વીણચાતુરી સંબંધી સભાજનોએ પ્રશંસા કરી, તે સાંભળીને વામનજી ત્યાં આવ્યો તેને જોઈને સઘળા અને હાસ્યમાં બોલવા લાગ્યા કે-“આ કૂબડે કુંડલપુરના રહેનારા લોકોને ભલે પસંદ પડયો છે ! કુંવરીએ તો જાણે પહેલાથી જ વામન સાથે સંકેત કરી મૂક્યો હાય નહિ તેવી રીતે વામનજી નજીક આવતાં તુરત જ પિતાના હાથમાંની વીણા તેના હાથમાં આપી. તે લઈ વામન બે કે-“પહેલાં તો આ વીણા જ અશુદ્ધ છે; કેમકે આ વીણાના તુંબડાને ગર્ભ બરાબર નથી અને તે ગર્ભ રહિત થયું જ નથી. આ વીણનો દંડ (વચ્ચેનું લાકડું) ગળે રહેલ છે એટલે જે લાકડું છે તે દાઝી ગએલ લાકડાને બનાવેલ છે જેના લીધે બરાબર શુદ્ધ અવાજ કહાડી શકે તેમ નથી. માટે અશુદ્ધ વીણા મેં કહેલ છે” ઈત્યાદિ દેષ બતાવી પછી વીણાને બરાબર સમારી વામનજી આલાપ કરવા લાગે અને સમયને અનુસરત રાગ ગાઈ તેણે એવી તે ગ્રામમૂઈના દ્વારા છાયા આપી, કે જેથી સાંભળનારાઓ મૂછવંત બની ગયા, અને લાકડા જેવા થઈ રહ્યા. એટલે વામનજીએ તે શૂન્યચેતનાવાળાં લેકના મુકુટ-શિરપેચ-પાઘડી અને વીંટી વગેરે, રત્નજડિત દાગીના તથા વા એકઠા કરી લઈ એક મોટો ઢગલો બનાવી મૂક્યો. જ્યારે લોકે મૂછમાંથી જાગ્યા ત્યારે પોતે દાગીના વ ગુમાવી બેઠેલ તથા બેભાન થઈ ગએલ જોઈ તેઓ બહુ જ આશ્ચર્ય પામ્યા. આમ થવાથી કુંવરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાને લીધે પ્રસન્ન મનવાળી થઈ અને સ્વર્ગ–મૃત્યુ-પાતાળ એ ત્રણે ભુવનની અંદર સારરૂપ કુંવર શ્રીપાના ગળામાં વરમાળા પહેરાવી પોતાના જન્મને ધન્ય માનવા લાગી. જો કે કુંવરીએ તે મનમાન્યાને વર્યો, તો પણ વામન વરને વરવાથી કુંવરીના પિતા તથા અન્ય રાજાઓ વગેરે મનમાં દુઃખ ધરવા લાગ્યા. એ જોઈ શ્રીપાળકુંવરે પિતાનું જે મૂળનું રૂપ હતું તે પ્રકટ કર્યું. -૨૫ થી ૨૯ શશીરજની હરરી હરી કમલા જિયે હો લાલ, હરી યોગ્ય મેલાવો જાણી સવિ ચિત્ત ઉલ્લરાયો હો , સવિ. ૨૯ નિજ બેટી પરણાવી રાજા ભલી પરે છે કે, રાજા દિયે હયગય પણ કંચણ પૂરે તસ ઘરે હો ,, પૂરે Page #161 -------------------------------------------------------------------------- ________________ १४८ શ્રીપાળ રાજાનો રાસ. - પુષ્ય વિશાળ ભૂજાલ તિહાં લીલા કરે હો લાલ તિહાં. ગુણસુંદરીની સાથે શ્રીપાલ તે સુખ વરે હો , શ્રીપા૩૦ ત્રીજે ખડે ઢાલ રસાલ તે પાંચમી હો , રસા. પૂરીએ અનુકૂલ સુજન મન અંકમી હો , સુજ સિદ્ધચક્ર ગુણ ગાતાં ચિત્ત ન કુણ તણે હા , ચિત્ત હર વરસે અભિય તે વિનય સુજશ ઘણે હો , તે ૩૧ અર્થ એટલે તે જોઈએ તેવી જોડી મળેલી જોઈ, જાણે શરદપુનમની રાત્રી તથા શિવજી અને પાર્વતીજી તથા શ્રીકૃષ્ણ અને લક્ષમીજીની જેડી જેવી જેડી મળી હોયની ? તેવી જણાવા લાગી, એથી સર્વના મન ઉલ્લાસવંત થયાં. રાજાએ પણ પ્રસન્નતાપૂર્વક પિતાની પુત્રી શ્રીપાકુંવરને ભારે મહોત્સવ પૂર્વક પરણવી, તથા હાથી, ઘોડા, ધન અને તેનું વગેરે અર્પણ કરી કુંવર શ્રીપાલજીને રહેવા આપેલ મહેલ પૂર્ણ ભરી દીધે. વિશાળ ભુજા અને વિશાળ પુણ્યવંત શ્રીપાળકુંવર ત્યાં રહીને ગુણસુંદરીની સંગાથે ઉત્તમ સુખસહિત આનંદકીડા વિલસવા લાગે. (યશોવિજયજી) કહે છે કે-આ શ્રીપાળ રાસના ત્રીજા ખંડની અંદર આ રસીલી પાંચમી ઢાળ જે પૂર્વના કર્તા વિનયવિજયજી આ ઢાળની રચના કરતાં કરતાં દેવલોક પહોંચ્યા અને આ ઢાળ અધુરી મૂકી ગયા હતા તે જોઈએ તેવી રીતે મેં પૂર્ણ કરી તે સજજન પુરુષોના મનમાં ગમી અને સહુ કોઈના મનમાં હર્ષને વર્ષાદ વરશે. તેમ જ તે પ્રાણું ઘણે વિનય અને સુયશ પામે એમ કહેતાં બંને કવિવરના નામ સૂચન કર્યા. –૩૦ થી ૩૧ પુણ્યવંત જિહાં પગ ધરે, તિહાં આવે સવિ ઋદ્ધિ, તિહાં અયોધ્યા રામ જિહાં, જિહાં સાહસ તિહાં સિદ્ધિ. ૧ પુણ્યવંતને લચ્છિો , ઈચ્છા તણો વિલંબ કોકિલ ચાહે કંઠરવ, દિયે લેબ ભર અંબ. પુર્વે પરિણતિ હોયે ભલી, પુણ્યે સુગુણ ગરિ; પુર્વે અલિય વિઘન ટળે, પુર્વે મિલે તે ઈચ્છુ. * ૩૧ મિલ ત . ૩ અર્થ –પુણ્યવંત મનુષ્ય જ્યાં જ્યાં પગ ધરે ત્યાં ત્યાં, જેમ યાં જ્યાં રામચંદ્રજી નિવાસ કરતા ત્યાં ત્યાં અધ્યા કહેવાતી, તેવી જ રીતે, જ્યાં જ્યાં સાહસ ત્યાં ત્યાં સિદ્ધિ Page #162 -------------------------------------------------------------------------- ________________ ખડ ત્રીજે. પ્રાપ્ત થાય છે. પુણ્યવંત મનુષ્યને લક્ષમી મળવાનો વિલંબ ફક્ત ઈછા ન કરે ત્યાં સુધીનો જ હોય છે. જેમ કેયેલડી મીઠે અવાજ ઉચ્ચરવાની ઈચ્છા કરે છે કે તુરત આંબે હેરથી તેની ઈચ્છા પૂર્ણ કરે છે તેમ. તેમ જ પુણ્યના પ્રભાવ વડે મનની પરિણતીવિચારણા પણ સારી હોય છે, પુણ્યના પ્રભાવ વડે સારા ગુણો સહિત મેટાઈ પ્રાપ્ત થાય છે, પુણ્યના પ્રભાવ વડે વિનો દર જાય છે, અને પુણ્યના પ્રભાવ વડે ઇ વસ્તુની પ્રાપ્તિ થાય છે. --૧ થી ૩ ઢાળ છઠ્ઠી–સુણ ગુગુણ સનેડી રે સાહિબા–એ દેશી એક દિન એક પરદેશ, કહે કુંવરને અદભુત ઠામ રે; સુણો જોયણ ત્રણ ઉપરે, છે નયર કંચનપુર નામ રે. જૂઓ જાઓ અચરિજ અતિ ભલું. ૧ તિહાં વાસેન છે રાજિયા, અરિકાલ સબલ કરવાલ રે; તસ કંચનમાલા છે કામિની, માલતી માલા સુકુમાલ રે. જૂ૦ ૨ તેને સુત ચારની ઉપરે, મૈલોક્યસુંદરી નામ રે, પુત્રી છે વેદની ઉપરે, ઉપનિષદ યથા અભિરામ રે. જૂળ ૩ રંભાદિક જે રમણી કરી, તે તો એહ ઘડવા કર લેખ રે; વિધિને રચના બીજી તણી, એહનો જ્ય જસ ઉલ્લેખ છે. જૂ૦ ૪ રોમાઝે નિરખે તેહને બ્રહ્માદ્રિય અનુભવ હોય રે, મરણ અઠ્ય પુરણ દર્શનેતેહને તુલ્ય નહી કરે. જૂટ પ નૃપે તસ વર સરીખે દેખવા, મંડપ સ્વયંવર કીધું રે; મૂલ મંડપ થંભે પૂતલી, મણિ કંચનમય સુપ્રસિદ્ધ રે. જૂઠ ૬ ચિહું પાસ વિમાણાવળી સમી, સંચાતિમંચની શ્રેણિ રે; ગરવ કારણ કણરાશિ જે ઝપીજે ગિરિવર તેણી રે. જા. ૭ તિહાં પ્રથમ પક્ષ આષાઢની, બીજે છે વરણ મુહર્ત રે; શુભ બીજ તે બીજ કાલ છે, પુણ્યવંતને હેતુ આયા રે. જા. ૮ અર્થ –એક દિવસ એક પરદેશી મુસાફર કુંવર શ્રીપાળને આશ્ચર્યકારી વાત Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રીપાળ રાજાના રાસ. કહેવા લાગે –“મહારાજ! અહીંથી ત્રણ જજન ઉપર કંચનપુર નગર છે, ત્યાં વાસેન નામનો રાજા કે જે દુશમનોનો અંત આણનારી બળવાળી તરવાર વાપરવામાં વખણાયેલો છે તે રાજ્ય કરે છે. તેને કંચનમાળા નામની રાણી કે જેનું શરીર માલતીની માળા સમાન સુકમળ છે તેને ચાર કુંવર ઉપર ત્રિલોયણુંદરી નામની એક કુંવરી છે. તે જેમ ચાર વેદની ઉપર વેદોના રહસ્યરૂપ ઉપનિષદ શેભે છે, તેમ ચાર પુત્રોની ઉપર કુંવરી શેભે છે. પુણ્યાત્મન ! આ જગતમાં જ્યારે બ્રહ્માએ રષ્ટિ પેદા કરી ત્યારે સુંદર સ્ત્રીઓની પેદાશ કરવા પહેલાં, જેમ કે ચિતાર કે લેખક પોતાને હાથ જમાવવા પાટી ઘુંટે છે. ત્યારે જેવાં તેવાં રૂપ-વર્ણ આલેખે છે, અને તે જ ચિતારા કે લેખકને જ્યારે પૂરેપૂરો હાથ ચિત્ર ને લેખમાં જામી જાય છે, ત્યારે તે સર્વોત્તમ ચિત્ર કહાડી જેનારને આનંદ આપે છે, તેમ સુંદર સ્ત્રીઓ બનાવવામાં પાટી ઘુંટવા સરખી રંભા-ઉર્વશી તિલોત્તમામેનકા વગેરે અપસરાઓ બનાવી અને જ્યારે બ્રહ્માને એ કામમાં હાથ વખાણવા લાયક જાગે ત્યારે સર્વોત્તમ સ્વરૂપવંતી સ્ત્રી એક લેકરસુંદરીને જ નિપજાવી છે– મૈક્યસુંદરી બનાવી જેથી બ્રહ્માને સંતોષ તે થો; તે પણ છાને એક વિચાર પેદા થયે કે- જ્યારે હું એ ક્યસુંદરીને જ સહુથી સરસ રૂપાળી રચીને બેસી રહીશ ત્યારે તે સર્વ કરતાં વિશેષ રૂપવંત છે તે કેમ જણાશે ? તેથી પછી બીજી સ્ત્રીઓ બનાવી ! મતલબ કે વૈલોક્યસુંદરીને સર્વ કરતાં વિશેષ સ્વરૂપવાન બનાવી છે જેની તુલનામાં બીજી કોઈ સ્ત્રી હોઈ શકે નહિ.”મહારાજ! તે ત્રિલેશ્વસુંદરીના સ્વરૂપ માટે એટલું જ કહેવું બસ છે કે તેના શરીરના રૂંવાડાને અગ્રભાગ લેવામાં આવતાં આનંદની અકયતાને અનુભવ થાય, એટલે કે તેણીના પ્રેમને અગ્ર ભાગ જેવાથી ત્રણે લેકમાં ફેલાવનારો આનંદ એક જ જગાએ એકઠા થતાં, જેનાર પુરુષ તદ્દન આનંદમગ્ન થઈ જાય છે. એટલે કે તેણીને જેનાર કામદેવમય-કામ વ્યાપ્ત થઈ જાય; કેમકે જેનારને એવી જ વિચારણા થાય કે-કામદેવ ઘણો જ રૂપાળે છે અને આ કુંવરી પણ અત્યંત રૂપાળી છે.” એવી અનુપમ રૂપવતી હોવાને લીધે તેના પિતાએ તેણીના જ સરખો રૂપગુણ શીલસંપન્ન વર પ્રાપ્ત થવાને માટે સ્વયંવર મંડપની રચના કરી છે, અને તે મંડપમાં મૂળ-મુખ્ય થાંભલે એક રત્નજડિત સોનાની સુશોભિત પૂતળી ગઠવેલ છે. તથા તે મંડપમાં જે જે રાજા વગેરે પધારશે તેઓને બેઠક લેવા માટે તે પુતળીની ચોમેર વિમાનોની પંક્તિની પેઠે મોટા તેમ જ ન્હાના (પિત પિતાની લાયકાત મુજબ) માંચડા (બેઠકો) ગોઠવેલ છે, તેમ જ ત્યાં જે જે રાજાઓ પધારશે તેઓને ગોરવનું ભેજન દેવાને માટે જે ધાન્ય વગેરે લાવવામાં આવેલ છે તેના ઢગલા ડુંગરને પણ શરમાવી નાખે તેટલા બધા મોટા છે. અને તે સ્વયંવરમાં સ્વયં (પિતાની મેળે કુંવરીને) વર વરવાનું મુહૂર્ત અષાઢ માસના પ્રથમ પક્ષના બીજે દિવસે છે. માટે તે ઉત્તમ કુલોત્તમ કુમારે ! તે બીજ આવતી કાલે જ છે. તે પુણ્યવંતને સફળતાનું કારણ વાધીન હોવાથી કાર્ય સિદ્ધ કરો. –-૧ થી ૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. ૧૫ એમ નિસુણી સેવન સાંકળું, કુંવરે તસ દીધું તાવ રે; ઘરે જઈ તે કુબજકૃતિ ધરી, તિહાં પહોતો હાર પ્રભાવ રે. – ૯ મંડપે પઈસંત વારી, પિળીયાને ભૂષણ દેઈ રે; તિહાં પહોતો મણિમય પતલી, પાસે બેઈઠ સુખ સેઈરે. જૂ૦ ૧૦ ખરદતો ને નાક તે નાનડું, હઠ લાંબા ઉંચી પીઠ રે; આંખ પીળી કેશ તે કાબરા, રહ્યો ઊભે માંડવા હેઠ રે. જા. ૧૧ નૃપ પૂછે કેઈ ભાગીયા, વળી વાગીયા જાગીયા તેજિ રે; કહે કુણુ કારણ તુમે આવીયા, કહે જિણ કારણ તમે હેજ રે. ૧૨ તવ તે નરપતિ ખડખડ હસે, જુઓ જુઓ એ રૂપ નિધાન રે; એહને જે વરશે સુંદરી, તેહનાં કાજ સર્યો વળ્યો વાન રે. જા૧૩ અર્થઃ—આ પ્રમાણે વધામણીરૂપ તે પુરુષનું કહેવું સાંભળીને તેની ખુશાલીમાં તેને સેનાનું સાંકળું બક્ષીસ કરી તે વખતે જ શ્રીપાલકુંવર ઘેર જઈ હાર પ્રભાવથી કુબડાનું રૂપ બનાવી કંચનપુર જઈ પહોંચ્યો. એટલું જ નહીં પણ બીજને દિવસે ટાઈમસર મંડપમાં દાખલ થવા ઉમંગભર ચાલ્ય; પરંતુ તેનું વિચિત્રહાસ્યરૂપ સ્વરૂપ જોઈ દરવાને તુરત અંદર જતાં અટકાવ્યું. એટલે કુબડાએ સોનાનો એક અમૂલ્ય દાગીનો દરવાનના હાથમાં મૂક્યો કે તુરત જ અંદર દાખલ થઈ જ્યાં મુખ્ય થાંભલે રત્નજડિત સેનાની પૂતળી ગઠવેલી છે ત્યાં જઈ તેની પાસે જઈ સ્વસ્થ રીતે બેઠે. એટલે ત્યાં બેઠેલા રાજાઓએ તે કુજના હમેં જોયું તે તેના ગધેડા જેવા લાંબા દાંત, ન્હાનું નાક, લાંબા હોઠ, ઉંચી ખૂંધ નીકળેલી પીડ, પીળી–માંજરી આંખો અને કાબરા વાળ હતા; છતાં મંડપની હેઠળ ઊભેલ જે તે કુજને બીજા રાજાઓએ પૂછયું કે—“અમે કેટલાક સૌભાગ્યવંત-રાજકન્યા વરવાને માટે અત્રે એકઠા થએલા છિએ; પણ તમે શું કામે અત્રે પધારેલા છે?” કુબડે ઉત્તર આપે જે કામે આપે અત્રે પગલાં કર્યા છે, તે કામ માટે જ હું અહિં આવ્યો છું.” આવું બોલવું સાંભળતાં જ રાજાઓ ખડખડ હસી પડ્યા અને ઉપહાસ્ય રૂપે એક બીજા પ્રત્યે કહેવા લાગ્યા “જુઓ ! જુઓ !! આ રૂપને ભંડાર તે જુઓ !!! આને જે કન્યા પરણશે તેણીનાં બધાંએ કામ પૂર્ણ થયાં અને તેણીના શરીરનું વાન પણ વળ્યું એમ જ સમજી લે.” –૯ થી ૧૩ ઈશુ અવસરે નરપતિ કુંઅરી, વર અંબર શિબિકા રૂઢ રે; જાણિયે ચમકતી વીજળી, ગિરિ ઉપર જલધર ગૂઢ રે. જા. ૧૪ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧ પર શ્રીપાળ રાજાને રાસ. મૂત્તાહલ હારે શોભતી, વરમાલા કરમાંહે લેઈ રે; મૂલ મંડપ આવી કુંઅરને, સહસાશુચિ રૂપ પલોઈરે. જૂ૦ ૧૫ જે સહજ વરૂપ વિભાવમાં, દેખે તે અનુભવ યોગ રે; ઈણે વ્યતીકરે તે હરષિત હુઈ, કહે હુ મુજ ઈષ્ટ રયોગ રે. જૂ૦૧૬ તસ દષ્ટિ સરાગ વિલોત, વિચે વિ નિજ વામન રૂપ રે; દાખે તે કુમારી સુવદ્યહી, પરિ પરિ પરખે કરી ચુપ રે. જૂ૦ ૧૭ સા ચિંતે નટનાગર તણી, બાજી વાજી ડુતે જેમ રે; મન રાજી કાજી શું કરે? આ જીવિત એ શું પ્રેમ છે. જુવ ૧૮ હવે વરણ જે જે નૃપ પ્રાઁ, પ્રતિહારી કરી ગુણ પિષ રે; તે તે હેલે કુંઅરી દાખવી, વય રૂપ ને દેશના દોષ રે. ૧૯ વરણવતાં જ મુખ ઉજળું, હેલતા તેહનું શ્યામ રે; પ્રતિહારી થાકી કુંઅને, સા નિરખે રતિ અભિરામ રે. . ૨૦ છે મધુર યશસ્તિ શેલડી, દધિ મધુ સાકર ને દાખ રે; પણ જેહનું મન જિહાં વેધીયું, તે મધુર ન બીજા લાખ રે. . ર૧ અર્થ –આવી કાર્યકારી વાતે ચાલે છે, તે દરમ્યાન રાજકુંવરી પણ સુંદર શૃંગાર સહિત અમૂલ્ય જયિાની કપડાંથી અલંકૃત દેવતાઈ પાલખીમાં બેસી (તથા માથે નીલું મેઘાડંબર છત્ર ધરાવની) સ્વયંવર મંડપમાં શોભાયુક્ત આવી પહોંચી. કવિ કહે છે કે તે જાણે પર્વતની અંદર રાડી આવેલા મેઘાડંબરમાં ગુપ્ત વીજળી ચમકી હોયની ? તેવી શોભતી હતી. મોતીની માળાથી શોભતા કંડવાળી કુંવરી હાથમાં વરમાળા લઈ મુખ્ય મંડપની અંદર આવી મુખ્ય રસ્તા તરફ નજર કરી લેવા લાગી તે અકસમાત પવિત્ર શ્રીપાલ કુંવરનું સુંદર મૂળ સ્વરૂપ નિહાળીને મગ્ન થઈશ્રીપાલકુંવરે કબડાનું રૂપ ધારણ કરેલ છે તેને મંડપમાં આવેલા રાજાઓ વગેરે કડા રૂપથી દેખે છે તે વિભાવરૂપ છે; અને શ્રીપાળનું મૂળ સ્વરૂપ છે તે સહજ સ્વાભાવિક છે, તેમાં વિભાવનું રૂપ કરેલ તે છોડીને સ્વભાવના મૂળ સ્વરૂપને રાજકુમારી દેખે છે તે જાણે અનુભવ થયે છે. એવું મૂળ સ્વરૂપ નિહાળી કુંવરી પિતાના ચિત્તમાં વિચારવા લાગી—“આ સઘળા રાજા અને કુમાર બેઠા છે તે પૈકી આ પાસે ઊભેલા રસિક કુંવરના રૂપ સરખું બીજા કોઈનું સુંદર સ્વરૂપ નથી ! તેમ જ એમને જેવાથી મારું મન અત્યાનંદિત થયું જેથી વિશ્રાંતિવંત બન્યું Page #166 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. ૧૫૩ છે.” આ સંબંધને લીધેથી કુંવરીએ મનમાં હર્ષવંત બની નિશ્ચય કર્યો કે—“ ખચિત મને વાંછિત સંગને મિલાપ થયો છે!” શ્રીપાળકુંવરે જ્યારે પિતાની તરફ કુંવરીની પ્યારભરી લાગણીની નજર જોઈ ત્યારે તે તેણીને જતો પ્રેમ પરીક્ષા માટે વચમાં વચમાં એવું તો ખરાબ રૂપ દેખાડવા લાગે કે જોતાં જ ચિત્ત ફાટી જાય તો પણ કુંવરને હાલી થઈ રહેલી કુંવરી તો વારંવાર કુંવરની પેઠે જ પ્રેમપરીક્ષા જેવા લાગી અને વાર વાર રૂપ પલટવાની રીતિ ધ્યાનમાં લઈ આશ્ચર્યસહ વિચારવા લાગી કે –“અહા ! બાજીગરની બાજી (ગેડિયાવિદ્યા–મદારીના ખેલ) ની જેમ કોઈને ખબર પડતી નથી તેમ, તથા ઘોડાના પેટમાં દેડતી વખતે થતો લુત શબ્દ ક્યાં (કયે ઠેકાણે) થાય છે તેની જેમ કોઈને ખબર પડતી નથી, તેમ આ કુંવરજીના ચરિત્રની પણ કેઈને ખબર–ગસ પડતી નથી. અથવા તે બાજીગરની રમત અને ઘેડાના પેટમાં થતા ડુત શબ્દ જેતજેતામાં બંધ પડી જનાર હોય છે, તેવી જ રીતે આ કુંવરજીએ વામનરૂપ ધર્યું છે, તે પણ ડી જ વેળામાં બંધ પડી જનાર છે; કેમકે કામ જોગ આ રૂપ છે; પણ કાયમ જોગ નથી ! એમ છતાં પણ કદિ કાયમ માટે હોય, તે પણ જે મારું મન એમની સાથે વરવા રાજી છે તે-“મન રાજી હોય તે કાજી શું કરે ?” એ કહેવત મુજબ બીજાઓ શું કરનાર છે?! બસ મારે તે આ જીંદગી પૂર્ણ થતાં લગી આ કુંવરની સાથે જ સત્ય પ્રેમ રહેશે !” એમ નિશ્ચય કરી વ્યવહારને માન દેવા રાજકુંવરી બેઠેલા રાજાઓની હાર ભણી ચાલી. એટલે બધા રાજાઓના ઇતિહાસની માહિતી ધરાવનાર દાસી કુંવરીની સાથે ને સાથે જ બધાઓની ઓળખ આપતી ચાલવા લાગી. એટલે કે તે દાસી એક પછી એક રાજાની રિયાસત–રૂપ-ગુણવય–દેશ વગેરેનું વર્ણન કરી કુંવરીનું મન લલચાવવા વર્ણન કરતી હતી, પરંતુ કુંવરી તે એક પછી એક રાજાના રૂપ-ગુણવય વગેરેમાં દોષ દેખાડતી દેખાડતી આગળ વધતી ચાલી, મતલબ કે એણની કઈ તરફ પ્રેમનજર હતી જ નહી. જેથી કોઈ રાજાનું રૂપ, તથા અવસ્થા કે દેશ વગેરે કશું પણ સારું લાગતું જ ન હતું. તે તો ઉલટી તેઓની બાબતોને જ વખોડી કહાડતી હતી. આથી જ્યારે દાસી જે જે રાજાઓનાં વખાણ કરતી ત્યારે તે તે તે રાજાઓનાં મહે તેજવંત જણાતાં હતાં, પણ જ્યારે દાસીના વખાણ કરી રહ્યા પછી કુંવરી તે દાસીના કથન માત્રને વખોડી દોષવંત દાખવતી હતી ત્યારે તે તે રાજાઓનાં મહીં નિસ્તેજ-ઝાંખાં થઈ જતાં હતાં. (કેમકે આશા નવું જીવન આપનારી અને નિરાશા જીવનને દૂર કરનારી હોય છે એટલે એમ થાય એ સ્વભાવિક જ નિયમ છે.) આમ હોવાથી તે દાસી યશગુણોનું વર્ણન કરતાં થાકી ગઈ કારણ કે હજારો રાજકુમાર પિકી એકે પણ જ્યારે પસંદ ન પડશે ત્યારે પછી દાસી પણ નિરાશ થઈને ચૂપકી પકડે તેમાં નવાઈ શી? મનહારિણી રાજકુંવરી તે શ્રીપાળ કુંવર કે જે કૂબડાના રૂપમાં હતો, છતાં તેમના જ તરફ ધ્યાન લગાવીને વારંવાર નિરખ્યા કરતી હતી. કવિ કહે છે કે-જે કે શેલડી, દહીં, મધ, સાકર અને દ્રાખ એ બધાં જેવાં Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ શ્રીપાળ રાજાને રાસ. જોઈ એ તેવાં મીઠાશવાળાં છે, તે પણ જેનુ મન જે ચીજની સાથે જોડાઇ ગયું હાય તેને તે જ ચીજ સીડી લાગે છે; પરંતુ મીજી લાખે! ચીજો પીઢી હોય તેા તે મધી ફીકી જ લાગશે. મતલખ કે બીજા રાજાએ ઘણા રૂપ ગુણ વગેરેથી અલંકૃત હાવા છતાં પણ કુવરીનું મન શ્રીપાળકુંવરની સાથે લાગેલુ હાવાથી બીજા રાજાઓમાંથી એક પણ પસ≠ પડતા જ નથી. —૧૪ થી ૨૧ ઈ ણે અવસરે' થંબની પુતલી, મુ`` અવતરી હારના દેવ રે; કહે ગુણ ગ્રાહક ને ચતુર છે, તેા વામન વર તતખેવ રે. જૂ॰ ૨૨ તે સુણી વરીયા તે કુવરીએ, દાખે નિજ અનિહી કુરૂપ રે; તે દેખી નિભૃત્સે કુબ્જેને, તવ રૂઠા રાણા ભૂપ રે. જૂ॰ ૨૩ ગુણ અવગુણ મુગ્ધા નવિ લહે, વરે કુબ્જ તજી વર ભૂપ રે; પણ કન્યારત્ન ન કુબ્જેનું. ઉકરડે । વર પ રે. ॰ ૨૪ તજ માલ મરાલ અમે કહ્યું, તુ કાગ છે અતિ વિકરાલ રે; બે ન તજે તે એ તાહરૂં, ગલ નાલ લુણૅ કરવાલ રે. તવ હસીય ભણે વામન ઈસ્યું, તુમે જે નત્રિ વરીયા મેણ રે; તે દુર્લીંગ સા મુઝ કિસ્યુ, રૂસા ન વિધિ શુ કેણુ ૨ે? પરસ્ત્રી અભિલાષાના પાતકી, હવે મુઝ અસિધારા તિથ્ય રે; પામી તુમે શુદ્ધ થાઆ સર્વે, દેખા મુઝ કેહવા હથ્થ રે. જૂ॰ એમ કહી કુબ્જે વિક્રમ તિરચું, દાખ્યું જેણે નરપતિ નરૢ રે; ચિત્ત ચમકયા ગગને દેવતા, તેણે સતત કુસુમની વુડ્ડ રે. જૂ૦ ૨૮ હૂવા વજસેન રાજા ખુશી, કહે બલ પર દાખવા રૂપ રે; તેણે દાખ્યું રૂપ સ્વભાવનુ, પરણાવે પુત્રી ભૂષ ૨. જૂ૦ ૨૯ રે. દિયા આવાસ ઉત્તંગ તે, તિહાં વિલસે સુખ શ્રીપાલ રે; નિજ તિલકસુદરી નારીશુ, જિમ કમલાશ ગેપાલ . ૦ ૩૦ ત્રીજે ખડે પૂરણ થઈ, એ છઠ્ઠી ઢાલ રસાલ રે; જસ ગાતાં શ્રીસિદ્ધચક્રના, હાય ધર ધર મંગલ માલ રે. જા૦ ૩૧ જૂ ૨૭ ૨૫ ૨૬ Page #168 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. ૧પપ અર્થ–આ પ્રમાણે રાજાઓના મનરૂપી દરિયામાં આશા નિરાશાની ભરતી–એટનાં મોજાં ચાલી રહ્યાં હતાં, તે દરમિયાન સ્વયંવર મંડપના મુખ્ય થાંભલામાં ગોઠવેલી સુંદર રત્નજડિત સેનાની પૂતળીની અંદર શ્રીપાલીકુંવરને મળેલા હારને દેવ-વિમળેશ્વર યક્ષ દાખલ થઈ કહેવા લાગ્યો-“ હે કુંવરી ! જે તું ગુણગ્રાહક અને ચતુર હો તે આ વામનને તુરત વરી લે” આવું ચમત્કારિક વચન સાંભળીને રાજકુમારિકાએ વામનના કંઠમાં તે જ ક્ષણે વરમાળા પહેરાવી તેને વરી લીધે. જ્યારે વાળા પહેરાવી ત્યારે કુંવરીની અંતરંગ પ્રેમપરીક્ષા જેવા શ્રીપાલીકુંવરે પિતાનું એવું તે કુબડું રૂપ બતાવવા માંડ્યું, કે જે જોઈને બધાએ કુબડાને તિરસ્કાર કરવા મંડી પડ્યા. અને તે રાણા, રાજા ગુસ્સે થઈને બોલવા લાગ્યા કે-“આ ભેળી રાજકુમારી ગુણ કે અવગુણને પણ જાણી શકતી નથી, તેથી જ શ્રેષ્ઠ રાજાઓને છેડી દઈ કુબડાને વરે છે; પરંતુ આ કન્યારત્ન કૂબડાને લાયક નથી. સુગધવંત ધૂપ તે દેવની સમીપે જ 9 લાયક છે ઉકરડે શોભે નહિ.” એમ બેલી ખડા પ્રત્યે તેઓ કહેવા લાગ્યા–“એ કબડા ! અમે હંસ જેવા છિએ, અને તું અત્યંત વિકરાળ કાગડા જેવો છે; માટે કહિએ છિએ કે શ્રેષ્ઠ માળા હંસની ડોકમાં જ શેભે, નહીં કે કાગડાની કોર્ટમાં શોભે? એથી ઝટ તું તારા કંડમાં પડેલી વરમાળા તજી દે, જે નહીં તજી દઈશ તે તારી ગરદન અમારી આ તરવારની ધારથી કાપી નાખીશું.” આવું તેનું બેસવું સાંભળી વામન હસીને કહેવા લાગે-“હે ભાઈઓ ! તમે તમારા કમનસીબને લીધે આ રાજકુમારીને વવા ભાગ્યશાળી ન થયા, તો મારા ઉપર શા માટે ગુસ્સો લાવે છે? ખરી રીતે તે તમારા પ્રારબ્ધ પર ગુસ્સે લાવી રૂષશું કરે કે જેણે તમને નિરાશ કર્યો છે. હવે તો તમે બધાએ પરસ્ત્રીની અભિલાષા કરવાના પાપથી પાપી થયા છે, માટે એ પાપનું પ્રાયશ્ચિત લેવા માટે આ મારી તરવારની ધારારૂપી તીર્થને ભેટી તમે પાવન થાઓ, અને જૂએ તે ખરા કે મારા હાથ પણ કેવા છે? હવે આ રાજકુમારી મારી સ્ત્રી થઈ છે જેથી એને તરફ ખરાબ નજર કરી તે મારી તરવારના જ ભેગા થઈ પડશે, છતાં વિશ્વાસ ન આવતું હોય તે થાઓ તૈયાર ને જૂએ સારું પરાક્રમ એટલે બધી પંચાત મટી જશે.” એમ બેલી કૂબડાએ એવું તે પરાક્રમ બતાવ્યું કે જે પરાક્રમ જોતાં જ બધા રાજાઓ જીવ લઈ નાસી ગયા. એ જોઈને કૌતુક જેવાને આકાશમાં રહેલા દેવો પણ ચમત્કાર પામ્યા. અને પ્રસન્ન થઈ તે વામનની ઉપર દેવોએ સુગંધી ફૂલોને વરસાદ વરસાવ્યો. આ પ્રમાણે બનેલ બનાવ જોઈ કુંવરીનો પિતા વજસેન પણ ખુશી થકી વામન પ્રત્યે કહેવા લાગે-“જેવું ચમત્કારિક પરાક્રમ બતાવ્યું તેવું જ ચમત્કારિક આપનું મૂળ સ્વરૂપ બતાવે એટલે આનંદ થાય.” આવું બોલવું સાંભળી શ્રીપાલકુંવરે પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું એટલે વાસેને અતિ પ્રસન્નતાપૂર્વક પિતાની પુત્રી શ્રીપળકુંવરને પરણાવી. અને તે પછી દાયજો વગેરે જે દેવાનું હતું તે દઈને મોટા મજલાએવાળ સુંદર મહેલમાં દંપતિને નિવાસ કરાવ્યો. તે મહાલયમાં નિવાસ કરીને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રીપાળ રાજાને રાસ. શ્રીપળકુંવર પિતાની વિવાહિત તિલકસુંદરી સાથે, જેમ લક્ષ્મીજીની સાથે શ્રી કૃષ્ણજી સુખ ભોગવે, તેમ સુખ ભોગવવા લાગે. (શ્રી જસવિજયજી કહે છે કે-આ શ્રીપાલ રાસના ત્રીજા ખંડની અંદર આ છઠ્ઠી ઢાળ પૂરી થઈ તે એમ જણાવે છે કે સિદ્ધચકજી મહારાજના ગુણ ગાતાં ઘેર ઘેર પણ મંગળમાળા થાય છે.) –૨૨ થી ૩૧ દેહા-છંદ વિલસે ધવલ અપાર સુખ, સેભાગી સિરદાર; પુણ્યબલેં સવિ સંપજે, વંછિત સુખ નિરધાર. સામગ્રી કારજ તણી, પ્રાપક કારણુ પંચક ઈષ્ટ હેતુ પુણ્ય જ વડું, મેલે અવર પ્રપંચ. તિલકસુંદરી શ્રીપાલનો, પુણે ઓ સંબંધ; હવે શૃંગારસુંદરી તણે. કહિશું લાભ પ્રબંધ. અર્થ –સૌભાગ્યવંત જનોનો જે સરદાર તે જ અપાર ઉજવળ–સુખ ભેગવે છે; કેમકે તેમને ઈલાં સર્વ સુખ પૂર્વ પુણ્યના પ્રતાપબળ વડે જ પ્રાપ્ત થાય છે. દરેક કાર્યની સામગ્રીની પ્રાપ્તિનાં કારણ કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને અને ઉદ્યમ એ પાંચ છે. એટલે કે જે સમય ઉપર જે થવાનું હોય તે સમયે જ તે થાય છે, જેમકે ઉન્ડાળાની મોસમમાં આ ફળ, મેથી શીઆળામાં જ ઉગે, સ્ત્રી તુમતિ થયા પછી જ ગર્ભ ધારણ કરે. એ સમય-કાળની દરેક કામમાં જરૂર પડે જ છે. જે એ કાળ–સમય હાથ લાગેલ હોય; છતાં પણ સ્વભાવનો સંગ મળતો ન આવે તે મળેલ સમય સંગ નિષ્ફળ જાય છે. કારણ કે જે બીજ ઉગે તે તેવા સ્વભાવવાળું હોય તો ઉગે. પરંતુ જે બીજ ખરાબ હોય કે બીજું હોય તો ઉગવાને સમય હાથ આવેલ છતાં ધારેલ ન ઉગે. દૂધમાંથી જ દહીં થાય છે. માટે સમયની કઈ પણ કારણમાં જેવી જરૂર છે તેવી જ સ્વભાવની પણ છે; તેમ જ સમય અને સ્વભાવ બેઉને ગ મ હોય, પરંતુ તેમાં જે નિયત કારણ ન હોય તો તે કામ ફતેહને ન પામે. જેમકે ત્રીજા ચોથા આરામાં ભવ્ય જીવ વિશેષ હતા, છતાં જેઓએ સમકિત પ્રાપ્ત નહિ કરેલું તેઓએ ભવ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ મોક્ષ પ્રાપ્તિ ન કરી. એટલે કે સમય, સ્વભાવ બેઉ કારણ છતાં નિયત કારણ ન મળ્યું જેથી મોક્ષમાર્ગ હાથ ન લાગે. માટે કાળ, હવભાવ ને નિયત એ ત્રણે કારણની દરેક કામમાં જરૂર છે. જો કે એ ત્રણે કારણ હાજર હોય, છતાં ઉદ્યમ ન કરે તો તે કારણે હાજર છતાં નકામું થઈ પડે છે, જેમકે કઈ વૃક્ષ તે જ રૂતુમાં વાવ્યું ઉખ્યું છે, ડુંડીઓ પણ આવે છે, પરંતુ તેને પૂરતું પાણી ન પવાય, વાડ વગેરે બંદેબસ્ત ન કર્યો Page #170 -------------------------------------------------------------------------- ________________ ખ’ડ ત્રીન્હે. ૧૫૭ હોય તે તે ફળી શકતું નથી; કેમકે ત્રણે કારણ રજુ છતાં ઉદ્યમની ખામી રહી, જેથી એ કારણેામાં ઉદ્યમની મેળવણીની પણ ખાસ જરૂર છે. અને એ ચારે કારણેા હાજર હોય છતાં ખેડૂતના કર્મ સારાં ન હોય; તે! કરેલી બધી મહેનત ધૂળમાં મળી જાય. મતલખ એજ કે દરેક કામમાં આ પાંચે કારણ મળે તે જ કાઇ પણ કાર્ય સિદ્ધ થાય છે. એ પાંચમાંથી એકની ખામી હોય તેા તેથી કાર્યસિદ્ધિ થતી નથી. એ પાંચે કારના મેલાપ કરાવી દેનાર ષ્ટિ હેતુરૂપ માઢુ પુણ્ય જ છે, તે પુણ્ય જ બધાએ સારા સયેાગોના પ્રપચ મેળવી દે છે, એથી સહુ કરતાં પુણ્ય એ જ મોટું છે. એ જ પુણ્યના યોગ વડે શ્રીપાળ કુંવર અને ત્રૈલોકયસુંદરીના સબધ જોડાયે. એવી રીતે શૃંગારસુંદરીની પ્રાપ્તિના પ્રબંધ હવે કવીશ્વર કહે છે. —૧ થી ૩ ઢાળ સાતમી—સાહિબ મોતીડા હમારેાએ દેશી. એક દિન રાજ સભાયે આવ્યા, ચર કહે અચરજ મુઝ મન ભાગ્યો; સાહિબા રંગીલા હમારા, મેહના રંગીલા હમારા. દલપત્તનના છે મહારાન્ત, ધરાપાલ જસ પખ બિહુ તા. સા॰ મા॰ ૧ રાણી ચારાશી તસ ગુણખાણી ગુણમાલા છે પ્રથમ વખાણી; સા પાંચ બેટા ઉપર ગુણપેટી, શૃંગારસુંદરી છે તસ બેટી. પધ્રુવ અધર હિરાત સતકુલ, અંગ ચગ કુચલ બહુ મૂલ; સા જંગમ તે છે મેહનવેલી, ચાલતી ચાલ જિસી ગુજગેલી. સા॰ મા॰ ૨ સા॰ મા॰ ૩ 66 અ:—એક દિવસ રાજસભાની અંદર એક જાસૂસ આવ્યા અને તે શ્રીપાલ કુવર પ્રત્યે કહેવા લાગ્યા હે ર‘ગીલા સાહેબ ! જે આશ્ચય મારા મનને પસંદ પડ્યું છે તે હું કહું છું માટે કૃપા કરી શ્રવણુ કરો. મેહનજી ! દલપત્તન નામનું શહેર છે. ત્યાં ધરાપાલ નામના રાજા કે જે મેસાળ અને આપ એ બેઉ પક્ષપડે મજબુત છે તે રાજ્ય કરે છે. તે રાજાને ગુણની ખાણ જેવી ચારાશી રાણીએ છે, તેમાં ગુણમાળા નામની પટરાણી છે. એ ગુણમાળાને પાંચ કુવરે ઉપર ગુણની પેટીરૂપ એક શૃગારસુંદરી નામની કુંવરી છે. જગતમાં જે માહનવેલી છે તે સ્થાવર, સ્થિર થઈ રહેલી હેાય છે, પણ શૃંગારસુંદરી તે જંગમહાલતી ચાલતી મેહનવેલી રૂપ છે; તેણીને નવપતૃવ સમાન લાલ અને સુકેામલ હાડરૂપ પત્ર છે, ઉજળી દાંતની પંક્તિરૂપ શ્વેતપુષ્પ છે, અને સ્તન યુગલરૂપ રસભરત સુંદર ફળ છે, એથી તેણીનું અંગ સૌદર્યંતાવાળું દેખાય છે, અને જેમ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રીપાળ રાજાને રાસ. મેહનવેલી પવનપ્રસંગથી મંદમંદ હાલે છે, તેમ શૃંગારસુંદરી પણ ધીમી પરંતુ મનહર ઝુલતી હાથણીની ચાલ સમાન ચાલે છે. —૧ થી ૩ પંડિતા વિચક્ષણ પ્રગુણા નામેં, નિપુણ દક્ષા સમ પરિણામેં; સાવ તેહની પાંચ સખી છે પ્યારી, સહુની મતિ જિનધર્મ સારી. સામ૪ તે આગળ કહે કુંવરી સાચું, આપણનું મ હો મન કાચું; સા. સુખ કારણુ જિનમતો જાણુ, વર વરવો બીજો અપ્રમાણુ. સા. ૦ ૫ જાણ અજાણ તણો જે જોગ, કેળ કંથરનો તે સગ; સા. વ્યાધિ મૃત્યુ દારિદ્ર વનવાસ, અધિક કુમિત્ર તણો સહવાસ. સામો૬ હેમમુદ્રાયે અકીક ન છાજે, યો જલધર જે ફોકટ ગાજે; સાવ વર વરવો પરખીને આપ, જિમ ન હોય ક કુડાલાપ. સા. મો. ૭ કહે પંડિતા પરનું ચિત્ત, ભાવ લખીજે સુણિય કવિત્ત, સાર સાથે પાક સુભટ આકારે, જિમ જાણીને શુદ્ધ પ્રકારે. સાથે મો. ૮ કરીય સમસ્યા પદ તુમે દાખ, જે પૂરે તે ચિત્ત માંહિ રાખે; સા. ઈમ નિસુણી કહે કુંઅરી તેહ, વરું સમરયા પૂરે જેહ, સારા મિત્ર ૯ તેહ પ્રસિદ્ધિ સુણીને મલીયા, બહુ પંડિત નર બુદ્ધિ બલીયા: સાવ પણ મતિવેગ તિહાં નહિ ચાલે, વાયુ વેગે નવિ ડુંગર હાલે. સા. મો. ૧૦ પંચ સખીયુત તે નૃપબેટી, ચિત્ત પર કરી સમસ્યા મહેદી; સાવ સુણિય કહે જન કેમ પુરીજે, પર મન દ્રહ કિમ થાહ લહીજે. સા. મો૨ ૧૧ અર્થ –તેને પાંચ સાહેલીઓ છે, તે તેને ઘણી જ હાલી છે. પંડિતા, વિચક્ષણા, પ્રગુણા, નિપુણા અને દક્ષા એ પાંચ નામ પ્રમાણે ગુણ ધરાવનારી, સમાન પરિણામવાળી અને જૈનધર્મમાં સારી રીતે રૂચિવંત મતિવાળી સખી છે. (હમેશાં, સરખી ઉમરઅવસ્થા વિચારણ-ધર્મચિ હોય તે જ દોસ્તી એક સરખી નભે છે.) તે પાંચ સખીજેની પાસે સત્યપણે શૃંગારસુંદરી કહ્યા કરે છે કે –“ સખીયે ! આપણ છએ જણીઓનું મન શ્રીરૈનધર્મ ઉપરથી કઈ વખતે પણ અનિશ્ચયવાળું ન થશે, એ જ આપણી પરમાત્મા પ્રત્યે વિનતિ છે, અને એ માટે જ સાંસારિક સુખને રસીલું રાખવા જૈનધર્મના Page #172 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજે. ૧૫૯ રહસ્યને જાણકાર જે પુરુષ હોય તેને જ વરે. પરંતુ તે સિવાયને અજાણ વર ન વરે; કેમકે એક જાણકાર હોય અને બીજું અજાણ હોય તેવાને મેલાપ થયે તે કેળ ને કેથેરના ઝાડને સંયોગ થવા સરખે દુઃખદાયી મેલાપ થઈ પડે છે, માટે જ અસાધ્ય કે ભયંકર વ્યાધિ તથા મરણ, દારિદ્ય અને વનવાસ એએના દુઃખ કરતાં પણ નઠારા મિત્રોનો સહવાસ બહુ જ દુઃખ દેનારે શાસ્ત્રમાં કહેલ છે; કેમકે વ્યાધિ દારિદ્રય અને વનવાસ એક જ ભવ દુઃખ દે છે, પરંતુ નડારા મિત્રને સહવાસ નઠારી બુદ્ધિ કરનાર હોવાથી જન્મ જન્મ દુઃખ આપનાર નીવડે છે, માટે સેનાની વીંટીમાં હીરા-માણેક જડાય તે જ ગ્ય છે, પણ અકીક જડવો મેગ્ય નથી તેમજ જે પુરુષ ઉપરથી શરદના મેઘની પેઠે ફેકટ ઘટાટોપ દેખાડી ગાજનારો જ હોય એટલે ઉપરથી રૂપાળો હોય છતાં અંદર રહસ્ય વિનાને હોય તે પુરુષ પણ આપણે ન વો. પરંતુ પરીક્ષા કરીને જ વર વર કે જેથી પાછળથી કજોડાને કર્મ કરીને મેલાપ ન થઈ જાય. આવું શૃંગારસુંદરીનું બોલવું સાંભળી પાંચ સખીયે પિકી પહેલી પંડિતા નામની સખી બેલી કે “જે પુરુષ કવિત્ત સાંભળીને હામાના ચિત્તને ભાવ સમજી જાય તે ચતુર પુરુષ ગણાય છે. તેમ ફક્ત એક જ પદ રચી તેમાં પોતપોતાના મનને ભાવ સમાવી સમશ્યા પદ બનાવી સંભળાવતાં બાકીનાં ત્રણ પદ તે જ ભાવ પૂર્ણ તૈયાર કરી આપશે, તે સમજાઈ જ જશે કે તે સમસ્યા પૂરક સ્વધર્મી છે કે વિધર્મી, માટે પોતપોતાની મરજી મુજબ જૈનધર્મના રહસ્યમય દેહરાનું ચોથું ચરણ રહસ્યમય બનાવી આવનાર પુરુષને કહી બતાવે, ને ઉત્તરમાં જે ત્રણ પદ બનાવી તે પૂર્ણ કરે તે ધ્યાનમાં રાખે. એટલે જે આપણા મનની ધારેલી વાતનું રહસ્ય કહી બતાવે છે તે જ આપણે વર થશે.” આવી રીતનું સખીનું વચન સાંભળીને ગારસુંદરી બોલી કે જે મારા મનના વિચાર વાળું સમસ્યાનું પદ સાંભળી બાકીનાં ત્રણ ચરણ અર્થસંગતિવાળાં બનાવી સંભળાવશે તેને હું અવશ્ય વરીશ ( આ પ્રમાણે બીજી સખીઓએ પણ પ્રતિજ્ઞા કરી. ) જ્યારે આ પ્રતિજ્ઞા સંબંધીની વાત જગતની અંદર જાહેરમાં આવી ત્યારે ઘણાક બુદ્ધિવાન પંડિત પુરૂ કે જે પાદપૂર્તિને મર્મ ભાવ ભેદ સમજાવી પૂર્ણ કરી શકે તેવા હતા; તેઓ એકઠા થવા લાગ્યા અને તે તે પદ સાંભળીને ઘણી ઘણુ બુદ્ધિને કેળવવા લાગ્યા તે પણ જેમ પવનને પ્રબળ વેગ છતાં પણ ડુંગર ન ડાલી શકે તેમ બુદ્ધિની ઘણી પ્રબળ સત્તા છતાં કશી પણ ત્યાં મતિ ચાલી શકી જ નહીં. મતલબ કે કુમારિકાઓની વિચારણાને મળતા ભાવવાળાં એક પણ પદ પૂર્ણ કરી શક્યા જ નહીં. આ પ્રમાણે પાંચ સખીઓ સહિત રાજકુમારી મહત્તા ભરી સમસ્યા કરીને વર થવા આવનારના ચિત્તની પરીક્ષા કરે છે; પરંતુ સાંભળનારા પંડિત પુરુષે કહે છે કે-એ સમસ્યા અમે કેવી રીતે પૂરી કરી શકીએ ! ! એ પરાયા મનરૂપી ગહન-ઉંડા કહને તાગ-માપ તે શી રીતે લઈ શકીયે ! ” –૧ થી ૧૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. સુણિય કુમાર ચમકયો આવે, ઘર કહે હો મુઝ હાર પ્રભાવે; સાવ દલપત્તનનગર જિહાં નૃપકન્યા તિહાં પહોતો સખિયુત જિહાં ધન્યા. સામો ૧૨ દેખી કુમર અમરસમ તેહ, ચિત્ત ચમકી કહે જે મુઝ એહ સાથે પૂરે સમસ્યા તો હું ધન્ય, પૂરી પ્રતિજ્ઞા હોય ક્ય પુણ્ય. સામે ૧૩ પૂછે કુંવર સમસ્યા કોણ? કુંવરી સંકેત રાખી કહે ગણસા શીખે કુમર દીયે કર પરે, પુત્તર તેહ રહે ન અધુરે. સાવ મોટે ૧૪ અર્થ–આવું સાંભળીને શ્રીપાળકુંવર ચિત્તમાં ચમત્કાર પામી સભામાંથી ઉઠી ઘેર આવ્યું અને “દલપત્તન નગરમાં જ્યાં રાજકન્યાએ સમસ્યા પૂરવા માટે મંડપ તૈયાર કરેલ છે ત્યાં પળમાં જઈ પહોંચું.” એ મનમાં વિચાર કરી બોલ્યો “મારા હારના મહિમા વડે ચિંતવેલા સ્થળે હાલને હાલ જઈ પહોંચું એવું થાઓ ! ”. એટલું બોલતાં હાર પ્રભાવથી જ્યાં દલપત્તાન શહેરની અંદર પાંચ સખીઓ સહિત ધન્યવાદને યોગ્ય રાજકન્યા છે ત્યાં જઈ પહોંચ્યું. જ્યારે દેદીપ્યમાન દેવ સરખા શ્રીપાલકુંવરને પિતાની સમીપમાં સાક્ષાતપણે જે ત્યારે રાજકન્યા તથા સખીયે ચિત્તમાં ચમત્કાર પામી મન સાથે કહેવા લાગી-“જે આ દિવ્યનર અમારી સમસ્યા પૂર્ણ કરે તો અમારા જીવિત ધન્ય છે. આ નરરત્નથી જે અમારી પ્રતિજ્ઞા પૂરી થાય તે અમે કૃતપુણ્ય થઈશું. પછી શ્રીપાલકુવરે જ પૂછ્યું કે “ તમારી સમશ્યાઓ કેવા પ્રકારની છે તે કહી બતાવે ! ” આવું બોલવું સાંભળી કુંવરીએ કરી રાખેલા સંકેત મૂજબ પ્રથમ ગૌણ જે મુખ્ય સખી પીડિતા સમશ્યા કહે છે, ત્યારે હારના મહિમા વડે મંડપની અંદર પિતાના નજીકના એક જડ પૂતળાના માથા ઉપર હાથ મૂકી શ્રીપાલકુંવરે તેને કહ્યું કે-“ પૂછાતી સમશ્યાભરી પાદપૂતિઓનો તું પોતે જ પૂર્ણ પ્રકારે જવાબ દે કે જેથી કોઈ વાત અધૂરી ન રહી જાય.” એટલે તે પૂતળું પંડિતાની સમશ્યા સંબંધે પાદપૂર્તિ કહે છે. હવે પહેલી સખી પંડિતા બલી– પંડિતવાચ નનછિત જ હો.' મવંચિહુ ” પુત્તલેવાચ દોહા. અરિહંતાઈ નવપય, નિયમન ધરે જુ કઈ; નિચ્છય તસસુર નર સ્તવે, મનવાંછિત ફલ હાઈ. अरिहंताइ नवपय । निय मणु धरइज्जु कोइ ॥ निच्छइ तसु नरसेहरह । मणवंछियफल होइ ॥ ९६२ ॥ Page #174 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. ૧૬૧ અર્થ:–“અરિહંત-સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય-સાધુ-દર્શન–જ્ઞાન–ચારિત્ર ને તપ એ નવે પદને જે કોઈ પણ મનુષ્ય પિતાના મનની અંદર અવશ્ય ધારણ કરે છે તે નરશેખર (મનુષ્યમાં શિરોમણિ) પુરુષનાં મનમાં ધારેલાં કામ ફતેહ થાય-મનવાંછિત સફળ થાય.” આ પ્રમાણે જનધર્મ રહસ્ય પૂરતી સમશ્યા પૂર્ણ થવાથી પંડિતા મૌન રહી. એટલે બીજી સખી વિચક્ષણું બોલી કે– વિચક્ષણોવાચ– “વાર .” [ અવર મ વદુ શાહુ”] પુૉલેવાચ અરિહંત દેવ સુસાધુ ગુરૂ, ધમ્મ જ દયા વિશાલ; જપત મંત્ર નવકાર તમે, અવર મ ઝંખે આલ. ૨ [अरिहंत देवु मुसाहु गुरु । धम्मउ दयाविसालु । મજુત્તમ નવા ઘર | કવર જ ફરવદુ શા છે ક્રૂ ] અર્થ:–“દેવ શ્રી અરિહંત, શુદ્ધ સાધુ, ગુરૂ અને વિશાળ દયાવાળે કેવલી ભાષિત ધર્મ એ ત્રણે તત્ત્વવંત જે નવકાર મંત્ર છે તેમાં સમાવેશ થાય છે તેને જ જપ, અને બીજાં બધાં આળ પંપાળની ઝંખના ન કરો.” આ પ્રમાણે વિચક્ષણાની સમશ્યાનો જવાબ મળતાં તેણીએ પણ મૌન ધર્યું. એટલે ત્રીજી સખી પ્રગુણા બોલી કે – ગુણવાચ- “ર તો પા ” [ ‘ર સહુ વાવાળુ' ] પુત્તલવાચ આરાહિજઈ દેવ ગુરૂ, દેહુ સુપત્તહિં દાણ; તપ સંયમ વિયાર કરિ, કર સફલો અખાણુ. [શારિર પુરિ વહા રેહિ અપત્તિ રાજ | तवसंजम उवयार करि । करि सफल अप्पाणु ॥ १६४ ॥] અર્થ –“દેવ તેમ જ ગુરૂનું આરાધન કરીને, સુપાત્રે દાન દઈને, અને તપ સંયમ તથા પરોપકાર કરીને હે જીવ ! તું તારા આત્માને સફળ કર.” આવી રીતે સાંભળીને તેણીએ પણ ચૂપકી પકડી. એટલે ચોથી સખી નિપુણ બલી કે – નિપૂણવાચ પિત્તો જિલ્લો નિહાર.” | [ “વિત્ત સિહિત નિરિ' ] ૨૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રીપાળ રાજાનો રાસ. પુત્તવાચ રે મન અખા બંચિ કરી, ચિંતાજલ મ પાડ; ફલ તિત્તોહિ જ પામિયે, જિત્તો લિલ્યો નિલાડ. [રિ મન શq3 વરિ ઉર ચિંતાના િમ પર फल तित्तउ परि पानीयइ । जित्तउ लिहिउ निलाडि ॥ ९६५ ॥] અર્થ – “અરે મન ! તું આત્માને ખેંચીને પરાણે ચિંતાની જાળમાં ફસાઈશ નહીં, કેમકે ફળ તો જેટલું નસીબમાં લખ્યું હશે તેટલું જ પ્રાપ્ત થશે.” આ સચ્ચોટ જવાબ મળવાથી ચોથી સખી પણ ચૂપ થઈ ગઈ. એટલે પાંચમી દક્ષા સખી બોલી કે – દક્ષવાચ- તમે તદુબળવણીત.” પુત્તવાચ– અસ્થિ ભવંતર સંચિઓ, પુણુ સમગ્ગલ જાસ; તસુબલ તસુમઈ તસુસિરી, તસુ તિહુઅણુજણ દાસ. [ अत्थि भवंतरसंचिऊ। पुण्णु समग्गल जासु । तसुबल तसुमइ तसुसिरि । तसु तिहुअणजण दास ॥ ९६६ ॥] અર્થ:–“જે મનુએ પાછલા ભવેની અંદર સમસ્ત પુણ્યનો સંચય કરેલ છે તે મનુષ્યને બળ, બુદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને સ્વર્ગ, મૃત્યુ, પાતાળ એ ત્રણે લોકના વાસિઓ તેના દાસ થઈને રહે છે. આવો જવાબ મળતાં દક્ષા સખીયે પણ મૌન ધારણ કર્યું. એટલે મુખ્ય શંગારસુંદરી બોલી કે – ગંગાસંદર્યવાચ- “રવિ પટાં ઉત્ત. * પુત્તલવાચ જીવંતા જગ જસ નહીં, જસ વિણ કોઈ જીવંત; જે જસ લેઈ આથમ્યા, રવિ પહેલાં ઉગંત. અર્થ –જીવતાં છતાં પણ જેનો જગતની અંદર યશ નથી; તે તેવા જ યશ વિના શા માટે જીવે છે ? (કેમકે યશ વગર જીવવું વૃથા છે.) પરંતુ જે યશ મેળવીને આ જગતમાંથી અસ્ત પામ્યાં છે તે છે સૂર્યના ઉચ્ચાં પહેલાં ઉદય પામે છે, મતલબ કે સૂર્યોદય પહેલાં તેઓના નામનું મરણ થાય છે, ” Page #176 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. દાલ પૂત્રની—પહેલાંની દેશી પ્રમાણે. સા મા૦ ૧૫ પૂરે કુમર સમસ્યા સારી, આનંદિત હુઈ નૃપતિ કુમારી; સા॰ વરે કુમાર તે ત્રિભુવન સાર, ગુણનિધાન જીવન આધાર. વૃત્તલ મુખ સમશ્યા પુરાવી, રાજા પ્રમુખ જન સર્વિ હૂએ ભાવિ; સા એ અચરજ તેા કહિયે ન દીઠું, જિમ જોઈ યે તિમ લાગે મીઠું, સા॰ મે ૧૬ રાજા નિજ પુત્રી પરણાવે, પંચ સખી સદ્યુત મન ભાવે; પાણિગ્રહણ સમલે કીધા, દાન અતુલ મનવાંછિત દીધા; સાતમી ઢાલ એ ત્રીજે ખ ડે, પુરણ હુઈ ગુણુ રાગ અખડે; સા સિહઁચક્રના ગુણ ગાઇ જે, વિનય સુજસ સુખ તેા પાઈ જે. સા॰ મે ૧૮ દોહા છંદ અગભટ્ટ ઈણે અવસરે, દેખી કુમર ચિત્ર; કહે સુણા એક માહરૂ, વચન વિચાર પવિત્ર. કાલ્રાગપુરના રાજિયા, અ છે પુરદર નામ; વિજયા રાણી તેહની, લવણમ લીલા ધામ. અઃ:--આ પ્રમાણે શ્રીપાલકુવરે તમામ સખીઓની સારી રીતે સમસ્યા પૂર્ણ કરી જેથી રાજકુમારી પરમ આનંદિત થઈ અને સ્વર્ગ, મૃત્યુ, પાતાળ એ ત્રણે ભુવનમાં સાર ગુણના ભંડાર તથા જીવનના આધારરૂપ શ્રીપાલકુંવરને પરણી. ઉપર મુજબ પૂતળામાં જીવ નહીં છતાં તેના મેઢેથી સમસ્યા પૂર્ણ કરાવી તે જોઈ ને રાજા વગેરે તમામ મનુષ્યો આશ્ચય પામી કહેવા લાગ્યા કે, “ અહા ! આવું આશ્ચર્ય તા કચાંય કોઈ વખતે પણ દીઠું ન હતું, તેમ આ પ્રસગે તેા એવા છે કે જેમ જેમ વધારે જોઈયે તેમ તેમ વધારે વધારે રિસક લાગે છે. ’ ઈત્યાદિક ચમત્કાર પામીને પછી રાજાએ મનની ઉલટ સાથે પોતાની પુત્રી શૃંગારસુંદરીને પાંચ સાહેલીએ સહિત શ્રીપાળકુવરને ધામધૂમ સાથે પરણાવી, તથા પાણીગ્રહણના ઘણા સારે! મહેાત્સવ કરી જે જેની ઈચ્છા પ્રમાણે માગણી કરી તે પ્રમાણે તે તે અજિનાને પુષ્કળ દાન આપ્યું. કર્તા મહારાજ કહે છે કે આ ત્રીજા ખંડની સાતમી ઢાલ અખંડિત ગુણ અને રાગ વડે કરીને પૂર્ણ થઈ તે એ જ બોધ આપે છે કે જો સિદ્ધચક્રજીના ગુણ ગાયા કરીયે તા, વિનય, સુયશ અને ઉત્તમ સુખ પ્રાપ્ત કરિયે. -~-૧૫ થી ૧૮ ૧૩ સા સા॰ મા૦ ૧૭ ૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. સાત પુત્ર ઉપર સુતા, જયસુદરી છે તાસ; રંભા લઘુ ઉંચી ગઈ, બેડી ન આવે જાસ. લવંમ રૂપ અલકરી, તે દેખી કહે ભુખ; એ સરીખા વર કુણુ હશે ? પાઠક કહેા સ્વરૂપ. ૪ અઃએ અવસરને વિષે અગભટ્ટ નામને વિદેશી બ્રાહ્મણ શ્રીપાળકુંવરનુ ચરિત્ર નિહાળીને આશ્ચર્યચકિત થઇ શ્રીપાલકુવર પ્રત્યે કહેવા લાગ્યા—“ મહારાજ ! મારૂં પણ એક સારા વિચારવાળું વચન શ્રવણ કરે. એક કેલ્રાગપુર નામના શહેરને પુરદર નામના રાજા છે. તેને વિજયા નામની પટરાણી કે જે વિશેષ ચાતુ તાની લીલાના દર રૂપ છે. તેણીને સાત પુત્રોની ઉપર એક જયસુંદરી નામની પુત્રી થઈ છે કે જેણીનું રૂપ દેખી સ્વĆની અપ્સરા રંભા-ઉશી—તિલેાત્તમા વગેરે તેણીના રૂપ પાસે પોતે તુચ્છ રૂપવાળી જણાતાં તે બિચારીએ મૃત્યુલોક ત્યજી ઉંચે સ્વર્ગમાં જઈ વસી; તે પણ તેણીની ખરાખર રૂપવંત થઈ નિહ, માટે કહું છું કે આ સમયમાં એ જયસુંદરીના ગુણ અને લાવણ્યતાની અંદર ખરાબરી હરીફાઈ કરે તેવી સંસારમાં કોઈ બીજી સ્ત્રી છે જ નહિ. એવી લાવણ્યતાવંત રૂપ વડે અલંકૃત હાવાથી તેણીના પિતાએ પાઠક જોશીને પૂછ્યું કેઃ ૮ પાઠકજી ! જયસુંદરીને લાયક કેાણ વર પ્રાપ્ત થશે ? તેનું સ્વરૂપ કહેા.’ ~૧ થી ૪ સા કહે એણે ભણતાં કલા, રાધાવેધ સ્વરૂપ; પૂછ્યું તે મેં વરવ્યું, સાધનને અનુરૂપ. આઠ ચક્રથભ ઉપરે, ફરે દક્ષિણ ને વામ; અવર વિવરે। પરિ પુતલી, કાઠની રાધા નામ. તેલ કઢા પ્રતિબિંબ જોઇ, મૂકે અધેામુખ બાણુ; વેધે રાધા વામ અષ્ઠિ, રાધાવેધ સુજાણુ. ધનુર્વેદની એ કલા, ચાર વેદથી ઉદ્ભ; ઉત્તમ નર સાધી શકે, નિવે જાણે કેાઈ મુ. તે સુણી તુજ પુત્રી નૃપતિ, કરે પ્રતિજ્ઞા એમ; વરશુ રાધાવેધ કરી, બીજે વરવા નેમ. મહેાટા મંડપ માંડીયે, રાધાવેધનેા સંચ; કરીયે જિમ વર પામીયે, પાઠક કહે પ્રપંચ ૧૬૪ ૩ ૫ ૬ ७ ८ ૧૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. ૧૩ મંડપ ગૃપ મંડાવી, રાધાવેધ વિચાર; પણ નવિ કે સાધી શકે, પણ સાધશ કુમાર ઈમ નિસુણી તે ભટ્ટને, કુંડલ દેઈ કુમાર; યણી નિજ વાસે વસી, ચાલ્યો પ્રાત: ઉદાર. પહોતો તે છેલ્લાગપુર, કુમર દષ્ટિ સબ સાખી; સા રાધાવેધ તિહાં, હાર મહિમ ગુણ દાખી. જયસુંદરીયે તે વર્યો, કરે ભૂપ વિવાહ; તાસ દત્ત આવાસમાં, રહે સુજશ ઉછાહ. ૧૪ અર્થ - રાજાના પ્રશ્ન સંબંધી ઉત્તરમાં પાઠકે કહ્યું કે “હે રાજન ! જયસુંદરી જે વેળા મારી પાસે વિદ્યાભ્યાસ કરતી હતી તે વખતે રાધાવેધ સાધવાની કળા સંબંધી સ્વરૂપ મને (કુંવરીએ) પૂછ્યું હતું, જેથી મેં તે કળ સાધવા માટે યોગ્ય રીતે વર્ણન કરી બતાવ્યું હતું એટલે કે-એક થાંભલાની ઉપર આઠ ચક ગોઠવવા તે પૈકીનાં ચાર ચક જમણી બાજુએ સવળાં ફરે અને ચાર ડાબી બાજુએ અવળાં ફરે તે આઠે ચકના આરાના છિદ્રની ઉપર રાધા નામની લાકડાની બનાવેલી પૂતળી બેસાડવી અને તે સ્તંભની નીચે એક તેલની કઢાઈ ભરી રાખવી. તે કઢાઈમાં ઉપરની રાધા નામની પૂતળીનું પ્રતિબિંબ લક્ષમાં લઈ જોઈને અમુખ એટલે પોતાનું મુખ નીચું રાખી ને ઉંચે બાણ નાખે તે એવી યુક્તિાથી નાખે કે ઉપર રહેલી પૂતળીની ડાબી બાજુની આંખને વિધી નાખે, તે સુજાણ પુરુષ રાધાવેધ સાધનાર કહેવાય અને એ કળા ધનુર્વેદ કે જે ચાર વેદના અંતગત છે છતાં ઉંચા પ્રકારની કળા છે તેને ઉત્તમ પુરુષ હોય તે જ સાધી શકે છે; નહીં કે મૂઢ પુરુષ સાધી શકે ! આ પ્રમાણે મારા મુખેથી રાધાવેધ સંબંધી બીન જાણી હે રાજન ! આપની પુત્રી જયમુંદરીએ પ્રતિજ્ઞા કરી છે કે જે રાધાવેધ સાધશે તે જ નરને હું વરીશ પણ બીજાને કદી વરીશ નહિ; માટે મોટો મંડપ તૈયાર કરી રાધાવેધની રચના સંબંધી ગોઠવણ કરે કે જેથી જયસુંદરીના લાયક વર પ્રાપ્ત થાય. આ પ્રમાણે પાઠકે રાધાવેધ પ્રબંધ કર્યો. જેથી રાજાએ તે જ મુજબ રાધાવેધની રચના કરી છે. પરંતુ હજુ સુધી કોઈ પુરુષ તે રાધાવેધની કળામાં ફતેહ મેળવી આ કુંવરીની પ્રતિજ્ઞા પૂર્ણ કરી શકય નથી, પણ હું આ અનુભવ ઉપરથી માનું છું કે તે કળા આપ અવશ્ય સાધી કુંવરીની પ્રતિજ્ઞા પૂર્ણ કરી શકશે !” આ પ્રમાણે કુંવરે અંગભટ્ટનું મંગળ વરદાયી વચન સાંભળી તેની વધામણીમાં તેને Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રીપાળ રાજાના રાસ. કાનના કુંડળ આપી ખુશી કર્યો અને તે રાત્રીએ પોતાના નિવાસ સ્થળમાં જ નિવાસ કરી પ્રાતઃકાળે હારના પ્રભાવથી ઉદાર કુમાર કાલાગપુરે જઈ પહોંચ્યા તથા તેણે સની નજર રૂબરૂ હારના મહિમા વડે પેાતાના ગુણે! પ્રકટ કરી સની સાખે રાધાવેધ સાધી બતાવ્યો. એથી પ્રતિજ્ઞા પૂર્ણ થવાને લીધે જયસુંદરીએ મન સાથે ઇચ્છિત વરને વરી લીધા. એટલે રાાએ શ્રીપાળકુવર સાથે મહેાત્સવ પૂર્વક જયસુંદરીને! વિવાહ કર્યાં અને પતિને રહેવા આવાસ ( મહેલ ) આપ્યા. તેમાં વસી સુયશ તથા ઉત્સાહપૂર્વક દિવસ વ્યતીત કરવા લાગ્યા. -પ થી ૧૪ ઢાળ આઠમી—બન્યા રે કુંવરો સેહરાએ દેશી. હવે માઉલ નૃપ પેખીયા, આવ્યા નર આણા કાજ રે; વિનીત. લીલાવત કુઅર ભલા. કુવરે પણ નિજ સુંદરી, તેડાવી અધિકે હેજ રે વિનીત. સૈન્ય મલ્યુ તિહાં સામટું, હય ગય રથ ભંડ ચતુરંગ રે; વિ તિણે સંયુત કુઅર તે આવીયા, ઠાણાભિધપુર અતિ ચગ રે. વિલી ૨ આણંદયા માઉલ નરપતિ, તસ સિરિ વલી સુંદરી દેખી રે; વિ થાપે રાજ્ય શ્રીપાલને, કરે વિધિ અભિષેક વિશેષ રે. સિહાસન બેઠે સાહિયે, વર હાર કિરીટ વિશાલ રે; વર ચામર છત્ર શીરે ધર્યા, મુખજ અનુસરત મરાલ રે. સાલે સામ તે પ્રણમિયે, હય ગય મણિ માતીય ભેટ રે; ચતુર ંગી સેનાએ પરવો, ચાલે જનની નમવા નેટ રે. ગામ ઠામે આવતડા, પ્રણમતા ભૂપ સુવિત્ત રે; ભેટીજતા બહુ ભેટણે, સેાપારય નગરે મહત્ત રે. વિલી ૩ વિ વિલી ૪ વિ વિલી ૫ વિ વિલી ૬ અર્થ:—હવે ડાણાપુરથી સામાજી રાજાએ શ્રીપાળકુંવરને નજીકના શહેરમાં આવી વસેલા જાણી ઠાણાપુરમાં એલાવી લાવવા માટે વિનયવત પુરુષોને મે!કલ્યા. જેથી તે વિનયવ‘ત રાજપુરુષ મંડળ સુપાળ રાજાના હુકમથી કાલ્લાગપુર શહેરે આવી પહોંચ્યું. અને લીલાવત કુવરની તે મ`ડળે ભેટ લીધી તથા કુશળ સમાચાર કહી આવવાનુ કારણ જણાવ્યું. જેથી કુંવર પણ સ્નેહપૂર્ણાંક પોતાની વિવાહિત સ્ત્રીઓને જૂદા જૂદા શહેરથી માણસે મેકલીને લી॰ ૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. ૧૬૭ તાકીદે તેડાવી લીધી. તે સ્ત્રીએ પણ પતિના ચરણકમળેામાં નમન કરવા હાજર રહી. તે પછી તમામ સ્થળેથી આવેલુ લશ્કર એકઠું થતાં ઘેાડા, હાથી, રથ અને પાળા એ ચતુરગી સેના સહિત શ્રીપાળકુવર ત્યાંથી રવાના થઈ ઠાણાપુર શહેરે આવી પહાંચ્યા. અને તેની સંપત્તિ તથા ઉત્તમ સુંદરીએ વગેરેને જોઈ ને સામાજી સસરો બહુ જ આનંદ પામ્યા. તેમ જ ભાણેજ જમાઈને વિશેષ પુણ્યવત પરાક્રમશાળી જાણીને તેણે વિધિપૂર્વક રાજ્યાભિષેક કરીને પેાતાની રાજ્યગાદીએ બેસાર્યાં. હવે શ્રીપાળ રાજા થયા જેથી માથા પર રાજમુકુટ, હાર વગેરે રાજઆભુષણો વડે ઘણા જ શોભાવત થઈ રાજ્યસિંહાસન પર બેઠા. જેથી મહાશે!ભાયમાન દેખાવા લાગ્યા. ઉત્તમ ચામરે માથા પર વીંઝતા હતા; તેમજ છત્રો શિર પર ધર્યા હતાં; તે પૈકી અન્ને બાજુએ બેઉ શ્વેત ચામરો વીંઝતા હતા તે જાણે શ્રીપાળ મહારાજાના મુખકમળના આશ્રય કરી એ શ્વેત હંસ રહ્યા ન હેાય ? તેવા ખ્યાલ કરાવતાં હતાં. તેમજ શ્રીપાળ મહારાજાથી ઉતરતા દરજ્જાના સાળ સામંત રાજાએ કે જે શ્રીપાળ મહારાજાની હન્નુરમાં રહ્યા હતા, તેઓના હાથથી, હાથી, ઘોડા, મણિ, મેતિયાની ભેટ સ્વીકારી શ્રીપાળ મહારાજા મામાજી સસરાની સ'મતિ લઈ ચતુરગી સેના સહિત ઠાણાપુરથી પ્રયાણ કરી પેાતાની પૂજ્ય માતુશ્રીના ચરણકમળમાં નમન કરવાને માટે માળવા ભણી ચાલ્યા. રસ્તામાં આવતાં હાના મોટા રજવાડાઓની પુષ્કળ ભેટની વસ્તુઓ અંગીકાર કરતા અને પવિત્ર રજવાડાઓની સેવા સ્વીકારતા સેપારક નગરે જઇ પહેાંચ્યા. --૧ થી ૬ વિ॰ લી॰ ૮ વિ- લી- ૯ તે પરિસર સૈન્યે પરિવર્યા, આવાસે તે શ્રીપાલ રે; વિશ્ કહે ભગત શિત નવ દાખવે, શું સેપારક નરપાલ રે. કહે પરધાન નિવ એહના, અપરાધ અછે ગુણવંત રે; વિરુ નામે મહુસેન છે એ ભલા, તારા રાણી મન કત રે. પુત્રી તસ કુખે ઉપની, છે તિલકસુદરી નામ રે; વિટ તે તા ત્રિભુવન તિલક સમી બની, હરે તિલેાત્તમાનુ ધામ રે. તે તેા સૃષ્ટિ છે ચતુર મદનતણી, અંગે જીત્યાં સવિ ઉપમાન રે; વિ શ્રુતિજડ જે બ્રહ્મા તેહની, રચના છે સકલ સમાન રે. દિહ પીઠે દસા સા સુતા, કીધા બહુવિધ ઉપચાર રે; વિશ્વ મણિ મંત્ર એષધ બહુ આણીયાં, પણ ન થયા ગુણ તે લગાર રે.વિ॰ લી૰૧૧ તે માટે દુ:ખે પીડીયા, મહસેન નૃપતિ તરસ તાત રે, વિ॰ નિવ આવ્યો ઇહાં એ કારણે, મત ગણો ખીો ધાત રે. વિ॰ લી॰ ૧૦ વિલી ૧૨ વિ॰ લી॰ ૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. ' અર્થ-લશ્કરના પરિવાર સહિત સોપારક નગરના સમીપમાં તંબુ ખડા કરાવીને ત્યાં વિશ્રામ લીધો. ત્યારપછી શ્રીપાલ મહારાજા પ્રધાન પ્રત્યે કહેવા લાગ્યાઃ “કેમ આ સોપારકપુરનો રાજા કશી ભક્તિ બતાવીને ભેટ લઈ નમન કરવા આવતો નથી ? તેનું શું કારણ?” પ્રધાને અરજ કરી—“ ગુણવંત મહારાજા એ રાજાનો કશે પણ અપરાધ નથી. પરંતુ જે કારણને લીધે આપની સેવા બજાવી શકે નથી તે કારણ એ છે કે એ મહસેન ભલે રાજા છે, તેને તારા નામની રાણી છે, તેણીની કુખથી તિલકસુંદરી નામની એક પુત્રી પિદા થએલી છે કે જે ત્રણે ભુવનની અંદર તિલક જેવી ભાવંત બનેલ અને તે સ્વર્ગમાં વસનારી તિલોત્તમા અસરા વગેરેનું પણ તેજ હરે તેવી મહા સ્વરૂપવંત છે. રાજેન્દ્ર ! વિશેષ શું કહું, પણ પ્રમાણથી સિદ્ધ થાય છે કે એ તિલકસુંદરી તો અત્યંત ચતુર એવા કામદેવની સૃષ્ટિ છે, એટલે કામદેવની ઘડેલી છે. વેદ યુતિઓ ભણી ભણીને વેદિયા ઢેર જેવા થઈ ગયેલ હૃદયવાળા બ્રહ્માની રચાયેલી સૃષ્ટિની પિદાશવાળી સ્ત્રીઓ ઉપમા ઉપમાને કરીને સહિત છે એટલે કે એક જેવી બીજી જેડ મળી આવે તેવી છે, અને કલંકિત ઉપમાવાળીઓ છે; એટલે કે ચંદ્ર જેવા હોવાળી કમલપત્ર સરખી આંખોવાળી ગજ કુંભસ્થળ સરખાં સ્તનમંડળવાળી વગેરે દેવંત વસ્તુઓની ઉપમાવાળીઓ છે. મતલબ કે ચંદ્ર ક્ષીણ રોગવાળ કલંકિત છે, કમળપત્ર હીમથી બળનાર છે અને હાથીનાં કુંભસ્થળ અંકુશના પ્રહારવંત છે જેથી નિષ્કલંક નથી. પરંતુ તિલકસુંદરી નિષ્કલંક અને તેની બરોબરી કરે તેવી કોઈ ઉપમા આપી શકાય તેવી ડ નથી. જેથી નિપુણ કામદેવની રચેલી રષ્ટિ પિકીની છે. જે જડ બ્રહ્મા બધિર હૃદયનો છે તે કામદેવ નથી. કામદેવ તો સર્વથી સૂકમ પરમાણુવંત હોવાથી હાનકડાં–નાજુક મનમાં પિસી જઈને દરેક દેનાં ચિત્તને પણ હરણ કરી લે તે અચિંત્ય શક્તિમાન રેમમમાં પ્રસરનાર છે; જેથી તે ચતુર મદનની સૃષ્ટિ પિકી તિલકસુંદરી હોવાથી તેણીએ બ્રહ્માની રચેલી સૃષ્ટિના અંગેઅંગની દષવંત ઉપમાઓને જીતી લીધેલ છે એના લીધે તે ઉપમા રહિત-નિરૂપમ રૂપવંત છે. તે તિલકસુંદરીને દીર્ઘપૃણ જાતને ઝેરી સાપ કર્યો છે અને તે ઝેર ઉતારવા ઘણા ઘણા ઉપાય કર્યા તથા મણિ, મંત્ર, ઔષધ વગેરે પણ બહુ બહુ ઉપચાર કરવામાં આવ્યા, તો પણ તે એકેથી જરા પણ ગુણ માલમ પડશે નહીં. એથી દુઃખને લીધે પીડા તેણીના પિતા મહસેન આપની સેવા કરવા હાજર થઈ શક્યો નથી, પણ બીજું કશું ઘાતરૂપ કારણ અપ ગણશે જ નહીં. –૭ થી ૧૨ રાજા કહે કિહાં છે દાખવો, તો કીજે તસ ઉપગાર રે; વિ. એમ કહી તુરગારૂઢ તિણે, દીઠા જતા બહુ નરનાર રે. વિ૦ લી. ૧૩ સમશાને લેઈ જાતી જાણી, તિહાં પહોતો તે નરનાહ રે; વિ કહે દાખ મુખ હું સઝ કરૂં, મૂર્શિતને મ દીયે દાહ રે. વિ૦ લી. ૧૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજો. વિ મહિયત મૂકી તે થાનકે, કરી હાર નવણુ અભિષેક રે; વિ સજ કરી સર્વ લાકના ચિતશું, થઈ બેઠી ધરીય વિવેક રે. મહસેન મુદિત કહે રાજિયા વત્સ તુજને એ શુ હાત રે; જે નાવત એ વડભાગીયા, ન કરત ઉપગાર ઉદ્યોત રે. તુઝ પ્રાણ દીયા છે એહને, તું પ્રાણ અધિક છે મુઝ રે; એહને તુ દેવી સુઝ ઘટે, એ જાણુ હૃદયનું ગુઝ રે. સ્નિગ્ધ મુગ્ધ દગ દેખતાં, ઈમ કહેતાં તે શ્રીપાલ રે; મન ચિતે મહારા પ્રેમની, ગતિ એહુ શુ છે અસરાલ રે. વિ॰ વિ ૧૬૯ વિ॰ લી॰ ૧૫ વિ॰ લી॰ ૧૬ વિ॰ લી॰ ૧૮ અઃ—એવું પ્રધાનનું એાલવું શ્રીપાલ મહારાજાએ સાંભળી કહ્યું કે- તે મૂર્છિત કુંવરી કાં છે ? મને તુરત બતાવે, હું તેણી ઉપર ઉપકાર કરૂ. ' એટલું બેલી તુરત મહારાજા ઘેાડા પર સવાર થયા એટલામાં તે ઘણાં સ્ત્રી પુરુષાને શોકમય જતા દીઠાં. મૂર્છિત કુંવરીને અગ્નિસંસ્કાર કરવા સ્મશાને લઈ જતી જાણી તાકીદ્રથી ઘેાડા તે તરફ દોડાવી મહારાજા સ્મશાન સ્થળ નજીક જઈ પહેાંચ્યા અને ત્યાં જઇ કહેવા લાગ્યા “ મને કુંવરી બતાવા હું એણીને સાજી કરૂ છું. તમે મૂર્છા પામેલીને દાહ દેશે નહિ. ” આ પ્રમાણે શ્રીપાળકુવરનુ ભાષણ સાંભળી તેઆએ મયતને તે જ ઠેકાણે ભોંય પર મૂકી એટલે શ્રીપાળ મહારાજાએ પવિત્ર પાણી મંગાવી હારના ન્હવણુને અભિષેક કરી તે કુંવરીને સજ્જ-સાજી કરી અને આળસ મરડીને વિવેક સહિત તેણી એડી થઇ. એ જોઈ નગરવાસી જનાના ચિત્ત આનંદમય થયા. એ જોઈ તેણીના પિતા મહસેન ઘણા જ પ્રસન્ન ચિત્તવંત થયા અને પુત્રી પ્રત્યે કહેવા લાગ્યા− હું વત્સ ! જે આ મેટા ભાગ્યના ધણી અહીં ન પધારત ને ઉપકાર ન કરત તે તારા શરીરની શી દશા થાત ? તારી જીંદગી હતી ન હતી થઈ જાત ! માટે તને પ્રાણદાન એમણે આપેલું છે, જેથી તું મને પ્રાણથી પણ વિશેષ વ્હાલી છે; તે પણ તને આ ઉપકારી પ્રાણદાતાના હાથમાં જ સોંપવી ઘટે છે; એ મારા હૃદયને ગુપ્ત વિચાર છે તે તુ ધ્યાનમાં લે, માટે તારે આ વીર નરને જ વરવા પડશે; કેમકે ભયથી બચાવે તે જ ભ` ગણાય છે. ” આ પ્રમાણે કહેવાથી ભદ્રિક ભાવવાળી, સ્નેહવાળી, રાગવત દૃષ્ટિએ કરી શ્રીપાળકુવરને જોઇ ચિતવવા લાગી કે “ મારી પ્રેમની ગતિ આ પુરુષની સાથે અકળ ન કળી શકાય એવી, ન કહી મતાવાય એવી અને અજબ રંગવાળી છે. અહિં મુગ્ધપદે કરી વર્ક કટાક્ષથી સહિતપણાને અનુદય સૂચવ્યો, એટલે કામક્રીડા પ્રમુખમાં વિશ્વ છે, એટલે વિષય રસમાં હજી આસક્ત થઇ નથી. હમણાં નવયૌવનના ઉદ્ભગમ છે અને ખાલ્યા 07 ૨૩ વિલી ૧૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રીપાળ રાજાને રાસ. વસ્થા વિરમી દૌવનવસ્થા પ્રાપ્તિને અવસર છે. એ શું હશે ? ખચિત પૂર્વ રાગની જ પ્રબળતા હોવી જોઈએ, નહિં તે મારા મનની ગતિ આવી થાય જ નહીં.” –૧૩ થી ૧૮ જે પ્રાણ કહું તો તેહથી, અધિક કિમ લખીયે પ્રેમ રે; વિ. કહું ભિન્ન તો અનુભવ કિમ મિલે, અવિરૂદ્ધ ઉભય ગતિ કેમ રે. વિ૦ લી. ૧૯ ઈમ નેહલ સા નિજ અંગજા, શ્રીપાલ કરે દિયે ભૂપ રે; વિટ પરણી સા આઠે તસ મલી, દયિતા અતિ અદ્ભુત રૂપ રે. વિ૦ લી. ૨૦ અડ દિ િસહિત પણ વિરતીને, જિમ વછે સમકિતવંત રે; વિક અડ પ્રવચન માત સહિત મુનિ, સમતાને જિમ ગુણવંત રે. વિ૦ લી. ૨૧ અડ બુદ્ધિ સહિત પણ સિદ્ધિને, અડ સિદ્ધિ સહિત પણ મુક્તિ રે; વિ. પ્રિયા આઠ સહિત પણ પ્રથમને, નિત ધ્યાવે તે ઈણે યુકિત રે. વિ૦ લી. ૨૨ ઉત્કંઠિન ચિત્ત તેહ શું, વળી જનનીને નમવા હેજ રે; વિ૦ શ્રીપાલ પ્રયાણ પૂરિયો, દેવરાવે ઢકકા તેજ રે. વિ૦ લી. ૨૩ અર્થ –જે હું આ પુરુષને મારા પ્રાણુ કહુ, તે તે પણ બોલવું લાયક જણાતું નથી; કેમકે પ્રાણથી પણ વિશેષ છે. આમના ઉપર ઉત્પન્ન થાય છે. જેથી પ્રાણ કહેતાં ન્યૂનતાભાવ જણાય. પ્રાણ હોય તો જ પ્રેમ થાય છે, પ્રાણ વગર પ્રેમ થતો જ નથી એ જોતાં પ્રાણથી મ અધિક ન ગણાય ત્યારે પ્રેમ અને પ્રાણુ અને બરાબર ગણાય અને દુનિથામાં તે પ્રાણથી પ્રેમ વિશેષ બહાલે ગણેલ છે; કેમકે ઘણા લોકો અને જાળવવા માટે પ્રાણની આહુતી આપી દે છે; પરંતુ સજજન તો પ્રાણને માટે પ્રેમની આહુતી આપતા નથી. આમ જોતાં પ્રાણને પ્રેમરૂપ કહેતાં પણ બનતું નથી. અને જ્યારે પ્રાણ અને પ્રેમ અધિકતામાં જૂનાધિક હોય તો તે બન્ને જુદા જ ગણાય છે. એથી જે પ્રેમ ને પ્રાણ બેને જૂદા કહુ તે અનુસવ શી રીતે મળે ? કેમકે પ્રાણ વગર પ્રેમને જાણનાર કોણ હોય ? પ્રેમની ઓળખાણ પ્રાણને જ છે. જે વસ્તુ જેનાથી જુદી ન હોય તે જ તે વસ્તુનો અનુભવ થાય છે. અહી વસ્તુનો અનુભવ થાય જ નહીં; જે ભિન્ન વસ્તુને અનુભવ થયે માની લેવાય તે અતિ પ્રસંગ થાય, અને પ્રેમને અનુભવ તો મને થાય છે. આમ એક બીજા સાથે વિરોધી સ્વભાવ વરૂપ છે તો એ પ્રેમપદાર્થની અંદર આકરા સમાવેશપણે અવિરોધ ભાવથી શી રીતે રહેલ છે. એ જ માટે સમજું છું કે મારા પ્રેમની અલૌકિક ગતિ છે.” આ પ્રકારે નેહવતી કુંવરી ચિંતવન અને હસિંધુમાં નિમજજન કરતી હતી. એ ઈ મહસેન સજાએ પિતાની પુત્રીનો શ્રીપાલ મહારાજા સાથે હસ્તમેળાપ Page #184 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીને. ૧૭૧ કરાવ્યું. આ પ્રમાણે આઠ વિવાહિતા સ્ત્રીઓ એટલે કે મદનસેના, મદનમંજૂષા, મદનમંજરી, ગુણસુંદરી, સુંદરી, શૃંગારસુંદરી અને તિલકસુંદરી એ આઠે રાજકન્યાઓના નામ જાણવા, તથા ગારસુંદરીની પંડિતા પ્રમુખ પાંચ સખીઓનું પણ પાણિગ્રહણ કરેલ છે, છતાં તેને પારસુંદરીની અંતરગત ગણેલ હોવાથી અહીં આઠ જણાવેલ છે. અત્યંત અદ્ભુત સ્વરૂપવંતી એકઠી મળી; છતાં પણ જેમ મિત્રા તારા, બલા, દીસા, રિથરા, કાંતા, પ્રભા અને પરા એ આઠ દષ્ટિ સહિત છતાં સમકિતી જીવ નવમી સર્વ સંવરરૂપ વિરતીને વાંછે છે, તેમ તથા પાંચ સમિતિ, ત્રણ ગુમિ એ આઠ પ્રવચન માતા યુક્ત ગુણવંત મુનિવર હોવા છતાં જેમ નવમી સમતાને ચાહે તેમ, તથા સુષા, વણ, પ્રહણ, ધારણા, ઉહ, અપહ, અર્થવિજ્ઞાન અને તત્વજ્ઞાન એ આઠ બુદ્ધિ સહિત ગીશ્વર જે નવી સિદ્ધિને ચાહે છે તેમ, તથા અણિમા મહિમા, ગરિમા, લધિમા, વશિતા, ઇશિતા, પ્રાકામ્ય અને કામાવસયિત્વા એ આડ રિદ્ધિ યુક્ત ગી જેમ નવમી મુતિ-મોક્ષને ચાહે છે, તેમ શ્રીપાલ મહારાજા આઠ રાણીઓ હાજર છતાં નવમી મયણાસુંદી કે જેના સંગ પ્રભાવથી સર્વ સુખ સાનિધ્ય થયાં તેણીને મળવા નિત્ય ધ્યાન કરે છે તેમજ વળી પોતાની માતાને નમવા મળવાને પણ આતુર થએલ છે. તે કારણને લીધે શ્રીપાળ મહારાજાએ ત્યાંથી કુચ કરવા સંબંધી તેજદાર નગારે કંકા દેવરાવ્યા. –૧૩ થી ૨૩ હય ગય રહ ભડ મણિ કેચણે, વળી સત્ય વસ્થ બહુ મૂલ રે, વિક પગ પગ ભેટી જે નૃપ વરે, તેનું ચક્રવત્તિ સમ સૂલ રે. વિ૦ લી. ૨૪ તસ સૈન્ય ભરે ભારિત મહી, અહિપતિફણ મણિગાણ પ્રાત રે; વિ૦ તેણે ગિરિ પણ જાણું નવિ ગિરિયા, તેણે શશિ સૂર નયણવિધિ જેરે. વિલી ૨૫ મરહઠ સોરઠ મેવાડના, વળી લાટ ભેટના ભૂપ રે; વિવા તે આ સઘળા સાધતો, માલવ દેશે રવિ રૂપરે. વિ. લી. ૨૬ આગમન સુણી પરચક્રનું, ચર મુખથી માધવરાય રે; વિવા ભયભીત તે ગઢને જ કરે, તેહનું નવિ તેજ ખમાય રે. વિ૦ લી. ૨૭ કપડ ખડ તૃણુ કણ ઘણું, સંગ્રહે તે ઈંધણ નીર રે; વિ૦ સન્નબ્ધ હોય તે સુભટ વડા, કાયર કંપે નહીં ધીર રે. વિ૦ લી. ૨૮ ઈમ ઉજણી હુઈ નગરને, લાકે સંકીર્ણ સમીપ રે; વિક વીંટી શ્રીપાલ સુટે તદા, જિમ જલધિ અંતરદ્વીપ રે. વિ. લી. ૨૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રીપાળ રાજાને રાસ. ડેરા દીધા સવિ સૈન્યના, પહેલો હુઓ રજની જામ રે; વિ. જનની ઘર પહોતો પ્રેમશું. નૃપ હાર પ્રભાવે તામ રે. વિ૦ લી. ૩૦ ઢાલ પૂરી થઈ આઠમી, પૂરણ હૃઓ ત્રીજો ખંડ રે; વિટ હોય નવપદ વિધિ આરાધતાં, જિન વિનય સુયશ અખંડ રે. વિ. લી. ૩૧ અર્થ –હાથી, ઘોડા, રથ અને પાયદળ, તેમ જ મણિરત્ન, એનું, બહુમૂલાં વસ્ત્ર અને શસ્ત્ર વગેરે વગેરેનાં ભેંટણાં ડગલે ડગલે લેત, દરેક માનવંતા રાજાઓને પગે લગાડ (ખંડિયા રાજા બનાવત) શ્રીપાલ મહારાજા મજલ દર મજલથી પંથે પસાર કરતો ચક્રવર્તિના સરખો પરાક્રમી પ્રસિદ્ધ છે. કવિ કહે છે કે-હમેશાં નિયમ છે કે અણીદાર વસ્તુના ઉપર વજનદાર વસ્તુનું દબાણ થતાં તે તેમાં દાખલ થઈ જાય છે, જેમ કે અણીદાર નહાનકડો કાંટો છતાં ભારે પગનો ભાર આવતાં પગમાં પરોવાઈ જાય છે, તેમ શેષ નાગનાં અણીદાર ફણમાં શ્રીપાલ મહારાજાને જબરા ભારવાળા લશ્કરને ભાર આવતાં શેષનાગની ફેણના મણિઓને સમુદાય પરોવાઈ ગયે હશે જ કે જેને લીધે જાણી શકાય છે કે પર્વત ઢળી ન પડ્યા હશે ! કેમકે પૃથ્વી શેષનાગની ફણપરની મણિચોમાં પરોવાઈ રહી ન હોત તે, સિન્યના ભારથી પૃથ્વી એક બાજુએ નમી જતાં સમાન પૃથ્વી પર રહેલા પર્વતો વગેરે ઢળી જ પડત; પણ તેમ ન થયું તેનું કારણ આ જ હોવું જોઈએ ! આ મહાન નવાઈની વાત જાણીને તે વખતથી સૂર્ય અને ચંદ્ર રાત દિવસ શ્રીપાલ મહારાજાના લશ્કરને જોયા કરે છે, તે જાણે બ્રહ્મા સૂર્ય ચંદ્રરૂપ આંખ ખોલીને છીપાલ મહારાજાનું સૈન્ય નિહાળી ચિંતવન કરે છે કે-ઠીક થયું જે ભૂમિ શેષના ફણની મણિઓમાં પરોવાઈ ગઈ જેથી મારી રચેલી સૃષ્ટી આબાદ રહી નહીં તે આ શ્રીપાલના લશ્કરના ભારથી આ પૃથ્વી નમી જાત, એમ ચકિત થય થકે શ્રીપાલના સિન્યને અદ્યાપિ સુધી ચંદ્ર સૂર્યરૂપ ચક્ષુઓ મારફત જોયા કરે છે? આ ઉપ્રેક્ષા અલંકારનો સાર એટલે જ છે કે-શ્રીપાલ મહારાજાનું લશ્કર ઘણું જ જબરા વિસ્તાર વાળું હતું. એવા લશ્કર સહિત મહારાષ્ટ્રના, સૌરાષ્ટ્રના, મેવાડના, લાટ અને ભેટ દેશના રાજાઓને પિતાના ખંડિયા રાજ બનાવતો શ્રીપાલ મહારાજા સૂર્ય સરખો પ્રદિપ્ત તેજ સહિત માળવે દેશમાં જઈ પહોંચે એટલે કે જેમ સૂર્ય નિષધ પર્વતમાંથી ઉદય પામી હવિષ-હિમવંત ભરત વગેરે ક્ષેત્રો અને પહાડોને પ્રકાશ આપતા સંધ્યા સમયે ફરીને નિષધ પર્વતની મુલાકાત લે છે, તેમ શ્રીપાલ મહારાજા પણ માળવાના પાટનગર ઉજેણીથી ઉદય પામી વિદેશ ગમન કરતો કરતે રાજત્રાદ્ધિ, રમણિયો, ધન, ચારે પ્રકારના લશ્કર સહિત સર્વ દેશોને સાધતા પાછો માળવે દેશમાં આવી પહોંચ્યો; એટલું જ નહીં પણ છેક ઉદય સ્થળ પાટનગરની સમીપ જઈ પહોંચ્યો. જાસુસેના મ્હોંએથી બીજા રાજાનું જબરું લશ્કર ઉજેણી તરફ ધર્યું આવે છે, એવા સમાચાર મળતાં માળવાના રાજા પ્રજાપાળે ભયભીત થઈ પિતાના Page #186 -------------------------------------------------------------------------- ________________ ખંડ ત્રીજે. ગઢને સમરાવી લીધે; કેમકે પરરાજાના પ્રતાપનું તેજ સહન થઈ શક્યું નહીં. તે તેજમાં અંજાઈ પિતાને બચાવ ખેળવા લાગે. જેના લીધે કાપડ-ચોપડા-ઘાસ-દાણા-લાકડાં-પાણી વગેરે નિર્વાહ માટે જોઈતી તમામ ચીજોનો સંગ્રહ કરી લેવરાવ્યો. તેમ જ મોટા સમર્થ લડવૈયાઓને પણ શસ્ત્રઅસ્ત્રાદિ સજાવી તૈયાર કરી રખાવ્યા. આ મામલે જેઈ બિચારાં વ્હીકણ મનુષ્યો તો ધીરજને તજી દેઈ ધ્રુજવા લાગ્યાં. આવી બીકને લીધે ઉજેણીની આસપાસ વસનારી વસ્તી ઉજજેણમાં પિતાના બચાવ માટે ભરાઈ પેઠી. જેથી તે ઉજેણી લેકની ભીડથી સાંકડી બની ગઈ કેમકે શ્રીપાલ મહારાજાનું લશ્કર દરિયાના તોફાની મજાની પેઠે પૂર જોશથી વચ્ચે આવતું છેક ઉજેણીની લગભગ આવી પહોંચ્યું હતું; એથી ડરીને તેઓએ કેટનો આશરો લીધો હતો. લશ્કરે તે જોતજોતામાં ઉજેણીના કિલ્લાની ચોમેર જેમ દ્વીપની ચોમેર સમુદ્ર વીંટાઈ વળેલો હોય છે, તેમ નગરીના કેટને વીંટી લઈ પડાવ કર્યો. અને લશ્કરે છcવણી રચી પોતપોતાની ટુકડીના અલગ અલગ તંબુ રાવડી ડેરા ખડા કરી દીધા. જ્યારે રાત પડી અને રાતને પહેલા પહાર વીતી ચૂક્યો કે શ્રીપાલ મહારાજા હારના પ્રભાવથી પોતાની માતાજીના મહેલે પ્રેમ સહિત નમન કરવા જઈ પહોંચે. (યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે આ. શ્રીપાલરાસના ત્રીજા ખંડની આઠમી ઢાળ પણ પૂરી થઈ અને તે સાથે ત્રીજો ખંડ પણ પૂરો થયો. તથા આ ઢાળ એ જ સુચના આપી રહેલ છે કે, વિધિ સહિત નવપદજીનું આરાધન કરવામાં આવે તે જિનેશ્વરની ભક્તિ વડે વિનયવંત અને અખંડ સારે યશ પ્રાપ્ત થાય. –૨૪ થી ૩૧ પાઈ-પંદ ખંડ ખંડ મીઠાઈ ઘણી, શ્રી શ્રીપાલચરિત્રે ભણી; એ વાણી સુરતરૂ વેલડી, કિસી દ્રાખને કિસી શેલડી. ઇતિ શ્રીમાન મહોપાધ્યાય શ્રી વિનયવિજયગણિથી અધૂરે રહેલ અને શ્રી જસ વિજયજી ગણિએ પૂર્ણ કરેલ શ્રી સિદ્ધચક મહિમાધિકારે શ્રી શ્રીપાલ ચરિત્રને વિષે શ્રી વિમલેશ્વર દેવે અર્પણ કરેલ હાર પ્રાપ્તિથી, ઈષ્ટદાયક છે કન્યા પાણિગ્રહણ, અને સર્વ સૈન્ય સહિત ઉજજ્યની નગરી પ્રાપ્ત થએલ કથા કહેવામાં આવતાં ત્રીજો ખંડ પૂર્ણ થશે. અર્થ –શ્રી શ્રીપાલ ચરિત્રના ખંડ ખંડની અંદર ઘણી જ મીઠાશને શ્રીપાળ રાજાના ચરિત્રને વિષે વર્ણવી છે, તે શ્રીજિનેશ્વરની વાણી તે કલ્પવૃક્ષની વેલ સમાન મનવાંછિત પૂર્ણ કરનારી છે, તે વાણીની મીઠાશ આગળ દ્રાક્ષની મીઠાશ તથા શેરડીની મીઠાશ તે શી ગણત્રીમાં છે? 1 છે ! તૃતીય: ખંડ: સમાપ્ત છે - Page #187 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચોથો દાહા-છંદ. ત્રીજે ખંડ અખંડ રસ, પુરણુ હુએ પ્રમાણ; ચાથા ખંડ હવે વવું, શ્રાતા સુા સુજાણ. શીશ ધુણાવે ચમકયા, રોમાંચિત કરે કંહ વિકસત નયન વદન મુદ્દા, રસ દિયે શ્રોતા તેહ. જાણુ જ શ્રોતા આગલે, વકતા કલા પ્રમાણ; તે આગલે ધન શું કરે, જે મગયેલ પાષાણુ. દર્પણ અધા આગલે, હિરા આગલ ગીત; મૂરખ આગલ રસ કથા, ત્રણે એક જ રીત. તે માટે સજ થઇ સુણા, શ્રોતા દીજે કાન; રીઝે તેને રીઝવુ, લક્ષ ન ભૂલે ગ્યાન. આગે આગે રસ ધણા, કથા સુણતા થાય; હવે શ્રીપાલચરિત્રના, આગે ગુણ કહેવાય. ( કવિ કહે છે કે) અખંડ સ સહિત ત્રીજો ખાંડ પ્રમાણપૂર્વક પૂર્ણ થયા. હવે હું ચોથો ખંડ વ યુ, તે હું સુજાણુ શ્રોતાજને ! તપે શ્રવણ કરી. શ્રોતાજન કુવા હવા જોઈએ ? જે અર્થપૂર્ણ વચન સાંભળી ચમત્કાર સાથે સાધુ ડેલાવવા લાગે, તથા શરીરનાં વડે રેશમરાય ઉભાં થતાં વિકસ્વર નેત્ર સહિત વન રાખે, તે શ્રોતા, વક્તા ( કહેનાર ) ને રસ આનંદ આપે. ( નહી કે મ તેમ શુન્ય ચિત્તથી જેતે કે નિદ્રા લેતા શ્રોતા, વક્તાના હ વધારે ! ) જ્યારે રસજ્ઞ શ્રોતા હોય ત્યારે વક્તાની કળા ખ્યાલમાં આવે છે; પરંતુ જો શ્રોતા મગસેલિયા પથરા જેવા કે જે વર્ષાઢના જળના ધોધમાં પડચા છતાં પણ જેવાને તવા રહે, અર્થાત કઠોર હૃદયવાળે શ્રોતા હોય તા સુંદર વાકથ પ્રવાહથી પણ પલળતા નથી. આંધળા આગળ સુંદર પણ ધરવું, મહેશ પાસે સુંદર ગીત ગાવાં અને મૂરખ આગળ રિસક કથા કહેવી એ તદ્દન નકામી છે; કેમકે ભૂખને પ્રતિબંધ ગ્ ૩ પે Page #188 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચોથે. ૧૭૫ દેવા જતાં વક્તાની મતિ પણ મૂંઝાઈ જાય છે. એ માટે તે શ્રોતાજને ! સાવધાન થઈ મારા કથનને ધ્યાન દઈ સાંભળે. કારણ શ્રોતાઓ મારા કથનને મર્મ સમજી શકે તેને જ હું રીઝવી શકું છું. શાથી કે જે રસિક હોય તે શ્રોતા નવા નવા શૃંગાર વગેરે રસપૂર્ણ વ્યાખ્યાન સાંભળીને રંજન થાય, કવિકથનનો આશય સમજે, પિતાની સુરતા વડે લક્ષ ભૂલે નહી અને શૃંગારાદિ રસ સાંભળી હેયોપાદેય યથાયોગ્ય આલંબન યોજી દે. પરંતુ જે અજ્ઞાન શ્રોતા હોય તે તે વક્તાના દે કહાડી હાસ્ય સાથે શ્રમ વિફળ કરે છે. આ કથામાં જેમ જેમ આગળ ધ્યાન દેવામાં આવશે તેમ તેમ બહુ જ રસ આનંદ પ્રાપ્ત થાય તેમ છે; માટે હવે તે છીપાલ ચરિત્રના જે ઉત્તમ ગુણે છે તે કહેવામાં આવે છે. -૧ થી ( ઢાળ પહેલી—ધન દિન વેલા ધન ઘડી તેહ –એ દેશી) રહિયા રે આવાસ દુવાર, વયણ સુણે શ્રીપાલ સોહામણોજી; કમલપ્રભારે કહે એમ, મયણાં પ્રતિ મુજ ચિત્ત એ દુ:ખ ઘણે જી. વીટી છે એ પરચક્ર, નગરી લોક હિલ્લોલીયોજી; શી ગતિ હોશે ઈણે ઠામ, સુતને સુખ હોને બીજી ઘોલીજી. ઘણ રે દિવસ થયા તાસ, વાલિંભ તુજ જે ગયો દેશાંતરેજી; હજીય ન આવી કાંઈ શુદ્ધિ, જીવે રે માતા દુઃખણી કિમ નવિ મરે. ૩ અર્થ–સુંદર દેખાવવાળે શ્રીપાલકુંવર માતાના ઘર આગળ પહોંચી મયણાંસુંદરી પ્રતિ માતુશ્રી જે વચને કહેતાં હતાં, તે સાંભળવા માટે બારણ આગળ ઊભો રહી સાંભળવા લાગે. માજી મયણાસુંદરી પ્રત્યે કહેતાં હતાં કે-“મારા મનમાં એ દુઃખ ઘણું છે કે દુશ્મન રાજાના લશ્કરે શહેરને ઘેરો ઘાલે છે, જેથી શહેરના રહેવાસી માત્ર ગભરાઈ ઉઠતાં હળફળ કરી રહેલ છે, તેને લીધે અહીંયા આપણે શી વલે થશે ? અરે ! આપણી તે ગમે તે વલે થાય પણ ફક્ત મારા પુત્રને કુશળતા પ્રાપ્ત થજો. વ્હાલી વધૂ ! તારો વલ્લભ જે દેશાંતરે ગયેલ છે તેને પણ ઘણા દિવસ થઈ ગયા–મુદત પણ પૂરી થવા આવી છતાં હજુ સુધી કશા સમાચાર આવ્યા નથી, તથાપિ આ પુત્ર વિયેગિની દુઃખિયારી માતા જીવે છે, પણ મરતી નથી, કેમકે પુત્ર વિયોગ છતાં માતાનું જીવવું નકામું છે. –૧ થી ૩ માયણ રે બેલે મ કરો ખેદ, મ ધરો રે ભય મનમાં પરચક્રનેજી; નવપદ ધ્યાને રે પાપ પલાય, દુરિત ન ચારો છે ગ્રહ ચકનોજી, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રીપાળ રાજાના રાસ. અરી કરી સાગર હરીને વ્યાલ, જ્વલન જલેાદર ખંધન ભય સવેજી; જાય રે જપતાં નવપદ ાપ, લહેરે સંપત્તિ હે ભવ પરભવેજી. ખીન રે ખાજે કાણુ પ્રમાણ, અનુભવ જાગ્યા મુઝ એ વાતનેાજી; હુ રે પૂજાને અનુપમ ભાવ, આજ રે સંધ્યાયે જગતાતનેાજી. તદગતિ ચિત્ત સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણેાજી; વિસ્મય પુલક પ્રમેાદ પ્રધાન, લક્ષણ એ છે અમૃતક્રિયા તણાજી. અમૃતને લેશ લઘો ઈક વાર, બીજું રે ઔષધ કરવુ નિવ ડેજી; અમૃતક્રિયા તિમ લહિ એકવાર, બીજા અે સાધન વિષ્ણુ નવિ ડેજી. અહવા રે પુખ્તમાં મુજ ભાવ, આવ્યા રે ભાવ્યા ધ્યાન સેાહામણેાજી; હજીય ન માયે મન આણંદ, ખિણ ખિણુ હાર્યે પુલક નિકારણેાજી. કુરકે રે વામ નયન રોજ, આજ મિલે છે વાલિંભ માહરાજી; બી રે અમૃતક્રિયા સિદ્ધિ રૂપ, તુરત ફલે છે તિહાં નહિ આંતરોજી, ૧૦ અઃ—એ સાંભળીને મયણાસુંદરી એટલી−‘ હું સાસુજી ! આપ દિલગીર ન થા અને પરાયા લશ્કરના ભય પણ જરાએ ન રાખા; કારણ કે શ્રીનવપદજીના ધ્યાન વડે કરીને તમામ પ્રકારનાં પાપ દૂર થઈ જાય છે, અને વાંક! ગ્રહેાની માટી ગતિનુ જોર પણ કશું ચાલી શકતું નથી. તેમજ શત્રુ, હાથી, સમુદ્ર, સિંહ, સાપ, દાવાગ્નિ, જળેાદરાદિ ભયંકર રોગ અને અધિખાનુ એ આઠ જાતના મોટા ભયે પણ નવપદજીના જાપ જપતાં દૂર જતા રહે છે. અને આ ભવ તથા પરભવમાં સુખ સંપદા પમાય છે. તે હે પૂજ્ય માતાજી ! આ શત્રુસેનાના ભય નવપદજીના જાપ આગળ શી વિશાદમાં છે? તેમ વળી કેટલાક ભેાળા વ્હેમી જને! આવા પરરાજાના લશ્કરની ચિંતા દૂર થવાના સંબંધમાં જોશી વગેરે પાસે જઈને તે દુઃખ થવાનાં કારણા માટે જૈશ કવા રમળ વગેરેથી જોવરાવે છે. પરતુ એવાં લૌકિક પ્રમાણેા જોવા જોવરાવવાથી શું થાય તેમ છે? અથવા તે બીજા પ્રમાણાને કાણુ શોધવા જાય ? મને તે ખુદ એ વાતના પ્રત્યક્ષ અનુભવ જાગૃત થએલા છે; કે મારા ચિત્તની અંદર જે કંઈ શત્રુસૈન્યના ભય હતા, તે આજ સધ્યા વખતે શ્રીજગતપિતા અરિહંત દેવની દીપક તથા ધૂપ પૂજા કરતી વખતે કેાઈ પણ પ્રકારની ઉપમા ન આપી શકાય એવા અનૂપમ અનુભવ થયા તે એવા કે જે અનાદિકાળના આ જીવે ચારે ગતિમાં ભટકથા કરતાં, અનેક વખત શ્રાવકનુ કુળ પામ્યા, ધમ પણ ઓળખ્યા અને દેવની પૂજા પણ કરી; તથાપિ આ જીવને વિભાવ દશાની વિશેષ દ્યોથી પરિણ ७ Page #190 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. ૧૭૭ તિમાં બહુ જ રમણ થતું હતું, માટે તદ્રુપ ધર્મ ન ઓળખે, તેના લીધે મન આદિની એકાગ્રતાએ અનુપમ ભાવ સહિત પૂજા ઉદય ન આવી, તે અનૂપમ ભાવ મને આજે સાંજરે પ્રભુ પૂજન સમયે આવ્યો હતો. અને આ પરચકની ચિંતામાં જ મને એ વાતને અનુભવ જાગે, તેનું લક્ષણ એ જ કે એકતે જે ક્રિયા કરતો હોય તે જ કિયાનો ઉપયોગી હોય, પરંતુ ક્ષેપ જે મનની વ્યગ્રતા તદ્રુ૫ ક્ષેપક દેષાદિ ચુત ન હાય. બીજુ સમય વિધાન એટલે કે આગમની અંદર જે વખતે જે વિધિ કરવાને કહેલ છે, તે વખતે તે જ વિધિ કરવા લાયક શુભ કિયાવિધાન કરતો હોય. ત્રીજું તત્સમયોચિત-તે સમયના યોગ્ય ક્રિયા કરતો હોય તેની અંદર ચિત્ત ઉલ્લાસવંત બને, પરિણામની ધારાની પુષ્ટિ થાય. ચોથું સંસારનો બહુ જ ભય પેદા થાય. અર્થાત્ જન્મ જરાના દુઃખની વ્હીક લાગે. પાંચમું ચમત્કાર ઉપજે એટલે કે તે સમયને લગતી ક્રિયામાં અતિ પુછતર સાધ્યની કારણુતા જોઈ ચિત્તની અંદર અપૂર્વ ચમત્કાર પામે. છઠું રોમેગમ હોય એટલે પુષ્ટ કારણ પ્રાપ્ત થવાને લીધે હર્ષ થતાં રામરાય વિકસ્વર થાય અને અથિર સંસાર ભમવાના ડરથી રૂંવાડાં ઊભા થઈ જાય. સાતમું મહાહર્ષ થાય, આત્મિક સુખાનુભવ થાય—એટલે કે, જેમ આંધળાને આંખોનું તેજ પ્રાપ્ત થતાં, અને લડવૈયાને શત્રુ પર જીત મેળવતાં હર્ષ થાય છે, તેમ અધિક પ્રમોદ તે સમયોચિત કિયા કરવામાં થાય. આ બધાં અમૃતકિયાનાં મુખ્ય લક્ષણ છે. એવાં ચિહેવાળી ક્રિયા આ ભવ અને પરભવમાં અવશ્ય ફળ આપનાર નીવડે છે. જેમ કોઈ રેગીને અમૃતના સ્વાદનો જરા પણ અનુભવ થયું હોય તેને અન્ય એષડ કરવું પડે. જ નહીં, તેમ સંસાર રોગથી પીડિત છે પણ જે એક વખત અમૃતકિયાનો આસ્વાદ અનુભવેલ હોય તે પછી તેને બીજા સાધનની જરૂર ન રહેતાં મોક્ષ જવામાં કશે અટકાવ રહેવા પામતો નથી; માટે હે સાસૂજી ! તે તત્કાળ ફળદાતા ભાવ મને આજે પૂજન વખતે થયે હતો તેના વડે મેં સુંદર ધ્યાન ધર્યું, તેથી તે ધ્યાન દ્વારા મારા ચિત્તને જે અપૂર્વ આનંદ મળે છે, તે આનંદ હજુ લગી પણ મારા હૃદયમાંથી ઉભરાઈ રહ્યો છે તે સમાતો નથી જેના લીધે પ્રતિક્ષણે કારણ વગર પણ મારા રૂંવાડાં ઊભા થઈ અપૂર્વ હર્ષ પ્રદર્શિત કરી રહેલ છે. મતલબ કે અત્યારે મને ભય કે હર્ષ એ બેઉમાંનું રેમ ઊભાં થવાનું એક કારણ નથી; છતાં પણ રામરાજી વિકવર થાય છે જેથી પ્રતીતિ સાથે માનું છું કે, મને આજે અણુધાર્યો વલ્લભજનને મેલાપ થાય; કેમકે નિમિત્તશાસ્ત્રમાં એવું પ્રતીતિ વચન કહેલ છે, તે નિષ્ફળ નહીં જ થશે. તેમ વળી મારૂં ડાબું નેત્ર ફરકે છે અને ડાબું ઉર-હદય પણ ફરકે છે, માટે એથી પણ માનવું પડે છે કે આજે મને મારા વહાલા મળશે જ. તેમ જ આજ અમૃતકિયા પ્રાપ્ત થઈ તે પણ તત્કાળ સિદ્ધિ દેનાર છે માટે અવશ્ય સારું ફળ હમણાં જ મળવું જોઈએ.” –૪ થી ૧૦ Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. કમલપ્રભા કહે વત્સ સાચ, તાહરી રે જીભે અમૃત વસે સદાજી; તાહરૂ રે વચન હેશે સુપ્રમાણ, ત્રિવિધ પ્રત્યય છે તે' સાધ્યા મુદ્દાજી. ૧૭૮ ૧૧ અઃ—આ પ્રમાણે વહૂનુ મંગળ કથન સાંભળી સાસુ બેલી હું વત્સ ! તે' જે કહ્યું તે સાચું જ છે, તારી જીભે સદાય અમૃત વસી રહેલ છે, માટે તારૂ વચન સારી રીતે સિદ્ધજ થશે; કેમકે તે શુદ્ધ મન, શુદ્ધ વચન અને શુદ્ધ કાયા એમ ત્રિકરણુ શુદ્ધિ વધુ હ` પૂર્ણાંક સત્ય ધર્મ આરાધન કરેલ છે. ’ -—૧૧ કરવા રે વચન પ્રિયાનુ સાચ, કહે ૨ે શ્રીપાલ તે ખાર ઉઘાડીયેજી; કમલપ્રભા કહે એ સુતની વાણિ, મયણાં કહે જન મત ન સુધા હુવેજી. ૧૨ ઉધાડિયાં ખાર નમે શ્રીપાલ, જનનીનાં ચરણસરાજ સુકજી; પ્રણમી રે દોયતા વિનય વિશેષ ખેલાવે તેહને પ્રેમ મનેહરૂજી. જનની રે આરોપી નિજ ખધ, દયિતા રે નિજ હાથે લેઈ રાગશુંજી; પહેાતા રે હાર પ્રભાવે રાય, શિબિર આવાસે ઉલસિત વેગશુજી. બેસાડી રે ભદ્રાસને નરનાથ, જનનીને પ્રેમે ઇણિ પરે વીનવેજી; માતાજી દેખા એ ફુલ તાસ, જપીયાં મેં નવપદ જે સુગુરુ દીયાજી. વહેરો રે આઠે લાગી પાય, સાસુ ને પ્રથમ પ્રિયા મયણા તણેજી; તેડુની રે શીશ ચઢાવી આશીષ; મયણા ૨ે આગે વાત સકલ ભણેજી. ૧૩ ૧૪ ૧૬ અઃ——ઉપર પ્રમાણે કથન સાંભળી પોતાની વલ્લભાનુ વચન સત્ય કરવાને માટે ઢારાંતરે રહેલ શ્રીપાળ રાજાએ કહ્યું- હું માતાજી ? કમાડ ઉઘાડા’ આ શબ્દ સાંભળતાં જ માતા કમળપ્રભા બેલી કે “ આ વાણી તા મારા વ્હાલા કુવરની જ છે. ” એ સાંભળી મયણાસુંદરીએ કહ્યુ- શ્રીજિનેશ્વરદેવનું દર્શન કદાપિ કાળે ખાટું થાય જ નહીં.’’ આટલું કહી કમાડ ઉઘાડચાં કે તુરત શ્રીપાલ અંદર આવી પૂજ્ય માતાના સુખ કરનારાં ચરણકમળમાં નમ્યા. માતાએ સુફળદાયી આશિષ આપી. તે પછી મયણાંસુંદરી વિશેષ વિનય મર્યાદા વડે કરીને પ્રાણનાથને પગે લાગી, એટલે શ્રીપાળજીએ તેણીને મનેહર પ્રેમ વચનાએ કરીને ખેલાવી સતાષ પમાડયો. ૧૫ તે પછી શ્રીપાળ મહારાજા પૂજ્ય માતાને પેાતાના ખભા ઉપર અને પ્રેમી સુંદરીને હાથ ઉપર બેસાડી અત્યંત સ્નેહ સહિત હારના પ્રભાવે આકાશ માર્ગે પેાતાની લશ્કરી છાવણીમાં ઉચ્છ્વાસ સહિત અતિ ઉતાવળે જઈ પહોંચ્યા, જનેતાને સુંદર-ભદ્રાસને બેસાડી નર Page #192 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. اقة નાથ શ્રીપાલ પ્રેમ વડે વીનવવા લાગ્યા–“હે પૂજ્ય માતુશ્રી ! શ્રીસદ્દગુરૂજીએ જે શ્રીનવપદ અર્પણ કર્યા હતા તેનું આરાધન કર્યું હતું તેનું જ આ બધું ફળ મળ્યું છે. તે નવપદજીનો જ મહિમા પ્રત્યક્ષપણે જુઓ કે કે છે? અર્થાત્ આ બધી ચતુરંગી સેના અને સકળ વૈભવ તેમના પ્રતાપે જ પ્રાપ્ત થએલ છે.” જ્યારે પિતાના પૂજ્ય પતિને નમતા જોયા, ત્યારે બીજી આઠે વહૂઓ મર્યાદાપૂર્વક પ્રથમ પૂજ્ય સાસૂજીને પગે પડી, અને તે પછી મોટી બહેન મયણાસુંદરીને પગે પડી. એટલે સાસૂજીએ અને મોટી બહેને તેણીઓને શુભાશિષ આપી, એટલે તેઓએ તે શુભાશિષને માથે ચડાવી અહોભાગ્ય માન્યું. તે પછી શ્રીપાલને વિદેશની અંદર વર્ષ દિવસ દરમ્યાન જે જે સુખ દુઃખ પ્રાપ્ત થયા તેની હકીકત ડાં જ વચનમાં કહી સંભળાવી. –૧૨ થી ૧૬ પૂછે રે મયણાને શ્રીપાલ, તાહરી રે તાત અણુવું કિણ પરેજી; સા કહે કંઠે ધરિય કુહાડ, આવે તો કોઈ આશાતના નવિ કરેછે. કહેવરાવ્યું દૂત મુખે તિણ વાર, શ્રીપાલ તે રાજાને વયડું છે; કોએ રે માલવાજા તામ, મંત્રી રે કહે નવિ કીજે એવડું જી. ૧૮ ચોથે રે ખડે પહેલી ઢાળ, ખંડ સાકરથી મીઠી એ ભણજી; ગાયે જે નવપદ સુજસ વિલાસ, કરતિ વાઘે જગમાં તેહ તણીજી. ૧૯ અર્થ:–તે પછી શ્રીપાળ રાજાએ મયણાસુંદરીને પૂછયું કે- તમારા પિતાને અહિયાં કેવા રંગ ઢંગથી તેડાવું? પતિદેવના કથનનું રહસ્ય સમજી મયણાસુંદરીએ કહ્યું-ખભા ઉપર કુહાડો મૂકી બોલાવવામાં આવે તો ફરીને કઈ વખત શ્રીજિન ધર્મની અશાતનાઅવજ્ઞા કરવા ન પામે.” (કેમકે પ્રાણી માત્રને પોતપોતાનાં પૂર્વકૃત કર્મ કેવાં સુખ દુખ આપે છે તે જૈન રહસ્યની પણ વિશેષ પ્રતીતિ થતાં જન ધર્મના મહા અભ્યદય ફળ વિશેષની પણ વિશેષ પ્રકારે શ્રદ્ધા તેને પ્રાપ્ત થશે. માટે તેવી રીતે આવે તેમ કરો. ) મયણાસુંદરીનું વચન યોગ્ય જાણી શ્રીપાળે તેવી જ રીતે આવવા દૂત દ્વારા પ્રજા પાળ રાજાને કહેણ કહેવરાવ્યું, પરંતુ તે કહેણ સાંભળતાની સાથે જ ગર્વિ રાજા ક્રોધયુક્ત બની ગયે. એ જે પ્રધાને કહ્યું: “નામવર ! આટલે બધે ગુસ્સે ન લાવે, ગુસ્સાના ફળ કદિ સારાં હોતાં જ નથી. કવિ યશોવિજયજી કહે છે કે ખાંડ અને સાકર કરતાં પણ વધારે મિષ્ટ સ્વાદાનુભવ કરાવનારી આ શ્રીપાલ રાસના ચોથા ખંડની આ પહેલી ઢાળ પૂર્ણ થઈ જે મનુષ્ય શ્રી નવપદજીના સુંદર યશને વિલાસ સાથે ગાય છે, તે મનુષ્યની જગતમાં કીર્તિ વધે. –૧૭ થી ૧૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રીપાળ રાજાને રાસ. દોહા-છંદ મંત્રી કહે નવિ કોપીયે, પ્રબલ પ્રતાપી જેહ, નાખીને શું કિજિયે, સૂરજ સામી ખેહ. ઉદ્ધત ઉપરે આથડ્યું, પરંતું પણ ધામ; ઉલ્હાએ જિમ દીપનું, લાગે પવન ઉદ્દામ. જે કિરતારે વડા કિયા, તેહશું ન ચલે રીશ; આપ અંદાજે ચાલીયે, નામી જે તસ શીશ. દૂત કહે તે કીજિયે, અનુચિત કરે બલાય; જેહની વેલા તેહની, રક્ષા એહ જ ન્યાય. એહવા મંત્રી વયણ સુણી, ધરી કુહાડ કંઠ; માલવ નરપતિ આવીયો, શિબિર તણે ઉપકંઠ. અ -વિશેષમાં પ્રધાને કહ્યું કેઃ “જે પ્રબળ પ્રતાપવંત છે તેના તરફ કોપ કરવાથી શું ન મેળવી શકાશે? સૂર્યના હામે ધૂળ ફેંકીયે તો તે ફેંકનાર ઉપર જ પડે છે. તો તેવા સૂર્ય સમાન પ્રબળ પ્રતાપી સામે ગુસ્સો બતાવીએ તે પરિણામે પિતાને જ ગેરલાભ આપનાર નીવડે છે. મહારાજ ! દીવાને પ્રકાશ ફેલાતાં અંધારાને નાશ થાય છે ખરે; પણ જે આકરા પવનની ઝપટ આવી લાગે તો તે દી પણ એલવાઈ જાય છે. મતલબ એ જ કે આપ દીવારૂપ પ્રકાશી ઘણાક રાજાઓના ગર્વરૂપ અંધકારને દૂર કરેલા પરંતુ આ ચડી આવેલ રાજેદ્ર ઉપર આપને દીવા રૂપ પ્રકાશ પડી શકનાર જ નથી, કેમકે એ પ્રબળ પવનની જે અખલિત જેરવાળે છે; માટે પ્રભુ ! ધ્યાન આપે છે, આકરા પવનના ઝપાટાથી દીવાને બચાવી કાયમ પ્રકાશવંત રાખવા જ્યાં પવનની ઝપટ ન લાગે ત્યાં મૂકવામાં આવે છે તેથી શું દીપકની મહત્તા કમી થાય તેમ છે? નહી; તેમ કરવાથી તે ઉલટો ફાયદો થાય છે. શું પ્રબળ પવનના જેરે સામે દી ધરી રાખવાથી તે દી પિતાને પ્રકાશ કાયમી રાખી શકે ખરે કે ? ના, કદી નહીં! જેથી બળવાન સાથે વિરોધ કરે નકામો જ છે; કેમકે જેને દેવે જ મોટા બનાવ્યા છે તેની સાથે રીશ કરવી યોગ્ય નથી; માટે પોતાની શકિતને વિચાર કરી મર્યાદામાં રહીયે તે વધારે ફાયદે થાય છે. એ નિયમ ધ્યાનમાં રાખી દેવે જ મહિમાવંત કરેલા રાજાની ઉપર ગુસ્સો ન લાવતાં ગજા પ્રમાણે મર્યાદામાં રહી તેને મસ્તક નમાવીએ તો તેથી ફાયદો થાય છે, જેથી આ દૂત કહે છે તે જ કરવું ૨૭ છે. ગેરવ્યાજબી કામ આપણે શા માટે કરવું જોઈએ. Page #194 -------------------------------------------------------------------------- ________________ Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રજા પાળ રાજા શ્રીપાલરાજાની લશ્કરી છાવણીમાં (પાનું ૧૮૧) Page #196 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચોથે. ૧૮૧ જેને સમય બળવાન હોય તેના જ સંરક્ષણ તળે જવું એ હમેશનો-ન્યાય નિયમ છે; નહીં કે સમયની સામે થઈ કાર્ય સિદ્ધિ મેળવી હૈયાતી ભોગવી શકાય!” પ્રધાનનાં ન્યાય અને દીર્ઘ વિચારવંત હિતકર વચન સાંભળી સુજ્ઞ રાજા દૂતના કથન મુજબ કુહાડાને કાંધે મૂકી પગ પદલ જ્યાં ક્ષીપ્રા નદીને કાંઠે શ્રીપાળકુંવરની લશ્કરી છાવણી હતી ત્યાં જઈ પહોંચે. –૧ થી ૫ તે શ્રીપાલે છોડાવીયા, પહિરાવ્યો અલંકાર; સભા મધ્યે તેડો નૃપતિ, આપ્યું આસન સાર. તવ મયણા નિજ તાતને,-કહે બેલ જે મુજજ; કર્મવશે વર તુમે દીયો, તેહનું જુઓ એ ગુજજ. તવ વિસ્મિત માલવનૃપતિ, જામાઉલ પ્રણમંત; કહે ન સ્વામી તું ઓલખ્યો, ગિરૂઓ બહુ ગુણવંત. કહે શ્રીપાલ ન મારો, એવો એહ બનાવ; ગુરૂ દર્શિત નવપદ તણે, એ છે પ્રબલ પ્રભાવ. તે અચરિજ નિસુણી મિલ્યો, તિહાં વિવેક ઉદાર; સૌભાગ્યસુંદરી રૂપસુંદરી–પ્રમુખ સયલ પરીવાર ૧૦ સ્વજન વર્ગ સઘલે મિલ્યો, વરત્યો આણંદ પૂર; નાટક કારણ આદિસે, શ્રી શ્રીપાલ સતૂર. ૧૧ અર્થ – દૂત મારફત માલવપતિ આવ્યાની ખબર મળતાં જ ખભા પરથી કુહાડો દૂર કરાવી સુંદર વસ્ત્રાલંકાર પહેરાવી, અતિ આદર સહિત તેને શ્રીપાળજીએ પિતાની સભામાં તેડાવી, સુંદર આસન ઉપર બેસાર્યો. એ સમયે મયણાસુંદરી ઊભી થઈ મર્યાદા પૂર્વક સરલ ચિત્તથી બોલી-પૂજ્ય પિતાજી ! જે મેં ‘કર્મ કરે તે જ થાય છે એ બોલનો પક્ષ કર્યો હતો તે બોલ ઉપર મને જે વર આપ્યું હતું તે વરનું કર્મ પ્રતાપ વડે પ્રકાશિત થએલું પ્રારબ્ધ નિહાળે છે, જેથી “કર્મ કરે તે જ થાય છે” એ અમૂલ્ય જૈન સિદ્ધાંતની વિશેષ પ્રતીતિ મળતાં આપને અતિ આનંદ પ્રાપ્ત થાય અને મનના સંતાપ દર ટળે.” આવું વચન સાંભળતાં જ પ્રજાપાળ રાજાએ ધારીને જોયું તો તેને પિતાની પુત્રી મયણાસુંદરી સંબંધી ઓળખાણ પડી. જેથી વિમિત ચિત્તવંત બની ભદ્રાસન પર બિરાજેલા મહારાજા તરફ ધ્યાન પૂર્વક નિહાળ્યું તે પિતાના જમાઈ જ છે એવી પ્રતીતિ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રીપાળ રાજાને રાસે. થતાં, ઉઠી ઊભા થઈ જમાઈના પ્રબળ પ્રતાપી પ્રારબ્ધને પ્રણામ કરી નમ્રભાવપૂર્વક કહ્યું“પ્રભે ! આપ ગૌરવશાળી અને ગુણવંતને ન ઓળખી શકો તે માફ કરશે.” એ સાંભળી શ્રીપાળકુંવરે કહ્યું “શિરૂઆઈ કે ગુણવંતપણું જે કંઈ પ્રાપ્ત થયું હોય તે કંઈ મારા સામર્થ્યથી નહીં, પણ શ્રીસદ્દગુરૂએ બતાવેલા શ્રીનવપદજીના મહિમાના જ સામર્થ્ય અને પ્રતાપથી જ છે.” આ પ્રમાણે એક બીજાનાં મન આનંદિત અને અભિન્ન થતાં પરસ્પર આનંદ થઈ રહ્યો. અને એ જ આનંદને વિશેષ લ્હાવો લેવા પ્રજા પાળ રાજાએ પિતાના રાણીવાસમાં સંદેશો કહેવરાવી સૌભાગ્યસુંદરી તથા રૂપસુંદરી વગેરે તમામ વિવેકવંત પરિવારને બોલાવી લીધે. તેમ જ તે સર્વ સ્વજન વર્ગ એકત્ર મળતાં અનહદ આનંદ પસરી રહ્યો. આ આનંદ પ્રસંગની મહત્તા પ્રદર્શિત કરવા તેજપૂર્ણ શ્રીપાલકુંવરે નાટકનાં ટેળાઓને નાટક ભજવવાને હુકમ કર્યો. -૬ થી ૧૧ દાળ બીજી–હે લુંબે ઝુંબે વરસે મેહ, આજ દિહાડે ધરણી ત્રીજ રો હે લાલ–એ દેશી. હજી પહેલું પેડું તામ, નાચવા ઉઠે આપણી હે લાલ; હોઇ ભૂલ નટી પણ એક, નવિ ઉઠે બહુ પરે ભણી હો લાલ. હજી ઉઠાડી બહુ કષ્ટ, પણ ઉત્સાહ ન સા ધરે હે લાલ; હેજી હા હા કરી સવિષાદ, દૂહે એક મુખે ઉચરે હો લાલ. દૂહો. કિહાં માલવે કિહાં શંખપુર, કિહાં બમ્બર કિહાં નટ્ટ, સુરસુંદરી નચાવીયે, દેવે દત્યે વિમરદ. સાહેલ્યાંહે. હાલ પૂર્વની. હજી વચન સુણ તવ તેહ, જનની જનકાદિક સવે હો લાલ; હોજી ચિંતે વિમિત ચિત્ત, સુરસુંદરી કિમ સંભવે છે લાલ. સા૪ અર્થ –નાટકની નવ મંડળીઓ કે જે બબરકુળના મહારાજાને ત્યાંથી મળી હતી, તે પિકી પહેલી મંડળી પિતાના નાટકની શરૂઆત કરવા પિતાની મેળે ઊભી થઈ. પરંતુ તે મંડળીની મુખ્ય નદી નાટક ભજવવા ઊભી થઈ નહીં. જેથી બધા નાટય પાત્રએ તેને ઘણી રીતે સમજાવી, મહામહેનતે ઉઠાડી પરંતુ ભજવવા ઉત્સાહિત થઈ નહીં. જ્યારે છેવટ પરાણે પરાણે ઉઠાડવામાં આવી ત્યારે, નિરૂત્સાહથી હા ! હા ! શબ્દસહ ઉંડા નિશ્વાસ નાખી તેણીએ એક દૂહા કહી પોતાનું દુઃખ જાહેર કરવા યત્ન કર્યો કે-“ક્યાં મારે Page #198 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. ૧૮૩ માલવ દેશમાં (માલવપતિના મહેલમાં) જન્મ ! ક્યાં શંખપુરના ધણી સાથે પરણવું ! કયાં બાબરકુળમાં મને વેચવી ! અને નાટક કરતાં શીખવું ! હા ! દેવે મારે અમળાટ અને વક્રતા વગેરેને દળી નાખી, આ સુરસુંદરીને નાચતી કરી !!!” આવું વિસ્મયકારી નટીનું કથન સાંભળી સૌભાગ્યસુંદરી, પ્રજાપાળ રાજા અને બીજે સ્વજન વર્ગ વિસ્મય સહિત ચિંતવવા લાગ્યા કે શું આ સુરસુંદરી હોય ? પણ આ સ્થિતિમાં તેણીનું હોવું કેમ સંભવે?”. -૧ થી ૪ હાજી જનની કંઠ વિલગ્ન, પૂછી જનકે રોવતી હે લાલ; હજી સઘલો કહે વૃત્તાંત, જે ઋદ્ધિ તુમે દીધી હતી હે લાલ. સા. ૫ હજી હું તે ઋદ્ધિ સમેત, શંખપુરીને પરિસરે હો લાલ; હાજી પહોતી મુહૂરત હેત, નાથ સહિત રહી બાહિરે હો લાલ. સા. ૬ હજી સુભટ ગયા કેઈ ગેહ, છો છે સાથે નિશા રહી હે લાલ; હેજી જામાતા તુજ નડ્ડ, ધાડી પડી તિહાં હું ગ્રહી હે લાલ. સા. ૭ હૈાજી વેચી મૂલ્ય ધાડિ, સુભટે દેશ નેપાલમાં હે લાલ; હજી સારથવાહે લીધ, ફલે લખ્યું છે ભાલમાં હો લાલ. સા. ૮ હજી તેણે પણ બમ્બરફૂલ, મહાકાલ નગરે ધરી લાલ હાજી હાટે વેચી વેશ, લેઈ શીખાવી નટી કરી હે લાલ. સા. ૯ હાજી નાટક પ્રિય મહાકાલ, નૃપ નટ પેટકશું ગ્રહી હો લાલ; હજી વિવિધ નચાવી દીધ, મયણસેના પતિને સહી હો લાલ. સા. ૧૦ અર્થ –એ શંકાયુક્ત વિચાર કરે છે એટલામાં તો સુરસુંદરી દોડીને પિતાની માની કેટે વળગી રેવા લાગી. રેતી જેઈને તેણીના પિતાએ પૂછ્યું “પ્રિય પુત્રી ! આવી દુઃખદ સ્થિતિને શા કારણથી પ્રાપ્ત થઈ.” સુરસુંદરીએ સઘળી હકીકત કહેવી શરૂ કરી—“ પૂજ્ય પિતાશ્રીજી ! આપે જે મને સકળ પ્રકારની વ્યક્તિ આપી વિદાય કરી હતી, તે ત્રાદ્ધિ સહિત શંખપુરી નગરીના નજીક જઈ પહોંચી, પણ પુર પ્રવેશનું મુહૂર્ત ન આવવાથી શહેર બહારના ભાગમાં જ પતિદેવ સહિત સપરિવારે નિવાસ કરવાની જરૂર પડી. પિતાનું વતન હેવાથી રક્ષકે રજ મેળવી પોતપોતાને ઘેર ગયા અને થોડા રક્ષકો સાથે હું રાત્રિ ત્યાં બહાર રહી. દરમ્યાન રાત્રિ થોડા માણના કાફલાને અને નગદીમાલ વિશેષ હોવાને લીધે લાગ મળતાં મધ્યરાત્રિની વેળાએ ધાડપાડુઓએ ધાડ પાડી. Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. તે વખતે આપના જમાઈ તે પિતાનો જીવ બચાવવા મને ત્યાં જ પડતી મહેલી નાશી ગયા. એથી આપે બક્ષેલી સઘળી દેલત ધાડપાડુઓએ લુંટી હાથ કરી અને તે સાથે મને પણ કબજે કરી રસ્તો પકડડ્યો. તે ધાડપાડુના માણસોએ મને નેપાળમાં જઈ એક સાર્થવાહને ત્યાં ધન સાટે વેચી દીધી. હા! જે ભાગ્યમાં લખ્યું હોય તે જ ફળીભૂત થાય. પરંતુ તેમાંથી કઈ કંઈ ઓછું વધતું કરી શકનાર નથી. તે સાર્થવાહે પણ લાભ મળતાં મને મહાકાળ રાજાના બમ્બરકુળ નગરની અંદર વેશ્યાની દુકાને વેચી દીધી. તેણીએ મને નાટયકળામાં નિપુણ કરી નટી બનાવી. તે પછી નાટકના મહાશેખી મહાકાળ રાજાએ નવ નાટકની મંડળીઓ ખરીદી, તેમાં મને પણ તે વેશ્યા પાસેથી ખરીદી લીધી અને વિવિધ પ્રકારે નાચ નચવ્યા. જ્યારે પોતાની મદનસેની કુંવરીનાં શ્રીપાળ મહારાજા સાથે લગ્ન કર્યા ત્યારે દાયજામાં મારા સહિત નવે નાટક મંડળીઓ આપી દીધી. –પ થી ૧૦ હાજી નાટક કરતાં તાસ, આગે દિન કેતા ગયા હો લાલ; હોઇ દેખી આપ કુટુંબ, ઉલઢું દુ:ખ તુમ હુઈ દયા હો લાલ. સા. ૧૧ હાજી મયણું દુ:ખ તવ દેખી, નિજ ગુરૂ અzણ મદ કિયો હો લાલ; હાજી તે મયણપતિ દાસ, ભાવે અબ મુઝ સલકિય હો લાલ. સા. ૧૨ હજી એક જ વિજયપતાક, મયણાં સયણુમાં લહે હે લાલ; હજી જેહનું શીલ સલીલ, મહિમાયે મૃગમદ મહમહે હો લાલ. સા. ૧૩ હોજી મયણને જિનધર્મ, ફલિયો બલિયો સુરતરૂ હો લાલ; હોજી મુઝને મિથ્યાધર્મ, ફલિયે વિષફલ વિષતરૂ હે લાલ. સાથે ૧૪ હજી એક જ જલધિ ઉખન્ન, અમિય વિષે જે આંતરો હે લાલ; હોજ અમ બિહુ બહેની માંહિ, તેહ છે મત કેઈ પાંતરો હે લાલ. સા. ૧૫ હેજી મયણાં નિજ કુલલાજ; ઉદ્યોતક મણિદિપીકા હો લાલ; હાજી હું છું કુલમલ હેતુ, સઘન નિશાની ઝીપિકા હો , સા૧૬ હાજી મયણા દીઠે હોય, સમકિત શુદ્ધિ સોહામણી હો લાલ હજી મુજ દીઠે મિથ્યાત; ધીઠાઈ હોયે અતિ ઘણી હો લાલ. સા. ૧૭ અર્થ –શ્રીપાળ મહારાજા આગળ નાટક કરતાં ઘણા દિવસ વહી ગયા, પરંતુ આજે તે મેં મારું પિતાનું પ્રિય કુટુંબ માત્ર દેખ્યું, તેમ જ મારા ભણું આપની દયા દ્રષ્ટિ થઈ તેથી દુઃખ ઉભરાઈ જવા લાગ્યું. આપે મને પરણાવી તે વખતે મારી મોટી બહેન મયણા Page #200 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. ૧૮૫ સુંદરીનું દુઃખ નિહાળી મેં મારી મોટાઈને ગર્વ કર્યો હતો, તે મદના પ્રતાપ વડે હાલ તે જ મયણાસુંદરી બહેનના પતિ આ શ્રીપાલ મહારાજના સેવકભાવે મેં દાસીપણું કર્યું; માટે જે મદ કરે તે મદ મને નડયો. ( હવે મયણાસુંદરીની પ્રશંસા કરે છે કે, એક જ અદ્વિતીય વિજયપતાકાને મયણાસુંદરી બહેન પોતાના સગા કુટુંબમાં પ્રાપ્ત કરવા ભાગ્યશાળી નીવડી છે. પુનઃ તેમનું શીલ, લીલા મહિમા વડે કરીને કસ્તુરીની પિઠે મઘમઘી રહ્યું છે. અર્થાત્ જેણીના શીલ સુગંધને જગતમાં વિસ્તાર થઈ રહ્યો છે. મયણાસુંદરી બહેને જે જિન ધર્મની સેવા કરી છે તે બળવાન કલ્પવૃક્ષ સરખો પ્રત્યક્ષ દશ્યમાન શુભરૂપ ફલે ફળે કરીને ફળે છે, અને મેં મિથ્યાત્વ ધર્મ સેવન કર્યો તે મને ઝેરના વૃક્ષ સમાન દુઃખરૂપ કુલ ફળેથી ફળ્યો છે. મતલબ એ જ કે જેવાં જેણે બીજ વાવ્યાં તેણે તેવાં ફળ મેળવ્યાં. કોઈ કહે કે તમે એક જ કુળમાં ઉત્પન્ન થએલ છતાં આટલે બધે તફાવત કેમ પડ્યો ? તે તે માટે જણાવું છું કે, જેવી રીતે એક જ સમુદ્રની અંદર અમૃતનું અને વિષ ( હલાહલ) નું ઉત્પત્તિસ્થાન છે, છતાં તેમાં જમીન આસ્માન જેટલું અંતર છે; કેમકે અમૃત રોગમાત્રનું નિકંદન કરી જીવન બક્ષે છે અથવા તે મરણ પામેલાને જીવાડે છે, અને હળાહળ ઝેર છે તે પ્રાણીમાત્રના પ્રાણની હાની કરે છે. તે એક જ જગાએ પેદા થએલ છતાં મહાન તફાવતવાળાં છે, તેવી જ રીતે અમે બન્ને બહેને વચ્ચે પણ મોટો તફાવત છે, માટે કેઈએ ભૂલાવો ખાવો નહીં કે ઉત્પત્તિસ્થળ એક હોવાથી એક સરખાં મતિ-ગતિ-સ્થિતિવંત હોય; તેમ જ મોટી બહેન પિતાના કુળની લાજને પ્રકાશ કરવામાં મણિરત્નની પેઠે દીપકરૂપ છે અને હું તે કુળને મલીન કરવાના કારણરૂપ હોવાથી ઘનઘેર ઘટાવાળી અંધારી રાતને પણ શરમાવવાની છું. મોટી બહેનને જેવાથી સેહામણું સમકિતની શુદ્ધિ થાય અને મને જેવાથી મિથ્યાત્વ લક્ષણ અત્યંત ધીઠાઈ-વકતા પ્રાપ્ત થાય.” –૧૧ થી ૧૭ હજી એહવા બોલી બોલ, સુરસુંદરીયે ઉપાઈયે હો લાલ; હજી જે આનંદ ન તેહ, નાટિક શતકે પણ કીયા હે લાલ. સા. ૧૮ હેજી શ્રીપાલે વડગ, હવે અરિદમણ અણુવીયો હો લાલ; હજી સુરસુંદરી તસુ દીધ, બહુ ઋદ્ધ વોળાવીયે હો , સા. ૧૯ હજી તે દંપતી શ્રીપાલ, મયણાને સુપસાઉલે હે લાલ; , હજી પામે સમકિત શુદ્ધિ, અધ્યવસાય અતિ ભલે હે લાલ. સા. ૨૦ અર્થ –શ્રીપાળ મહારાજે સંબંધીઓને આનંદ ઉત્પન્ન કરવા માટે સુરસુંદરીને નાટક બતાવવાની આજ્ઞા કરી હતી, તે એક નાટક તે શું; પણ સેંકડો નાટક ભજવી ૨૪ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રીપાળ રાજાનો રાસ. બતાવવાથી પણ જે આનંદ ન મળે તે આનંદ પિતાનો દોષ અને મયણાસુંદરીના ગુણ ગાન કરી જૈનધર્મની પ્રશંસા કરી સુરસુંદરીએ આ કર્મનાટકથી પિતાના કથનને કહી બતાવ્યું. આ પ્રમાણે વૃત્તાંત સાંભળી પિતાના જ લશ્કરમાં હાજર રહેલા શંખપુરપતિ અરિદમન રાજાને બોલાવી ઉત્તમ પિશાક અને સન્માન સહિત સુરસુંદરીને સેંપી વિશેષ અદ્ધિ આપી; નોકરીથી સદાને માટે મુકત કરી તેને પિતાને વતન જવા વિદાય કર્યો. એટલે તે દંપતિ (વરવહુ) પણ શ્રીપાળ મહારાજ અને મયણાસુંદરીને પ્રતાપ વડે સુખ પામવા ઉપરાંત બહુ જ સારા અધ્યવસાય સહિત શુદ્ધ સમકિત પણ પામ્યાં. —૧૮ થી ૨૦ હજી કુષ્ઠિ પુરૂષ શત સાત, મયણાવયણે લહી દયા હો લાલ; હાજી આરાધી જિનધમ, નિરોગી સઘલા થયા હો , સા. ૨૧ હજી તે પણ નૃપ શ્રીપાળ, પ્રણમે બહુલે પ્રેમ શું છે કે, હાજી રાણિમ દીયે નૃપ તાસ, વદન કમલ નિત ઉદ્ભર્યું હતું કે, સા. ૨૨ હાજી આવી નમે નૃપ પાય, મહિસાગર પણ મંત્રી હો , હેજી પૂરવ પરે નરનાહ, તેહ અમાત્ય કિયે કવિ હો , હજી સસરા સાલા ભૂપ, માઉલ બીજા પણ ઘણા હો , હાજી તેહને દીયે બહુ માન, નૃપ આદરની નહિ મણ હો ,, હેજી ભાલ મિલિત કર પદ્મ, સવિ સેવે શ્રીપાલને હો , હાજી ઈક દિન વિનવે મંત્રી, મતિસાગર ભૂપાલને હા , સા. ર૫ હજી એથે ખંડે ઢાલ, બીજી એ હુઈ સહામણી હે ,, હેજી ગુણ ગાતાં સિદ્ધચક્ર, જસ કરતિ વાધે ઘણી હો , સા. ર૬ અથશ્રીપાનો સુયશ શ્રવણ કરીને સાતસો કઢીયા કે જેઓએ મયણાસુંદરીના વચન વડે દયા પ્રાપ્ત કરી શ્રીજિન ધર્મ આરાધીને નિરોગતા મેળવી હતી તેઓ બધા પણ ત્યાં આવી પહોંચ્યાં અને ઘણા જ પ્રેમપૂર્વક શ્રીપાલના ચરણકમળમાં નમ્યા. એટલે શ્રીપાલજીએ તે બધાને પિતાના હિતચિંતક જાણીને રાણાની સંજ્ઞાવાળું ઉમરાવપદ આપીને પિતાના લશ્કરના નાયક બનાવ્યા. અને આ પ્રમાણે આનંદ વર્તાવાથી શ્રીપાલનું મુખરૂપ કમળ હમેશાં આનંદમય રહેવા લાગ્યું. તદનંતર પિતાને વૃદ્ધ પ્રધાન મતિસાગર પણ આવી પહોંચે અને પોતાના મહારાજાને પ્રણામ કરી આનંદ પામ્યું. એટલે તેને પૂર્વને પઠે જ અર્થાતુ પોતાના પિતાશ્રીના વખતમાં તે માટે પ્રધાન હતું, તે જ મુખ્ય Page #202 -------------------------------------------------------------------------- ________________ ખંડ છે. ૧૮૭ પ્રધાનની પદવી આપી પ્રશંસનીય કૃપાયુકત સ્નેહનું ભાજન બનાવી શ્રીપાલ રાજા આનંદ યુકત થયે. તે પછી સસરા-સાળામશાળ પક્ષના તથા બીજા પણ ઘણા રાજા અને લડવૈયાઓ આવ્યા અને શ્રીપાલજીને નમન કરી ભાગ્યશાળી થયા. એટલે તેઓ સર્વને શ્રીપાલે પોતપોતાની યોગ્યતા પ્રમાણે વિશેષ આદરસન્માન આપવામાં કંઈ મણ રાખી નહીં. એથી તે બધાએ મમતાળુ હૃદયથી હાથ જોડી મસ્તકે અડાડી નમ્રતા સાથે શ્રીપાલને નમન કરતાં તેમની સેવામાં તત્પર રહેવા લાગ્યા. એક દિવસ સાનુકૂળ સમય મળતાં મતિસાગર મંત્રીશ્વરે શ્રીપાલ પ્રત્યે વિનવ્યું. કવિ જસવિજયજી કહે છે કે આ શ્રીપાલ રાસને ચિથા ખંડની અંદર આ બીજી સહામણ ઢાલ પૂર્ણ થઈ તે એમ સૂચવે છે કે શ્રી સિદ્ધચક્રજી મહારાજના ગુણ ગાવાથી યશ કીર્તિ વિશેષ પ્રકારે વૃદ્ધિ પામે છે. –૨૧ થી ૨૬ દોહા છંદ મતિસાગર કહે પિતૃ પદે, ઠવી બાલપણુ જેણ; ઉઠાવિયા તો તુજ અરિ, તે સહિ દિત્તમએણ. અરિ કર ગત જે નવિ લિયે, શકિત છતે પિતૃરજજ; લોક હસે બલ ફેક તસ, જિમ શારદ ઘન ગજજ. એ બલ એ દ્ધિ એ સકલ, સૈન્ય તણે વિસ્તાર; શું ફલશે જે લેશે નહીં, તે નિજ રાજ ઉદાર. નૃપ કહે સાચું તે કહ્યું, પણ છે ચાર ઉપાય; સામે હેય તે દંડ , સાકરે પણ પિત્ત જાય. અહો બુદ્ધિ મંત્રી ભણે, દૂત ચતુરમુખ નામ; ભૂપ શીખાવી મોકલ્યો, પહાતો ચંપા ઠામ. અર્થ–મતિસાગર પ્રધાન હવે શ્રીપાલ મહારાજને કહે છે કે, આપશ્રીને બાળપણમાં આપશ્રીના પિતાશ્રીની ગાદી પર તખ્તનશીન કર્યા હતા; છતાં આપશ્રીના પિતરાઈ કાકારૂપ દુષ્ટ શત્રુએ અહંકાર સાથે પદભ્રષ્ટ કરી આપ નામવરની રાજધાની કબજે કરી લીધી છે. જો કે તે વખતે તે આપનું વય પાંચ વર્ષનું હોવાથી તથા તેને પરાજય કરવાનાં બળવત્તર સાધન ન હોવાથી જતું કરવા જેવું હતું, પરંતુ અત્યારે તે સર્વ પ્રકારે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રીપાળ રાજાને રાસ. શત્રુના દાંત પાડી શકે તેવા સ્તુત્ય શક્તિમાન છે, તો આવા સમયમાં જે નરવર શત્રુના હાથ ગયેલું રાજ્ય પાછું પિતાને હાથ ન મેળવે તેની જગતમાં અવશ્ય આસો માસના ફેકટ ગાજતા ને ઘટાટેપ બતાવતા વર્ષાદની પિઠે હાંસી થાય અને બળ પણ નકામું જ ગણાય. મતલબ એજ કે ઘટાટોપ કરી ગાજતાં છતાં જે વર્ષાદ વષી લેકેને (પૂરતું પાણી છતાં) પાણી ન આપે તો તેનો આડંબર નકામે જ કહેતાં લેક તેની મશ્કરી જ કરે એ સ્વભાવિક નિયમ છે, માટે આપ પણ હવે તે આવા અવર્ણનીય આડંબર છતાં ઉદાર સ્વરાજ્યને શત્રના હાથમાંથી લઈ સ્વાધીન નહિ કરશે તે આ બળ, દ્ધિ અને વિશાલ સિન્યનું શું ફળ પ્રાપ્ત થશે? કશુ નહીં ! આવા મંત્રીશ્વરનાં વચન સાંભળી શ્રીપાળે કહ્યું. “તમે કહ્યું તે સત્ય છે; પણ રાજ્ય મેળવવાના ચાર ઉપાય છે–શામ, દામ, ભેદ, દંડ એ ચાર પૈકી જે શામ એટલે મીઠા વચનનો ઉપયોગ કરવાથી કામ ફતેહ થતું હોય તો દંડ શિક્ષાને ઉપગ શા માટે કરવો જોઈએ? જે સાકર ખાવાથી જ પિત્ત શાંત થઈ જતું હોય તે પછી કડવી દવાઓ શા માટે કરવી જોઈએ ?” આ પ્રમાણે રાજાનું બોલવું સાંભળી મંત્રીશ્વર બોલ્યા–“અહા નાથ ! જ્યારે આપની બુદ્ધિ મહાન અને સમુદ્ર જેવી ગંભીર છે ત્યારે હવે ચતુર્મુખ નામના દૂતને શા માટે ન મોકલ જોઈએ ? તાકીદે કલે; કેમકે તે સામાદિ ચારે ભેદને જાણનાર અને વાચાળપણામાં ચતુર છે. જેથી કામ ફતેહ થશે જ.” આવું મંત્રીશ્વરનું કથન સાંભળી શ્રીપાલજીએ ચતુરમુખ દતને જે જે શિખવાડવું ચગ્ય હતું તે તે શિખવીને સુમુહુતે ચંપાનગરી ભ રવાના કર્યો અને તે મજલ દરમજલ કરતા કેટલેક વખતે ચંપાપુરીએ જઈ પહોંચે. –૧ થી ૫ દાળ ત્રીજી - રાગ બંગાલી-કિસકે ચેલે કિસકે પૂત–એ દેશી. અજિતસેન છે તિહાં ભૂપાલ, તે આગલ કહે દૂત રસાલ; સાહિબ સેવીયેં. કલા શીખવા જાણી બાલ, જે તે કલીયો શ્રીપાલ, સા° ૧ સકલ કલા તેણે શીખી સાર, સેના લેઈ ચતુરંગ ઉદાર; સાવ આવ્યો છે તુઝ બંધનો ભાર, ઉતારે છે એ નિરધાર. સા. ૨ જીરણ થંભ તણે જે ભાર, નવે ઇવીએ તે નિરધાર; સા. લેકે પણ જુગતું છે એહ, રાજ દેઈ દાખ તુમે નેહ. સા. ૩ બીજું પયપંકજ તસ ભૂપ, સેવે બહુ ભત્તિ અનુરૂપ; સાવ તમે નવિ આવ્યા ઉપાયે વિરોધ, નવિ અસમર્થે તે શું શોધ. સા. ૪ Page #204 -------------------------------------------------------------------------- ________________ - ખંડ થો. કિહાં સરસવ કિહાં મેરૂ ગિરિંદ, કિહાં તારા કિહાં શારદચંદ સાવ કિહાં ખદ્યોત કિહાં દિનાનાથ, કિહાં સાયર કિહાં છિલ્લર પાથ. સા. ૫ અર્થ–ચંપાનગરીમાં અજિતસેન રાજા છે તેની આગળ જઈ ચતુરમુખ દૂત રસાળ-એટલે કે પહેલાં મીઠાં, પછી ખાટાં, અને છેવટે ખારાં, એમ ભેજન પદાર્થ જમવાની રીત પ્રમાણે ત્રણ રીતથી રસીલાં વચને કહેવા લાગ્યા કે –“હે રાજન! આપ હવે વૃદ્ધ થયા છે માટે આપ સાહેબ હવે પરમેશ્વરને ભજી, બાકીની જીંદગી ગુજારે એ જ ઉત્તમોત્તમ છે, અથવા તો મારા સાહેબની સેવા કરે. આપે આપના ભત્રીજા શ્રીપાલ કુંવરને તેના પિતાના રાજ-તખ્ત પર બિરાજેલ છતાં તેને રાજ્ય વ્યવસ્થા સંબંધી ભાર વહન કરવાને અસમર્થ જાણ પોતાની ખાંધ પર તે બોજો ઉઠાવી લઈ, કળાઓમાં પ્રવીથતા મેળવવાને માટે વિદેશ મોકલ્યો હતો, તે હવે સુંદર પ્રકારે સર્વ કળાઓ શીખી નિપુણ બની હાથી, ઘોડા, રથ ને દિલવાળા ઉદાર લશ્કર રહિત આપના બાંધપરનો બોજો ઉતારી લેવા આવ્યો છે, અને આપ વૃદ્ધ થએલા હોવાથી આપના ખાંધને ભાર એ સપૂતને ઉતારે લાયક જ છે, જેથી તે કબૂલત આપે છે કે, હું અવશ્ય વૃદ્ધ કાકાશ્રીનો બોજો ઓછો કરી નિવૃત્તિવંત કરીશ જ! લોકોમાં પણ પરંપરાને રિવાજ જ છે કે મકાનનો બોજો ઝીલી રાખનાર થાંભલો જૂન થઈ ગયું હોય તે તેને તે બજાથી મુક્ત કરી દઈ તેની જગાએ ન થાંભલો મૂકાય છે. તો આપ જૂના થંભને બોજાથી મુક્ત કરી નવા શંભરૂપ શ્રીપાલકુંવરને સ્થાયી થવાની જ જરૂર છે, માટે આપ રાજ્યની લગામ તેને સ્વાધીન કરી નેહ ભતાવી આનંદ આપે છે, જેથી જગતમાં વાહ વાહ થાય. (અહીં લગી મીઠાં વચન છે. હવે તીખાં વચનો કહે છે.) વળી બીજી બીના ધ્યાનમાં લેવાની એ છે કે ઘણા રાજા મહારાજાએ શ્રીપાલજીના ચરણકમળને અનુકૂળ ભક્તિ વડે કરીને સેવે છે; છતાં પણ આપ પોતાના હોઈ તેમ કરવા નથી પધાર્યા એ એક એમનાથી વિરોધ બાંધવાનું બીજ વાવ્યું છે, તો તે વિરોધને શોધ કરવા માટે તે શ્રીપાલ રાજા શું અસમર્થ છે? ના અસમર્થ નથી ! તેમનામાં અને આપનામાં તફાવત પણ કંઈ જે તે નથી; પણ ઘણો જ છે-કયાં તે સરસવને ઝીણે દાણે અને કયાં મહાન મેરૂ પર્વત ! કયાં બિચારા તારાનું તેજ અને ક્યાં શરદુ પૂર્ણિમાના ચંદ્રનું તેજ ! કયાં ઉડતા આગિયા જીવડાને પ્રકાશ અને ક્યાં તેજપુંજ સૂર્યને પ્રકાશ ! કયાં છિછરા તલાવડાનું ગહેરાપણું અને કયાં મહાસાગરની ગંભીરતા ભરી હે –૧ થી ૫ કિહાં પંચાયણ કિહાં મૃગબાલ, કિહાં ઠીકર કિહાં સેવનથાલ; સાહિબ સેવીયેં. કિહાં કેદ્રવ કિહાં કૂર કપૂર, કિહાં કૂકશને કિહાં ધૃતપૂર. સાહિબ સેવીયે. ૬ કિહાં શૂન્ય વાડી કિહાં આરામ, કિહાં અન્યાયી કિહાં નૃપ રામ; સા. કિહાં વાઘ ને કિહાં વલિ છાગ, કિહાં દયા ધરમ કિહાં વલિ યાગ. સા. ૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રીપાળ રાજાને રાસ. કિહાં જાઠ ને કિહાં વલી સાચ, કિહાં રતન કિહાં ખંડિત કાચ; સાહિબ સેવીયે. ચઢતે આઠે છે શ્રીપાલ, પડતે તુમ સરીખા ભૂપાલ. સા૦ ૮ જો તુ નવિ નિજ જીવિત રૂ, પ્રણમી કરે તેહ જ તુ; સાહિબ સેવીયે. જે ગર્વિત છે. દેખી રજ્જ, તા રણુ કરવા થાયે સજ્જ. સા॰ ૯ તસ સેના સાગરમાંહિ જાણુ, તુઝ દલ સાથેણું પ્રમાણ; સાહિબ સેવીયે. મહેાટા શુ નિવે કીજે ઝ, સવિ કહે એહવુ બુઝ અબૂઝ. સાહિબ સેવીયે. ૧૦ અર્થ :-કયાં બિચારા રિણના બચ્ચાનું બળ અને કાં કેશરી સિંહનું મહાન્ બળ ! કાં ઠીકરાની થાળીની શૈાભા અને કયાં નિળ સાનાના થાળની શેશભા ! કયાં કાદરાના ભાજનની વ્હેજત અને કત્યાં સુંદર બરાસયુક્ત ભાતના ભોજનનો સ્વાદ ! કયાં કુશંકાના ઢોકળાંનુ ભાજન અને કાં ઘેખરને સ્વાદ! કયાં શૂન્ય વગડાને બિહામણેા દેખાવ અને કાં ફળ્યા ફૂલ્યા રમણીય બાગના મનહર દેખાવ ! કાં અન્યાયી રાજાને જુલ્મી કારોબાર અને કયાં ન્યાયશેખર રામચંદ્રજીનું ન્યાયપૂર્ણ રાજ્યતંત્ર ! કયાં બાપડા એકડાનું સામર્થ્ય પણું અને કાં વિકરાળ વાઘનું સામર્થ્ય પણ! કયાં જીવહિ ંસામયી યજ્ઞ હામ અને કયાં દયામયી અહિંસા ધર્મ ! કયાં શ્રૃહા બેલા પ્રપ'ચીજન અને કયાં સત્ય ભાષણ કરનાર પાવન મનુષ્ય ! કયાં ભાગેલા કાચના કકડાની કી'મત અને કયાં અમૂલ્ય રત્નનું મૂલ્ય ! હું રાજન્ આ બધાં એડામાં જે ચડતાં આડાં કહ્યાં તે સમાન શ્રીપાલ મહારાજ છે, અને જે હલકાં એઠાં કહ્યા તે સમાન આપ જેવા રાજાએ છે. ( હવે ખારાં–કડવાં વચને કહે છે) માટે જો આપના જીવન ઉપર કાપેલા ન હેા તે! તાકીદે શ્રીપાલકુંવરને પ્રણમી સંતુષ્ટ કરે; કે જેથી તેમની તરફથી સંતાષભર્યા કૃપાકટાક્ષના લાભ મળશે. કદાચિત્ આપ હાથમાં આવેલા રાજ્યનુ ખળ જોઈને ગવંત હાતા હુામી લડાઈ લેવાને માટે હુશીઆર રહેજે. શ્રીપાલનું લશ્કર તોફાની સાગરના લેાઢ જેવુ હાવાથી અટળ છે તેમાં આપનું લશ્કર ધાણીના લેાટના સાધુવા સરખુ ફૂંક દેતાં પણ ઉડી જાય તેવી સ્થિતિવાળું છે, જેથી સાગર જળના સપાટામાં કાંયે સમાઈ જશે, તેમ જ મહાન્ નરવરની સાથે લડાઈ લઈ પાયમાલીને તેડુ' ન કરવું–અળિયા સાથે બાથ ન ભીડવી એમ જાણુ અને અજાણ લાકનું પણ કહેવું છે; માટે મારૂ કહેણુ કાને ધરી પ્રભુનું સેવન કરવા રાજ્ય ત્યાગી થાઓ, અગર તેા મારા સાહેબની સેવા કરવી કબુલ કરો. ’’ ~૬ થી ૧૦ બેાલી એમ રહ્યો જવ ત, અજિતસેન બાલ્યા થઇ ભૂત. રાજા હિ મલે. કહેજે તું તુજ નૃપને એમ, ક્રૂતપણાના જે છે પ્રેમ; રાજા નહિ મલે. ચપાનગરીના રાય, રાજા નહિ મલે. ૧૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. “ ૧૯૧ આદિ મધ્ય અંતે છે જાણ, મધુર આમ્સ કટુ જેહ પ્રમાણ રાજા નહિ મલે. ભેજન વચને સમ પરિણામ, તિણે ચતુરમુખ તહારૂં નામ. રાજા નહિ મલે. ૧૨, નિજ નહિં તે અમારો કોઉ, શત્રુભાવ વહિયે છે દોઉ રાવ જીવતો મૂકો જાણી રે બાલ, તેણે અમેનિર્બલ સબલશ્રીપાલ. રાજ નહિ મલે.૧૩ નિજ જીવિતને હું નહિં રૂઠ, રૂ તસ જમરાય અપૂઠ, રાજા નહિ મલે.' જેણે જગાવ્યો સૂતો સિંહ, મુઝ કેપે તસ ન રહે લીહ. રાજા નહિ મલે. ૧૪ તસ બલ સાયર સાથે પ્રાય, જેહના બલ તે બીજા રાય; રાજા નહિ મલે. તેહમાં હું વડવાનલ જાણુ, સવિ તે શેવું ન કરૂં કાણુ. રાજા નહિ મલે. ૧૫ કહેજે દૂત તું વેગે જાઈ, આવું છું તુઝ પૂઠે ધાઈ રાવ બલ પરખીએ રણ મેદાન, ખડગની પૃથવી ને વિદ્યાનું દાન. રાજા નહિ. ૧૬ ચૂંથે રે ખંડે ત્રીજી ઢાલ, પૂરણ હઈએ રાગ બંગાલ; રાવ સિદ્ધચક્ર ગુણ ગાવે જેહ, વિનય સુજશ સુખ પાવે તેહ. રાજા નહિ મલે. ૧૭, અર્થ –આ પ્રમાણે બોલી દૂત ચૂપ રહ્યો કે તરત જ અજિતસેન શરીરમાં ભરાયેલા ભૂતની પિંઠે ક્રોધ સહિત બોલ્યો-“જે ખરી રીતે દૂતપણને પ્રેમ છે, તો કહું છું તે જ મુજબ તારા રાજાને જઈ આમ કહેજે કે બીજા રાજાઓ આવીને તને નમ્યા છે; પણ આ ચંપાનગરીના અજિત સેના સરખો અજિત સિન્યવંત અજિતસેન રાજા કદિ મળવા કે નમવા નહીં આવશે ! હે દૂત ! જે તે પહેલાં મીઠાં, વચમાં તીખાં, ખાટાં અને અંતમાં ખારાં-કડવાં વચનો ભેજન જમવાની રીત પ્રમાણે બોલ્યો, તે વચને અને ભેજન બંને સરખી લહેજત ભર્યા છે અને એવાં વચન બોલવા માટે તારામાં નિપુણતા છે, તેથી તારું નામ ચતુર્મુખ છે એ વાજબી છે. તે જે વચને કહ્યાં તેના ઉત્તરમાં સાંભળી લે– તું કહે છે કે શ્રીપાલ તમારે છે; પરંતુ તે અમારો છે જ નહીં, અને કદિ શ્રીપાલ અમારો છે, તે પણ અમારા બંને વચ્ચે શત્રુભાવ જ રહેલે હાવાથી પરસ્પર શત્રુભાવે વત્તિયે છિએ એને લીધે શ્રીપાળ અમારે દુશ્મન છે, પણ સગો નથી અને હું પણ તેને કટ્ટો દુશ્મન છું, પણ કાકો નથી ! તેને બાળક જાણીને જ્યારે જીવતો જવા દીધો ત્યારે અમે નિર્બળ થયા અને એ શ્રીપાળ બળવાન થયે ! તેમજ હું મારા જીવિતવ્ય ઉપર રૂટમાન થયે નથી; પણ તારા રાજાના જીવન પર યમરાજા રૂટમાન થયો છે; કારણ કે તેણે સૂતેલા સિંહને જગાડી છંછેડ્યો છે; માટે ચેતીને ચાલે તે બે દહાડા જીવાશે. મારે કેપ થશે તે એની કશી મર્યાદા રહેશે જ નહીં; વળી તેનું બળશાળી Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. સૈન્ય સાગર સમાન છે તેમાં મારૂં શિન્ય સાથવા સરખું નિર્બળ છે એમ જે તે કહ્યું, પણ તેવા સિન્યવાળા બીજા રાજાઓ જાણવા, મને તો તે સમુદ્ર સરખા લશ્કરને શોષી લેનાર વડવાનળ જે જાણજે. હું તે સાગરસમ સેનાને એક જ ઝપાટે શેષી લેવામાં જરા પણ ઓછાશ રાખીશ નહીં, માટે તું હેલે જઈને તારા રાજાને કહેજે કે હું પણ તારાં પગલાં ચાંપતે જ વેગસહિત લડાઈ કરવા આવું છું. બળની પરીક્ષા લડાઈને મેદાને નમાં કરવી એગ્ય છે. આ વચનમાં વાદ કરવો તે નકામે જ છે; જેની તરવાર તેજ અને વિજયી તેની આ પૃથ્વી છે, પણ બાયલાની નથી અને જેની વિદ્યા સતેજ છે તેની જ દક્ષિણ મેળવવામાં સામર્થ્યતા છે; પણ અભણ અબૂઝતાવાળામાં નથી. અથવા તો તરવારની તાળી પાડી પૃથ્વી મેળવવી ઉત્તમ છે અને દાન વિદ્યાનું સર્વોત્તમ છે, નહીં કે આમ કાલાવાલા કરી પૃથ્વી પાછી મેળવવી ભારૂપ છે! અગર તે ખાંડા વડે કપાતા શિરને સાટે મળનારી પૃથ્વી છે; પણ આમ વાકય પ્રગરૂપ વિદ્યાદાન વડે મળનારી નથી; માટે ઉતરે મેદાનમાં ને જે જિતશે તે પૃથ્વીનો પતિ થશે” આ પ્રમાણે વચન કહી અજિતસેન ચૂપ રહ્યો કે તુરત દૂત નમન કરી ઉજજયની ભણી રવાના થયે. કવિ જસવિજયજી કહે છે કે-આ શ્રીપાલ રાસના ચોથા ખંડમાં ત્રીજી ઢાળ બંગાળ રાગ સહિત પૂર્ણ થઈ તે એ જ જણાવે છે કે જે માનવ શ્રી સિદ્ધચકજીના સત્ય ભાવથી ગુણ ગાય તે માનવ અવશ્ય વિનય સુયશરૂપ સુખ પ્રાપ્ત કરે છે. ૧૧ થી ૧૭ દોહા-છંદ. વચન કહે વયરી તણાં, દૂત જઈ અતિ વેગ; કડુ કાને તે સુણી, હુએ શ્રીપાલ સતેગ. ઉચ્ચ ભૂમિ તટની તટે, તેના કરી ચતુરંગ; ચંપા દિશિ જઈ તિણે દિયા, પટ આવાસ ઉલ્લંગ. સામો આવ્યો સબલ તવ, અજિતસેન નરનાહ; માંહોમાંહિ દલ બિહુ મલ્યાં, સગરવ અધિક ઉત્સાહ. ૩ અર્થ – દૂત બહુ જ ઉતાવળે પંથે પસાર કરી માળવાના પાટનગરમાં જઈ પહોંચે અને શત્રુ અજિતસેનનાં કહેલાં વચને પિતાના રાજાને કહી સંભળાવી મર્યાદાયુકત ઊભે રહ્યો. એ કડવાં વચન સાંભળતાં જ શ્રીપાળ તેજદાર તરવારને હાથમાં ગ્રહણ કરી લડાઈના મેદાનમાં ઉતરવા સતેજ થયે, અને ચતુરંગી સેનાને લઈ મજલ દરમજલે ચંપાનગરીની સીમા ભણી પહોંચી જ્યાં નદીને કાંઠા પર ઉંચી પણ મજબૂત ભેખડવાળી ભૂમિ હતી Page #208 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચો. ૧૯૩ ત્યાં પોતાની લશ્કરી છાવણીના ઉચા ને ઉમદા ડેરા તંબુ ખડા કરાવી, શત્રુના આવવાની વાટ જેવા લાગે. દરમ્યાન અજિતસેન પણ બળસહિત લડાઈ કરવા સામે આવી પહોંચે અને તેણે પણ પિતાની છાવણનો પડાવ કર્યો. આમ બંને સિ માંહોમાંહે આવી મલ્યાં કે જે ગર્વ સહિત અને સંગ્રામ કરવાનો અધિક ઉત્સાહ ધરનારા છે. –૧ થી ૩ ઢાળ થી–દેશી કડખાની ચંગ રણ રંગ મંગલ હુઆ અતિ ઘણાં, ભૂરી રણર અવિદૂર વાજે; કેતકી લાખ દેખણુ મલ્યા દેવતા, નાદ દુંદુભિ તણે ગયણ ગાજે. ચં. ૧ ઉગ્રતા કરણ રણભૂમિ તિહાં શોધિયે, રાધિ અવધિ કરી શસ્ત્ર પૂજા; બેધિયે સુભટકુલ વંશ શંસા કરી, યોધિયે કવણુ વિણ તુજજ દૂજા. ચં૦ ૨ ચરચિયે ચારૂ ચંદન રસે સુભટ તન, અરચિયે ચંપકે મુકુટ સીસે; સોહિયે હલ્થ વર વીર વલયે તથા, કલ્પતરૂ પરિ બન્યા સુભટ દીસે. ચં. ૩ કઈ જનની કહે જનક મત લાવે, કોઈ કહે મારું બિરૂદ રાખે; જનક પતિ પુત્ર તિહું વીર જસ ઉજલા સેહિ ધન જગતમાં અણિય આખે.ચં૦ ૪ અર્થ –લડાઈના આરંભનો ઉત્સાહ વધારવા બંદીજને સિંધુડા રાગમાં મનહર રણરંગને ઉત્કર્ષ કરવા માટે મનને અહાન આલ્હાદ ઉપજે, એવાં પુષ્કળ મંગળ ગીતકવિત બોલવા લાગ્યા; કેમકે કાર્યની શરૂઆતમાં ઉત્સાહ અને મંગળની વૃદ્ધિ થવાથી કાર્યસિદ્ધિ થાય છે. એથી મંગળ ગીતો વગેરેને મંગળ વધ્વનિ થવા લાગે, એક જ સ્વરથી મળેલાં રણદૂર, શરણાઈ નોબત વગેરે વિરાજિત્રે ઘણાં જ નજીક પૂરજોશથી વાગવા લાગ્યાં, અને લડાઈને કૌતુક જેવાના અભિલાષી દેવતાઓ પણ પિતપતાના વિમાન સાથે આકાશમાં સ્થિત રહી દુંદુભી વગાડવા લાગ્યા, એથી તે બધાંના નાદ વડે આખું આકાશ મંડળ ગાજી ઉઠ્યું. તેમ જ તે બધાંના નાદે અને લશ્કરી છાવણીમાં લડવૈયાએમાં એક બીજા વચ્ચે લડાઈ કરવાને ઉત્સાહ વધતો ચાલે, હવે અમે લડાઈના મેદાનમાં ઉતરી ખગ લઈ ઘૂમીશું આ નિશ્ચય થતાં મેટાઈ મેળવવાને માટે જે જગાએ જંગ જમાવે છે તે જગમાંથી કચરો, કાંકરા કાંટા વગેરે કહાડી નાખી સાફ કરી ઉંચી નીચી જમીનને સરખી કરી તેઓએ સુંદર બનાવી. તથા પોતપોતાની હદની અંદર પોતપિતાનાં અસ્ત્રશાને ચકચકિત કરી તેમનું ચંદન, પુષ્પ, ધૂપ, દીપ સહિત પૂજન કરવા લાગ્યા. તે પછી તે વીરેને વીરત્વતાને આવેશ લાવવા બિરૂદ બોલનારા ભાટ ચારણો વગેરે તે વીરોના કુળ અને વંશની પ્રશંસા કરવા લાગ્યા. એટલે તું ફલાણુના કુળને 1 સપૂત વીર છે. તારા બાપે અમુક અમુક મહા વીરતાનાં કામે કર્યા હતાં અને વિજય Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીપાળ રાજાને રાસ. વર્યો હતે તેને જ તું પુત્ર છે, માટે આજે અણીની વખતે કુળનું તેજદાર પાણી બતાવી અન્નદાતારનું પણ જાળવે એમાં કાંઈ નવાઈ જેવું નથી. હીરાની ખાણમાં હિરા જ પાકે છે, અને ફલાણુ મિસાળને ભાણેજ છે! અને તે વંશની સુશળ માતાની કુખમાં લેટેલ છે જેથી ધણુના કામમાં કદિ પાછી પાની નહીં જ કરે. તેમ તમે સ્વામીભક્ત નિમકહલાલ બે છીપનું મંતી છે જેથી આજે તમારા વગર અહિયાં ધણીને પડેલા કામ માટે કોણ શિરસ યુદ્ધ કરે તેમ છે ? ઈત્યાદિ ઈત્યાદિ બિરૂદ વચન બેલી વીરેને સતેજ કર્યા કે તુરત તેઓ વીરવેશમાં આવી મને હર સુગધીવંત ચંદન રસ વડે પિતાનાં શરીર સુશોભિત કરવા લાગ્યા, કેસરનું તિલક ત્રિપુંડ તાણી વિજય મેળવ્યા વગર પાછા ન ફરે તે સંબંધી કેસરી કરી અવશ્ય જીત મેળવવી, અગર સમરાંગણમાં દેહને પરિત્યાગ કરે એવા દૃઢ નિશ્ચયવંત થઈ સ્થિર થયા. માથાના મુકટ-ફેંટા વગેરેમાં ચંપાના ફુલનાં છેગાં મહેલી, તથા હાથમાં શ્રેષ્ઠ વીરકંકણ પહેરી યુદ્ધમાં અડગ થયા. કેસરી કરવા માથે ચંપાનાં છેગાં ખોલવાં અને હાથે વીર કંકણ પહેરવાં એ ત્રણે નિશાનીઓ વીરેના વિજયની દૃઢ પ્રતિજ્ઞા સૂચવનારી છે. આ પ્રમાણે વરમંડળ વીર ગારયુક્ત લડાઈને મેદાનમાં ઘૂમવાની તૈયારી કરી જ્યારે પિતપતાના ઘરથી બહાર નિકળવા લાગ્યું ત્યારે તેઓ કલ્પવૃક્ષની પેઠે સુશોભિત અને તેઓની મારફત કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા કરનારને ઈચ્છિત સિદ્ધિ આપનારૂં જ જણાવા લાગ્યું. તે વેળાએ કંઈક લડવૈયાઓ પોતાની પૂજ્ય માતા પાસે મંગળ મુલાકાતથી મંદ પ્રાપ્ત કરવા ગયા, તે તે સમયે તે વીર પુત્રને વીર માતાઓ કહેવા લાગી કે –“અરે પુત્ર! તું તારા વીર પિતાને લજવીશ નહીં; કેમ કે તેમણે વીરતા સાથે લડાઈનાં મેદાનમાં ઉતરી કદિ પણ પાછી પાની કરી કે પીડ બતાવી નથી, તે વીર જનકને પુત્ર જે નિર્વીરતા બતાવે તે તેમને શરમાવું પડે, માટે તારા પિતાના જે અથવા એમનાથી પણ અધિક વીર નીવડી મારી કુખને ધન્યવાદ અપાવજે. જયવંત થઈ મહા દેખાડવું કે શત્રુ સામે લડતાં સ્વર્ગ સંપત્તિ મેળવવી એ જ વીર નરનું ઉત્તમ કર્તવ્ય છે; પણ જીવને હાલે કરી પીઠ બતાવી ભાગી આવવું કે વીરતા બતાવ્યા વગર કૂતરાને મહેતે મરવું એ હિચકારા બાયલાઓનું જ કામ છે ” કોઈ માતા બોલી કે– “બેટા ! તું મારું બિરૂદ ત્રિપુટીપદ ધારક કરજે, કેમકે હું વીર પિતાની પુત્રી છું, વીર પતિની પત્ની છું, હવે ફક્ત વીર પુત્રની માતા કહેવાઉં એટલે ત્રણ વીર બિરૂદ ધરનારી થાઉં કે જેથી ઉજવળ યશ થતાં જગતમાં આખી અણી રહેવાને લીધે ધન્યવાદને પાત્ર ગણાઉં. મતલબ એ કે જેને પિતા, પતિ ને પુત્ર વીર થઈ આખી અણીયે જીવન વ્યતીત કરે તે જ ઉજ્વળ યશ સહિત ધન્ય મનાય છે.” –૧ થી ૪ કઈ રમણી કહે હસિય તું સહિશ કિમ, સમર કરવાલ શર કુંત ધારા; નયણબાણે હો, તુજ વશ કિ, તિહાં ન ધીરજ રહ્યોકર વિચારા. ચં૦ ૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ ખડ ચાથે. કોઈ કહે માહરા માહ તુ મત કરે, મરણુ જીવન તુઝ ન પીઠ છાંડું; અધરરસ અમૃતરસ દાય તુજ સુલભ છે, જગત જય હેતુ હા અચલ ખાંડું. ચં૦ ૬ ઈમ અધિક તુકે વીરરસ જાગતે, લાગતે વચન હુઆ સુભટ તાતા; સુર પણ ક્રૂર હુઈ તિમિર દલ ખડવા, પૂર્વ દિશિ દાખવે કિરણ રાતા. ૨૦ ૭ અ કાઈ વીરની વીરપત્નિ હસીને કહેવા લાગી કે—હે નાથ ! મેં અમળાએ જ ફક્ત આપને નેત્રખાણુ વડે વીધી વશ કરી લીધેલ છે; છતાં ધૈયતા અને વીરતા બતાવવા સબળાઓની સાથે મેદાનમાં ઘૂમવા ઇચ્છે છે; પરંતુ ત્યાં તેા તીર, ભાલા, તરવાર વગેરેનાં જીવલેણ છેદનભેદન સહન કરવાં છે માટે નેત્રખાણુ ધીરજ સાથે સહન કરી શકયા નથી, તે તે શી રીતે સહન કરી ધૈયતા રાખી શકશે ? તેનેા જરા પણ ખ્યાલ તા કરે ! ( આ વ્યંગ વચન વડે મર્મીમાં જણાવ્યું. જેથી ઉત્સાહ, આનંદ અને શૂરત્વને વધારે થતાં વીર યેદ્ધાએ વિશેષ રણરગમાં જય મેળવી પાતાની પત્નિને તેની વ્યંગ નેિને હેતુ સિદ્ધ થએલા ખતાવવા આતુર થયા. ) કોઇ સ્ત્રીએ કહ્યું—“ તમે મનમાં એવું ન લાવશે કે કદાચ હું લડાઇનાં મેદાનમાં કામ આવી જઈશ તો પછી મારી વ્હાલી પ્રિયા કાના આધારે જીવન ગુજારશે ?! એવા મેાહ લાવી એ બાજુ જીવ રાખવાથી બન્ને કાય બગડે છે, મારામાં જીવ ન રાખશેા; કેમકે હું તેા તમારી પીઠ છેડનાર જ નથી એટલે કે જો લડાઈમાંથી જીત મેળવીને ઘેર આવશે તે માંગલિક વસ્તુઓ વડે તમને વધાવી અધરામૃતના આનંદ આપીશ. અને કદાચિત દૈવયેાગે રણમાં કામે આવી જવાશે, તે પણ તમારા વીર શખને ખેાળામાં લઈ અગ્નિમાં પ્રવેશ કરી સતી થઇ રવ`માં પણ સાથે જ આવીશ; માટે પૂર્ણ ખાત્રી રાખવી કે હું જીવતાં કે મરતાં કિર્દિ તમારી પીઠ છેડનારી જ નથી. જેથી તમને અધરરસ અને અમૃતરસ અને સુલભતાએ પ્રાપ્ત થશે; જેથી વિજય મેળવીને ઘેર આવ્યેથી મારા અધરરસના આનંદ હેલાઈથી મળશે અને કદાચ વીરતા બતાવી સ્વળ સંપત્તિ મેળવી તે ત્યાં અમૃતરસ હેલાઈથી મળશે; માટે વિજય મેળવવા જાએ છે તેમાં સાવધાની સાથે અન્નદાતાનુ કાર્ય સિદ્ધ કરી અમર નામના મેળવો, કે જેથી જગતની અંદર જયરૂપ અચળ ખાંડું ગણાવવા ભાગ્યશાળી થવાય ! જે વીરતા સાથે લડીને રણમાં ધન્યવાદ પૂર્વક કામે આવે છે તે અવશ્ય સ્વર્ગસપત્તિ મેળવે છે અને વિજય મેળવી હૈયાત રહે છે, તે અવશ્ય આ લેાકમાં યશસપત્તિ સાથે મહાન્ અહાદુરીનુ પદ મેળવે છે; માટે આ લોક અને પરલોક શેલાવવા ચગ્ય યશવંત ખડ્ગ બતાવી સુકીર્તિ મેળવો. ” આ પ્રમાણે કોઇ વીર માતાનાં, કાઇ વીર સ્ત્રીનાં ને બઢીજનનાં વેધક વચના સાંભળતા કૌતુકને લીધે વીર લડવૈયાઓને ઘણા જ રસ ચડયો, જેથી વીરત!માં વિશેષ ઉમેરો થતાં તેઓ અત્યંત સતેજ થયા; કેમકે તે બધા મૂળથી વીર લડવૈયા ૧૯૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રીપાળ રાજાને રાસે. તે હતા જ અને તેમાં વળી ઉકિત-પ્રયુકિતવાળાં વચનો કાને પડવાનો સંગ મળે તે તેજી ઘોડાને ચાબુક ચમકાવવા સરખો બનાવ બન્યું એટલે પછી વીરત્વતા ઝળકયામાં કશી ખામી રહી નહીં. તેઓનાં રૂંવાડાં અવળાં થઈ જવા લાગ્યા, શરીરમાં લેહી ઉકળવાથી શરીરનો વર્ણ લાલાશવંત જણાવા લાગે અને વિશેષ શબ્દોમાં કહિયે તે તેમને હંમેશ સુંદર ચહેરે બદલાઈ તાપવંત ક્રૂર વીર શહેર બની રહ્યો. જેથી રાત વીતી ક્યારે સૂર્ય ઉગે ને રણમાં ઘૂમવાને લાગ હાથ લાગે એ જ વિચારમાં તેઓ લીન બની રહ્યા. કવિ સંભાવના કરે છે કે–સૂર્ય પહેલા વિચાર્યું હતું કે બન્ને રાજાનાં લશ્કરની સંધિ થઈ જશે, પરંતુ તેમ તે થયું નહિ. તેઓ તો પિતતાના શત્રુને સંહાર કરવામાં તત્પર થયા. એ જઈ સૂર્યો પણ પિતાના શત્રુ અંધકાર સમૂહનો અંત આણવા નિષધ પર્વતના ફૂટાંતરે રહી કૂરતા સાથે રકતવણું થઈ પૂર્વ દિશા ભણી રકત કિરણ બતાવ્યાં. –પ થી ૭ રોપી રણથંભ સંરંભ કરી અતિ ઘણ, દેઈ દલ સુભટ તવ સબલ સૂઝે; ભૂમિને ભેગતા જોઈ નિજ યોગ્યતા, અમલ આરોગતા રણ ન મૂઝ. ચં. ૮ નીર જિમ તીર વરસે તદા ધ ઘન, સંચલે બક પરે ધવલ નેજા, ગાજ દલસાજ ઋતુ આઈ પાવસ તણી, વીજ જિમ કુંત ચમકે સતેજા, ચં૦ ભંડ બ્રહ્માંડ શતખંડ જે કરી શકે, ઉછલે તેહવા નાલ ગોલા; વરસતા અગની રણુમન રે ભર્યા, માનું એ યમતણ નયણુ ડોળા. ચં૦ ૧૦ કઈ છેદે શિરે અરિતણું શીર સુભટ, આવતાં કેઈ અરિબાણ ઝાલે; કેઈ અસિછિન્ન કરિકુંભ મુક્તાફલે, બ્રહ્મરથ વિહરમુખ ગ્રાસ ઘાલે. ચં૦ ૧૧ મઘરસ સદ્ય અનવદ્ય કવિ પદ્ય ભર, બંદિજન બિરૂદથી અધિક રસીયા; ખેજ અરિફેજની મોજધરી નવિ કરે, ચમકભર ધમક દે માંહિ ધસીયા.ચં૦ ૧૨ અર્થ-જ્યારે સૂર્યોદય થશે ત્યારે સૂર્ય અને સુભટે બન્ને લાલચોળ દેખાવના બની રહ્યા. શુદ્ધ કરી રાખેલી ભૂમિમાં હદ મુકરર માટે રણથંભ ખડો કર્યો. અને પછી સેનાના બંને તરફથી પિતાપિતાને યોગ્ય લાગતા બૃહ ગોઠવ્યા તથા વીરવાળે અને બંદિજનના વીર વાક્ય વડે રણમત્ત થએલા વીરે પોત પોતાના સ્વામીને વિય કરવા પિતપિતાના સતેજ શસ્ત્ર અસ્ત્ર સહિત, તિપિતાના સ્વામીની જય બોલાવી કે પાપપણે સબળતા પૂર્વક પૂર ધસારા યુકત હલ્લા કરવા રણમેદાનમાં કૂદી, વિધિની સુસ્તી ઉડાવવા લાગ્યા. તેમાં પણ જે અમીર ઉમરા વગેરે ઘણા દિવસોથી ગામ ગ્રાસ ખાતા આવેલ છે તે ઉમરાવો, તથા લશ્કરી અમલદારે તેઓએ પોતપોતાના ગ્રાસ-પગાર-અધિકારને Page #212 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. ૧૯૭૧ કુલીનતાની યેગ્યતાને ખ્યાલ કરી, ખાસ બળ બતાવી અન્નદાતાને અત્યાનંદ સાથ વિજય અપાવે જ યેગ્ય છે એમ માની, ભારે પરાક્રમ સહિત લડાઈને બૃહ તોડવામાં બારીકીથી મન લગાડયું. તથા અમલને અમલ કાયમ રહેવા અમલ કસુંબા પીને મુંઝવણ વગર રણમેદાનમાં ઘૂમવું શરૂ કર્યું. કવિ અહિં વર્ણન કહી બતાવે છે કે-જેમ વર્ષાદ વર્ષવા વખતે કાળી ઘટામાંથી જળબુંદ ધારાની ઝડી લાગી રહે છે, તેમ કૃષ્ણ લેફ્સાવંત અને કૃષ્ણ રંગનાં બખ્તર ટોપાદિ ધારણ કરેલ હોવાથી તે કાળાં વાદળાંવાળા મેઘ જેવા બની અંતર રહિત તીરની ઝડી વર્ષાવી રહ્યા હતા. વર્ષાદ વખતે જેમ ધોળાં બગલાં ઉડે છે, તેમ તે લડાઈના મેદાનમાં ધેળાં નેજાંવાળા વીરનરે શુરતા સાથે આમ તેમ દેડી પિતાપિતાના દળવાળા અમલદારોને લડાઈ સંબંધી સંજ્ઞા વડે જાણ કરી રહેલ છે તે બગ પંક્તિરૂપ છે. જેમ વર્ષાદ વખતે ગાજવિજ થાય છે તેમ તે લડાઈમાં તાપ બંદુકેને થત ભારે ગડુડાટ તથા ચતુરંગી સેનાના પગરવ ને શબ્દના ઘંઘાટના પડદે ગાજી રહેલ છે, અને ચક ચકિત કરેલ તરવાર, ભાલા, બરછી વગેરેની ઉપર પડતા સૂર્ય કિર થી થતાં ચમકારા રૂપી વીજળી ચમકી રહેલ છે આથી વર્ષાદ વર્ષવાનો સમય અને એ લડાઈ ચાલતાને સમય સરખે માલમ પડે છે, (વર્ષાદ વખતે પાણીના પડવાથી ગારો તથા પાણીનું વહેવું થાય છે તેની જગાએ એ લડાઈમાં રોળ વળવાથી કેણ કોણ રાજી થતા હતાં? તે આગળ કહેવામાં આવશે. હવે તોપમાંથી છૂટતા ગેળાઓ કેવા પ્રલયકારી છે તે વિષે કવિ ઉüક્ષા અલંકારથી વર્ણન કરે છે કે, જે તોપ ગેળા તોપમાંથી છૂટી ઉછળી રહ્યા હતા તે આ બ્રહ્માંડરૂપી વાસણના પણ સેંકડો કકડા કરી નાખે તેવા પ્રલયકારી હતા, તથા તે અગ્નિના ભયંકર તણખા વર્ષાવતા અને સંગ્રામમાં તન્મય રેષથી ભરેલા લાલચેલ બનેલ હોવાથી શત્રુને સંહાર કરવામાં યમરાજના ડોળારૂપ જ હોયની? તેવા લાગતા હતા. કેમકે યમની નજર પણ જે પ્રાણી પર પડી તે પ્રાણને તે પિતાના ધામમાં જ લઈ જાય છે, અને એ તોપગોળાએ પણ જેના પર પડે તે પ્રાણ પણ યમ ધામને જ ભેટતા હતા, જેથી હું માનું છું કે તે ગોળાઓ નહીં પણ યમના ડોળા જ એ ખ્યાલ કરાવતા હતા. (હવે તે રણમેદાનની અંદર વીર દ્ધાએ કેવી લઘુ લાઘવી કળાવાળા કેવા ભુજાળી અને કેવા પરાક્રમી હતા તે બતાવે છે.) તે સમરાંગણમાં કેઈક વીર લડવૈયાઓ તે પિતાનાં અદ્ધચંદ્રાકાર બાવડે શત્રુઓનાં માથાં છેદતા હતા, તે કેઈક જણે શત્રુઓનાં ફેકેલા તીવ્ર બાણે પિતાના ભણી આવતાં કે પસાર થઈને જતાં હતાં તે બાણને આવતાં જ ઝડપી લઈ, અથવા તે અધવચથી જ ઝડપી લઈ પાછો તે જ બાણે ધનુષ પર ચડાવી શત્રુઓ ભણી ચલાવી રળ વાળતા હતા. કેઈક વળી તે જ તરવારના એક જ ઝાટકેથી હાથીનાં કુંભસ્થળો કાપી તેમાંનાં મોતી (ત્યાં અગાડી સ્વનિર્મિત વીરેના વીરત્વની નોંધ લેવા આવેલા) બ્રહ્માજીના રથમાં જોડેલા હસેને ચૂગાવવા જ જાણે વેરતા હોયની ? એવો ભાસ થતો હતો. (હવે તે વીર રણુરસથી કેવા મસ્ત Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીપાળ રાજાનો રાસ. બન્યા છે તે કહી બતાવે છે.) જેમ તરતને બનાવેલો દારૂ પીવાથી પીનાર કેફમાં તરત જ મસ્ત બનતાં પ્રાણ હાનીની પણ પરવા વિના બની જાય છે, તેમ ભાટ-ચારણકવિયોની તરતની રચી લીધેલી બિરૂદાવળી વંશાવળીને વીરત્વ દર્શાવ્યા સંબંધની (ગીતપદ-કાવ્ય) કે જે દગ્ધાક્ષરાદિ દેષ વગરની તે બંદીજન-કવિજનના મુખથી વીરધ્વનિમય બોલાતી હોવાને લીધે જે જે વીરાના કુળ વંશ કાર્યની પ્રશંસા જાહેર કરવામાં આવતી હતી, તે તે વીર તાજા ખીંચેલા દારૂના પીવાની પેઠે પ્રાણની પરવાહ વિનાના બની વિશેષ રણમત્ત થઈ શત્રુની ફોજની ખેજ-ખળ કર્યા વગર મેજ સાથે તેમાં એકદમ ધસારા સાથે ઘુસી જઈ ધમાલ મચાવવા લાગ્યા હતા. એટલે કે કવિતારૂપી તાજા દારૂને કેફ ચડવાથી મદમત્ત થએલા વીરા એ પણ નથી જાણતા કે દુશ્મનના લશ્કરનાં માણસો ઘણાં છે જેથી હું તે સામે નહીં ફાવી શકું ! અથવા તે મને ઘેરીને મારી નાખશે, એવી જરાપણ ચિંતા ન રાખતા મેજ સાથે સામા લશ્કરમાં ગુસ્સા અને અભિમાન સાથે એકદમ તાકીદથી પરાક્રમસિહ ધસીને-ઘુસી જઈને શત્રુઓ સાથે હાથે હાથની કાપાકાપી ચલાવવા લાગ્યા હતા અને બાબાથ થઈ ગયા હતા. એ મહાયુદ્ધમાં હાથી સવારે સાથે હાથીસવારો, ઘોડેસવારો સાથે ઘોડેસવાર, રથવાળાઓ અને પેદળ સાથે પદળ તથા બરોબરીઆ બળ અને પદવીવાળાઓ પૂર રેષ, જેશ અને ઉત્સાહથી લડતા હતા. તેમાં તરવારવાળા સાથે તરવારવાળા, બરછીવાળા સાથે બરછીવાળા, બંદુકેવાળા સાથે બંદુકેવાળા, કટારી જમૈઓવાળા સાથે કટારી જેમ આવાળા અને ધનુષતીરવાળા આમ સરખેસરખી સ્થિતિવાળા લડતા હતા. કેઈ વીરના બીજા વીરનરને ચેતાવી ઝપટ સાથે તેનું ખડગવતે માથું ધડથી જુદું કરી દેતા હતા. પરંતુ તે વીરમસ્તક ધડથી જ થયા છતાં પણ વીરતાના પરમાણુઓથી ભરપૂર હોવાના બળને લીધે વેગ સહિત આકાશમાં ઉછળતું હતું, તે મસ્તક વાળનો જથે વાયુ વડે વિખાઈ જવાથી વિકરાળ છતાં શામ રંગનું જણાતું હોવાના સબબે કવિ ઉસ્પેક્ષાવડે ઉક્તિ કરે છે કે-વાહન અને લડવૈયાઓના પગરવટથી ધૂળ ઉડતાં સૂર્ય દેખાતું ન હતું. -૮ થી ૧૨ વાલ વિકરાલ કરવાલ હત સુભટશર, વેગ ઉચ્છલિત રવિ રાહુ માને; ધૂલિ ઘેરણ મિલિત ગગન ગંગાકમલ કોટિ અંતરીત રથ રહત છને. ચં) ૧૩ અર્થ –પરંતુ હું તો માનું છું કે તે સૂર્ય તે વેગવાળા વિકરાળ શામ મસ્તકના દેખવાથી તે મસ્તકને સૂર્ય રાહ માની મને ગ્રાસવા આવે છે એવી ભીતિને લીધે પિબારા ગણી યુદ્ધની પગરવટથી ઉડેલી ધૂળના જથ્થા વડે આકાશગંગામાં રહેલાં જે કરે કમબોને જ ઢંકાઈ ગયે હતો તે કમળકાળના ઢંકાયેલા જથ્થાની પિલાણમાં સૂર્ય પિતાના રથ સહિત સંતાઈ રહ્યો હતો. –૧૩ Page #214 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. કેઈ ભટ ભારપરે સિસ પરિહાર કરી, રણરસિક અધિક જૂઝે કબધે પૂર્ણ સંકેત હિત હેત જય જ્ય, નૃત્ય મનુ કરત સંગીતબદ્ધ. ચં. ૧૪ ભૂરિ રણતર પૂરે ગયણ ગન ગડગડે, રથ સબલ શૂર ચકચૂર ભાંજે; વીર હકકાય ગય હય પૂલે ચિહું દિશે, જે હુવે શૂર તસ કેણુ ગજે. ચં. ૧૫ તેહ ખિણમાં હુઈ રણ મહી ઘોરતર, રૂધિર કમ ભરી અંતપુરી; પ્રીતિ હુઈ પૂર્ણ થંતરતણું દેવને, સુભટને હોંશ નવિ રહી અધૂરી. ચં. ૧૬ અર્થ–સાર એ જ કે ધૂળના ઉડવાથી સૂર્ય પણ દેખાતો નહોતો. આવા તુમુલ યુદ્ધમાં કેટલાક વીર પુરૂષે તો વિશેષ વીરવેશથી લડતા અને ધડથી માથું હું થયાં છતાં પણ ધડથી જ લડી હજારેને ઘાણ કહાડતા હતા. પણ તે વિષે કવિ ઉસ્પેક્ષા કરે છે કે તે વીરાનાં માથાં કેઈએ કાપ્યાં નથી, પરંતુ પોતે પિતાના હાથે જ પોતાના માથાને કાપી નાખ્યાં હતાં; કેમકે ભાર વધારે હોવાથી છુટા મનથી લડવું ફાવતું ન હતું માટે જે ભાર ઓછો થયે તે ખરે એમ માની તે વીરાએ માથાં ધડથી જુદાં કરી દીધેલ હતાં અને તે પછી વીરત્વના–તામસી પ્રકૃતિના પરમાણું રજકણથી પૂર્ણ રહેલાં રણરસિયાં પડે આમથી તેમ ઘમી આંધળી કરી મારું પરાયું વિચાર્યા વિના કાપાકાપી કરી રહ્યાં હતાં ! અને તેમાં પણ એક રાકેત પૂર્ણ થયે હતો તે સબબને લીધે તે ધડે પૂર જુસ્સા સાથે રોળ વાળી રહ્યાં હતાં તે સંકેત એ જ હતો કે, જે વખતે લડાઈ મચાવવા તે લડવૈયાઓ એકઠા થયા હતા તે વખતે એ ઠરાવ કર્યો હતો કે-શત્રુને હરાવી જીત મેળવવી. અથવા પોતાના પ્રાણની આહૂતી આપીને પણ શૂરાનું નામ જાળવવું કે બેસુમાર લડવૈયાઓને ઘાણ કહાડી શબની શય્યા પર અનિવાર્ય નિદ્રાને તાબે થવું-એ સંકેત પૂર્ણ થયે તે સબબને માટે જય જય શબ્દ કરી ધડ લડે છે. તેમ જ આમથી તેમ ઘૂમે છે જે માટે પણ એમ જ મનાય છે કે તે ધડ ઘૂમતું નથી; પણ યુદ્ધ કરી વીરતાની સાચી કસોટીએ શુદ્ધ સુવર્ણ નીવડ્યું–જય પામ્યું એના લીધે હર્ષ વધી જતાં જય જય શબ્દ સહિત સંગીતબદ્ધ નાચ કરી રહ્યું છે ! આવા વીર લડવૈયાઓ, ઘણાં જ રણદૂર ( રણસીંગ, શરણાઈ, ઢેલ, નોબત) વગેરે વીર વાજીના શબ્દ સમૂહ વડે આકાશ ગાજી રહ્યું છે તેથી રણમત્ત થઈ સબળતાથી સામા પક્ષવાળાના રથેનો ફક્ત એક મૂકી કે પાદુથી જ ભાંગીને ભૂકે કરી નાખતા હતા અને વિરહાક (સિંહ સરખે તાડુકે) કરી અધિક બળને ગર્વ રાખી એક વીર બીજા વીરને લલકારી ઉશ્કેરતા હતા અને કહેતા હતા કે—જે બરડાનો ભાર ઓછો કરવા ચાહત હો તે મારી સામે આવ! ઘણા વખતથી હું તારી જ રાહ જોઉં છું કે ક્યારે આવે ! વગેરે મર્મભેદક વચનો કહેતા હતા. તે વીર હાક સાંભળીને લડાઈમાં સામેલ રાખેલા હાથી, ઘોડાઓ આમથી તેમ ડરી ચીસ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ શ્રીપાળ રાજાને રાસ. પાડી ચોમેર નાસતા જણાયા. એવા વીર વરને કેણ ગાંજી શકે? કેમકે જીવમાત્રને મરણને માટે ભય છે, તે ભય તે તેમણે દૂર કરેલ હતો, તે પછી તેઓ કેવી રીતે ગાંજ્યા જાય? (મરણનો ભય રાખે તેને જ તાબે કરી શકાય છે.) તે વિરેને તે મારવું કે મરવું એ જ દૃઢ નિશ્ચય હતો. આ પ્રમાણે યુદ્ધ ચાલતાં જોતજોતામાં લડાઈનું મેદાન, મડદાંઓને ઢગલાઓથી, ઘાયલ થએલાઓની દયાજનક સ્થિતિથી અને લેહીની નદીઓ વહેવાથી બહુ જ બિહામણું થઈ રહ્યું હતું, અને તેમાં વળી જબરું યુદ્ધ જામવાને લીધે ભૂત, પ્રેત, વ્યંતર, વીર વૈતાળ વગેરે પ્રેતયેનીવાળા દે જે લેહી માંસના જ લોલુપી છે તેઓને લેહી માંસને જ મળતાં પ્રસન્નતા પ્રાપ્ત થઈ અને આ લડાઈ જામી તે સારું થયું એવી તે કાર્યથી પ્રીતિ થઈ. અથવા તો વ્યંતરનિકાયના દે કે જે લડાઈ જવાને માટે પિતપોતાના વિમાન સહિત આકાશ પંથે રહ્યા હતા, તે દેવ અપાર લડવૈયાઓને વીરતા સાથે મરણ પામ્યા જેઈને પ્રીતિવંત–રાજી થયા. અને લડવૈયાઓએ પણ જે વીરતા બતાવી માલિકની પ્રસન્નતા મેળવવી હતી તે પણ મળવાનો વખત આવી લાગતાં આનંદિત થયા હતા; કેમકે તેઓને જે હોંશ હતી તે પૂરી થઈ હતી. –૧૪ થી ૧૬ દેખી શ્રીપાલભટ ભાંછ્યુિં સૈન્ય નિજ ઉઠવે તવ અજિતસેન રાજા; નામ મુઝ રાખવો જોર ફરી દાખવો, હો સુભટ વિમલકુલ તેજ તાજા. ચં૦ ૧૭ તેહ ઈમ બૂઝતો સૈન્ય સજિ જાઝતો, વીંટી જત્તિ સય સાત રાણે; તેવદેyપતિ અભિમાન ત્યજી હજિયતું, પ્રણમી શ્રીપાલ હિત એહ જાણે. ચં. ૧૮ માન ધન જાસ માને ન તે હિત વચન, તેહ શું સૂઝતો નવિય થાકે; બાંધીયા પાડી કરી તેહ સતસય ભટે, હુએ શ્રીપાલ જી પ્રગટ વાકે. ચં. ૧૯ પાય શ્રીપાલને આણી તેહ નૃપ, તેણે છોડાવીયો ઉચિત જાણી; ભૂમિ સુખ ભોગવો તાત મત ખેદ કરો, વદત શ્રીપાલ ઈમ મધુર વાણી. ચં૦ ૨૦ ખંડ ચોથે હુઈ ઢાલ ચોથી ભલી, પૂર્ણ કડખાતણ એહ દેશી; જેહ ગાવે સુજસ એમ નવપદ તણે, તે લહે ઋદ્ધિ સવિ શુદ્ધ લેશી. ચં૦ ૨૧ અર્થ –આ પ્રમાણે શ્રીપાળ મહારાજાના વિજયી લશ્કરે અજિતસેનના લશ્કર પર જબરે મારે ચલાવી તેની હરોળ ત્રોડી ભારે ભંગાણ પાડી દીધું. એ જોઈ અજિતસેને ઉઠી આવેશ સાથે પોતાના નિરૂત્સાહ થએલા વીરે પ્રત્યે કહેવા માંડયું—“મારા વ્હાલા વીરે ! મારું નામ અજિતસેન છે તેનું જ સૈન્ય જ્યારે આમ જિતાઈ જાય ત્યારે Page #216 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. મારા નામનું નૂર કાયમ ન રહે માટે ના નહીં ! હીંમત રાખે હું પોતે પણ લડવા સામેલ થઉં છું, જેથી હમણાં જ શત્રુ પર જીત મેળવી વિજય વરીશું, પાછા ધસી ધસારે ચલાવે એ શત્રુના પ્રાણ લેવાને જ કાયદો છે. સાપ-બીલાડી–ધનુષ વગેરે પાછાં હઠીને જ સામાના પ્રાણ લે છે; માટે આપણે પણ પાછા હઠી હāો કરીશું તો તેથી અવશ્ય આપણી જીત જ થશે; માટે નાઉમેદ ન થાઓ. અને ફરી એક વાર જોર બતાવો એટલે ફત્તેહના ડંકા થાય. હે નિર્મલકુલમાં પેદા થએલ વીર ! તમે એક વાર ક્ષત્રીનું તેજ વડેથી તાજા થઈ સામે મારો કરો.” આ પ્રમાણે કહી અજિતસેને નાઉમેદ થએલા વીર પુરુષોને ફરી લડવામાં સતેજ કર્યા અને વીરાને પાણી ચડાવત તથા પોતે શસ્ત્ર અસ્ત્ર ચલાવતા શ્રીપાલના લશ્કર ઉપર મારો ચલાવવા લાગે. તેમ જ ફરી સતેજ થએલા વીરે પણ મરણીઆ થઈ કાપાકાપી કરવા લાગ્યા. એ જોઈ સાતસો રાણાઓ કે જે સૈન્યના નાયક હતા તેઓ અત્યાર સુધી સિન્યની બહાદુરી જ જોઈ રહ્યા હતા, તેમણે એકદમ હલ્લો કરી ભારે આવેશ સાથે કાપાકાપી ચલાવીને અજિતસેનને ઘેરી લીધો અને તે અહંકારી પ્રત્યે કહ્યું-“હે રાજન ! હજી સુધી બાંધી મુઠી છે, માટે ગર્વ તજી અમારા સ્વામી શ્રીપાળીમહારાજને કે જે હિતના જાણકાર છે તેમના ચરણ કમળને નમશે તો તમારા બધા ગુન્હા માફ કરી ઉત્તમ બક્ષીશ આપશે. અભિમાન એ જ હિતની હાનિ કરનાર છે. તો તેનો પરિત્યાગ કરી પ્રભુ લાજવામાં તત્પર થાઓ.” જો કે આ પ્રમાણે રાણાઓએ અજિતસેનને હિતવચન કાં તદપિ જે માન-ગર્વને જ પિતાનું સર્વદેવ ધન માને છે, તે મનુષ્ય કદિ પણ કેનિાં હિતવચનો માને જ નહીં; તે રીતે અભિમાની અજિતસેન હિતવચનનો અનાદર કરે છે તે સ્વાભાવિક જ છે. એથી રાણાએના બોલવા તરફ બેદરકારી બતાવી તેઓની સાથે જ લડવા લાગે. એ જોઈ સાતસો રાણાઓને બહુ જ ગુસ્સો ચડતાં તેને તત્કાળ હાથીના હોદ્દામાંથી નીચે પટકી પાડી, મુશ્કેટાટ બાંધી તેઓએ શ્રીપળકુંવરનો યશ પ્રકટ શબ્દથી જાહેર કરી, અભિમાની અજિતસેનને કેદી સ્થિતિમાં શ્રીપાળરાજાના ચરણે લાવી હાજર કર્યો. એટલે વિવેક શિરોમણિ શ્રીપાલરાજાએ કાકાશ્રીને બંધનથી મુકત કરાવી સન્માન આપ્યું; કેમકે ગમે તેમ તો પણ તે વયોવૃદ્ધ અને કાકે હતો, એના લીધે માન જાળવી મધુર વાણીથી કહ્યું- પૂજ્ય કાકાશ્રી આપ આપની જે ભૂમિ છે તે સુખ પૂર્વક લેગ અને જરા પણ મનમાં ખેદ ન કરશે; કારણ કે–પુત્ર અને શિષ્યની આગળ પરાજય પામ એ અધિક શોભારૂપ છે, માટે આપથી હું વિશેષ વિજયવંત કદાચ ગણાયો હોઉં તે તેથી રાજી થવાનું છે, પણ શરમાવાનું નથી. જ્યારે આપથી હું ન્યૂનતાવંત વિજયતા કે કદ્ધિ સિદ્ધિવંત હોઉં ત્યારે ખેદ કરવાની જરૂર ગણાય-એથી મારાથી પરાજિત થવામાં બેદવંત ન થતાં કુળમાં વિશેષ વિજયધારી નીવડશે એમ માની હર્ષવંત થવાની જરૂર છે.” ઈત્યાદિ મિષ્ટ વચન વડે કાકાશ્રીને સંતોષ આપે. આ શીપાલ રાસના ચોથા બંડમાં ચોથી ઢાલ કડખાની દેશી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રીપાળ રાજાને રાસ. વાળી પૂર્ણ થઈ, તે જે મનુષ્ય શ્રી નવપદજીના સુયશ ગાશે તે મનુષ્ય નિર્મળ લેશ્યાવંત થઈ સર્વ પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત કરશે એમ સૂચવે છે. –૧૭ થી ૨૧ દોહા-છંદ અજિતસેન ચિંતે કર્યું—અવિમાસ્યું મેં કાજ; વચન ન માન્યું દૂતનું, તો ન રહી નિજ લાજ. આપ શકિત જાણે નહીં, કરે સબલ શું સૂઝ; સુહિતવચન માને નહીં, આપે પડે અબૂઝ. કિહાં વૃદ્ધ પણ હું સદા, પરદ્રોહક મુજ ભાવ; કિહાં બાલપણુ એ સદા, પર ઉપકાર સ્વભાવ. ગોત્રદ્રોહ કીતી નહીં, રાજદ્રોહ નવિ નીતિ; બાલદ્રોહ સદગતિ નહીં, એ ત્રણે મુઝ ભીતિ. કઈ ન કરે તે મેં કર્યું, પાતિક નિદુર નિજાણ; નહિં બીજું બહુ પાપને, નરક વિના મુઝ ઠાણુ. એવા પણ સહુ પાપને, ઉદ્ધરવા દિયે હથ્થ; પ્રવ્રજ્યા જિનરાજની છે ઇક શુદ્ધ સમ0. તે દુ:ખવલ્લી વનદહન, તે શિવ તરૂ સુખ કંદ; તે કુલ ઘર ગુણગણ તણું, તે ટાલે સવિ દંદ. તે આકર્ષણ સિદ્ધિનું, ભવનિકર્ષણ તેહ; તે કષાયગિરિ ભેદ પવિ, ને કસાયદવ મેહ. પ્રવ્રજ્યા ગુણ ઈમ ગ્રહે, દેખે ભવજલ દષ; મોહ મહમદ મિટી ગયો, હુઓ ભાવનો પિષ. ભેદાણી બહુ પાપથિતિ, કર્મ વિવરતે દીધ; પૂરવ ભવ તસ સાંભર્યો, રંગે ચારિત્ર લીધ. અર્થ –ધારેલી ધારણા ધૂળમાં મળવાથી અજિતસેને ચિંતવ્યું કે-“મેં વગર Page #218 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. ૨૦૩ વિચાર્યું કામ કર્યું ! પહેલાંથી જ દૂતનું કહેવું ન કર્યું તે મારી પિતાની લાજ રહી નહીં. જે મનુષ્ય પોતાનામાં કેટલી શક્તિ છે તેનું તેલ જાણ્યા વિના બળિયા સાથે બાથ ભીડી લડાઈ વ્હોરે અને હિત ચિંતવનારનાં કહેલાં હિતવચને ન માને તે અબૂઝ મનુષ્ય પોતે પિતાની મેળે જ દરેક કામમાં પાછો પડે છે. અજિતસેન રાજા વિચાર કરે છે કે-ક્યાં હું વૃદ્ધ થયા છતાં સદાથી પરાયે દ્રોહ કરનારો પાપી ! અને ક્યાં આ શ્રીપાલ બાળપણથી હમેશાં પર ઉપકાર કરનારા સ્વભાવવાળે ! એથી કબૂલ જ કરવું પડે છે કે એના બાળપણ ને યુવાનીને ધન્યવાદ છે અને મારા વૃદ્ધપણને ધિકાર છે; કેમકે મુજ વડીલને જે એનું હિત ચિંતવવાની બુદ્ધિ રાખવી જોઈતી હતી તે ઠેઠથી જ ન રાખી શક્યો, અને એ વૈરીપણાને દા ધરાવી વિજયવંત થયા છતાં પણ હજુ કહે છે કે હું તાત ! પૂજ્ય કાકાશ્રી ! આપ આપની ભૂમિ સુખેથી ભેગે અને જરા પણ ખેદ ન કરો–એથી ખચિત મારૂં કર્તવ્ય અનુચિત જ હતું. નીતિશાસ્ત્ર પણ કહે છે કે“જે મનુષ્ય જે ગેત્રમાં પિદા થયા હોય તે ગેત્રીને દ્રોહ કરે તો તે મનુષ્યની સારી કીર્તિ કાયમ રહે નહીં, તેમજ જે રાજદ્રોહ કરે તે નીતિ ઉલ્લંઘનાર ગણાતાં નીતિ ભ્રષ્ટ થઈ શાસનને પાત્ર થાય છે, અને જે બાળકનો દ્રોહ કરે છે તેની સારી ગતિ થતી જ નથી. તો મેં ગેત્રદ્રોહ અને બાળદ્રોહ એ ત્રણે કર્યા છે, તેથી મને હવે હીક લાગે છે કે મારી શી ગતિ થશે ! કેમકે જે કોઈ નીચ જન પણ ન કરે તેવું પાપ મૂખપણાને લીધે મે કઠોર નઠારા ધ્યાન સહિત કર્યું છે, જેથી બહુ પાપ કરનારા આ જીવને નરક વિના બીજે ક્યાંય નિવાસ મળવાનો નથી, પરંતુ મારા જેવા બહુ પાપ કરનારાને પણ નિસ્તાર થવા માટે ફકત-એક શ્રીજિનેશ્વર મહારાજની પ્રરૂપેલી શુદ્ધ જૈનદીક્ષા સહાયતા આપવા સમર્થ છે અને તે નરકે જનારને અટકાવી શકે છે–અર્થાત્ નરકે જવાનાં પાપદળિયાં બાંધનારે પણ જે શુદ્ધ ચારિત્ર અંગીકાર કરે તે બેશક નરકના દળિયાને તોડી નાંખી સદ્ગતિ અને મેક્ષમાં જાય છે. વળી તે ચારિત્ર, દુઃખ રૂપ વેલીના વનને બાળી ભસ્મ કરવા અગ્નિ સમાન છે, ઉપદ્રવ રહિત મોક્ષસ્થળ રૂપ વૃક્ષના મૂળ સમાન છે, ગુણના જથ્થાને રહેવાના મુખ્ય ઘર રૂપ છે, ત્રણે જગતની આપદાને દૂર કરનાર છે, સિદ્ધપદનું આકર્ષણ કરનાર છે, (એટલે કે–ચારિત્રવંત સાતમે આઠમે ગુણસ્થાનકે રહી વિશુદ્ધ, વિશુદ્ધતર અને વિશુદ્ધતમ આત્માના અધ્યવસાય વેગ વડે બંધ, ઉદય, ઉદીરણા, ને સત્તાની કર્મપ્રકૃતિ છેદીને નવમે ગુણ સ્થાનકે ક્ષપકશ્રેણી માંડીને ઘનઘાતી ચારે કર્મ ખપાવી તેરમે ગુણસ્થાનકે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિપદ મેળવે છે, તેમાં કેઈક ચારિત્રવંત અંતર્મુહૂર્તમાં પણ મેક્ષ મેળવે અને કેઈક આયુષ્યકર્મ ક્ષય થયે મોક્ષ મેળવે માટે જ ચારિત્ર સિદ્ધિપદને આકર્ષનાર છે). સંસારને અંત કરનાર છે. કોધ-માન-માયા -લેભ રૂપ કષાય પર્વતને તોડવા વા સમાન છે, અને હાસ્યાદિક નવ નકષાય રૂપ દવને ઓલવવા મેઘ સમાન છે.” આ પ્રમાણે અજિતસેન રાજા ચારિત્રપદના ગુણ ગ્રહણ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રીપાળ રાન્તને રાસ. કરતાંની સાથે જ જ્ઞાન, દર્શનને ચારિત્ર રૂપ રત્નત્રયી અવલેાકતાં સંસાર સમુદ્રના દોષ દેખવા લાગ્યા. ચારિત્રની અંદર અજિતસેન રાજાએ ગુણ છે એમ જાણ્યું જેથી તેમાં ગુણુ જ નજરે આવવા લાગ્યા, એના લીધે તેના ગુણગ્રહણ કરી ચિતવવા લાગ્યો કે “ જ્યાં સુધી આત્મા ચારિત્રવત થયો નથી ત્યાં સુધી સંસારની વિટ...બના છે. એ આત્માના દોષ છે તેને જ જોવા લાગ્યા અને ચિતવવા લાગ્યા કે-અનાદિ મેહ આત્માને સંસારની અંદર પરિભ્રમણ કરાવે છે તે જ્યાં લગી સમિતિ મેહની, મિથ્યાત્વ મેાહની, તેમજ અન' તાનુ બધી ક્રોધ-માન-માયા-લાભની ચેકડી-એ સાત પ્રકૃતિયાને ક્ષયોપશમ થયો નથી ત્યાં લગી આત્મા મિથ્યાત્વ ગુણસ્થાનકે રહે છે” આવા ચારિત્રના ગુણ ગ્રહણ કરવાને લીધે અજિતસેન રાજનની સાતે પ્રકૃતિના ઉપશમ થતાં સાધક પરિણામ કત્તવ્યના ભાવથી મેહરૂપ મહા મદ મટી ગયો, તેના લીધે ઉપશમ સમિત વગેરે ઉત્તમ ભાવના પેાષ થયેા. મતલખ કે-ઉપશમ સમકિતથી ઔપમિક ભાવ થાય, તથા ક્ષાયોપમિક ભાવ થાય, અને ક્ષાયિક સમકિતથી ક્ષાયિક ભાવ થાય. અર્થાત્ એ ત્રણની અંદરથી જે સમિકત ઉપજે તે ભાવના પોષ થાય. અહીં' અજિતસેન રાજાને અતત ભાવને પે!ષ થયો એથી વૈરાગ્યવંત થતાં અનિત્ય ભાવ વડે સંસારની ચિંતવનાથી ઘણી જ પાપની સ્થિતિયો હતી તે ભેદાઈ ગઈ કે તુરત આકરાં કર્મ ઢીલાં થઈ ગયાં. કર્મે માર્ગ આપ્યો ને અનાદિ મિથ્યાત્વ દૂર થયું. આમ થવાથી આગળ કોઇ વખતે પણ આવા આત્માના અધ્યવસાય થયા નહાતા. તેવા થવાને લીધે સમિતને રોકનાર-હરકત કરનાર નારી ક પ્રકૃતિ ખંધથી દૂર થઈ રહી, એટલે અવિરતિ સમ્યગ્દષ્ટિ નામનું ચાથું ગુણસ્થાનક મેળવ્યું, અને એ સમકિતની પ્રાપ્તિ થતાં જ જાતિચરણ જ્ઞાન પેદા થયું, તેના વડે પેાતાના પૂર્વ ભવ નિહાળતાં જ ભવભયની વિશેષ ધાસ્તી પેદા થઈ કે આત્માના વમળપણાના યાગે અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લાભની ચાકડી તેમ જ પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લાભની ચાકડીના અંધ દૂર થતાં છઠ્ઠું ગુણસ્થાનક પ્રાપ્ત થયું. જેથી અજિતસેન રાજાએ આનપૂર્વીક અંદર અને બહારની માહ મમતાદિ વિકારી ઉર્મિયાનો અંત કરી, તથા ગૃહસ્થને લગતા વેષ ત્યજી દઈ, મુનિને યોગ્ય વેષ અંગીકાર કરી ચારિત્ર પદ પ્રાપ્ત કર્યુ. અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનકના અધિકાર પ્રાપ્ત કર્યાં. -૧ થી ૧૦ ઢેલ પાંચમી-ધારે માથે પચર`ગી પાગ એ દેશી. હુઆ ચારિત્ર જુત્તો રામતિ ને ગુત્તો, વિશ્વના તાજી. શ્રીપાલ તે દેખી સુગુણ ગદ્વેષી મહિયા; વાજી. પ્રણમે પરિવારે ભકિત ઉદારે, વિશ્વના તાજી. કહે તુઝ ગુણ ભુણીયે પાતક હણીયે આપણાં. વાજી. ૧ Page #220 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. ૨૦૫ ઉપસમ અસિધારે ક્રોધને મારે, વિશ્વને તાજી. તું મવવજજે મદગિરિ ભજજે મોટકા; વારજી. માયા વિષવેલી ભૂલ ઉખેડી, વિશ્વનો તારૂજી. તે અજવ કીલે સહજ સલીલ સામટી. વારૂજી. ૨ મૂછજલ ભરીયો ગહન ગુહરી, વિશ્વનો તારજી. તેં તરીકે દરીયો મૂત્તિ તરીશું લોભનો; વાજી. એ ચાર કષાયા ભવતરૂ પાયા, વિશ્વનો તારૂજી. બહુ ભેદે ખેદે સહિત નિકંદી તું જ્યો. વારૂછ. ૩ કંદર્પે દર્પે સવિ સુર જીત્યા, વિશ્વનો તારૂજી. તે તેં ઈકે ઘકે વિક્રમ પકે મેડી; વાજી. હરી નાદે ભાજે ગજ નવિ ગાજે વિશ્વનો તારૂજી. અષ્ટાપદ આગલ તે પણ છાગલ સારીખ. વારજી. ૪ અર્થ –હવે પાંચ સમિતિ સમિતા ને ત્રણ ગુણિયે ગુપ્ત એવા આઠ પ્રવચન માતા સહિત શુદ્ધ ચારિત્ર અંગીકાર કરી, જગજજીવોને સંસાર સમુદ્રથી તારવા માટે પાપ વ્યાપારથી દૂર થએલા કાકાશ્રીને ચારિત્રવંત નિહાળ્યા કે તુરત સારા ગુણોનું અવલોકન કરનાર શ્રીપાલરાજા તે અજિતસેન રાજર્ષિ ઉપર પૂર્ણ સનેહ લાવી, પોતાના પરિવાર સહિત પાંચઅભિગમ સાચવી તે પૂજ્ય મુનિવરના ચરણકમળની રજને પિતાના કપાળમાં લગાડી પ્રણામ કરી ઉદાર ભક્તિસહ સ્તવના કરવા લાગ્યો-“ હે પૂજ્ય ! આપના ચારિત્રપદ ને સાધુપણાના ગુણોની તવના-પ્રશંસા કરીને અમે અમારા જન્મજન્મનાં એકઠાં કરેલાં પાપોને દૂર કરીએ છિએ. હવે આપ કેવા ગુણે કેવા પ્રકારે ધારણ કરી જગપૂજ્ય થયા, તે સંબંધી કંઈક સ્તવના કરૂં છું ” કે આપે રાગ અને દ્વેષ બંનેને એકપણે લાવવા વડે પ્રાપ્ત થએલી ઉપશમ ગુણરૂપ તેજ તરવારની ધારથી ક્રોધરૂપ શત્રુને મારી નાખ્યો, જેથી આપ ક્રોધ રહિત થતાં સમતામય થયા છે. તેમજ માન દૂર થવાથી માવ ગુણ અર્થાત્ કમળતા પ્રાપ્ત થવાથી તે નમ્રતારૂપ વજથી ગર્વરૂપ પર્વતના આઠ શિખરેને તોડી પાડ્યા છે, જેથી અહંકાર–ગર્વ વગરના થતાં નિરભિમાની થયા છે. જ્યાં લગી મનુષ્યમાં આઠ મદ વસી રહ્યા હોય ત્યાં સુધી મનુષ્યમાં વિનય, વિવેક આવવા પામતો નથી. પણ આપ તે માનરૂપ પહાડને માવ વજી વડે નાશ કરી નિર્માની બન્યા છો. વળી માયારૂપ વિષની વેલને તે આપે જડમૂળથી સહેજમાં ઉખેડી નાખી. છે. એટલે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રીપાળ રાજાના રાસ. કે સાધુપણામાં તપ વગેરે કરવા છતાં પણ માયા સ્રીવેદને આપનારી છે તેને દુઃખદાઈ જાણીને તેને તમે માયાના ત્યાગ રૂપ આર્જવ ( સરલતા-નિષ્કપટ ભાવ) રૂપ ખીલાવડે વગર મહેનતે સહેજે રમતમાં એકી વખતે મૂળ સહિત ઉખેડી દીધી, જેથી આપ નિર્માયી થયા છે. વળી પરિગ્રહ-મૂર્છા (ઈચ્છા ) કે જેને કષાયવંત સાધારણ જન પાર ન પામી શકે એવા તથા અભવ્યને અનાદિ અનંત અને ભિવને અનાદિ સાંત છે એવા લેાભ રૂપી ઉડા સમુદ્ર કે જે મૂર્છારૂપ પાણીએ ભરેલ છે, તેને આપ મુક્તિ-નિર્લોભતા ગુણરૂપ વહાણથી તરીને પાર પામ્યા એથી આપ નિર્લોભી થયા છે. એ ક્રોધ-માન-માયા ને લાભ મળી ચારે કષાયો કે જે સંસારરૂપી વૃક્ષના પાયા છે, ( અર્થાત્ જ્યાં લગી એ ચાર કષાયો વિદ્યમાન હાય ત્યાં લગી જ સંસારનું કાયમપણુ' છે, અને એ ચારેનેા નાશ થયો કે સંસારના પણ અંત આવી જાય છે; કેમકે સંસારને વધારનારા એ કષાયા જ છે. કષાયે ન હોય તે સંસારની વૃદ્ધિ મધ પડી જાય છે, માટે જ ભવરૂપ તરૂને ટકાવી રાખનાર કષાયોને પાયા સરખા કહેવામાં આવેલ છે. ) એ ચાર કષાયના અનંતાનુંધી વગેરે બહુ ભેદ છે, અને એ બહુ જ દુઃખના દેનારા છે; તે ખેઢ વગેરે દાષા ચારે કષાયના મૂળને આપે છેદી નાખ્યા છે. માટે હું પ્રભુ ! આપ જયવ'તા વો ! વળી હે સ્વામિન્ ! કામદેવે અહંકાર સહિત હરિહર બ્રહ્મા-ઈંદ્ર-ચંદ્રાદિ તમામ દેવાને જીતી લીધા છે, મતલબ કે તમામ દેવેા કરતાં પણ કામદેવ બળવાન છે, તેવા સહુથી વિશેષ બળવંત કામદેવને પણ આપે પરિપૂર્ણ પંડિત વિદ્યાસરૂપ પરાક્રમ-નિજસ્વરૂપ રમણરૂપ ધ્યાનના એક ધક્કા વડે જ મઢી નાંખ્યો છે એથી આપ કામજીપક અવાત્મમાગીયેાગીશ છે; કેમકે અજિત કામને પણ બ્રહ્મચર્ય વ્રતના નવકાટિ પ્રત્યાખ્યાન કરવાના બળથી અધિક વખત શ્રમ ન લેતાં પહેલા જ સપાટામાં આપે પા પાડી નીચી દશાએ પહોંચાડચો છે, તેથી આપે અજિતને જીતવાથી અજિતસેન નામને દીપાવ્યું છે. તે ઉપર કિવ એક દૃષ્ટાંત આપે છે. જનાવરામાં સહુ કરતાં સિંહ બળવાન છે કે જેના શબ્દ સાંભળતાં જ હારા હાથીઓનુ ટાળું પણ જીવ લઈ દશે દિશાએ નાસી જાય છે, તેવેા મહાબલિ સિંહ પણ અષ્ટાપદ નામના જાનવરને જોતાં જ નિર્બળ એકડા જેવા ગરીબ અની જાય છે, તેમ હે મુનીદ્ર ! સ બળવંત દેવાને જિતનાર કામદેવને પણ જિતનાર આપ થયા માટે નિવિષયી આપ છે. —૧ થી ૪ રતિ અતિ નિવારી ભય પણ ભારી, વિશ્વના તાજી. તે મન વિ રિયા તેહજ ડરીયા તુજથી; બારૂજી. ૧ ચાર ગતિને વિષે સોંસરવું તેને સ ંસાર કહીએ; તે જ સંસાર તેને આય કહેતાં જે વિષે તે કષાય કહીએ. લાભ જેને Page #222 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. ૨૦૭ તેં તજીય દુર્ગછા શી તુજ વંછા, વિશ્વને તારૂજી. તેં પુગ્ગલ અપ્પા બિહું પખે થપ્પા લક્ષણે. વારજી. ૫ પરિસહની ફોજે તું નિજ મજે, વિશ્વને તારૂજી. નવિ ભાગે લાગે રણ જિમ નાગે એકલો; વારજી. ઉપસર્ગને વર્ગે તું અપવર્ગો, વિશ્વને તારૂજી. ચાલતાં નડી તું નવિ પડી પાશમાં. વારૂ. દય ચેર ઉઠતા વિષમ વ્રજતા, વિશ્વને તારૂજી ધીરજ પવિદડે તેજ પ્રચંડે તાડીયા; વાજી. નઈ ધારણ તરતાં પાર ઉતરતાં, વિવને તારૂજી. નવિ મારગ લેખા વિગત વિશેષા દેખીયે. વારજી. ૭ તિહાં જોગનાલિકા સમતા નામે, વિશ્વનો તારૂજી. તે જોવા માંડી ઉતપથ છાંડી ઉદ્યમે; વારૂજી. તિહાં દીઠી દૂર આનંદપૂર, વિશ્વને તારૂછ. ઉદાસીનતા શેરી નહિં ભુવ ફેરી ચક્ર છે. વારજી, ૮ તે તું નવિ મૂકે એગ ન ચૂકે, વિશ્વને તારૂજી. બાહિર ને અંતર તુજ નિરંતર સત્ય છે; વારજી. નય છે બહુરંગા તિહાં ન એકંગા, વિશ્વનો તારૂજી. તમે નય પક્ષકારી છે. અધિકારી મુકિતના. વારૂજી. ૯ અર્થ –કષાયની વૃદ્ધિ કરનારા રતિ અરતિ વગેરે નવ નોકષાયોને પણ આપે દુર કરી દીધા–અર્થા-માન-પૂજા સત્કાર કરવારૂપ શાતા વેદની તે રતિ, અને અપમાન-તિરસ્કાર ઉપસર્ગ વગેરે અશાતા વેદની ઉપજે તે અરતિ તે બેને પણ દૂર કરી છે. વળી આ લોક પરલેકભય વગેરે સાતે મોટા ભય પણ, હે મુનિવર ! આપ મનમાં લાવ્યા નહીં એટલે તે સાત મહાભયને કશી વિશાદમાં ગણ્યા જ નહિ, પરંતુ ક્રોધાદિ વગેરે ભાગી જવાથી તે ભયને ઉલટા આપની પાસે રહેવું મુશ્કેલ થઈ પડ્યું એથી આ૫ મોટા ઋષીશ્વર છે. હે સ્વામી! જ્યાં લગી ચિત્તમાં શુભ અશુભ રાગદ્વેષનું જોર ક્ષીણ થયું નથી ત્યાં લગી દુર્ગછા કાયમ હોય છે, પરંતુ તે દુગંછાને પણ આપે તજી દીધી છે, Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. તેથી હવે કશી વાંછા રહી જ નથી. વળી આપે પુગળ અને આત્માને પિતપોતાના લક્ષવડે ઓળખી લેવાથી અલગ અલગ પક્ષથી સ્થાપન કરેલા છે એટલે કે પૂરણ, ગલન છે સ્વભાવ જેને (સડન, પડણુ, વિધ્વંસન સ્વભાવવાળે) પુગળ વિનાશવાન છે, અને આત્મા અમરત્વ-અવિનાશી છે, તે બન્નેનાં લક્ષણ ઓળખી લઈ બંનેમાં ભિન્ન પણું છે એવું જાણી જુદા જુદા સ્થાપી રાખ્યા છે. હે પ્રભે ! ભૂખ-તરસ-તાપ-તાઢ વગેરે બાવીશ પરિસહ (કચ્છ)ની ફોજ આવી નડતાં આપે તેથી સહજપણે સંયમ માર્ગે દેરાઈ બચાવ કરી લીધે; પરંતુ તે પરિસિહની ફેજથી ડરીને આપ પાછા ભાગ્યા નહીં; એટલું જ નહીં પણ લગારે તેનો ભય પણ ન ગયે, ઉલટા આપ તે સંયમ માર્ગમાં મગ્ન થઈ રહ્યા તે એવી રીતે કે-જેમ લડાઈના મેદાનમાં મસ્ત હાથી એક જ છતાં પણ અડગ થઈમ-રહે છે. અર્થાત્ લડાઈના મેદાનમાંથી હજારો તોપગોળા વગેરેના પ્રહાર આવી પડે, તથાપિ મુકરર કરેલી જગથી તલપુર પણ પાછો પડતો નથી, તેમ આપ પણ પરિસહથી ન ડરતાં અડગતા પૂર્વક સંયમ પંથમાં લાગી રહ્યા છે, એથી આપ ધીર છે. ઉપસર્ગના વર્ગથી એટલે કે જે સ્ત્રીના હાવ, જાવ, હાર, કટાક્ષ, વિલાસાદિ વિષયની માગણી વગેરેથી હરકત થાય તે, અનુલેમ ઉપસર્ગ અને જે વિવિધ જાતના તાડન તર્જના મારફાડ વગેરે વગેરેના કરવાથી હરકત નડે તે, પ્રતિમ એમ બે પ્રકારે ઉપસર્ગ કહેવાય છે, તે એવા ઉપસર્ગના સમૂહે આપને મોક્ષ માર્ગમાં નડતર કરી, છતાં પણ તે ઉપસર્ગના ફંદામાં આપ સપડાયા નહી જેથી આપને ખચિત ધન્યવાદ છે! અને મિક્ષ સુખના અભિલાષી હોવાથી સંસારને પણ દુઃખમય જાણે છે. હે પુનિતાત્મા ! આપને મેક્ષ માર્ગે જવા માટે આત્માના શુભ અધ્યવસાય પ્રવર્તતા એ માર્ગગમન અંદર રાગ ઠેષ રૂપ બેઉ ચરોએ ઉઠી મહા કઠણ ભવભ્રમણારૂપ રસ્તે દેરી જવાની વિચારણા કરી, કેમકે એ બંને ચાર કષાયના મૂળ છે, ક્રોધ અને માનને જન્મ આપનાર દ્વેષ છે, અને માયા તથા લોભને જન્મ આપનાર રાગ છે, તે રાગ દ્વેષે જાણ્યું કે આ જીવ સંસારની અંદરના આપણામાંથી અલગ થઈ જાય છે, એ કારણને લીધે તેઓ તેને પાછા ખેંચી લાવવા ઉઠયા, તથાપિ આપે આત્મ પરિણામ વડે વિમળ ધારાવત્ ધેર્યરૂપ વજના દંડવડે કરી અપૂર્વ તેજ વડે તેને સખ્ત ફટકે માર્યો તેથી તેઓ જીવ લઈ નાશી ગયા. વળી અપાર સંસાર સમુદ્રને કોઈની પણ મદદ લીધા વિના પિતાના ભુજબળ વડે તરીને પેલે પાર જતાં ઘણાં (ગણત્રી વિનાને સંસાર સમુદ્રના) માર્ગો છે તે આપની દષ્ટિએ પડ્યા હવે કયો રસ્તો હાથ કરવાથી મોક્ષે જઈ શકાય ? તે આપે અધ્યવસાયની સ્થિરતા વડેથી વિચારી જોયું. મનની ચંચળતા હોય ત્યાં લગી ભવાભિનંદીપણું ગણાય; પણ આપે તો મનની ચંચળતાને સ્થિર કરી મન, વચન, કાયા, એ ત્રણેની એકાગ્રતા કરી સમપણે અધ્યવસાય કર્યા જેથી એ ત્રણ યોગ રૂપ સમતા નામની યુગ નાલિકાને ત્યાં જવા માંડી, જે કે બીજા રસ્તા ઘણાએ જણાતા હતા, પરંતુ તે બધા રસ્તાઓને ઉન્માર્ગ જાણી તેઓની Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ખડ ચેાથે. તરફ આપે બેદરકારી બતાવી, કેમકે આપને તે સિદ્ધસ્થળે પહોંચવાના માર્ગના જ ખય હતા, એથી સમતા નામે યોગનાલિકાને ધારી ધારીને શેાધવાના અચળ ઉદ્યમ આદરતાં દૂરથી આપે તે સમતારૂપ યોગનાલિકાને આનંદના પૂર સહિત જોઈ લીધી. તે મા જોતાં જ આનંદનુ પૂર ચડયુ. પણ એ યોગનાલિકા લગી શી રીતે પહોંચવુ ? તેને આપ સરલ માર્ગ જોવા લાગ્યા, એથી આપને ઉદાસીનતા (ધન, ધામ વગેરે નવવધ પરિગ્રહ ઉપર તેની ક્ષણભંગુરતાને લીધે કંટાળા ભર્યા તેના ત્યાગરૂપ પરિણામ થાય તે ઉદાસીનતા ) રૂપ શેરી હાથ લાગી, તેના યોગે આપ મેક્ષ ગતિને જ પ્રાપ્ત કરવા સમર્થ થયા છે; કેમકે જેને એ ઉદાસીનતા શેરી હાથ લાગે છે તેને પછી ફરીથી સંસારની અદર વજ્રપણું' થતું નથી–જનમવા મરવાની ફેરી ફેરવી બંધ પડે છે; કારણ એ શેરી સિધ્ધિગતિએ જ પહેાંચાડનારી છે; એમ જાણીને તે શેરી હાથથી જવા દીધી નહીં. આપે વિચાયુ” કે જો હુ. આ વેરીને હાથ કર્યાં છતાં એટલે કે અનાદિ સમયથી ભવવનમાં ભટકતાં ભટકતાં મહા મુશ્કેલી સાથ અપૂર્વ અભ્યાસ યોગ વડે આત્માની પરિણતિ નિર્મળ થાય એવી વસ્તુ હાથ લાગી; છતાં જે પ્રમાદ વગેરે દોષાના લીધે બેદરકાર રહીશ તેા હાથ આવેલી દુર્લભ વસ્તુરૂપ ઉદાસીનતા શેરી ખેાઈ બેસીશ, એ ધારીને તે શેરીને આપે હાથથી જવા ન દીધી અને તે સાથે મન, વચન, તનની એકાગ્રતાના યાગ પણ ચલિત ન થવા દીધા, એથી આપ ખાદ્ય (ખહારથી ) ( અંદરથી) ભિન્નતા રહિત સાચા છે. અર્થાત્ જેવા બહારથી સત્ય ચાગગવેષી છે. તેવા જ અંદરથી પણ છે. અંદર બહારને એક જ ર'ગ છે તેથી આપ મેક્ષ ગતિ પ્રાપક છે. વળી, હે સ્વામિન! નય ઘણી જાતના છે, એટલે કે નાગમ–સંગ્રહ–વ્યવહાર–ાનુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવ'ભૂત એ સાત નય મુખ્ય છે. વળી, એ એકએકના સે સેા ભેદ હાવાથી સાતા ભેદ થાય છે અને તે પણ વળી જૂદા જૂદા સ્વભાવના છે. તેમ સાતે નય છે તે પણ એક અંગવાળા નથી, વળી મૈગમ-સંગ્રહ-વ્યવહાર ને ઋજુસૂત્ર એ ચાર નય વ્યવહારના ઘરના છે અને શબ્દ -સમભિઢ અને એવભૂત એ ત્રણ નય નિશ્ચયના ઘરના છે. વળી, ખીજી અપેક્ષાયે પ્રથમના ત્રણ નય વ્યવહાર ઘરના અને પછીના ચાર નય નિશ્ચય ઘરના છે તે માટે જૂદા જૂદા મતા છે; પરંતુ જિનેશ્વર ભગવાનને મત સઘળા નય સમ્મત્ત છે. એ અનેક પ્રકારના રગવાળા નય એકાંગી નથી તેમાંથી આપે ઉપરના નિશ્ચયના ઘરના ત્રણ નયાને જ પક્ષ કર્યાં છે, એથી આપ ફક્ત એક અદ્વિતીય કમ લેપ રહિત મેાક્ષના જ અધિકારી છે. વળી, હે મુનીશ્વર ! આપ આત્મ સ્વભાવ રમણના (એટલે કે આત્માના મૂળ ગુણુનાં ખરેખરા વિચાર કરવા રૂપ અનુભવના ) યોગી છે. —૫ થી ૯ २७ તુમે અનુભવ બેગી નિજગુણી ભાગી, વિશ્વના તાજી. તુમે ધર્મ સન્યાસી શુદ્ધ પ્રકાશી તત્ત્વના; વાજી. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીપાળ રાજાને રાસ. તુમે આતમદરસી ઉપશમ વરસી, વિશ્વના તાજી. સીચા ગુણ વાડી થાયે તે જાડી, પુણ્ય શુ. અપ્રમત્ત પ્રમત્ત ન દ્વિવિધ કહીજે, વિશ્વના તાજી. જાણુગ ગુણુઠાણુગ એક જ ભાવ તે તે ગ્રહો; વાજી. તુમે અગમ અગેાચર નિશ્ચય સંવર, વિશ્વના તાજી. ફરસ્યું નવિ તરસ્યું ચિત્ત તુમ કેરૂ સ્વપ્નમાં. તુજ મુદ્રા સુંદર સુગુણ પુરંદર, વિશ્વના તારૂજી. સૂચે અતિ અનુપમ ઉપશમ લીલા ચિત્તની; વાજી. જે દહન ગહન હોય અતરચારી, વિશ્વના તાજી. તા કિમ નવપાવ રે તરૂઅર દીસે સેહતા. વાજી. ૧૦ વાજી. ૧૧ વૈરાગી ત્યાગી તુ સેાભાગી, વિશ્વના તાજી. તુઝ શુભ તિ જાગી ભાવઠ ભાગી મૂલથી; વાજી. જગ પૂછ્યું તું મારા પૂજ્ય છે પ્યારે, વિશ્વના તારૂજી. પહેલાં પણ નમીયા હવે ઉપશમીયા આર્યા. વાજી. ૧૨ એમ ચેાથે ખડે રાગ અખડે સધુણ્યા, વિશ્વના તાજી. જે મુનિ શ્રીપાલે પંચમી ઢાલે તે કહ્યો; વાજી. જે નવપદ મહિમા મહિમાયે મુનિ ગાવશે, વિશ્વને તારૂજી. તે વિનય સુજસ ગુણ કમલા વિમલા પાવશે. વાજી. ૧૩ વાજી. ૧૪ અઃ—તેમ જ વળી આપ અનંત જ્ઞાન–અનંત દન–અનત ચારિત્ર-અકષાયી– અવેદી યાગી—અલેશી-અતીન્દ્રિય વગેરે વગેરે પોતાના ગુણે!ના ભાગતા (ભાગી ) છે, પુનઃ આપ ધર્મ સન્યાસી છે; કેમકે ચેાધા અવિરત સખિત ગુણુ ાણાથી આત્મધને વ્યવહાર ધર્મને શરૂ કરી તેર ગુણુડાણાએ લગી જાળવી છેવટના ચૌદમા ગુણુઠાણાને નિશ્ચય ધર્મ જાળવી પૂર્ણ પ્રકારે જે ધર્મને સ્થાપે છે તે ધર્મ સન્યાસી કહેવાય છે. જેથી આપ ધર્મ સન્યાસી થઈ જ ચૂકયા છે. વળી, આપ મુક્તિપદ પ્રાપ્તિના તત્વ માને શુદ્ધ પણે પ્રકાશી પ્રકટ કરનારા છે. .તેમ જ આપ આત્મઢશી છે; કેમકે આત્માને આપે વિભાવ Page #226 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. ર૧૧ દશાથી દૂર કરી સ્વભાવ દશાની અંદર સ્થિત કરે છે, તે પણ કેવળ જ્ઞાન-દર્શન ચારિત્ર રૂપ આત્માના મૂળ ધર્મને જ એકાંતપણે કાયમ કરી આત્મગષણ કરે છે જેથી આત્મદર્શી છે. પુનઃ આપ શાંત રસને સમીપ કરી ખેટાદિક દેષને દૂર કરી કેવળ ઉપશમરસરૂપ વરસાદને વર્ષોથી આત્મિક ગુણરૂપ બગીચાને સીંચી રહ્યા છો, જેથી તે બગીચો પુણ્યયુક્ત સારા દેખાવવાળા ફુલ ફળ રસયુક્ત બન્યા છે. તેમજ છઠ્ઠા અપ્રમત્ત ગુણઠાણે અને સાતમા પ્રમત્ત ગુણઠાણે જ ચારિત્રવંત સાધુ સ્થિતિ કરી શકે છે, પરંતુ આપે તો. ઉપયોગયુક્ત અદ્વિતીય એકલા સાતમા ગુણઠાણાને જ ભાવ ગ્રહણ કર્યો છે. એટલે કેઘણા સાધુજને અંતર્મુહૂર્ત પ્રમાણુ પ્રમત્ત–પ્રમાદી નામના છઠ્ઠા ગુણઠાણે રહી વળી અંતમુહૂર્ત-અપ્રમાદિ ગુણઠાણે રહે છે. તેમાં પણ જે સાધુ લઘુ જઘન્ય અંતમુહૂર્ત કાળ પ્રમાણ છટ્ટ ગુણઠાણે રહીને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ સાતમે ગુણઠાણે રહે છે, તે સાતમે ગુણઠાણે જ વિશેષ વખતે રહ્યા કહેવાય; માટે આપ પણ સાતમે ગુણઠાણે જ વિશેષ સમય અપ્રમાદિપણથી જ રહે છે, જેથી સાતમા ગુણઠાણાને જ અંગિકાર કરનારા, છે. જઘન્ય અંતમુહૂર્ત તે નવ સમયનું જ છે. તથા ઉન્હેં બે ઘડીમાં એક સમય ઓછા પ્રમાણનું છે. અને મધ્યમ તો અંતર્મુહૂર્તને અસંખ્યાતા વિકલ્પનું હોય છે. વળી, હે શ્રષિરાજજી! આપના સ્વરૂપની કોઈને ગમ નથી, એથી આપ અગમ છો. વળી, આપના આત્માના અધ્યવસાય ચર્મચક્ષુવંતને ગોચર ન થઈ શકે તેવા છે એથી આપ અગોચર છે. પુનઃ આપનું ચારિત્ર નિશ્ચયથી છે, એથી આપ નિશ્ચય રૂપ છે. તેમ જ પાંચે ઈદ્રિયોને સંવરી (કન્સામાં રાખી) છે, હવે નવા કર્મ આપને બાંધવા નથી, પરંતુ જે મૂળમાં છે તેને લય કરશે એથી આપ સંવરરૂપ છે. હે મહદાત્મન ! તૃષ્ણારૂપ તરશનો આપના ચિત્ત રવિનામાં પણ કદી સ્પર્શ કર્યો નથી, એટલે કે કર્મને વધારનારી તૃષ્ણાને તો આપે પહેલેથી જ વશ કરી રાખી છે જેથી તે આપની ઇચ્છિત વૃત્તિને આધીન થઈ રહેલી છે. વળી, હે મુની ! આપની બહારના દેખાવથી મુખ શરીર વગેરેની મુદ્રા (દેખાવ, સુંદર છે એથી આપની મુદ્રા સારા ગુણોની ઇંદ્ર છે, કેમકે સંસારી જીવ જે પહેલેથી ચેથા ગુણઠાણુ લગીના હોય છે તે જીવોમાં પણ ઘણા ગુણ હોય છે, પરંતુ આપે તે છઠ્ઠા સાતમા ગુણઠાણાએ સ્થિતિ કરી છે, માટે તે ગુણઠાણું પ્રમાણે જ આપનામાં સારા ગુણો હોય એ સ્વાભાવિક જ છે. એથી આ આપની સુંદર દેખાવવાળી ઉપરની મુદ્રા જ અમને આપને અંતરની પણ અત્યંત અનુપમ ઉપશમ (શાંત રસમય) લીલાની પ્રતીતિ કરાવી રહેલ છે, કે આપને દેખાવ જે ઉપરથી સુંદર શાંતરસમય છે તે જ અંદરથી પણ મહાન અનુપમ ઉપશમ રસમય છે. કદાચ કોઈ પૂછે કે-ઉપરને સારો દેખાવ જોતાં અંદર પણ શુભ પરિણામવંત હશે એવું કેમ કહી શકાય ? કેમકે ઘણા જણના બાહ્ય આડંબર આનંદ આપે તેવા હોય અને અંદર આડંબર દૂષિત હોય છે. તે એ પ્રશ્ન કરનારને ઉત્તર આપે છે કે-જે ઝાડના થડની પિલાણના વચમાં જે અગ્નિ Page #227 -------------------------------------------------------------------------- ________________ २१२ શ્રીપાળ રાજાને રાસ. ભરેલું હોય તો તે ઝાડ ઉપરથી કદિ પણ નવપલ્લવ સહિત ભાવંત રહે જ નહીં ! એ જ મુજબ જે આપના શરીર મધ્યેના અંતઃકરણમાં ઉપશમલીલા ન હોત તો કદાપિ ઉપરથી સમતામય દેખાવ કાયમ રહેત જ નહીં, માટે જ કહી શકું છું કે જેવી ઉપરથી મુદ્રા મનહર છે તેવી જ અંતરમાં પણ ઉપશમગુણ સહિત છે એથી આપ સુગુણ પુરંદર છે. હે પ્રભુ ! આપ વિરાગી (રાગ રહિત) છે. તેમ જ બહાર અને અંદરના સંગના ત્યાગી છે. બહારના સંયોગે સ્ત્રી-પુત્ર-ધન-ધાન્ય વગેરે પરિગ્રહ એનાથી, તથા અંતરના સંયોગો ક્રોધ-માન-માયા-લભ-રાગ દ્વેષ વગેરે કષાયાદિ યોગ તેમ જ અવિરતિ મિથ્યાત્વથી રહિત છે. વળી, આપ સૌભાગ્યવંત છો. હે મુનિ પતિ ! પુનઃ આપની સારી મતિ જાગ્રત થઈ અને કુમતિને નાશ થયે એથી સંસારની અનાદિ ભવભ્રમણ પરંપરાદિકની જે ભાવઠ (ભવની હઠ) અને ભવની અનાદિ સ્થિતિ દરિદ્રપણું મૂળથી ભાગી જવાને લીધે આપ નિહાલ થયા છે. વળી તે પુનિતાત્મા ! આપ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળના રહેનાર સુર નર અસુરના સમૂહને પૂજવા યોગ્ય થયા છે, અને મને તે અત્યંત પ્યારા પૂજનીય છો; કેમકે પહેલાં પણ આપ જ્યારે ગૃહસ્થાશ્રમી હતા ત્યારે મારા કાકા હેવાથી પિતાને ઠેકાણે હતા એથી આપને હું લાયક જ હત; કારણ આપ વયોવૃદ્ધને મારે વિનય સાચવ જ યોગ્ય હતો ! વિનય છે તે સહજ શ્રીજિનશાસનનું મૂળ છે. વિનય વડે જ મનુષ્ય ધર્મ પામે, સુલભબધી થાય. દેવ દાનવ માનવ વશ થાય, આચારનું ભાન થાય અને સઘળા ગુણની પ્રાપ્તિ થાય; કેમકે ગુણ માત્ર વિનયને જ આધીન છે, એ વિનય સાચવવા માટે આપને હું નમવા યોગ્ય હતો. અને હવે વળી આ૫ ત્રણે લેકને નમવા યોગ્ય થયા છે, તેમ જ મારે તે વળી વિશેષ પણે નમન-પૂજન-સત્કારાદિ કરવા લાયક છે. કારણ કે-આપે કષાય વગેરેને ઉપશમાવવાવાળા ધર્મને આદર્યો એટલે કે આપ ચારિત્રધારી થયા એથી આપ પૂજ્યને હું વારંવાર વંદના કરું છું. ( આ રીતે શ્રીપાલ મહારાજે વિનય વચને કરી ભક્તિ સહિત અનેક પ્રકારની સ્તવના કરી) કવિ યશોવિજયજી કહે છે કે–અજિતસેન મુનિ મહારાજને શ્રીપાલજીએ-આ પ્રમાણે-અખંડ સનેહ સહિત સ્તુતિ કરી આ શ્રીપાલ રાસના ચોથા ખંડ અંદરની પાંચમી ઢાળ પૂર્ણ રાગ સાથેની મેં કહી બતાવી કે જે કોઈ મુનિ કે ગૃહસ્થ શ્રી સિદ્ધચકરૂપ ન પદને મહિમા મોટા મહિમા સહિત ગાશે, તે સારે યશ વિનયરૂપ ગુણ વડે લક્ષ્મી અને મોક્ષ પ્રાપ્ત કરશે. –૧૦ થી ૧૪ દેહા છંદ અજિતસેન મુનિ ઈમ યુણી, તેહને પાટ વિશાલ; તશ અંગજ ગજગતિ સુમતિ, થાપે નૃપ શ્રીપાલ. ૧ Page #228 -------------------------------------------------------------------------- ________________ Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલરાજાને ચંપાનગરીમાં પ્રવેશ (પાનું ૨૧૩) શ્રી અજિતસેન મુનિની દેશના સાંભળતા શ્રીપાલ રાજા (પાનું ૨૨૦). Page #230 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચેાથ. કારજ કીધાં આપણાં, આરજને સુખ દીધ; શ્રીપાલે બલ પુણ્યને, જે બેલ્યું તે કીધ. અર્થ:—આ મુજબ અજિતસેન મુનિ મહારાજની સ્તવના કરી શ્રીપાલ રાજાએ તેમની ગૃહસ્થાવસ્થા સમયને પુત્ર કે જે સારી બુદ્ધિવાળો ગજગતિ નામને હવે તેને, તેના રાજ્યની ગાદીએ બેસાડી દઈ પિતાની કાર્ય સિદ્ધિ કરી સજજન જનને સુખ સંતોષ આપે. અને જે મહોએથી વચન બેલ્યું હતું તે પુન્યની પ્રબળતાના યોગે સઘળું સફળ કર્યું. -૧ થી ૨ ઢાળ છઠ્ઠી–બળદ ભલા છે સેરડી રે લાલ–એ દેશી વિજ્ય કરી શ્રીપાલજી રે લોલ, ચંપાનગરીયે કરે પ્રવેશ રે, સોભાગી. ટાલ્યા લોકના સકલ કલેશ રે, સેભાગી. ચંપાનગરી તે બની સુવિશેષ રે; સેટ શણગાર્યા હાટ અશેષ રે, સેભાગી. પટકૂલે છાયા પ્રદેશ રે. સોભાગી. જય જય ભણે નર નારીયે રે લાલ. ૧ ફરકે ધ્વજા તિહાં ચિહું દિશે રે લાલ, પગ પગ નાટારંભ રે, ભાગી. માંડયાં તે સેવનથંભ રે, સેભાગી. ગાવે ગોરી અદંભરે; સેભાગી. જેણે રૂપે જતી છે રંભ રે, સેભાગી. બંભને પણ હોય અચંભરે. સો. જ્ય૦ ૨ સુરપુરી કંપા જે કરી રે લાલ, ચંપા હુઈ તેણુ વાર રે, સેભાગી. મદદ સમુદ્રમાં સાર રે, સેભાગી. ફલીયે સાહસ માનું ઉદાર રે; સેભાગી. તિહાં આવ્યો હરી અવતાર રે, સૌભાગી. શ્રીપાલ તે કુલઉદ્ધારરે. સોભાગી.જય૦ ૩ અર્થ –શ્રીપાળરાજાએ પિતાની છત કરીને લશ્કરી છાવણીના ડેરા તંબુ ઉપડાવી લઈ પાટનગરે પહોંચી શુભ મુહૂર્ત ચંપાનગરીમાં પ્રવેશ કર્યો અને સદા સૌભાગ્યવંત એવા શ્રીપાલકુંવરે પિતાની પ્રજાને કલેશ દૂર કર્યો. એ આનંદ પ્રસંગે ચંપાનગરી વિશેષ શોભાવંત થઈ હતી એટલે કે મકાન, દુકાન વગેરેને સારી પેઠે શણગારવામાં આવ્યાં હતાં. દુકાનની દિવાલને પણ રેશમી–જરિયાની વસ્ત્રોથી ભાવવામાં આવી હતી, અને નગરના નર નારીઓ શ્રીપાળના જય જય શબ્દ બોલ્યા કરતા હતા. મેર સુંદર ધજાઓ ફરકી રહી હતી, ડગલે ડગલે નાચ થઈ રહ્યા હતા, જગેજગેએ સોનાના થાંભલાઓ ઉપર બેઠકે ગોઠવી હતી. તેની ઉપર બેઠેલી સુવાસણ સ્ત્રીઓ કે જેણીઓને જોઈ બ્રહ્માને પણ અચંબો (આશ્ચર્ય) થત હતા; કેમકે આ રંભાના રૂપને પણ જીતે એવી Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. સુંદરીઓને મેં ક્યારે પેદા કરી હશે! એવી સુંદર સુંદરીઓ પવિત્ર મનથી મંગળ ગીત ગાતી હતી. આવાં ઠાડવાળી ચંપાનગરીના વર્ણન પરથી અહિં દ્રષ્ટાંત કહેવામાં આવે છે કે-ઇંદ્રપુરીએ, જેમ કે ઈ મનુષ્ય તપ, જપ વગેરે આદરી કોઈ પણ સાહસ બળ વડે સારી જગા મેળવવા કે મનકામનાને સફલ કરવા ધારે છે, તેમ સાહસ વડે ઉંચી જગા મેળવવા અહંકારરૂપ હર્ષ ધરીને આનંદ સમુદ્રમાં પડતું મહેશું. કેમકે તે સ્વર્ગ કરતાં પણ વધારે કર્તિવાળી જગાનું માન મેળવવા માંગતી હતી. જેથી તેવું સાહસ કર્યું હતું તે સફળ થયું અને તે પડતું મહેલી દેવા પાછી ચંપાનગરીરૂપે પ્રકટ થઈ અને ત્યાં પિતાના કુળનો ઉદ્ધાર કરનાર શ્રીપાલ રાજારૂપ ઈદ્રિ પેદા થયો. મતલબ કે એ વખતે ચંપાનગરી ઇંદ્રિપુરીથી વિશેષ ભાવંત બની હતી. –૧ થી ૩ મોતીય થલ ભરી કરી રે લાલ, વધારે નર ને નાર રે, સેભાગી. કર કંકણના રણકાર રે, સોભાગી. પગ ઝાંઝરનો ઝમકાર રે; ભાગી. કટિ મેખલના પલકાર રે, સેભાગી. વાજે માદલને કાર રે. સો. જય૦ ૪ સકલ નરેસર તિહાં મલી રે લોલ, અભિષેક કરે ફરી તાસ રે, સોભાગી. પિતૃપ થાપે ઉલ્લાસ રે, મયણા અભિપક વિશેષ રે; સોભાગી. લઘુપટ્ટે આઠ જે શેષ રે, સોભાગી. કીધો જે સીધો ઉદ્દેશ રે. સોભાગી. જય૦ ૫ અર્થ: –તેમજ શ્રેષ્ઠ સુંદરીઓ હાથના કંકણને રણકાર, પગના ઝાંઝરનો ઝણકાર અને કેડમાંના કંદરાની ઘુઘરીઓનો ઘમકાર, પખાજના ધમપ ધમય ધકાર શબદ કરતી મોતઓન થાળ ભરી ભરી શ્રીપાલ મહારાજાને તે મોતીઓથી વધાવતી હતી. આ પ્રમાણે પ્રવેશોત્સવ સહિત શ્રીપાલરાજા રાજગઢમાં પહોંચ્યા એટલે પોતાની સાથેના બધા રાજાએએ મળી તેમને ફરીથી રાજ્યાભિષેક કરી તેમના પિતાની જગાદી પર રાજતિલક રાજ્યાભિષેક કરી નમન કર્યું. મયણાસુંદરીને પટરાણીનો અભિષેક કરી તિલક કર્યું અને બાકીની આઠે રાણીઓને પણ રાણીપદનો અભિષેક કર્યો. આ મુજબ શ્રીપાલરાજાએ પ્રથમ વિચાર દર્શાવ્યો હતો કે “આપ પરાક્રમ જિહાં નહીં, તે આવે કુણુ કાજ, તેહ ભણ અમે ચાલીશું, જેશું દેશ વિદેશ; ભુજબળે લખમી લહી, કરશું સફળ વિશેષ– એ ઉદેશ પાર પાડી પિતાના ભુજબળથી રાજ લઈને તે સર્વ કાર્ય સિદ્ધ કરી બતાવ્યું. –૪ થી ૫ એક મંત્રી મતિસાગરૂ રે લાલ, તીન ઘવલતણા જે મિત્ત રે, સોભાગી. એ ચારે મંત્રી પવિત્ત રે, સોભાગી. શ્રીપાલ કરે શુભ ચિત્ત રે; સોભાગી. એ તો તેજે હુ આદિત્ત રે, સોભાગી. ખરચે બહુલું નિજ વિત્ત રે. સો જ૦ ૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. ૨૫ કોસંબીનયરી થકી રે લાલ, તેડાવ્યો ધવલને પુત્ત રે, સોભાગી. તેનું નામ વિમલ છે યુત્ત રે, સભાગી. તેહ શેઠ કર્યો સુમુહુત્ત રે; સોભાગી. સોવન પટબંધ સંયુક્ત રે, સોભાગી. કીધા કેષ તે અખય સુગુત રે. . જવ ૭ અર્થ –હવે મતિસાગરને મુખ્ય મંત્રીશ્વરનું પદ બક્યું, તથા ધવળશેઠના ત્રણ મિત્ર કે જે તેને સારી સલાહના આપનારા હતા તેઓને સારી સલાહના બદલામાં મદદગાર મંત્રીપદ બક્યું. એમ એ ચાર પવિત્ર મનના પ્રધાનોને શ્રીપાલરાજાએ ઉદાર સુચિત્તવડે વડા અધિકારી કર્યા. તેમ જ શ્રીપાળરાજન તેજ પ્રતાપમાં પ્રતાપી સૂર્ય સરખા થયે અને પુષ્કળ દ્રવ્ય ખરી ઉત્તમ નામના મેળવવા લાગ્યું. તે પછી શ્રીપળકુંવરે કોસંબીનગરીથી ધવળશેઠને પુત્ર કે જે નિર્મળ મતિવંત હતો તે વિમળશાહને તેડાવી તેને સુમુહૂર્ત ઉત્તમ સેનેરી વસ્ત્રાદિની ભેટ આપી નગરશેઠનું પદ બક્યું. તેમ જ તે પુણ્યાત્માએ ખજાનાને કોઈ પણ કાળે યે થાય નહિ એમ ભલા પ્રકારે સંરક્ષિત કર્યો. -- થી ૭ ઉત્સવ ચિત્ય અઠાઈયાં રે લાલ, વિરચાવે વિધિ સાર રે, સેભાગી. સિદ્ધચક્રની પૂજા ઉદાર રે, સેભાગી. કરે જાણી તસ ઉપગાર રે; ભાગી. તેને ધર્મી સહુ પરિવાર રે, સભાગી. ધર્મે ઉદ્યસે તસ દારરે. સોભાગી. જ્ય૦ ૮ ચૈત્ય કરાવે તેહવાં રે લાલ, જેહ સ્વર્ગ શું માંડે વાદ રે, સોભાગી. વિધુમંડલ અમૃત આસ્વાદ રે, સેભાગી. ધ્વજ જહે લીયે અવિવાદ રે; ભાગી. તેણે ગાજે તે ગુહિરે નાદ રે, સેભાગી. મેડે કુમુતિના ઉન્માદરે. સોભાગી. જ૯ પડહ અમારી વજાવીયા રે લાલ, દીધાં દાન અનેક રે, ભાગી. સાચવીયા સકલ વિવેક રે, સેભાગી. સમકિતની રાખી ટેક રે; સોભાગી, ન્યાયે રામ કહા તે છેક રે, સોભાગી. તે રાજહંસ બીજા ભેકરે. સોભાગી. જ૦૧૦ અચરિજ એક તેણે કર્યું રે લાલ, મનગુપ્તિ ગૃહે હતા જેહરે, સોભાગી. કર્ણાદિક નૃપ સસનેહરે, સોભાગી. છોડાવિયા સઘલા તેહ રે; સોભાગી. નિજ અદ્ભુત ચરિત અછહ રે,સોભાગી. દેખાવી નિજ ગુણગેહરે.સોભાગી.જ૦૧૧ શ્રીપાલ પ્રતાપથી તાપીયો રે લાલ, વિધિ શયન કરે અરવિંદ રે, સોભાગી. કરે જલધિ વાસ મુકુંદ રે, સોભાગી. હર ગંગ ધરે નિસપંદરે સોભાગી. ફરે નાઠા સૂરજ ચંદ રે, સોભાગી. અરિ સકલ કરે આકંદરે. સોભાગી જવ ૧૨ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રીપાળ રાજાને રાસ. તસ યશ છે ગંગા સારીખે રે લાલ, તિહાં અરિ અપજસ સેવાલ રે, સોભાગી. કપૂર માંહે અંગાર રે, સોભાગી. અરવિંદ માંહે અલિ બાલ રે; સોભાગી. અન્યોન્ય સંયોગ નિહાલરે, સોભાગી. દિયે કવિ ઉપમા તતકાલરે. સોભાગી જ૦૧૩ અર્થ – ત્યારપછી ઉત્તમ વિધિ મુજબ પરમાત્માનાં મંદિરમાં અડ્રાઈઉત્સવની રચનાઓ કરાવી અને મહાન સામગ્રી પૂર્વક ઈષ્ટદેવ શ્રી સિદ્ધચકજીને ઉપકાર જાણે પૂજા કરે છે, કેમકે રાજ્યસંપત્તિ વગેરેનું પામવાપણું તે નવપદજીને પ્રતાપ હતો. આ પ્રમાણે શ્રીપાળમહારાજની વૃત્તિ હોવાથી તેમને તમામ પરિવાર પણ ધર્મિષ્ટ બન્યો હતો તેમ જ સઘળી રાણીઓ વગેરે સ્ત્રીમંડળ પણ ધર્મમાં જ ઉલ્લાસ પામે છે. ત્યારબાદ સ્વર્ગથી પણ વિવાદ-હરીફાઈ કરે તેવાં ઉંચાં અને મહાન શોભાયમાન નવીન જિનમંદિરો બંધાવે છે, અને તે ઉપર ઉત્તમ ધ્વજા ચડાવે છે તેથી તે મંદિરે જાણે ધજારૂપ પિતાની જીભ વડે કરીને ચંદ્રમંડળની અંદરના અમૃતને અવિવાદપણે સુખપૂર્વક સ્વાદ અનુભવતી હોવાથી તે ધજાઓ અમૃત આસ્વાદના પ્રભાવથી મસ્ત-સંજીવન બનતા ગંભીર શબ્દવડે ગાજી રહી હતી. એ ઉબેક્ષા અલંકાર જાણ. અને કુમતિઓ કે જેઓ જિનમંદિરને જિનપ્રતિમાજીને માનતા નથી તેઓના ઉન્માદ મડે છે દૂર કરે છે. વળી, શ્રીપાળ મહારાજાએ પોતાના રાજ્યની અંદર અમારી પડતું વજડાવી જાહેર કર્યું કે કઈ પણ મનુષ્ય કેઈ પણ જીવને દુઃખ દેશે કે મરણ નિપજાવશે તે બેશક તે મનુષ્ય સખ્ત શિક્ષાને પાત્ર થશે.” એ ઢઢરે પીટાવી જીવોને અભયદાન આપ્યું. તેમ જ અથી જનોને અનેક પ્રકારનાં દાન આપ્યાં. સારા પવિત્ર જનને વસ્ત્ર–પાત્ર-અન્ન-પુરતક વગેરે જે જે વસ્તુની જરૂર જણાઈ તે તે વસ્તુઓ આપી કરૂણ ભાવના અમલમાં લાવી સર્વ ધર્મ સંબંધી વિવેક સાચવ્યા, અને શુદ્ધ દેવરત્ન, શુદ્ધ ગુરૂન્ન અને શુદ્ધ ધર્મરત્ન એ ત્રણ રત્નરૂપ સમકિતની ટેક રાખી. તથા પ્રજાને પાળવામાં ન્યાયી રાજા રામચંદ્રજીની પેઠે સર્વ રીતે ન્યાયી કહેવાઈ ઉત્તમ ન્યાયી બિરદ મેળવ્યું. એથી એ જમાનાની અંદર શ્રીપાલ મહારાજા ન્યાયરૂપ ઉજવળ રાજહંસ સરખા ગણાયા અને બીજા રાજાઓ અન્યાયી હોવાથી કીચડભક્ષી પેટ ભરનારા દેડકા રૂપ ગણાયા. કવિ કહે છે કે શ્રીપાળમહારાજાએ એક આશ્ચર્ય ઉત્પન્ન કર્યું કે–અગાઉના વખતની અંદર કરણાદિક કેટલાક મહાન શુરવીર-દાનવીર—ધર્મવીર–ત્યાગવીર વૈભવવીર અને ગુણવીર વડે પૂર્ણ પ્રખ્યાતિ મેળવી સુર લેકને પ્રિય થઈ પડતાં તેઓ તે લેકના મનરૂપી છુપા કેદખાનામાં જાણે કેદી બની રહ્યા હોય નહિ? તેવા તે રાજાએના ગુણને, શ્રીપાલ મહારાજે પિતાના અભુત અને અપાર ચરિત્ર-ગુણે વડે જગતમાં ગુણના વીરરૂપ નીવડી ભૂલાવી દીધા. એથી લેકે તે રાજાઓને યાદીમાં ન રાખતાં શ્રીપાલ રાજાને જ તેને યશસ્વીપણાથી હૃદયમાં રાખવા લાગ્યા. મતલબ એ જ કે અગાઉના રાજાઓ કરતાં દાનમાં, યશમાં, વીરતા–ધીરતામાં અને ધર્મ નિયમમાં વિશેષ ઉન્નત Page #234 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. ૨૧૭ શ્રીપાળમહારાજને જોઈ જગતના જ અગાઉના રાજાઓને મનમંદિરમાં કાયમ કરી રાખ્યા હતા તેમને રજા દઈ શ્રીપાળજીને સ્થાપન કર્યા. વળી શ્રીપાલ મહારાજાને પ્રતાપ પણ એ હતું કે જેના તાપથી–તેજ પ્રતાપરૂપ અગ્નિથી તમે થકે વિધિ જે બ્રા તેણે શીતળતા પ્રાપ્ત કરવા કમળકેષમાં જઈ શયન કર્યું. વિષ્ણુજીએ સમુદ્રમાં નિવાસ કર્યો. મહાદેવજી શીતળતા પ્રાપ્ત કરવા માટે મસ્તક ઉપર ગંગાધારાને ધારણ કરી રહેલ છે. ચંદ્ર સૂર્ય નાસતા જ ફરવા લાગ્યા અને શત્રુઓ માત્ર રાડ પાડી ત્રાસ પામવા લાગ્યા; પુનઃ શ્રીપાળમહારાજનો યશ અને તેમના શત્રઓનો અપચશે કે પરસ્પર પ્રતીતિ આપતે હતા તે વિષે કવિ ઉપસાવડે કથન કરે છે કે –ીપાળજીને યશ ગંગાધારા સમાન નિર્મળ ને ઉજ્વળ હતું, તે સાથે શત્રઓનો અપયશ શેવાળરૂપ સાલમ પડતા હતો. તેમ જ શ્રીપાળરાજાનો યશ કપૂરસમ ઉજળો અને સુવાસનાયુક્ત હતા, તે સાથે શત્રુઓને અપયશ કેયલારૂપ જણાતો હતો. અને શ્રીપાળજીને સુયશ કમલ સમાન આનંદ ને શીતળદાયી હતા, તે સાથે એનો અપયશ ભમરાનાં જેવો કાળ હતો. એમ અને અન્ય સંયોગે જોવું તેને સહગામી ઉપચા કવિ જણાવે છે. –૮ થી ૧૩ સુરતરૂ સ્વર્ગથી ઉતરી રે લાલ, ગયા અગમ અગોચર ઠામ રે, સોભાગી. જિહાં કઈ ન જાણે નામ રે, સોભાગી. તિહાં તપસ્યા કરે અભિરામ; સોભાગી. જબ પામ્યું અદ્ભુત ઠામ રે,સોભાગી. તસ કર અંગુલી હુઆ તામરે. સોજ. ૧૪ ન્સ પ્રતાપ ગુણ આગલો રે લાલ, ગિઓ ને ગુણવંત રે, સોભાગી. પાલે રાજ મહેત રે, સોભાગી. વચરીને કરે અંત રે; સોભાગી. મુખ પદ્ધ સદા વિકસંત રે, સોભાગી. લીલા લહેર ધરંત રે. સોભાગી. જ્ય. ૧૫ મેરૂ મને જે અંગુલે રે લાલ, કુશઅગ્રે જલનિધિ નીર રે, સોભાગી. ફરસે આકાશ સમીર રે, સોભાગી. તારાગણ ગણિત ગંભીર રે; સોભાગી. શ્રીપાલ સુગુણનો તીર રે, સોભાગી. તે પણ નવિ પામે ધીર રે. . જય૦ ૧૬ ચોથે ખડે પૂરી થઈ રે લોલ, એ છઠ્ઠી ઢાલ અભંગ રે, શોભાગી. ઈહાં ઊકિતને યુકિત સુચંગ રે, સોભાગી... નવપદ મહિમાનો રંગ રે; સૌભાગી. એહથી લહીયે જ્ઞાનતરંગ રે, સોભાગી. વળિ વિનય સુયશ સુખ સંગરે. . જ૦૧૭ અર્થ-વળી દાન દેવામાં સાક્ષાત કલ્પવૃક્ષ કર મનવાંછિત પૂરક હતા. એથી કવિ સંભાવના બતાવે છે, કે સ્વર્ગમાં વસનારાં કલ્પવૃક્ષે સ્વર્ગમાં કોઈ ગ્રાહક ન ૨૮ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીપાળ રાજાને રાસ. હતે; કેમકે ત્યાં જે જોઈએ તે વસ્તુ હાજર હોવાથી તેની પાસે પિતાનું દુઃખ દૂર કરી સુખ મેળવવાની યાચના કરનાર કેઈ ન હતાં, એમ માની કલ્પવૃક્ષો પિતાને આદર થવા માટે જ્યાં કેઈ તેમને ન દેખી શકે, ન તેમનું કેઈ નામ જાણી શકે ને ન કોઈને ગમ પડી શકે ત્યાં સંતાઈ ઉત્તમ તપસ્યા કરવા લાગ્યાં. એથી તેમને જ્યારે તપસ્યાની સિદ્ધિ મળતાં અદ્ભુત સ્થાન પ્રાપ્ત થયું જણાયું, ત્યારે તેઓ શ્રીપાલરાજાના હાથની આંગળીઓ રૂપે પ્રકટ થયાં અને અથજનોના મનોરથ પૂર્ણ કરવા લાગ્યાં કે જેથી તેમને બહુ ભાવ પૂછાયે. મતલબ એ જ કે શ્રીપાલરાજાના હાથની આંગળીઓ દાન દઈ અથની વાંછના પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન જ હતી, એમ કવિ ઘટના કરે છે. વળી, શ્રીપાળ મહારાજા યશ કીર્તિમાં, તેજ પ્રતાપમાં, અને ગુણેમાં અન્ય સર્વ રાજે. દ્રમાં અગ્રેસર છે. વળી ગિરૂવા, ગુણવંત, મહાન રાજ્યના ભક્તા, શગુનો ક્ષય કરનારા પ્રતાપી છે, કમળપુષ્પ સરખું મહાં જાગ્રતાવસ્થામાં સદા વિકસ્વર જ રહેતા રાજ્યલીલાની હેરને ધારણ કરનારા હતા. શ્રીપાલ રાજાના ગુણ અગણિત છે, માટે શ્રી કવિ કહે છે કે, કેઈ લાખ યેાજનવાળી ઉંચાઈના મેરૂ પર્વતને પિતાની આંગળીઓ વડે દૈવયોગે કે દેવ સહાયથી માપી શકે, ડાભની અણુ વડે દરિયાનું પાણી ઉલેચી તેને ખાલી કરી દે, વાયરે આકાશને ફરસી શકે તેમ જ તારાના સમૂહની કઈ ગણત્રી કરી શકે, એટલા વાને દુષ્કર છે છતાં પણ શ્રીપાલકુંવરને અપાર ગુણની ગણના કોઈ પણ કરી શકે નહીં, તેટલા અસંખ્ય ગુણ પૂર્ણ હતા. (શ્રીયશોવિજયજી કહે છે કે–આ અભંગણે શ્રીપાલ રાસના ચોથા ખંડની છઠ્ઠી ઢાલ યુક્તિ ઉક્તિની (ન્યાય અને કવિની ચતુરાઈ વડે) ઉત્તમ છટાયુક્ત પૂર્ણ થઈ. તે એમ જણાવે છે કે શ્રીનવપદજીના મહિમાના આનંદવડે જ્ઞાનના તરંગ પ્રાપ્ત કરી વિનય સુયશ સુખનો સમાગમ પામે.) –૧૪ થી ૧૭ દેહા-છંદ. એહવે રાયઋષિ ભલો, અજિતસેન જસ નામ; એહિનાણુ તસ ઉપન્યું, શુદ્ધ ચરણ પરિણામ. તિણ નગરી તે આવીયે, સુણી આગમન ઉદંત; રોમાંચિત શ્રીપાલ નૃપ, હર્ષિત હુઓ અત્યંત. વંદન નિમિતે આવી, જનની ભજજ સમેત; મુનિ નમિ કરી પ્રદક્ષિણા, બેઠો ધર્મ સંકેત. Page #236 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચોથે. ૨૧૮ સુણુવા વછે ધર્મ તે, ગુરૂ સન્મુખ સુવિનિત; ગુરૂ પણ તેહને દેશના, દે નય સમય અધિત. અર્થ ઉપર પ્રમાણે સત્કાર્યો કરી શ્રીપાલ મહારાજા સમયને સફળ કરે છે, એવા સમય દરમ્યાન અજિતસેન રાજર્ષિ ભૂમિતળને વિષે વિહાર કરતા, તેમને શુદ્ધ ચારિત્રની અંદર શુધ્ધ પરિણામ રહેવાના સબળ કારણને લીધે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેઓ ચંપાનગરીના ઉદ્યાનમાં વિચરતા વિચરતા પધાર્યા, અને વનપાલક મારફત તેમનાં પવિત્ર પગલાં થયાની ખુશ ખબર મળતાં શ્રીપાલ મહારાજાનાં અત્યંત હર્ષના ઉલ્લાસ વડે રોમાંચ ખડાં થઈ આવ્યાં અને અતિ હર્ષિત થયા કે તરત માતુશ્રી તથા રાઓ સહિત રાજર્ષિને વાંદવા માટે શ્રીપાલમહારાજા તે ઉદ્યાનમાં જઈ પહોંચ્યા, અને મુનિરાજના ચરણકમળને વિધિવત્ પ્રદક્ષિણપૂર્વક વંદના કરી ધર્મશાસ્ત્ર સાંભળવા માટે બેઠા. શ્રીપાલ મહારાજા વિનીતપણુ સહિત ગુરૂશ્રીના સન્મુખ ધર્મદેશના સાંભળવાને ઈચ્છા રાખતા હોવાથી ગુરૂશ્રીએ પણ નિશ્ચય, વ્યવહાર, અને નયે કરી યુકત, તેમ જ નય ઉપનય યુકત સિધ્ધાંતને આધિન થઈ ધર્મદેશના દેવી શરૂ કરી. –૧ થી ૪ હાળ સાતમી–હરિતનાગપુર વર ભલું—એ દેશી. પ્રાણી વાણી જિન તણી, તુહે ઘારે ચિત્ત મઝાર રે, મોહે મૂંઝયા મત ફિરો, મોહ મૂકે સુખ નિરધાર રે; મેહ મૂકે સુખ નિરધાર, સંવેગ ગુણ પાલીયે પુણ્યવંત રે, પુણ્યવંત અનંત વિજ્ઞાન, વદે ઈમ કેવલી ભગવંત રે. દશ દષ્ટાંતે દોહિલ, માનવભવ તે પણ લદ્ધ રે; આર્ય ક્ષેત્રે જન્મ જે તે દુર્લભ સુકૃત સંબંધ રે. તે સંવેગ ર - આર્ય ક્ષેત્રે જનમ હુએ, પણ ઉત્તમ કુલ તે દુર્લભ રે; - વ્યાધ્રાદિક કુલે ઉપનો, શું આર્ય જ ક્ષેત્ર અચંભ રે, શું સંવેગ૩ . કુલ પામે પણ દુલ્લાહ, રૂપ આરેગ આઉ સમાજ રે; રોગી રૂપરહિત ઘણા હીણ આઉ દીસે છે આજ રે. હીટ સંવેગ. ૪ તે સવિ પામે પણ સહિ, દુલહે છે સુગુરૂ સંગ રે; - સઘલે ક્ષેત્રે નહિં સદા, મુનિ પામીજે શુભ યોગ રે. મુક સંવેગ૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રીપાળ રાજાને રાસ. અર્થ –હવે અજિતસેન મુનિ દેશના આપે છે. હે ભવી પ્રાણિઓ! શ્રીજિનેશ્વર દેવની કહેલી વાણી કે જેમાં દયાધર્મ મુખ્ય છે તે મોક્ષ માર્ગે ચઢાવનારી, પાપ સંતાપને હરનારી, અને સંસાર સમુદ્રને પાર કરનારી છે. તે દુર્ગતિનિવારક જિનવાણીને તમે તમારા ચિત્તની અંદર ધારણ કરે. નહીં કે આ કાને સાંભળી આ કાનથી કહાડી નાખે ! તથા મેહમાં મુંઝાયેલા ન ફરે, કેમકે મેહ છે તે જ ભવભ્રમણાની વૃદ્ધિનું કારણ છે, અને જ્યાં સુધી જીવને ક્ષાયિક ગુણ પ્રગટો નથી ત્યાં સુધી છે, જેથી તેનો ત્યાગ કરવાથી નિશ્ચય સુખ પામશો. તે નિશ્ચય સુખ સિદ્ધના જીવને જ હોય છે તે પ્રાપ્ત કરવાની આવશ્યકતારૂપ સંવેગ ગુણ પાળે, અર્થાત્ સંવેગ એને કહેવાય છે કે જે કિયાની અંદર મોક્ષમાર્ગાનુયાયી ક્રિયા કરવામાં આવે તે સંવેગપણનું પાલન કરવું અવશ્યનું છે. હે પુણ્યવંત છે ! એ હિતશિક્ષા મહા પુણ્યવંત, તથા અનંત જ્ઞાન-વિજ્ઞાન-અનંત શકિત-અનંત બળવંત બિરાજમાન કેવળી ભગવંતશ્રીએ જ કહેલી છે કે, મોહ ત્યાગવાથી જ અવશ્ય સુખ મળશે, માટે એ સંબંધી વિવેચન સાંભળે. હે ભવિકજને ! આ માનવભવ દશ દષ્ટાંત કરી પામવો દુર્લભ છે. તે દશ દષ્ટાંતો સુર્લંગ ૧, પાસગ ૨, ધને ૩, જૂએ ૪, યણેઅ ૫, ગુમિણ કે ચક્કઅ ૭, કમ ૮, જુગે ૯, પરમાણુ ૧૦ દશ દિઠતા મયુઅલભે. તે દષ્ટાંતોની પેઠે મનુષ્યજન્મ મળ મહા કઠીન છે. અને મહા પુણ્ય પ્રકૃતિનો સંચય થઈ જાય તો પામીએ. મનુષ્યજન્મ કદાપિ પણ પામ્યો તેમાં આર્ય દેશમાં જન્મ પામવો ઘણો જ દુર્લભ છે. જ્યારે પૂર્વકૃત શુભ કરણીને યોગ મળે ત્યારે જ તે મુશ્કેલીથી આર્ય દેશ પ્રાપ્ત થાય છે. આ ભરતક્ષેત્રની અંદર બત્રીશ હજાર દેશ છે તે માંહે સાડી પચીશ દેશ જ આર્ય દેશ છે, બાકીના બધા અનાર્ય ગણાય છે. આર્ય દેશ તેને જ કહેવાય છે કે જ્યાં સુધદેવ, ગુરૂ અને શ્રીવીતરાગ ભાખેલે ધર્મ, તેની સામગ્રીના સાધક આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સાતનો યોગ હોય તે ઉત્તમ દેશ-આર્ય ગણાય છે. તેવા આર્ય દેશમાં જન્મ પણ કદાચિત પૂર્વકૃત ધર્મકરણના યોગ વડે પ્રાપ્ત થયો, તે પણ તેથી શું સિદ્ધિ થઈ? કેમ કે ઉત્તમ દેશમાં જન્મ મળ્યા છતાં પણ શેઠ-સાહુકાર-ધનાઢચ-પુન્યવંત પિતા માતાના ઉત્તમ પક્ષવાળા કુળમાં જન્મ મળવો મુશ્કેલ છે, મતલબ કે આર્ય દેશમાં જન્મ થયા છતાં પણ વાઘરી ભીલ-કોળી–ભેઈ-કસાઈ-શિકારી-હિંસા કરનારના કુળમાં જન્મે તો તેથી તે પણ નકામું છે. નઠારા કુળમાં પેદા થયો તે આર્ય દેશ મળ્યાની શું નવાઈ ગણાય? નાહક ભૂમિને ભારે મારવા અવતર્યો. કદાચિત્ પૂર્વ પૃદયબળથી માનવભવ, આર્ય દેશ અને ઉત્તમ કુલ પામ્યો, છતાં પણ સુંદર રૂપ, નિરોગી શરીર અને લાંબું આઉખું એ મળવાં મહા મુશ્કેલ છે. કદરૂપ, રોગીષ્ઠ અને ઓછા આયુષ્યવાળા હોય તે ઉત્તમ કુળમાં જન્મ થવાથી પણ શું થયું ? કેમકે કદરૂપાને કેઈ આદર ન આપે, રેગીને કઈ પ્રેમભાવ ન દેખાડે, તેમ જ ધર્મકરનો ઉદય ન થાય અને ટૂંકી આવરદાવાળાને પણ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ ખંડ ચેથા. કોઈ સુકૃત કરણીના સંચાગ થાય નહી તથા ધર્મીકા સાધી શકે નહિ, અને ત્યાં પણ એટલી પુણ્યની ખામી રહી તે તે ઉચ્ચ કુળ પામ્યા તે ન પામ્યા જેવું ગણાય. દિ મહાપુણ્યના શુભેોદય વડે મનુષ્ય જન્મ, આ દેશ, પવિત્ર કુળ, રૂપ, નિરોગીપણું અને દી જીવનવંત થયા છતાં પણ સારા સાની–સુકિયાવત–પવિત્રાશયી દયાળુ ઉપકારી પોતે તરે અન્યને તારે તેવા ગુરૂરાજના સયેગ પામવેા પણ મહા મુશ્કેલ છે. શાસ્ત્રમાં ગુરૂ ત્રણ પ્રકારના કહ્યા છે. ૧ પાતે ડૂબે ને પરને ડૂબાવનારા પથ્થરની નાવ સમાન-પરિગ્રહધારી-માયા પ્રપચયુક્ત હાય, તા તે કલ્યાણ શુ કરી શકે ? ૨ પીંપળાના પાંદડા સમાન અને ૩ લાકડાની નાવ સમાન એમ ત્રણ જાતના ગુરૂ હૈાય છે. તેમાં પાતે તરી આશ્રય લેનારને ખૂડાડનાર પી'પળાના પાંદડા સમાન, અને પાતે તરી ખીજાને પણ તારે તે લાકડાની નાવ સમાન તેવા ત્રીજા પ્રકારના ગુરૂના યોગ મળે તે ધન્ય ગણાય, જે નિર્લોભી નિરમાની—નિષ્ક્રોધી–નિરમાયી અને પરોપકારમાં જ નિરંતર લીન રહેનાર હાય તે જ સદ્ગ્રુરુ ગણાય છે. તે સઘળા ક્ષેત્રમાં સદા કાળમાં તેવા ગુરૂના ભલા યોગ ન પામીએ કારણ કે ગુણહીન ઘણા અને ગુણવંત થાડા હાય. —૧ થી ૫ મહેાટે પુણ્ય પામીયે, જે સદ્ગુરૂ સગ સુરંગ રે; તેર કાઠિયા તેા કરે, ગુરૂ દર્શન ઉત્સવ ભંગ રે. ગુરુ સંવેગ ૬ દર્શન પામે ગુરુ તણું, ધુત્તે બુદ્ધાહિત ચિત્ત રે; સેવા કરી જન નિવ શકે, હાય ખાટા ભાવ અમિત્ત રે. હા॰ સવેગ॰ ૭ ગુરુસેવા પુણ્યે લહી, પાસે પણ બેઠા નિત્ત રે; ધર્મ શ્રવણ તાહે દાહિલુ, નિદ્રાદિક જે દિયે ભિન્ન રે. નિ॰સવેગ૦ ૮ પામી શ્રુત પણ દુધૃહી, તત્ત્વબુદ્ધિ તે નરને ન હાય રે; શંગારાદિ કથારસે, શ્રોતા પણ નિજ ગુણુ ખાય રે. થ્રોસવેગ ૯ તત્ત્વ કહે પણ દુલ્લહી, સદ્દણા જાણા સત રે; કોઈ નિજ મતિ આગલ કરે, કાઈ ડામાડોલ ફિરત રે કે સર્વંગ- ૧૦ અ:—કદાપિ મહત્ પુણ્યના મહેાયડે સુર'ગી સદ્ગુરુશ્રીના મેલાપ થયા; ગામમાં કે પડોશમાં સદ્ગુરુ સદની દેશના દેતા હૈાય, અને આપણે તે ગુરુનુ દર્શન કરી ધ વચન સાંભળીએ એવું જે વખતે મન કરીએ તે વખતે તેર કાડિયા ગુરુ દર્શન અને ઉપદેશ શ્રવણ કરવાના ભંગ કરે છે. હવે તેર કાઢિયાના નામ કહે છે. પહેલા આળસ નામના કાર્ડિયા કે જેના પ્રતાપથી ગુરૂદેવનાં દર્શનાદિના યોગ પ્રાપ્ત થવામાં Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાના રાસ. ૨૨ આળસ થાય. બીજે મેહ નામના કાયિો કે જેના પ્રતાપથી સ્ત્રી, પુત્ર, ધનાદિના મેહપાશમાં લુબ્ધ બની ગુરુ પાસે જવાની ઈચ્છા પૂરી થવા જ ન દે. ત્રીજો અવજ્ઞા નામના કાડિયો કે જેના પ્રતાપથી, શું ગુરુ ખાવાનું કઇ દેશે ? રાજગાર કરીશું તો સુખે પેટ ભરી સંસારવ્યવહારના નિભાવ કરીશું, ઇત્યાદિ ચિંતવી ગુરુ સમીપ ન જાય અને ગુરુને અવિનય કરે તેવી મતિ થાય. ચેાથેા અભિમાન નામના કાડિયો કે જેના પ્રતાપથી મોટાઈ ભાંગી પડવાને લીધે ગુરુને નમવામાં સ્તબ્ધ રહે. પાંચમે ક્રોધ નામને કાઠિયો કે જેના પ્રતાપથી ગુરુ નઠારા કૃત્યથી બચાવવા ઉપદેશ કરે તે ન રૂચવાથી ક્રોધ કરી ગુરુની આગતા સ્વાગતા ન કરે, ન બોલાવે, વદના ન કરે. છઠ્ઠો પ્રમાદ નામના કાઠિયો કે જેના પ્રતાપથી, ગુરુ દનને ને ધર્મકથન શ્રવણને સમય જ ન સાચવી શકે. સાતમે કૃપણુતા નાગને કાફિયો કે જેના પ્રતાપથી, જો હું ગુરુ પાસે જઇશ તે ગુરુ સુકૃત્યમાં પૈસા ખર્ચ કરાવશે એવી કંજૂસાઈને લીધે ગુરુ પાસે ન જાય. આમે ભય નામના કાર્ડિયો કે જેના પ્રતાપ વડે ગુરુ વચનને ભય રાખે કે રખેને મને સુત્રેય આપી સાવદ્ય વ્યાપાર વડે મળતા લાભથી મધ પડાવી દેશે ! તેવા ભય રાખે. નવમે શાક નામના કાડિયો કે જેના પ્રતાપથી સગા સંબધી સ્નેહીના મરણને લઈને, ધન હાનિ આદિને લીધે શેકમાં જ લીન રહેતાં ગુરુ પાસે ન જાય. દશમા અજ્ઞાન નામના કાડિયા કે જે અજ્ઞાનના પ્રતાપથી ગુરુની પાસે ન જાય. અગિયારમે વિકથા નામના કાઠિયો કે જેના પ્રતાપથી, ગપ્પાં હાંકવામાં—નિંદા વચન કથવામાં—નકામી કુથલી કરવામાં–વિકથામાં તત્પર રહેતાં ગુરુ પાસે જવાનું ન બની શકે. ખારા કુતૂહલ નામના કાર્ડિયો કે જેના લીધે કૌતુક–૨૨ -રમ્મત-ગમ્મત-નાચ-નાટિક-ચેટક જોવામાં મગ્ન રહેવાથી ગુરુ પાસે જવાનેા વખત ન મળે, અને તેરમે વિષય નામને કાડિયા કે જેના પ્રતાપથી વિષયરમણમાં જ લીન રહેવાને લીધે ગુરુ સમીપ ન જાય. તેર કાડિયાના ચોગને સહવાસે ગુરુના યોગ વિદ્યમાન છતાં તેના યોગના લાભ ન લઈ શકાય. કર્દિ પૂર્વીકૃત સુકૃત યોગની પ્રખલ સત્તાથી ગુરુ દન કરવા તરફ વૃત્તિ દ્વારાઈ જેથી ગુરુ દન કર્યા, ધદેશના પણ સાંભળી; તથાપિ તેમાં રહેલા હિતકારક વચના પેાતાના હૃદયમાં ધારે નહિ, કેમકે પૂર્વ કાળમાં કુગુરુની સાખત કરેલી હાવાથી તે કુગુરુનાં માયિક વચન–મિથ્યા ઉપદેશે સખ્ત રીતે ચિત્તમાં અરૂચિ પેદા કરેલી છે એટલે કે જે હું કહું છું તે જ વચન સત્ય છે, આકી બધાએનાં કથન મિથ્યા છે. સત્યધર્મ જ આ છે માટે અન્ય ધી એના પાસમાં સપડાઈ વિધર્મ અંગીકાર કરીશ નહી.. બીજાએ પાખડી ધર્મોપદેશકેા છે, માટે આ વચનને વધાવી મનમદિરમાં પધરાવી રાખ કે જેથી તારા આત્માનું કલ્યાણ થઈ જાય ’ ઈત્યાદિ છળપૂ વચનચાતુરી વડે કુગુરુઓએ મનને ભ્રમિત કરી દીધેલ હાવાથી મુખ્ય જીવ તે વચનને જ વળગી રહી સત્ય આધ તરફ તિરસ્કાર બતાવે. આમ હાવાથી સદ્ગુરુ મળવા છતાં પણ સદ્બેષ શ્રવણ મનનાદિથી વિમુક્ત રહે અને ગુરુએ અંધશ્રદ્ધામાં લીન કરી દીધેલ હાવાના પ્રતાપ વડે સત્ય ધર્મો તરફ Page #240 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચો. ૨૨૩ રૂચિ ન લાવે તથા ગુરુસેવા પણ ન કરે. એટલું જ નહીં પણ ગુરુ તરફ દુશ્મનતા દેખાડે જેથી તેવાં મનુષ્યો ગુરુને યોગ્ય યોગ હાજર છતાં ધર્મબોધ ન પામી શકે. એ ઉપર દૃષ્ટાંત કહે છે કે-કેઈ એક યોગી ગુરુ અને તેને ચેલ એ બે જણાં ભમતાં ભમતાં એક નગરમાં આવ્યા. ત્યાં ગુરુ નગર બહાર બેઠે, ચેલે ભિક્ષા માટે શહેરમાં ગમે ત્યાં ચેલે સાહકારની હવેલીમાં ગયે. ત્યાં સર્વના હાથમાં સેનાના કડા પહેરેલાં દીઠાં, તેથી તેને પણ સેનાના કડાં પહેરવાની હોંશ થઈ. પછી ભિક્ષા લઈ ગુરુની પાસે આવતાં ગુરુને કહેવા લાગ્યો કે તમે મહને સોનાના કડાં પહેરાવે તે તમારી સેવા કરીશ. ગુરુએ કહ્યું કે–ત્યાગ માર્ગમાં એક પાઈ પણ પાસે ન રખાય તે સોનાના કડાં કયાંથી પહેરાય, જેથી મારે તારે નહિ બને. પછી ગુરુ શિષ્યને ત્યાં પડતો મૂકી ચાલ્યા ગયા. પાછળથી શિષ્ય પિસા પેદા કરવા લાગ્યો. થોડા વખતમાં પૈસા એકઠા કર્યા. પછી તે નગરમાં એક સોની રહેતું હતું તેની મિત્રાઈ કરી. સોની ધૂર્ત છે તેની તે ચેલાને ખબર નથી, તેટલું જ નહીં પરંતુ તેથી પણ વિશેષ તે સની ખળ ધૂર્તને વિશ્વાસઘાતી હતી. કેટલેક વખત વીત્યા બાદ ચેલાએ પોતાના ધંધામાં બે પિસા સાધારણ રીતે ઠીક પેદા કર્યા, એ જાણ સનીને ચેલાએ કહ્યું કે-“ભાઈ મારી પાસે રૂપીયા એકઠા થયા છે, તેનાં સોનાના કડાં બનાવી દે. એથી સોનીએ કહ્યું—“ભાઈ ! હું તારા દાગીના નહીં ઘડી આપું. મારે ચેકસી–નાણાવટી સરાફ-સોની લેકે સાથે અણબનાવ છે, જેથી મારી સાખ બગાડી દીધી છે, માટે તું બીજા સોનીની પાસે ઘડાવી લે. કાલે મારા દ્વેષી લોકો તને ભંભેરી ભૂત બનાવી હેમમાં નાખી દે કે આ દાગીના તો પિતળના છે બહુ ખાઈજી ખાધી છે, તને ઠગી લીધે છે, વગેરે કંઈ વાતની ભ્રમનાજાળમાં તને નાખી દે તો આપણું સ્નેહને ધક્કો પહોંચવાનો વખત લાવી મૂકે, માટે બીજા પાસેથી બનાવી લેવામાં આપણે બંનેને લાભ છે.” આવાં વિશ્વાસ બેસાડનારાં વચન સાંભળી ચેલાને વધારે વિશ્વાસ પેદા થયો. જેથી તેણે કહ્યું કે- હું તારા વગર બીજા સેનીનો વિશ્વાસ જ રાખતા નથી, તું જે કરી દઈશ તે મારે સહી છે. લેક ગમે તે લવારા કરશે, પણ માનવું કે ન માનવું તે મારી મરજી ઉપર છે, માટે તે પોતે જ દાગીના તૈયાર કર.” ચેલાએ આમ કહ્યું છતાં પણ વધારે વિશ્વાસ બેસાડવા સેનીયે દાગીના બનાવી દેવાની ના પાડી. જેમ જેમ તે ના પાડતો ગયો તેમ તેમ ચેલાને તેનું પ્રમાણિકપણું વધારે ઠસતું ગયું. એ બિચારા ભેળા ચેલાને ખબર ન હતી કે આવા ઠગારા મિત્ર વધારે પ્રપંચી હોય છે, તેમ જ ઘણો પ્રમાણિકતાનો ડોળ દેખાડનારા ઘણુ અપ્રમાણિક હોય છે. આમ હવાથી સોનીએ ચેલાને પક્કો વિશ્વાસ બેસાડ્યો, જેથી તેણે તે જ એની મિત્રને દાગીને કરવાનું સેપ્યું. સનીએ પણ સારા ચોખા દાગીના બનાવી તોલ આંકી કીંમતની ચીઠી લખી આપી ચેલાને દઈ વધારે વિશ્વાસ બેસાડી ઠગાઈમાં ફતેહ પામવા દાગીના આપી કહ્યું કે આ દાગીના લઈ સરાફ -નાણાવટી–સેની ચેકસી પાસે જા અને મારું નામ આપ્યા વગર કીંમત કરાવ, જે આ Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાને રાસ. ચીઠીમાં લખ્યા પ્રમાણે તેલ અને કીંમત પ્રમાણે કમત અંકાય તે મને સારો મિત્ર જાણજે.” એમ કહી ચેલાને સનીએ ચૌટામાં મોકલ્યો. જ્યારે ચૌટાનાં ચેકસીબજારમાં દાગીનાઓના તેલ કિમત માટે ચોકસી કરાવી તે ચોક્કસ રીતે સોનાની ચીઠ્ઠી પ્રમાણે જ કીંમત અંકણું ત્યારે ચેલાને પૂરો વિશ્વાસ પેદા થયે, અને હરખાતો હરખાતે ઘેર આવી મિત્રની તારીફ કરવા લાગ્યો. તે પછી તે દાગીનાઓને આપવા માટે ચેલાએ આપ્યા, એટલે તેણે ઓપીને બીજે દહાડે આપવાનો ઠરાવ કર્યો. સનીએ તે દાગીના ઘડવા લીધા ત્યારથી જ તે તે દાગીનાની બરાબર તેલ ઘાટના પિતળના દાગીના તૈયાર કરવા માંડ્યાં હતા, જેથી તે સોનાના દાગીના ઘરમાં મૂક્યા અને પિતળના દાગીનાને આપી બીજે દિવસે તે યોગી શિષ્યને સંખ્યા અને ભલામણ કરી કે– આ દાગીના આજે પાછા અંકાવા લઈ જા અને મારું નામ આપી અંકાવી આવ. મારું નામ આપતાં વેંત જ તે બધા લેકે આ પિતળના જ દાગીના છે એમ એક અવાજે કહેશે; માટે તે ગમ્મત જઈ આવ.” ચેલાએ તે જ પ્રમાણે કર્યું તો તમામ ચોકસી લેકે તે સોનીનું નામ દેતાં જ અને દાગીના દેખતાં જ બોલી ઉઠવ્યા કે “આ તો દાગીના પિતળના છે? ચેલે –“તમે બધા ખોટા છે, કાલે તે આજ દાગીનાઓને સેનાના કહેતા હતા અને આજે પિતળના થઈ ગયા છે!” કિસી બેલ્યા-ભાઈ! તે દાગીના બીજા ને આ દાગીના બીજા, તું વિશ્વાસથી છેતરાય છે માટે જરા વિચાર કર, નહીં તે પસ્તાવાનો વખત આવશે. એ સની લુચ્ચાઓને ને ધૂતારાઓનો પીર છે.” આ પ્રમાણે સત્ય કથન સાંભળ્યું, તે પણ પૂર્ણ મિત્રે પિતાના જ વચન ઉપર પૂર્ણ વિશ્વાસ બેસાડેલે હેવાથી તે સત્ય વચનને અસત્ય ગણ કોઈનું કહેવું ન માનતાં સની મિત્રના જ વચનને વળગી રહી ચેલાએ પિતળને દાગીનાઓને સોનાના જ માની લીધા. આ દૃષ્ટાંત મુજબ કુગુરુના ઠસાવેલા કુધર્મ ધ વડે લીન બનેલા મનવાળો થવાથી સદ્ગુરુનો બોધ પ્રાપ્ત થાય છતાં, પણ તેને ન સ્વીકારતાં કુબોધને જ વળગી રહે. કદાચિત પૂર્વ પુણ્યાનુયોગથી ગુરુની સેવા પ્રાપ્ત થઈ અને ગુરુ સમીપ જઈને બેસવાનો યોગ પણ પ્રાપ્ત થયો, તદપિ જે વખતે ધર્મનો ઉપદેશ સાંભળવાનો સમય પ્રાપ્ત થાય તે વખતે અંતરાયના યોગે તે ધર્મોપદેશ સાંભળવો મુશ્કેલ થઈ પડે. તે વખતે ઉંઘનાં ઝોકાં આવે, વિકથા પ્રમાદ વગેરેમાં સમય જાય જેથી નિશ્ચિતતાને એકાગ્રતા વડે ધર્મ વચન સાંભળી વિચારી મનન કરવાનો લાભ મળી ન શકે. કદી પુણ્ય સંયોગથી ગુરુની પાસે તે બધાથી દૂર રહી ધર્મ બેલ સાંભળ ઉદય આવ્યો, તે પણ ધર્મ સંબંધી તત્ત્વની બુદ્ધિ પ્રાપ્ત થવી ઘણી જ મુશ્કેલ છે. વસ્તુને વસ્તુપણે જાણવી તે કઠિન છે. ધર્મબોધ મળ્યા છતાં તત્ત્વ બુદ્ધિ ન આવે કારણ કે દિવસ રાત્રિ શૃંગારાદિ રસપ્રધાન એવી કથા, ભાષાગ્રંથ, અનંગરંગ, કેશાસ્ત્ર વગેરે અંગાર રસ પ્રધાન થે વાંચવામાં, સાંભળવામાં લીન રહેવું સારું લાગે, એથી ધર્મોપદેશવાળી કથાઓ સાંભળી તેમાંથી શંગાર, હાસ્ય, રૌદ્ર, વીરરસ Page #242 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચો. ૨૨૫ ગ્રહણ કરે, પણ શાંતરસ ગ્રહણ ન કરે, તે તેથી પણ આત્મગુણ પ્રાપ્ત થવા પામતો નથી. કદાપિ કાળે મહતું પુણ્યના યોગથી દેશના શ્રવણ કરી ધર્મતત્વ ગ્રહણ કર્યું; પરંતુ હે સુજનો ! તત્ત્વની વાત પર સહણ-પૂર્ણ પ્રતીતિ આવવી ઘણી જ દુર્લભ છે; કેમકે કેટલાક શ્રોતાએ પોતાનું ડહાપણ વાપરી કહેશે કે-ગુરુ આમ કહે છે, પરંતુ મેં જે વાત ગ્રહણ કરી છે તે આ પ્રમાણે જ હોવી જોઈએ. અથવા હું સમજું છું—એમ કહી ગીતાર્થ ગુરુના વચન તરફ દરકાર ન રાખે, અને કેટલાક શ્રોતાઓ તો ડામાડોળમાં પડી ગર્વમાં ઘેરાઈ ગુરુ વચન પર વિશ્વાસ ન રાખતાં આમ હશે કે તેમ હશે?એવી બ્રમણામાં જ રત રહેવાથી શ્રદ્ધા વિમુખ રહે છે. –૬ થી ૧૦ આપ વિચારે પામીયે, કહે તત્ત્વ તણે કિમ અંત રે; આલસુઆ ગુરુ શિષ્યને, ઈહાં ભાવ જે મન વૃત્તાંત રે. ઈ. સંવેગ૧૧ બઠર છાત્ર ગજ આવતાં, જિમ પ્રાપ્ત અપ્રાપ્ત વિચાર રે; કરે ન તેહથી ઉગરે, તેમ આપ મતિ નિરધાર રે. તે સંવેગ- ૧૨ આગમને અનુમાનથી, વલી ધ્યાન રસ ગુણ ગેહ રે; કરે જે તત્ત્વ ગવેષણ, તે પામે નહિ સંદેહ રે. તે સંવેગ. ૧૩ તત્વ બોધ તે સ્પર્શ છે, સંવેદના અન્ય સ્વરૂપ રે; સંવેદન વંધ્યે હુઈ, જે પશે તે પ્રાપતિ રૂપ રે. જે સંવેગ. ૧૪ તત્વ તે દશવિધ ધર્મ છે, ખત્યાદિક શ્રમણનો શુદ્ધ રે; ધર્મનું મૂલ દયા કહી, તે ખંતિ ગુણે અવિરૂદ્ધ રે. તે સંવેગ) ૧૫ અર્થ–માટે હે શ્રોતાગણ! તમે જ કહો કે આવા આપમતિયા વિચારથી તત્ત્વની વાત કેમ પ્રાપ્ત થઈ શકે ?! જ્યારે ગુરુવચનને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે ત્યારે જ તત્ત્વ પ્રાપ્ત થઈ શકે, પણ જો આ શુભ છે આદરવા ગ્ય છે, અને આ અશુભ છે ને ત્યાગ કરવા યોગ્ય છે, એવી વાત જ્યારે ગુર્નાદિકના મુખેથી સાંભળીને ધારે ત્યારે જ તત્ત્વ પામી શકે તે સિવાય તત્ત્વ પામી શકે નહિ. જ્યારે આળસને છોડી, ધર્મ શ્રવણની રૂચિ લાવી, ગુરૂમુખે શ્રીજિનવચન શ્રવણ કરી, નિઃસંદેહ થઈ, શંકા સમાધાન દ્વારા દૃઢ કરે ત્યારે તત્ત્વ મેળવવા ભાગ્યશાળી થાય. ગુરુ અને શિષ્ય બંને જયારે આળસ રહિત હોય ત્યારે જ તત્વની પ્રાપ્તિ થાય છે. અહિં દ્રષ્ટાંત અન્યદર્શની ગુરૂ શિષ્ય કે જે આળસુ હતા તેનું આપે છે–એક ગુરૂને એક શિષ્યનો સંયોગ મળ્યો છે કે જે બંને આળસુ હતા, અને તે બન્ને ગામની બહાર ઝુંપડી બાંધીને રહેતા હતા. તેઓ વસ્ત્ર Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રીપાળ રાજાને રાસ. રહિત છે અને ભિક્ષા માગી ઉદરપૂરતી કરે છે. પાષ મહિનાના વખત આવી લાગતાં હીમ પડવાને લીધે અને ટાઢે ઠરવા માંડવા, પણ તે મને આળસુ હાવાથી ઠંડીને લીધે ભિક્ષા લેવા પણ પુરૂ` ફરાયું નહી. જેથી અરધા ભૂખ્યા તરસ્યા આવી આળસને લીધે ઝુંપડીમાં ન જતાં જુનું લુગડું. આઢી મ્હોં ઢાંકી બહાર જ સૂઇ ગયા. ઢાંકયે મ્હાંએ આળસુ ગુરુ શિષ્યને પૂછવા લાગ્યો— શિષ્ય ! આજે ટાઢ ઘણી વાય છે, માટે આપણે તે ઝુપડીમાં શિએ કે મ્હાર ? !' આળસુ શિષ્યે વગર જોયે કહ્યું–‘ આપણે ઝુંપડીની અંદર જ છિએ. દરમ્યાન કોઈ કુતરૂ' ટાઢને લીધે આવી પાસે સૂઈ ગયું, તેના ઉપર ગુરુને હાથ પડતાં શિષ્યને પૂછવા લાગ્યા. 'भो शिष्य ! मम पुच्छं वर्त्तते ! तदा शिष्येण चिंतितं कच्छाटिकांवरखंड गृहित्वा भवान् पृच्छतीति शिष्यः प्राह भो ! गुरवः तत्पुच्छं वस्त्रांतं तद्जल्पनपरेण शयने त्वया यतितव्यं ' આ પ્રમાણે બેઉ જણ ઉદ્યસહિત હાવાને લીધે ત્યાં જ આખી રાત ટાઢમાં પડી રહ્યા અને પેાતાની ઝુંપડીમાં ગયા નહિ તેથી સવારે હીમ પડવાથી બેઉ જણ ડરી જતાં મરણને શરણ થયા. તેમ જે આળસુજના આ પ્રમાણે ઉદ્યમને વધાવી લેતા નથી અને તે મતિકલ્પનાએ કાઈ ને પૂછે પણ નહી., ઉદ્યમ પણ ન આદરે અને તત્ત્વગવેષણા પણ ન કરે તે તે તત્ત્વ કયાંથી મેળવી શકે ? ? બીજો પણ એને જ લગતા મતિકલ્પના ઉપર દાખલા છે. કોઈ એક ભૂખ શિષ્ય વેઢીયા દ્વાર જેવે વેદશાસ્ત્ર ભણેલે રસ્તામાં ચાલ્યા જતા હતા, દરમ્યાન રાજાના ગાંડા હાથી હાથીશાળામાંથી ભાગી આવતા હેાવાને લીધે માવતે કહ્યુ− ભાઈ ! અધા વચમાંથી દૂર હટી જાએ, નહી. તે! આ મદોન્મત્ત હાથી વખતે નુકસાન કરી બેસશે. આવું સાંભળી અધા લેાકેા તે માર્ગમાંથી હઠી ગયા; પણ પેલા વેદીયો કે જે શાસ્ત્રા તે! ભણ્યો હત તથાપિ અથ વિવેચનાદિથી અાણ હતા, તે ત્યાંથી દૂર ન ખસતાં મને કલ્પનાના સાગરમાં ઝૂલવા લાગ્યો, આ હાથી માણસને મારે છે તે પ્રાપ્ત થએલાને મારે છે ! કે અણુપામ્યાને મારે છે ? જ્યારે પ્રાપ્ત થએલાને મારતા હાય તા હાથી ઉપર બેઠેલા માવતને કેમ મારતે નથી? અને જો પેાતાને હાથ લાગેલા માવતને મારતા નથી અને અણુપામ્યાને મારા હાય તે સર્વ જગતનાં લાક અને અણુપામ્યા જેવાં છે તેને કેમ મારતા નથી ? આવે! વિચાર કરી ત્યાં જ ઊભા રહ્યો જેથી હાથીએ સૂંઢથી ઝાલી ચીરીને મારી નાખ્યો.’ મતલબ એ જ કે કેાઈનું કહેવું ન માનતાં પેાતાની જ મતિએ વિચાર કરતા તે ત્યાં જ ઊભા રહ્યો તેથી મરણ પામ્યા. આવી જ રીતથી જે આપમિત હોય તે હમેશાં દુ:ખ જ પામી નરક નિગેદાદિના ભક્તા થાય છે; પરંતુ જે મનુષ્ય ગુરુમુખથી વાત જાણી કહેલા માર્ગ વિચરે તે બેશક તત્ત્વ પામે. સમસ્ત પ્રકારના જ્ઞાનવર્ડ કરીને સહિત, જિનેશ્વરદેવ કથિત અને ગણધરગુફ્િત સૂત્રો-આગમ તથા અનુમાનપ્રમાણથી એટલે આગમમાં જેવી રીતે જિનેશ્વરે કહેલ છે તે તથા અનુમાનપ્રમાણ વડે તથા આદરણીય જે ધધ્યાન, શુકલ ધ્યાનના ચાર ચાર પાયા છે તે દ્વારા ચિંતવન કરવાથી ઉત્પન્ન થએલા Page #244 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચોથે. ૨૨ ધર્મ રસ દ્વારા ગુણસ્થાનક પ્રાપ્તરૂપ જે તત્ત્વની ગવેષણ કરે તે તત્ત્વને પામી શકે છે, એમાં કશે સંદેહ નથી. તત્ત્વનું જાણપણું તેને જ તત્ત્વબોધ કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે, તે એ કે પશે તત્ત્વબોધ અને સંવેદન તત્ત્વાધ તે પિકી સ્પર્શ તત્ત્વનું સ્વરૂપ એ છે કે જે મનુષ્યને તત્ત્વશા અર્થાત્ જિનાગમ સાંભળીને શ્રીજિનેન્દ્ર પ્રરૂપિત તત્ત્વસમ્યક્રવાદિ પ્રાપ્તિપૂર્વક-શ્રદ્ધાપૂર્વક નવ તત્ત્વ એટલે જીવ-અજીવ-પુણ્ય-પાપઆશ્રવ-સંવર-નિર્જરા-અંધ અને મિક્ષ, એ નવે તવે વગેરેને અવબોધ થાય, નિર્મળ અધ્યવસાય વડે, આત્મપરિણતિ પરિપાક પણે-મન, વચન, શરીરની એકાગ્રતાની સ્થિરતા વડે-ભાવની શુદ્ધિ વડે-ગુરુના ઉપદેશ રૂપ અમૃતના યોગ વડે, સહણ શ્રદ્ધાસંયુક્ત વસ્તુ ધર્મને ગ્રહણરૂપપણે ચિત્તની જે વૃત્તિ થાય એવો જે તત્ત્વબોધ તે સ્પર્શતત્ત્વબોધ કહેવાય છે. અને જે શ્રદ્ધા રહિત સમ્યક્ પ્રકારે વસ્તુના સ્વરૂપને જાણપણામાં ધારે તે સંવેદન તત્ત્વબોધ કહેવાય છે. કારણ કે સંવેદન તત્વબોધ વાંઝણી સ્ત્રી સરખા હોવાથી કશું ફળ આપી શકતા નથી, પણ સ્પર્શતત્ત્વ બોધ તે પ્રાપ્તિરૂપ ફળદાયી છે, માટે સંવેદનનો ત્યાગ કરી સ્પર્શને અંગિકાર કરે. હવે પરમતત્વરૂપ દશ પ્રકારનો અતિધર્મ છે તે કહે છેઃ –ખંતિ-ક્ષમ ગુણ તે કાંધ ઉપર વિજય મેળવે ૧, માર્દવ નિરાભિમાનતા ગુણ તે માનનો પરિત્યાગ કરવો ૨, આર્જવ નિષ્કપટતા ગુણ તે સયા કપટનો ત્યાગ કરે ૩, નિર્લોભતા ગુણ તે લેભને તિલાંજલિ દેવી ૪, તપગુણ તે છ બહાને અત્યંતર એમ બારે ભેદને તપ કરવો પ, સંયમગુણ તે સત્તર પ્રકાર વડે સંયમ પાળવું ૬, સત્યવક્તા ગુણ તે ચારે નિક્ષેપ વડે સાચું બોલવું ૭, શૌચગુણ તે ભાવશૌચાદિ ૮, અકિંચનત્વ તે પરિગ્રહ ત્યાગરૂપ ૯, અને બ્રહ્મચર્ય ગુણ તે અઢાર ભેદયુક્ત બ્રહ્મચર્ય ૧૦, આ દશ ભેદથી અલંકૃત ધર્મનું સેવન કરવામાં આવેથી દેવ-મનુષ્ય-તિર્યંચ-નરક એ ચારે ગતિરૂપ ભવભ્રમણને અંત કરી પાંચમી મેક્ષ ગતિ પમાડે છે. હવે તે ધર્મનું મૂળ દયા છે એથી ધર્મનું મૂળ દયા કહેવામાં આવે છે. અને જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. દશ પ્રકારના ધર્મમાં પહેલા ક્ષમાની ગણના છે તે એટલા જ માટે કે જ્યારે કોનો પરાજય કરવામાં આવે ત્યારે જ ક્ષમાગુણ પ્રકટ થાય છે. અને જ્યારે ક્ષમા પ્રકટ થાય છે ત્યારે સાથે દયા હોય છે જ; તે માટે દયામય ધર્મ છે એ પ્રથમ યતિધર્મ છે. –૧૧ થી ૧૫ વિનયને વશ છે ગુણ સવે, તે તો માર્દવને આયત્ત રે; જેહને માર્દવ મન વયે, તેણે સવિ ગુણ સંપન્ન રે. તે સં. ૧૬ આર્જવ વિણુ નવિ શુદ્ધ છે, નવિ ધર્મ આરાધે અશુદ્ધ રે; ધર્મ વિના નવિ મોક્ષ છે, તેણે ઋજુ ભાવી હોય બુદ્ધ રે. તે સં. ૧૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રીપાળ રાજાનો રાસ. દ્રવ્યાપકરણ દેહનાં, વલી ભકત પાન શુચિ ભાવ રે; ભાવ શિચ જિમ નવિ ચલે, તિમ કીજે તાસ બનાવશે. તિટ સં. ૧૮ પંચાવથી વિરમીયે, ઇંદ્રિય નિગ્રહી જે પંચ રે; ચાર કષાય ત્રણ દંડ છે, તમે તે સંજમ સંચરે. ત. સં. ૧૯ બાંધવ ઘન ઈદ્રિયસુખ તણો, વલિ ભય વિગ્રહનો ત્યાગ રે; અહંકાર મમકારનો, જે કરશે તે મહાભાગ રે. જે સં. ૨૦ અર્થ–પતિ ધર્મનો બીજો ભેદ નિરાભિમાનતા ગુણ છે. તે ગુણ જ્યારે અહંકાર-દ્રોહ-મત્સર-ઈર્યા વગેરે દોષોનો ત્યાગ કરે ત્યારે જ પ્રાપ્ત થાય છે. પણ તે ગુણ વિનયને આધિન રહેલ છે; કેમકે અભિમાનનો ત્યાગ થાય તો જ નમ્રતાપણું –વિનય પ્રાપ્ત થાય છે, અને જ્યારે વિનય પ્રાપ્ત થાય ત્યારે જ દેવ-ગુરુ-ધર્મ એ રત્નત્રયી ફળદાયક નીવડે છે. જે જે ગુણે છે તે તે બધા વિનયની પ્રાપ્તિથી જ પ્રાપ્ત થઈ સર્વગુણસંપન્ન થવાય છે. મતલબ એ જ કે વિનય વિના કોઈ પણ ગુણ કોઈને પણ પ્રાપ્ત થઈ શકતો નથી, તેમ સર્વોત્તમ કરણી કરવામાં આવે છતાં પણ જો તેમાં વિનયને સંભાળવામાં ન આવે છે તે તમામ કરણીઓ શૂન્ય જેવી ગણાય છે, માટે જ સાવ ગુણ માનનો ત્યાગ કરવાથી અવશ્ય પ્રકટ થાય છે. અતિ ધર્મને ત્રીજો ભેદ સરલતાપણું છે, તે સરલતા ગુણ જ્યારે કુટિલતા-વાંકાઈ-કપટપણું ઈત્યાદિ માયાના ઘરનું નિકંદન કરવામાં આવે ત્યારે જ પ્રકટ થાય છે, કેમકે જ્યાં લગી કુટિલતા-કપટ વગેરે હોય છે ત્યાં લગી સરલતા-નિષ્કપટતા ગુણ પ્રકટ થવા જ પામતો નથી. તેમ જ સરલતા વગર ધર્મની પણ શુદ્ધિ થતી નથી,-કપટથી કરવામાં આવનારી ધર્મકરણી અશુદ્ધ જ ગણાય છે. જ્યાં લગી આવતા નથી ત્યાં લગી શુદ્ધ ધર્મનું આરાધન થઈ જ શકતું નથી. અને શુદ્ધ ધર્મના આરાધન વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી, માટે જ આત્માના બળવત્તરપણુ વડે શુદ્ધ ચારિત્રના અભ્યદયથી નિર્મળ આત્માના ગે કુટિલતાદિ દષત્યાગ કરી આર્જવગુણ, ધર્મની પુષ્ટિ કરી શકે છે. યતિધર્મનો ચોથો ભેદ શૌચ ગુણ છે. તેના બે ભેદ છે–એક દ્રવ્યશૌચ અને બી ભાવશો. તે પછી દ્રવ્યશૌચ એ કહેવાય છે કે શરીરનાં દ્રવ્યાપકરણ જે હાથ પગ આંગળીઓ વગેરે છે તે બધાં દેહનાં દ્રવ્યાપકરણે, તથા પુસ્તક વસ્ત્ર પાત્રાદિ, કિવા આહારપાળ વગેરેને (રાગ રહિત-બેતાળીશ દેવ વગરના આહાર વગેરેને) ગ્રહણ કરવો તે, અને ભાવશૌચ એ કહેવાય છે કે જે રીતથી આત્માના પવિત્ર અધ્યવસાય ધારણ કરવાવડે મનની કષાય વગેરેથી રહિત શુદ્ધ વૃદ્ધિ પામતી ધારાએ ભાવશૌચ પ્રકટ થાય છે. તે ભાવશૌચ અચળ રહી શકે તેવી રીતે તેને અંગિકાર કરે, એટલે જેમ જેમ Page #246 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચેાથે. ભાવશૌચ વધે તેમ તેમ યતિધર્મ વધે અને તિધર્મ વધવાથી મોક્ષની પ્રાપ્તિ પણ રહેલી થઈ રહેશે; માટે શૌચધર્મ આદરવો. યતિધર્મનો પાંચમે ભેદ સંયમ ગુણ છે. તે સંયમ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પાંચ આશ્રવ તેનાથી દૂર રહેવામાં આવે તો જ ધર્મ પ્રાપ્તિની સફળતા હાથ લાગે છે. એ પાંચ આશ્રવ અનાદિકાળથી આત્માની સાથે જ રહેનારા હોવાથી પાપોપચિત્તપણે દુષ્ટ ગતિ દેનારા છે. તે પંચાશ્રવ, તથા, સ્પશે દ્રિય, રસેંદ્રિય, ઘણે દ્રિય ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેંદ્રિય એ પાંચે ઈન્દ્રિયેનું દમન કરવું, તેમ જ કોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયને ત્યજી દેવા. અને મને દંડ, વચનદંડ, કાયદંડ, એ ત્રણે દંડને તિલાંજલિ દેવી; જ્યારે આ સત્તર પ્રકાર દૂર કરવામાં આવે ત્યારે આત્માની અંદર રાંચમ થિર થઈ શકે છે. જે સત્તરમાંથી એક પણ હોય તો સંયમ પણ મહીનતાવંત જ રહે છે; માટે સત્તરે ગુણોને પ્રગટે તેને સંચય મોક્ષાર્થિ એ કરવો હવે યતિધર્મનો છઠ્ઠો ભેદ મુક્તિ ણ છે. તે ભાઈ, મા, બાપ, બહેન, સંતતિ વગેરે તથા સેના, રૂપ, ઘર, હાટ, પ્રમુખ. વળી, ઈદ્રિયસુખ તે ખાવાપીવા તથા સોના, રૂપ, ઘર, હાટ, પ્રમુખ વળી ઈંદ્રિયસુખ તે ખાવાપીવા તથા વસ્ત્રદાગીના વગેરેનો વિલાસ, શબ્દ, રૂપ, રસ, ગંધ વગેરે સર્વ છે દ્રયસુખનો તથા આલોક પલેક આજીવિકા વગેરે સાતે ભયને કલેશ-વિષાદ-ઈર્ષાનો અને જગતમાં હું જ ડાહ્ય-ધનવાન–સુખિયે-જ્ઞાની છું તે અહંકાર, તેમ જ આ બધું મારું જ છે તે સમકારનો ત્યાગ કરે તેને જ મહા ભાગ્યવંત સમજવ, ત્યાં સુધી એ બધાંએડનો ત્યાગ ન થાય ત્યાં લગી સંસારચકની અંત આવતો નથી, જેથી તેનો ત્યાગ કરી નિર્લોભતા ગુણ અંગિકાર કરે. –૧૬ થી ૨૦ અવિસંવાદન જેગ જે, વલિ તન મન વચન અમાય રે; સત્ય ચતુર્વિધ જિન કહે, બીજે દશને ન કહાય રે. બી. સં. ૨૧ ષવિધ બાહિર તપ કર્યું, અત્યંતર ષવિધ હાય રે; કર્મ તપાવે તે સહી, પડિસેઅ વૃત્તિ પણ જોય રે. પ૦ સં. ૨૨ દિવ્ય આદારિક કામ જે, કૃત અનુમિત કારિત ભેદ રે; યોગ ત્રિક તસ વર્જવું, તે બ્રહ્મ હરે સવિ ખેદ રે. – સં. ૨૩ અધ્યાતમવેદી કહે, મૂચ્છ તે પરિગ્રહ ભાવ રે; ધર્મ અકિંચનને ભણ્યો, તે કારણુ ભવજલ નાવ રે. તે સં૦ ૨૪ અર્થ –-યતિધર્મનો સાતમો સત્ય ગુણ છે. જેની અંદર કોઈ જાતનો વિરોધ વિસંવાદ ન હોય અર્થાત્ વસ્તુને વાસ્તવિક રીતે વધુપણે માને તે અવિસંવાદ યોગને ધારણ કરવામાં આવે, તે પહેલા પ્રકારનું સત્ય. શરીરને અકુટિલતાપણે પ્રવર્તાવવું તે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રીપાળ રાજાનો રાસ. બીજા પ્રકારનું સત્ય. મનને અકુટિલતા પ્રમાણે પ્રવર્તાવવું તે ત્રીજા પ્રકારનું સત્ય અને વચનને અકુટિલતાપણે પ્રવર્તાવવું તે ચોથા પ્રકારનું સત્ય. આ ચારે પ્રકારના સત્યને અંગિકાર કરવામાં આવે. તથા ચોવીશ તીર્થકર આદિ નામ સત્ય. તેઓની લાકડા, પત્થર ધાતુ વગેરેના બિંબની સ્થાપના કરવી, અથવા તો ચિત્ર અક્ષર આલેખવા તે સ્થાપનાસત્ય. શ્રેણિક વગેરે ભાવિ કાળમાં થનારા જિન તે દ્રવ્યસત્ય, અને શ્રી સીમંધર પ્રભુ વગેરે વિચરતા તીર્થકર તે ભાવસત્ય. આ પ્રમાણે ચાર નિપા સહિત સત્ય શ્રીજિને જ ભવ્ય જીના ઉપકારાર્થે ઠાણાંગસૂત્રમાં કથેલ છે, તે સત્ય ધર્મને ગ્રહણ કરે. જૈનદર્શન સિવાય બીજાં પાંચે દર્શનમાં આ વાર્તા કથન કરેલ છે જ નહીં. યતિ ધર્માને આઠમ ગુણ તપ છે. તેમાં પણ જઘન્યપણે નોકારશી તપ અને ઉત્કૃષ્ટપણે જાવજજીવ સુધી અનશન વ્રત-એમ બે તપનો સમાવેશ થાય છે. બાકી રહેલ તે મધ્યમ. તે તપના બાર ભેદ છે. તે પૈકી છ બાહ્ય તપભેદ છે તે એ કે–જેની અંદર ખાવાપીવાનું બિલકુલ બંધ તે અનશનતા. જે આહારના પ્રમાણમાંથી એક બે ચાર કોળિયા ઓછું ખાવું તે ઉદરી તપ. દ્રવ્યનો સંક્ષેપ કરે તે વૃતિસંક્ષેપ તપ. રસોનો ત્યાગ કરે તે રસત્યાગ તપ. લોચ વગેરે પરિસહ સહવા તે કાયકલેશ તપ. અને પાંચે ઈદ્રિયોને કબજે કરવી તે સંલીનતા તપ કહેવાય છે. છ અત્યંતર તપ એ કહેવાય છે કે–ગુરુએ આપેલું પ્રાયશ્ચિત લેવું તે પ્રાયશ્ચિત તપ. વિનય સાચવવો તે વિનય તપ. ગુરુને વૈયાવચ્ચ કરે તે વૈયાવચ્ચે તપ. સ્વાધ્યાય ધ્યાન કરવું તે સઝાયતપ. ધ્યાન ધરવું તે ધ્યાનતપ અને ઉપસર્ગ સહન કરવા શરીર છાંડવું તે ઉપસર્ગ તપ કહેવાય છે. આ છે અત્યંતર અને છ બાહ્ય તપ મળી બાર ભેદ થયા. તે તપ દ્રવ્ય અને ભાવથી કરવો. એ તપ કર્મને બાળી ભસ્મ કરનાર હોવાથી નિચેથી પ્રતિશૌચવૃત્તિથી એટલે કે ઇન્દ્રિયોને ન ગમે તેવી પ્રતિકૂળ વૃત્તિ વડે જ કરવો યોગ્ય છે. યતિ ધર્મનો નવમે ભેદ બ્રહ્મચર્ય છે. તે વૈકિય શરીર તથા દારિક શરીર સંબંધી કામભિગ એ બંનેનું કરવું, કરાવવું ને અનુમોદવું એમ ગણતાં છ ભેદ થાય. તે એક એક ભેદને મન, વચન ને કાયા એ ત્રણ યુગ વડે ત્યાગ કરવાથી અઢાર ભેદ થાય છે. તે અઢાર ભેદવાળું સર્વ દુઃખહારક બ્રહ્મચર્યના ૧૮૦૦૦ ભાંગી પણ થાય છે. તે એવી રીતે કે–પૃથિવીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરદ્રિય, પંચંદ્રિય, અને અજીવ એ દશ ભેદને દશ યતિધર્મ વડે ગુણતાં ૧૦૦ થાય, તે એક શ્રોતેંદ્રિયે થયા. તે પાંચ ઈદ્રિયોની સાથે ગુણતાં ૫૦૦ ભેદ થયા તે એ આહારસંશા થયા. તેવી ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એ ચારે ભેદથી ગુણતાં ૨૦૦૦ ભેટ થયા. તેને મન વચન કાયા એ ત્રણેથી ગુણતાં ૬૦૦૦ ભેદ થયા, તેને કરવું, કરાવવું, અનુદવું એ ત્રણેથી ગુણતાં ૧૮૦૦૦ ભેદ થયા. તે અઢાર હજાર શીલાંગરથ કહેવાય છે. તે રથના ઘેરી થઈ યતિધર્મનો નવમો ભેદ અજુવાળ. યતિધનો દશમો ગુણ અકિંચન–પરિગ્રહત્યાગ છે. આત્માને–અધિકરીને Page #248 -------------------------------------------------------------------------- ________________ ખડ ચેાથે. ૨૩૧ કરે તે ચેથા ગુણસ્થાનકથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી હાય છે, તેને અધ્યાત્મ કહે છે. તેના જે જાણકાર હાય તેને અધ્યાત્મવેદી કહેવામાં આવે છે. તે અધ્યાત્મવેદીએ કહે છે કે જે મૂર્છા છે તે જ પરિગ્રહના ભાવ છે. મતલખ કે પેાતાની પાસે ખાવા પીવાનું કશું ન મળે છતાં, પણ દરેક વસ્તુની ઉપર ઈચ્છા-મમતા રાખે તે પરિગ્રહધારી જ કહેવાય છે. તેમ જ ધન-કુટુ અ-ઘર-વાડી-બગીચા વગેરે પાતાની પાસે વિદ્યમાન હાવા છતાં પણ તેની તરફ બિલકુલ મમતા નથી; તે તે પરિગ્રહ રહિત ગણાય છે. જો સત્યપણે પરિગ્રહ છતાં તેની તે ભણી ત્યાગવૃત્તિ છે તે તે અકિ’ચન જ છે; અને સાધુ ધમ તેને જ કહેલ છે માટે સ‘સારસાગરથી તરવા નાવ સરખા આ દશભેદવત યતિધર્મને જ આદરવા કે જેથી શુદ્ધપણે કર્મોનું શોધન થાય છે. —૨૧ થી ૨૪ પાંચ ભેદ છે ખંતિના, યારવયાર વિવાગ રે; વચન ધર્મ તિહાં તીન છે, લૈાકિક દાય અધિક સેાભાગ ૨. લા॰ સ૦ ૨૫ અઃ—આ દેશમાં પહેલા ક્ષમા ગુણના પાંચ ભેદ છે તે એ કે-ફાઈ પણ મનુષ્ય આપણા ઉપકાર કર્યો હાય તો તે મનુષ્યનાં કડવાં–કઠીન વચન સહન કરવાં તે ઉપકાર ક્ષમા કહેવાય છે. જે મનુષ્ય આપણા કરતાં વધારે બળવાન–સત્તાવાન હેાય તેથી આપણે તેને કંઈ કરી શિકયે તેમ નથી; વાસ્તે તેના બેલ સાંખી રહેવામાં જ ભૂષણ છે; નહીં' તે અપમાનને પ્રાપ્ત થવાશે, એમ સમજીને સામે જવાબ ન દેતાં ક્ષમાશીલ અને તે અપકારક્ષમા કહેવાય છે. ક્રોધનાં ફળ નડારાં છે અને તેના વડે અનેક દુશ્મન ઊભા થતાં વિવિધ સંતાપ પ્રાપ્ત થાય માટે દુર્વાકય ખમી રહેવામાં જ ફાયઢા છે, એવા કવિપાકના ભય રાખવામાં આવે તે વિષાકક્ષમા કહેવાય છે. કઠીન વચન કહી કાઇનું દિલ દુભવે નહી' તેમ પાતે પણ ભીજાનાં કઠીન વચને! વડે પેાતાના દિલને દુભાવે નહીં, એટલે કે વચન પિરસના ઉપસર્ગ સહન કરે, સાવદ્ય વચન ન બોલે તે વચનક્ષમા કહેવાય છે. કેાઈ છેદનભેદન કરે તે પણ ચંદનને કાપતાં વ્હેરતાં ખાળતાં પણ પોતાની સુગંધ છેડે નહી તેની પેઠે આત્માને ધર્મ ક્ષમા જ છે માટે ક્ષમા જ રાખવી એમ ગજસુકુમારની પેઠે ક્ષમા ધારણ કરે, મૂળ ધર્મીમાં સ્થિર રહે, તેરમા ચૌદમા ગુણસ્થાનની ઇચ્છા કરે તે ધ ક્ષમા કહેવાય છે. આ પાંચ પ્રકારની ક્ષમા પૈકી પહેલી ત્રણ પ્રકારની ક્ષમા સુખ દેનારી છે, અને પછીની એ ક્ષમાએ મેાક્ષસુખને આપનારી છે. લૌકિક -૨૫ અનુષ્ઠાન તે ચાર છે, પ્રીતિ ભક્તિ ને વચન અસંગ રે; ત્રણ ક્ષમા છે દાયમાં, અગ્રિમ દાયમાં દાય ચગ રે. અ॰ સર્વે ૨૬ વલ્લભ સ્ત્રી જનની તથા, તેહના કૃત્યમાં આ રાગ રે; પડિક્કમણાદિક કૃત્યમાં, એમ પ્રીતિ ભકિતના લાગ રે. એ સર્વે ૨૭ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રીપાળ રાજાનેા રાસ. ઉ॰ સર્વે ૨૮ વચન તે આગમ આસરી, સહેજે થાયે અસગ રે; ચક્ર ભ્રમણુ જિમ દંડથી, ઉત્તર તદભાવે યંગ રે. વિષ ગરલ અનુષ્ઠાન છે, તહેતુ અમૃત વલ હાય રે; ત્રિક તજવા દોય સેવવા, એ પાંચ ભેદ પણ તેય રે. એ સર્વે૦ ૨૯ વિકિરિયા તે જાણીયે, જે અશનાદિક ઉદ્દેશ રે; વિષ તતખણ મારે યથા, તેમ ઠંહ ભવ ફલ લેશ રે. તે॰ સર્વે ૩૦ અઃ— ક્ષમાનાં ચાર અનુખન એટલે ક્રિયા છે ને તેના છ આવશ્યક છે. એટલે શ્રાવકનુ પ્રતિક્રમણ અને યતિષગામ સજ્ઝાય, અતિચાર, આલેચના વગેરે તે પડિક્કમણાવચક કહેવાય. તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી કાઉસ્સગ્ગ કરવા તે કાઉસ્સગ્ગ આવશ્યક કહેવાય. શક્તિ મુજબ પચ્ચખાણ કરવું તે પ્રત્યાખ્યાનાવશ્યક કહેવાય. આ ત્રણે આવશ્યકની અંદર પ્રીતિ-અનુષ્ઠાન જાણવું. અને સામાયિક, ચવસત્થા એ બેઉ જિનવદનાવશ્યક તથા વાંઢણાં દેવાં એ જીવદનાવશ્યક એ ત્રણે આવસ્યકની અંદર ભક્તિ અનુષ્ઠાન છે. આગમાનુસારે પ્રવત્તવુ તે વચન અનુષ્ઠાન, અને સહેજે ખની શકે તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. આ ચારે અનુષ્ઠાનને આગળ કહેવામાં આવેલી પાંચે પ્રકારની ક્ષમાએ, પૈકી પહેલી ત્રણ ક્ષમામાં પ્રીતિ અને ભક્તિ એ બન્ને અનુષ્ઠાનના સમાવેશ છે. અને પાછળની દ્દામાએમાં વચન તેમજ અસંગ અનુષ્ઠાનના સમાવેશ થાય છે. માટે પાછળનાં બે અનુષ્ટાન સુંદર સાનીને અંગિકાર કરવાં. અનુષ્ઠાનનાં લક્ષણ શુ' હાય તે હવે કહેવામાં આવે છે. પેાતાની સ્ત્રી અને પેાતાની માતા એ અને સ્ત્રી જાતિ છે અને અન્ને ઉપર વ્હાલ પશુ હાય છે; તથાપિ તે બેઉનાં કાર્યોની અંદર જૂદા જૂદા પ્રકારને રાગ હોય છે. મતલષ કે સ્ત્રી ઉપર પ્રીતિરાગ અને માતા ઉપર ભક્તિરાગ હોય છે. તે જ મુજબ ડિક્કમણ–કાઉસ્સગ્ગ, અને પ્રખ્ખાણ એ ત્રણ આવશ્યકમાં પ્રીતિઅનુષ્ઠાન છે; કેમકે તેઓના સંગથી આગળ વિશેષ ગુણુ વધે એથી પ્રીતિરાગ હોય છે, અને સામાયિક રૂપ ચારિત્ર, ચઉવિસત્થારૂપ પ્રભુવંદન અને વાંણાંરૂપ ગુરુવંદન એ ત્રણ આવશ્યકમાં ભકિતપૂર્ણ ક્રિયા છે. એમ પ્રીતિ આ લેાકના આશય અને ભક્તિ પરલેાકની આશય હોવાથી અનુષ્ટાનના લાગ હોય. વચન અને અસંગ એ બે અનુષ્ઠાનના ખુલાસા હવે કહે છે કે જેમ કુંભારના ચાકડા પ્રથ! દાંડાના લાગથી વેગમાં ચાલી શકે છે, પણ પછીથી પેાતાની મેળે સ્હેજે ફરી શકે છે, તેમ શ્રીવીતરાગ પ્રરૂપિત આગમની અંદર જેવી રીતે જ્ઞાન ક્રિયાનાં આલખન કથેલ તેના અનુસારે આજ્ઞા મુજબ ધર્મમાં પ્રવર્ત્તન કરે તે વચનાનુષ્ઠાન સમજવું. અને પાછળથી ઉત્તરકાળે તેના અભાવ વડે ફાઈના આધાર વગર Page #250 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચેાથ. ૨૩૨ પણ સહેજે આદત પડી રહેતાં જે પાંચ કિયા થાય તે અસંગાનુષ્ઠાન સમજવું. યતિધર્મની અંદર જે પાંચ ક્રિયા છે તે કહે છે.—વિષ–ગરળ, અનુષ્ઠાન, હેતુ અને અમૃત એ પાંચ (કિયા) છે. તે પિકી પહેલી ત્રણ કિયા આદરવા લાયક નથી, પણ જાણવા ગ્ય જ છે; કેમકે તે ચારિત્રવંતનું ચારિત્ર દગ્ધ કરી દેનાર, ભવભ્રમણા વધારનાર અને દુઃખ અર્પનાર છે. તથા પાછળની બે કિયાઓ આદરવા–સેવવા લાયક છે; કેમકે તેઓ મુકિતદાતા છે. એ સંબંધમાં વિસ્તાર પૂર્વક કહે છે–પહેલી વિષક્રિયા છે જે ચારિત્રવંત ખાનપાન મળવાના ઉ શને લીધે કરે એટલે કે જે હું ભણવાનો અભ્યાસ તથા ક્રિયા કરૂં તે તે મને વાંદવા આવનારના જોવામાં આવે તો તેની પ્રીતિ ભકિત વિશેષ વધતાં ખાનપાન વગેરે સહેલાઈથી પ્રાપ્ત થાય-માન વધે-વગેરેની ઈચ્છાને અવલંબી જે કંઈ કિયા કરે તે ખરૂં કહીએ તો કપટ કિયા જ છે, તેથી લાભ ન મળે, પણ નુકશાન અપાર છે માટે એ વિષક્રિયાને વિષસંજ્ઞા એ માટે જ આપેલ છે કે જેમ વિષ-ઝેર ખાવાથી તરત મરણને વધાવી લેવું પડે છે, તેમ આવી કપટકિયાથી પણ દુર્ગતિને વધાવી લેવી પડે છે; કારણ મહાવ્રત ધારીને તે કપટ મહા દુર્ગતિદાતા છે. –૨૯ થી ૩૦ પરભવે ઈંદ્રાદિક રૂદ્ધિની, ઈચ્છા કરતાં ગરલ થાય રે; તે કાલાંતર ફલ દીએ, મારે જીમ હડકિયો વાય રે. માત્ર સંવે. ૩૧ લોક કરે હિમ જે કરે, ઉઠે બેસે સમૂચ્છિમ પ્રાય રે; વિધિ વિવેક જાણે નહીં, તે અનનુષ્ઠાન કહાય રે. તે સંવે. ૩૨ તહેતુ તે શુદ્ધ રાગથી, વિધિ શુદ્ધ અમૃત તે જોય રે, સકલ વિધાન જે આચરે, તે દીસે વિરલા કય રે. તે સંવે. ૩૩ કરણ પ્રીતિ આદર ઘણે, જીજ્ઞાસા જાણનો સંગ રે; શુભ આગમ નિર્વિઘનતા, એ શુદ્ધ ક્રિયાનાં લિંગ રે. એક સંવે. ૩૪ દ્રવ્યલિંગ અનંતાં ધર્યા, કરી કિરિયા ફલ નવિ લદ્ધ રે; શુદ્ધ ક્રિયા તો સંપજે, પુદ્ગલ આવર્તને અદ્ધ છે. પુત્ર સંવે. ૩૫ [મારગ અનુગતિ ભાવ જે, અપુનબંધકતા લદ્ધ રે; કિરિયા નવિ ઉપ સંપજે, પુદ્ગળ આવર્ત ને અદ્ધ છે. પુત્ર સંવે. ૩૫] અર્થ –તેમ જ ગરલ ક્રિયા છે તે પણ દુર્ગતિદાતા છે, તથાપિ તુરત ફળ ન Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રીપાળ રાજાનો રાસ. આપતાં કંઈક વખત ગયા પછી આવે છે. એટલે કે—કઈ ચારિત્રવંતના ચારિત્ર પાળતાં ચિત્તવૃત્તિમાં એવા અધ્યવસાય થાય કે સારી કિયા કરું તો પરભવમાં ઇંદ્રની કિંવા ચકવતી વગેરેની રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થાય અથવા ધનધાન્ય વગેરે હાથ લાગે તે કિયાને ગરળકિયા કહેવાય છે. તે જેમ હડકાયું જનાવર મનુષ્યને કરડે તે તરત મરણ ન આપે, પણ ત્રણ વર્ષની મુદત દરમ્યાન હડકવા થતાં મરણ આપ્યા વગર રહે નહીં, તેમ ચારિત્રવંત ક્રિયા કરતાં અતિ નિયાણું કરે તે તુરત નહીં, પણ બે ત્રણ ભવની અંદર તે વસ્તુ પ્રાપ્ત થાય, કિંતુ ચારિત્રનું ફળ મળે નહીં. માટે એ પણ તજવા ગ્ય છે. તેમ જ ત્રીજી અનુષ્ઠાનક્રિયા છે તે પણ કઈ અજ્ઞાની ચારિત્રવંત પારણાને વાતે કે ગ્રહણ કરવા માટે કરે. જેમ બીજાઓ ઉઠબેસ કરે તેમ તે પણ સમૃમિની જેમ કરે, એટલે કે કોઈ ભૂખથી પીડાતે ચારિત્ર અંગિકાર કરી ભૂખ ભાગે, તેને ફકત ખાવાની લાલચ પૂરી પાડવાની વૃત્તિ રહે તેને લીધે જ તે ક્રિયા કરે તેથી ક્રિયા વિગલેદ્રીની કિયા જેવી પિષક કિયા જાણવી. કેમકે પિતાના ચિત્તમાં વિધિ વિવેક કાંઈ જાણે નહિ. જે આ રીતે બેસવું, ઉઠવું, વંદન પૂજન કરવું, વગેરે વિધિ બિલકુલ જાણે નહિ, તેમ જ ગુરુની સામે કેવી રીતે જવું, આવવું, બેસવું, ધર્માચાર્ય જ્ઞાન વગેરેને વિનય કેવી રીતે સાચવવો? તેની પણ ગમ નહીં, જેથી તે વિધિ વિવેકથી અજાણ હોવાને લીધે મન વગર લેકની દેખાદેખી ક્રિયા કરે તે નિષ્ફળ નીવડે છે, માટે એ પણ ત્યાગવા લાયક છે. તહેતુ કિયા તેને કહેવામાં આવે છે કે જે ચારિત્ર અંગિકાર કરનાર શુદ્ધ વૈરાગ્યવંત ભદ્રિક પરિણામવત હોવાને લીધે ગુરુદેશનાને સાંભળી સંસારના સકળ ભાવને ફણભંગુર-નાશવંત સમજી સાંસારિક સમુદાયથી વિરકત થઈ ચારિત્ર ગ્રહણ કરે તે શુદ્ધ રાગ વડે વૃદ્ધિ પામતા મનોરથ સહિત કિયા કરે, જે કે તેનો વિધિ શુદ્ધ ન હોય, તથાપિ અંતે વિશુદ્ધિ થાય, માટે તે ફળદાયક છે, અને પાંચમી અમૃત ક્રિયા કે જે નામ વડે જ સંજીવનરૂપ અમૃતની પ્રતીતિ આપે છે તે ક્રિયામાં તે આગમની અંદર કહેલા શુદ્ધ વિધિસહ શુદ્ધ ચિત્ત અધ્યવસાય વડે સમસ્ત કિયાના અનુષ્ઠાનને વિધિ આચરી આદ્ધાર કરનાર કોઈ વિરલા પુણ્ય શાલી જ હોય છે. તે અમૃતક્રિયા તો પાંચે ક્રિયાઓમાં કેવળ અભુત ચિંતામણિ સરખી છે; કેમકે એ ક્રિયાની પ્રાપ્તિથી સંસારનો અંત આવી જાય છે. જેથી મોક્ષ પ્રાપ્તિયુકત શુદ્ધ ભાવથી રહે છે, અને એ ક્રિયાની પ્રાપ્તિ વિના મોક્ષની પ્રાપ્તિ થતી જ નથી. હવે ક્રિયાનાં લક્ષણો કહે છે–જે ધર્મક્રિયા કરવામાં બહુ જ પ્રીતિ પામે, બહુ જ આદર કરે, કિયાના પ્રયત્નને જાણવા સંબંધી હમેશાં અભ્યાસ કરી તત્વ જાણવાની વાંછના કરે–રાખે, શુદ્ધ ક્રિયાના જાણકારની સંગતિ કરે ( વિકથાને કે વિકથા કરનાર અન્યદર્શની વગેરેને બિલકુલ સંગ ન કરે.) અને જિનકથિત સ્યાદ્વાદ રચનારૂપ ઉત્તમ સિદ્ધાંતને નિર્વિક્તતાથી આદરે એટલે કે તમામ કામ ત્યજી ફકત આગમથુતપંથે ખપ કરે. આ છ લક્ષણ ક્રિયાના છે, શુદ્ધ ક્રિયા કયારે પ્રાપ્ત થઈ શકે તે વિષે કહે છે. યતિષની અંદર એ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ખંડ ચોથો. મુહપત્તિ ગ્રહણ કરવારૂપ દ્રવ્યલિંગને અનંતવાર અંગિકાર કર્યા, એટલે કે જીવે એવા મુહપત્તિ અપાર વાર ધારણ કરી ને મેરૂ જેવડા મોટા ઢગલા કર્યા અને વિવિધ પ્રકારની વિશેષતાપૂર્વક ક્રિયાઓ પણ કરી, તથાપિ તે યતિષનું કે ક્રિયાનું ફળ પ્રાપ્ત કર્યું નહીં; કેમકે બેબિીજ સમકિત મેળવ્યા વગર જે જે ક્રિયા અને વેશ અંગિકાર કરવામાં આવ્યા છે તે તમામ નિષ્ફળ ગયાં. શુદ્ધ કિયા તો જ્યારે જીવને અદ્ધ પુદ્ગલ પરાવર્તા બાકી રહે છે, ત્યારે અંતમુહૂર્ત પ્રમાણ ફકત સમકિતને સ્પર્શ થાય છે. મતલબ એ જ કે અદ્ધપુદ્ગળ પરાવર્ત બાકી રહે તે વખતે શુદ્ધ ક્રિયાનું ફળ હાથ લાગે છે. તે વારે અંતમુહૂર્ત પ્રમાણ માત્ર સમકિતને ફરસી અર્ધ પુદ્ગલ પરાવર્ત સંસાર કરે તથા જેને સમક્તિ આવીને પાછું જાય નહિ તેને છાસઠ સાગરોપમથી વિશેષ કાળ સંસારમાં રહ્યા પછી તે જીવ મોક્ષે જાય. –૩૧ થી ૩૫ અરિહંત સિદ્ધ તથા ભલા, આચારિજ ને વિઝાય રે; સાધુ નાણુ દંસણ ચરિ, તવ નવપદ મુગતિ ઉપાય રે. ત. સં. ૩૬ એ નવપદ ધ્યાતાં થકાં, પ્રગટે નિજ આતમ રૂપ રે; આતમ દરિસણ જેણે કર્યું, તેણે મેંઘો ભવભય ફૂપ રે. તે સંવે. ૩૭ ક્ષણ અ જે અઘ ટલે, તે ન લેભવની કોડી રે; તપસ્યા કરતાં અતિ ઘણી, નહિં જ્ઞાન તણી છે જેડી રે. નવ સંવેવ ૩૮ આતમજ્ઞાને આતમા, તે સવિ પુગલનો ખેલ રે; ઇંદ્રજાલ કરી લેખ, ન મિલે તિહાં દેઈ મન મેલ રે. નવ સંવે૩૯ જાણે ધ્યાયો આતમા, આવરણ રહિત હોય સિદ્ધ રે; આતમ જ્ઞાન તે દુઃખ હરે, એહિ જ શિવ હેતુ પ્રસિધ્ધ રે. એ સંવે. ૪૦ ચોથે ખડે સાતમી, ઢાલ પૂરણ થઈ તે ખાસ રે; નવપદ મહિમા જે સુણે, તે પામે સુજસ વિલાસ રે. તે સંવે. ૪૧ અર્થ --હવે એનો ઉપાય કહે છે. રાગ દ્વેષ વગેરે અંતરશત્રુને પરાજય કરી તથા ઘનઘાતી કર્મનો નાશ કરી કેવળજ્ઞાન મેળવી જે અરિહંત થયા તેમનું, આઠ કર્મ ક્ષય કરી સિદ્ધ વર્યા તે સિધ્ધ ભગવાનનું, પંચાચારને પાળવે કરી ગ૭ નિર્વાહ કરે તે ભલા આચાર્ય મહારાજનું, અંગે પાંગ ભણે ભણવે ને ઉત્તમ કાર્ય કરે તે મુનિ મહારાજનું, જેના પ્રતાપ વડે વતુ સત્રનું જેવું જોઈએ તેવું પૂર્ણ જ્ઞાન થાય તે જ્ઞાનનું, સમકિત Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાનો રાસ. દર્શન પ્રાપ્ત થવાનાં હેતુ ધારણ કરે તે દર્શનનું, આઠ કર્મના જથ્થાને ખાલી કરે તે ચારિત્રનું, અને નિકાચિત કર્મ મેલને શેાધી દૂર કરે તે તપનું, એ નવે પદનું એકાગ્ર મન, વચન, તનવડે ધ્યાન ધરવામાં આવે તે મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે એ મોક્ષ મળવાનો ઉપાય છે. એ નવપદનું ધ્યાન ધરવાથી પોતાના આત્માનું સ્વભાવિક સ્ફટિક રત્નવત્ ઉજવળ રૂપ પ્રકાશમાં આવે એટલે કે જેમ સ્ફટિક રત્ન ઉજવળ હોય છે છતાં તેના નીચે કોઈ પણ રંગનો દાગ મૂકવાથી કે રંગ લગાડવાથી લાલ, પીળું, શ્યામ દેખાય; પણ તેનો રંગ વા દાગ ધોવાના પ્રયોગથી દૂર કરી દેવામાં આવતાં પાછું અસલ ઉજવળ સ્વરૂપ તેનું દેખાય તેમ આત્મા નિર્મળ છતાં કર્મથી લિસ થવાને લીધે મલિન સંસારી વિભાવી થઈ પડે, તેને નવપદધ્યાનથી કમ મલરહિત નિર્મળ થતાં જ રહેજે પિતાને જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ઉત્તળ ગુણ પ્રગટ થાય છે, તેને આત્મદર્શન કહીએ. જે જીવે એ આત્મદર્શન કર્યું હોય તે જીવે સંસારરૂપ કુવાને ઢાંકી સંસારને મર્યાદામાં લાવી મૂક્યો ગણાય છે, માટે જ નવપદજીનું હમેશાં ધ્યાન કરવું. હવે જ્ઞાનનું બહુમાન કરે છે. અજ્ઞાન કષ્ટ કરનારા પુરુષો કોડે જન્મ લગી મહાન કઠિન તપશ્ચર્યા કર્યા કરે; તે પણ જેટલું પાપ ક્ષય ન કરી શકે તેટલું પાપ જ્ઞાની પુરૂષ શ્વાસોશ્વાસમાં ક્ષય કરી શકે છે, માટે જ જગતની અંદર કોઈ પણ વસ્તુ જ્ઞાનની બરોબરી કરી શકે તેમ છે જ નહીં; માટે જે પ્રાણું આત્મજ્ઞાનની અંદર મગ્ન થઈ સંસારી દશાને વિભાવરૂપ ગણે હમેશાં સ્વભાવદશામાં લીન રહી આત્મરમણ કરે છે, શરીર, ધન કે ઈદ્રિ સંબંધી સુખરૂપ પુગળ ખેલને ઇંદ્રજાળ સરખો ગણે છે, તેને કર્મળ લાગતો નથી, કેમકે તે ચિત્તમાં વિચારે છે કે પુદુંગળદ્વારા પુદ્ગળનું પોષણ કરવું તે વ્યાજબી નથી; પુગળનો ધર્મ સડવા, પડવા, વિધ્વંસ પાસવાને છે તેમાં હું આસક્ત થયે એથી જ અનંતકાળ લગી ભવમાં ભટકે, પરંતુ હવે શ્રીનિંદ્રપ્રરૂપિત અમૃતવાણુ વડે મે જાણી લીધું કે – સંસાર દુઃખદાઈ અને બાજીગરની બાજી જેવો છે, તે તેની ઉપર રકત થવું એ અજ્ઞાનીનું કામ છે. પુગળ ઉપર મમતાવંત થવું એ પણ અજ્ઞાનીનું જ કર્તવ્ય છે; જ્ઞાનીજન તો આત્મજ્ઞાનમાં જ લીન રહે છે. જે મનુષ્ય આત્મજ્ઞાન સાથે પૂરી પિછાણુ કરી દૂધમાં મળેલા પાણી અને લેઢાના ગળામાં પ્રવેશેલા અગ્નિની પેઠે તરૂપ થાય, તે મનુષ્ય આઠ કર્મના આવરણ વગરને થઈ આત્માના મૂળ ગુણો પ્રગટ કરી સિદ્ધિપદ મેળવે છે, માટે આત્મજ્ઞાનની રમણતા વડે જ સર્વ દુઃખહર્તા થવાય છે, અને પ્રગટપણે આત્મજ્ઞાન જ મોક્ષનું હેતુ થાય છે એ નિઃસંદેહ છે. એમ જાણીને મોક્ષાર્થિ જનોએ આત્માની પરિણતી સુધારવી એ જ સર્વ શ્રેયનું કારણ છે. શ્રીયશોવિજયજી મહારાજ કહે છે કે આ શ્રીપાલ રાસના ચોથા ખંડની અંદર સાતમી ઢાળ પૂર્ણ થઈ જે માનવ, નવપદજીને મહિમા સાંભળે તે પ્રાણ રૂડા જસના વિલાસને પામે. –૩૬ થી ૪૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચાથે. દોહા છંદ ઘણી પરે દે દેશના, રહ્યો જામ મુનિચંદ; તવ શ્રીપાલ તે વિનવે, ધરતા વિનય અમદ. ભગવન્ ! કહે। કુણ કર્મથી, બાલપણે મુજ દેહ; મહારોગ એ ઉપના, કુણુ સુતે આ છેતુ. કવણુ કર્માંથી મેં લહી, ઠામ ઠામ બહુ રિદ્ધિ; કવણ કુકર્મે હ' પડયો, ગુણનિધિ જલધિ મધ્ય, કવણુ નીચ કર્મે હૂ, ડૂબપણા મુનિરાય; મુઝને એ સર્વિ ક્રિમ હૂ, હિંયે કર સુપસાય. રાણી તેહની જાણા સુગુણા શ્રીમતી રે, સકિત શીલની રેખ રે; જિન ધર્મ અતિ રૂડી ક્રૂડી નહિ મને રે, દાખે દાખે શીખ વિશેષ રે. ૧ ૪ અઃ—ઉપર પ્રમાણે મુનિરૂદ્ધ તારાગણમાં ચંદ્રમા સરખા રાજર્ષિ અજિતસેન ધર્માં દેશના ઢઇ મૌન રહ્યા ત્યારે અતિ વિનયપૂર્વક શ્રીપાલ મહારાજા મુનિમહારાજશ્રીને વિનવવા લાગ્યા કે— હું જ્ઞાનવાન ભગવંત ! મને મળપણમાં જ કયા કુકર્મ પ્રસ`ગથી કેાઢના મહારોગ પેદા થયેા હતા ? અને તે કયા જન્માંતરના સુકૃતને લીધે પાળે મટી ગયા ? હું ગુણિધિ ! વળી કયા કર્માંના પ્રભાવથી મે સ્થળે સ્થળે ઋદ્ધિ પ્રાપ્ત કરી ? તથા કયા કુકના ચોગથી હું દરિયામાં પડયો. તેમ જ હું મુનિરાજ ! મેં કયા નીચકમ સંયોગ વડે ડૂંબનું કલંક વ્હાયુ ? એ બધુ સવિસ્તપણે મને કૃપા કરીને ફરમાવેા કે તેવુ શા કારણથી થયું ? —૧ થી ૪ ૩ ન જાય રે; ઢાળ આઠમીસાંભરીઆ ગુણ ગાવા મુજ મન હરીના એ દેશી. સાંભલો હવે કવિપાક કહે મુનિ રે, કાંઈ કીધું કીધું કર્મ કવશે હાય સવલાં સુખદુ:ખ જીવને રે, કર્મથી ખિલયા કે ભરતક્ષેત્રમાં નયર હિરણ્યપ હૂએ રે, મહીપતિ માહાટા તે શ્રીકત રે; વ્યસન તેને લાગ્યુ આહેડા તણું રે, કાંઈ વારે વારે રાણી એકત રે. સાં૦ ૨ નવ થાય રે. સાં૦ ૧ ૨૩૭ સાં૦ ૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રીપાળ રાજાને રાસ. પિયુ તુઝને આહેડે જાવું નવિ ઘટે રે, જેને કેડે છે નરકની ભીતિ રે; ધરણી ને પરણી બે લાજે તુઝથકી રે, માંડી જેણે જીવહિંસાની અનીતિ રે. સાંવ ૪ મુખ તૃણ દીધે અરિ પણ મૂકે જીવતો રે, એહવો છે રૂડો ક્ષત્રિને આચાર રે; તૃણુ આહાર સદી જે મૃગપશુ આચરે છે, તેને મારે જે આહેડે તેગમાર રે. સાં પ અર્થ –(હવે રાજર્ષિ અજિતસેન મહારાજ કર્મના વિપાક ફળ-કહે છે તે તમે સાંભળે.”) “હે શ્રીપાલ રાજન ! જે જીવ જે કંઈ સારાં કે નરસાં કામ કરે છે તે તેણે ભગવ્યા વગર કદી પણ જતાં નથી. કર્મથી કઈ વિશેષ બળવાન નથી. આ ભરતક્ષેત્રની અંદર હિરણ્યપુર નગરનો શ્રીમંત નામનો માટે રાજી થયો હતો, તેને શિકાર કરવાનું દુષ્ટ વ્યસન વળગ્યું હતું, તે જોઈને તેની શ્રીમતી રાણે એકાંતમાં વારંવાર શિકાર નહિ કરવા વિનવતી હતી; કેમકે રાજા મિથ્યાત્વધામ હતિ. રાણી જિનધર્મ રકત મતિવાળી સુશીલ ને સમકિતની રેખારૂપ ગુણવંતી હોવાને લીધે વિશેષ કરીને પ્રાણપતિને પાપમાર્ગથી પાછો હઠાવવા શિખામણ દેતી હતી. હે પ્રિયતમજી ! આપને શિકાર કરવા જવું વ્યાજબી જ નથી, કેમકે એ દુષ્ટ કર્મની પાછળ નરકે જવાની વ્હીક કાયમ છે; તેમ જ એ દુવ્યસનને લીધે હું વિવાહિતા અને આપના કબજાની પૃથ્વી બંને આપને જોતાં જ લાજિએ છિએ. કેમકે જીવહિંસા રૂપ અનીતિ તમે હાથ ધરી છે. ક્ષત્રિને મુખ્ય ધર્મ એ છે કે જે શત્રુ હોય તેને મારે. છતાં તે શત્રુ પણ જે મોંમાં ઘાસનું તરણું લઈ સામે ઊભા રહે તે મુખમાં તૃણ લીધેલાને ન મારતાં જીવતે જવા દે. તે વિચાર કરે કે જે મૃગપશુઓ હમેશાં ઘાસનો જ આહાર કરે છે તેને જે ક્ષત્રિપુત્ર મારી નાંખે છે તે ક્ષત્રિપુત્ર નહીં પણ ગમારપુત્ર જ ગણવા યોગ્ય છે. તેમ જ જે પ્રાણુ સામે ન થતાં પૂઠ બતાવી નહાશી જાય તે જીવને પણ ન મારવો એ પણ યુદ્ધવીર રાણુંજાયાને ખાસ ધર્મ છે. વળી, જેના હાથમાં હથિઆર-શસ્ત્ર ન હોય તેના ઉપર પણ ક્ષત્રિપુત્ર ઘા કરતા નથી એવી ઉત્તમ રાજનીતિ છે. –૧ થી ૫ સસલાં નાસે પાસે નહિ આયુધ ઘરે રે, રાણાયા બાણ તેહને કેડ રે; જે લાગે તે આગે દુ:ખ લહેશે ઘણું રે, નાઠી શું બલ ન કરે ક્ષત્રિ વેઢ રે. સાંવ ૬ અબલકુલાશી ઝખને નિજ દ્રુમ પડતાં રે, ખગને મૃગને તૃણભક્ષીને દોષ રે; હણતાં નૃપને નહોય ઈમ જે ઉપદિશેરે, તેણે કીધે તસ હિંસક કુલ પિષરે. સાં. ૭ હિંસાની તે ખીંસા સઘલે સાંભળી રે, હિંસા નવિ રૂડી કિહી હેત રે; આપ સંતાપે પર સંતાપે પાપીયો રે, આહેડી તે જાણો કુળમાં કેત રે. સાં. ૮ Page #256 -------------------------------------------------------------------------- ________________ ખંડ છે. જાઓ રસાતલ વિક્રમ જે દુર્બલ હણે રે, એતો લેશ્યા કૃષ્ણનો ઘન પરિણામ રે; ભુંડી કરણીથી જ અપજસ પામીયેરે, લીહાલો ખાતાં મુખ હવે તે શ્યામરે. સાંવ એહવાં રાણીયે વયણ કહ્યાં પણ રાયને રે, ચિત્ત માંહે નવિ જાગ્યો કઈ પ્રતિબંધ રે; ઘન વરસે પણ નવિ ભીંજે મગસેલીયો રે, મૂરખને હિત ઉપદેશ હોય ક્રોધ રે. સાં ૧૦ અર્થ પરંતુ આપ તો સસલાં હરિણ વગેરે પ્રાણીઓ કે જે શસ્ત્ર વગરનાં, સામે ન થતાં પૂઠ બતાવી ભાગી છૂટનારાં છે તેની પાછળ પડી તેમના પ્રાણ લેવા ધનુષ પર બાણ ચડાવી બેજાન કરે છે. પાપશાસ્ત્રના ધરનારા જે કઈ રાજાને એવો પાપોપદેશ આપે છે કે–રાજાની પૃથ્વીમાં જે પાણી છે તેને રાખનાર રાજા છે, તે પાણીની અંદર રહી જીવન ગુજારનાર મેટા મચ્છ નિર્બળ ન્હાનાં માછલાને ખાઈ જાય છે તેવા મછાને; તથા રાજની જમીનમાં ઉગેલાં ઝાડવાંને દુઃખ દેનાર પક્ષીવર્ગને, અને રાજાની જમીનમાં ઉગેલાં નવાં ઘાસ વગેરેને ખાઈ જનાર હરિણ વગેરે પશુઓને જાનથી મારી નાખવામાં રાજાને કશું પણ પાપ લાગતું નથી. કેમકે જે રાજાનાં તે જળાશય, વનનાં વૃક્ષ, ઘાસ વગેરેનો, ધણીનો હુકમ મેળવ્યા વિના મરજી મુજબ ઉપગ કરનાર જળચારી, પંખીને પશુઓ રાજાના ગુન્હેગાર જ ગણાય, માટે તેમને પ્રાણદંડ દેવામાં પાપ નથી પણ ધર્મ જ છે! તેવો હિંસક ઉપદેશ દેનાર પિતાના હિંસક કુળનું જ પિોષણ કરે છે. વળી, છએ દર્શનવાળા હિંસાની નિંદા કરે છે એવું સાંભળીએ છિએ. તેથી સિદ્ધ થાય છે કે કઈ રીતે પણ જીવહિંસા સારી નથી. અને જણાય પણ છે કે પાપી શિકારી પિતાના આત્માને સંતાયા કરે છે, તેમ જ જે જીવને બેજાન કરવા ધારે છે તે જીવને પણ સંતાપ આપે છે જેથી તેવા હિંસક મનુષ્ય પોતાના કુળમાં નઠારા ચિન્હ સૂચવનાર કેતુગ્રહ સરીખા કુળક્ષયકારક જ સમજવા. તેમ જ જે મનુષ્ય નિર્બળ પશુઓને મારી નાંખે છે તે મનુષ્યનું પરાક્રમ પણ રસાતળમાં પેશી જાઓ ! કેમકે હિંસકપણું કૃષ્ણલેશ્યાના આકરાં પરિણામ રૂપ જ છે. જેમ કેલસ ખાધાથી હીંડું કાળું જ થાય છે, તેમ નઠારી કરણ કરવાથી પણ જગતમાં અપયશ જ પ્રાપ્ત કરાય છે. આ પ્રમાણે રાણીએ હિતવચને કહ્યાં; તે પણ રાજાના ચિત્તની અંદર જરા પણ પ્રતિબોધ જા નહીં', જેવી રીતે પુષ્કળ વરસાદ વર્ષા છતાં પણ મગશેળિયે પથરો જરા પણ ભીંજાતું નથી, તેવી રીતે મૂખને ચાહે તેટલે હિતકારી ઉપદેશ દેવામાં આવે તે પણ બોધ ન થતાં ઉલટો ક્રોધ પેદા થાય છે. તે જ રીતે રાણીના હિતબોધથી રાજાને બોધ ન થતાં ગુસ્સો પિદા થઈ આવ્યો. – થી ૧૦ અન્ય દિવસે શત સાત ઉલઠે પરવર્યા રે, મૃગયા સંગી આ ગહનવનરાય રે; મુનિ તિહાં દેખી કહે એ વ્યાધિ છે કેઢિયો રે, ઉલૂંઠ તે મારે દેઈ ઘનઘાયરે. સાં. ૧૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦. શ્રીપાળ રાજાનો રાસ. જિમ તાડે તે મુનિને તિમ નૃપને હૂવે રે, હાસ્ય તો રસ મુનિ મન તે રસ શાંત રે; કરી ઉપસર્ગને મૃગયાથી વલ્યા સાતશે રે,નૃપ સાથે તે પહોતા ઘર મન ખાંતરે. સાં અન્ય દિવસ મૃગ પેઠે ધાયો એકલો રે, રાજા મૃગલે પેઠે નઈતટ રાન રે; ભૂલો નૃપ તે દેખે નઈતટ સાધુને રે, બોલે નઈજલમાં મુનિ ઝાલી કાન રે. સાં. ૧૩ કોઈકે કરૂણા આવી કઢાવ્યો નીરથી રે, ઘેર આવીને રાણીને કહી વાત રે, સા કહે બીજાની પણ હિંસા દુ:ખ દીયે રે, જનમ અનંતા દુઃખ દીયે રૂષિઘાત રે. સાંવ રાજા ભાંખે નવિ કરસ્ય ફરી એહવું રે, વીતા કેતાએક વાસર જામ રે; ગેખ થકી મુનિ દીઠે ફિરતો ગોચરી રે, વીસારી રાણીની શિક્ષા તામ રે. સાં૧૫ નગરી વિટાળી ભીખે કહે નૃપ વંદને રે, કાઢે બાહિર એહને ઝાલી કંઠ રે; રાણીયે દીઠા ગોખ થકી તે કાઢતા રે, રાજાને આદેશે લાગા કંઠરે. સાંવ ૧૬ અર્થ –એક વખત તે રાજા સાતસો ઉત્કંઠ-હિંસક પુરુષોની સાથે શિકાર રમવા ગહન વનની અંદર આવ્યો. તે રથને રોગથી પીડાતા એક જૈનમુનિ કાઉસ્સગ ધ્યાન ધરી ઊભા હતા. તેને જોઈ રાજા બે —“આ તો રોગથી પીડાતો કઢિયે છે. એટલું બોલતામાં તે સાતસો ઉદ્ધતએ તે મુનિને ઘણો જ માર માર્યો. જેમ જેમ તેઓ મુનિને મારે છે તેમ તેમ રાજાના મનમાં હાસ્ય ઉપજે છે અને મુનિના મનમાં શાંતરસ પેદા થાય છે. આવી રીતે મુનિને મહા ત્રાસ આપી તે બધાએ શિકાર કરીને પાછા પિતાને મુકામે રાજી થતાં થતાં આવ્યા. વળી, કોઈ દિવસે તે રાજ એકલે જ શિકાર રમવા ગયે ને મૃગને જોતાં જ તેણે ઘોડાને તે પાછળ દોડાવ્ય; પણ હરિફ નાસીને નદી તીરના વનમાં ક્યાંય ભરાઈ પેઠે. તેને જોત જોતો રાજા તે વનમાં ભૂલો પડ્યો. ત્યાં એક મુનિને જયા, એટલે તે મુનિને કાન ઝાલી નદીના પાણીની અંદર ઝબોળવા લાગે; છતાં થોડી વાર પછી રાજાના મનમાં કંઈક દયા આવી તેથી મુનિને પાણીમાંથી બહાર કાઢી પછી તે પિતાને ઘેર ગયે અને તેણે મુનિને ઉપસર્ગ કર્યાની વાત રાણીને કહી સંભળાવી. એટલે રાણી બોલી કે—“હે સ્વામી ! બીજાની હત્યા કરીએ તે પણ દુઃખ દેનારી નીવડે છે, તે ત્રાષિની ઘાત તે અનંતાભવ લગી દુઃખ દેનારી નીવડે એમાં તે કહેવા જેવું જ શું છે?” તે સાંભળી રાજા પાપથી ડરીને બોલ્ય–દેવી ! હવે ફરીથી એવું પાપ કઈ વખત પણ નહીં કરું.” વળી કંઈક વખત ગયા બાદ એક દિવસ રાજાએ રાજમહેલના ઝરૂખામાં બેઠા બેઠા એક મુનિને ગોચરી ફરતાં જોયા કે રાણીની આપેલી શિખામણ–તે પાપ ન કરવાની કરેલી પ્રતિજ્ઞાને વિસરી દઈ પિતાના તોફાની પુરુષોને હુકમ કર્યો છે—“જે સામે Page #258 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ ખંડ ચેાથે. દેખાય છે તે ભિક્ષુક આપણા નગરને વટલાવતા ફરે છે માટે એને ગળેથી પકડી શહેરની મ્હાર કહાડી મૂકેા. ' આ પ્રમાણે રાજાના હુકમ મળતાં જ તે તેાકાની પુરુષા મુનિની ગળથી પકડી મુનિને બ્હાર કહાડવા લાગ્યા તે બીજા ગોખમાં બેઠેલી રાણીના જોવામાં આવ્યુ.. ~૧૧ થી ૧૬ રાણી રૂઠી રાજાને કહે શુ કરો રે, પેાતાનું એાલ્યુ' પાળા ન વચન રે; મુનિ ઉપસર્ગે સગે જાવું દાહિલ રે, નરકે જાવા લાગ્યુ' છે તુમ મન્ન રે. સાં૦ ૧૭ નૃપ ઉપશમીયા નિમયા મુનિ તેડી ધરે રે, રાણી ભાખે રાજા અન્નાણુ રે; મુનિ ઉપસર્ગે પાપ કર્યું. ણે મોટકુ રે, એ છૂટે તે કહિયે કાંઈ વિન્નાણુ રે. સાં સજ્જન જે ભૂંડું કરતાં રૂડું કરે રે, તેહના જગમાં રહેશે નામ પ્રકાશ રે; આંધ્યા પત્થર મારે તેહને ફલ દીયે રે, ચંદન આપે કાપે તેહને વાસ રે. સાં૦ ૧૯ મુનિ કહે મહેાટા પાતકનું શુ પાલણું રે, તે પણ જે હાય એહના ભાવ ઉદ્યાસ રે; નવપદ જપતાં તપતાં તેડુનું તપ ભલું રે, આરાધે સિદ્ઘચક્ર હાય અશ્વનાશ રે. સાં પુજા તપ વિધિ શીખી આરાધ્યું નૃપે રે, રાણી સાથે તે સિદ્ધચક્ર વિખ્યાત રે; ઉજમણા માંહે આ રાણીની સહી રે, અનુમોદે વલી નૃપનું તપ શત સાત રે. સાં અ:—તે જોઇ તરત રાજા પાસે દોડી આવી રાણી ગુસ્સે થઇ કહેવા લાગી હે રાજન ! આ શું કરવા માંડયુ છે ? પેાતાનું ખોલેલુ વચન પોતે પાળતા નથી એ શું રાજખીજનુ` કૃત્ય છે!! મુનિને ઉપસર્ગ કરનારને સ્વર્ગમાં જવુ. મહા મુશ્કેલ હોય છે, અને તમારૂ મન નરકે જવા લાગ્યું છે. આપનું આ કન્યજ સ્પષ્ટપણે તે સાબિતી આપી રહેલ છે.’ રાણીના આવા વચન સાંભળતાં જ રાજા શાંત થઈ તરત મુનિને પેાતાની પાસે લાવીને તેમનાં ચરણમાં પડ્યો. એટલે રાણી મુનિ પ્રત્યે વિનય વચન વડે કહેવા લાગી. પ્રભા ! આ રાજા અજ્ઞાનને વશ છે જેથી મુનિ ઉપસર્ગનુ મેટું પાપ આંધ્યું છે તે એ પાપથી મુક્ત થવાય એવો કાઈ ઉપાય આપ ફરમાવો. હંમેશાં સજ્જનાની એ જ રીતિ હોય છે કે જે તેઓનું ભૂ'ડુ' કરે તેએનું પણ તે ભલું જ કર્યો કરે છે અને એવા સુકમ પ્રતાપથી જ તેવા સજ્જનાનાં આ પૃથ્વી ઉપર નામે કાયમ રહ્યાં છે. જેમ આંમાને કાઈ પત્થર મારે તે તે તેને મીઠી કેરીએ આપી આન' આપે છે, ચંદનને જે કાપે છે, છતાં પણ તે કાપનારને પોતાની સુવાસના જ અર્પણ કરે છે. રાણીનું આવું ખેલવું સાંભળી સમપિરણામી મુનિએ કહ્યું... માઇ! મહા પાપ રાજાએ ક" છે તે પાપ મટવા માટે શું કહુએ ? તે પણ જો આ રાજાનેા ઉચ્છ્વાસભાવ હોય તેા ૩૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રીપાળ રાજાને રાસ. કહું છું કે –“નવપદજીનો જાપ જપવાથી તથા તેમને તપ આદરવાથી–ઉત્તમોત્તમ શ્રી સિદ્ધચક્રજીનું આરાધન કરવાથી તમામ પાપ નાશ થઈ જાય તેમ છે માટે ઈચ્છા હોય તે તેનું આરાધન કરે.” આ પ્રમાણે મુનિનું બોલવું થતાં જ રાણએ તે તપ આરાધનને તમામ પૂજન તથા વિધિ વગેરે મુનિશ્રી પાસેથી જાણીને બંનેએ પ્રગટપણે તે તપને આરાધનસહિત પૂર્ણ કરીને તે તપ સંબંધી ઉજમણું પણ કર્યું. તે વખતે તે રાણીની આઠ સખીઓએ અને તે સાત ઉલંડ પુરુષોએ પણ રાજાના તપની અનુમોદના કરી. –૧૭ થી ૨૧ અન્ય દિવસ તે ગયા સિંહનૃપ ગામડે રે, ભાજી તે વલીયા લેઈ ગેવગે રે; કેડે કરીને સિંહે માર્યા તે મરી રે, કઢી હૂઆ ખત્રી મુનિ ઉવસગ્ન રે. સાં. ૨૨ પુણ્ય પ્રભાવે રાજા ઓ શ્રીમંત તું રે, શ્રીમતી રાણી મયણાસુંદરી તુજજ રે; કુષ્ટિપણું જલમજન ડુંબમણું તુહે રે, પામ્યું એ મુનિ આશાતના ફલ ગુજજ રે. સાંવ ૨૩ સિદ્ધચક્ર શ્રીમતી વયણે આરાણિયું રે, તેહથી પાપે સઘલી ઋદ્ધિ વિશેષ રે, આઠ સખી રાણીનું તપ અનુમોદિયું રે, તેણે તે લધુદેવી હુઈ તુઝ શુભવેષ રે. સાંવ સાપ ખાઓ તુઝ આઠમીમેં કહ્યું શક્યને રે, તેણે સાપે દંસી ન ટલે પાપ રે; ઘર્મ પ્રશંસા કરી રાણુ હુઆતે સાતશે રે, ઘાતવિધુરતે સિંહ લીયે વ્રત આપ રે. સાંવ માસ અણસણે અજિતસેન તે હું હઓ રે, બાલપણે તુજ રાજ્ય હર્યું તે રાણુ રે; બાંધી પૂરવ વેરે તુઝ આગલ ધરે રે, પૂરવ અભ્યાસે મુઝ આવ્યું નાણું રે. સાં ર૬ જાતિ સંભારી સંયમ ગ્રહી લહી ઓહિને રે, ઈહાં આવ્યો જેણે જેવાં કીધાં કર્મ રે; તેહને તેહવાં આવ્યાં ફલ સુખ દુઃખ તણા રે, સદ્ભરૂપાને જાણે કુણુએ મર્મરે. સાંવ થે ખંડે ઢાલ હુઈએ આઠમી રે, એહમાં ગાયો નવપદ મહિમા સાર રે; શ્રીજિનવિનયે સુજસ લહીજે એથી રે, જગમાં હવે નિ જયજયકાર રે. સાં. ૨૮ અર્થ –હવે કઈક દિવસે તે રાજા સાતસો ઉલંડના પરિવારથી પરવાર્યો સિંહરાજાના ગામ ઉપર ચડાઈ લઈ ગયે અને તે ગામમાં લુંટ વગેરેથી ભેજવાડ કરી ગાયના ટોળાને હાંકી પાછો ફર્યો તેથી સિંહરાજાએ તેની પૂઠ પકડી જેથી તે સાતસો તફાનીને Page #260 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. ૨૪૩ ઠાર માર્યો અને તે મરીને તપઅનુમોદનાના પ્રતાપથી ક્ષત્રિયવંશમાં પેદા થયા; પણ મુનિને ઉપસર્ગ કરવાથી તે બધા કોઢિયા થયા. નવપદજીના તપ વડે પુણ્યસંચય થવાથી શ્રીકાંત રાજા આયુ પૂર્ણ થયે તું શ્રીપાળ રાજા થયે. અને શ્રીમતી રાણી તે તારી પત્ની મયણાસુંદરી થઈ. તેમજ કોઢિયાપણું મુનિને કેઢિયે કહેવાની આશાતનાથી, તથા મુનિને પાણીમાં ઝબોળવાથી દરિયામાં ડૂબવું, તથા મુનિને હાર કહાડવાથી પાછું દરિએ તરી પાર થવું થયું, અને મુનિ શહેરને વટલાવે છે, એ ટૂંબ જેવો છે વગેરે વચનો કહ્યાં તે આશાતનાને લીધે હૂંબનું કલંક તમને પ્રાપ્ત થયું અને મુનિની તે અપરાધ સંબંધી ક્ષમા માગી તેથી તે કલંક નાશ પામ્યું. તેમ જ શ્રીમતીના કહેવાથી પૂર્વજન્મમાં શ્રીનવપદજીનું આરાધન કર્યું તથા તે જ અભ્યાસના લીધે આ ભવે પણ તેણીના કથનથી જ પુનઃ તે તપ આરાધે, તેથી તેને સર્વત્ર સ્થળે સર્વ પ્રકારની વિશેષતા પૂર્વક ત્રાદ્ધિ પ્રાપ્ત થઈ. આઠ સખીઓએ તથા સાતસે ઉદ્ઘ એ રાણી રાજાના તપની અનુમોદના કરી તેથી તે પ્રભાવ વડે તારી યુવરાણીઓનું પદ પામી. આઠમી સખીએ પિતાની શક્યને સાપ ખાએ એવું શાપવચન કહ્યું તે પાપથી તેણી આઠમી સખીના જીવ તિલકસુંદરીને સાપને દેસ થયે. તારા ધર્મની પ્રશંસા કરવાથી સાત પુરુષે કેઢિયાપણું દૂર કરી રાણાપદ પામ્યા; તારા તોફાનીઓને મારનાર સિંહ સાતસેને તરવારને તાબે કર્યાના પાપથી અહીને પિતાની મેળે મુનિનાં વ્રત લઈ ત્યાગી થયે અને અણસણ કરી મારી હું અજિતસેન રાજા થયો. પાછલે ભવે તે મારું ગામ ભાગ્યું હતું, તે વૈરને લીધે મેં તારું રાજ્ય બાળપણમાંથી જ પડાવી લીધું અને મેં સાત જણને માર્યા હતા તેઓએ મને તે વૈરને લીધે બાંધી તારી આગળ હાજર કર્યો હતે; માટે જે જે પાપ કરાય છે તેમાંથી ભેગવ્યા વિના છૂટકે થતો નથી. મને પૂર્વના ચારિત્રાભ્યાસને લીધે જ્ઞાન ઉદય આવ્યું, જેથી જાતિમરણ વડે પૂર્વ ભવ જોઈ વિચારી મેં સંયમ અંગિકાર કર્યું, અને તે ચારિત્ર પાળતાં પાળતાં અવધિજ્ઞાન પ્રાપ્ત કરી હું અહીં તારી પાસે આવ્યો, જેથી જેણે જેવાં કર્મ કર્યા તેણે તેવાં સુખ દુઃખનાં ફળ ઉદય આવતાં અનુભવ્યાં. કહો, સદૂગુરૂ સિવાય એવા મર્મને કોણ જાણી શકે?(યશોવિજયજી મહારાજ કહે છે કે આ શ્રી પાળ રાસના ચોથા ખંડ અંદરની આઠમી ઢાળ પૂર્ણ થઈ, તેમાં નવપદજીનો મહિમા ગાવામાં આવ્યો છે, કે જે નવપદજીનો મહિમા ગાય તેમ જ શ્રીજિનરાજને વિનય કરે તે સારો યશ પ્રાપ્ત કરે અને જગતમાં તેનો નિશ્ચય જયજયકાર થાય. -—૨૨ થી ૨૮ દેહા-છંદ ઈમ સાંભળી શ્રીપાલ નૃપ, ચિંતે ચિત્ત મઝાર; અહો અહો ભવ નાટકે, લહિયે ઈસ્યા પ્રકાર. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રીપાળ રાજાને રાસ. કહે ગુરૂ પ્રતે હવણું નથી, મુજ ચારિત્રની સત્તિ; કરી પસાય તિણે ઉપદી, ઉચિત કરણ પડિવત્તિ. વલતું મુનિ ભાખે નૃપતિ, નિશ્ચય ગતિ તું જોય, કરમ ભેગ ફલ તુઝ ઘણું, ઈહ ભવ ચરણ ન હોય. પણ નવપદ આરાધતાં, પામીશ નવમું સગ્ગ. નરસુર સુખ ક્રમે અનુભવી, નવમે ભવ અપવર્ગ. તે સુણી રોમાંચિત હુઓ, નિજ ઘર પહોતો ભૂપ; મુનિ પણ વિહરતો ગયે, ઠાણુતર અનુરૂપ. અર્થ એ પ્રમાણે અજિતસેન રાજર્ષિના મુખથી ધર્મદેશના શ્રવણ કરી શ્રીપાળરાજા પોતાના ચિત્તમાં ચિંતવવા લાગ્યા–અહા ! અત્યંત આશ્ચર્યની વાત છે કે ભવનાટકની અંદર પણ આવા આવા પ્રપંચ થાય છે ! ! ! ” તે પછી શ્રીપાળરાજા ગુરુ પ્રત્યે પૂછવા લાગ્યા–“હે પ્રભે ! અત્યારે તે મારામાં ચારિત્ર અંગિકાર કરવાની શક્તિ નથી, માટે કૃપા કરીને જે મારાથી બની શકે તે ધર્મ મને કહી બતાવે.” મુનિરાજે જિજ્ઞાસુ શ્રીપાળ રાજેદ્રને કહ્યું–નરવર ! તારી સ્થિતિ અવશ્ય રીતે તપાસવાની છે, હજી તારે કર્મ સંબંધી વિપાક ભોગવવાના બાકી રહેલ છે જેથી આ ભવની અંદર તને ચારિત્રને ઉદય આવશે નહીં, તે પણ શ્રીનવપદજીની આરાધન–પ્રતાપ વડે તું નવમું દેવલેક પ્રાપ્ત કરીશ અને તે પછી અનુકમે મનુષ્ય અને દેવતાને એમ વારાફરતી ભવ પામી તે ભવ સંબંધી સુખ અનુભવીને નવમા ભાવની અંદર મેક્ષસુખ પ્રાપ્ત કરીશ.” આ પ્રમાણે સાંભળી શ્રીપાળરાજા અત્યંત આનંદ પામ્યા; અને ગુરુને નમન કરી પિતાને પરિવાર સહિત પોતાના નગરમાં ગયા. અને મુનિ મહારાજ પણ પિતાની ઈચ્છાનુકુળ વિહાર કરી અન્ય સ્થાને ગયા. –-૧ થી ૫ ઢાળ નવમી-કંત તમાકુ પરિહરિ–એ દેશી. હવે નરપતિ શ્રીપાલ તે, નિજ પરિવાર સંયુક્ત મેરે લાલ; આરાધે સિદ્ધચક્રને, વિધિ સહિત ગ્રહી સુમુહુત્ત મેરે લાલ. મનનો મોટો મેજમાં. ૧ Page #262 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચેાથે. મયણાસુંદરી ત્યારે ભણે, પૂર્વે પૂછ્યુ સિદ્ધચક્ર; ધન તે। ત્યારે થાડુ હતુ, હવણાં તુ અે શક્ર. ધન મહેટે છેટું કરે, ધર્મ ઉજમણું તેહ; મેરે લાલ. ( પાઠાંતર ) જે કરે ધર્મનું તેહ; ફલ પૂરું પામે નહીં, મમ કરો તિહાં સ` દેહ. વિસ્તારે નવપદ તણી, તિણે પૂજા કરો સુવિવેક; ધનના લાહા લીજીયે, રાખી મહેાટી ટેક. નવિજન ઘર નવ પિડમા ભલી, નત્ર જિર્ણોદ્ધાર કરાવ; નાનાવિધ પુજા કરી, જિન આરાધન શુભ ભાવ. એમ સિહતણી પ્રતિમાતણું, પૂજન ત્રિહું કાલ પ્રણામ; તન્મય ધ્યાને સિધ્ધનું, કરે આરાધન અભિરામ. આદર ભગત ને વંદના, વૈયાવચ્ચાદિક લગ્ન; સુશ્રુષા વિધિ સાચવી, આરાધે સૂરી સમગ્. મે A મે॰ મ॰ ૨ અ:—તે પછી મહાન્ ઉદાર ચિત્તવ'ત શ્રીપાળ મહારાજા પોતાના પરિવાર સહિત વિધિપૂર્વક મુહૂત્ત લઈને આનંદ વડે શ્રીસિદ્ધચકની આરાધના કરે છે. એ જાણી પટરાણી મયણાસુંદરીએ શ્રીપાલ મહારાજાને કહ્યુ કે પૂર્વે આપણે શ્રીસિદ્ધચક્રજીનુ પૂજન વિગેરે કર્યું હતું, પણ તે વખતે આપણી પાસે વિશેષ ધનસપત્તિ ન હતી, તેના લીધે જોઇએ તેવી ભક્તિ થઈ શકી ન હતી; પરંતુ હમણાં તે આપ ઈંદ્રના જેવી ઋદ્ધિવાળા થયા છે, માટે જ જે મનુષ્ય પાસે જ્યારે ધનની વિશેષ છત હેાય ત્યારે ધર્મ સંબંધી કરણીમાં ટ્રંકુ દિલ રાખી એછું ધન વાવરે તે તે મનુષ્ય પૂર્ણ ફળ પામી શકતા નથી એ નિઃસંદેહ વાત છે, માટે તે ઘ્યાનમાં લઈ હાલની સ`પત્તિ પ્રમાણે પુષ્કળ ધન વાવરી વિસ્તારપૂર્વક પૂજનાદિની સામગ્રી મેળવી વિવેક સાથે નવપદજીનું પૂજન-આરાધન કરવું ઘટિત છે; માટે મળેલા ધનના લ્હાવો લ્યો અને પૂર્ણ શ્રદ્ધા રાખી પૂજન કરો.’ —૧ થી ૪ મયણા વાણા મન ધરી, ગુરૂભક્તિ શક્તિ અનુસાર; મે૰ અરિહંતાદિક પદ ભલાં, આરાધે તે સાર. મે॰ મે મ૦ ૩ મે મે મ૦ ૪ ૨૪૫ મે॰ મ॰ ૫ 12333 મે મ૦ ૬ મે મ॰ ૭ મે॰ 3 મે મ૦ ૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રીપાળ રાજાને રાસ. અધ્યાપક ભણતાં પ્રતિ, વસનાશન ઠાણુ બનાય; મેટ દ્વિવિધ ભકિત કરતો થકો, આરાધે નૃપ ઉવજઝાય. મે મ. ૯ અર્થ–મયણાસુંદરીના આ પ્રમાણે વચનોને મનમાં ગ્રહણ કરી મહાન ભક્તિવંત શ્રીપાળમહારાજા પિતાની શક્તિના પ્રમાણે વિસ્તાર પૂર્વક તત્ત્વરૂપ અરિહંતાદિક નવપદજીનું આરાધન કરવા લાગ્યા. તેમાં પ્રથમ પદરૂપ શ્રીઅરિહંત પ્રભુની આરાધનામાં નવ બાવન જિનાલયયુક્ત જૈનમંદિર બંધાવ્યાં, નવ નવિન પ્રતિમાજી ભરાવ્યાં અને નવ જિર્ણ મંદિરોને ઉદ્ધાર કરાવ્યું. તથા તેની ત્રણ–પાંચ-આઠ–સત્તર–એકવીશ અને એકસેઆઠ ભેદે, એમ વિવિધ ભેદવાળી પૂજાઓ ભણાવી શુભભાવયુક્ત પ્રથમ પદની આરાધનામાં લીન થયા. હવે બીજા શ્રીસિદ્ધ મહારાજાની આરાધનામાં ઉપર કહેવામાં આવેલા પ્રકાર સહિત ત્રણ ટંક (સવાર, બપોર ને સાંજ ) વખતે શ્રીસિદ્ધ ભગવંતની પ્રતિમાજીને પ્રણામ કરી પૂજન કરે છે અને તન્મય બની ચિત્તમાં અપાર આનંદ સહિત કર્મઅંજનના આવરણુરહિત શ્રી સિદ્ધભગવાનની મન વચન કાયાની ઐકયતા સાથે ઉત્તમ આરાધના કરે છે. હવે ત્રીજા શ્રીઆચાર્ય મહારાજની આરાધનામાં આદર તથા ભક્તિરાગ પૂર્વક બાર આવર્ત યુત વંદનનો ક્રમ સાચવી, વૈયાવચ્ચમાં સાવધાન રહી, સુશ્રષા, પર્ય પાસના, સેવના, આહાર પાણી વગેરે અને ઉપાશ્રયાદિને તમામ વિધિ સાચવી સમગ્ર સૂરિરાજની આરાધનામાં સાવધાન રહે છે. ચોથા પદરૂપ શ્રીઉપાધ્યાય મહારાજાની ભકિત કરે છે તથા આગમના પાઠ ભણનારા તથા ભણાવનારા પ્રત્યે અન્ન વસ્ત્ર ને રહેવાની જગ્યા સંબંધી સગવડ આપે છે. ધર્મશાળાઓ પાઠશાળાઓ વગેરે બંધાવી ઉપર કહેલા ઉપચારરૂપ દ્રવ્યથી અને મનની એકાગ્રતારૂપ ભાવથી પાઠક પદની ભકિતપૂર્વક આરાધના કરે છે. -પ થી ૯ નમન વંદન અભિગમનથી, વસહી અશનાદિક દાન; મેર કરતો વૈયાવચ્ચ ઘણું, આરાધે મુનિ પદ ઠાણ. મે મ. ૧૦ તીર્થ યાત્રા કરી અતિ ઘણી, સંઘ પૂજા ને રહજd; મેવ આરાધે દર્શન પદ ભલું, શાસન ઉન્નતિ દઢ ચિત્ત. મે મ૦ ૧૧ સિધ્ધાંત લિખાવી તેહને, પાલન અર્ચાદિક હેત; મેવ નાણુ પદારાધન કરે, સજઝાય ઉચિત મન દેત. મે મ. ૧૨ વ્રત નિયમાદિક પાલતો, વિરતિની ભકિત કરંત; મે આરાધે ચારિત્ર ધર્મને, રાગી યતિ ધર્મ એકંત. મેટ મા ૧૩ Page #264 -------------------------------------------------------------------------- ________________ ખડ ચોથે. ૨૪s તજી ઈચ્છા ઈહ પરલોકની, હૂઈ સઘળે અપ્રતિબધ્ધ; મેર ષ બાહ્ય અભ્યતર ષટ્ કરી, આરાધે તપપદ શુધ્ધ. મે મ. ૧૪ ઉત્તમ નવપદ દ્રવ્યભાવથી, શુભ ભકિત કરી શ્રીપાલ મે, આરાધે સિદ્ધચક્રને, નિત પામે મંગલમાલ. મ. મ. ૧૫ ઈમ સિધ્ધચક્રની સેવના, કરે સાડાચાર તે વર્ષ; મેવ હવે ઉજમણું વિધિ તણે, પુરે તપ ઉપને હર્ષ. મે મ. ૧૬ ચોથે ખડે પુરી થઈ, ઢાલ નવમી ચઢતે રંગ; મેવ વિનય સુજસ સુખ તે લહે, સિધ્ધચક્ર થણે જે ચંગ. મે મ. ૧૭ અર્થ –હવે પાંચમા મુનિ મહારાજશ્રીની આરાધનામાં મુનિ પધારે તે વખતે પાંચ સાત ડગલાં ગુરુ સન્મુખ જઈ ગુપદમાં નમન કરવું તથા હાથ જોડી વંદના કરવી વગેરે વૈિયાવચ્ચ સાચવવામાં લીન રહી, ઉપાશ્રયની અને અન્ન, વસ્ત્ર પાત્રાદિ જરૂરગ વસ્તુએની જરૂરીઆત પૂરી પાડે છે. અન્ન–પાણી–ખાદિમ–સ્વાદિમરૂપ ચારે પ્રકારના આહાર– વસ્ત્ર-પુસ્તક-ઔષધ વગેરેની જે વખતે જરૂર હોય તે વખતે તેની સગવડ કરી આપવામાં આવતાં વ્રતધારી મહાત્માઓ પિતાના સંયમમાર્ગમાં કાયમ રહી શકે છે. એ લાભ મેળવવા શ્રીપાલ મહારાજા મુનિ પદની અત્યંત વૈયાવચ્છાદિ સાચવી તે પદનું આરાધન કરે છે. તે પછી છઠ્ઠા ઉત્તમ દર્શનપદની આરાધનામાં જગેજગેએ ભકિતભાવ સહિત તીર્થયાત્રાઓ કરી, તે તે સ્થળમાં સ્નાત્રાદિ પૂજાએ, સાતમીવત્સલે ને રથયાત્રાઓ વગેરે દર્શન સંબંધી અનેક મહત્સવ કરી દૃઢ ચિત્ત વડે શ્રીપાલ મહારાજા શાસનની ઉન્નતિ–ભાની વૃદ્ધિ સાથે છઠ્ઠા પદની ભકિત કરે છે. હવે સાતમા પદરૂપે જ્ઞાનપદારાધનમાં જ્ઞાનના પાલન અર્ચા વગેરેમાં પૂર્ણ પ્યાર રાખી સિધ્ધાંતે લખાવે છે, અને તેની ફળ વગેરે ઉત્તમ વસ્તુઓ વડે પૂજા ભકિત કરે છે અને જ્ઞાન સંબંધી ઉપકરણ જે પાટી–પિથી–ઠવણી–સાપડા-સાપડી-વહી–દસ્તરી–એળિયાં-પૂંઠા-રૂમાલ-હિંગલેક-શાહી વગેરે વગેરે વસ્તુઓ એકઠી કરી સ્વાધ્યાય ધ્યાન કરી સાતમા પદનું શ્રૌપાલ મહારાજા આરાધન કરે છે. હવે આઠમા ચારિત્રપદની આરાધનામાં પોતે અંગિકાર કરેલાં વ્રતોને પાળ તથા ગુરુમુખથી લીધેલા નિયમોને પાળતા તથા શ્રીપાલ મહારાજા ગૃહસ્થવ્રતધારી તથા યતિ–સાધુઓને અન્ન વસ્ત્ર પાત્રાદિનાં દાન દેવે કરી દ્રવ્યથી ભક્તિ કરતે તથા ભાવથી સ્તુતિવંદનાદિ કરે એમ નિશ્ચયથી એકાંત યતિધર્મના પ્રેમી બની ચારિત્રપદની આરાધના કરે છે. હવે છેલ્લા નવમા તાપદની આરાધના ભક્તિમાં શ્રીપાળમહારાજાએ આલેક સંબંધી તથા પરલેક સંબંધી વાંછના ત્યાગી દઈ તમામ જગાએ અપ્રતિબદ્ધપણું Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીપાળ રાજાને રાસ. ગ્રહણ કરી કર્મ તપાવવાને પિતાની આત્મશક્તિ મુજબ છે બાહ્ય તથા છ અત્યંતર ભેદ મળી બારે ભેદે તપનું શુદ્ધપણે આરાધન કર્યું. આ પ્રમાણે નવે પદનું દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારની ભકિતથી શ્રીપાળમહારાજા. શ્રી સિદ્ધચક્રજીનું આરાધન કરતાં વિશેષ મંગલમાળાને પામે છે. એમ સાડાચાર વર્ષ સુધી સિદ્ધચકની સેવના કરે છે. જ્યારે તે નવપદજીના તપની પૂર્ણાહુતિ થઈ ત્યારે તે સંબંધી ઉદ્યાપન-ઉજમણું કરવા શ્રીપાળમહારાજાને હર્ષ પેદા થયે; કેમકે ઉજમણું વિના તપનું ફળ પૂર્ણ પણે પ્રાપ્ત થઈ શકતું જ નથી. (યશોવિજયજી કહે છે કે-આ શ્રીપાલ રાસના ચેથા ખંડની અંદર ચડતા રંગપૂર્વક નવમી ઢાળ પૂર્ણ થઈ. જે મનુષ્ય ઉત્તમ ભાવથી શ્રી સિદ્ધચક્રજીના ગુણોની સ્તવના કરે તે મનુષ્ય સારે યશ અને વિનય પામે છે.) -૧૦ થી ૧૭ દોહા-છંદ. હવે રાજા નિજ રાજની, લચ્છિ તણે અનુસાર, ઉજમણું તેહ તપ તણું, માંડે અતિહિ ઉદાર. અર્થ –હવે શ્રીપાલમહારાજા પિતાની રાજસમૃધિના અનુસાર એટલે કે અત્યંત મહાન શકિતપૂર્વક ઓળીના તપનું ઉજમણું ઘણી જ ઉદારતાથી કરવાની સામગ્રી નીચે મુજબ એકઠી કરે છે. ઉજમણાનો વિધિ કહેવામાં આવે છે. હાલ દશમી-બેલીડા હસારે વિષય ન રાચીએ દેશી. વિરતીરણ જિનભુવન વિરચીયે, પુણ્ય ત્રિવેદિક પીઠ ચંદ્ર ચંદ્રિકા રે ધવલ ભુવન તલે, નવરંગ ચિત્ર વિસઠ. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે, જિમ વિરચે રે શ્રીપાલ; તપ ફલ વાધે રે ઉજમણે કરી, જેમ જલ પંકજ નાલ. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. પંચ વરણના રે શાલિ પ્રમુખ ભલા, મંત્ર પવિત્ર કરી ધાન્ય; સિદ્ધચક્રની રે રચના તિહાં કરે, સંપૂરણ શુભ ધ્યાન. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. ૨૪૯ અરિહંતાદિક નવપદને વિષે, શ્રીફલ ગેલ ઠર્વત; સામાન્ય વૃત ખંડ સહિત સવે, નૃપ મન અધિકી રે ખંત. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. જિન પદ ધવલું રે ગોલક તે હવે, શુચિ કકેતન અડ્ડ; ચોત્રીશ હીરે રે સહિત બિરાજતું, ગિરૂઓ સુગુણ ગરિ૬. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. સિદ્ધપદે અડ માણિક રાતડાં, વલી ઈગતી પ્રવાલ; ધુમૃણ વિક્ષેપિત ગોલક તસ ઇવે, મૂરતિ રાગ વિશાલ. ત. ૬ પણ મણિ પીત છત્રીશ ગોમેદકે, સૂરિપદે હવે ગોલ; નીલયણ પચવીસ પાઠક પદે, હવે વિપુલ રંગરેલ. ત૮ ૭ રિષ્ટરતન સગવીસ તે મુનિ પદે, પંચ રાજપટ અંક; સગઠ્ઠિ ઈગવન્ન સિત્તરી પંચાસ તે, મુગતા શેષ નિઃશંક. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. તે તે વરણે રે ચીરાદિક દવે, નવપદ તણે રે ઉદ્દેશ બીજી પણ સામગ્રી મટકી, માંડે તેહ નરેશ. ત. ૯ બીજોરાં ખારેક દાડિમ ભલાં, કોહલો સરસ નારંગ; પૂગીફલ વલી કલશ કંચન તણા, રતનપુંજ અતિ ચંગ. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. ૧૦ જે જે ઠામે રે જે ઠવવું ઘટે, તે તે હવે રે નરિદ ગ્રહ દિપાલ પદે ફલ ફૂલડાં, ઘરે સવરણ આનંદ. ત. ૧૧ અર્થ –વિશાળ જિનમંદિરની અંદર પુણ્યના જ પીઠ રૂપ ત્રણ ગઢ સમાન ત્રણ વેદિકાઓની ઉપરા ઉપર રચના કરાવી સમવસરણને ચંદ્રમાની જતિ સરખો તેજસ્વી સૌમ્યરૂપ દેખાવ કરાવ્યું અને તે પછી તે મંદિરનું ભંયતળીયું ઘેવરાવી સાફ કરાવી વિવિધ સુંદર ચિત્રામણ સહિત બનાવરાવ્યું. (કવિ કહે છે કે હે તપ કરવાની ઈચ્છાવાળા ભવિજને! તપનું ઉજમણું તે જેવું શ્રીપાળમહારાજાએ કર્યું તેવું તમે પણ કરે; ૩૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રીપાળ રાજાનેા રાસ. કેમકે પાણીના વધવાથી કમળની દાંડી વધે તેની પેઠે ઉજમણુ કરવાથી તપના ફળની વૃધ્ધિ થાય છે. ) તે પછી પાંચે રંગના ચાખા વગેરે ધાન્ય (અનાજ ) મેળવી તે અનાજના જથ્થાને પવિત્ર મંત્ર વડે મંત્રી શ્રીસિધ્ધચક્રજીની કમળરૂપ મંડળ રચનામાં જે જે પદ જે જે રંગનું હાય તે તે રંગની રચના કરાવી. અહિં પ્રસંગાનુસાર નવપદના વર્ણ જણાવીએ છિએ. ૧ અરિહંત પદ ધોળે વળું, શ્રીસિધ્ધ પદ રાતે વર્ષે, શ્રીઆચાર્ય પદ્મ પીળે વળે, શ્રીઉપાધ્યાય પદ નીલ વર્ણે, તથા શ્રીસા પદ શ્યામ વર્ણ તથા દન, જ્ઞાન, ચારિત્ર અને તપપદ એ ચાર ઉજળે વણે છે. મતલબ કે મધ્યગુચ્છયુકત આઠે પાંખડીવાળુ· કમળ કહાડી તેમાં વચ્ચે સફેદ ધાન, પૂર્વ તરફની પાંખડીમાં લાલ ધાન, તેની પડખેની પાંખડીમાં ધેાળું ધાન, તેની પડખેની દક્ષિણ પાંખડીમાં પીળું ધાન, તેની જોડેની પાંખડીમાં ધોળું ધાન, તેની પડખે પશ્ચિમ તરફની પાંખડીમાં લીલું ધાન, તેની પાડાસની પાંખડીમાં ધેાળુ, તેની જોડેની પાંખડીમાં શામ રગનુ અને તેની પડખેની પાંખડીમાં ધાળું ધાન પાથરી તેની પાંખડી ખરેખર પાંખડી કરી નવે પદ્મના રંગની પ્રભા શ્રીપાલમહારાજાએ શુભ ધ્યાનપૂર્વક રચી શ્રીઅરિહંત આદિ નવે પદ્યની અંદર શ્રીફળ (નાળિયર )ના ગાળાએ સામાન્યપણે ઘી ખાંડથી ભરીને અધિક આનંદ સહિત શ્રીપાળ મહારાજાએ મૂકયા. તેમ જ અરિહંતપદના રંગ સફેદ છે જેથી તે પદ ઉપરના શ્રીફળ ગાળા પર રૂપાના વરખના પાના ચડાવી અથવા સફેદ ચંદને રંગીને મર ગેાળા મૂકયા. વળી, મૂળ ગુણુ આઠ પ્રાતિહા વંત પ્રભુ હાવાથી આઠ કકેતન રત્ન, તેમ જ ચાવીશ અતિશયવંત હાવાથી ચાત્રીશ હીરા મૂકી સદ્ગુણવત શ્રીપાલ મહારાજા મહાન અરિહંત પદ્મની ભિત કરવામાં લીન થયેા. ખીજા પદ ઉપર શ્રીસિધ્ધ ભગવંત કે જે આડ ગુણા સહિત રાતાવવાળા છે, તેથી આડ માણેક, તેમ જ બીજી રીતે સિધ્ધ ભગવંતના એકત્રીશ ગુણ પણ ગણાતા હૈાવાને લીધે એકત્રીશ પરવાળાં, અને રાતા ખાવનાચંદન ( રતાંજળી )ના ઘેાળથી વિલેપન કરેલા આઠ નાળિયેરના ગાળા વિશાળ પ્રેમ સહિત મૂકી શ્રીપાળ મહારાજાએ સિદ્ધપદની ભકિત કરી. ત્રીજા આચાય પદની ઉપર આચાય ભગવાન પાંચ આચાર સહિત તથા છત્રીશ ગુણવંત પીતવર્ણના હાવાને લીધે પાંચ પુખરાજ અને છત્રીશ ગુણ હાવાથી પીળાં ગામેદ્ય રત્ન અને ૩૬ શ્રીફળના ગેાળા પર સેાનાના વરખ ચડાવી મૂકવા. ચોથા ઉપાધ્યાય પદની ઉપર ઉપાધ્યાયજી પચીશ ગુણવંત નીલા વના હાવાથી પચીસ નીલાં પાનાં (નીલમ) મૂકી ૨૫ શ્રીફળના ગાળા નીલવણે રંગી નાગરવેલના પાનથી શેાભાવી અત્યંત આનસહિત તે પદ્મની ભિકત કરી. પાંચમા પદ્મ ઉપર સાધુના સત્તાવીશ ગુણવંત અને શામરંગવાળા હેાવાથી સત્તાવીશ શામ ( કાળાં) રત્ન, તેમ જ પ'ચમહાવ્રતધારી હાવાને લીધે પાંચ મહા શામ રંગનાં રાજપટ નામનાં રત્ના શ્યામવર્ણ હોય તે મૂકાં અને ૨૭ નાળિયેરના ગાળા ઠવી શ્રીપાલ મહારાજા આનંદિત થયા, છઠ્ઠા દનપદના સડસડ ભેદ છે જેથી સડસડ મેાતી અને સાત ગાળા સ્થાપ્યા,' Page #268 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચેાથ. તથા જ્ઞાનપદના એકાવન ભેદ છે તેથી એકાવન મેતી પાંચ ગોળાઠવ્યા, તથા ચારિત્રપદના સિત્તર મેતી પાંચ ગળા સ્થાપ્યા તથા તાપદના પચાશ ભેદ છે તેથી પચાશ મોતી ને બાર ગેળા શંકા રહિતપણે અપૂર્વ ભકિતથી સ્થાપ્યા. આ ચાર પદે સફેદ વણે છે તેથી મતી સહિત ગેળા મૂક્યા (દરેક પદ ઉપર મૂકેલા શ્રીફળ ગેળાએ ઘી ખાંડથી ભરેલા હતા.) તેમ જ નવે પદનાં જે જે વર્ણ છે તે તે વર્ણનાં વચ્ચે સ્થાપ્યા ઉપર ચંદ્રવા બાંધ્યા તથા અન્ય ફળ આદિ વસ્તુઓ તે તે પદની ઉપર મૂકી, એટલે કે બીજેરા–દાડમ-ખારેક કેળાં, સરસ નારંગીઓ–પારીઓ તેમજ સેનાના કળશ અને ઘણું જ સુંદર રત્નના ઢગલા વગેરે વગેરે નવ નવ સંખ્યાની અનેક મોટી સામગ્રી સહિત જે જે દેશમાં–જે જે તુમાં જે જે ફળ, મેવા-મીઠાઈ વગેરે મળી આવી છે તે સર્વ વસ્તુઓ મહાન ઉદાર ચિત્તવંત શ્રીપાલ મહારાજાએ મંગાવી શ્રીનવપદ પર પધરાવી બીજા લોકોને જેનશાસનની ઉન્નતિ બતાવી. જે જે જગ્યાએ જે મૂકવું એગ્ય હતું તે તે તેઓના વર્ણ સહિત સર્વ મૂકી નવગ્રહ તથા દશ દિગ્ધાળને પદે કે જે ગ્રહ જે રંગને, તેમ જ જે દિગપાળ જે દિશાના પતિ હોય તેના સ્થળે તે તે રંગના ફુલ, ફળ વગેરે મૂકી તેમને પ્રસન્ન કર્યા. –૧ થી ૧૧ ગુરૂ વિરતારે રે ઉજમણું કરી, હવણ ઉત્સવ કરે રાય; આઠ પ્રકારી રે જિન પૂજા કરે, મંગલ અવસર થાય. ત. ૧૨ સંઘ તિવારે રે તિલક માલા તણું, મંગલ નૃપને કઈ શ્રીજિન માને રે સંઘે જે કર્યું, મંગલ તે શિવ ઈ. ત૦ ૧૩ તપ ઉજમણે રે વીર્ય ઉલ્લાસ જે, તેહ જ મુકિતનિદાન; સર્વ અભવ્ય રે તપ પૂરાં કર્યા, પણ નાવ્યું પ્રણિધાન. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. લઘુકર્માને રે કિરિયા ફલ દીયે, સફલ સુગુરુ ઉવએસ; સેર હોયે તિહાં કૂપ ખનન ઘટે, નહિ તો હાઈ કિલેશ. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. સફલ હો સવિ નૃપ શ્રીપાલને, દ્રવ્ય ભાવ જસ શુદ્ધ મત કેાઈ રાચે રે કાચો મત લેઈ, સાચે બિહું નય બદ્ધ. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. Page #269 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીપાળ રાજાના રાસ. એ, પુરણ હૂઇ સુપ્રમાણ; કરી, પગ પગ હાઈ કલ્યાણુ. ચેાથે ખડે રે દશમી ઢાલ શ્રીજિન વિનય સુજસ ભગતિ તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. ૧૭ અઃઃ—આ પ્રમાણે મેટા વિસ્તાર સહિત શ્રીપાળમહારાજાએ ઉજમણાના વિધિ કર્યો અને શ્રીસિધ્ધચકજી મહારાજનું ભકિતએ કરી ઉજમણું કર્યું . તેની પૂર્ણાહુતીની વખતે જિનબિંબની જળ–ચંદન-અક્ષત-દીપ-ધૂપ ફૂલ-ફળ-નૈવેદ્ય વડે અષ્ટપ્રકારી પૂજા કરી આરતી ઉતારી મંગળ દીપક પ્રગટ કરે તે વખતે મગળના અવસર થાય; તે વખતે સર્વ સંઘ મળી શ્રીપાલ મહારાજને ઈંદ્રમાળા પહેરાવવા માટે કુમનું તિલક કરી ઉપર અક્ષત ચેાડી રાજાને મગળ કરે છે. જેણે ઇંદ્રમાળા પહેરાવે તેણે જ મંગળ તિલક પણ શ્રીસંઘ કરે. અને શ્રીસ'ધ કરે તે તીર્થકર મહારાજ પણ કબૂલ કરે, એટલે શ્રીસ...ધનું કરેલું મોંગલ તે મેક્ષપદ દેવાવાળું છે માટે એ માંગલિક કાર્ય કરે. તપનું જે ઉજમણું કરવું તે આત્મવીર્યાહ્વાસ ભાવરૂપ છે. વીર્યાહ્વાસ વગર જે કરણી કરવામાં આવે તે તમામ કરણી નકામી જ ગણાય છે. કેમકે વીર્યાહ્વાસ છે તે જ અવસ્ય મુકિત છે, જો એમ ન હાત તે તમામ અભવ્યે પણ અનતી વખત તપ પૂરા કરે છે; પરંતુ સમકિતશુધ્ધિ વિના પ્રણિધાન શુદ્ધિની પ્રાપ્તિ (ચિત્તની સમાધાની ) ન થાય, જેથી શુદ્ધ ઉપયાગ વડે વીજ્ઞાસ ન થઈ શકે, માટે જ વીયેહ્વાસ એ જ મેાક્ષનું મુખ્ય કારણ છે. તેમ જ જે જીવ લઘુ-હળવા કમી છે તે જીવ જે જે ક્રિયા કરે તેનુ ફળ તેને મલે છે, અને સદ્ગુરુને ઉપદેશ પણ હળવાકી જીવને જ લાભદાયક નીવડે છે. જેમકે જ્યાં પાણીની સેર ચાલતી જણાતી હાય ત્યાં કૂવા ખેાદવામાં આવે તે કૂવા ખાદવાની મહેનત સફળ થઈ ધોધમધ પાણીની પ્રાપ્તિ થાય પણ જ્યાં પાણીની સેર જ ન હૈાય ત્યાં કૂવા ખાદવાની મહેનત નકામી થઈ પડે છે અને કલેશ થાય છે; આમ હાવાથી જ સુગુરુના ઉપદેશ વડે શ્રીપાળમહારાજાની સમસ્ત ધર્મકરણી-તપાનુષ્ઠાન રૂપ ઉજમણુ કરવાથી સફળ થઈ, કેમકે શ્રીપાલમહારાજાના મનની અંદર દ્રવ્ય અને ભાવ એ મનેની પરમ શુદ્ધતા હતી તેના લીધે મનારથ સિધ્ધ થયેા. માટે હું ભિવ જીવા ! ભાવ વિના એકલા દ્રવ્યથી જ શુધ્ધ કરીશું' એવા કદાગ્રહ પકડી લઈ કાઈ પણ ખુશી થઈ રહેશેા નહીં, સાચા પડત હશે તે તે દ્રવ્ય અને ભાવ એ મને નય વડે સાધ્ય કરશે-એટલે કે નિશ્ચય અને વ્યવહાર એ અન્ને દ્વારા કાર્ય કરી ફતેહ મેળવશે. શ્રીયશોવિજયજી કહે છે કે આ શ્રીપાલ રાસના ચાથા ખડની અંદર દશમી ઢાળ એ બતાવે છે કે શ્રીજિનેશ્વરદેવના વિનય કરવાથી મનુષ્યો ઉત્તમ યશ પ્રાપ્ત કરશે અને તદ્રુપ ભિત કરવાથી પગલે પગલે કલ્યાણ પામશે. —૧૨ થી ૧૭ Page #270 -------------------------------------------------------------------------- ________________ ખડ ચેાથે. દાહા છંદ નમરકાર કહે એહવા, હવે ગંભીર ઉદાર; યાગીસર પણ જે સુણી, ચમકે હૃદયમઝાર. ૧ અ:આ પ્રમાણે ઉદાર ઉજમણુ કરી શ્રીપાલમહારાજા તે પછી પૂર્ણ ભકિત પૂર્ણાંક શ્રીસિધ્ધચક્રજીની આગળ ગભીર થઈ અને ઉદાર વચનવડે નમસ્કાર રૂપ સ્તુતિ કરે છે કે જે સ્તુતિ અને ધ્યાનતાળીને ધ્યાનમાં લેતાં યોગવિદ્યાના જાણનારા મહાત્માએ પણ ચિત્તની અંદર ચમત્કાર પામે છે. —૧ હય છ અર્થ પ્રસિદ્ધચક્ર નમસ્કાર : કવિત્ત જો રિ સિરિ અરિહંત મૂલ દઢ પીઠ પઈડ્ડિ, સિદ્ધ સુરી ઉવઝાય સાહુ ચિહું પાસ ગરિઆ; સણુ નાણુ ચિરત્ત તવ પડિસાહા સુદ, તત્તખ્ખર સરવર્ગી લબ્ધિ ગુરુ પયદલ દુખરૂ. દિસિવાલ જખ્મ ખ્ખિણી પમુહ, સુર કુસુમેäિ' અલકી; સા સિદ્ધચકક ગુરુ કપ્પતરૂ અમ્ન મનવછિય ફલિદએ. ૨૫૩ ૨ અઃ—સિદ્ધચક્ર પ્રભુ રૂપ કલ્પવૃક્ષ જેને મૂળ પીડમાં શ્રીઅરિહંતની સ્થાપના છે તે, સિદ્ધચક રૂપ કલ્પવૃક્ષની દૃઢ મૂળ પીઢીકાનું પ્રતિષ્ઠાન એટલે સ્થાનક છે અને સિદ્ધ-આચાય —ઉપાધ્યાય ને સાધુ એ ચાર પદરૂપ મહેાટી શાખાએ શેાલે છે. તેમ જ જ્ઞાન, દર્શીન, ચારિત્ર ને તપ એ ચાર પદ રૂપ સુંદર પ્રતિશાખાએ ( શાખાએથી ચૂંટેલી ન્હાની શાખાએ ) છે, અને તત્ત્વાક્ષર તેડી આદિ બીજાક્ષરા તથા સ્વર ( અ આ ઇ ઈ ઉ ઊ એ એ એ ઔ અં અઃ ઋ ૠ લૂ લૂ) એ સેાળ સ્વર સંજ્ઞાવાળાં વણુ છે કે જે સ્વરાના મિલાપ વગર કેાઈ પણ અક્ષરના ઉચ્ચાર શુદ્ધ થઇ શકે જ નહીં તે સ્વર અને આઠ વર્ગ કકારાદિક તથા બેટી અઠ્ઠાવીશ લબ્ધિ, રૂપ તે સર્વ પત્રદળના સમૂહ છે તે રૂપ પાંદડાં છે, અને દશ દિપાળ, ચાવીશ યક્ષ, યક્ષિણી, વળી, પ્રમુખ શબ્જે લેકપાળ, વિળેશ્વર દેવતા તથા ચકેસરી દેવી અને નવગ્રહ ઈત્યાદિ સુર એટલે દેવતા રૂપ ફૂલે કરી અલંકૃત શાભાયમાન છે, તે સિદ્ધચક્ર રૂપ મહાન્ કલ્પવૃક્ષ અમારા મનવાંછિત સફળ કરે. મતલબ એ જ કે મેાક્ષેચ્છુ જનાને મોક્ષદાયક સિદ્ધચક્ર રૂપ કલ્પવૃક્ષ છે એમ શ્રદ્ધા ૧ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રીપાળ રાજાને રાસ. રાખી તેની જ સેવા કરે. જેથી આનંદ મંગળ કાયમ રહે અને તે સિદ્ધચક રૂપ મોટું કલ્પવૃક્ષ અમારા મનવાંછિતને પૂર્ણ કરે. –૧ થી ૨ દોહા-છંદ નમસ્કાર કહી ઉચ્ચરી, શકસ્તવ શ્રીપાલ; નવપદ સ્તવન કહે મુદા, સ્વર પદ વર્ણ વિશાલ. મંગલ તર બજાવતે, નાચતે વર પાત્ર; ગાયંતે બહુ વિધિ ધવલ, બિરૂદ પઠતે છાત્ર. સંઘ પૂજા સાહમિચ્છલ, કરી તેહ નરનાથ; શાસન જન પ્રભાવ, મેળે શિવપુર સાથ. પટદેવી પરિવાર અન્ય, સાથે અવિહડ રાગ; આરાધે સિદ્ધચક્રને, પામે ભવજલ તાગ. ત્રિભુવનપાલાદિક તનય, મયણદિક સંગ; નવ નિરૂપમ ગુણનિધિ હુઆ, ભોગવતાં સુખ ભેગ. ગય રહ સહસ તે નવ હુઆ, નવ લખ જ તુરંગ; પત્તિ હુઆ નવ કોડિ તસ, રાજનીતિ નવરંગ. રાજ નિકટક પાલતાં, નવ શત વરસ વિલીન; થાપી તિહુઅણુપાલન, નૃપ હુઓ નવપદ લીન. અર્થ-આ પ્રમાણે શ્રીપાલ મહારાજા નસરકાર કરી–ચત્યવંદન કરી નમુત્થણ કહી પછી નવપદ મહા... ગર્ભિત સ્તવન આનંદ સહિત સ્વર, પદ અને શુદ્ધ ઉચ્ચારના ઉપગ સાથે વિસ્તાર પૂર્વક કરે છે. અને તેની શરૂઆતમાં આનંદ મંગળરૂપ મંગળ મનહર વાજિંત્રો-ધવળ મંગળ ગીત-ભાટ ચારણે ઉત્તમ બિરૂદાવલી બોલતે થકે શ્રીપાલ મહારાજ સંઘની પૂજા, સ્વામિવાત્સલ્ય ઇત્યાદિ ધર્મકૃત્ય કરી, શ્રીજિનશાસનની પ્રભાવના કરતો થકો મોક્ષનો સાથ મેળવતા હતા. તેમ જ પટરાણું મયણાસુંદરી બીજી રાણીઓ અને ગારસુંદરી સાથે પરણેલ પાંચ સખીઓ અને બીજા પરિવાર સાથે અવિચળ રાગ ધરે અને અન્ય શ્રાવક, શ્રાવિકા વર્ગ વગેરે ભાવિક મંડળ સહિત શ્રીપાળ મહા Page #272 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચો. ૨૫૫ રાજા શ્રી સિદ્ધચકને આરાધે છે અને સંસાર સમુદ્રને પાર પામવા સુંદર આરાધન કરે છે. તેમ જ તે રાજેદ્રને મયણાસુંદરી વગેરે રાણીઓના સુખભગ સંગ વડે ગુણોના સમુદ્ર સરખા અને અનુપમ રૂપશીલ સંપન્ન ત્રિભુવનપાળ આદિ નવ કુંવર થયા. તથા નવ હજાર હાથી, નવ હજાર રથ, નવ લાખ જાતિવંત ઘોડા અને નવ ડ પાયદળ લશ્કર-નવરંગી-ચતુરંગી સેના પ્રાપ્ત થઈ તે સહિત નિર્કેટકપણે રાજ્યપદ ભગવતાં જ્યારે નવ વર્ષ થયાં ત્યારે મહારાજા શ્રીપાળે પોતાના પાટવી કુંવર (મયણાસુંદરી પટરાણીના પુત્ર) ત્રિભુવનપાળને પિતાની રાજ્યગાદીએ સ્થાપન કરી પિતાનું મન, તન, વચન શ્રીસિદ્ધચકજી મહારાજના ધ્યાનમાં જ લીન કર્યું. –૩ થી ૯ હાલ અગ્યારમી-શ્રી સીમંધર સાહેબ આગે એ દેશી. ત્રીજે ભવે વર થાનક તપ કરી, જેણે બાંધ્યું જિન નામ; ચિઠ્ઠિ કે પુજિત જે જિન, કિજે તાસ પ્રણામ રે. ભવિકા ! સિદ્ધચક પદ વંદો, જિમ ચિરકાલે નંદ રે. ભ૦ સિર ૧ જેહને હોય કલ્યાણક દિવસે નરકે પણ અજુવાળું; સકલ અધિક ગુણ અતિશય ધારી, તે જિન નમી અઘ ટાલું રે. ભ૦ સિત્ર ૨ જે તિહનાણુ સમગ્ગ ઉપ્પન્ના, ભેગ કરમ ખીણ જાણી; લેઈ દીક્ષા શિક્ષા દિયે જનને, તે નમિયે જિનનાણી રે. ભ૦ સિ. ૩ મહાગોપ મહામાહણ કહીયે, નિર્ધામક સત્યવાહ; ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમીયે ઉચ્છીહરે. ભ૦ સિ. ૪ આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીશ ગુણુયુત વાણી; જે પ્રતિબંધ કરે જગજનને, તે જિન નમીયે પ્રાણી રે. ભ૦ સિવ ૫ અર્થ –ત્રીજા જન્મમાં જેમણે ઉત્તમ વીશ સ્થાનકનો તપ કરી તીર્થકર નામકર્મ બાંધ્યું છે, જે જિન ચોસઠ ઈંદ્રોથી પૂજીત છે, તેમને હે ભવ્ય જી પ્રણામ કરે; સિદ્ધચક્રના પ્રથમ પદને વંદન કરે જેથી દીર્ઘ કાળ પર્યત આનંદ પ્રાપ્ત કરશે. જેમના કલ્યાણકોના દિવસોમાં નરકમાં પણ અજવાળું થાય છે. એવા સર્વ કરતાં અધિક ગુણવાળા અને અતિશયવાળા જિનને નમી પાપને દૂર કરે. જેમાં ત્રણ જ્ઞાન સહિત જમ્યા છે, અને ભોગાવલિ કર્મને ક્ષીણ થએલાં જાણી દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી પ્રાણીઓને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રીપાળ રાજાને રાસ ઉપદેશ આપે છે તે જિનોને નમસ્કાર કરે. મહાપ અને મહામાહણ જેઓ કહેવાય છે. નિર્ધામક અને સાર્થવાહની ઉપમાઓ જેમને ઘટે છે, તેવા જિનને ઉત્સાહપૂર્વક નમન કરો. જેમને આઠ પ્રતિહાર્યો શોભે છે, પાંત્રીશ ગુણોવાળી જેમની વાણી છે, જગના જીવોને જેઓ પ્રતિબધ કરે છે તેમને હે પ્રાણીઓ ! વંદન કરે. –૧ થી ૫ સમય પરંતર અણ ફરસી, ચરમ તિભાગ વિશેષ; અવગાહન લહિ જે શિવ પહેતા, સિદ્ધ નમો તે અશેષ રે. ભ૦ સિ. ૬ પૂર્વ પ્રયોગને ગતિ પરિણામે, બંધન છેદ અસંગ; સમય એક ઉર્ધ્વ ગતિ જેહની, તે સિધ્ધ પ્રણ રંગ રે. ભ૦ સિવ ૭ નિર્મલ સિદ્ધશિલાને ઉપરે, એયણ એક લોકત; સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિધ્ધ પ્રણ સંત રે. ભ૦ સિ° ૮ જાણે પણ ન શકે કહી પુરગણ, પ્રાપ્ત તિમ ગુણ જાસ; ઉપમા વિણ નાણી ભવ માંહે, તે સિધ્ધ દિ ઉલ્લાસ રે. ભ૦ સિવ ૯ તિશું જ્યોતિ મિલી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ; આતમરામ રમાપતિ સમરો, તે સિધ્ધ સહજ સમાધિ રે. ભ૦ સિવ ૧૦ અર્થ –એક સમયમાં (સમણિ સિવાયના) પ્રદેશને સ્પર્શ કર્યા વગર ત્રણ (ત્રીજો) ભાગ ઓછી છેલ્લી શરીરની અવગાહના (આત્મપ્રદેશની) પ્રાપ્ત કરી જેઓ મોક્ષે ગયા છે, તે સમસ્ત સિદ્ધના જીવોને નમસ્કાર હો! પૂર્વના પ્રયોગથી, ગતિના સ્વભાવથી, બંધનને છેદ થવાથી, અને સંગ રહિત હોવાથી જેમની ઉંચે ગતિ થએલી છે તે સિદ્ધોને આનંદપૂર્વક પ્રણામ કરે. નિર્મળ સિદ્ધશિલાની ઉપર જ્યાંથી એક જન લેકને અંત છે, ત્યાં જેમની સાદિ અનંતકાળ સ્થિતિ છે તે સિદ્ધના જીવોને હે પુરૂષ નમન કરે. ! જેમ ગ્રામ્ય પુરુષ નગરના ગુણ જાણે પણ કહી શકતું નથી, તેમ સંસારમાં જ્ઞાની પુરુષને જેમને માટે ઉપમા મળી શકતી નથી તે સિદ્ધના જે આનંદ આપો ! ઉપમા વગરની જેમની તિ અન્ય તિઓમાં મળી ગઈ છે, સમસ્ત ઉપાધિ વિરામ પામી ગઈ છે, આત્મામાં રમણ કરનારા આધ્યાત્મિક લક્ષ્મીના સ્વામી અને સ્વાભાવિક સમાધિવાળા સિદ્ધોનું સમરણ કરે. -૬ થી ૧૦ પંચ આચાર જે સુધા પાલે, મારગ ભાખે સાચો; તે આચારજ નમીયે તેહશું, પ્રેમ કરીને જાચો રે. ભ૦ સિત્ર ૧૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. વર છત્રીસ ગુણે કરિ સેહે, યુગપ્રધાન જન મેહે; જગ બેહે ન રહે ખિણ કેહે, સૂરિ નમું તે બેહે રે. ભ૦ સિ૧૨ નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવસે, નહિ વિકથા ન કષાય; જેહને તે આચારિજ નમિયે, અકલુષ અમલ અમાય રે. ભ૦ સિ. ૧૩ જે દિયે સારણુ વારણ ચોયણુ, પડિયણ વલી જનને; પટધારી ગચ્છથંભ આચારજ, તે માન્યા મુનિ મનને રે. ભ૦ સિત્ર ૧૪ અWમિયે જિન સૂરજ કેવલ, વંદીએ જગદીવો, ભુવન પદારથ પ્રગટન પટું તે, આચારજ ચિરંજીવો રે. ભ૦ સિવ ૧૫ અર્થ જે સારી રીતે પંચાચારનું પાલન કરે છે, સત્ય માર્ગનો ઉપદેશ કરે છે, તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરે અને તેમની સાથે પ્રેમ પ્રકટાવીને યાચના કરે. જેઓ ઉત્તમ છત્રીશ ગુણો વડે શેભે છે, યુગપ્રધાન હોવાથી મનુષ્યને આશ્ચર્ય પમાડે છે, જગતને બોધ કરે છે, ક્ષણમાત્ર ક્રોધમાં રહેતા નથી, તે આચાર્ય ભગવંતને પરીક્ષા કરીને અંજલિપૂર્વક નમું છું. હમેશાં અપ્રમાદીમણે ધર્મનો ઉપદેશ કરે છે, વિકથા અને કષાય જેમને નથી, પાપરહિત, નિર્મળ અને માયા વગરના છે, તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરે. વળી, જે સારણા, વારણા, ચેયણા અને પ્રતિયણ મનુષ્યને આપે છે, પટ્ટધર છે, ગચ્છના થંભરૂપ છે, તે આચાર્ય ભગવાન મુનિજનનાં મનને આનંદ પ્રકટાવનાર છે. કેવળજ્ઞાની જિનેશ્વર રૂ૫ સૂર્ય અસ્ત પામે છતે જગના દીપક રૂપે જે પ્રકાશ આપે છે, ત્રણ ભુવનના પદાર્થોને પ્રકટ કરવામાં જે કુશળ છે તે સૂરિજી ભગવાન ચિરંજીવ રહો. –૧૧ થી ૧૫ દ્વાદશ અંગ સક્ઝાય કરે છે, પારગ ધારક તાસ; સૂત્ર અરથ વિસ્તાર રસિક તે, નમો ઉવજઝાય ઉલ્લાસ રે. ભ૦ સિ. ૧૬ સૂત્ર અર્થ ને દાન વિભાગે, આચારય ઉવજઝાય; ભવ ત્રણે લહે જે શિવસંપદ, નમીયે તે સુપસાય રે. ભ. સિ. ૧૭ મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે; તે ઉવઝાય સકલ જન પૂજિત, સૂત્ર અરથ સવિ જાણે રે. ભ. સિ. ૧૮ ૩૩ Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાળ રાજાના રાસ. રાજકુઅર સરીખા ગણચિંતક, આચારિજ પદ જોગ; જે ઉવઝાય સદા તે નમતાં, નાવે ભવભય શેગ રે. ખાવનાચંદન રસ સમ વયણે, અહિત તાપ વિ ટાલે; તે ઉવઝાય નમી જે વલી, જિનશાસન અનુઆલે રે. ૫૮ ૩૦ ૧૯ ભ॰ સિ ૨૦ અઃ—જે ખાર અંગાના સ્વાધ્યાય કરે છે, તેના પારગામી હાવાથી ( રહસ્યા ને) ધારણ કરનારા છે, સૂત્રના અર્થ વિસ્તારવામાં (વાંચના આપવામાં) ચતુર છે, તે ઉપાધ્યાય ભગવાનને ઉલ્લાસથી નમસ્કાર કરે. સૂત્ર અને અ આપવાના વિભાગમાં (અનુક્રમે) આચાય અને ઉપાધ્યાય છે, જે ત્રીજે ભવે મોક્ષ લક્ષ્મી પામનારા છે, તે સુંદર કૃપાવાળા (ઉપાધ્યાયજીને ) નમસ્કાર કરીએ છિએ. પત્થરમાં અંકુરા ઉગાડવાને સમર્થ જે ઉપાધ્યાય ભગવાન મૂખ શિષ્યને પણ વિદ્વાન મનાવે છે તે સ જનાથી પૂજિત છે, અને સૂત્ર– અર્થ સર્વ જાણે છે. યુવરાજ સમાન ગણુની ચિંતા રાખનારા છે. આચાય પદ્મને જ ચેાગ્ય છે, તે ઉપાધ્યાયજીને હમેશાં નમસ્કાર કરતાં સસાર ભયના શાક આવતા નથી. ખાવનાચંદનના રસ સરખા વચને વડે અહિત રૂપી સતાપ દૂર કરે છે તેમ જ જે વળી જિનશાસનને ( વિશેષપણે ) પ્રકાશિત કરે છે તે ઉપાધ્યાય ભગવાને નમસ્કાર કરો, —૧૬ થી ૨૦ ભ॰ સિટ ભ॰ સિ ૨૧ ભ સિ॰ ૨૨ ' જિમ તકૂલે ભમરા બેસે, પીડા તસ ન ઉપાવે; લેઇ રસ આતમ સતાણે, તિમ મુનિ ગેાચરી જાવે રે. પંચ ઈંદ્રી ને કષાયને રૂંધે, ષટ્કાયક પ્રતિપાલ; સયમ સત્તર પ્રકા૨ે આરાધે, વંદા તેહ દયાલ રે. અઢાર સહસ શીલાંગના ધારી, અચલ આચાર ચિરત્ર; મુનિ મહંત જયણાયુંત વાંદી, કીજે જન્મ પવિત્ર રે. નવવધ બ્રા ગુપતિ જે પાલે, ખારસિહ તપ શૂરા; અહવા મુનિ નમીયે જો પ્રગટે, પૂરવ પુણ્ય અધૂરા રે. સાના તણી પરે પરીક્ષા દીસે, દિન દિન ચઢતે વાને; સંયમ ખપ કરતા મુનિ નમીયે, દેશ ફાલ અનુમાને રે, ભ॰ સિ૦ ૨૫ ભ॰ સિ ૨૩ ભ સિ ૨૪ ; Page #276 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચે. | અર્થ –જેમ ઝાડના ફૂલ ઉપર (રસ ચૂસવાને) ભમરે બેસે છે, તેને પીડા ઉપજાવતો નથી, રસ લઈને પિતાના આત્માને તૃતિ પમાડે છે તેમ, મુનિ ગોચરી લે છે. હમેશાં જે પાંચ ઈદ્રિયોને વશ રાખે છે, છકાયનું સુંદર રીતે પાલન કરે છે, સત્તર પ્રકારે સંયમનું આરાધન કરે છે તે કૃપાળુને (મુનિજનને) વંદના કરું છું. અઢાર હજાર શીલાંગ રથને (ખેંચવામાં) વૃષભ તુલ્ય છે, આચાર અને ચારિત્ર (જેમનું) નિશ્ચળ છે, એવા મુનિ મહાત્માને યતના પૂર્વક વંદન કરીને (મનુષ્ય) જન્મને પવિત્ર કરે. જે બ્રહ્મચર્યની નવ વાડાનું પાલન કરે છે, બાર પ્રકારના તાપમાં શૂરવીર છે, એવા મુનિને પૂર્વ પુણ્યરૂપી (વૃક્ષના) અંકુરો પ્રગટે તે નમસ્કાર કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. જેમના સંયમની પરીક્ષા સુવર્ણની જેમ દેખાઈ આવે છે, દરરોજ ચઢતા રંગવાળા થઈને દેશ અને કાળ પ્રમાણે સંયમનું પાલન કરે છે તે મુનિજનેને નમસ્કાર કરો. –૨૧ થી ૨૫ શુદ્ધ દેવ ગુરૂ ધર્મ પરીક્ષા, સહણું પરિણામ; જેહ પામીજે તેહ નમજે, સમ્યગ દર્શન નામ રે. ભ૦ સિવ ૨૬ મલ ઉપશમ ક્ષય ઉપશમ ક્ષયથી, જે હોય ત્રિવિધ અભંગ; સમ્યગ દર્શન તેહ નમજે, જિન ધર્મે દઢ રંગ રે. ભ૦ સિ. ૨૭ પચ વાર ઉપસમિય લીજે, ખયે ઉપસમિય અસંખ; એક વાર ક્ષાયિક તે સમક્તિ, દર્શન નમિયે અસંખ રે. ભ૦ સિવ ૨૮ જે વિષ્ણુ નાણુ પ્રમાણુ ન હોય, ચારિત્ર તરૂ નવિ ફલીયે; સુખ નિર્વાણ ન જે વિણ લહીયે, સમકિત દર્શન બલીયો રે. ભ૦ સિવ ર૯ અડસઠુ બોલે જે અંલકરીઓ, જ્ઞાન ચારિત્રનું મૂલ; સમતિ દર્શન તે નિત્ય પ્રણમ્, શિવપંથનું અનુકૂલ રે. ભ૦ સિ. ૩૦ ' અર્થ –શુદ્ધ દેવ ગુરુ અને ધર્મની પરીક્ષા કરી તે સત્ય છે તેવા વિશ્વાસ શ્રદ્ધાના પરિણામ જેથી પમાય તે સમ્યગૂ દર્શન પદને નમસ્કાર કરે. (સાત પ્રકૃતિરૂપ) મેલના ઉપશમ-ક્ષય- પશમ રૂપ જે અખંડપણે ત્રણ પ્રકારે સમ્યગ્ર દર્શન થાય છે તેમ જ જેથી જિનધર્મમાં ચળ મજડને રંગ લાગે છે તે સમ્યગ્ર દર્શનને નમન કરે. (સર્વ ભવ પર્યતમાં) ઉપશમ સમકિત પાંચ વાર પમાય છે, ક્ષપશમ અસંખ્યાતવાર અને ક્ષાયિક સમકિત એક વાર જ પમાય છે. તે સમ્યગ્ર દર્શનના અસંખ્ય સ્થાનકેને નમસ્કાર કરે. જે વગર જ્ઞાન પ્રમાણભૂત થતું નથી, ચારિત્રરૂપ વૃક્ષ ફલ આપતું નથી, મેક્ષનું Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રીપાળ રાજાને રાસ. સુખ જે વગર પ્રાપ્ત થતું નથી, તે સમ્યગ્ર દર્શન બળવાન છે. જે સડસઠું ભેદેથી સુશેભિત છે, જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે અને મોક્ષ માર્ગને (પ્રાપ્ત કરવાની) અનુકૂળતાવાળું છે, તે સમ્ય દર્શનને હમેશાં પ્રણામ કરું છું. ભક્ષ અભક્ષ ન જે વિણ લહિયે, પેય અપેય વિચાર; કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધાર રે. ભ૦ સિટ ૩૧ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રીસિધ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો, જ્ઞાનીયે શિવસુખ ચાખ્યું રે. ભ૦ સિ. ૩૨ સકલ ક્રિયાનું મૂલ તે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહીયે; તેહ જ્ઞાન નિત નિત વંદીએ, તે વિણ કહો કિમ રહીયે રે. ભ૦ સિવ ૩૩ પંચ જ્ઞાન માટે જેહ સદાગમ, સ્વ પર પ્રકાશક જેહ; દીપક પર ત્રિભુવન ઉપગારી, વલી જેમ રવિ શશિ મેહ રે. ભ૦ સિ. ૩૪ લોક ઉર અધે તિર્યગ જ્યોતિષ, વૈમાનિક ને સિદ્ધ; લોકાલોક પ્રગટ સવિ જેહથી, તે જ્ઞાને મુજ સિદ્ધિ રે. ભ૦ સિવ ૩૫ અર્થ –જે વગર ખાવા લાયક અને નહિ ખાવા લાયક, પીવા લાયક અને નહિ પીવા લાયક તેમ જ કરવા લાયક અને નહિ કરવા લાયક પદાર્થોને વિવેક થઈ શક્તિ નથી તે જ્ઞાન સમસ્ત જનને આધારભૂત છે. શ્રી (જિનેશ્વર પ્રભુના) સિદ્ધાંતમાં પ્રથમ જ્ઞાન પછી અહિંસાને કેમ નિવેદન કરેલ છે. જ્ઞાનને નમસ્કાર કરો, જ્ઞાનની અવગણના ન કરો; જ્ઞાનીજને મેક્ષસુખને અનુભવી શક્યા છે. સર્વ ક્રિયાનું મૂળ “શ્રદ્ધા” છે તેનું મૂળ જે કહેવાય છે તે જ્ઞાનને હમેશાં વંદન કરે; કહો ! તે વગર કેમ રહી શકાય ? પાંચ જ્ઞાનમાં જે સદાગમ છે; તે પિતાને અને પરને પ્રકાશ કરનાર છે; દીવાની માફક ત્રણે ભુવનોને ઉપકારક છે, વળી સૂર્ય-ચંદ્ર અને વરસાદની માફક (ઉપકારી) છે. ઉર્ધ્વ લેક-અપેક, તિર્યગલેક, તિષ લેક, વૈમાનિક (દેવક) અને સિદ્ધ–લેક વગેરે લેક અને અલેક જેથી જાણી શકાય છે તે જ્ઞાન મને શુદ્ધ સ્વરૂપમાં મળો.-૩૧ થી ૩૫ દેશવિરતિ ને સર્વવિરતિ જે, ગૃહિ યતિ ને અભિરામ; તે ચારિ જગત જ્યવંતું, કીજે તાસ પ્રણામ રે. ભ૦ સિ૩૬ તૃણુ પરે જે ષટ ખંડ સુખ છડી, ચક્રવર્તી પણ વરીયા; તે ચારિત્ર અક્ષય સુખ કારણ, તે મેં મનમાંહે ધરીયો રે. ભૂટ સિવ ૩૭ Page #278 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચો. હુઆ રાંકપણે જેહ આદરી, પૂજિત ઈદ નરિદે, અશરણ શરણ ચરણ તે વંદુ, પૂર્યું જ્ઞાન આનંદે રે. ભ૦ સિવ ૩૮ બાર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ અતિક્રમિય; શુકલ શુકલ અભિજાત્ય તે ઉપર, તે ચારિત્રને નમીયે રે. ભ. સિ. ૩૯ ચય તે આઠ કર્મનો સંચય, રિત કરે છે તેહ, ચારિત્ર નામ નિરૂત્ત ભાખ્યું, તે વંદુ ગુણગેહ રે. ભ૦ સિવ ૪૦ અર્થ: દેશવિરતિ અને સર્વવિરતિરૂપ અનુક્રમે ગૃહસ્થ અને યતિને યોગ્ય છે તે ચારિત્ર જગતમાં જયવંત વર્તે છે તેને પ્રણામ કરે. જે છ ખંડના સુબેને તણખલાં પિઠે તજીને ચક્રવર્તીએ પણ અંગિકાર કરેલું છે, તે ચારિત્ર અક્ષય સુખનું કારણ છે. તેને મેં મન સાથે સ્વીકાર કરેલ છે. રંક મનુષ્ય પણ જેને અંગિકાર કરવા પછી ઇદ્ર અને ચક્રવર્તીઓથી પૂજાય છે, તે નિરાધારના આધારરૂપ અને જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ચારિત્રને વંદન કરું છું. જેના બાર મહિનાના પાલનથી અનુત્તર વિમાનનાં સુખો પણ ઉલંઘી જવાય છે, તથા ઉજજવળ ઉજજવળ થતાં તરતમપણું હોય, તે ચારિત્રને નમસ્કાર કરીએ છિએ. ચય એટલે આઠ કર્મનો સંચય અને તેને ખાલી કરે તે ચારિત્રનામ નિરૂક્તિથી સિદ્ધ થએલું છે તે ગુણોના ગૃહરૂપ (ચારિત્ર)ને વંદન કરું છું. –૩૬ થી ૪૦ જાણુતા ત્રિતું જ્ઞાને સંયુત, તે ભવ મુક્તિ જિણુંદ જેહ આદરે કર્મ ખપેવા, તે તપ શિવતરૂ કંદ રે. ભ૦ સિવ ૪૧ કરમ નિકાચિત પણ ક્ષય જાઈ, ક્ષમા સહિત જે કરતાં; તે તપ નમીયે જિહ દીપાવે, જિનશાસન ઉજમતાં રે. ભટ સિટ ૪૨ આમોસહી પમુહા બહુ લદ્ધિ, હવે જાસ પ્રભાવે; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ પ્રગટે, નમિયે તે તપ ભાવે રે. ભ૦ સિવ ૪૩ ફલ શિવસુખ મોટું સુરનરવર, સંપત્તિ જેહનું ફૂલ તે તપ સુરતરૂ સરિખે વંદ, શમ મકરંદ અમૂલ રે. ભ૦ સિ. ૪૪ સર્વ મંગલ માંહિ પહેલું મંગલ, વરણીયે જે ગ્રંથ; તે તપપદ તિહુ કાલ નમીજે, વર સહાય શિવ પંથે રે. ભ૦ સિત્ર ૪૫ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રીપાળ રાજાને રાસ. ઈમ નવપદ ધુણતો તિહાં લીને, હુએ તનમય શ્રીપાલ સુજસ વિલાસે ચેાથે ખંડે, એહ અગ્યારમી ઢાલ રે. ભ૦ સિ. ૪૬ અર્થ –ત્રણ જ્ઞાનવાળા જિનેશ્વર ભગવાન તે ભવમાં (પિતાની) મુક્તિ જાણતાં છતાં કર્મનો નાશ કરવાને જે તપ આદર કરે છે તે તપ મોક્ષરૂપ વૃક્ષનું મૂળ છે. ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે, જેનું ઉજમણું કરતાં જિનશાસનની પ્રભાવના થાય છે, તે તપને નમસ્કાર કરો ! જેના પ્રભાવથી આમૌષધિ પ્રમુખ ઘણી લબ્ધિઓ પ્રકટે છે, આઠ મહાસિધિઓ અને નવનિધાન પ્રકટે છે, તે તપને ભાવપૂર્વક નમસ્કાર કરો. જેનું મોક્ષના સુખરૂપ ફળ છે, ઈદ્ર અને ચકવતિની સંપત્તિરૂપ ફૂલ છે, સમતારૂપ અમૂલ્ય જેનો પુષ્પ રસ છે, તે કલ્પવૃક્ષ સરખા તપને વંદન કરું છું. સર્વ મંગળામાં પ્રથમ મંગળરૂપે જેનું વર્ણન ગ્રંથોમાં થએલું છે, તે મોક્ષ માર્ગમાં સહાય રૂપ તપ પદને ત્રણે કાળમાં નમસ્કાર કરો. એ પ્રકારે નવપદની સ્તવના કરતાં શ્રીપાળ રાજા તન્મય થઈ લીન થયા, સુંદર યશના વિલાસવાળા ચોથા ખંડની આ અગિયારમી હાલ પૂર્ણ થઈ –૪૧ થી ૪૬ દોહા-છંદ. ઈમ નવપદ થતો થકે, તે ધ્યાને શ્રીપાલ; પામ્યો પુરણ આઉખે, નવમે ક૯૫ વિશાલ. રાણી મયણા પ્રમુખ સવિ, માતા પણ શુભ ધ્યાન; આઉખે પૂરે તિહાં ઉપના, સુખ ભોગવે વિમાન. નરભવ અંતર સ્વર્ગ તે, ચાર વાર લહિ સર્વ; નવમે ભવ શિવ પામશે, મૈતમ કહે નિગર્વ, તે નિસુણી શ્રેણિક કહે, નવપદ ઉલસિત ભાવ; અહો નવપદ મહિમા વડે, એ છે ભવજલ નાવ. વલતું ગોતમ ગુરુ કહે, એક એક પદ ભત્તિ દેવપાલ પ્રમુખ સુખ લહ્યાં, નવપદ મહિમા તત્તિ. Page #280 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચો. ૨૬૩ કિબહુના મગધેશ તું, ઈક પદ ભકિત પ્રભાવ; હઈશ તીર્થંકર પ્રથમ, નિશ્ચય એ મન ભાવ. અર્થ –આ પ્રમાણે તદાકાર ચિત્તથી નવપદજીનું સ્તવન કરતાં અને ધ્યાન ધ્યાતાં શ્રીપાળમહારાજા સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ કરી નવમા દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ઉત્પન્ન થયા. તેમ જ મયણાસુંદરી વગેરે રાણીઓ અને માતા પણ શુભ ધ્યાનના પ્રતાપથી તે જ દેવકની અંદર પૂર્ણ આઉખે ઉત્પન્ન થયાં અને ઉત્તમ સ્વર્ગ સુખને અનુભવ લેવા લાગ્યાં. તે પછી દેવકમાંથી નરભવ, નરભવમાંથી દેવભવ એમ ચાર વખત દેવપણું અને ચાર વખત મનુષ્ય ભવ પામી અને છેલ્લા નવમા ભવે શ્રીપાળમહારાજા, માતા કમળપ્રભા અને નવે રાણીએ એ અગ્યારે ક્ષમંદિરમાં અખંડાનંદના ભક્તા થશે. એ પ્રમાણે શ્રેણિક રાજાને ગર્વ રહિત એવા ગૌતમ ગણધર મહારાજ શ્રીપાળનું ચરિત્ર કહેતા હતા એ સાંભળીને શ્રેણિક રાજા નવપદજીના મહિમામાં ઉલ્લાસવંત ભાવવાળા થઈ કહેવા લાગ્યા “અહા ! આ નવપદજીનો મહાન મહિમા છે ! ખચિત નવપદ જે છે તે સમુદ્ર તરવાને નાવ સમાન જ છે” આવા ઉદગાર સાંભળી તે શ્રેણિક રાજા પ્રત્યે ફરીને શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું–“નવપદ પૈકી એક એક પદની જ ભક્તિ કરવાથી દેવપાળ વગેરે પુણ્યશાળીઓએ સ્વર્ગ સુખ, તીર્થકર ગોત્ર વગેરે પ્રાપ્ત કરેલ છે, એથી એ નવપદનો મહિમા સત્ય પ્રતિતીવંત છે. હે મગધદેશ પતિ ! નવપદજીના મહાતમ્ય સંબંધી વિશેષ શું કહુ, તમે પણ એ નવપદ પિકી એક સમતિ દર્શન પદની ફક્ત ભક્તિ કરવાના પ્રતાપથી જ આવતી વીશીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થકર થશે, તે નિશ્ચયથી મનને વિષે ભાવના ભાવજે.” –૧ થી ૬ ગૌતમ વચન સુણી ઈયાં, ઉઠે મગધ નરિંદ; વધામણી આવી તદા, આવ્યા વીર જિર્ણદ. દેવે સમવરણ રચ્યું, કુસુમ વૃષ્ટિ તિહાં કીધ; અંબર ગાજે દુંદુભિ, વર અશોક સુપ્રસિદ્ધ. સિંહાસન માંડ્યું તિહાં, ચામર છત્ર દ્વલંત; દિવ્ય ધ્વનિ દિયે દેશના, પ્રભુ ભામંડલવંત. વધામણી દેઈ વાંદવા, આવ્યો શ્રેણિકરાય; વાંદી બેઠે પર્ષદા, ઉચિત થાનકે આય. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રીપાળ રાજાને રાસ. કોણિક ઉદ્દેશી કહે, નવપદ મહિમા વીર; નવપદ સેવી બહુ ભવિક, પામ્યા ભવજલ તીર. આરાધનનું મૂલ જસ, આતમ ભાવ છે; તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તેહ. ધ્યેય સમાપત્તિ ધ્યે, ધ્યાતા ધ્યેય પ્રમાણ; તિણે નવપદ છે આતમા, જાણે કાઇ સુજાણુ. લહી અસંગ ક્રિયા બલે, જસ ધ્યાને જણે સિદ્ધિ; તેણે તેહવું પદ અનુભવ્યું, ઘટમાંહિ સકલ સમૃદ્ધિ. ૧૧ ૧૨ ૧૪ અઃ- —આ પ્રમાણે ગૌતમસ્વામીના વચને સાંભળી આનંદ પૂર્ણ ચિત્તથી શ્રેણિક રાજા ગૌતમ ગુરુશ્રીને વાંદી પોતાના પાટનગર તરફ વિદાય થવા લાગ્યા, તેવામાં વનપાલકે આવી વધામણી આપી કે ‘ જગજીવાહારક શ્રીવીર પ્રભુજી ઉદ્યાનમાં આવી સમેાસર્યા છે. ત્યાં દેવતાઆએ સમેવરસણ રચ્યું, પાંચ વરણ સુગંધી ફુલેની વૃષ્ટિ કરી, આકાશમાં દેવદુંદુભિ વાગવા લાગી, શ્રેષ્ઠ અશોકવૃક્ષ શેાલી રહ્યું છે, ત્યાં સિંહાસન સ્થાપેલ છે ચામર ઢળી રહ્યા છે, ત્રણ છત્ર મસ્તકે બિરાજે છે, તથા ભામ`ડળ સહિત એવા શ્રીવીર પ્રભુ સિંહાસન ઉપર બિરાજી વ્યિકૃતિ સાથે દેશના દઈ રહ્યા છે. ’ આ પ્રમાણે વધામણી આવી કે તે જ સમયે શ્રેણિક રાજા શ્રીવીર પ્રભુને વાંઢવા ચાલ્યા અને પંચાભિગમ સાચવી વિધિસહ પ્રભુને વદન કરી બાર પદાની અંદર જ્યાં પેાતાને બેસવુ ચેાગ્ય હતું ત્યાં બેસી દેશના સાંભળવા લાગ્યા. વીર ભગવાન પણ શ્રેણિકને ઉદ્દેશીને નવપદજીના મહિમા વર્ણવે છે કે એ નવપદ સેત્યાથી ઘણા ભન્ય જીવા ભવસમુદ્રના પાર પામ્યા છે. જો કે નવપદજીનું મૂળ આરાધન તા નિશ્ચયથી આત્મભાવ જ છે, તે પણ તેનું ખરૂ તત્ત્વ વિરલા જ મેળવી શકે છે; કેમકે નવપદ તે જ આત્મા છે અને નવપદમાં પણ એ જ આત્મા છે. જે વસ્તુ ધ્યાવવા લાયક છે તે ધ્યેય કહેવાય છે, તે ધ્યેયની સ પ્રકારે સ`પૂર્ણતા પામવે કરીને ધ્યાતા જે ધ્યાનાશ આત્મા તેનું ધ્યેય, વસ્તુનુ. જે ધ્યાન તેનું પ્રમાણપણું થાય. કેમકે ધ્યેયની વૃત્તિ વગર ધ્યાનની વૃત્તિ થતી નથી અને ધ્યાતાના ધ્યાનનું પ્રમાણ ધ્યેય સમાપ્તિ વડે જ થાય છે. એ માટે નવપદ તે જ આત્મા છે એ કાઈ જ્ઞાની જ જાણે છે. શુકલ ધ્યાનના ચાથા પાયાના ધ્યાન વડે અસંગ ક્રિયા પ્રાપ્ત કરી તે ક્રિયાના મળથી નવપદમાંના જે પદની આરાધનાને લીધે જે જીવાએ સિદ્ધિ પ્રાપ્ત કરી તે પ્રાણીએ તેવું જ પદ અનુભવ્યું—ભોગવ્યું, માટે નિશ્ચયનયથી ઘટમાં જ સકળ સમૃદ્ધિ છે ૧૩ Page #282 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચો. ૨૬૫ ઢાળ બારમી–સ્વામી સીમંધર ઉપદિશે—એ દેશી. અરિહંત પદ ધ્યાતો થકે, દવ્ય ગુણ પાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈ રે; આતમધ્યાને આતમાં, ઋદ્ધિ મલે સવિ આઈ રે. વી. ૨ રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ નાણી રે; તે ધ્યાતાં નિજ આતમાં, હૈયે સિદ્ધગુણ ખાણી રે. વી. ૩ ધ્યાતાં આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોયે પ્રાણી રે. વી. ૪ તપ સક્ઝાયે રત સદા, દ્વાદશ અંગને ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે. અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચે રે; સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લોચે રે. વી. ૬ સમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ જે આવે રે, દર્શન તેહિ જ આતમા, શું હોય નામ ધરાવે રે. વી. ૭ અર્થ દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે અરિહંત પદનું ધ્યાન કરતાં આત્મા ભેદનો છેદ કરી અરિહંતરૂપ થાય છે. હવે વીર પરમાત્મા ઉપદેશ કરે છે તે તમે સાવધાનતાથી સાંભળજે. આત્માના ધ્યાનથી આત્માની (ભૂલાયેલી) સર્વ સંપત્તિ (તેને પિતાને) આવી મળે છે. જેઓ રૂપાતીત સ્વભાવવાળા અને કેવળદર્શન જ્ઞાનવાળા સિદ્ધોનું ધ્યાન કરે છે, તેઓનો આત્મા ગુણની ખાણુરૂપ સિદ્ધ બની જાય છે. મહામંત્ર અને શુભ ધ્યાન વડે સુંદર આચાર્ય પદનું ધ્યાન કરનાર મનુષ્યનો આત્મા પાંચ પ્રસ્થાન પ્રાપ્ત કરી આચાર્ય બની જાય છે. તપ અને સ્વાધ્યાયમાં સદા રક્ત છે, બાર અંગનું ધ્યાન કરે છે, વિશ્વના બંધુ છે. અને જગત્ સાથે બંધુ ભાવથી વર્તે છે તે આત્મા ઉપાધ્યાય ભગવાન કહેવાય છે. જે હમેશાં અપ્રમાદી રહે છે, હર્ષ અથવા શેકમાં લીન થતો નથી તે આત્મા સાચો સાધુ છે. મુંડાવવાથી અથવા લોચ કરવાથી શું ? (વાસ્તવિક સાધુપણું પ્રાપ્ત થાય છે ?) (પ્રકૃતિઓના) ક્ષય અથવા ઉપશમથી સમતા સંવેગાદિ ગુણે જે પ્રકટે છે તે જ ૩૪ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રીપાળ રાજાને રાસ. સમ્યગ્રદર્શન અને એ જ આત્મા છે, “સમકિતી” નામ ખાલી ધારણ કરવાથી શું સફળતા છે? -૧ થી ૭ જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો એ એહિ જ આતમાં, જ્ઞાન અબોધતા જાય રે. વી. ૮ જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મહવને નવિ ભમતો રે. વી. ૯ ઈચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે, તપ તે એહિ જ આતમા, વરતે નિજ ગુણ ભેગે રે. વી. ૧૦ આગમ નોઆગમ તણ, ભાવ તે જાણો સાચો રે; આતમ ભાવે થિર હેજે, પર ભાવે મત રાચે રે. વી. ૧૧ અષ્ટ સકલ સમૃદ્ધિની, ઘટમાંહે ઋદ્ધિ દાખી રે; તિમ નવપદ ઋદ્ધિ જાણજે, આતમરામ છે સાખી રે. વી. ૧૨ યોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે; એહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણે રે. વી. ૧૩ ઢાલ બારમી એહવી, ચોથે ખંડે પૂરી રે; વાણી વાચક જસ તણી, કેઈ નયે ન અધૂરી રે. વી. ૧૪ અર્થ-જ્ઞાનાવરણીયરૂપ જે કર્મ છે તેને પશમ અથવા ક્ષય થાય ત્યારે આત્મા જ્ઞાનરૂપ થાય છે અને જ્ઞાનથી અજ્ઞાનપણું દૂર થાય છે. પોતાના સ્વભાવમાં રમણ કરતા, શુદ્ધ લેફ્સાથી સુશોભિત, મેહરૂપ જંગલમાં નહિ ભટકતા, આત્માને જ ચારિત્ર જાણે. ઈચ્છાઓના નિરોધરૂપ સંવર કરી મન, વચન, કાયાના રોગોની એકાગ્રતાથી સમતામાં પરિણમન કરી, સ્વગુણોના અનુભવમાં આ આત્મા રમણ કરે તે જ તપ છે. આગમ અને નોઆગમોના રહસ્યને સત્ય રીતે સમજે; આત્માના સ્વરૂપમાં સ્થિર રહે અને પૌગલિક ભાવમાં ગુલતાન ન થાઓ. આત્મામાં સમસ્ત આઠ સિદ્ધિઓની સંપત્તિ રહેલી છે, તે પ્રમાણે નવપદની સંપત્તિ પણ છે, તેને સાક્ષી આત્મા (સ્વયમેવ) છે. (મુક્તિના) અસંખ્ય ગે જિનેશ્વરે કહેલા છે, તેમાં નવપદ મુખ્ય છે તેમ સમજે, તેના આલંબનથી આત્માનું ધ્યાન પૂર્ણ થાય છે તે જાણે, આ શ્રીપાળ રાસના ચોથા ખંડની આ Page #284 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચેાથ. બારમી ઢાલ પૂર્ણ થઈ શ્રીયશોવિજયજી ઉપાધ્યાયની વાણી કઈ નથી અપૂર્ણ નથી. –૮ થી ૧૪ દેહા-છંદ વચનામૃત જિન વીરનાં, નિસુણી શ્રેણિક ભૂપ; આનંદિત પહોતો ધરે, ધ્યાત શુદ્ધ સ્વરૂપ. કુમતિ તિમિર સવિ ટાલતો, વદ્ધમાન જિનભાણ; ભવિક કમલ પડિહતિ, વિહરે મહિયલ જાણુ. એ શ્રીપાલ નૃપતિ ક્યા, નવપદ મહિમા વિશાલ; ભણે ગુણે જે સાંભળે, તસ ઘર મંગલ માલ. અર્થ –આ પ્રમાણે શ્રીવીર પ્રભુજીનાં અમૃતમય વચનો સાંભળીને સમેતિસાધક શ્રેણિક રાજા શ્રીવીરપ્રભુને નમન કરી આનંદપૂર્વક પિતાને મહેકા પહોંચે અને ચિત્તમાં શુદ્ધ સ્વરૂપ ચિદાનંદઘન ને ધ્યા–ધ્યાન ધરતો સમય વ્યતીત કરવા લાગ્યા. કેવળજ્ઞાનરૂપ સૂર્ય પ્રકાશ વડે અજ્ઞાનરૂપ તિમિરને દૂર કરતા, તથા પદ્રવ્યરૂપ કેવળ સૂર્યના કિરણો વડે ભવિક જનોના હૃદયકમળને પ્રતિબંધ કરતા, સામાન્ય કેવળીને વિષે સૂર્ય સરખા શ્રીવીરપ્રભુ પૃથ્વીતળને પાવન કરતા વિચારવા લાગ્યા. ગ્રંથકાર મહારાજ કહે છે કે શ્રીપાલ મહારાજાની શ્રીનવપદજીના વિશાળ મહિમાયુક્ત કથા જે કઈ ધર્મપ્રેમી મનુષ્ય સાંભળશે–વાંચશે-મનન કરશે તેના ઘરની અંદર નવપદજીના અધિષ્ઠાયક દેવ મંગળમાળા વિસ્તારશે. –૧ થી ૩ હાલ તેરમી--રાગ ધનાશ્રી-બુણિયો રે પ્રભુ તું સુરપતિ જિન યુણિયો–એ દેશી તૂ તૂઠો રે મુઝ સાહિબ જગને ઠો; એ શ્રીપાલને રાસ કરતા, જ્ઞાન અમૃતરસ લૂઠો રે. મુઝ સાહિબ જગને તંઠા. પાસમાં જિમ વૃદ્ધિનું કારણુ, ગેયમને અંગૂઠો; જ્ઞાનમાંહિ અનુભવ તિમ જાણે, તે વિણ જ્ઞાન તે જઠો રે. મુળ ર Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રીપાળ રાજાને રાસ. મુ ૩ ઉદકપયામૃત કલ્પજ્ઞાન તિહાં, ત્રીજે અનુભવ મીઠા; તે વિષ્ણુ સકલ તૃષા કિમ ભાંજે, અનુભવ પ્રેમ ગરીઠા રે. પ્રેમતણી પ૨ે શીખા સાથેા, જોઈ સેલડી સાંઠા; જિહાં ગાંઠ તિહાં રસ નત્રિ દીસે, જિહાં રસ તિહાં નવિ ગાંઠે રે. મુ॰ ૪ જિનહી પાયા તિનહી છિપાયા, એ પણ એક છે ચીઠા; અનુભવ મેરૂ છિપે કિમ મહેાટા, તે તેા રાધલે દીઠા રે. પૂરવ લિખિત લિખે સિવ લેઇ, મસી કાગલને કાંઠા; ભાવ અપૂવ કહે તે પ ંડિત, બહુ બેાલે તે ખાંઠા રે. અવયવ સર્વિસુંદર હાય દેહે, નાકે દીસે ચાઠા; ગ્રંથ જ્ઞાન અનુભવ વિષ્ણુ તેહવું, શુષ્ક જિયા શુક પાઠો રે. સંશય નિવ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો; વાદવિવાદ અનિશ્ચિત કરતા, અનુભવ વિષ્ણુ જાય હેઠો રે. મુ પ મુ મુ ૮ અઃ—મને સકળ જગતના પતિ શ્રીજિનેશ્વરદેવ ખચિત તુષ્ટમાન થયા છે એમ માનું છું; કેમકે શુભ કાર્યની પૂર્ણાહુતિ થવી એ પ્રભુની પ્રસન્નતાનું જ કારણ છે. એથી જ આ શ્રીપાલરાજાના રાસની રચનામાં જ્ઞાનરૂપી અમૃતનેા વર્ષાદ વસ્યા છે. જેમ ખીરની અંદર ગૌતમસ્વામીને અંગૂઠે ખીરની વૃદ્ધિનું જ કારણે થઈ રહેલ હતા–તે ખીરને વધારનાર કારણ રૂપ ગૌતમસ્વામીજીના અગૂઠો જ લબ્ધિરૂપ હતા, તેમ જ્ઞાનની અંદર જ્ઞાનવૃદ્ધિનું કારણ અનુભવ ાન જ છે; તે અનુભવજ્ઞાન વગર સર્વ જ્ઞાન મિથ્યા જ સમજવું માટે અનુભવજ્ઞાન હમેશાં મેઢુ છે. જ્ઞાન ત્રણ પ્રકારનાં છે એટલે કે પહેલું ઉદકકલ્પજ્ઞાન છે તેના અનુભવ વડે જેમ પાણી પીવાથી તરસ છીપે; પણ ઘેાડી વાર પછી પાછી તરસ લાગે છે, તેમ વ્યાકરણ–શબ્દ-કાવ્ય શાસ્ત્ર વગેરે લૌકિક-પ્રાકૃત-ચરિત્રાનુવાદ–કથાનક-ચાપાઈ-રાસ-ભાષા આદિ શાસ્ત્રો તે ઉદકકલ્પ કહેવાય છે. તે ગ્રંથો ભણે વાંચે ત્યાં લગી જ રસ પડે; પરંતુ તે પછી કર્યો! રસ પ્રાપ્ત થતા નથી. ખીજું પયકલ્પજ્ઞાન છે. તેના અનુભવ વડે, જેમ દૂધ પીવાથી ઘેાડા વખત ભૂખ ને તરસ અને શાંત થાય, તથાપિ થોડો સમય વીત્યા બાદ ફરી ભૂખતરસ લાગે, તેમ આગમ-સૂત્ર-સિદ્ધાંતના ઉપયોગ રહિતનું જ્ઞાન પણ ઘેાડા વખત શાંતિ આપે છે. ત્રીજી અમૃતકલ્પજ્ઞાન છે, તે શ્રદ્ધાપૂર્વક આગમ જ્ઞાન ભેદભાવ ધરીને ઉપયાગસહિતપણે વર્તે તેના અનુભવ વડે જેમ મુ ૭ Page #286 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચો. અમૃત પીવાથી ભૂખ તરશ-રોગ-શોક-ઉપદ્રવ વ્યાધિ વગેરે તમામ નાશ પામે, એટલું જ નહીં પણ તે ફરીને ઉદય થવા જ ન પામે, તેની બરાબર ત્રીજું અનુભવજ્ઞાન મીઠું છે. માટે જ અનુભવજ્ઞાન વગર અનાદિ સમયની ભવભ્રમણ રૂપ તરસ શી રીતે છીપી શકે ? એ માટે અનુભવનો પ્રેમ છે તે મહાન છે; જેમ સાંસારિક પ્રેમની અયતા કરવા લેવું, દેવું, ખાવું, ખવરાવવું આદિ નિયમો ઉપગમાં લેવા પડે છે તેમ અનુભવતલ્લીન થવા માટે તેના નિયમો શીખ, સાધે. શેલડીના સાંઠાના દ્રષ્ટાંત કરીને–જેમ શેલડીના સાંઠાની અંદર જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી અને જ્યાં રસ છે ત્યાં ગાંઠ નથી, તેમ અનુભવ પ્રેમ જાણે. એટલે જ્યાં કર્મરૂપ ગાંઠ છે ત્યાં અનુભવ રસ નથી અને જ્યાં અનુભવરસ છે ત્યાં કમરૂપ ગાંઠ નથી. કેટલાક કહે છે કે જેણે અનુભવરસ પ્રાપ્ત કર્યો તેણે છુપાવી રાખ્યો જેથી પ્રકટ થવા પામ્યું નથી, એ કહેવત પણ ચીઠ્ઠીપત્રી જેવી છે; કેમકે મેરૂ પર્વત જેવો મહાન અનુભવ રૂપ મેર છે, તે છુપાવ્યો શી રીતે છુપી શકે ! તે તે સર્વના જોવામાં આવેલ છે એમ જિનવચનથી સિદ્ધ થાય છે. વસ્તુતઃ દીઠામાં આવે છે; પરંતુ જેણે પામે છે તેને જ આત્મા જાણે બીજે કઈ ન જાણે. શાહી, કાગળ ને લેખણ એ ત્રણે ચીજોના સાધન વડે આગળ લખાઈ કપાઈ ગએલી વાતોને પુનઃ લખે એ તે બધા લેખકો કરી શકે તેમ છે, પણ પૂર્વે જે કેઈએ ન લખ્યાં એવાં અપૂર્વ ભાવ કહે તે પંડિત જાણવા, બાકી જે બહુ લખે કે બહુ ભાષણ કરે તે લબાડી જાણવા જે કે શરીરની અંદર જેમ સઘળાં અંગઉપાંગ સુંદર હોય છતાં નાક ઉપર ચાઠું હોય તો તે બધી સુંદરતાને બગાડી દે છે, તેમ બહએ ગ્રંથે ભણ્યા જાણ્યા હોય છતાં તેનો અનુભવ ન મેળવ્યો હોય તો તે કંઠશોષ-ઘાંટા તાણવા કે ઘાંટા બેસાડવારૂપ માથાકૂટ ગણાય છે. પિોપટ અજ્ઞાની છતાં મનુષ્યની સોબતથી રામ વગેરે બોલતાં શીખે, તથાપિ તેને ઓળખતા નથી, જેથી તેનું નામરમરણ કંઠશેષ સરખું જ થઈ પડે છે, તેની પેઠે જેને અનુભવજ્ઞાન ન હોય તે તે શ્રુતજ્ઞાને કરી મનના સંશયો દૂર કરી શકે નહિ, તે માટે જ અનુભવજ્ઞાન એ જ મહાન જ્ઞાન છે. –૧ થી ૮ જિમ બહુશ્રુતને બહુજન સંમત, બહુલ શિષ્યનો શેઠો; તિમ તિમ જિન શાસનને વયરી, જે નવિ અનુભવ નેઠો રે. મુળ ૯ માહરે તો ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાં પેઠો; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ, આતમ રતિ હુઈ બેઠો રે, મુ. ૧૦ ઉગ્યો સમકિત રવિ ઝલહલતો, ભરમતિમિર સવિ નાઠો; તગતગતા દુર્નય જે તારા, તેહને બલ પણ ઘાઠો રે. મુળ ૧૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રીપાળ રાજાનો રાસ. મેરૂ ધીરતા સવિ હર લીની, રહ્યો તે કેવલ ભાંઠો; હરિ સુરઘટ સુરતરૂકી શોભા, તે તો માટી કાઠે રે. મુ૦ ૧૨ હરવ્યો અનુભવ જોર હતો જે, હમલ્લ જગ લૂઠો; પરિ પરિ તેહના મર્મ દેખાવી, ભારે કીધો ભૂઠો રે, મુ. ૧૩ અનુભવ ગુણ આવ્યો નિજ અંગે, મિટ રૂપ નિજ માઠો; સાહિબ સન્મુખ સુનજરે જોતાં, કોણ થાયે ઉપરાંઠો રે. મુળ ૧૪ થડે પણ દંભે દુ:ખ પામ્યા, પીઠ અને મહાપીઠો; અનુભવવત તે દંભ ન રાખે, દંભ ધરે તે ધીઠો રે. મુ૧૫ અનુભવવંત અદંભની રચના, ગાયો સરસ સુકઠો, ભાવ સુધારસ ઘટ ઘટ પીયે, હુઓ પૂરણ આકંઠો રે. મુળ ૧૬ અર્થ –કેમકે અનુભવ વગર પિતાના ધર્મની ચર્ચા અને પરમતની ખંડના રૂપ વિવાદની અંદર પણ વિતંડાવાદ-વ્યર્થ લવારો–પ્રમાણ વગરનું કથન કરવાથી પરાજય પામે છેસભામાં નીચું જોવાપણું થાય છે. એટલું જ નહીં પણ જે બહુ ભણેલ હોય; ઘણા લોકોને માન્ય હોય અને ઘણા શ્રેષ્ઠ શિનો સ્વામી થઈ બેઠે હોય; તથાપિ અનુભવરસ વગરન હોય તો તે જૈનનશાસનને શત્રુ જ ગણવા લાયક છે; કારણ અનુભવ વગર જે કરે તે લાભકારી નહીં પણ હાનિકારી જ નીવડે છે. તે અનુભવે શ્રીગુરુચરણ પ્રતાપ વડે આપોઆપ મારા દિલમાં નિવાસ કર્યો, જેથી સર્વ પ્રકારની ગુપ્ત જ્ઞાનની અદ્ધિસિદ્ધિ પ્રકટ થઈ અને આત્મરતિ શાતામય થઈને હું બેઠે, તેના લીધે મારા મનમંદિરમાં સમકિત સૂર્યને જળહળતો પ્રકાશ ઉદય પામે. જેથી ભ્રમ-શંકારૂપ અંધકારને નાશ થયો. દુષ્ટ નયરૂપ તારાઓનું તેજ પણ નષ્ટ થઈ ગયું કેમકે અનુભવજ્ઞાનીએ મેરૂની ધીરતા હરી લીધી. મતલબ કે અનુભવજ્ઞાનીનું ચિત્ત મેરૂ કરતાં પણ વિશેષ અચળ હોય છે, જેથી મેરની ધીરતા તુચ્છ થઈ પડતાં તે મેરૂ કેવળ પથ્થર સમાન થઈ પડ્યો. તેમ જ કામકુંભ અને અને કલ્પવૃક્ષની અચિંત્ય શક્તિને પણ હરી લીધી, જેથી તે કામકુંભ તદ્દન માટીના કુંભ જે અને કલ્પવૃક્ષ કેવળ લાકડા સમાન થઈ રહ્યો. એ અનુભવ જ્ઞાનબળથી મેહરૂપી મહાન પરાકની મલ્લનું પણ જોર ભાંગી પડયું અને તેનાં વારંવાર છિદ્ર ઉઘાડી તેને ભૂંઠે પાડી દીધો. જેથી ફરી નજીકમાં પણ ન આવી શકે એવો બનાવ્યા. એ સઘળા પ્રતાપ ગુરુપ્રસાદથી પ્રાપ્ત થએલા અનુભવને જ છે. એ અનુભવ આત્મા સાથે લીન થએલ હોવાથી કોઈને હઠાવ્યો હડી શકતા નથી. જ્યારે Page #288 -------------------------------------------------------------------------- ________________ ખંડ ચોથે. ૨૭ અનુભવના ગુણ પિતાના અંગમાં દાખલ થયા ત્યારે પિતાનું અનાદિ કાળનું ભવપરંપરા કરવારૂપ નઠારૂં કર્મ હતું તે દૂર ટળી ગયું, તેથી મારા સાહેબે સુનજર કરી સામું જોયું ત્યાં પછી અન્ય કેણ સામે થઈ શકે કે વિરોધી બની શકે ? કદાચ કોઈ કલ્પના કરશે કે આ કથન કવિએ આપ વખાણરૂપ ગર્વભર્યા કહ્યાં છે, તે તેના સમાધાન માટે કહી શકાય છે કે પિતાની કોઈ વાત જગતજનોથી છુપાવી રાખવી એમાં પણ હું દંભીપણું માનું છું. થોડુ પણ કપટ કરવાથી પીઠ અને મહાપીઠ મહા દુઃખ પામ્યા. ધમ મનુષ્ય અનુભવવંત પ્રાણી હોય તે ધર્મમાં પણ કપટ ન રાખે અને જે દંભ રાખે તે મૂર્ખ જાણો. એ માટે થોડો પણ દંભ-કપટ રાખ્યા વગર જે મેં જાણ્યું અનુભવ્યું છે, તે પરોપકાર નિમિત્તે જાહેર કરી દઉં છું. અનુભવવંતની તો રચના કપટ વગરની જ હેવી જોઈએ, એથી જ મેં કપટરહિત રસયુક્ત સુકંઠસહ આ રચના ગાએલ છે-કરેલ છે. તે અમૃતધારારૂપ ચરિત્રામૃતરસને હે શ્રોતાજનો ! પી પીને પૂર્ણ તૃપ્ત થાઓ ! –૯ થી ૧૬ કલશ–રાગ ધનાથી તપગચ્છનંદન સુરત પ્રગટયા, હીરવિજય ગુરુરાયા; અકબરશાહે જસ ઉપદેશે, પડહ અમારી વજાયા. હેમસૂરી જિનશાસન મુદ્રા, હેમસમાન કહાયાજી; જા હીરો જે પ્રભુ હોતાં, શાસન સોહ ચઢાયાછે. તાસ પટે પૂર્વાચલ ઉદયા, દિનકર તુલ્ય પ્રતાપીજી; ગંગાજલ નિર્મળ જસ કીરતિ, સઘલે જગમાંહિ વ્યાપીજી. શાહ સભામહે વાદ કરીને, જિનમત થિરતા થાપીજી; બહુ આદર જસ શાહે દીધો, બિરૂદ સવાઈ આપીજી. શ્રીવિજ્યસેનસૂરી તસ પટધર, ઉદયા બહુ ગુણવંતા; જાસ નામ દશ દિશિ છે ચાવું, જે મહિમાયે મહંતાજી. શ્રીવિજયપ્રભ તસ પટધારી, સૂરિ પ્રતાપે છાજે; . એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજેજી. સૂરી હીરગુરુની બહુ કીરતી, કીર્તિવિજય ઉવઝાયા; શિષ્ય તાસ શ્રીવિનયવિજય વર, વાચક સુગુણ સહાયાજી. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ૧૨ શ્રીપાળ રાજાનો રાસ. વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત દેહાજી; સેભાગી ગીતારથ સાથ, સંગત સખર સનેહાજી. સંવત સતર અડત્રીસ વર્ષે, રહી રાંદેર ચોમાસુંજી; સંઘ તણા આગ્રહથી માંડયો, રાસ અધિક ઉલ્લાસેજી. સાર્દુ સપ્ત શત ગાથા વિરચી, પહેતા તે સુરલોકેજી; તેના ગુણ ગાવે છે ગોરી, મિલિ મિલિ કે થોકેજી. તાસ વિશ્વાસ ભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કરાયા; શ્રીનવિજય વિબુધ પય સેવક, સુજસવિજય ઉવઝાયા. ભાગ થાકતો પૂરણ કીધો, તાસ વચન સંકેતેજી; તેણે વલિ સમકિત દષ્ટિ જે નર, તેહ તણે હિત હેતેજી. જે ભાવે એ ભણશે ગુણશે, તસ ઘર મંગલમાલા; બંધુર સિંધુર સુંદર મંદિર, મણિમય ઝાકઝમાલાજી. દેહ સબલ સસનેહ પરિચ્છદ, રંગ અભંગ રસાલાજી; અનુક્રમે તેહ મહોદય પદવી, લહેશે જ્ઞાન વિશાલાજી. ૧૪ અર્થ –(હવે કવિ પિતાની પ્રશસ્તિ કહે છે.) તપગચ્છરૂપ નંદનવનની અંદર કલ્પવૃક્ષ જેવા શ્રીહીરવિજય ગુરુરાજ પ્રગટ થયા, જેમણે મુગલવંશભૂષણ અકબરશાહને જૈનધર્મને પ્રશંસનીય તત્વજ્ઞાનનો ઉપદેશ આપી, અહિંસા ધર્મ (જીવદયા મૂળધર્મ)ને અમલમાં અણાવ્યો. તે હીરવિજયસૂરિ તો શ્રીજિનશાસનરૂપ મુદ્રામાં જાતિવંત હીરા સમાન હતા, કે જેણે જૈનધર્મની ઘણી જ પ્રભાવના કરી. તે વખતે શ્રીહેમસૂરિ તે શ્રીજિનશાસનરૂપ વીટીમાં હેમ સરખા હતા. શ્રીહીરવિજયસૂરિના પાટરૂપ ઉદયાચલ–પર્વતને વિષે સૂર્યતુલ્ય પ્રતાપવંત એવા કે જેમની કીર્તિ ગંગાજળની પેઠે નિર્મળ સર્વ જગતમાં વ્યાપી રહી હતી. વળી જેમણે અકબરશાહની સભા મધ્યે વાદ કરીને સર્વ અન્ય દર્શનનું તત્ત્વજ્ઞાન અપૂર્ણ અને અસત્ય સિદ્ધ કરી, જૈન દર્શનની સ્થિરતા સ્થાપન કરી બતાવી. જેથી અકબરશાહે બહુ જ સન્માન સહિત જગત ગુરુની પદવી કરતાં સવાઈ પદવી આપી એવા શ્રીવિજયસેનસૂરિ થયા. વળી તેમની પાટે બહુ ગુણવંત એવા શ્રીવિજયદેવસૂરિ થયા. જેમનું નામ દશ દિશાઓને વિષે પ્રખ્યાત છે તથા જે મહિમાએ કરી મોટા થયા. તેમના પટ્ટધારી શ્રી વિજયપ્રભસૂરિ થયા જે પંડિત અને પ્રતાપી હતા. તે સૂરીશ્વરના Page #290 -------------------------------------------------------------------------- ________________ બંડ એ. ૨૭૩ રાજ્યમાં આ સુંદર રાસની રચના કરી. તે શ્રીહીરસૂરિજી મહારાજના મુખ્ય શિષ્ય ઉપાધ્યાયજી શ્રીકર્નિવિજ્યજી થયા, જેમની બહુ જ સુકીર્તિ વિસ્તરેલી હતી; તે ઉપાધ્યાય જીની આજ્ઞાનુયાયી પ્રધાન શિષ્ય ઉપાધ્યાયજી શ્રીવિનયવિજયજી થયા કે જે સગુણ તથા વિદ્યા, વિનય ને વિવેક વિચક્ષણ, ઉત્તમ લક્ષણવંત શરીરવાળા, સૌભાગ્યવંત, ગીતાર્થપણાને સાર્થક કરનારા, વળી જે ની સંગત સારી હતી અને રૂડા નેહવાળા હતા. તે વિનયવિજયજી ઉપાધ્યાયજીએ સંવત ૧૨૩૮ ની સાલમાં રાંદેર શહેરમાં ચોમાસું રહી સંઘના આગ્રહથી અધિક ઉલ્લાસ સહિત આ શ્રીપાળરાજાના રાસની શરૂઆત કરી; પરંતુ સાડા સાતસે ગાથાઓ રચાયા બાદ તેઓ સ્વર્ગમાં ગયા; જેમના ગુણે સ્ત્રીઓ કે કે મળીને ગાય છે. તેઓશ્રીના વિશ્વાસભાજન, વળી. સંપૂર્ણ પ્રેમવંતનું પવિત્ર બિરૂદ ધરાવનારા એવા શ્રીનવિજયજી પંડિતના પદકમળના સેવક સારા યશવાળા શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજી થયા, તેમણે શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયના (સંકેત પ્રમાણે) બાકીને આ રાસ પૂર્ણ કરવાનું કહેલ હતું તેથી તેમ જ વળી સમકિતદષ્ટિ નરના હિતને કારણે આ રાસનો બાકીને ભાગ પૂર્ણ કર્યો. આ રાસને જે ભાવ સહિત ભણશે.. ગણશે તેના ઘરમાં શ્રીસિદ્ધચક્ર ભગવાનના અધિષ્ઠાયક દેવની કૃપાથી માંગળિકની માળા થશે. તેમ જ મોટા હાથીઓ તેઓના આંગણામાં ઝુલશે, સુંદર મદિર-મહેલે તથા મણિરત્ન જડાવનાં મુકુટ કુંડળ વગેરે આભૂષણ, નિરોગી શરીર, પ્રેમાળ પરિવાર, તથા અખંડ આનંદ પ્રાપ્ત કરી અંતે મહદય ( વિશાળ જ્ઞાનલક્ષમી) પૂણ મોક્ષ પદવીને પામશે. –૧ થી ૧૪ ઇતિ શ્રીવિનયવિજયગણિ વિરચિતે શ્રીશ્રીપાળચરિત્રે પ્રાકૃત પ્રબંધે તન્મ ઉપાધ્યાયશ્રી યશોવિજયગણિ પૂરિત ચતુર્થ: ખંડ : સંપૂર્ણ આ ખંડ ચારમાં સર્વ મળી એક્તાલીશ ઢાળ છે. ઈતિ શ્રીશ્રીપાળચરિત્રના રાસની અંદર શ્રીપાલકુમાર અને અજિતસેન વચ્ચે થએલું યુદ્ધ, ત્યારબાદ અજિતસેન રાજાએ અંગિકાર કરેલી જેનદિક્ષા, શ્રીપાલરાજાએ તેમના સદ્ગુણેની કરેલી સ્તુતિ, અજિતસેન રાજર્ષિનો સદુપદેશ તથા કર્મવિપાકનું સ્વરૂપ, પરમાત્મા પ્રત્યે શ્રીપાલરાજાની અનન્ય શ્રદ્ધા ઉજમણું મહોત્સવ, સિદ્ધચકચ્છની ગુણસ્તવના અને અંતમાં વર્ગગમન વગેરે વગેરે વર્ણન સહિત ચા ખંડ પૂર્ણ થયે.. શ્રીરતુ !! કલ્યાણમ ! ! ! કGE શ્રી શ્રીપાળ રાજાના રાસ સમાપ્ત 3 Page #291 -------------------------------------------------------------------------- ________________ 6000 tocana ములు 100000000 నందం Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. HISTOPHI જેને અપૂર્વ મહિમા શાસ્ત્રકાર મહારાજે કહ્યો છે એવા શ્રીસિદ્ધચક્રજી નવપદજી, ભવભ્રમણના અંત કરવામાં અદ્વિતીય સાધનભૂત છે. આત્મ હિતેચ્છુને શ્રી સિદ્ધચક્રજીના આરાધન માટે ખાસ આય'ખિલ ( આચામ્લ ) તપ કરી વિધિપૂર્વક તેનું આરાધન કરે છે. જૈન દેવાલયેામાં ભગવંતની વિવિધ પ્રકારે ભક્તિ કરે છે. એટલું જ નહિ પણ શ્રી સિદ્ધચક્રજીની અલૌકિકપણે આરાધના કરવાથી આત્મકલ્યાણ કરવા સાથે લૌકિકસ પદ્મા પ્રાપ્ત કરનાર સતી મયણાસુંદરી અને શ્રીપાળ રાજાના ચરિત્રનું ભાવપૂર્વક શ્રવણ તેમ જ મનન કરે છે. એ શ્રી નવપદજીનાં નામ અને તેનાં આરાધનની ટૂંકી સમજણ નીચે પ્રમાણે છેઃ—— ૧. શ્રીઅરિહંતપદ—શ્રીજિનાગમના સારભુત શ્રી પંચ પરમેષ્ઠી મહામંત્રમાં આ પદ મુખ્ય છે. શ્રી જિનપ્રતિમાની શુદ્ધ આશયથી દ્રવ્ય તેમ જ ભાવપૂર્ણાંક ભક્તિ કરવી, શ્રીજિનાજ્ઞાનું પાલન કરવું અને શ્રીનેિદ્રનાં કલ્યાણકના દિવસેાએ વિશેષ પ્રકારે ભક્તિ કરવી વગેરેથી આ પદ્મનું આરાધન થાય છે. ૬. શ્રીસિદ્ધપદ-સકલ કક્ષય કરી ચૌદમા ગુણસ્થાનકને અ ંતે સાપ્તિ અન તમે ભાગે જે લેાકાતે સ્થિત રહેલા છે, એવા સિદ્ધ પરમાત્માનું તેમના ગુણે! સહિત ધ્યાન કરવું, દ્રવ્ય તેમ જ ભાવપૂર્વક તેમની ભક્તિ કરવી વગેરેથી આપનું આરાધન થાય છે. ૩. શ્રીઆચાર્ય પદ—આચાર્યના છત્રીસ ગુણ્ણાએ યુકત, પંચાચારનું સ્વયં પાલન કરનાર અને અન્ય મુનિએ પાસે પાલન કરાવનાર જિનેાકત દયામય–સત્ય ધર્મને શુદ્ધ ઉપદેશ કરનાર, નિરંતર અપ્રમત્ત દશામાં વવાના ખપી, ધર્મ ધ્યાનાદિ શુભ ધ્યાનના ધ્યાતા, ગચ્છના મુનિઓને ચાર પ્રકારની શિક્ષા આપનાર ઈત્યાદિ ગુણેાએ યુકત એવા આચાર્ય મહારાજની દ્રવ્ય અને ભાવથી ભિત કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે. ૪. શ્રીઉપાધ્યાયપદ—નિર્મળ જિનાગમના બેધ સહિત ચારિત્ર પાલનમાં સદાય સાવધાન રહી, કેવળ ઉપકાર દૃષ્ટિથી સાધુ સમુદાયને સૂત્રાનું દાન આપનાર, પૃથ્થર જેવા જડ બુદ્ધિવાળા શિષ્યને પણ સુવિનીત અનાવવાની શિત ધરાવનાર તથા નિરંતર સજ્ઝાય ધ્યાનમાં વર્તનાર શ્રી ઉપાધ્યાય મહારાજની ભક્રૂિત વગેરે કરવાથી આ પદનુ આરાધન થઈ શકે છે, ૩૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. પ. શ્રીસાધુપદ-સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકૂચારિત્રરૂપ મેક્ષ માર્ગનું સાધન કરે તે સાધુ કહેવાય છે. મુનિ, ઋષિ, તપસ્વી, અણગાર, સર્વવિરતિ એ બધા સાધુ શબ્દના પર્યાયવાચક નામ છે. પંચ મહાવ્રતોનું પાલન તથા છઠ્ઠા વિભાજનને ત્યાગ, એ મુનિના મહાવ્રત છે. સાધુના સત્તાવીશ ગુણો તથા ચરણસિત્તરિ અને કરણસિત્તરિના ગુણ પ્રાપ્ત કરવાને તેઓ સદા ઉદ્યમવન્ત હોય છે. ફકત ચારિત્રારાધન માટે બેંતાલીશ દેષ રહિત આહાર ગ્રહણ કરનાર છે, એવા જિનાજ્ઞાપાલક સાધુ મહારાજની ભક્તિ કરવાથી એ પદનું આરાધન થઈ શકે છે. દ. શ્રદર્શનપદ–શ્રીસર્વજ્ઞકથિત જીવાજીવાદિ નવ તનું તથા શુદ્ધદેવ, ગુરુ અને ધર્મ ત્રણ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ ૧. અઢાર દૂષણથી રહિત વીતરાગ પરમાત્માને દેવ તરીકે–૨. પંચ મહાવતે ધારણ કરનાર, કંચન કામિનીના ત્યાગી અને શ્રીજિનાજ્ઞાનુસાર સંયમ માર્ગમાં યથાશકિત વીર્ય ફેરવનારને ગુરુ તરીકે તથા, ૩. શ્રીવીતરાગ કથિત દયામય ધર્મને ધર્મ તરીકે-માની, સમતિના સડસડ ભેદનું સ્વરૂપ સમજી, મિથ્યાત્વનો ત્યાગ કરી સમ્યક્ત્વ અંગિકાર કરવું તથા તેનું શુદ્ધ રીતે પાલન કરવું, ઇત્યાદિથી આ પદનું આરાધન થઈ શકે છે. સમ્યકત્વ સહિત ત્રત અને અનુષ્ઠાન આત્માને હિતકર્તા થાય છે. આ પદ મિક્ષપદ પ્રાપ્તિમાં બીજરૂપ છે, એટલું જ નહિ પરંતુ સમ્યકત્વ પ્રાપ્ત કરનારને સંસારભ્રમણ—કાળ મર્યાદિત થઈ જાય છે, એટલે કે વધારેમાં વધારે અર્ધ પુગલ પરાવર્તન કાળમાં તે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરે છે. ૭. શ્રી જ્ઞાનપદ–સર્વજ્ઞપ્રણીત આગમમાં વર્ણવેલાં તત્ત્વોનો જે શુદ્ધ અવધ, તે સમ્યજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાનની પ્રાપ્તિ માટે ભવ્યજને એ જ્ઞાનાચારના નિરતિચારપણે પાલનપૂર્વક જ્ઞાન ભણવું, ભણાવવું, જ્ઞાન લખાવવું, જ્ઞાનની પૂજા કરવી. એકંદર જેથી જ્ઞાનાવરણીયકર્મ નાશ પામે, એવી કોઈ પણ ગ્ય પ્રવૃત્તિ કરવી. સાન અને જ્ઞાનીની ભક્તિ કરવી. ઈત્યાદિથી એ પદનું આરાધન થઈ શકે છે. ૮. શ્રીચારિવપદ–ચારિત્ર સમ્યગૃજ્ઞાનનું ફળ છે. સંસારરૂપી ભયંકર સમુદ્રને નિર્વિદને તરી જવાને ચારિત્ર એ પ્રવહણ-વહાણ સમાન છે, જેના પ્રભાવથી રંક છે પણ દ્વાદશાંગીરૂપ શ્રત ભણીને સમૃદ્ધિવાન બને છે. પાપી જીવોને પણ નિષ્પાપ થવાનું પ્રબળ સાધન છે. છ ખંડની બદ્ધિના ભકતા ચકવર્તિઓ પણ જેને અંગિકાર કરે છે; તેવા આઠ કર્મને નિર્મૂળ કરવાને અત્યન્ત સમર્થ ચારિત્રપદની આરાધના તેના શુદ્ધ પાલન-આસેવનથી થઈ શકે છે. ગૃહસ્થ દેશવિરતિ ચારિત્રની આરાધના કરી શકે છે, બાર માસના ચારિત્રપર્યાયવાળા સાધુ અનુત્તર વિમાનવાસી દેનાં સુખથી પણ અધિક સુખ વેદી શકે છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ૯ શ્રીપાદ–આત્મપ્રદેશની સાથે દુષ્ટ કર્મો અનાદિ કાળથી લાગેલાં છે, તે કર્મ પુદ્ગલેને તપાવી આત્મપ્રદેશથી છૂટા પાડવાનું કાર્ય તપ કરે છે, તેને નિર્જરા તત્વ પણ કહે છે. તે પ્રત્યેકના છ છ પેટાદ છે. અનશન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને રાંધીનતા, એ જ પ્રકારે બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ એ છ પ્રકારનું અત્યંતર તપ છે. જે તપ કરવાથી દુર્ગાન ન થાય, મન વચન અને કાયયેગની હાનિ ન થાય; તથા ઇંદ્રિઓની શકિત ક્ષીણ ન થાય; એવી રીતે તપ કરવાનો છે. તેમ જ આ લેકનાં સુખ સંપત્તિ અને કીર્તાિની ઈચ્છા વિના, નવ, પ્રકારના નિયાણ વિના અને સમભાવપૂર્વક તપ કરવાથી જ તેની આરાધના થાય છે, અને તે રીતે આત્માને લાભ થાય છે. નવમે ભવે સિદ્ધિપદ–આ પદેનું મહાભ્ય એવા પ્રકારનું છે કે–તેનું યથાર્થ વિધિપૂર્વક આરાધન કરનાર ઉત્કૃષ્ટ નમે ભવે અવશ્ય સિદ્ધિપદને પામે છે, વચ્ચે દેવ અને મનુષ્યના ઉત્તમ સામગ્રીએ યુકત ભ પામે છે, અને જગતમાં ઉત્તમ પ્રકારના યશ અને કીર્તિ પામે છે. એ નવપદમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે તને સમાવેશ થએલો છે. અરિહંત અને સિદ્ધ એ દેવતત્ત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, ગુરુ તરીકે છે. અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપથી ધર્મતત્ત્વનું ગ્રહણ થાય છે. એ ત્રણ તની પરીક્ષા પૂર્વક જે સહણ જાગે છે, તે જ જૈનધર્મ રૂપી વિશાળ વૃક્ષનું મૂળ ગણાય છે. શ્રી નવપદજી અને તેના વર્ષો ૧. શનિદંત પદ કહેત વર્ણ છે. ત. ૨. સિદ્ધ પદને લાલ વર્ણ છે. લાલ. ૩. શાસ્ત્રાર્થ પદનો પીત વર્ણ છે. પીત. ૪. ૩vaણ પદને લીલે વર્ણ છે. નીલ. ૫. વધુ પદને કાળો વર્ણ છે તથા ૬. ન પદને ૭. જ્ઞાન પદને ૮. રાત્રિ પદને અને ૯. તા પદનો વર્ણ શેત છે. પરિચય-નવપદના વર્ણની કલ્પના ધ્યાતા–સાધકની અપેક્ષાએ કરવામાં આવેલી છે; વાસ્તવિક રીતે તે પદે વર્ણ, ગંધ અને સ્પર્શરહિત છે. પૂર્વાચાર્યોની આ પ્રાચીન કપના આધુનિક અમેરિકન માનસશાસ્ત્રીઓ સાથે સંપૂર્ણ મળતી આવે છે. તેઓએ મનના વિચારો આકાર અને વણે અમુક પ્રકારનાં હોય છે, તેમ Mental eye--rays માનસ વિદ્યુત કિરણ યંત્ર વડે તપાસ્યું છે. હવે ધ્યાનની શરૂઆત કરનાર મનુષ્યને આંખ મીંચી અંતર્મુખ થતાં હૃદયમાં અદળ કમળનું ચિંતવન કરતાં પ્રથમ શ્યામ વર્ણ ભાસે છે; પછીથી ધીમે ધીમે નીલ, પતિ અને શ્વેત ભાસે છે. છેવટે તેજના ગોળા જેવો લાલવર્ણ Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ધ્યાનગોચર થાય છે. ધ્યાનના દીર્ઘ અભ્યાસ વડે એકદમ લાલ વર્ણ અને ગ્રાહ્ય થઈ શકે છે. સાધુથી અરિહંત સુધીનું ધ્યાન અનુક્રમે શ્યામથી વેત વર્ણની કલ્પનાદ્વારા થાય છે. આ રીતે સાધક મનુષ્ય “સાધુપદ થી આરંભીને “સિદ્ધના ધ્યાન સુધી પહોંચી શકે છે. અરિહંતાદિ પંચ પરમેષ્ઠિઓ જ્ઞાનાદિ ગુણોને અનુભવનાર વ્યકિતઓ હોવાથી ધ્યાનને માટે જુદા જુદા વર્ગો પિતાપિતાના કેમ અનુસાર કપેલા છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ પિતે આત્માના ગુણ જ (Theories ) લેવાથી વેત વણે કપેલા છે. આ રીતે સાથે ધ્યાનની મનોવૃત્તિનો સમન્વય છે. ઓળી કરનાર ભાઈબહેનોને આવશ્યક સૂચનાઓ. (૧) આ દિવસે માં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરે અને વિસ્થા કરવી નહિ (૨) આ દિવસોમાં આરંભનો ત્યાગ કરવો અને કરાવ તથા બની શકે તેટલી “અમારિ પળાવવી. (૩) દેવપૂજનનાં કાર્ય સિવાય સચિત્ત પાણીનો ત્યાગ રાખે. (૪) પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસમાં મન, વચન અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવું. કુદૃષ્ટિ પણ રાખવી નહિ. (૫) જતાં આવતાં ઈસમિતિનો ખાસ ઉપગ રાખવો. (૬) કોઈ પણ ચીજ લેતાં મૂકતાં, કટાસણું, સંથારીયું પાથરતાં, યતનાપૂર્વક પૂજવા પ્રમાર્જવાનો ઉપગ રાખ. (૭) થુંક, બળ, લીંટ જેમ તેમ નાંખવા નહિ, પણ રૂમાલ રાખીને તેમાં કાઢવા ખાસ ઉપયોગ રાખે, તેથી પણ જીવ રક્ષા ઘણી થઈ શકે છે. (૮) પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, પ્રભુપૂજન વિગેરે કિયા કરતાં ગણાણું ગણતાં, આહાર વાપરતાં, માર્ગે જતાં આવતાં, ચંડિલ માગું કરવા જતાં બોલવું નહિ. (૯) આયંબિલ કરતી વખતે આહાર સારો યા ખરાબ હોય તેના ઉપર રાગદ્વેષ કરે નહિ. વાપરતાં “સુર સુર” “ચબ ચબ” શબ્દ નહિ કરતાં, એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપ ગ પૂર્વક જમવું. (૧૦) ચૌદ નિયમ હમેશ ધારવા ઉપગ રાખો. (૧૧) પાણી પીધા પછી ચાલે તુરત જ લેહી નાંખો, તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ થાય છે. (૧૨) થાળી વાટક વગેરે તમામ વાસણ નામ વિનાના તથા વસ્ત્રો ધાયેલાં વાપરવા, સાંધેલાં ફાટેલાં ન વાપરવાં. (૧૩) ભાણું માંડવાના પાટલાઓ ડગતા ન રહે તેને ખાસ ઉપગ રાખે. (૧૪) નવકારવાલી તથા પુસ્તક વગેરે શુદ્ધ ઉચે સ્થાનકે મૂકવાનો ઉપયોગ રાખો. ચરવળે ભરાવી દેવાથી તથા કટાસણું ઉપર જેમ તેમ મૂકી દેવાથી અશાતના થાય છે. (૧૫) દરેક કિયા ઊભા ઊભા પ્રમાદ રહિતપણે કરવી. શ્રી નવપદજીની એળીની વિધિના દિવસનો કાર્યક્રમ. શરૂઆત કરનારે પ્રથમ આસો માસની ઓળીથી શરૂઆત કરવી. તિથિની વધઘટ Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ન હોય તો આસો સુદ ૭ અગર ચિત્ર સુદ ૭, અને વધઘટ હોય તે સુદ ૬ અગર સુદ ૮ થી શરૂ કરવી, તે સુદ ૧૫ સુધી નવ આયંબિલ કરવાં, અને સાડાચાર વર્ષ એકી સાથે નવ એળી અવશ્ય કરવી. એ નવે દિવસે કરવાની સામાન્ય આવશ્યક ક્રિયાઓ(૧) એક પ્રહર અથવા ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે ઉઠી, મંદ સ્વરે ઉપયોગથી રાત્રિ પ્રતિકમણ કરવું. (૨) પદના ગુણની સંખ્યા પ્રમાણે લેગસનો કાઉસ્સગ કરે. (૩) લગભગ સૂર્યોદયને વખતે પડિલેહણ કરવું. (૪) આઠ થ વડે દેવવંદન કરવું. (૫) સિદ્ધચક્રજીના યંત્રની વાસક્ષેપ વડે પૂજા કરવી. (૬) નવ જુદા જુદા દેરાસરે, અગર નવ પ્રતિમાજી સન્મુખ નવ ચિત્યવંદન કરવાં. (૭) ગુરુવંદન કરી વ્યાખ્યાન શ્રવણ કરી પચ્ચક્ખાણ કરવું. (૮) નાહી, શુદ્ધ થઈ જિનેશ્વરની સ્નાત્ર તથા અષ્ટપ્રકારી પૂજા કરવી. (૯) જે પદના જેટલા ગુણ હોય, તેટલા સ્વસ્તિક કરવા. અને તેના ઉપર ફલ અને નિવેદ્ય યથાશક્તિ ચડાવવાં. (૧૦) બપોરનું આઠ થઈએ દેવવંદન કરવું. (૧૧) દરેક પદના ગુણો હોય તેટલી પ્રદક્ષિણા લઈ ખમાસમણ દેવાં. (૧૨) સ્વસ્થાનકે આવી પચ્ચકખાણ પારી આયંબિલ કરવું. (૧૩) આયંબિલ કર્યા પછી ત્યાં જ તિવિહારનું પચ્ચખાણ કરવું. પછી ચિત્યવંદન કરી પાણી વાપરવું, ઠામચવિહારનું પચ્ચખાણ કરનારને ચિત્યવંદન કરવાની જરૂર નથી. (૧૪) સાંજે-સૂર્યાસ્ત પહેલાં, પડિલેહણ કરી આઠ થઈએ દેવવંદન કરવું. (૧૫) દેરાસરે દર્શન કરી આરતિ મંગળ દીવો કરે. (૧૬) દૈવસિક પ્રતિકમણ કરવું. (૧૭) જે દિવસે જે પદની આરાધના હોય તેની વિસ નવકારવાલી ગણવી. (૧૮) રાત્રે શ્રીપાળ રાજાનો રાસ સાંભળ. (૧૯) એક પ્રહર રાત્રિ વીત્યા બાદ સંથારા પિરિસી સૂત્રની ગાથાઓ ભણી સંથારે સૂઈ રહેવું. (૨૦) દરરોજનો વિધિ હમેશાં સૂતા પહેલાં પૂર્ણ કરી દે. ઉપર મુજબ નવેય દિવસ કિયા કરવાની છે. દરેક દિવસની ક્રિયાની ખાસ સમજ. પહેલે દિવસ પદ–શ્રીઅરિહંત. જાપ– હી નમો અરિહંતાણું. નવકારવાલી–વીશ. વર્ણ–ત. એક ધાન્યનું આયંબિલ, તે ચોખાનું કરવું. કાઉસ્ટાગ્ય–બર લેગસ. સ્વસ્તિક—બાર. ખમાસમણુ-બાર. પ્રદક્ષિણુ-બાર. ખમાસમણાને દુહા અરિહંત પદ ધ્યાતિ ધકે, દબૃહ ગુણ પજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર. ૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ અરિહંતપદના ખાર ગુણઃ— ૧ અશોકવૃક્ષ પ્રાતિહા સંયુતાય શ્રીઅરિહંતાય નમઃ ૨ પુષ્પવૃષ્ટિ પ્રાતિહા સંયુતાય શ્રીઅરિ॰ ૩ દિવ્યધ્વનિ પ્રાતિહાય સંયુતાય શ્રી અરિ ૪ ચાપરયુગ્મ પ્રાતિહા. સંયુતાય શ્રી અરિ ૫ સ્વર્ણ સિંહાસનપ્રાતિહાય. સંયુતાય શ્રી અરિ ૬ ભામણ્ડલ પ્રાતિહા સંયુતાય શ્રી અરિ॰ છ દુન્દુભિ પ્રાતિહા સંયુતાય શ્રી અરિ॰ ૮ છત્રત્રય પ્રાતિહા સંયુતાય શ્રી અરિ૦ ૯ જ્ઞાનાતિશય સંયુતાય શ્રી અરિ૦ ૧૦ પૂજાતિય સંયુતાય શ્રી અરિ૦ ૧૧ વચનાતિશય સંયુતાય શ્રી અરિ॰ ૧૨ અપાયાપગમાતિશય સંયુતાય શ્રી અિ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. બીજે દિવસ પદ-શ્રીસિદ્ધપદ. જાપ હી નમેા સિદ્ધાણું'. નવકારવાલી—વીસ. વર્ણ — લાલ. એક ધાન્યનું આયંબિલ, તે ઘઉંનું કરવુ. કાઉસ્સગ—આડ લોગસ્સ. સ્વસ્તિક આડ. ખમાસમણા—આડ. પ્રદક્ષિણા—આડ. ખમાસમણાના દુહેા— રૂપાતીત સ્વભાવ જે, કેવલ દ’સ-નાણી રે; તે ધ્યાતા નિજ આત્મા, હાય સિદ્ધ ગુણ ખાણી રે–વીર૦ ૨ સિદ્રુપદના આઠ ગુણઃ— ૧ અનન્તજ્ઞાન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૨ અનન્તદર્શન સંયુતાય શ્રી સિ૦ ૩ અવ્યાબાધ ગુણ સંયુતાય શ્રી સિ૦ ૪ અનન્તચારિત્ર ગુણ સંયુતાય શ્રી સિ૦ ૫ અક્ષયસ્થિતિ ગુણ સંયુતાય શ્રી સિ॰ ૬ અરૂપીનિર ંજનગુણ સંયુતાય શ્રી સિ॰ છ અનુલઘુ ગુણ સંયુતાય શ્રી સિ૦ ૮ અનન્તવીર ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ. ત્રીજે દિવસ પદ-શ્રીઆચાર્ય પદ. જાપ— ડી નમે આયરિયાણં નવકારવાલી—વીસ. વણ–પીળા. એક ધાન્યનું આયંબિલ તે ચણાનું. કાઉસગ્ગ—લોગસ્સ છત્રીશ. સ્વરિતક— છત્રીશ. ખમાસમણા—છત્રીશ. પ્રદક્ષિણા છત્રીશ. ખમાસમણાના દુહેઃ—— ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની પોંચ પ્રસ્થાને આતમા, આચારજ હાય પ્રાણી રે. વીર૦ ૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. આચાર્યપદના ૩૬ ગુણ– : ૧ પ્રતિરૂપ ગુણ સંયુતાય શ્રી આચાર્યાય નમઃ ૨ સૂર્યવત્તજસ્વી ગુણ સંયુતાય શ્રી આચા૦ ૩ યુગપ્રધાનાગમ સંયુતાય શ્રી આચાઇ ૪ મધુરવાક્ય ગુણ સંયુતાય શ્રી આચા) ૫ ગામ્ભીર્ય ગુણ સંયુતાય શ્રી આચાઇ ૬ ધેર્યગુણ સંયુતાય શ્રી આચા૦ ૭ ઉપદેશગુણસંયુતાય શ્રી આચા૦ ૮ અપરિશ્રાવિ ગુણ સંયુતાય શ્રી આચા૯ સૌમ્યપ્રકૃતિ ગુણ સંયુતાય શ્રી આચા૦ ૧૦ શીલગુણ સંયુતાય શ્રી આચા૧૧ અવિગ્રહગુણ સંયુતાય શ્રી આચાઇ ૧૨ અવિકથક ગુણસંયુતાય શ્રી આચાઇ ૧૩ અચપલ ગુણસંયુતાય શ્રી આચા, ૧૪ પ્રસન્નવદન ગુણસંયુતાય શ્રી આચાઇ ૧૫ ક્ષમાગુણસંયુતાય શ્રી આચા. ૧૬ જુ ગુણસંયુતાય શ્રી આચાઇ ૧૭ મૃદુ ગુણસંયુતાય શ્રી આચાઇ ૧૭ સર્વોગમુકિતગુણસંયુતાય શ્રી આચાઇ ૧૯ દ્વાદશવિધ તપગુણ સંયુતાય શ્રી આચા) ૨૦ સપ્તદશવિધ સંયમ ગુણ સંયુતાય શ્રી આચા. ૨૧ સત્યવ્રત ગુણસંયુતાય શ્રી આચા૦ ૨૨ શૌચગુણ સંયુતાય શ્રી આચાઇ ૨૩ અકિંચન ગુણસંયુતાય શ્રી આચા૨૪ બ્રહ્મચર્ય ગુણસંયુતાય શ્રી આચા૨૫ અનિત્ય ભાવના ભાવકાય શ્રી આચા૦ ૨ અશરણ ભાવના ભાવકાય શ્રી આચા. ૨૭ સંસાર સ્વરૂપ ભાવના ભાવકાય શ્રી આચા. ૨૮ ઓકત્વ ભાવના ભાવકાર્ય શ્રી આચાઇ ૨૯ અન્યત્વ ભાવના ભાવકાસ શ્રી આચાઇ ૩૦ અશુચિ ભાવના ભાવકાય શ્રી આચા૩૧ આશ્રવ ભાવના ભાવકાય શ્રી આચાઇ ૩૨ સંવરભાવના ભાવકાય શ્રી આચા૦ ૩૩ નિર્જરાભાવના ભાવકાય શ્રી આચા૦ ૩૪ લોકસ્વરૂપ ભાવના ભાવકાય શ્રી આચાત્ર ૩૫ બોધિદુર્લભ ભાવના ભાવકાય શ્રી આચાઇ ૩૬ ધર્મ દુર્લભ ભાવના ભાવકાય શ્રી આચા ચોથા દિવસ પદ–શ્રી ઉપાધ્યાય. જાપ–ઝ હી નમે ઉવજઝાયાણું. નવકારવાલી-પચીસ. વર્ણ—લીલે એક ધાન્યનું આયંબિલ. તે મગનું. કાઉસ્સગ—પચીસ લોગસ. સ્વસ્તિક–પચીસ. ખમાસમણુ–પચીસ. પ્રદક્ષિણ--પચીસ. ખમાસમણાને દુહો તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગને ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે. વીર૦ ૪ ઉપાધ્યાય પદના ૨૫ ગુણ ૧ શ્રી આચારસૂત્રપઠન ગુણયુક્તાય શ્રી ઉપાધ્યાય નમઃ ૨ શ્રી સૂત્રકૃતાસૂત્રપઠન ગુણયુક્તાય શ્રી ઉ૦ ૩ શ્રી સ્થાના સૂત્રપઠન ગુણયુક્તાય શ્રી ઉ૦ ૪ શ્રી સમવાય સૂત્રપઠન Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ગુણયુક્તાય શ્રી ઉ૦ ૫ શ્રી ભગવતીસૂત્ર પઠનગુણયુક્તાય શ્રી ઉ૦ ૬ શ્રી જ્ઞાતાસૂત્રપઠન ગુણયુક્તાય શ્રી ઉપા૦ ૭ શ્રી ઉપાસદશાસૂત્રપઠન ગુણયુક્તાય શ્રી ઉ૦ ૮ શ્રી અન્તકૃશા સૂત્ર પઠન ગુણયુકતાય શ્રી ઉપા. ૯ શ્રી અનુત્તરપપાતિક સૂત્રપઠનગુણ ચુકતાય શ્રી ઉપાટ ૧૦ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રપઠન ગુણયુકતાય શ્રી ઉપા૦ ૧૧ શ્રી વિપાકસૂત્રપઠન ગુણયુકતાય શ્રી ઉપા. ૧૨ ઉત્પાદપૂર્વપઠન ગુણયુકતાય શ્રી ઉપા૦ ૧૩ આગ્રાયણીય પૂર્વપઠન ગુણ યુકતાય શ્રી ઉ૦ ૧૪ વીર્ય પ્રવાદ પૂર્વપઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૧૫ અસ્તિપ્રવાદ પૂર્વ પઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૧૬ જ્ઞાનપ્રવાદ પૂર્વપઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૧૭ સત્યપ્રવાદ પૂર્વ પઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૧૮ આત્મપ્રવાદ પૂર્વપઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૧૯ કમ્મપ્રવાદ પૂર્વ પઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૨૦ પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વપન ગુણયુતાય શ્રી ઉ૦ ૨૧ વિદ્યા પ્રવાદ પૂર્વપઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૨૨ કલ્યાણપ્રવાદ પૂર્વપઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૨૩ પ્રાણાવાય પૂર્વ પઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૨૪ ક્રિયાવિશાલ પૂર્વ પઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૨૫ લેકબિન્દુસાર પૂર્વ પઠન ગુણયુકતાય શ્રી ઉપાધ્યાય નમઃ પાંચમે દિવસ પદ-શ્રી સાધુ. જાપ-૩ઝ હી નમો લોએ સવ્વસાહૂણં. નવકારવાલી–૨૦. વર્ણ—કાળો. એક ધાનનું આયંબિલ તે અડદનું. કાઉસ્સગ્ન લોગસ્સ-ર૭. સ્વસ્તિક૨૭. ખમાસમણુ–૨૭. પ્રદક્ષિણુ-૨૭. ખમાસમણુનો દુહો અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શે રે; સાધુ સુધા તે આતમા, શું મૂડે શું લેશે રે. વીર. ૫ સાધુપદના ૨૭ ગુણ ૧ પ્રાણાતિપાત વિરમણ વ્રતયુકતાય શ્રી માધવે નમઃ ૨ મૃષાવાદવિરમણવ્રત યુકતાય શ્રી સાધવે. ૩ અદત્તાદાન વિરમણવ્રત યુતાય શ્રી માધવે. ૪ મૈથુનવિરમણવ્રતયુકતાય શ્રી સાધવે૫ પરિગ્રહવિરમણવ્રતયુકતાય શ્રી સાધવે૬ રાત્રિભોજન વિરમણ વ્રતયુક્તાય શ્રી સાધવે ૭ પૃથ્વીકાય રક્ષકાય શ્રી સાધવે૮ અષ્કાય રક્ષકાય શ્રી સાધ૦ ૯ તેલકાયરક્ષકાય શ્રી રાઘવે૧૦ વાયુકાયરક્ષકાય શ્રી સાધવે ૧૧ વનસ્પતિકાયરક્ષકાય શ્રી સાધવે૧૨ ત્રસકાયરક્ષકાય શ્રી સાધવે૧૩ એકેન્દ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે ૧૪ ક્રિીન્દ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે ૧૫ ત્રીન્દ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે૧૬ ચતુરન્દ્રિયજીવ રક્ષકાય શ્રી માધવે. ૧૭ પચ્ચેન્દ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે ૧૮ લેભનિગ્રહકારકાય શ્રી સાધવે. ૧૯ ક્ષમાગુણયુકતાય શ્રી સાધવે. ૨૦ શુભ ભાવના ભાવકાય શ્રી માધવે. ૨૧ Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. પ્રતિલેખનાદિકિયા શુદ્ધકાકાય શ્રી સાધ૦ ૨૨ સંયમયેગયુકતાય શ્રી માધવે ૨૩ મનેગુણિયુકતાય શ્રી સાધવે ૨૪ વચનગુણિયુકતાય શ્રી માધવે. ૨૫ કાયમુસિયુકતાય શ્રી સાધવે. ૨૬ શીતાદિદ્રાવિશતિ પરિસહસહનતત્પરાય શ્રી સાધવે ર૭ મરણાન્તઉપસર્ગ સહનતત્પરાય શ્રી સાધવે - છઠ્ઠો દિવસ પદ–શ્રી દર્શન. જાપ-૪ હૈ નમે દંસણસ. નવકારવાલી–વસ. વર્ણ– સફેદ. આયંબિલ એક ધાનનું, તે ચોખાનું. કાઉસગ્ગ લોગસ્સ–૬૭. સ્વસ્તિક-દ૭ ખમાસમણુ–૬૭. પ્રદક્ષિણ-૬૭. ખમાસમણાને દુહો શમ–સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે રે; દર્શન તેહી જ આતમા, શું હોય નામ ધરાવે છે. વીર. ૬ દર્શનપદના ૬૭ ગુણ ૧ પરમાર્થસંતવરૂપ શ્રી સદર્શનાય નમઃ ૨ પરમાર્થ જ્ઞાતૃસેવનરૂપ શ્રી સર્શનાય નમઃ ૩ વ્યાપન્નદર્શનવનરૂપ શ્રી સદર્શનાય નમઃ ૪ કુદર્શનવર્જનરૂપ શ્રી નાય નમઃ ૫ સુશ્રુષારૂપ શ્રી સર્શનાય નમઃ ૬ ધર્મરાગરૂપ શ્રી સદ્દનાય નમઃ ૭ વૈયાવૃત્ય રૂપ શ્રી સર્શનાય નમઃ ૮ અહનિયરૂપ શ્રી સદર્શનાય નમઃ ૯ સિદ્ધવિનયરૂપ શ્રી સદ્દર્શનાય નમઃ ૧૦ ચિત્યવિનયરૂપ શ્રી સર્શનાય નમઃ ૧૧ શ્રુતવિનયરૂપ શ્રી સર્શનાય નમઃ ૧૨ ધર્મવિનયરૂપ શ્રી સદ્દર્શનાય નમઃ ૧૩ સાધુવર્ગવિનયરૂપ શ્રી સર્શનાય નમ: ૧૪ આચાર્ય વિનયરૂપ શ્રી સદ્દનાય નમઃ ૧૫ ઉપાધ્યાય વિનયરૂપ શ્રી સદર્શનાય નમઃ ૧૬ પ્રવચનવિનયરૂપ શ્રી સદ્દર્શનાય નમઃ ૧૭ દર્શનવિનયરૂપ શ્રી સર્શનાય નમઃ ૧૮ “સંસારે શ્રી જિનઃસારઃ” ઇતિ ચિન્તનરૂપ શ્રી સનાય નમઃ ૧૯ “સંસારે શ્રી જિન મત સારમ ” ઈતિ ચિન્તનરૂપ શ્રી સદ્દર્શ૦ ૨૦ “સંસારે જિનમતસ્થિત શ્રી સાધ્વાદિ સારમ” ઈતિ ચિન્તનરૂપ સદ્દર્શનાય નમઃ ૨૧ શંકાદૂષણરહિતાય શ્રી સદ્દર્શનાય નમઃ ૨૨ કાંક્ષાદૂષણરહિતાય શ્રી સદર્શનાય નમઃ ૨૩ વિચિકિત્સાદૂષણરહિતાય શ્રી સત્ર ૨૪ કુદૃષ્ટિપ્રશંસાદૂષણરહિતાય શ્રી સ૦ ૨૫ તત્પરિચયદુષણરહિતાય શ્રી સ૦ ૨૬ પ્રવચનપ્રભાવકરૂપ શ્રી સત્ર ર૭ ધમકથાપ્રભાવકરૂપ શ્રી સ૦ ૨૮ વાદિપ્રભાવકરૂપ શ્રી સત્ર ૨૯ નૈમિત્તિકપ્રભાવકરૂપ શ્રી સ૦ ૩૦ તપસ્વપ્રભાવકરૂપ શ્રી સત્ર ૩૧ પ્રજ્ઞત્યાદિવિદ્યાભત્ પ્રભાવકરૂપ શ્રી સ0 ૩૨ ચૂર્ણા...જનાદિ સિદ્ધપ્રભાવકરૂપ શ્રી સ0 ૩૩ કવિ પ્રભાવકરૂપ શ્રી સ૩૪ જિનશાસને કૌશલ્યભૂષણરૂપ શ્રી સ૦ ૩૫ પ્રભાવના ભૂષણરૂપ શ્રી સ0 ૩૬ તીર્થસેવાભૂષણરૂપ શ્રી સ૦ ૩૭ વૈર્યભૂષણરૂપ શ્રી સ. ૩૮ જિનશાસને ભક્તિભૂષણરૂપ શ્રી સ૦ ૩૯ ઉપશમ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ગુણરૂપ શ્રી સ૦ ૪૦ સવેગગુણરૂપ શ્રી સ૦ ૪૧ નિવેદગુણરૂપ શ્રી સ૦ ૪૨ અનુકપાળુણુરૂપ શ્રી સ૦ ૪૩ અસ્તિય ગુરૂપ શ્રી સ૦ ૪૪ પરતીથિંકાઢિ વદન વજ્રનરૂપ શ્રી સ૦ ૪૫ પરતી િકાઢિ નમસ્કાર વજ્રનરૂપ શ્રી સ૦ ૪૬ પતીથિકાદિ આલાપ વનરૂપ શ્રી સ૦ ૪૭ પરતીથિંકાદિસલાપલનરૂપ શ્રી સ૦ ૪૮ પરતીથિકાદિ અશનાદિ દાનવનરૂપ શ્રી સ૦ ૪૯ પરતીથિકાઢિ ગન્ધપુષ્પાદિપ્રેષણ વનરૂપ શ્રી સ૦ ૫૦ રાજાભિયોગાકારયુક્ત શ્રી સ ૫૧ ગણાભિયાગાકારયુક્ત શ્રી સ॰ પર ખલાભિયાગાકારયુક્ત શ્રી સ૦ ૫૩ સુરાભિયાગાકારયુકત શ્રી સ૦ ૫૪ કાન્તાનૃત્યાકારયુકત શ્રી સ૦ ૫૫ ગુરુનિગ્રહાકારયુકત શ્રી સ૦ ૫૬ “ સમ્યકત્વ ચારિત્ર ધર્માંસ્યમૂલમ્ ” ઇતિ ચિન્તનરૂપ શ્રી સ૦૫૭ “ સમ્યકત્વ ધમ પુરસ્ય દ્વારમ્ ” ઈતિ ચિન્તનરૂપ શ્રી સ૦ ૫૮ સમ્યકૃત્વાં ધર્મસ્ય પ્રતિષ્ઠાનમ્ ” ઈતિ ચિન્તનરૂપ શ્રી સ૦ ૫૯ “ સમ્યક્ત્વ ધર્મ સ્વાધાર. ” ઇતિ ચિન્તનરૂપ શ્રી સ૦ ૬૦ “ સમ્યકત્વ ધર્મ સ્વભાજનમ્ ” ઈતિચિન્તનરૂપ શ્રી સ૦ ૬૧ “ સમ્યકત્વ ધસ્ય નિધિસન્નિભમ્ ” ઈતિચિન્તનરૂપ શ્રી સ૦ ૬૨ “અસ્તિ જીવ ” ઈતિશ્રદ્ધાન સ્થાનયુક્ત શ્રી સ૦ ૬૩ 27 (C "" 66 સ ચ જીવે નિત્યઃ ” ઈતિ શ્રદ્ધાસ્થાનયુકત શ્રી સ૦ ૬૪ “ સ ચ જીવઃ કર્માણિ કરોતિ’ ઇતિશ્રદ્ધાસ્થાનયુકત શ્રી સ૦ ૬૫ “ સ ચ જીવઃ સ્વકૃતકર્માણિ વેયતિ ” ઈતિ શ્રદ્ધાન સ્થાનયુકત શ્રી સ૦ ૬૬ “ જીવસ્યાસ્તિ નિર્વાણુમ્ ” ઈતિ શ્રદ્ધાસ્થાનયુકત શ્રી સં૦ ૬૭ “ અસ્તિ મેક્ક્ષાપાયઃ ” ઈતિ શ્રદ્ધાનસ્થાનયુકત શ્રી સદ્શનાય નમઃ. સાતમા દિવસ. પદ——શ્રી જ્ઞાન. જાપ-૪ દ્વ્રી નમે નાણસ્સ. નવકારવાલી—વીસ. વણુ -સફેદ, આય’બિલ એક ધાનનું તે ચાખાનુ. કાઉસગ્ગ, લેગસ-૫૧, સ્વસ્તિક—૫૧. ખમાસમણા—૫૧. પ્રદક્ષિણા—૫૧. ખમાસમણાના દુહા જ્ઞાનવરણીય જે કમ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તે હૂએ એહી જ આતમા, જ્ઞાન અભેધતા જાય રે. વી૨૦ ૭ જ્ઞાનપદના ૫૧ ગુણ ૧ સ્પેનેન્દ્રિય વ્યંજનાવગ્રહમતિજ્ઞાનાય નમઃ ૨ રસનેન્દ્રિય વ્ય-જનાવગ્રહમતિજ્ઞાનાય નશઃ ૩ ઘ્રાણેન્દ્રિય વ્ય-જનાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ ૪ શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ અતિજ્ઞાનાય નમઃ ૫ સ્પર્શીનેન્દ્રિય-અર્થાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ ૬ રસનેન્દ્રિય-અર્થાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ ૭ ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ ૮ ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ ૯ શ્રોત્રેન્દ્રિય-અર્થાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ ૧૦ માનસાર્થાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ ૧૧ સ્પર્શ નેન્દ્રિય–ઈહા મતિજ્ઞાનાય નમઃ ૧૨ રસનેન્દ્રિય-ઈહા મતિજ્ઞાનાય નમઃ Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ૧૩ ધ્રાણેન્દ્રિય-ઈહિ મતિજ્ઞાનાય નમઃ ૧૪ ચક્ષુરિન્દ્રિય-ઈહા મતિજ્ઞાનાય નમઃ ૧૫ શ્રેત્રન્દ્રિય-ઈહા મતિજ્ઞાનાય નમઃ ૧૬ મન ઈહા મતિજ્ઞાનાય નમઃ ૧૭ સ્પર્શેન્દ્રિય અપાય મતિજ્ઞાનાય નમઃ ૧૮ રસનેન્દ્રિય–અપાય મતિજ્ઞાનાય નમઃ ૧૯ ઘ્રાણેન્દ્રિય–અપાય મતિજ્ઞાનાય નમઃ ૨૦ ચતુરિન્દ્રિય અપાય મતિજ્ઞાનાય નમઃ ૨૧ શ્રોત્રેન્દ્રિય અપાય મતિજ્ઞાનાય નમઃ ૨૨ મન અપાય મતિજ્ઞાનાય નમઃ ૨૩ સ્પર્શનેન્દ્રિય-ધારણ મતિજ્ઞાનાય નમઃ ૨૪ રસનેન્દ્રિયધારણા મતિજ્ઞાનાય નમઃ ૨૫ ઘાણેન્દ્રિય-ધારણા મતિજ્ઞાનાય નમઃ ૨૬ ચક્ષુરિન્દ્રિયધારણ મતિ જ્ઞાનાય નમઃ ૨૭ શ્રોત્રેન્દ્રિય-ધારણા મતિજ્ઞાનાય નમઃ ૨૮ મનધારણા મતિજ્ઞાનાય નમઃ ૨૯ અક્ષર શ્રુતજ્ઞાનાય નમઃ ૩૦ અનક્ષર શ્રુતજ્ઞાનાય નમઃ ૩૧ સંજ્ઞિ શ્રુતજ્ઞાનાય નમઃ ૩૨ અસંજ્ઞિ શ્રુતજ્ઞાનાય નમઃ ૩૩ સભ્ય શ્રુતજ્ઞાનાય નમઃ ૩૪ મિથ્યા શ્રુતજ્ઞાનાય નમઃ ૩પ સાદિ શ્રુતજ્ઞાનાય નમઃ ૩૬ અનાદિ શ્રુતજ્ઞાનાય નમઃ ૩૭ સપર્યાવસિત શ્રુતજ્ઞાનાય નમઃ ૩૮ અપર્યવસિત શ્રુતજ્ઞાનાય નમઃ ૩૯ ગમિક શ્રુતજ્ઞાનાય નમઃ ૪૦ અગમિક શ્રુતજ્ઞાનાય નમઃ ૪૧ અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાનાય નમઃ ૪૨ અનંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાનાય નમઃ ૪૩ અનુમિ-અવધિજ્ઞાનાય નમઃ ૪૪ અનનુગામિ-અવધિજ્ઞાનાય નમઃ ૪૫ વર્ધમાન-અવધિજ્ઞાનાય નમઃ ૪૬ હીયમાન–અવધિજ્ઞાનાય નમઃ ૪૭ પ્રતિપાતિ-અવધિજ્ઞાનાય નમઃ ૪૮ અપ્રતિપાતિ-અવધિજ્ઞાનાય નમઃ ૪૯ જુમતિ મનઃપવજ્ઞાનાય નમઃ ૫૦ વિપુલમતિ મન:પર્યાવજ્ઞાનાય નમઃ ૫૧ કાલેકપ્રકાશક કેવલજ્ઞાનાય નમઃ આઠ દિવસ પદ-શ્રી ચારિત્ર. જાપ-૩૪ હી નમો ચારિત્તસ. નવકારવાલી–વીશ. વર્ણ– સફેદ. આયંબિલ એક ધાન્યનું. તે ચોખાનું. કાઉસ્સગ્ન લેગરસ–૭૦. સ્વસ્તિક–૭૦. ખમાસમણા–૭૦. પ્રદક્ષિણું–-૭૦ ખમાસમણુને દુહા જાણું ચારિત્ર તે આતમા, નિજ વિભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મેહ વને નવી ભમતો રે. વીર ચારિત્રપદના ૭૦ ગુણ ૧ પ્રાણાતિપાત વિરમણરૂપ ચારિત્રાય નમઃ ૨ મૃષાવાદવિરમણરૂપ ચારિત્રાય નમઃ ૩ અદત્તાદાનવિરમગુરૂપ ચારિત્રાય નમઃ ૪ મિથુન વિરમગુરૂ૫ ચારિ. ૫ પરિગ્રહવિરમણરૂપ ચારિત્ર ૬ ક્ષમાધર્મરૂપ ચારિત્રાય નમઃ ૭ આર્જવધર્મરૂપ ચારિ૦ ૮ મૃદુતાધર્મરૂપ ચારિત્ર ૯ મુકિતધર્મરૂપ ચારિત્ર ૧૦ તપધર્મરૂપ ચારિ૦ ૧૧ સંયમધર્મરૂપ ચારિ૦ ૧૨ સત્યધર્મરૂપ ચારિ. ૧૩ શૌચધર્મરૂપ ચારિત્ર ૧૪ અકિ...ચનધર્મરૂપ ચારિ૦ ૧૫ બ્રહ્મચર્યધર્મરૂપ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ચારિ૦ ૧૬ પૃથિવીરક્ષાસંયમ ચારિત્ર ૧૭ ઉદકરક્ષાસંયમ ચારિ. ૧૮ તેજે રક્ષાસંયમ ચારિ૦ ૧૯ વાયુરક્ષા સંયમ ચારિ. ૨૦ વનસ્પતિરક્ષાસંયમ ચારિ૦ ૨૧ શ્રીન્દ્રિયરક્ષાસંયમ ચારિ૦ ૨૨ ત્રીન્દ્રિયરક્ષાસંયમ ચારિ. ૨૩ ચતુરિન્દ્રિયરક્ષાસંયમ ચારિ. ૨૪ પંચેન્દ્રિયરક્ષાસંયમ ચારિ૦ ૨૫ અજીવરક્ષાસંયમ ચારિ. ૨૬ પ્રેક્ષાસંયમ ચારિક ર૭ ઉપેક્ષા સંયમ ચારિ૦ ૨૮ અતિરિક્તવસ્ત્રભકતાદિ પરિસ્થાપન ત્યાગપસંયમ ચારિ. ૨૯ પ્રમાર્જનરૂપસંયમ ચારિત્ર ૩૦ મનઃસંયમ ચારિ. ૩૧ વાસંયમ ચારિ. ૩૨ કાયસંયમ ચારિ. ૩૩ આચાર્ય વૈયાવૃત્યરૂપસંયમ ચારિ. ૩૪ ઉપાધ્યાય વૈયાવૃત્યરૂપસંયમ ચારિ. ૩૫ તપસ્વી વૈયાવૃત્યરૂપ સંયમ ચારિ૦ ૩૬ લઘુશિષ્યાદિ વૈયાવૃત્યરૂપ ચારિ. ૩૭ શ્વાન સાધુવૈયાવૃત્યરૂપ ચારિ. ૩૮ સાધુ વિયાવૃત્યરૂપ ચારિ૦ ૩૯ શ્રમણોપાસક વૈયાવૃત્યરૂપ ચારિ. ૪૦ સંઘ વિયાવૃત્યરૂપ ચારિ૪૧ કુવૈયાવૃત્યરૂપ ચારિ, ૪ર ગણવૈયાવૃત્યરૂપ ચારિ. ૪૩ પશુપડુગાદિ રહિતવસતિવસનબ્રહ્મગુપ્તિ ચારિ. ૪૪ સ્ત્રી હાસ્યાદિવિકથાવજનબ્રહ્મગુતિ ચારિ. ૪૫ સ્ત્રી આસનવનબ્રહ્મગુતિ ચારિ. ૪૬ સ્ત્રી અંગોપાંગનિરીક્ષણવર્જનબ્રહાગુતિ ચારિ. ૪૭ ૪૭ કુન્તરસ્થિત સ્ત્રી હાવભાવ શવણવર્જન બ્રહાગુતિ ચારિ, ૪૮ પૂર્વ સ્ત્રીસંભોગ ચિન્તનવન બ્રહ્મગુપ્ત ચારિ. ૪૯ અતિસરસ આહારવર્જિન બ્રહ્મગુપ્તિ ચારિ૫૦ અતિ આહારકરણ વર્જન બ્રહ્મગુપ્તિ ચારિ૫૧ અંગવિભૂષાવન બ્રહ્મગુમિ ચારિત્ર પર અનશન તરૂપ ચારિ. ૫૩ ઉનેદર્યતાપરૂપ ચારિ૦ ૫૪ વૃત્તિસંક્ષેપતરૂપ ચારિ૦ ૫૫ રસત્યાગત રૂપ ચારિ પદ કાયકલેશતરૂપ ચારિક પ૭ સંલેષણાતપરૂપ ચારિ. ૫૮ પ્રાયશ્ચિત્તરૂપ ચારિ. ૫૯ વિનયપિરૂપ ચારિત્ર ૬૦ વિયાવૃત્યતાપરૂપ ચારિ૦ ૬૧ સ્વાધ્યાય રૂપ ચારિત્ર દર ધ્યાનરૂપ ચારિ૦ ૬૩ કાર્યોત્સર્ગતપિરૂપ ચારિ૦ ૬૪ અનન્તજ્ઞાનસંયુકત ચારિત્ર ૬૫ અનન્તદર્શન સંયુકત ચારિ૦ ૬૬ અનચારિત્ર સંયુકત ચારિ૦ ૬૭ કોનિગ્રહકરણ ચારિત્ર ૬૮ માનનિગ્રહકરણ ચારિ. ૬૯ માયનિગ્રહકરણ ચારિ૦ ૭૦ લેભનિગ્રહકરણ ચારિત્રાય નમઃ નવમે દિવસ પદ–શ્રીત. જાપ– હી નમ તવસ્સ. નવકારવાલી–વીશ. વર્ણ-સફેદ. આયંબિલ એક ધાનનું, તે ચોખાનું. કાઉસ્સગ્ન લોગસ્સ-૫૦. સ્વસ્તિક–૫૦. ખમાસમણુ–પ. પ્રદક્ષિણ–પ. ખમાસમણાનો દુહો . ઈચ્છારાધે સંવરી, પરિણતિ સરાતા ગે રે, તપ તે એહી જ આતશ, વર્ત નિજ ગુણ ભેગે રે, વીર જિણેસર ઉપરશે, સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, રિદ્ધિ મળે સવિ આઈ રે–વર૦ ૯ Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. તપદના ૫૦ ગુણ ૧ યાવયસ્કથિક તપસે નમ: ૨ ઈત્વરકથિક તપસે નમઃ ૩ બાહ્ય-નાદર્ય તપસે નમઃ ૪ અભ્યન્તર–ઓને દર્ય તપસે નમઃ ૫ દ્રવ્યતઃ-વૃત્તિસંક્ષેપ તપસે નમઃ ૬ ક્ષેત્રતા – વૃત્તિક્ષેપ તપસે નમઃ ૭ કાલતઃ-વૃત્તિક્ષેપ તપસે નમઃ ૮ ભાવતઃ-વૃત્તિ સંક્ષેપ તપસે નમઃ ૯ કાયકલેશ તપસે નમઃ ૧૦ રસત્યાગ તપસે નમઃ ૧૧ ઈન્દ્રિય–કષાય-યોગવિષયક સંલીનતા તપસે નમઃ ૧૨ સ્ત્રી-પશુ-પડકાદિવર્જિત થાનાવસ્થિત પર નમઃ ૧૩ આલેચનપ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૧૪ પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૧૫ મિશ્ર પ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૧૬ વિવેકપ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૧૭ કાત્સર્ગ પ્રાયશ્ચિત તપસે નમઃ ૧૮ તપઃપ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૧૯ છેદપ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૨૦ મૂલપ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૨૧ અનવસ્થિત પ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૨૨ પારચિત પ્રાયશ્ચિત્ત તપસે નમઃ ૨૩ જ્ઞાનવિનય રૂપ તપસે નમઃ ૨૫ ચારિત્રવિનયરૂપ તપસે નમઃ ૨૬ મનોવિનયરૂપ તપસે નમઃ ૨૭ વચનવિનયરૂપ તપ નમઃ ૨૮ કાયવિનયરૂપ તપસે નમઃ ૨૯ ઉપચારવિનયરૂપ તપસે નમઃ ૩૦ આચાર્યવૈયાવૃત્ય તપસે નમઃ ૩૧ ઉપાધ્યાયતૈયાવૃત્ય તપણે નસ: ૩૨ સાધુયાવૃત્ય તપસે નમઃ ૩૩ તપસ્વીવૈયાવૃત્ય તપણે નમઃ ૩૪ લઘુશિષ્યાદિયાવૃત્ય તપસે નમઃ ૩૫ નસાધુવૈયાવૃત્ય તપસે નમઃ ૩૬ શ્રમણોપાસકયાવૃત્ય તપણે નમઃ ૩૭ સંઘવૈયાવૃત્ય તપસે નમઃ ૩૮ કુલવૈયાવૃત્ય તપસે નમ: ૩૯ ગણયાવૃત્ય તપસે નમઃ ૪૦ વાચના તપસે નમઃ ૪૧ પૃચ્છના તપસે નમઃ ૪૨ પરાવર્તાના તપસે નમઃ ૪૩ અનુપ્રેક્ષા તપસે નમઃ ૪૪ ધર્મકથા તપસે નમઃ ૪પ આર્તધ્યાનનિવૃત્તિ તપસે નમ: ૪૯ રદ્રધ્યાનનિવૃત્તિ તપસે નમઃ ૪૭ ધર્મધ્યાનચિન્તન તપસે નમઃ ૪૮ શુકલધ્યાનચિન્તન તપસે નમઃ ૪૯ બાહ્યાત્સર્ગ તપસે નમઃ ૫૦ અભ્યન્તર કોન્સર્ગ તપસે નમઃ છેલ્લે દિવસે વિશેષમાં નવપદજી મહારાજની વિસ્તારથી પૂજા ભણાવવી, તથા ફળફૂલ નૈવેદ્ય વગેરે વિશેષ ચઢાવવાં. નવપદ મંડળની રચના કરવી. રાત્રિ જાગરણ કરવું. શ્રીપાલરાજાને રાસ પૂર્ણ કરે. નવપદ મંડળની રચનાનો વિધિ. શાલિ [ ચોખા ] પ્રમુખ પાંચ વર્ણના ધાન્ય એકઠા કરી સિદ્ધચક્રના મંડળની રચના કરવી. અરિહંતાદિક નવેય પદોને વિષે શ્રીફળના ગેળાએ મૂકવા. બીજોરા, ખારેક, દાડમ, નારંગી, સોપારી ઈત્યાદિ ફળ ગોઠવીને મૂકવા. નવગ્રહ અને દશ દિપાળનાં રચના કરવી. મંડળ જેમ બને તેમ સુશોભિત થાય તેવી રીતે સેના રૂપાના વરખથી તથા ધ્વજાઓ વગેરેથી શણગારી આકર્ષક બનાવવું. રચનાની વિશેષ ગોઠવણ તેના જાણકાર પાસેથી શીખી લેવી. Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. પારણાના દિવસના વિધિ. ધારણાને દિવસે આછામાં આછું બિયાસણાનું પચ્ચક્ખાણુ કરવું. હંમેશ મુજબ પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન ઈત્યાદિક કરી નાહી, શુદ્ધ થઈ, સ્નાત્ર તથા સત્તરભેદી પૂજા ભણાવવી. તે દિવસે કાઉસગ્ગ, સ્વસ્તિક, પ્રદક્ષિણા નવ નવ કરવા, તથા ખમાસમણા નવ નવ દેવા કુંડી શ્રી વિમલેશ્વરચક્રેશ્વરી જિતાય શ્રી સિદ્ધચક્રાય નમઃ એ પદ્મની વીસ નવકારવાળી ગણવી. ૧૪ કાઉસ્સગ્ગ કરવાના વિધિ. * ખમાસમણ દઈ “ ઈચ્છાકારેણ સખ્રિસહુ ભગવન ( જે દિવસ જે પદ્મ હાય તે પદ) આરાધના કાઉસ્સગ્ગ કરૂં ? ઈચ્છ* ?' કહી 46 વન્દેણવત્તિઆએ. અન્નત્થ॰ ” કહી, ( જેટલા લોગસ્સના હાય તેટલાને ) કાઉસગ્ગ કરવા. કાઉસ્સગ્ગ પારીને પ્રગટ રીતે એક લાગસ કહેવા. પડિલેહણુના વિધિ. ખમાસમણુ દેઇ, ઈરિયાવહિય પડી±સી “ ઈચ્છાકારેણ સદિસહ ભગવન્ પડિલેહણ કરૂ ? ઈચ્છ ’” કહી, ક્રિયામાં વપરાતા સર્વાં ઉપકરણાની પ્રતિલેખના કરવી. પછી ઈરિયાવહિય' પિડેમી કાજે લેવા. કાજો જોઇ સામાયિકમાં હાઇએ તે ઇરિયાવહિય પડિમી અણુજાહ જસ્સગ્ગા '' કહી ત્રણ વખત વાસિરે ” કહી, 66 ચેાગ્ય સ્થાનકે પરાવવા. દેવવદનને વિધિ. પ્રથમ—ઈ રિયાવહિયં પડિક્કમી, ઉત્તરાસીંગ નાખી ચૈત્યવંદન કરવું. નમ્રુત્યુણ્ સુધી કહી, જયવીયરાય અડધા કહેવા. પછી ખમાસમણુ દેઈ ચૈત્યવદનનેા આદેશ માગી ચૈત્યવંદન બેલવું. નમ્રુત્યુણ સુધી કહી, ઊભા થઈ અરિહંત ચેઇયાણું- વદવત્તિ- અન્નત્થ॰ ’ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરવા, પારી, નમેા સિધ્ધા॰ કહી, પહેલી થોય કહેવી. પછી “ લાગસ૰વંદણુ અન્નથ ' કહી, એક નવકારના કાઉસ્સગ્ગ પારી, બીજી થોય કહેવી. તે પ્રમાણે પુખવર અને સિધ્ધાણુ બુદ્ધાણુ કહી અનુક્રમે ત્રીજી ને ચેાથી થાય એલવી. છેલ્લી થાય વખતે ફરી તમાĆત્ '' ખેલવુ. અને “ વંદણુવત્ત” ને બદલે “ વેયાવગરાણું૦ * કહેવું, પછી નમ્રુત્યુણ' કહી પ્રથમની વિધિ પ્રમાણે બીજી ચાર શ્રેયા કહી નમ્રુત્યુણું, જાવંતિ ચૈયા, જાવંત કેવિસાહૂ॰ કહી, સ્તવન બેલવું. પછી જયવીયરાય અડધા કહેવા. Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ૧૫ ફરી ખમાસમણ દઈ ત્રીજું ચિત્યવંદન નામુલ્યુ| સુધી કરવું. પછી જયવીયરાય આખા કહેવા. સવારના દેવવંદન પછી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સક્ઝાય કરું? ઈ, કહી એક નવકાર બેલી મન્ડ જિણાણુની સજઝાય કહેવી. મધ્યાહ્ન તથા સાંજના દેવવંદનમાં સજઝાય કહેવાની જરૂર નથી. પચ્ચખાણ પારવાનો વિધિ. ઈરિયાવહિયં પડિકકમી, જગચિંતામણિનું ચિત્યવંદન નમુત્યુનું જાવંતિ ચેઈથઇ જાવંત કેવિસાહૂ. નમોડહંતુ ઉવસગ્ગહરં યાવત્ જયવીયરાય પૂરા પર્યત કરવું. પછી સઝાયને આદેશ માગી, નવકાર ગણી, “મહજિણ ની સઝાય કહેવી. પછી ખમાસમણ દઈ, “અચ્છા” કહી મુહપતિ પડિલેહવી. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પચ્ચકખાણ પાયું.” “તહત્તિ” કહી, મુઠીવાળી જમણે હાથે ચરવળા ઉપર થાપી, એક નવકાર ગણી. ઉગએસૂરે નમુકકારસહિય પિરિસી, સાઢ પિરિસી, સૂરે ઉગ્ગએ પુરિમુઠ્ઠ મુદ્દીસહિયં પચ્ચખાણ કર્યું, વિહાર, આયંબિલ, એકાસણું, પચ્ચકખાણ કર્યું. તિવિહાર પચ્ચક્ખાણું ફાસિયં, પાલિય, સેહિય, તીરિયં, કીદિય, આસહિય, જ ચ ન આરાહિય તસ મિચ્છામિ દુક્કડં. આ પ્રમાણે બલી એક નવકાર ગણું પચ્ચખાણ પારવું. જમ્યા પછી ચૈત્યવંદન કરવાનો વિધિ. ખમાસમણ દઈ ઈરિયાવહિય પડિકકમી, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ચિત્યવંદન કરૂં? ઈચ્છે કહી જ ચિંતામણિનું ચિત્યવંદન જયવીયરાય પર્યત કરવું. દેરાસરે કરે તે અરિહંત ચેઈયાણું વંદણ) અન્નત્થ કહી, એક નવકારને કાઉસગ્ગ કરી મારી છેય કહેવી. મલ્હજિણાણુની સજઝાય. મન્ડ જિણાવ્યું આણું, મિષ્ઠ પરિહરહ, ધરહ સમ્મત્ત, છબ્લિહ આવસયંમિ, ઉજજુત્તે હાઈ પઈ દિવસ ૧ પન્વેસુ પિસહવયં, દાણું, સીલ ત ા ભાવો અ, સજઝાય-નમુક્કારે, પવિયારે અ, જયણા અ / ૨ // જિણપૂઆ, જિણથુણુણું, ગુચ્છા, સાહમિઆણ વરછલું, વિવહારન્સ ય સુદ્ધી, સહજત્તા તિથજત્તા ય | ૩ | Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક આરાધન વિધિ. ઉવસ–વિવેગ–સંવર,-ભાસાસમઈ–છજીવકરુણુ ય, ઘમિસાજણસંસર્ગો, કરણદ, ચરણ પરિણામે . ૪ | સંઘવરિ બહુમાણો, પુWયલિહેણું, પભાવણ તિ, સાણ કિમેઅં; નિર્ચ સુગુરુવએણું પ | સંથારા પરિસી સૂત્ર. નિશીહિ નિહિ નિહિ, ન ખમાસમણુણું ગાયમાઈશું મહામુણીશું. આણુજાણ જિ૬િડું) જા અજાણહ પરમગુરૂ ! ગુરુગુણરયણેહિ મડિયસરીરા ! બહુપડિપુન્ના પિરિસિ, રાઈયસંથારએ કામિ. ૧ અજાણહ સંથાર, બાહુવહાણ વામપાસેણું, કુકડિપાય પસારણ, અતરત પમજજએ ભૂમિં. ૨ કોઈ સંડાસા, ઉવ્વહૃતે અ કાપડિલેહા, દળાઈ ઉવાં , ઊસાસનીરુંભણુએ. ૩ જઈ મે હજજ પમાઓ, ઈમર્સ દેહસિમાઈ ચણીએ, આહારમુહિદેહ, સવ્વ તિવિહેણ સિરિ. ૪ ચત્તરિ મંગલં-અરિહંતા મંગલં, સિદ્ધ મંગલં, શાહ મંગલ કેવલિપન્મત્તે ધમે મંગલં. ૫ ચત્તારિ લગુત્તમ-અરિહંતા લગુત્તમા, સિદ્ધા લગુત્તમાં, સાહૂ લગુત્તમ, કેલિપન્ના ધમે લગુત્ત. ૬ ચત્તારિ સરણે પવનજામિ,–અરિહંતે સરણે પવનજામિ, સિદ્ધ સરણે પવનજામિ, સાહૂ સરણું પહજજામિ, કેવલિપન્મત્ત ધર્મ સરણું પવન્નામ. ૭ પાણઇવાયમલિ, ચરિક, મેહુણ, દવિણમુ, કેહ, માણું, માયં, લેભ પિજજ, તહા, દેસં. ૮ કલહ, અબ્બકખાણું, પિસુન્ન, રઈઅરઈસમાઉત્ત, પપરિવાય, માયા–મોસં, મિત્તલ ચ. વોસિરિઝુ ઈમાઈ મુખમમ્મસંસમ્મવિશ્વભૂઆઈ, દુર્ગેઈ નિબંધણાઈ, અરસ પાવઠાણાઈ. ૧૦ “એગોહે, નલ્થિ મે કેઈ, નાહમક્સ કસ્સઈ ?” એ અદીમુસણ, અપ્રાણમાણસાઈ ૧૧ Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. “એગ મે સાસએ અપા, નાણદંસણસંજુઓ, સેસા મે બાહિરા ભાવા, સલ્વે સંગલખણ. ૧૨ સંજોગમૂલા જીવેણ, પત્તા દુખપરંપરા, તન્હા સંજોગસંબંધ, સવ્વ તિવિહેણ સિરિ. ૧૩ અરિહંતે મહા દે, જાવજવં સુસાહણે ગુરૂણે, જિણપણુખં તત્ત, સમ્મત્ત એ ગહિ. ૧૪ ખમિ, ખમાવિએ, મઈ ખમિઅ સવહ, જીવનિકાય, સિદ્ધહ સાખ આયણહ, મુક્ઝહ વઈર ન ભાવ. ૧૫ સર્વે જીવા કમ્યવસ, ચઉદહરાજ ભમંત, તે મે સવ ખમાવિઆ, મુક્ઝવિ તેહ ખમત. ૧૬ જે જે મહેણ બદ્ધ, જે જે વાણ ભાસિતં પાપં, જ કાણુ કર્ય, મિચ્છામિ દુકકર્ડ તસ્સ. ૧૭ આયંબિલનું પચ્ચખાણ. ઉગ્ગએ સૂરે નમુક્કારસહિયં પિોરિસી સાઢપરિસી, સૂરે ઉગ્ગએ પુરિમ, અવ, મુઠ્ઠિસહિયં પચ્ચકખાઈ, ઉગ્ગએસૂરે ચઉવ્વિલંપિ આહાર અસણું પાણુ ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકલેણું, દિસાહેણું, સાહવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, આયંબિલ પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણું, ગિહત્યસંસફેણું ઉપિત્તવિવેગેણં, પારિવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, એગાસણું બિયાસણું, પચ્ચક્ખાઈ તિવિહંપિ આહાર-અસણું ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટ પસારેણુ, ગુરૂઅબ્યુહૂણેણં, પારિવણિયાગારેણં, મહત્તારાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણક્સ લેવેણ વા અલેવેણ વા અચ્છેણુ વા બહુલેવેણ વા સસિન્હેણુ વા અસિત્થણ વા સિરઈ આયંબિલ કરી મુખશુદ્ધિ કર્યા પછી ઉઠતાં તિવિહારનું પચ્ચખાણ. દિવસચરિમ પચ્ચક્ખાઈ તિવિપિ આહારે અસણું ખાઈમ સાઈઝં, અન્નત્થણા ભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું સિરઈ * ઠામ ચઉવિહાર કરવો હોય તે –. એગાસણું ચઉત્રિોંપિ આહાર અસણું પાણું ખાઈમ સાઈમં ” એ પ્રમાણે બોલવું. Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. પારણાને દિવસે એકાસણા બિયાસણાનું પચ્ચખાણ. ઉચ્ચએસૂરે નમુક્કારસહિયં પિરિસી સાઢપિરિસી, મુસિહિયં પચ્ચખાઈ ઉગએ સૂરે ચઉગ્લિપિ આહાર અસણું પાછું ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું દિસામેણું, સહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, વિગઈએ પચ્ચક્ખાઈ, અન્નત્થણાભોગેણુ સહસાગારેણું લેવલેણું, ગિહત્યસંસડ્રેણં, ઉક્રિખત્તવિવેગેણં, પડુશ્ચમકિપણું, પારિવણિયાગારેણં, મહત્તારાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, કાએગાસણ, બિયાસણું, પચ્ચખાઈ, તિવિપિ આહારં, અસણું ખાઈમં સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, આઉંટણપસારેણં, ગુરુઅદ્ભુણું પરિવણિયાગારેણં, પાણસ્સ લેવેણ વા અલેવેણ વા અચ્છેણુ વા બહુલેવેણ વા સસિન્હેણ વા અસિત્થણ વા સિરઈ . શ્રી સિદ્ધચક્રજી મહારાજનાં ચૈત્યવંદનો (૧) જે ધરિ સિરિઅરિહંતમૂલદઢપડપઈ દ્વિઓ, સિદ્ધ–સૂરિ—વિઝાય–સાહચિહેસાહ ગરિદ્ધિઓ, દંસણ–નાણ–ચરિત્તતવહિ પડિસાહા સુન્દર, તત્તકૂખરસરવચ્ચલદ્ધિ ગુરુપયદલદંબરે, દિસિપાલજખજક્રિખપમુહસુરકુસુમેહિં અલંકિઓ, સો સિદ્ધચક્કગુરુકપતરુ અમ મનવંશ્યિલે દિ. ૧ (૨) સકલ મંગલ પરમ કમલા, કેલિ મંજુલ મંદિર, ભવકેટિ સંચિત પાપ નાશન, નમે નવપદ જયકરં. અરિહંત સિદ્ધ સૂરિશ વાચક, સાધુ દર્શન સુખકરં; વર જ્ઞાન પદ ચારિત્ર તપ એ, નમે નવપદ જયકરે. શ્રીપાલ રાજા શરીર સાજા, સેવતા નવપદ વરં; જગમાંહિ ગાજા કીતિ ભાજા, નમે નવપદ જયકર. ૩ * જે બિયાસારું જ કરવું હોય તે “એગાસણ” બેલવું નહિ, અને એકાસણું કરવું હોય તે બિયાસણું' બોલવું નહિ, Page #310 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી સિદ્ધચક્રજીનાં ચૈત્યવંદન. શ્રી સિદ્ધચક પસાય સંકટ, આપદા નાસે સવે; વળી વિસ્તરે સુખ મનોવાંછિત, નમે નવપદ જયકરં. આંબિલ નવદિન દેવવંદન, ત્રણ ટંક નિરંતરં; બે વાર પડિકમણ પલેવણ, નમે નવપદ જયકરું. ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થકરં;. તિમ ગુણણું દેય હજાર ગણીએ, ન નવપદ જયકરવિધિ સહિત મન વચન કાયા, વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. ગદ કષ્ટ ચૂરે શર્મ પૂર, યક્ષ વિમલેશ્વરવરં; શ્રસિદ્ધચક પ્રતાપ જાણી, વિજય વિલસે સુખભ. (૩) શ્રી સિદ્ધચક આરાધતાં, સુખ સંપત્તિ લહીએ; સુરતને સુરમણિથકી, અધિક જ મહિમા કહીએ. અષ્ટકમ હાણિ કરી, શિવમંદિર રહીએ; વિધિ શું નવપદ ધ્યાનથી, પાતિક સવિ દમીએ. સિદ્ધચક જે સેવશે, એક મના નર નાર; મનવાંછિત ફળ પામશે, તે સવિ ત્રિભુવન જાર. અંગ દેશ ચંપાપુરી, તસ કેરે ભૂપાળ, મયણા વચને તપ તપે, તે કુંવર શ્રીપાળ. સિદ્ધચક્રજીના હુવણ થકી, જસ નાઠા રેગ; તત્ક્ષણ ત્યાંથી તે લહે, શિવસુખ સંજોગ. સાતસે કોઢી હતા, હવા નિગી જેહ, સેવન વાને ઝળહળે, જેહની નિરુપમ દેહ. તેણે કારણ તમે ભવિજને, પ્રહ ઉડી ભકતે આસો માસ ચિત્ર થકી, આરાધે જુગતે. સિદ્ધચક ત્રણ કાલના, વંદે વળી દેવ; પડિકમણું કરી ઉભય કાલ, જિનવર મુનિ સેવ. નવપદ ધ્યાન હુદે ધરે, પ્રતિપાળ ભવિ ! શીલ; નવપદે આંબિલ તપ તપે, જેમ હાય લીલમ લીલ. પહેલે પદ અરિહંતો, નિત્ય કીજે ધ્યાન, બીજે પદ વલી સિદ્ધને, કરીએ ગુણગ્રામ. ૧૦ Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. આચારજ ત્રીજે પદે, જપતાં જયજયકાર; ચેથે પદ ઉવઝાયના, ગુણ ગાઉં ઉદાર. ૧૧ સરવ સાધુ વંદુ સહી, અઢીદ્વિપમાં જેહ; પંચમ પદમાં તે સહી, ધરજ ધરી સનેહ. ૧૨ છછું પદ દરસણ નમું, દરશન અજવાળું જ્ઞાન પદ નમું સાતમે, તેમ પાપ પખાલું. આઠમે પદ રૂડે જવું, ચારિત્ર સુસંગ; નવમે પદ બહુ તપ તપ, જિમ ફલ લો અભંગ. ૧૪ એહિ નવપદ ધ્યાનથી, જપતાં નાસે કેઢ; પંડિત ધીરવિમલ તણે, નય વંદે કરોડ. ૧૫ ૧ શ્રી સિદ્ધચક આરાધીએ, આસો ચઈતર માસ નવ દિન નવ આંબિલ કરી, કીજે ઓની ખાસ. કેસર ચંદન ઘસી ઘણાં, કસ્તુરી બરાસ; જુગતે જિનવર પૂછયા, મયણું ને શ્રીપાલ. પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપ ત્રણ કાળ ને, ગુણણું દેય હજાર. કષ્ટ ટળ્યું ઉંબર તણું, જપતાં નવપદ ધ્યાન; શ્રી શ્રીપાલ નરદ થયા, વા બમણે વાન. સાતસો કેઢી સુખ લહ્યા, પામ્યા નિજ આવાસ; પુણ્ય મુક્તિ વધુ વર્યા, પામ્યા લીલ વિલાસ. શ્રી અરિહંતપદનું ચિત્યવંદન જય જય શ્રી અરિહંતભાનુ, ભવિ કમલ વિકાશી; લેકાલક અરૂપી રૂપી, સમસ્ત વસ્તુ પ્રકાશી. રામુદ્દઘાત શુભ કેલે, ક્ષય કૃત મલ શશિ; શુકલ ચમાર શુચિ પાદસે, ભ વર અવિનાશી. અંતરંગ રિપુગણ હણીએ, હુય અપ અરિહંત; તસુ પદ પંકજમેં રહી, હીરધરમ નિત સંત. Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્રજીનાં ચૈત્યવંદને. શ્રી સિદ્ધક્યક્રષદનું ચિત્યવંદન. શ્રી શૈલેશી પૂર્વ પ્રાંત, તનુ હીન વિભાગી; પુવ્વગ પસંગસે, ઉરધ ગત જાગી. સમય એકમેં લેકઝાંત, ગયે નિગુણ નિરાગી; ચેતન ભૂપે આત્મરૂપ, સુદિશા લહી સાગી. કેવલ દંસણ નાણથી એ, રૂપાતીત સ્વભાવ; સિદ્ધભયે જસુ હીરધર્મ, વંદે ધરી શુભ ભાવ. શ્રી આચાર્યપદનું ચિત્યવંદન. (૭) જિનરાજ કુલ મુખરસ અનિલ, મતરસ ગુણ ધારી; પ્રબલ સબલ ઘન મોહકી, જિણ તે ચમૂ હારી. કડવાદિક જિનરાજ ગીત, નયતન વિસ્તારી; ભવકૃપે પાપે પડત, જગજન વિસ્તારી. પંચાચારી જીવકે, આચારજ પદ સાર; તીનકું વંદે હીરધર્મ, અઠ્ઠોતરો વાર. શ્રી ઉપાધ્યાય ચિત્યવંદન. (૮) ધનધન શ્રી વિઝાય રાય, શઠતા ઘન ભંજન જિનવર દેશિત દુવાલસંગ, કરકૃત જનરંજન. ગુણવન ભંજણ મયગચંદ, સુય શણિ કિયગંજણ; કુણાલંધ લેય લેણે, જથ્થય સુયમંજણ. મહાપ્રાણમેં જિન લહ્યો એ, આગમસે પદ તુર્ય, તીન પે અહનિશ હીરધર્મ, વંદે પાઠક વર્ય. શ્રી સાધુપદનું ચૈત્યવંદન. ૩ દંસણ નાણ ચરિત્ત કરી, વર શિવપદ ગામી; ધર્મ શુકલ શુચિ શકશે, આદિમ ખય કામી. ગુણ પ્રમત્ત અપ્રમત્તસે, ભયે અંતરજામિ; માનસ ઇદિય દમન ભૂત, શમ દમ અભિરામી. ૧ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧ ૧ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ચારૂ તિઘન ગુણ ભએ, પંચમ પદ મુનિરાજ; તત્પદ પંકજ નમત હૈ, હીરધર્મકાજ. શ્રી દર્શનષદનું ચિત્યવંદન. (૧૦) ય પુગલ પરિઅટ્ટ, અદ્ધ પરિમિત સંસાર; ગંઠિભેદ તબ કરી લહે, સબ ગુણને આધાર. ક્ષાયક વેદક રાશિ અસંખ, ઉપસમ પણ વાર; વિના જેણુ ચારિત્ર નાણ, નહિ હવે શિવદાતાર. શ્રીસુદેવ ગુરૂ ધર્મની એ, રૂચિ લંછન અભિરામ; દર્શન કું ગણિ હીરધર્મ, અહનિશ કરત પ્રણામ. શ્રી જ્ઞાનપદનું ચિત્યવંદન. (૧૧) ક્ષિપ્રાદિક રામવદ્ધિ, મિત આદિમ નાણ; ભાવ મિલાપસે જિનજનિત, સુય વશ પ્રમાણ. ભવગુણ પજવ એહિ દેય, મણ લેચન નાણ; કાલેક સરૂપ જાણ, ઈક કેવલ ભાણ. નાણાવરણ નાશથી એ, ચેતન નાણુ પ્રકાશ સપ્તમ પદમેં હીરધર્મ, નિત ચાહત અવકાશ. શ્રી ચારિત્રપદનું ચૈત્યવંદન. (૧૨) જસ પસાથે સાહુ પાય, જુગ જુગ સમિતેદ, નમન કરે શુભ ભાવ લાય, કુણ નરપતિ વૃદ. જપે ધરી અરિહંતરાય, કરી કર્મ નિકંદ; સુમતિ પંચ તીન ગુપ્તિ યુત, દે સુખ અમંદ. ઈધુ કૃતિ માન કષાયથી એ, રહિત લેશ શુચિવંત જીવ ચરિત્તર્ક હીરધર્મ, નમન કરત નિત સંત. શ્રી તપપદનું ચિત્યવંદન. (૧૩) શ્રી ત્રાપભાદિક તીર્થનાથ, ભવ શિવપદ જાણ; બિહિ અતૈરપિ બાહ્ય મધ્ય, દ્વાદશ પરિમાણ. ૩ ૧ ૩ ૧ Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્રજીનાં રતવો. વસુકર સિત આસહિ, આદિક લબ્ધિ નિદાન; ભેદે સમતા યુત ખિણ, દૃગુઘન કર્મ વિતાન. નવમે શ્રી તપપદ ભલે એ, ઈચ્છરોધ સરૂપ; વંદનસે નિત હીરધર્મ, દૂર ભવતુ ભવપ. ૩ નવપદજીનાં સ્તવને. (1) નવપદ ધરજે ધ્યાન, ભવિ તુમે નવપદ ધર ધ્યાન એ નવપદનું ધ્યાન કરંતા, પામે જીવ વિશ્રામ. ભવિ તુમે૧ અરિહંત, સિદ્ધ, આચારજ, પાઠક, સાધુ સકળ ગુણખાણ. ભવિ૦ ૨ દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ઉત્તમ, તપ તપ કરી બહુમાન. ભવિ. ૩ આ ચિત્રની શુદિ સાતમથી, પૂનમ લગી પ્રમાણ. ભવિ૦ ૪ એમ એક્યાસી આંબિલ કીજે, વરસ સાડાચારનું માન. ભવિ૦ ૫ પડિકમણું દોય ટંકનાં કીજે, પડિલેહણ બે વાર. ભવિ૦ ૬ દેવવંદન ત્રણ ટંકનાં કીજે, દેવ પૂજે ત્રિકાળ. ભવિ. ૭ બાર, આઠ, છત્રીશ, પચવીશને, સત્તાવીશ, સડસઠ સાર. ભવિ૦ ૮ એકાવન, સિત્તેર, પચાસનો, કાઉસગ્ગ કરે સાવધાન. ભo ૯ એક એક પદનું ગુણણું, ગણીએ દેય હજાર. ભવિ૦ ૧૦ એણે વિધિ જે એ તપ આરાધે, તે પામે ભવ પાર. ભવિ૦ ૧૧ કરજેડી સેવક ગુણ ગાવે, મેહન ગુણ મણિ માળ. ભવિ૦ ૧૨ તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણ દુઃખ ટાળ. ભવિ૦ ૧૩ (૨) (જગજીવન જગવાલો એ દેશી) શ્રી સિદ્ધચક આરાધીયે, શિવસુખ ફલ સહકાર લાલ રે; જ્ઞાનાદિક ત્રણ રત્નનું, તેજ ચઢાવણહાર લાલ રે. શ્રી સિ. ૧ ૌતમ પૂછતાં કહ્ય, વીર જિર્ણદ વિચાર લાલ રે; નવપદ મંત્ર આરાધતાં, ફલ લહે ભવિક અપાર લાલ રે. શ્રી સિત્ર ૨ ધર્મરથના ચાર ચક છે, ઉપશમ ને સુવિવેક લાલ રે; સંવર ત્રીજે જાણીયે, ચોથે સિદ્ધચક લાલ રે. શ્રી સિ૩ ચકી ચકને રથ બેલે, સાધે સયલ છ ખંડ લાલ રે; તિમ સિદ્ધચક્ર પ્રભાવથી, તેજ પ્રતાપ અખંડ લાલ રે, શ્રી સિત ૪ Page #315 -------------------------------------------------------------------------- ________________ २४ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. મયણા ને શ્રીપાલજી જપતાં અહુલ લીધ લાલ રે; ગુણ જસવંત જિનેદ્રના, જ્ઞાનવિનાદ પ્રસિદ્ધ લાલ રે. શ્રી સિ૦ ૫ ( ૩ ) સિદ્ધચક્રવર સેવા કીજે, નરભવ લાહેા લીજેજી; વિધિપૂર્વક આરાધન કરતાં, ભવભવ પાતક છીજે. ભિવંજન ભજીએજી. અવર અનાદિની ચાલ નિતનિત તજીએજી. ૧ ( એ આંકણી ) દેવના દેવ યાકર ઠાકર, ચાકર સુરનર ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમા શ્રી જિનચંદ્યા. વિજન૦ ૨ અજ અવિનાશી અકલ અજરામર, કેવળ ઇ.સણુ નાણીજી; ઇંદ્રાજી; અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધ પ્રણા ગુણખાણી. વિજન૦૩ વિદ્યા સૌભાગ્ય લક્ષ્મીપીડ, મ`ત્રરાજ યાગ પીઠજી; સુમેરૂ પી એ પંચ પ્રસ્થાને, નમે આચારજ ઈઠ્ઠું. વિજન૦ ૪ અંગ ઉપાંગ ન િ અનુયાગા, છેદને મૂળ ચારજી; વિજન॰ પુ વિજન૦ ૭ ભવિજન૦ ૮ દશ પયન્ના એમ પણચાલીસ, પાક તેહના ધાર. વેદ ૧ત્રણને હાસ્યાદિ ષટ્, મિથ્યાત્વ ચાર કષાયજી; ચૌદ અભ્યંતર નવ વિધ ખાદ્યની, ગ્રંથી તજે મુનિરાય. વિજન૦ ૬ ઉપશમ ક્ષય ઉપશમને ક્ષાયિક, દર્શન ત્રણ પ્રકારજી; શ્રદ્ધા પરિણતિ આતમ કેરી, નમીએ વારંવાર. અઠ્ઠાવીશ ચૌદ ને ષટ્ દુગ એક, મત્યાદિકના જાણુંજી; એમ એકાવન ભેદે પ્રમા, સાતમે પદ્ય વર નાણુ નિવૃત્તિ ને પ્રવૃત્તિ ક્ષેત્રે, ચારિત્ર દા વ્યવહારેજી; નિજગુણ સ્થિરતા ચરણ તે પ્રણમે, નિશ્ચય શુદ્ધ પ્રકારે, ભવિજન૦ ૯ બાહ્ય અભ્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુજી; તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ. વિજન૦ ૧૦ એ નવપદમાં પણ છે ધી, ધમ તે વરતે ચારજી; દેવગુરૂને ધર્મ તે એહમાં, તીન ચાર પ્રકાર. મારગ દેશક અવિનાશીપણું', આચાર વિનય સ' કેતજી; સહાય પણું ધરતા સાધુજી, પ્રણમે એહી જ હેતે. વિમલેશ્વર સાનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધેજી; પદ્મવિજય કહે તે વિ પ્રાણી, નિજ આતમ હિત સાધે, ભવિજન૦ ૧૩ ભવિજન૦ ૧૧ વિજન૦૧૨ ૧ પુરુષ, સ્ત્રી અને નપુંસક Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિએ. શ્રી નવપદ્રજીની સ્તુતિ. સિદ્ધચક્ર સેવા સુવિચાર, આણી હૈડે હર્ષી અપાર, જેમ લહેા સુખ શ્રીકાર, મનશુધ્ધે નવ આળી કીજે, અહેનિશ નવપદ ધ્યાન ધરીજે, જિનવર પૂજા કીજે; પડિક્કમણાં દોય ટંકના કીજે, આઠે થાયે દેવ વાંઢીને, ભૂમિ સથા કીજે, મૃષા તા કીજે પિરહાર, અંગે શીલ ધરીને સાર, ઢીજે દાન અપાર. અરિહંત સિદ્ધ આચાય નમીને, વાચક સ સાધુ વઢીજે, દર્શન જ્ઞાન થુણીજે, ચારિત્રતપનું ધ્યાન ધરીજે, અહેાનિશ નવપદ ગુણું ગણીજે, નવ આયંખિલ પણ કીજે; નિશ્ચય રાખીને મન ઇશ, જપા પદ્મ એકએકને ઇશ, નવકારવાળી વીશ, છેલ્લે આયંબિલ પણ કીજે, સત્તર ભેઢી જિન પૂજા રચીજે, માનવ ભવફળ લીજે. સાતસે... કુષ્ઠિના રાગ નાડા, ન્હવણુ લઈ સંયોગ, દૂર હુવા કર્માંના ભેગ, કુષ્ટ અઢારે દૂર જાય, દુઃખદારિદ્ર સિવ દૂર પળાય, મનવ ંછિત ફળ થાય; નિધનીઓને દે મહુધન, અપુત્રીઆને પુત્રરતન, જે સેવે શુદ્ધ મન, નવકાર સમે નિહ કેાઈ મત્ર, સિદ્ધચક્ર સમે નહિ કેઇ યંત્ર, સેવા ભિવયણ એક’ત. જો સેવ્યે મયણા શ્રીપાલ, ઉમર રેગ ગયા તત્કાળ, પામ્યા મંગળમાળ, શ્રીપાલ પરે જે આરાધે, તસ ઘર નિદિન દોલત વાધે, અતે શિવસુખ સાધે; વિમલેશ્વર જક્ષ સેવા (સાનિધ્ય)સારે, આપદા કષ્ટ સવી દૂર નિવારે, દોલત લક્ષ્મી વધારે, મૈદ્યવિજય વિરોયના શીષ, ઉંડે ભાવ ધરી જગદીશ, વિનયવિજય નિશઢીશ. (૨) વીર જિનેશ્વર અતિ અલવેસર, ગાતમ ગુણના દરિયાજી, એક દિન આણા વીરની લઈને, રાજગૃહી સંચરીયાજી; શ્રેણિક રાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણીજી, પદા આગલ ખાર બિરાજે, હવે સુણેા ભવિ પ્રાણીજી. માનવ ભવ તુમે પુણ્યે પામ્યા, શ્રી સિદ્ધચક્ર આરાધાજી, અરિહંત-સિદ્ધ-સૂરિ–ઉવજઝાયા, સાધુ દેખી ગુણ વાધાજી; દરિસણ-નાણ–ચારિત્ર-તપ કીજે, નવપદ ધ્યાન ધરીજેજી, ધુર આસાથી કરવા આંખિલ, સુખ સંપદા પામીજેજી. શ્રેણિકરાય ગાતમને પૂછે, સ્વામી ! એ તપ કેળું કીધાજી ? નવ આંબિલ તપ વિધિશું કરતાં, વાંછિત સુખ કેણે લીધેાજી ? મધુર ધ્વનેિ ઓલ્યા શ્રી ગાતમ, સાંભળેા શ્રેણિકરાય વયણાજી, “ રાગ ગયા ને સંપદા પામ્યા, શ્રી શ્રીપાળ ને મયણાજી” ૩ ૧ ર ૩ ૪ ૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. રૂમઝુમ કરતી પાયે નેઉર, દસે દેવી રૂપાલી, નામ ચકકેસરી ને સિદ્ધાર્થ આદિ જિન–વીર રખવાલી; વિનકોડ હરે સહુ સંઘનાં, જે સેવે એના પાયજી, ભાણવિજય કવિ સેવક નય કહે, સાનિધ કરજે માયજી. અરિહંત નમો, વલી સિદ્ધ નમે, આચારજ, વાચક, સાહુ નમે; દર્શન જ્ઞાન ચારિત્ર નમે, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણમે. અરિહંત અનંત થયા થાશે, વળી ભાવ નિક્ષેપે ગુણ ગાશે; પડિક્કમણાં, દેવવંદન વિધિશું, આંબિલ, તપ, ગણુણું ગણવું વિધિશું. છહુરી પાળી જે તપ કરશે, શ્રીપાળ તણી પરે ભવ તરશે; સિદ્ધચકને કુણ આવે તોલે, એહવા જિન આગમ ગુણ બોલે. સાડાચાર વરસે તપ પૂરો, એ કર્મ વિદારણ તપ શૂર સિદ્ધચકને મનમંદિર થાપ, નય વિમલેસર વર આપ. નવે દિવસ કહેવાની સ્તુતિ. સકલ દ્રવ્યપર્યાય પ્રરૂપક, લેકાલેક સ જી , કેવલજ્ઞાનકી તિ પ્રકાશક, અનંત ગુણે કરી પૂરેજી; તીજે ભવ થાનક આરાધી, ગોત્ર તીર્થકર નૂરજી, બાર ગુણાકર એહવા અરિહંત, આરાધે ગુણ ભૂરજી. અષ્ટ કરમકું દમન કરીને, ગમન કી શિવવાશીજી, અવ્યાબાધ આદિ અનાદિ, ચિદાનંદ ચિરાશીજી; પરમાતમ પદ પૂરણ વિલાસી, અઘ ઘન દુઃખ વિનાશીજી, અનંત ચતુષ્ટય શિવપદ ધ્યા, કેવલજ્ઞાની ભાષીજી. પંચાચાર પાલે ઉજવાલે, દોષ રહિત ગુણધારીજી, ગુણ છત્તીસે આગમ ધારી, દ્વાદશ અંગે વિચારીજી; પ્રબલ સબલ ઘનમેહ હરણકુ, અનિલ સમે ગુણ વાણીજી; ક્ષમા સહિત જે સંયમ પાલે, આચારજ ગુણ ધ્યાનજી. અંગ ઈગ્યારે ચઉદે પૂરવ, ગુણ પચવીસના ધારીજી, સૂત્ર અરથ ધર પાઠક કહીએ, જે સમાધિ વિચારીજી; Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૭ શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિઓ. તપ ગુણ સૂરા આગમ પૂરા, નય નિક્ષેપે તારીજી, મુનિ ગુણધારી બુધ વિસ્તારી, પાઠક પૂજે અવિકારી. સુમતિ ગુપતિ કર સંજમ પાલે, દોષ બયાલીસ ટાલેજ, ષટ્ટાયા ગેકુલ રખવાલે, નવવિધ બ્રહ્યાવ્રત પાલેજી, પંચ મહાવ્રત સુધા પાસે, ધર્મ શુકલ ઉજવાલેજી, ક્ષપકશ્રેણિ કરી કર્મ ખપાવે, મુનિપદ ગુણ ઉપજાવેજી. જિનપન્નત તત્ત સુધા સરધે, સમતિ ગુણ અજવાલેજ, ભેદ છેદ કરી આતમ નિરખી, પશુ ટાલી સુર પાવેજી; પ્રત્યાખ્યાને સમ તુલ્ય ભાખે, ગણધર અરિહંત શૂરાજી, એ દરશન પદ નિત નિત વંદો, ભવસાગરકો તીરાજી. મતિ શ્રત ઈદ્રી જનિત કહીએ, લહીએ ગુણ ગભરેજી, આતમધારી ગણધર વિચારી, દ્વાદશ અંગે વિસ્તારેજી; અવધિ મનપર્યવ કેવલ વલી, પ્રત્યક્ષ રૂપ અવધારેજી, એ પંચ જ્ઞાનકું વંદો પૂજે, ભવિજનને સુખકાર જી. કર્મ અપચય દૂર ખપાવે, આતમ ધ્યાન લગાવોજી, બારે ભાવના સૂધી ભાવે, સાગર પાર ઉતારેજી; પખંડ રાજકું ક્રૂર તજીને, ચકી સંજમ ધારેજી, એહ ચારિત્રપદ નિત વંદો, આતમ ગુણ હિતકારેજી. ઈચ્છાધન તપ તે ભાગે, આગમ તેહને સાખી, દ્રવ્યભાવસૅ દ્વાદશ દાખી, જેગ સમાધિ રાખીજી; ચેતન નિજગુણ પરણિત પેખી, તેહી જ તપ ગુણ દાખીજી, લધિ સકલને કારણે દેખી, ઈશ્વર સમુખ ભાષીજી. ઉપર પ્રમાણે વિધિ પૂર્ણ કરીને આશાતનાને મિચ્છામિ દુકકડ દેવો. આ પૂજા વગેરે વિધિ મધ્યાન્હ અગાઉ કરીને પછી આંબિલ કરવું. ગુણણું, કાઉસગ્ગ, ખમાસમણાદિમાંથી સવારે બાકી રહ્યું હોય તે બપોરે કરવું. ઉપર જણાવ્યા પ્રમાણે દરરોજ નવપદની પૂજામાંથી એકેક પૂજા ભણાવવી અને નવમે દિવસે નવપદજીની પૂજા ભણાવવી. પારણાને દિવસે તે અથવા સત્તરભેદી પૂજા ભણાવવી. ફળ નૈવેદ્ય વિશે ધરવું; પરમાત્માની આંગી પૂજ સવિશેષે કરવી અને એક બાજોઠ ઉપર નવપદનું મંડળ, પાંચ વર્ણન ચેખા રંગને પૂરવું. Page #319 -------------------------------------------------------------------------- ________________ પંડિત દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજા પ્રારંભ. શ્રી સ્નાત્ર પૂજાના વિધિ. પ્રથમ ત્રણ ગઢને બદલે ત્રણ માર્જોડ મૂકી ઉપલા બાજોઠને મધ્ય ભાગે કેસર (કુકમ ) ને સાથીએ કરવા. અને તેના આગળ કૈસર (કુંકુમ ) ના ચાર સાથી કરીને ઉપર અક્ષત નાંખવા તથા ફળ મૂકવાં, વચલા સાથીઓ ઉપર રૂપાનાણું મૂકવું; અને ચારે સાથી ઉપર કલશ સ્થાપવા. તેમાં પંચામૃત કરી જલ ભરવું તથા વચલા સાથીઆ ઉપર થાળ મૂકી કેસરને સાથીઓ કરી અક્ષત નાખી ફળ મૂકી ત્રણ નવકાર ગણી પ્રભુજીને પધરાવવા. પછી એ સ્નાત્રીયાઓને ઊભા રાખીને ત્રણ નવકાર ગણાવવા. પછી પ્રભુના જમણા પગના અંગે કળશમાંથી જલ રેડવું અને અ‘ગલૂડણાં ત્રણ કરવાં. પછી કેસરથી પૂજા કરી હાથ ધૂપીને સ્નાત્રીયાના જમણા હાથમાં કેસરના ચાંલ્લા કરવે. પછી કુસુમાંજલિ ( ફૂલ ) હોય તે હાથમાં આપવી. પછી નીચે પ્રમાણે કહેવુ. દીપક એક પ્રભુની જમણી બાજુએ કરવે. ઢાળ પહેલી. ગાથા. ચત્તિસે અતિશય જુએ, વચનાતિશય જીત્ત; સેા પરમેશ્વર દેખી ભિવ, સિંહાસન સ’પત્ત. ઢાળ. સિંહાસન બેઠા જગભાણ, દેખી ભવિકજન ગુણ મણિ ખાણ, જે દીઠે તુજ નિ ળ નાણું, લહિયે પરમ મહેાય ટાણુ; કુસુમાંજલિ મેલે આદિ જિષ્ણુ દા તારા ચરણકમળ સેવે ચાસડ ઈંદા, ચાવીશ વૈરાગી ચાવીશ સાભાગી ચાવીશ જિષ્ણુ દા. ૩૦ ૧ ( એમ કહી પ્રભુના ચરણે કુસુમાંજજિલ ચડાવવી ) ગાથા—જો નિય ગુણ પ‰વ રમ્યા, તસુ અનુભવ એગત; સુહ પુગ્ગલ આરાયતાં, જો તસુ રંગ નિરત્ત. ઢાળ—જો નિજ આતમ ગુણુ આણુદ્રી, પુગ્ગલ સંગે જે અક્'ઢી; જે પરમેશ્વર નિજ પઢ લીન, પૂજો પ્રણમે ભવ્ય અદીન. કુસુમાંજિલ મેલે શાંતિ જિષ્ણુ દા તા ૩૦ Page #320 -------------------------------------------------------------------------- ________________ પંડિત દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજા (એમ કહી પ્રભુના જાનુએ કુસુમાંજલિ ચડાવવી) ગાથા–નિમ્મલ નાણ પયાસ કર, નિમ્મલ ગુણ સંપન્ન નિમ્મલ ધવએસકર, સે પરમપા ધન્ન. ઢાળ—લેકાલોક પ્રકાશક નાણું, ભવિજન તારણ જેહની વાણી; પરમાનંદ તણે નિશાણ, તસુ ભગતે મુજ મતિય ઠહરાણી, કુસુમાંજલિ મેલે નેમિ જિર્ણોદા. ત. કુ (એમ કહી પ્રભુના બે હાથે કુસુમાંજલિ ચડાવવી.) ગાથા–જે સિઝા સિઝંતિ, જે સિજર્ગ સંતિ અણુત; જસુ આલંબન ડવિયમણુ, સો સે અરિહંત. ઢાળ--શિવસુખકારણ જેહ ત્રિકાળે, સમપરિણામે જગત નિહાળે; ઉત્તમ સાધન માર્ગ દેખાડે, ઇંદ્રાદિક જસુ ચરણ પખાળે. - કુસુમાંજલિ મેલે પાસ જિjદા. તે કુછ (એમ કહી પ્રભુના ખભાએ કુસુમાંજલિ ચડાવવી.) ગાથા--સમરિદ્ધિ દેવ જય, સાહુ સાહુણ સાર; આચારિજ ઉવજઝાય મુણિ, જે નિમ્મલ આધાર. ઢાળ--વિહસશે જે મન ધાર્યું, મોક્ષતણું કારણ નિરધાર્યું; વિવિધ કુસુમ વરજાતિ ગહેવી, તસુ ચરણે પ્રણમત ઠવવી. કુસુમાંજલિ મેલે વીર જિર્ણદા. તે કુછ (એમ કહી પ્રભુના મસ્તકે કુસુમાંજલિ ચડાવવી) વસ્તુ છંદ સયલ જિનવર સયલ જિનવર, નમિય મનરંગ, ક@ાણક વિહિ સંઘવિય, કરિસ ધમ્મ સુપવિત્ત, સુંદર સયઈગસત્તરિ તિર્થંકર, એક સમય વિતરંતિ મહીયલ; ચવણ સમય ઈગવીસ જિણ, જન્મ સમય ઈગવીસ, ભત્તિય ભાવે પૂછયા, કરે સંઘ સુજગીસ. ઢાળ બીછ. એક દિન અચિર હલરાવતી–એ દેશી. ભવ ત્રીજે સમકિત ગુણ રમ્યા, જિનભક્તિ પ્રમુખ ગુણ પરિણમ્યા; તજી ઈદ્રિય સુખ આશંસના, કરી સ્થાનક વિશની સેવના. ૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. અતિ રાગ પ્રશસ્ત પ્રભાવતા, મન ભાવના એહવી ભાવતા; સવિ જીવ કરૂં શાસન રસી, ઈસી ભાવ દયા મન ઉદ્ઘસી. લહી પરિણામ એહવું ભલું, નિપજાવી જિન પદ નિર્મલું; આય બંધ વિચે એક ભવ કરી, શ્રદ્ધા સંગ તે થિર ધરી. ૩ ત્યાંથી ચવિય લહે નર ભવ ઉદાર, ભરતે તેમ ઐરાવતે જ સાર; મહાવિદેહે વિજયે વર પ્રધાન, મધ્યખંડે અવતરે જિન નિધાન. ૪ સુપનાની ઢાળ ત્રીજી. વસ્તુ દ. પુણે સુપન દેખે, મનમાંહે હર્ષ વિશે; ગજવર ઉજજવળ સુંદર, નિર્મળ વૃષભ મનહર. નિર્ભય કેશરી સિંહ, લમી અતિથી અબીહ; અનુપમ ફુલની માળ, નિર્મળ શશી સુકુમાર. તેજે તરણું અતિ દીપે, ઈદ્ર ધ્વજા જગ ઝીપે; પૂરણ કળશ પંડૂર, પદ્મ સરવર પૂર. અગ્યારમે રયણાયર, દેખે માતાજી ગુણ સાયર; બારમે ભુવન વિમાન, તેરમે અનુપમ રત્ન નિધાન. અગ્નિ શિખા નિધૂમ, દેખે માતાજી અનુપમ હરખી રાયને ભાસે, રાજા અરથ પ્રકાશે. જગપતિ જિનવર સુખકર, હોશે પુત્ર મનહર; ઈંદ્રાદિક જસુ નમશે, સકળ મનોરથ ફળશે. વસ્તુ છંદ. પુણ્ય ઉદય પુણ્ય ઉદય ઉપના જિનનાહ, માતા તવ રણ સમે, દેખી સુપન હરખંતી જાગીય, સુપન કહી નિજ મંતને, સુપન અરથ સાંભળો સોભાગીય, ત્રિભુવન તિલક મહા ગુણ, હશે પુત્ર નિધાન, ઈંદ્રાદિ જસુ પાય નમી, કરશે સિદ્ધિ વિધાન. ઢાળ ચોથી. ચંદ્રાવળાની દેશીમાં. સોહમપતિ આસન કંપી એ, દેઈ અવધિ મન આણંદીયે એ; નિજ આતમ નિર્મળ કરણુકાજ, ભવજળ તારણ પ્રગટ જહાજ, ૧ Page #322 -------------------------------------------------------------------------- ________________ પંડિત દેવચંદ્રજી કૃત સ્નાત્રપૂજા ભવ અડવી પારગ સથ્થવાહ, કેવળ નાણુઈય ગુણ અગાહ; શિવ સાધન ગુણ અંકુરો જેહ, કારણ ઉલ આસદ્ધિ મેહ. ૨ હરખે વિકસીત રામરાય, વલયાદિકમાં નિજ તનુ ન માય; સિંહાસનથી ઉઠશે સુરિંદ, પ્રણમતે જિન આનંદ કંદ. ૩ સગાડ પય સાહમાં આવી તથ્થ, કરી અંજલિય પ્રણમીય મથ્થ; મુખે ભાખે એ ક્ષણ આજ સાર, તિય લય પહુ દીઠા ઉદાર. રે રે નિસુણે સુરલેય દેવ, વિષયાનળ તાપિતા તુમ સવેવ; તસુ શાંતિકરણ જળધર સમાન, મિથ્યા વિષ ચૂરણ ગરૂડવાન. તે દેવ સકળ તારણ સમથ્ય, પ્રગટો તસુ પ્રણમી હવે સનાથ; એમ જંપી શકસ્તવ કવિ, તવ દેવ દેવી હરખે સુણવિ. ૬ ગાવે તવ રંભા ગીત ગાન, સુરલેક હ મંગળ નિધાન; નર ક્ષેત્રે આરિજ વંશ ઠામ, જિનરાજ વધે સુર હર્ષ ધામ. ૭ પિતામાતા ઘરે ઉત્સવ અશેષ, જિનશાસન મંગળ અતિ વિશેષ; સુરપતિ દેવાદિક હર્ષ સંગ, સંયમથી જનને ઉમંગ. ૮ શુભ વેળા લગ્ન તીર્થનાથ, જનમ્યા ઇંદ્રાદિક હર્ષ સાથ; સુખ પામ્યા ત્રિભુવન સર્વ જીવ, વધાઈ વધાઈ અતીવ. ૯ ઢાળ પાંચમી (શ્રી શાંતિ જિનને કળશ કહીશું, પ્રેમસાગર) એ દેશી. શ્રી તીર્થપતિનું કળશ મજન, ગાઈએ સુખકાર, નરખિત્ત મંડણ દુહ વિહંડણ, ભવિક મન આધાર; તિહાં રાય રાણી હર્ષ ઉચ્છવ, થયે જયજયકાર, દિશિ અમરી અવધિ વિશેષ જાણી, ઉપને હર્ષ અપાર. નિય અમર અમારી સંગ કુમરી, ગાવતી ગુણ છંદ, જિન જનની પાસે આવી પહોતી, ગહગહતી આણંદ; હે માય ! તે જિનરાજ જાયે, શુચિ વધા રમ્મ, અમ જન્મ નિમ્મલ કરણ કારણ, કરીશ સૂઈ કમ્મ. તિહાં ભૂમિ ધન દીપ દર્પણ, વાય વીંઝણ ધાર, તિહાં કરીય કદલી ગેહ, જિનવર જનની મજજનકાર; વર રાખડી જિન પાણિ બાંધી, દયે એમ આશિષ, જુગ કોડા કેડી ચિરંજીવે, ધર્મદાયક ઇશ. Page #323 -------------------------------------------------------------------------- ________________ કર એ દેશી શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ઢાળ છઠ્ઠી જગનાયકજી ત્રિભુવન જન હિતકાર એ; પરમાતમજી ચિદાનંદ ઘન સાર એ. જિન યણીજી, દસ દિશિ ઉજજવળતા ધરે, શુભ લગ્નજી, જોતિષ ચક તે સંચરે; જિન જભ્યાજી, જેણે અવસર માતા ઘરે, તેણે અવસરજી, ઇંદ્રાસન પણ થરહરે. વોટક થર આસન ઇંદ્ર ચિત્ત કોણ અવસર એ બને, જિન જન્મ ઉત્સવ કાળ જાણી અતિ હી આનંદ ઉપન્ય; નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જિનવર, જાણ ભગતે ઉમ્મદ્ય, વિકસિત વદન પ્રમોદ વધતે, દેવનાયક ગહગહ્યો. ઢાળ. તવ સુરપતિજી, ઘંટનાદ કરાવી એ, સુર લેકેજી, ઘોષણા એહ દેવરાવ એ નર ક્ષેત્રેજી, જિનવર જન્મ હેઓ અછે, તસુ ભગતેજી, સુરપતિ મંદિર ગિરિગછે. aોટક ગતિ મંદિર શિખર ઉપર, ભવન જીવન જિન તણો, જિન જન્મ ઉત્સવ કરણકારણ, આવજે સવિ સુર ગણે; તુમ શુદ્ધ સમતિ થાશે નિર્મળ, દેવાધિદેવ નિહાળતાં, આપણું પાતક સર્વ જાશે, નાથ ચરણ પખાળતાં દ્વારી એમ સાંભળીજી, સુરવર કોડી બહુ મલી, જિન વંદનજી, મંદર ગિરિ સામા ચલી; સોહમપતિજી, જિન જનની ઘર આવીયા જિનમાતાજી, વંદી સ્વામી વધાવીયા. aોટક. વધાવીયા જિન હર્ષ બહુલે, ધન્ય હું કૃતપુણ્ય એ, ત્રિલેથ નાયક દેવ દીઠે, મુજ સમે કણ અન્ય એક હે જગતજનની પુત્ર તુમાર, મેરૂ મજજન વર કરી, ઉત્કંગ સુમારે વળીય થાપીશ, આત્મા પુણ્ય ભરી. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પતિ દેવચંદ્રજી કૃત સ્નાત્રપૂજા ઢાળ સુર નાયકજી, જિન નિજ કર કમળે ત્યા, પંચ રૂપેજી, અતિશે મહિમાએ સ્તા; નાટક વિધિજી, તવ ખત્રીશ આગળ વહે, સુર કાડીજી, જિન દર્શનને ઉમ્મ. ત્રોટક સુર કાડા ફાડી નાચતી વળી, નાથ શુચિ ગુણ ગાવતી, અપ્સરા કાડી હાથ જોડી, હાવ ભાવ દેખાવતી; જયેા જયા તું જિનરાજ જગ ગુરૂ, એમ કે આશિષ એ, અમ્મ ત્રાણુ શરણ આધાર જીવન, એક તું જગદીશ એ. વાળ. સુર ગિરિવરજી, પાંડુક વનમે ચિહું દિશે, ગિરિ શિલા પરજી, સિંહાસન શાસય વસે; તિહાં આણીજી, શક્રે જિન ખાલે ગ્રહ્યા, ચાસòજી તિહાં, સુરપતિ આવી રહ્યા. ત્રોટક. આવીયા સુરપતિ સર્વ ભગતે, કળશ શ્રેણિ બનાવ એ, સિદ્ધા પમુહી તી ઔષધિ, સર્વ વસ્તુ અણાવ એ; અચ્ચુઅપતિ તિહાં હુકમ કીના, દેવ કાડા કાડીને, જિનમજ્જનાથ નીર લાવે, સવ સુર કર જોડીને. ઢાળ સાતમી શાંતિને કારણે ઇંદ્ર કળશા ભરે. એ દેશી. આત્મ સાધન રસી, દેવ કેાડી હસી, ઉલ્લુસીને ધસી ખીર સાગર દિશી; પઉમદહઆદિ દહ, ગગ પમુહા નઈ, તીથ જલ અમલ લેવા, ભણી તે ગઈ. જાતિ અડળશ કરી સહસ અડ્ડોતરા, છત્ર ચામર સિંહાસન શુભતરા; ઉપગરણ પુક્ ચંગેરી પગુહા સર્વે, આગમે ભાસિયા તેમ આણી હવે. તીજળ ભરીય કર કળશ કરી દેવતા, ગાવતા ભાવતા ધર્મ ઉન્નતિ રતા; તિયિનર અમરને હર્ષ ઉપજાવતા, ધન્ય અહુ શક્તિ શુચિ ભક્તિ એમ ભાવતા. સમકિત બીજ નિજ આત્મ આરેાપતા, કળશ પાણી વિષે ભક્તિ જલ સીંચતા, મેસિહરાવરી સ` આવ્યા વહી, શક ઉત્સંગ જિન દેખિ મન ગહુગડ્ડી, 33 ૧ ર ૩ ૪ Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. વસ્તુ છંદ. હંહ દેવા હો દેવા અણાઈ કાળો, અદિ પૂ, તિલેય તારણે તિલેય બંધુ, મિત્ત મેહ વિધ્વંસણ. અણુઈ તિહા વિણાસણ, દેવાહિદે દિઠ બહિય કામેહિ. ૬ એમ પભણત વણ ભવણ ઈસરા, દેવ માણિયા ભરિધમ્માયરા; કેવિકમ્પયિા કેવિ મિત્તાણુગા, કેવિ વર રમણિ વયણેણ અઈઉછુગા. વસ્તુ છંદ, તથ અચુઅ તથ અચુઅ ઇંદ આદેશ, કરજેડી સવિ દેવગણ લેય કળશ આદેશ પામિય, અદ્ભૂત રૂપ સરૂપ જુએ, કવણ ઈહ ઉસંગે સામિય; ઇંદ કહે જગતારણે. પારગ એમ પરમેશ; નાયક દાયક ઘમ્મનિહિ, કરિયે તસુ અભિસેસ. ઢાળ આઠમી ( તીર્થ કમળદળ ઉદક ભરીને પુષ્કર સાગર આવે–એ દેશી) પૂરણ કળશ શુચિ ઉદકની ધારા, જિનવર અંગે નામે, આતમ નિર્મળ ભાવ કરતા, વધતે શુભ પરિણામે અયુતાદિક સુરપતિમજજન, લેકપાળ લેકાંત, સામાનિક ઈંદ્રાણુ પમુહા, એમ આભષેક કરંત. ગાહા, તવ ઈશાણ સુરિંદે, કંપભઈ, કરઈ સુપસાએ તુમ અંકે મહન્નાહો, પણમિત્તે અમે ખપેહ. તાસિકિદો પણઈ સામવછલમિ બહુ લાહ, આણુ એવં તેણું, ગિહિહ ઉક્ય લાભે. (એમ કહી સર્વ જ્ઞાત્રિયા કળશ ઢાળે, નીચે પ્રમાણે પાઠ કહે.) ઢાળ. હમ સુરપતિ વૃષભ રૂપ કરી, હવણ કરે પ્રભુ અંગ, કરિય વિલે પણ પુષ્કમાળ ઠવી, વર આભરણ અભંગ; તવ સુરવર બહુ જયજયરવ કરી, નાચે ધરી આણંદ, મેક્ષ માર્ગ સારથપતિ પામે, ભાજશું હવે ભવફંદ. ૪ Page #326 -------------------------------------------------------------------------- ________________ પંડિત દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજા કેડિ બત્રીસે સેવન ઉવારી, વાજતે વરનાદે, સુરપતિ સંઘ અમર શ્રી પ્રભુને, જનનીને સુપ્રસાદે આણી થાપી એમ પયંપ, અમે નિસ્તરિયા આજ, પુત્ર તમારે ધણી છે હમાર, તારણ તરણે જહાજ. માત જતન કરી રાખજે એહને, તુમ સુત અમ આધાર, સુરપતિ ભગતિ સહિત નંદીસર, કરે જિન ભક્તિ ઉદાર; નિય નિય ક૫ ગયા સવિ નિર્જર, કહેતા પ્રભુ ગુણ સાર, દીક્ષા કેવળ જ્ઞાન કલ્યાણક, ઈચ્છા ચિત્ત મઝાર. ૬ ખરતરગચ્છ જિન આણ રંગી, રાજસાગર વિઝાય; જ્ઞાનધર્મ દીપચંદ સુપાઠક, સુગુરૂ તણે સુપસાય; દેવચંદ્ર જિન ભકત ગાયે, જન્મ મહોત્સવ છંદ, બાધબીજ અંકુરે ઉલશ્કે, સંઘ સકળ આનંદ. ૭ કળશ (રાગ વેળાવલ) એમ પૂજા ભગતે કરે, આતમ હિત કાજ; તજિય વિભાવ નિજ ભાવમે, રમતા શિવ રાજ. એમ. ૧ કાળ અનંતે જે હુઆ, હશે જેહ જિસુંદ; સંપય સીમંધર પ્રભુ, કેવળ નાણુ નિણંદ. જન્મ મહોચ્છવ એણે પરે, શ્રાવક રૂચિરંત; વિરચે જિન પ્રતિમા તણે, અનુમોદન ખંત. એમ. ૩ દેવચંદ્ર જિન પૂજના, કરતા ભવ પાર; જિન પડિમા જિન સારખી, કહી સૂત્ર મોઝાર. એમ. ૪ ઈતિ પંડિત શ્રી દેવચંદ્રજી કૃત સ્નાત્ર પૂજા સમાપ્ત. અહીં કળશાભિષેક કરીએ. પછી દૂધ, દહીં, વ્રત, જળ અને શર્કરા એ પંચામૃત પખાલ કરીને પછી પૂજા કરીએ ફૂલ ચઢાવીએ. પછી લૂણ ઉતારી આરતી ઉતારવી. પછી પ્રતિમાજીને આડે પડદો રાખી સ્નાત્રીઆઓએ પિતાના નવ અંગે (કંકુ-કેસરના) ચાંદલા કરવા. પછી પડદે કાઢી નાખી મંગળ દી ઉતારે. અથ લણુ ઉતારણું. લૂણ ઉતારે જિનવર અંગે, નિર્મળ જળ ધાર મન રંગે. લૂણું. ૧ જિમ મિ તડ તડ લૂણ જ કુટે, તિમ તિસ અશુભ કર્મ બંધ ત્રટે. લૂણ૦ ૨ Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. નયણ સલૂણાં શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયા રસ ભીનાં. લૂણ૦ ૩ રૂપ સલૂ શું જિનજીનું દીસે, લાર્યું લૂણ તે જળમાં પિશે. લૂણ૦ ૪ ત્રણ પ્રદક્ષિણું દેઈ જલધારા, જલણ ખેપીયે લૂણ ઉદારા. લૂણ૦ ૫ જે જિન ઉપર હુમણે પ્રાણી, તે એમ થાજે લૂણ ક્યું પાણી. લૂણ૦ ૬ અગર કૃષ્ણગરૂ કુંદરૂ સુગધે, ધૂપ કરીને વિવિધ પ્રબંધે. લૂણ૦ ૭ અથ આરતિ. વિવિધ રત્નમણિ જડિત રચા, ચાલ વિશાળ અને પમ લાવો; આરતિ ઉતારે પ્રભુજીની આગે, ભાવના ભાવી શિવસુખ માગે. આ૦ ૧ સાત ચૌદને એકવીશ લેવા, ત્રણ ત્રણવાર પ્રદક્ષિણા દેવા. આ૦ ૨ જિમ જિમ જલધારા જપ, તિમ તિમ દોહગ થરહર કપિ. આ૦ ૩ બહુ ભવ સંચિત પાપ પણ, દ્રવ્ય પૂજાથી ભાવ ઉલ્લાસે. આ૦ ૪ ચૌદ ભુવનમાં જિનજીને તેલે, કોઈ નહીં આરતિ ઈમ બોલે. આ૦ ૫ અથ મંગળ દીવો. દીવો રે દે મંગળિક દવે, ભુવન પ્રકાશક જિન ચિરંજી. દી. ૧ ચંદ્ર સૂરજ પ્રભુ તુમ મુખ કેરા, લૂંછણ કરતા દે નિત્ય ફેરા. જિન તુજ આગળ સુરની અમરી, મંગળ દીપ કરી દીયે ભમરી. જિમ જિમ ધૂપ ઘટી પ્રગટાવે, તિમ તિમ ભવનાં દુરિત દઝાવે. દી૪ નીર અક્ષત કુસુમાંજલિ ચંદન, ધૂપ, દીપ, ફલ, નૈવેદ્ય, વંદન. એણી પરે અષ્ટ પ્રકારી કીજે, પૂજા સ્નાત્ર મહોત્સવ પભણિજે. દીક દ Page #328 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રી સિદ્ધચકાય નમઃ શ્રી નવપદજી પૂજા. શ્રી નવપદ પૂજા વિધિ. આ પૂજામાં જે જે ચીજો અવશ્ય જોઈએ તેમાંની કેટલીક ચીજોનાં નામ લખીએ છિએ. - દૂધ, દહીં, વ્રત, શર્કરા, શુદ્ધ જળ, એ પંચામૃત તથા કેસર, સુગંધી ચંદન, કપૂર, કસ્તુરી, અમર, રોલી, મૌલી, છુટાં ફૂલ, ફૂલ, ફૂલની માળા, ફૂલેનાં ચંદુવા, ધૂપ, તાંદુલ પ્રમુખ, નવ પ્રકારની પકવ વસ્તુ, મીશ્રી, પતાસાં ઓલા પ્રમુખ, તથા અંગલૂહણાને વાસ્તે સફેદ વસ્ત્ર, અને પહેરાવવાને વાતે ઉત્તમ રેશમી વસ્ત્ર, વાસક્ષેપ, ગુલાબજળ, અત્તર ઈત્યાદિક બીજા પણ નવ, નવ નાળીના કળશ, નવ કેબી, પરાત (ત્રાસ) તસલા, આરતી, મંગળદીપક, ભગવાનની આંગી, સમવસરણ, ઈત્યાદિક સર્વ વસ્તુ પ્રથમથી ઠીક કરીને રાખવી. એ થકી પૂજામાં વિન ન હોય. એ સંક્ષેપ વિધિ કહ્યો. વિશેષ વિધિ ગુરૂ થકી જાણો. કળશ વિધિ ચૈત્ર તથા આશ્વિન માસમાં એ પૂજાએ ભણાવે તે વારે નવ સ્નાત્રિયા કરીયે, મોટા કળશ પ્રમુખમાં પંચામૃત ભરીયે, સ્થાપનામાં શ્રીફળ તથા રોકડ નાણું ધરીયે, કેસરથી તિલક કરે, કંકણદરે હાથે બાંધે, ડાબા હાથમાં સ્વસ્તિક કરીને વિધિ સહિત સ્નાત્ર ભણાવે. - ૧ પ્રથમ શ્રી ઢિંતા વેતવણે છે માટે તાંદુલ, (ખ) ધૂપ, દીપ, નૈવેદ્ય પ્રમુખ અષ્ટ દ્રવ્ય, વાસક્ષેપ, નાગરવેલ પ્રમુખનાં પાન, કેબીમાં ધરીને તે કેબી હાથમાં રાખે. નવકળશને મીલીસૂત્ર બાંધી કુકમના સ્વસ્તિક કરી, પંચામૃતથી ભરીને તે કળશે હાથમાં લઈ પ્રથમ શ્રી અરિહંતપદની પૂજન ભણે તે સંપૂર્ણ ભણી રહ્યા પછી મોટા પરાતમાં (થાલમાં) પ્રતિમાજીને પધરાવે. પછી “ » દી નમો અરિહૃતા” એ પ્રમાણે કહેતે થકે શ્રી અરિહંતપદની પૂજા કરે. અદ્રવ્ય અનુક્રમે ચઢાવે. ઈતિ પ્રથમપદ પૂજા વિધિ. - ૨ બીજું સિદ્ધાઃ રક્ત વણે છે. માટે ઘઉં કેબીમાં ઘરી શ્રીફળ તથા અષ્ટ દ્રવ્ય લઈને નવ કળશ પંચામૃતથી ભરીને બીજી પૂજા ભણે તે સંપૂર્ણ થવાથી “હ્રીં નમો તિરણ” એમ કહી કળશ ઢળે, અષ્ટ દ્રવ્ય ચઢાવે. ઈતિ દ્વિતીય પદ પૂજા વિધિ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ૩ ત્રીજી આચાયવર પીળે વણે છે માટે ચણાની દાળ, અદ્રવ્ય, શ્રીફળ પ્રમુખ લઈ નવ કળશ પંચામૃતથી ભરીને ત્રીજી પૂજાના પાડ ભણે, તે સપૂર્ણ થવાથી “ ૐ ત નમો બારિયાળ” એમ કહી કળશ ઢાળે, અષ્ટ દ્રવ્ય ચઢાવે. ઈત્તિ તૃતીયપદ પૂજા વિધિ. ૪ ચેાથુ કપાધ્યાયપરૂ નીલવર્ણ છે, માટે મગ પ્રમુખ તથા અષ્ટ દ્રવ્ય લઈ ને પૂર્વોક્ત વિધિયે પૂજા ભણી સંપૂર્ણ થવાથી “ ” ોનો વક્ત્તયાળ ” એમ કહી કળશ ઢાળે, અષ્ટ દ્રવ્ય ચઢાવે. "" ઇતિ ચતુર્થાં પદ પૂજા વિધિ. ૫ પાંચમું' શ્રી સાધુવર્ શ્યામવર્ણે છે. માટે અડદ પ્રમુખ લઈ બીજે સ` પૂર્વોક્ત વિધિ કરી પૂજા ભણે તે સંપૂર્ણ થવાથી ‘ૐ દૂત નમો હોપ સવત્તાપૂર્ણ ” કહે. ઈતિ પાંચમપદ પૂજા વિધિ. હું છઠું. વાનપર શ્વેત વર્ણ છે. માટે ચાવલ પ્રમુખ લઈ કહેવું બીજો સ પૂર્વોક્ત વિધિ કરવા. કૃતિ ષષપદ પૂજા વિધિ. ૭ સાતમુ જ્ઞાનપર્ શ્વેત વગે છે, માટે ચાવલ લઈ ૪ રીતે નમો નાલ " કહેશું બીજો સ પૂર્વોક્ત વિધિ કરવા, ઇતિ સમપદ પૂજા વિધિ. 66 ॐ ह्रीं नमो दंसणस्स " ૮ આઠમું ચરિત્રમ્ પણ શ્વેતવણે છે, માટે ચાખા પ્રમુખ લઈ “ૐ નમો ચારિત્તરણ” કહેવું. બીજો સ` પૂર્વોક્ત વિધિ કરવા. કૃતિ અષ્ટમપદ પૂજા વિધિ. ct ૯ નવમું સવર્ શ્વેતવણૢ છે, માટે ચાખા પ્રમુખ લઈ પૂર્વોક્ત વિધિ કરીને ૐ રીતો તથલ ” કહી કળશ ઢોળે, અષ્ટ દ્રવ્ય ચઢાવે. પછી અષ્ટપ્રકારી પૂજા કરે, આરતી કરે. ઇતિ શ્રી નવમપદ પૂજા વિધિ. ઇતિ નવપદ પૂઘ્ન વિધિ સમાસ. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૐ શ્રીસિયાય નમઃ શ્રી નવપદજી પૂજા શ્રી યશેાવિજયજી મહારાજ કૃત પ્રથમ શ્રી અરિહંત પદ પૂજા પ્રારંભ કાવ્યમ્ , ઉપજાતિવૃત્તમ્ उपपन्नसन्नाणमहोमयाणं, सप्पाडिहेरा सणसंठियाणं सद्देसणाणंदियसज्जणाणं, नमो नमो होउ सया जिणाणम् ॥ १॥ ભુજંગપ્રયાતવૃત્તમ્ નમાઽન તસંત પ્રમાદ પ્રદાન ! પ્રધાનાય ભવ્યાત્મને ભાવતાય; થયા જેહના ધ્યાનથી સૌષ્યભાા, સદા સિદ્ધચક્રાય શ્રીપાલરાજા. ॥ ૧ ॥ ચકચુર જેણે, ભલાં ભવ્ય નવપદ ધ્યાનેન તેણે; કર્યો કદુ` કરી પૂજના ભવ્ય ભાવે ત્રિકાલે, સદા વાસિયા આતમા તેણે કાલે. ॥ ૨ ॥ જિકે તીથંકર કમ ઉદયે કરીને, દીયે દેશના ભવ્યને હિત ધરીને; સદા આઠ મહા પાડિહારે સમેતા, કર્યાં ઘાતિયાં કર્યાં ચારે અલગ્નાં, ભવેાપગ્રહી ચાર જે છે વિલગ્ગા; જગત્ પંથ કલ્યાણકે સૌખ્ય પામે, નમા તેહ તીર્થંકરા મેક્ષ કામે, ॥ ૪ ॥ સુરેશે નરેશે સ્તબ્યા બ્રહ્મપુતા. ॥ ૩ ॥ ઢાળ, ઉલાળાની દેશી. તીર્થં પતિ અરિહાનનું, ધર્મ ધુર્ધર ધીરાજી; દેશના અમૃત વરસતા, નિજ વીરજ વડ વીરેાજી. ॥ ૧ ॥ વર અક્ષય નિલ જ્ઞાન ભાસન, સર્વ ભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મ ભાવે, ચરણ સ્થિરતા વાસતા; જિન નામક પ્રભાવ અતિશય, પ્રાતિહારજ શેાલતા, જગજ તુ કરૂણાવંત ભગવત, ભવિક જનને ક્ષેાભતા. ॥ ૨ ॥ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. પૂજા ઢાળ, શ્રીપાલના રાસની દેશી ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી, જેણે બાંધ્યું જિન નામ, ચેસડ ઈંદ્ર પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે; ભવિકા! સિદ્ધચક પદ વંદે, જિમ ચિરકાલે નંદ રે. ભ૦ સિ0 mલા એ આંકણી જેહને યે કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું; સકલ અધિક ગુણ અતિશય ધારી, તે જિન નમી અઘ ટાલું રે. ભ. સિરા જે તિહું નાણું સમગ્ગ ઉપન્ના, ભેગકરમ ક્ષીણ જાણ; લેઈ દીક્ષા શિક્ષા દયે જનને, તે નમીયે જિન નાણું રે. ભ૦ સિવ Ira મહાગોપ મહામાહણ કહીયે, નિર્ધામક સથવાહ; ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમી ઉત્સાહ રે. ભ૦ સિઝા આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીશ ગુણ યુત વાણી, જે પ્રતિબંધ કરે જગ જનને, તે જિન નમી પ્રાણી રે. ભ૦ સિપા હાથી, અરિહંત પદ ધ્યાત થક, દબૃહ ગુણ પજજાય રે; ' ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય છે. • ૧ વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમાં, અદ્ધિ મલે સવિ આઈ રે. વર૦ મે ૨ / ઈદ્રવજીવૃત્તમ (આ કાવ્ય પ્રત્યેક પૂજા દીઠ કહેવું) સ્નાત્ર કરતાં જગદ્ગુરૂ શરીર, સકલ દેવે વિમળ કળશ નીર; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૧ હર્ષ ધરી અસરાવુંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ પાવે; જિહાં લગે સુરગિરિ બુદ્દી, અમ તણા નાથ દેવાધિદે. રા जियंतरंगारिगणे सुनाणे, सप्पाडिहेराइसयप्पाणे ॥ संदेहसंदोहरयं हरंते, झाएह निच्चपि जिणेरहंते ॥१॥ છે 35થ થ– વિવિતવૃત્તમ્ विमलकेवलभासनभास्कर, जगति जंतुमहोदयकारणं ॥ जिनवरं बहुमानजलौघतः, शुचिमनाः स्नपयामि विशुद्धये ॥ (આ કાવ્ય પ્રત્યેક પૂજા દીઠ કહેવું.), Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજ્યજી કૃત નવપદપૂજા અથ દ્વિતીય શ્રીસિદ્ધપદપૂજા પ્રારંભ || ઇદ્રવજીવૃત્તમ છે. सिद्धाणमाणंदरमालयाणम् । नमोऽणंत चउकयाणं ॥ | | ભુગપ્રયાતવૃત્તમ ! કરી આઠ કર્મ ક્ષયે પાર પામ્યા, જરા જન્મ મરણાદિ ભય જેણે વામ્યા; નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા, થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા. ત્રિભાગે ન દેહાવગાહાત્મદેશા, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશ્યા; સદાનંદ સૌખ્યશ્રિતા તિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિ સ્વરૂપા. ૨ | ઢાળ-ઉલાલાની દેશી. સકલ કરમમલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપજી; અવ્યાબાધ પ્રભુતામયી આતમ, આતમ સંપત્તિ ભૂપજી. ૧ I જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શક્તિ વ્યક્તિપણે કરી, સ્વદ્રવ્યક્ષેત્ર સ્વકાલ ભાવે, ગુણ અનંતા આદરી; સુસ્વભાવ ગુણપર્યાય પરિણતિ, સિદ્ધસાધન પરભણી; મુનિરાજ માનસીંસ સમવડ, નમે સિદ્ધ મહાગુણ. ૧ ૨ I પૂજા-તાળ-શ્રીપાળના રાસની–દેશી સમય પસંતર અણફરસી, ચરમ તિભાગ વિશેષ; અવગાહન લહી જે શિવ પહોતા, સિદ્ધ નમે તે અશેષ છે. ભવિકા સિ0 પૂર્વ પ્રયોગને ગતિ પરિણામે, બંધન છેદ અસંગ; સમય એક ઉર્ધ્વગતિ જેડની, તે સિદ્ધ પ્રણમે રંગ રે. ભવિકા સિ/ ર ા નિર્મળ સિદ્ધશિલાની ઉપરે, પણ એક લેગંત સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણો સંત રે. ભવિકા સિ/ ૩ / જાણે પણ ન શકે કહી પુરગુણ, પ્રાકૃત તેમ ગુણ જાસ; ઉપમા વિણ ના ભવમાંહે, તે સિદ્ધ દિ ઉલ્લાસ રે. ભવિકા સિ0 | | જયતિ શું તિ મળી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ; આતમરામ રમાપતિ સમો, તે સિદ્ધ સહજ સમાધિ રે. ભવિકા સિ0 ૫ | દાળ રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણું રે, તે ધ્યાતા નિજ આતમા, હાય સિદ્ધ ગુણખાણી રે. વીર ૩ | Page #333 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. અંત કાવ્યમ दुदृट्टकम्मावरणप्पमुक्के, अनंतनाणाइसीरीचउक्के समग्गलोगग्गपयप्पसिद्धे, झाएछ निचपि समग्गसिद्धे ॥१॥ અથ તૃતીય શ્રી આચાર્યપદ પૂજા પ્રારંભ આદ્ય કાવ્ય ઇદ્રવજાવૃત્તામ્ सुरिण दुरीकयकुग्गहाणं, नमो नमो सूरसमप्पहाणं ॥ ભુજંગપ્રયાતવૃત્તમ નમું સૂરિરાજા સદા તત્ત્વતાજા, જિતેંદ્રગમે પ્રૌઢ સામ્રાજ્ય ભાજો; વર્ગ વર્ણિત ગુણે શેભમાના, પંચાચારને પાલવે સાવધાના. ભવિ પ્રાણુને દેશના દેશકાળે, સદા અપ્રમત્તા થયા સૂત્ર આલે; જિકે શાશનાધાર દિગ્દતિકલ્પા, જગે તે ચિંરજીવજે શુદ્ધ જલ્પા. મારા ઢાળ-ઉલાલાની દેશી આચારજ મુનિ પતિ ગણિ, ગુણ છત્રીશી ધામેજી; ચિદાનંદ રસ સ્વાદતા, પરભાવે નિઃકામેજી. નિકામ નિર્મળ શુદ્ધ ચિદૂઘન, સાધ્યનિજ નિરધારથી; નિજજ્ઞાન દર્શન ચરણ વીરજ, સાધના વ્યાપારથી; ભવિઝવ બેધક તત્ત્વશેધક, સયલ ગુણ સંપત્તિ ધરા; સંવર સમાધિ ગત ઉપાધિ, દુવિધ તપગુણ આગરા. ૨ / પૂજા ઢાળ–શ્રીપાલના રાસની—દેશી પંચ આચાર જે સુધા પાળે, મારગ ભાખે સાચે; તે આચારજ નમિએ તેહશું, પ્રેમ કરીને નાચો રે. ભવિકા સિ. ૧ વર છત્રીશ ગુણે કરી સેહે, યુગપ્રધાન જન મહે; જગ બેહે ન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જેહિ રે. ભવિકા સિ૧ નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવએસે, નહી વિકથા ન કષાય; જેહને તે આચરજ નમિયે, અકલુષ અમલ અમાય રે. ભવિકા સિ૦ ૩ જે દિયે સારણ વારણ ચેયણ, પડિયણ વળી જનને પટધારી ગ૭થંભ આચારજ, તે માન્યા મુનિ મનને રે. ભવિકા સિવ કા Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી કૃત નવપદપૂજા અWમિયે જિન સૂરજ કેવળ, વંદીએ જગદી; ભુવન પદારથ પ્રકટન પટુ તે, આચારજ ચિરંજી રે. ભવિકા સિવ પાપા ઢાળ ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હેય પ્રાણી છે. વીર. ૪ અંત કાવ્યમ नतं सुहं नहि पिया माया, जे दिति जीवाणिह सूरिपाया। तम्माहु ते चेव सया भजेह, जं मुख्ख सुख्खाइ लहु लहेह ॥१॥ ---(૦):—— અથ ચતુર્થ શ્રી ઉપાધ્યાય પદપૂજા પ્રારંભ આદ્ય કાવ્ય ઇંદ્રવજીવરમ્ ॥ सुत्तत्थवित्थारणतप्पराणं ॥ नमो नमो वायगकुंजराणं ।। ભુજગપ્રયાતવૃત્તમ નહીં સૂરિ પણ સૂરિગણને સહાયા, નમું વાચકા ત્યકત મદ મોહ માયા; વળી દ્વાદશાંગાદિ સૂત્રાર્થ દાને, જિકે સાવધાના નિરૂદ્વાભિમાને. ૧૫ ઘરે પંચને વર્ગ વર્ગિત ગુણીઘા, પ્રવાદિ દ્વિપદને તુલ્યસિંઘા, ગુણી ગછ સંધારણે થંભભૂતા, ઉપાધ્યાય તે વંદિયે ચિત્ પ્રભુતા. દાળ ઉલાલાની દેશી ખંતિજુઆ મુત્તિ જીઆ, અજવ મદ્રવ જુત્તાજી, સર્ચ સેયં અકિંચણા, તવ સંજમ ગુણ રત્તાજી. છે ૧ ! જે રમ્યા બ્રહ્મ સુગુત્તિગુત્તા, સમિતિ સમિતા મૃતધરા, સ્યાદ્વાદવાદે તવવાદ, આત્મપર વિભાજન કરા; ભવભરૂ સાધન ધીર શાસન, વહન ધેરી મુનિવરા, સિદ્ધાંત વાયણ દાન સમરથ, ન પાઠક પદધરા. - ૨ પૂજા-ઢાળ-શ્રીપાલના રાસની દેશી. દ્વાદશ અંગ સઝાય કરે છે, પારગ ધારગ તાસ; સૂત્ર અર્થ વિસ્તાર રસિક તે, નમો ઉવજઝાય ઉલ્લાસ રે. ભવિકા સિવ ૧ અર્થ સૂત્રને દાન વિભાગે, આચારજ ઉવજઝાય; ભવ ત્રીજે જે લહે શિવસંપદ, નમિયે તે સુપસાય રે. ભવિકા સિઇ છે ૨ ! Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ધચક્ર આરાધન વિધિ. મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે; તે ઉવજઝાય સકલ જન પૂજિત, સૂત્ર અર્થ સવિ જાણે રે. ભવિકા સિ. ૩ રાજકુમાર સરીખા ગણચિંતક, આચારજ પદ ગ; જે ઉવજઝાય સદા તે નમતાં, નાવે ભવભય શગ રે. ભવિકા સિ ૪ બાવના ચંદન રસ સમ વયણે, અહિત તાપ સવિ ટાળે; તે ઉવજઝાય નમીજે જે વળી, જિનશાસન અજુવાળે રે. ભવિકા સિ0 ૫ હાથી તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગ બંધવ જગ ભ્રાતા રે. વીર. ૫ ૫ છે અંત કાવ્યમ્ सुत्तत्थ संवेगमयं सुएणं, संनीरखीरामय विस्सुएणं ॥ पीणंति जे ते उवज्झायराए, झाएह निच्चपिकयप्पसाए । અથે પંચમ શ્રી મુનિપર પૂજા પ્રારંભ આદ્ય કાવ્ય ઈ દ્રવજાગૃત્તમ साहूण संसाहिअ संजमाणं, नमो नमो सुद्धदयादमाणं ॥ ભુજગપ્રયાવરમ્ કરે સેવના સૂરિવાયગ ગણિની, કરૂ વર્ણના તેહની શી મુનિની; સમેતા સદા પંચ સમિતિ ત્રિગુપ્તા, ત્રિગુપ્ત નહીં કામ ભેગેડ્યુલિતા. પાલા વળી બાહ્ય અર્થાતર ગ્રંથિ ટાળી, હેયે મુક્તિને વેગે ચારિત્ર પાળી, શુભાષ્ટિાંગ યોગે રમે ચિત્ત વાળી, નમું સાધુને તેહ નિજ પાપ ટાળી. મારા ઢાલ-ઉલાલાની દેશી સકલ વિષય વિષ વારીને, નિકામી નિઃસંગીજી; ભવ દવ તાપ શમાવતા, આતમ સાધન રંગીજી. જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રણે, દેહ નિર્મમ નિર્મદા, કાઉસગ્ગ મુદ્રા ધીર આસન, ધ્યાન અભ્યાસી સદા; તપ તેજ દીપે કર્મ ઝપે, નવ છીપે પર ભણી, મુનિરાજ કરૂણાસિંધુ ત્રિભુવન, બંધુ પ્રણમું હિત ભણી. રા! Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી કૃત નવપદપૃથ્વ ધૃજા-ઢાલ-શ્રીપાલના રાસની દેશી જેમ તરૂકુલે ભમરા બેસે, પીડા તસ ન ઉપાવે; લેઈ રસ આતમ સંતોષે, તેમ મુનિ ગોચરી જાવે રે, પાંચ ઈંદ્રિયને જે નિત્ય ઝીપે, ષટ્કાયક પ્રતિપાલ; સચમ સત્તર પ્રકારે આરાધે, વંદુ તેહુ દયાળ રે. અઢાર સહસ્સ શિલાંગના ધારી, અચળ આચાર ચારિત્ર; મુનિ મહંત જયણાયુત વઢી, કીજે જન્મ પિવત્ર રે. નવવિધ બ્રા ગુપ્તિ જે પાળે, આરસ વિહ તપ શૂરા; અહવા મુનિ નિમયે જો પ્રગટે, પૂરવ પુણ્ય અંકુરા રે. સેાના તણી પરે પરીક્ષા દ્રીસે, નિદિન ચઢતે વાને; સંજમ ખપ કરતા મુનિ નમીયે, દેશકાળ અનુમાને રે. હાલ અપ્રત્તમ જે નિત્ય રહે, નવિ હરખે નિવ શેચે રે; સાધુ સુતા તે આતમા, શું મુંડે શું લાચે . અંત કાવ્યમ तेय दंतेय सुगुत्ति गुते, मुत्तेय संते गुण जोग जुते ॥ पमा गय मोह माये, झाएह निञ्च मुणिरायपाए || १ || અથ ષષ્ઠ સમ્યગ્ દર્શનપદ પૂજા પ્રારંભ આદ્ય કાવ્ય ઈંદ્રવજ્રાવૃત્તમ जित्तत्तत्तो रुइलवखणस्स । नमो नमो निम्मल दंसणस्स || ભુજગપ્રયાનવૃત્તમ્ વિપર્યાસ હડવાસનારૂપ મિથ્યા, ટળે જે અનાદિ અચ્છે જેમ પધ્યા; જિનાકતે હાયે સહજથી શ્રદ્ધાન, કહિયે દર્શન' તેહ પરમ' નિધાન વિના જેહથી જ્ઞાન અજ્ઞાન રૂપ, ચરિત્ર વિચિત્ર ભવારણ્યકૃષ; પ્રકૃતિ સાતને ઉપશમે ક્ષય તે હવે, તિહાં આપરૂપે સદા આપ જોવે. ભવિકા સિ॰ ॥૧॥ ભવિકા સિ॰ારા ભવિકા સિ॰ાગા ભવિકા સિ॰ !!જા ભવિકા સિ॰૫પા ૪૧ વીર૦ પ્રા !! ૧ !! || ૨ ! Page #337 -------------------------------------------------------------------------- ________________ || ૧ | શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. હાલ–ઉલાલાની દેશી સમ્યગ્રદર્શન ગુણ નમે, તવ પ્રતીત સ્વરૂપે જી; જસુ નિરધાર સ્વભાવ છે, ચેતન ગુણ જે અરૂપિજી. જે અનુપ શ્રદ્ધા ધર્મ પ્રગટે, સયલ પર ઈહા ટલે, નિજ શુદ્ધ સત્તા પ્રગટ અનુભવ, કરણ રૂચિતા ઉછળે; બહુમાન પરિણતિ વસ્તુત, અહવ તસુ કારણ પણે, નિજ સાધ્ય ટટે સર્વ કરણી, તત્ત્વતા સંપત્તિ ગણે. ૨ પૂજાઢાળ-શ્રીપાળના રાસની દેશી શુદ્ધ દેવ ગુરૂ ધર્મ પરીક્ષા, સહણ પરિણામ; જેહ પામીજે તેહ નમજે, સમ્યગ્દર્શન નામ રે. ભવિકા સિત છે ૧ છે મલ ઉપશમ ક્ષય ઉપશમ ક્ષયથી, જે હોય ત્રિવિધ અભંગ; સમ્યગૂ દર્શન તેહ નમજે, જિન ધર્મ દઢ રંગ રે. ભવિકા સિવ ૨ પંચવાર ઉપશમિય લીજે, ક્ષય ઉપશમિય અસંખ; એકવાર ક્ષાયિક તે સમકિત, દર્શન નમિયે અસંખ રે. ભવિકા સિર ૩. જે વિણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્ર તરૂ નવિ ફળીઓ, સુખ નિર્વાણ ન વિણ લહીએ, સમકિત દર્શન બળી રે. ભવિકા સિવ છે જ સડસઠ બોલે જે અલંકરીઓ, જ્ઞાન ચારિત્રનું મૂળ સમકિત દર્શન તે નિત્ય પ્રણમું, શિવપંથનું અનુકૂળ છે. ભવિકા સિવ છે પ સમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે રે, દર્શન તેહિ જ આતમાં, શું હોય નામ ધરાવે રે. વીર છે ૭ - અંત કાવ્ય जं अस्थिकायेसुखु सदहाणं, तं दंसणं सव्वगुणप्पहाणं ॥ कुग्गहि वाहि उवयंति जेणं, जहा विसुद्धेण रसायणेणं ॥९॥ અથ સપ્તમ સમ્યગ જ્ઞાન પદ પૂજા પારંભ. આધકાવ્ય ઈદ્રવજાત્રુત્તમ્ વનાળ સંબો તમો દુર, નમો નમો ના રિવાયરસ | Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી યજ્ઞવિજયજી કૃત નવપદપૂજા. ભુજગપ્રયાતવૃત્તમ્ હાયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રધે, યથાણુ નાચે વિચિત્રાવધે; તેણે જાણિયે વસ્તુ ષદ્ભવ્યભાવ, ન હુવે વિત્તત્થા (વાદ) નિન્ટેચ્છા સ્વભાવા. હાય પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદ્દે, ગુરૂષાસ્તિથી યાગ્યતા તેહ વેદે; વળી જ્ઞેય હેય ઉપાદેય રૂપે, લહે ચિત્તમાં જેમ ધ્વાંત પ્રદ્દી પે. હાલ-ઉલાલાની દેશી જ્ઞાનને, સ્વપર પ્રકાશક ભાવેજી; અનંતતા, ભેદાભેદ સ્વભાવેજી. ભવ્ય નમે ગુણ પરજાય ધર્મ જે મુખ્ય પરિણતિ સકલ નાયક, એધ ભાવ વિલચ્છના, મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધસાધન લચ્છના; સ્યાદ્વાદ સંગી તત્ત્વંગી, પ્રથમ ભેદાભેદતા, સર્વિકલ્પને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદ્યતા. પૂજા-ઢાલ-શ્રીપાલના રાસની દેશી ભઠ્યાભઢ્ય ન જે વણ લહીએ, પેય અપેય વિચાર; કૃત્ય અકૃત્ય ન વિષ્ણુ લહીએ, જ્ઞાન તે સકલ આધાર રે. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વશ જ્ઞાન મનિ ંદા, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે. સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનુ મૂળ જે કહીયે; તેહ જ્ઞાન નિત નિત વીજે, તે વિષ્ણુ કહેા કેમ રહિયે રે. પંચ જ્ઞાનમાંહિ જેહુ સદાગમ, સ્વપર પ્રકાશક જેઠુ; દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ વિ શિશ મેહુ રે. લેાક ઉ અધે! તિગ્ યેતિષ, વૈમાનિકને સિદ્ધ; લોકાલોક પ્રગટ સિવ જેતુથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધિ રે. હાલ. જ્ઞાનવરણી જે કર્મો છે, ક્ષય, ઉપશમ તસ થાય રે; તા હૂએ અહિ જ આતમા, જ્ઞાન અભેધતા જાય રે. અત્યકામ્ ॥ ૧ ॥ ॥ ૨ ॥ ना पहाणं नयचसिद्धं तत्ववोहिकमयं पसिद्ध ॥ धरेह चित्तावस फुरंतं, माणिकदीभवतमो हरंतं ॥ १ ॥ ૪૩ ॥ ૧ ॥ ॥ ૨ ॥ ભવિકા સિ॰ ॥ ૧ ॥ ભવિકા સિ॰!! ૨ ॥ ભવિકાસિ॰ ॥ ૩ ॥ ભવિકા સિ॰ ॥ ૪ ॥ ભવિકા સિ॰ ! પા વીર૦ ૫ ૮ !! Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. અથ અષ્ટમ શ્રી ચારિત્રપદ પૂજા પ્રારંભ આધ કાવ્યમ્ ઇન્દ્રવજાગૃત્તમ आराहि अखंडीअ सक्किअस्स, नमो नमो संजम वीरिअस्स ॥ ભુજંગપ્રયાતવૃત્તમ્ વળી જ્ઞાનફળ ચરણ ધરીએ સુરંગે, નિરાશંસતા દ્વાર રાધ પ્રસંગે; ભવધિ સંતારણે યાન તુલ્ય, ધરૂં તેહ ચારિત્ર અપ્રાપ્ય મૂલ્ય. છે ૧ | હિયે જાસ મહિમા થકી રંક રાજા, વળી દ્વાદશાંગી ભણી હોય તાજા; વળી પાપરૂપિપિ નિઃપાપ થાય, થઈ સિદ્ધ તે કર્મને પાર જાય. || ૨ ! ઢાળ ઉલાલાની દેશી ચારિત્ર ગુણ વળી વળી નમે, તત્વરમણ જસુ મૂલેજી; પર રમણીયપણું ટળે, સકલ સિદ્ધ અનુકૂલેજી. ૧ | પ્રતિકૂળ આશ્રવ ત્યાગ સંયમ, તત્ત્વથિરતા દમયી, શુચિ પરમ ખાંતિ મુત્તિ દશપદ, પંચ સંવર ઉપચઈ સામાયિકાદિક ભેટ ધર્મ, યથાખ્યાતે પૂર્ણતા, અકષાય અકલુષ અમલ ઉજજવલ, કામ કમલ ચૂર્ણતા. | ૨ | પૂજા-તાલ-શ્રીપાલના રાસની દેશી દેશવિરતિ ને સર્વ વિરતિ જે, ગૃહ યતિને અભિરામ; તે ચારિત્ર જગત જયવંતુ, કીજે તાસ પ્રણામ છે. ભવિકા સિત છે ૧ . તૃણપરે જે પખંડ સુખ ઠંડી, ચકવતી પણ વરીયે; તે ચારિત્ર અક્ષય સુખ કારણ, તે મેં મન માંહે ધરી રે. ભવિકા સિવ ! ૨ | હૂઆ રાંક પણ જે આદરી, પૂજિત ઇંદ નરિ દે, અશરણ શરણ ચરણ તે વંદૂ, પૂર્યું જ્ઞાન આનંદે રે. ભવિકા સિવ છે ૩ છે બાર માસ પર્યાય જેહને, અનુત્તર સુખ અતિક્રમિયે; શુકલ શુકલ અભિજાત્ય તે ઉપરે, તે ચારિત્રને નમિયે રે. ભવિકા સિવ છે છે ચય તે આઠ કરમનો સંચય, રિત કરે છે તેહ, ચારિત્ર ના નિરૂત્તે ભાખ્યું, તે વંદું ગુણ ગેહ રે. ભવિકા સિવ છે ૫ છે હાલ જાણું ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મહવને નવિ ભમતો રે. Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી કૃત નવપદપૂ. ૪ અંત્યકાવ્યમ ઈદ્રવજીવૃત્તમ सु संवरं मोह निरोधसारं, पंचप्पयारं विगमाइयारं ।। मूलोत्तराणेग गुणं पवित, पालेह निच्च पिहु सचरितं ॥१॥ અથ નવમ શ્રી તપપદ પૂજા પ્રારંભ આદ્ય કાવ્યમ્ ઈ દ્રવજીવૃત્ત कम्मदुमोम्मूलण कुंजरस्स, नमो नमो तिव्वनवो भरस्स ॥ માલિનીકુત્તમ इय नवपयसिद्धं, लद्धि विज्जा समिद्धं । પરિક સરવા, જી વિશે સમi | दिसवइ सुरसारं, खोणि पीढावयारं । तिजय विजयचकं सिद्धचकं नमामि ॥१॥ ભુજગપ્રયાતવૃત્તમ ત્રિકાલિકપણે કર્મ કષાય ટળે, નિકાચિત પણે બાંધી તેહ બળે; કહ્યું તેહ તપ બાહ્ય અંતર દુભિદે, ક્ષમાયુક્ત નિહેતુ દુર્ગાન છેદે. હોયે જાસ મહિમા થકી લબ્ધિ સિદ્ધિ, અવાંછિકપણે કર્મ આવરણ શુદ્ધિ તપે તેહ તપ જે મહાનંદ હેતે, હવે સિદ્ધિ સીમંતિની જિમ સંકેત. | ૨ ઈસ્યા નવપદ ધ્યાનને જેહ ધ્યાવે, સદાનંદ ચિદ્રપતા તેડ પાવે; વળી જ્ઞાનવિમલાદિ ગુણ રત્નધામા, નમું તે સદા સિદ્ધચક્ર પ્રધાના. માલિનીવૃત્તમ इम नवपद ध्यावे, परम आनंद पावे । नवमे भव शिव जावे, देव नरभव पावे ॥ ज्ञानविमल गुण गावे, सिद्धचक्र प्रभावे । सवि दुरित समावे, विश्व जयकार पावे ॥१॥ ઢાળ, ઉલાલાની દેશી. ઈચ્છાધન તપ નમે, બાહ્ય અભ્યતર ભેદેજી; આતમસત્તા એકતા, પર પરિણતિ ઉછેદેજી. ના. એ ૩ . ૪૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ૯૮ કર્મ અનાદિ સંતતિ, જેહ સિદ્ધપણું રે, યે સંગે આહાર ટાળી, ભાવ અયિતા કરે; અંતર મુહૂરત તત્ત્વ સાધે, સર્વ સંવરતા કરી, નિજ આતમસત્તા પ્રગટ ભાવે, કરે ત૫ ગુણ આદરી. + ૨ | હાથી, એમ નવપદ ગુણ મેડલ, ચઉનિપ પ્રમાણે જી; સાત નયે જે આદર, સમ્યગ જ્ઞાનને જાણેજી. નિર્ધાર સેતી ગુણ ગુણને, કરે જે બહુમાન એ, તસુકરણ ઈહા તત્ત્વ દમણે, થાય નિર્મળ ધ્યાન એ; એમ શુદ્ધ સત્તા ભળ્યો ચેતન, સકળ સિદ્ધિ અનુસરે, અક્ષય અનંત મહંત ચિધન, પરમ આનંદતા વરે. અથ કહીશ ઈય સયલ સુખકર ગુણ પુરંદર, સિદ્ધચક પદાવલી, સવિલદ્ધિ વિદ્યા સિદ્ધિમંદિર, ભવિક પૂજે મનરૂલી; ઉવઝાયવર શ્રીરાજસાગર, જ્ઞાનધર્મ સુરાજતા; ગુરૂ દીપચંદ સુચરણ સેવક દેવચંદ્ર સુશોભતા. પૂજા-ઢાળ-શ્રીપાલના રાસની દેશી જાણુતા વિહં જ્ઞાને સંયુત, તે ભવ મુક્તિ જિર્ણોદ; જેહુ આદરે કમ ખપવા, તે તપ શિવતરૂ કંદ રે. ભવિકા સિવ | ૧ / કર્મ નિકાચિત પણ ક્ષય જાયે, ક્ષમા સહિત જે કરતાં તે તપ નમિયે જેહ દીપાવે, જિનશાસન ઉજમંત રે. ભવિકા સિ0 | ૨ | આમેસહિ પમુહ બહ લબ્ધિ, હવે જાસ પ્રભાવે, અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ પ્રગટે, નમિયે તે ત૫ ભાવે રે. ભવિકા સિ. . ૩ ફળ શિવસુખ મહોટું સુર નરવર, સંપત્તિ જેહનું કુલ તે તપ સુરતરૂ સરિખ વંદૂ, સમ મકરંદ અમૂલ રે. ભવિકા સિવ છે ૪ સર્વ મંગળમાં પહેલું મંગળ, વરણવીએ જે છે; તે તપપદ વિહુ કાળ નમીજે, વર સહાય શિવ પંથે રે. ભવિકા સિ0 | ૫ / એમ નવપદ ગુણત તિહાં લીને, હું તન્મય શ્રીપાલ; સજસ વિલાસે ચોથે ખંડે, એહ અગ્યારમી ઢાળ રે. ભવિકા સિવ | ૬ in Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજ્યજી કૃત નવપદપૂજા. હાળ. ઈચ્છાધે સંવરી, પરિણતી સમતા ગે રે; તપ તે એહિ જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે. વીર. ૫ ૧૦ છે આગમ નોઆગમ તણે, ભાવ તે જાણે સાચો રે; આતમ ભાવે થિર હેજે, પરભા મત રાચે રે. વર૦ કે ૧૧ છે અષ્ટ સકલ સમૃદ્ધિની, ઘટમાંહે ઋદ્ધિ દાખી રે; તેમ નવપદ ત્રાદ્ધિ જાણજે, આતમરામ છે સાખી છે. વર૦ ૧૨ છે. ગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે; એહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણે છે. વીર ૧૩ છે ઢાળ બારમી એહવી, ચેાથે ખડે પૂરી રે; વાણી વાચક જસ તણી, કેઈ નયે ન અધૂરી રે. વીર . ૧૪ અંકાવ્યમ बझं तहाभितर भेयमेयं, कपाय दुज्झेय कुकुम्मभेय ॥ दुख्खरखवयुत्ये कयपावनासं, तवेग दाहागमयं निरास ॥१॥ અર્થ સર્વાગ કાવ્યમ્ विमळ केवळ भासन भास्करं, जगति जंतु महोदय कारणं ॥ जिनवरं बहुमान जलौघत:, शुचिमना स्नपयामि विशुद्धये ॥ કાયમ્ स्नात्र करतां जगद्गुरु शरीरे, सकल देवे विमल कलश नीरे॥ आपणां कर्म मळ दूर कीधां, तेणे ते विबुध ग्रंथ प्रसिद्धा ॥२॥ हर्ष धरी अप्सराद आवे, स्नात्र करी एम आशिष पावे ॥ जिहां लगी सुरगिरि जंबूदीबो, अमतणा नाथ देवाधिदेवो ॥३॥ ॐ ह्रीं श्रीं परमपुरूषाय, जन्मजरामृत्युनिवारणाय, श्रीमते नवपदाय, जलादिकं यजामहे स्वाहा. (આ મંત્ર દરેક પૂએ કહે. ) ઈતિ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી કૃત છેલી નવયુદ પૂજા સમાખણ, ૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ | ૨ | પંડિત શ્રી વીરવિજ્યજી કૃત સ્નાત્ર પૂજા. પ્રથમ કળશ લઈ ઊભા રહેવું. કાવ્ય હુતવિલંબિત વૃતમ્ સરસ શાન્તિ સુધારસ સાગર, શુચિતરં ગુણરત્ન મહાગર, ભવિકપંકજ બેધ દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર. ૧ (અહીં પખાળ કરે.) દેહા. કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક મજજનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક. (કુસુમાંજલિની થાળી લઈને ઊભા રહેવું ) ગાથા. આર્યા ગીતિ જિણજન્મસમયે મેરૂ, સિહરે યણ કણય કલસેહિં; દેવાસુરહિહવિલે, તે ધન્ના જેહિં ક્રિોસિ (પ્રભુના જમણા અંગુઠે ઢાળ બોલીને કુસુમાંજલિ મૂકવી.) છે નમેહુત્તિ દ્વાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ છે કુસુમાંજલિ-કાળ. નિર્મલજળ કલશે cવડાવે, વસ્ત્ર અમૂલખ અંગ ધરાવે છે કુસુમાંજલિ મેલે આદિજિર્ણોદા છે સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મળ હુઈ સુકુમાળી. | કુરુ છે કે જે ગાથા--આ ગીતિ–ઢાળ, મચકુંદ ચડાઈ કરવા પંચ વણાઈ જગનાહ ખુવણ સમયે, દેવા કુસુમાંજલિ દિતિ. નડ િ ચોપાધ્યાય સર્વસાધુભ્યઃ | મુજલિ-કાળ. રયણ સિંહાસન સિન આપી, કુસુમાંજલિ પ્રભુ ચરણે રિજે કુસુમાંજલિ મેલે શાન્તિ જિjદા. || ૩ | | ૫ Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા. દાહા. જિષ્ણુ તિહુ કાલય સિદ્ધની, પિડમા ગુણ ભંડાર, તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક કૃતિ હરનાર. ૫ નમેાહુ સિદ્ધચા/પાધ્યાયસ સાધુભ્યઃ ॥ કુસુમાંજિલ-ઢાળ કૃશ્નાગરૂ વર ધૂપ ધરીજું, સુગંધકર કુસુમાંજલિ દીજે, કુસુમાંજિલ મેલે નિમિ જિષ્ણુ દ્વાર ગાથાઆર્યાં ગીતિ. જસુરિમલ અલદદિસ, મહુકરઝંકાર સત્તસંગીયા; જિષ્ણુ ચરણેાવરિમુક્કા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા ॥ નમો સિદ્ધાચાર્યે પાધ્યાયસ સાધુલ્યઃ ॥ કુસુમાંજલિ-ઢાળ પાસ જિજ્ઞેસર જગ જયકારી, જલ થલ ફુલ ઉદ્યક કર ધારી, કુસુમાંજિલ મેલા પાર્શ્વ જિષ્ણુ દા. દાહા મૂકે કુસુમાંજિલ સુરા, વીરચરણું સુકુમાલ; તે કુસુમાંજલિ વિકનાં, પાપ હરે ત્રણ કાળ. કુસુમાંજલિ-ઢાળ વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિનચરણે પણમત ડવેવી; કુસુમાંજલિ મેલે વીર જિષ્ણુ દા. ! છ ! || ૮ | ૫ ૯ ! | ૧૦ || ॥ નમે૦ | ૧૧ | ૫ ૧૨ ૫ વસ્તુ છેદ. ન્હવણકાળે ન્હવણકાળે, દેવદાવ સમુચ્ચિય, કુસુમાંજલિ તહિ સ’ઠવિય, પસરત સિ પરિમલ સુગધિય, જિષ્ણુપકમલે નિવેડેઈ, વિઘહર જસ નામ મા, અનંત ચવીસ જિન, વાસવ મલિય અસેસ, સા કુસુમાંજલિ સુહરા, ચઉવિહ સંઘ વિશેષ, કુસુમાંજલ મેલે ચવીસ જિણ દા. ૫ ૧૩ ॥ ૫ નમજ્જુ !! કુસુમાંજલિ ઢાળ અનંત ચઉવીસી જિનર્જી જુહારૂ, વમાન ચવીસી સંભારૂ, કુસુમાંજલિ મેલે ચવીસ જિષ્ણુદ્રા. ।। ૧૪ ।। ૫૩ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૫૪ | શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. દોહા. મહાવિદેહે સ’પ્રતિ, વિહરમાન જિન વીશ; ભક્તિ ભરે તે પૂજિયા, કરા સંઘ સુજગીશ. ના નમે ૫ કુસુમાંજલિ-ઢાળ અપછરમ લિ. ગીત ઉચ્ચારા, શ્રી શુભવીરવિજય જયકારા કુસુમાંજિલ મેલા સર્વ જિષ્ણુદા. ૫ ૧૬ ॥ ઇતિ શ્રી કુસુમાંજલિય હાલ. પછી સ્નાત્રીયા ત્રણ ખમાસમણ દેઇ જચિંતામણિનું ચૈત્યવંદન કરી “નમુક્ષુણ” કહી જયવીયરાય પર્યંત કહે. પછી હાથ ધૂપી મુખકેશે આંધી કળશ લેઈ ઊભા રહીને નીચે મુજબ કળશ કહે. ॥ ૧૫ ૧ અથ ક્લેશ દોહા. સયલ જિજ્ઞેસર પાય નમિ, કલ્યાણક વિધિ તાસ; વણ વતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. હાલ ॥ ૧ ॥ સમિત ગુણઠાણે પિરણમ્યા, વળી વ્રતધર સયમ સુખ રમ્યા; વીશ સ્થાનક વિધિયે તપ કરી, એસી ભાવદયા દીલમાં ધરી. ॥ ૧ ॥ જે હાવે મુખ્ય શક્તિ ઈસી, સિવ જીવ કરૂં શાસન રસી; શુચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીર્થકર નામ નિકાચતા, સરાગથી સચમ આચરી, વચમાં એક દેવના ભવ કરી; ચ્યવી પન્નરક્ષેત્રે અવતરે, મધ્યખડે પણ રાજવી કુલે. પટરાણી કુખે ગુણનેલા, જેમ માનસરોવર હંસલા; મુખ શય્યાયે રજની શેષ, ઉતરતાં ચત્તુ સુપન દેખે. હાલ સ્વપ્નની ૫ ૨ || ॥ ૩ ॥ પહેલે ગજવર દીઠે!, બીજે વૃષભ પઈડ્રો, ત્રીજે કેશરી સિંહ, ચેાથે લક્ષ્મી અખિડુ ॥ ૧ ॥ પાંચમે ફૂલની માળા, છડે ચદ્ર વિશાળ, રવિ રાતે ધ્વજ મહેટો, પૂરણ કળશ નહી છે:ટે. ॥ ૨ ॥ દશમે પદ્મ સરેવર, અગિયારમે રત્નાકર ભુવનવિમાન રત્નગ જી, અગ્નિશિખા મવ. ના ૩ ! સ્વપ્ન લઈ જઈ રાયને ભાસે, રાજા અર્થ પ્રકાશે, પુત્ર તીર્થંકર ત્રિભુવન નશે, સકળ સનેથ ફશે. ૫ ૫ !! ૫ ૪ !! Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા. વસ્તુ છંદ અવિષે નાણે અવિષે નાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર. મિથ્યાત્વ તારા નિબળા, ધઉદય પરભાતસુંદર, માતા પણ આનંદિયા, જાગતી ધર્મ વિધાન, જાણતી જગતિલક સમેા, હેશે પુત્ર પ્રધાન. ॥ ૧ ॥ કાહા શુભ લગ્ને જિન જનમિયા, નારકીમાં સુખ જ્યાત, સુખ પામ્યા ત્રિભુવન જના, હુઆ જગત ઉદ્યોત. હાલ-કડખાની દેશી mu સાંભળેા કળશ જિન, મહેાત્સવના ઈંડાં, છપ્પન કુમરી દિશિ, વિદિશિ આવે તિહાં; માય સુત નમીય, આનદ અધિકા ધરે, અષ્ટ સવ, વાયુથી કચરા હરે. વૃષ્ટિ ગંધાદકે, અષ્ટ કુમરી કરે, અષ્ટ કલા ભરી, અષ્ટ દણું ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દિપક ગ્રહી. ઘર કરી કેળના, માય મુત લાવતી, કરણ શુચીકમ જળ, કળશે ન્હેવરાવતી; કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઈ, શયન પધરાવતી. નમીય કહે માય તુજ, બાળ લીલાવતી, મેરૂ રવિ ચંદ્ર લગે, જીવો જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઇંદ્ર, સિંહાસન કંપતી હાલ-એક્વીશાની દેશી જિન જન્મ્યાજી, જિન વેળા જનની ઘરે, તિણ વેળાજી, ઈંદ્રસિહાસન થરહરે; દાહિણેાત્તરજી, જેતા જિન જનમે યદા, દિશિનાયકજી, સેહમ ઈશાન ખેડુતદા. ઘા ત્રોટક છંદ તદ્દા ચિતે ઈંદ્ર મનમાં, કાણ અવસર એ અન્યા; જિન જન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઉપન્યા. સુઘાષ આદે ઘંટનાદે, ઘાણાસુરમે કરે; વિ દેવી દેવા જન્મ મહેાત્સવે, આવો સુર ગિરવરે. ( અહીં ઘંટ વગાડવેા. ) ।। ૧ । ૫૫ ારા નાગા "ઝા ॥ ૧ ॥ ॥ ૨ ॥ એમ સાંભળીજી સુરવર કેડિ આવી મળે, જન્મ મહેાત્સવજી, કરવા મેરૂ ઉપર ચલે; સેહમપતિજી, બહુ પરિવારે આવીયા, માય જિનનેજી, વાંઢી પ્રભુને વધાવીયા, ( પ્રભુને ચોખાથી વધાવવા. ) "જ્ઞા Page #347 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. છે ૪ / વોટક વધાવી લે છે રત્નકુક્ષી, ધારિણી તુજ સુત તણે, હું શક હમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણો; એમ કહિ જિન પ્રતિબિંબ સ્થાપી, પંચ રુપે પ્રભુ ગ્રહી, દેવ દેવી ના હર્ષ સાચે, સુરગિરિ આવ્યા વહી. હાલ મેરૂ ઉપરજી, પાંડુક વન ચિહું દિશે, શિલા ઉપરજી, સિંહાસન ન ઉડ્યુસેક તિહાં બેસીજી, શકે જિનબળે ધર્યા, હરિ ત્રેશઠજી, બીજા તિહાં આવી મળ્યા. | ૫ || ત્રોટક ૬ છે | ૧ | || ૨ છે. મળ્યા સઇ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના અશ્રુતપતિએ હકમ કીને, સાંભળો દેવા સવે, ખીર જલધિ ગંગાનીર લાવે, ઝટિતિ જિન મહોત્સવે. ઢાલ-વિવાહલાની દેશી સુર સાંભળીને સંચરીયા, મગધ વરદામે ચલીયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જશ કળશા ભરાવે. તીરથ જળ ઔષધિ લેતા, વળી ખીરસમુદ્ર જાતા; જળકળશા બહુલ ભરાવે, ફૂલ અંગેરી થાળ લાવે. સિંહાસન ચામર ધારી, ધૂપધાણાં કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તેહ. તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કળશાદિક સહુ તિહાં હાવે, ભકતે પ્રભુના ગુણ ગાવે. હાલ રાગ ધનાશ્રી આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા સિત્તનું જઈ નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મો ધર્મ સખાઈ; જેઈસ, વ્યંતર, ભુવનપતિના, વૈમાનિક સૂર આવે, અશ્રુતપતિ, હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે. ૩ | છે ૪ છે. આ૦ કે ૧ Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરવિજ્યજી કૃત સ્નાત્રપૂજા. ૫૭ અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે, ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અઢીસેં ગુણા કરી જાણો; સાઠ લાખ ઉપર એક કેડિ, કળશાનો અધિકાર, બાસઠ ઈંદ્ર તણા તિહાં બાસઠ, લેકપાલના ચાર. છે આ૦ ૨ છે ચંદ્રની પંક્તિ છાસઠ છાસઠ, રવિશ્રેણિ નરલેકે, ગુરૂસ્થાનક સુર કેરો એક જ, સામાનિકને એક; સેહમપતિ ઈશાન પતિની, ઇંદ્રાણુના સેલ, અસુરની દશ ઇંદ્રાણી નાગની, બાર કરે કલેલ. છે આ૦ | ૩ | જોઈસ વ્યંતર ઇદ્રની ચઉચલ, પર્ષદા ત્રણને એકે, કટકપતિ અંગરક્ષક કેરે, એક એક સુવિવેકે; પરચુરણ સુરનો એક છેલ્લે, એ અઢીસું અભિષેકે, ઈશાનઈદ્ર કહે મુજ આપે, પ્રભુને ક્ષણ અતિરેકો. છે આ૦ ૪ i તવ તસ બળે ઠરી અરિહાને, સોહમપતિ મનરંગે, વૃષભરૂપ કરી શૃંગ જળ ભરી, હવણ કરે પ્રભુઅંગે; પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રેલે, મંગળ દી આરતિ કરતાં, સુરવર જયજય બોલે. | | આ૦ + ૫ છે ભેરી ભૂગલ તાલ બજાવત, વળિયા જિન કરધારી, જનની ઘર માતાને સોંપી, એણી પરે વચન ઉચ્ચારી; પુત્ર તમારા સ્વામી હમારે, અમ સેવક આધાર, પંચધાવી રંભાદિક સ્થાપી, પ્રભુ ખેલાવણહાર. !! અ૦િ + ૬ ! બત્રીશ કેડિ કનક મણિ માણિક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણુ, દ્વીપ નંદીસર જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ ક૫ સધાવે, દીક્ષા કેવલને અભિલા, નિતનિત જિન ગુણગાવે. છે આ૦ છે ૭ છે તપગચ્છ ઇસર સિંહ સૂરિસર, કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીર; ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રી શુભવિજયસવાયા, પંડિત વીરવિજય શિષ્ય જિન, જન્મ મહોત્સવ ગાયા. છે આ૦ છે ૮ છે ઉત્કૃષ્ટા એકસોને સિત્તર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. સાધારણ એ કળશ જે ગાવે, શ્રીગુભવીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે, ઘરઘર હર્ષ વધાઈ. આ૦ છે ૯ છે અહી કળશાભિષેક કરીએ પછી દુધ, દહીં, વ્રત, જળ અને શર્કરા એ પંચામૃત પખાલ કરીને પછી પૂજા કરીને ફૂલ ચઢાવીએ. પછી લુણ ઉતારી આરતી ઉતારવી પછી પ્રતિમાજીને આડો પડદો રાખી સ્નાત્રીયાએ પોતાના નવ અંગે કંકુના ચાંલ્લા કરવા, પછી પડદે કાઢી નાખી મંગલ દીવ ઉતારવો. અથ શ્રી પદ્મવિજયજી કૃત શ્રી નવપદજીની પૂજા પ્રારંભ. પ્રથમ શ્રી અરિહંત પદ પૂજા દેહા શ્રુતદાયક મૃત દેવતા, વંદ જિન ચોવીશ; ગુણ સિદ્ધચક્રના ગાવતાં, જગમાં હોય જગીશ. અરિહંત સિદ્ધ સૂરિ નમું, પાઠક મુનિ ગુણધામ; દંસણનાણુ ચરણ વલી, તપ ગુણ માંહે ઉદ્દામ. ઈમ નવપદ ભક્તિ કરી, આરાધે નિત્યમેવ; જેથી ભવ દુઃખ ઉપશમે, પામે શિવ સ્વયમેવ. તે નવપદ કાંઈ વરણવું, ધરતા ભાવ ઉલ્લાસ ગુણિગણ ગુણ ગાતાં થકા, લહીયે જ્ઞાન પ્રકાશ. પ્રતિષ્ઠા ક૯પે કહી, નવપદ પૂજા સાર; તેણે નવપદ પૂજા ભણું, કરે ભક્તિ ઉદાર. ઢાળ રાગ ભરવ. પ્રથમ પદ જિનપતિ, ગાઈ એ ગુણતતિ, પાઈએ વિપુલ ફલ સહજ આપ; નામ ગાત્રજ સુણ્યાં, કર્મ મહા નિર્જર્યા, જાય ભવ સંતતિ બંધ પાપ. એક વર રૂપમાં વરણ પચે હોયે, એક તુજ વર્ણ તે જગ ન મા; એક તિમ લેકમાં વરણ બત્રીશ હેયે, એક તુજ વર્ણ કિણહી ન ગવાયે. વાચ ગુણ અતિશયા, પાડી હેરા સયા, બાહ્ય પણ એ ગુણ કુણે ન ગવાયા; કેવલ નાણુ તહ કેવળ દંસણ, પમુહ અભયંતરા જિન ખપાયા, તેહ મુહ પઘથી કેમ કહાયા. Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મવિજયજી કૃત નવપદ્મપૂર્જા. દોહા જિન ગુણ અન ત અનત છે, વાચ ક્રમ મિત દીઠુ; બુદ્ધિ રહિત શક્તિ વિકળ, કેમ કહું એક જીહ. ઢાળ, રાગ દેશામ ભાવ ધરી વિ પૂજયે, તિગ અડપણ ભેટ; તિમ સત્તર ભેદ્દે કરી, પૂજો ગત ખેય. ઈંગવીશ અડસય ભેદથી, જિન ભાવ સંભારી; પૂજો પરિગલ ભાવશું, પ્રભુ આણાકારી. પૂજા કરતાં ધૃજ્યની, પૂજ્ય પાતે થાવે, તુઝ પદ પદ્મ સેવક તિણે, અક્ષય પદ્ય પાવે. ઇતિ પ્રથમ પદ પૂજા દ્વિતીય શ્રી સિદ્ધપદ પૂજા દોહા સિદ્ધ સ્વરૂપી જે થયા, ક મેલ વિધાય; જેઠુ થશે ને થાય છે, સિદ્ધ નમે! સહુ કાય. ૧ ભા૦ ૧ ભા૦ ૨ ભા૦ ૩ ઢાળ—પારી રે જાતિનું ફુલ સગથી. એ દેશી. નમો સિદ્ધાણુ હવે પદ્મ બીજે, જે નિજસ'પ વરીયા, જ્ઞાન દર્શન અનંત ખાને, અવ્યાબાધ સુખ દરિયા કે; સિદ્ધ યુદ્ધ કે સ્વામી નિજ રામી કે, હાંરે વાલા પ્રણમે નિજ ગુણ કામી રે, ગુણુ કામી ગુણુ કામી ગુણવ'તા, જે વચનાતીત હુઆ રે. એ આંકણી ક્ષાયિક સકિત ને અક્ષય સ્થિતિ, જેહ અરૂપી નામ; અવગાહન અગુરુલઘુ જેહની, વીય અનંતનું ધામ કે. ઈમ અડક અભાવે અડ ગુણ, વલી ઈગતિસ કહેવાય; વળી વિશેષે અનંત અનંતગુણ, નાણુનયણ નિરખાય, નિત્ય નિત્ય વદના થાય કે. સિ૦ ૩ સિ૦ ૨ દોહા. જિહાં નિજ એક અવગાહના, તિહાં નમું સિદ્ધ અનંત; ક્રિસેત દેશ પ્રદેશને, અસંખ્ય ગુણા ભગવત. દાળ. રાગ ફાગ સિદ્ધ ભળે ભગવત, પ્રાણી પૂર્ણાન દી. લેકાલેક લહે એક સમયે, સિદ્ધ વધુ વકત. ૧ પટે સિદ્ધ॰ પ્રાણી ૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. અજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાદિક વંત. વર્ણ ન ગંધ રસ નહી ફરસ ન, દીર્ઘ હસ્વ ન હૂત. નહીં સૂમ બાદર ગત વેદી, ત્રસ થાવર ન કહેત. અહી અમાની, અમાયી, અભી, ગુણ અનંત ભદંત. પદ્મવિજય નિત્ય સિદ્ધ સ્વામીને, લળિ લળિ લાળ પ્રણમંત. ઈતિ દ્વિતીય પદ પૂજા. પ્રાણીપ્રાણી પ્રાણી પ્રાણી પ્રાણી આ૦ ૨ તૃતીય શ્રી આચાર્ય પદ પૂજા દોહા પડિમા વહે વલિ તપ કરે, ભાવના ભાવે બાર; નમીયે તે આચાર્યને, પાલે પંચાચાર. ઢાળ-સંભવ જિનવર વિનતિ. એ દેશી. આચારજ ત્રીજે પદે, નમીયે જે ગ૭ ઘેરી રે; ઇંદ્રિય તુરંગમ વશ કરે, જે લહી જ્ઞાનની દેરી રે. આ૦ ૧ શુદ્ધ પ્રરૂપણ ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે; છત્રીશ છત્રીશી ગુણે, શેભિત સમયમાં દાખ્યા રે. ઉત્કૃષ્ટા ત્રીજે ભવે, પામે અવિચળ ઠાણ રે; ભાવાચારય વંદના, કરિયે થઈ સાવધાન રે. અ૦િ ૩ દોહા. નવ વિધ બ્રહ્મ ગુપ્તિ ધરે, વજે પાપ નિયાણ; વિહાર કરે નવ કપ નવ, સૂરિ તત્ત્વના જાણ. ઢાળ-રાગ બિહાગડે; મુજ ઘર આવજે રે નાથ. એ દેશી. સત્તાવીશ ગુણ સાધુના, શોભિત જાસ શરીર; નવ કોટી શુદ્ધ આહાર લે, ઈમ ગુણ છત્રીરો ધાર. ભવીજન ભાવશું નામ આજ, જિમ પામે અક્ષયરાજ. ભવિ. એ આંકણી. ૧ જે પ્રગટ કરવા અતિ નિપુણ, વર લબ્ધિ અઠ્ઠાવીશ; અડવિધ પ્રભાવક પણું ધરે, એ સૂરિ ગુણ છત્રીશ. ભવિ. ૨ તજે ચૌદ અંતર ગ્રંથીને, પરિસહ જીતે બાવીશ; કહે પદ્મ આચારય નમે, બહુ સૂરિ ગુણ છત્રીશ. ભવિ. ૩ ઈતિ તૃતીય પદ પૂજા Page #352 -------------------------------------------------------------------------- ________________ - બે કે પાપ કા છે કે ન શ્રી પદ્મવિજયજી કૃત નવપદપૂજા. ચતુર્થ શ્રી ઉપાધ્યાયપદ પૂજા દોહા. ચોથે પદ પાઠક નમું, સકળ સંઘ આધાર; ભણે ભણાવે સાધુને, સમતા રસ ભંડાર. ઢાલ-રાગ વસંત. તું તે જિન ભજ વિલંબ ન કર હે હેરીકે ખેલા . એ દેશી તું તે પાઠક પદ મન ધર હે, રંગીલે છઉરા; રાય રાંક જસુ નિકટ આવે, પણ જસ નહિ નિજ પર હે. રંગી. ૧ સારણાદિક ગચ્છ માંહે કરતાં, પણ રમતા નિજ ઘર હો. રંગી૨ દ્વાદશાંગ સઝાય કરણકું, જે નિશદિન તત્પર હો. રંગી ૩ એ ઉવજઝાય નિર્ધામક પામી, તું તે ભવસાયર સુખે તર છે. રંગી૪ જે પરવાદિ મતંગજ કેરે, ન ધરે હરિ પરે ડર હો. રંગી૫ ઉત્તમ ગુરૂ પદ પદ્મ સેવનર્સ, પકડે શિવ વધુ કર હ. રંગી. ૬ દોહા આચારજ મુખ આગેલે, જે યુવરાજ સમાન; નિદ્રા વિકથા નવિ કરે, સર્વ સમય સાવધાન. ઢાળ-જિન વચને વૈરાગી હો ધન્ના. એ દેશી નમો ઉવન્ઝાયાણં જ હો મિત્તા, જેહના ગુણ પચવીશ રે એકાગર ચિત્તા; એ પદ ધ્યા છે. એ પદ ધ્યાને ધ્યાનમાં રે મિત્તા, મૂકી રાગને રીશ રે. એકા. ૧ અંગ ઈગ્યાર પૂર્વધરા હો મિત્તા, પરિસહ સહે બાવીશ; ત્રણ્ય ગુસિ ગુપ્તા રહે હો મિત્તા, ભાવે ભાવન પચવીશ રે. એકાગ ૨ અંગ ઉપાંગ સહામણા હો મિત્તા, ધરતાં જેહ ગુણીશ; ગણતાં સુખ પદ પદ્મથી હો મિત્તા, નંદી અણુગ જગીશ રે. એકા૦ ૩ ઈતિ ચતુર્થ પર પૂજા. પંચમ શ્રી સાધુપદ પૂજા દોહા, હવે પંચમ પદે મુનિવરી, જે નિર્મમ નિઃસંગ; દિન દિન કંચનની પરે, રે ચિતે રંગ. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ઢાળ-રાગ વસંતમે મન ભવન વિલાસ સાઇયાં. માત્ર મન એ દેશી મુનિવર પરમ દયાળ ભવિયાં, મુનિ, તમે પ્રણોને ભાવ વિશાલ, ભ, મુ. એ આંટ કુક્ષી સંબલ મુનિવર ભાખ્યા; આહાર દેષ કાલે બિયાલ; ભ૦ મુ બાહ્ય અભ્યતર પરિગ્રહ છડી, જિણે છાંડી સવિ જંજાલ. ભ૦ મુ૧ જિણે એ ત્રાષિનું શરણ કર્યું તિણે, પાણી પહેલી બાંધી પાલ; ભ૦ મુo જ્ઞાન ધ્યાન કિરિયા સાધંતા, કાઢે પૂર્વના કાલ. ભ૦ મુ. ૨ સંયમ સત્તર પ્રકારે આરાધે, છ જીવના પ્રતિપાલ; ભ૦ મુ. ઈમ મુનિ ગુણ ગાવે તે પહેરે, સિદ્ધ વધૂ વરમાલ. ભ૦ મુઇ ૩ દોહા. પાંચે ઈંદ્રિય વશ કરે, પાલે પંચાચાર, પંચ સમિતિ સમતા રહે, વંદ તે અણુગાર. ઢાળ-ગિરિરાજકું સદા મારી વંદના રે. એ દેશી. મુનિરાજકું સદા મેરી વંદના રે. ભેગ વમ્યા તે મનશું ન ઈચ્છ, નાગ ર્યું હોય અગંધના રે; પરિસહ ઉપસર્ગો સ્થિર રહેવે, મેરૂ પરે નિકંપના રે. ઈચ્છા મિચ્છા આવસિયા નિસિહિયા, તહકારને વલિ છંદના રે; પૃછા પ્રતિપૃચ્છા ઉપસંપદા, સમાચારી નિમંતના રે. મુનિ ૨ એ દશવિધ સામાચારી પાલે, કહે પદ્મ લેઉં તસ ભામણી રે; એ રૂષિરાજ વંદનથી હો, ભવભવ પાપ નિકંદન રે. ઇતિ પંચમ પદ પૂજા. CCCCCC ષષ્ઠ શ્રી દર્શનપદ પૂજા. દોહા. સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય; સમકિત વિણ સંસારમાં, અરહો પરહો અથડાય. ઢાળ-રાગ સારંગ પ્રભુ નિર્મલ દર્શન કીજીએ; એ આંકણી. આતમજ્ઞાનકે અનુભવ દર્શન, સરસ સુધારસ પીજીએ. જસ અનુભવ અનંત પરિયટ્ટા, ભવ સંસાર સહુ કીજીયે; ભિન્ન મુહૂર્ત દર્શન ફરસનતે, અર્ધ પરિચકે સીઝીયે. પ્ર. ૧ પ્ર. પ્ર. ૨ Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્ર૦ પ્ર૦ ૩. શ્રી પદ્મવિજ્યજી કૃત નવપદપૂજા. જેથી હવે દેવ ગુરૂ કુનિ, ધર્મ રંગ અમિજીયે; ઈસ્ય ઉત્તમ દર્શન પામી, પદ્મ કહે શિવ લીજીયે. દોહા સમકિતી અડ પવયણ ધણી, પણ જ્ઞાની કહેવાય; અદ્ધ પુગલ પરાવર્સમાં, સકલ કર્મ મલ જાય. ઢાળ-ધન્ય ધન્ય સંપ્રતિ સાચે રાજા. એ દશી સમ્યક્ દર્શન પદ તમે પ્રણમે, જે નિજ ધુર ગુણ હોય રે; ચારિત્ર વિણ લહે શાશ્વત પદવી, સમકિત વિણ નહિ કેય રે. દુહણ ચઉ લક્ષણ દુષણ, ભૂષણ પંચ વિચારે રે; જયણા ભાવણ ઠાણ આગરા, ષ ષટ તાસ પ્રકારે રે. શુદ્ધિ લિંગ ત્રણ આઠ પ્રભાવક, દશ વિધ વિનય ઉદારે રે; ઈમ સડસઠું ભેદે અલંકરિયે, સમકિત શુદ્ધ આચારે રે કેવળી નિરખીત સૂક્ષ્મ અરૂપી, તે જેહને ચિત્ત વસી રે; જિન ઉત્તમ પદ પદ્મની સેવા, કરવામાં ઘણું રસિયે રે. ઈતિ ષષ્ઠ૫દ પૂજા સભ્ય૦ ૧ સમ્ય૦ ૨ સખ્ય૦ ૩ સભ્ય ૪ સપ્તમ શ્રી જ્ઞાનપદ પૂજા દોહા નાણુ સ્વભાવ જે જીવને, સ્વપર પ્રકાશક તેહ; તેહ ના દીપક સમું, પ્રણમે ધર્મ સનેહ. હાલ-નારાયણની દેશી. જિમ મધુકર મન માલતી રે. એ દેશી. નાણ પદારાધન કરે છે, જેમ લહો નિર્મળ નાણું રે; ભવિક જન; શ્રદ્ધા પણ થિર તે રહે છે, જે નવતત્ત્વ વિનાણ રે. ભવિ૦ ના ૧ અજ્ઞાની કરશે કિસ્યું રે, શું લહેશે પુણ્ય પાપ રે; ભવિ૦ પુણ્ય પાપ નાણ લહે રે, કરે નિજ નિર્મળ આપ રે. ભવિ૦ ના ૨ પ્રથમ જ્ઞાન પછી દયા રે; દશવૈકાલિક વાણ રે; ભવિ. ભેદ એકાવન તેહના રે, સમજે ચતુર સુજાણ રે. ભવિ૦ ના ૩ દોહા બહુ કે વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ, જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ અપાવે તેહ. Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ઢાળ-હો મતવાળે સાજનાં. એ દેશી નાણ ન પદ સાતમે, જેહથી જાણે દ્રવ્ય ભાવ; મેરે લાલ. જાણે જ્ઞાન ક્રિયા વળી, તિમ ચેતનને જડ ભાવ. નરક સરગ જાણે વળી, જાણે વલિ એક્ષ સંસાર; હેય ય ઉપાદેય લહે, નિશ્ચય ને વ્યવહાર. નામ ઠવણ દ્રવ્યભાવ જે, વલિ સગનયને સપ્તભંગ; જિન મુખ પ હ થકી, લહે જ્ઞાન પ્રવાહ સુગંગ. ઈતિ સમપદ પૂજા મેરે નાણ. ૧ મેરે મેરે નાણ૦ ૨ મેરે મેરે નાણ૦ ૩ અષ્ટમ શ્રી ચારિત્રપદ પૂજા | દોહા. ચારિત્ર ધર્મ નમો હવે, જે કરે કર્મ નિધ; ચારિત્ર ધર્મ જસ મન વચ્ચે, સફળો તસ અવબોધ. ૧ હાઈ-ટુંક અને તોડા વચ્ચે રે, મેંદી કેરો છોડ. મેંદી રંગ લાગે. એ દેશી ચારિત્રપદ નમો આઠમે રે, જેથી ભવ ભય જાય. સંયમ રંગ લાગ્યો. સત્તર ભેદ છે જેહના રે, સીતેર ભેટ પણ થાય. સંયમ૧ સુમતિ ગુણિ મહાવ્રત વલી રે, દશ ખત્યાદિક ધર્મ, સંયમ નાણ કાર્ય વિરતિય છે રે, અનુપમ સમતા શર્મ. સંયમ ૨ બાર કષાય ક્ષય ઉપશમે રે, સર્વ વિરતિ ગુણઠાણ; સંયમ સંયમ ઠાણ અસંખ્ય છે રે, પ્રણમે ભવિક સુજાણ. સંયમ૦ ૩ દોહા હરિકેશી મુનિ રાજી, ઉપજે કુળ ચંડાળ; પણ નિત્ય સુર સેવા કરે, ચારિત્ર ગુણ અસરળ. ઢાળ-સાહિબ કબ મિલે, સનેહી પ્યારા હો, સાવ એ દેશી. સંયમ કબ હી મિલે, સસનેહી પ્યાર હો. સંય એ આંકણી યું સમક્તિ ગુણ ઠાણ ગમ્હારા, આતમર્સે કરત બિચારા હે. સંય૦ ૧ દેષ બહેંતાળીશ શુદ્ધ આહાર, નવકલ્પી ઉગ્ર વિહારા હે. સંય૦ ૨ સહસ તેવીશ દેષ રહિત નિહારા, આવશ્યક દેય વારા હે. સંય૦ ૩ Page #356 -------------------------------------------------------------------------- ________________ સંય. ૪ સંય પ શ્રી પદ્મવિજ્યજી કૃત નવપદ પૂજા. પરિસહ સહનાદિક પરમારા, એ સબ હે વ્યવહારા હો. નિશ્ચય નિજ ગુણ વરણ ઉદાર, લહત ઉત્તમ ભવ પારા હ. મહાદિક પરભાવસે ન્યારા, દુગ નય સંયુત સારા હો. પદ્મ કહે ઈમ સુણી ઉજમાળા, લહે શિવવધૂ વર હારા હૈ. . ઈતિ અષ્ટમપદ પૂજા. સંય. ૬ સંય૦ ૭ તપ૦ ત૫૦ ૧ તપ૦ ૨ તપ૦ ૩ તપ૦ ૪ નવમ શ્રી તપપદ પૂ. દોહા દ્રઢપ્રહારી હત્યા કરી, કીધા કર્મ અઘોર; તો પણ તપના પ્રભાવથી, કાઢવા કર્મ કઠોર. ઢાળ—પુરૂષોત્તમ સમતા છે તાહરા ઘટમાં. એ—દેશી તપ કરિયે સમતા રાખી ઘટમાં, તપ કરવાલ કરાલ લે કરમાં, લડીએ કર્મ અરિભટમાં. ખાવત પીવત મોક્ષ જે માને, તે સિરદાર બહુજમાં. એક અચરિજ પ્રતિશ્રોતે તરતાં, આવે ભવસાયર તટમાં. કાલ અનાદિકે કર્મ સંગતિથે, જઉ પડી ક્યું ખટપટમાં. તાસ વિશે કરણ એ કરશું, જેણે નવિ ભમી ભવતટમાં. હોયે પુરાણ તે કર્મ નિર્જરે, એ સમ નહિ સાધન ઘટમાં. ધ્યાન તપે સવિ કર્મ જલાઈ શિવવધૂ વરિયે ઝટપટમાં. દોહા. વિM ટળે તપ ગુણ થકી, તપથી જાય વિકાર; પ્રશંસ્ય તપ ગુણ થકી, વીર ધને અણગાર. દાળ-સચ્ચા સાંઈ હું ડંકા ભેર બજાયા છે. એ દેશી. તપસ્યા કરતાં હો ડંકા જેર બજાયા છે, એ આંકણી. ઉજમણાં તપ કેરાં કરતાં, શાસન હ ચઢાયા હે; વીર્ય ઉલ્લાસ વધે તેણે કારણ, કર્મ નિર્જરા પાયા. ૪૩ તપ૦ ૫ તપ૦ ૬ તપ. ૭ ત૫૦ ૧ Page #357 -------------------------------------------------------------------------- ________________ તપ૦ ૨ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. અડસિદ્ધિ અણિમા લધિમાદિક, તિમ લદ્ધિ અડવાસા હો; વિકુમારાદિક પરે જગમાં, પામત જયત જગીશા. ગૌતમ અષ્ટાપદ ગિરિ ચયિા, તાપસ આહાર કરાયા હો; જે તપ કર્મ નિકાચિત તવે, ક્ષમા સહિત મુનિરાયા. સાડા બાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન છાયા હે; ઘેર તપે કેવળ લહ્યા તેહના, પદ્મવિજય નમે પાયા. ઇતિ નવમ પદ પૂજા ત૫૦ ૩ ત૫૦ ૪ કલશ, રાગ ધનાશ્રી. આજ માહારે ત્રિભુવન સાહેબ તૂટે, અનુભવ અમૃત વૃકે; ગુણિ અનુયાયી ચેતના કરતાં, કિશુંઅ કરે મેહ રૂઠે. ભવિ પ્રાણી છે. આ૦ ૧ એ નવપદનું ધ્યાન ધરંતા, નવ નિધિ રૂદ્ધિ ઘરે આવે; નવ નિયાણાને ત્યાગ કરીને, નવ ક્ષાયિક પદ પાવે. ભ૦ ૦ ૨ વિજયસિંહસૂરિ શિષ્ય અનુપમ, ગીતારથ ગુણ રાગી સત્યવિજય તસ શિષ્ય વિબુધવર, કપૂરવિજય વડભાગી. ભ૦ ૦ ૩ તાસ શિષ્ય શ્રી ખિમાવિયવર, જિનવિજય પન્યાસ શ્રી ગુરૂ ઉત્તમવિજય સુશિષ્ય, શાસ્ત્રાભ્યાસ વિલાસ. ભ૦ આ૦ ૪ ગજ વન્તિ મદ ચંદ્ર(૧૯૩૮)સંવત્સર, મહાવદિ બીજ ગુરૂવારે રહી ચોમાસું લીંબડી નગર, ઉદ્યમ ઓહ ઉદાર. ભ૦ આ૦ ૫ તપગચ્છ વિજયધર્મસૂરિ રાજે, શાંતિ નિણંદ પસા; શ્રી ગુરૂ ઉત્તમ કમ કજ અલિ સમ, પદ્મવિજય ગુણ ગાયે. ભ૦ આ૦ ૬ ઈતિ પંડિત શ્રી પદ્યવિજયજી કૃત શ્રી નવપદજી પૂજા સમાપ્ત. Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તરભેદી પૂજા પ્રથમ સ્નાત્ર કરે, પછી અષ્ટપ્રકારી પૂજા કરે, ઉજજવલ રૂપા પ્રમુખની કેબીમાં કુંકુમ તથા કેસર વગેરેને સ્વસ્તિક કરે. પછી સુંદર કળશ, કેસર પ્રમુખ મિશ્રિત શુદ્ધ જળ ભરી સ્થાપનાનો રૂપિયે કળશમાં નાખે, પછી કાશ કેબીમાં રાખી સ્નાત્રીયા મુખકેશ ઉત્તરાસંગથી કરી ત્રણ નવકાર ગણી નમસ્કાર કરે, હાથે ધૂપ દેઈ કેબી હાથમાં ધારણ કરે, મન સ્થિર રાખે, છીંક વર્જન કરે, સ્નાત્રીયા પ્રભુજી સન્મુખ ઊભા રહે, પંચામૃત કળશ અડગ રાખે, અને મુખ થકી પહેલી પૂજાને પાઠ ભણે, તે ભણીને પછી પ્રભુને પંચામૃતનું ન્હવણ કરે તથા પ્રભુની ડાબી બાજુને અંગુઠે જળધારા આપે. ૨ પછી સુંદર સૂક્ષ્મ અંગભૂહણે જિનબિંબ પ્રમાઈ કેસર, ચંદન, મૃગમદ, અગર, કરાદિકથી કચેલી ભરી હાથમાં લઈ ઊભા રહીને મુખ થકી બીજી પૂજાને પાઠ ભણે, તે ભણીને વિલેપન કરી નવ અંગે પૂજન કરે. ૩ પછી અત્યંત સુકમલ સુગંધિત અમુક વસ્ત્રયુગ્મ ઉપર કેસરને સ્વસ્તિક કરી, પ્રભુજી આગળ ઊભું રહી મુખ થકી ત્રીજી પૂજા પાઠ ભણે, તે ભણુને પ્રભુજી આગળ વસ્ત્રયુગ્મ ચડાવે. ૪ પછી અગર, ચંદન, કપૂર, કુંકુમ, કસ્તુરીનું ચૂર્ણ કરી કોળી ભરી, પ્રભુ આગળ ઊભા રહી, મુખ થકી ચોથી પૂજાને પાઠ ભણે, તે ભણીને વાસ ચૂર્ણ બિંબ ઉપર છાંટે. જિનમંદિરમાં ચૂર્ણ ઉછાળે. ૫ પછી ગુલાબ, કેતકી, ચંપો, કુંદ, મચકુંદ, સેવનજાતિ, જૂઈ, વિકલસરી, ઈત્યાદિ સુગંધયુક્ત પંચવર્ણ કુલ લઈ ઊભું રહી, મુખથકી પાંચમી પૂજાને પાઠ ભણે. તે ભણીને પંચવર્ણ ફૂલ ચઢાવે. ૬ પછી નાગ, પુન્નાગ, મરૂઓ, દમણ, ગુલાબ, પાડલ, મગર, સેવંત્રી, ચંબેલી, માલતી પ્રમુખ પંચવર્ણનાં કુસુમની સુંદર માળા ગુંથીને હાથમાં લેઈ ઊભો રહી છઠ્ઠી પૂજાને પાઠ ભણે, ભણીને પ્રભુજીને કઠે કુલની માળા પહેરાવે. ૭ પછી પંચવણું કુલની કેસરથી આંગી ચી, હાથમાં લેઈ મુખથકી સાતમી પૂજાનો પાઠ ભણે, તે ભણીને સુગંધિત પુપે કરી, અત્યંત ભક્તિએ સહિત ભગવંતના શરીરે આંગી ચે. Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ૮ પછી ઘનસાર, અગર, સેલારસ પ્રમુખ સુગ'ધવટી ઈત્યાદિક સુગ'ધણરકેખીમાં નાખી, હાથમાં લઈ પરમેશ્વર આગળ ઊભા રહી, મુખથકી આઝમી પૂજાને પાઠ ભણે. તે ભણીને પ્રભુજીને સુગધિ ચૂર્ણ ચઢાવે. ટ ૯ પછી સધવા સ્ત્રીઓ એકડી થઈને, પચવી ધ્વજા, ધૂપ સહિત સુવર્ણ સય દ ંડે કરી સંયુક્ત, ઉજ્જવળ થાળમાં કુંકુમના સ્વસ્તિક કરી, અક્ષત, શ્રીફળ, રૂપાનાણું ધરીને તે થાળમાં ધ્વજા ધારણ કરે, પછી તે સધવા સ્ત્રીના મસ્તકે રાખી ગીતગાન ગાતાં સ જાતિનાં વાજિંત્ર વાજતાં, ત્રણ પ્રદક્ષિણા આપે. પછી ધ્વજા ઉપર ગુરૂ પાસે વાસક્ષેપ કરાવે પ્રભુ સન્મુખ ગડુલી કરે ઉપર અક્ષતથી સ્વસ્તિક કરે સાપારી ચઢાવી મુખથકી નવમી પૂજાને પાઠ ભણે, તે પાડ ભણી ધ્વજા ચઢાવે. ૧૦ પછી પીરેાજા, નીલમ, લસણીયા, મેતી માણેકથી જડેલા એવા મુકુટ, કુંડલ, હાર, તિલક, હેરખા, કંદોરા, કડાં ઈત્યાદિક આભરણ લેઈ મુખથકી દશમી પૂજાને પાઠ ભણે, તે ભણીને આભરણુ તથા રોકડ નાણું ડબલ ચઢાવે. ૧૧ પછી કાલ, અકાલ, કુંદ, મચકુંદ એવા સુગંધિત પુષ્પોનું ગૃહ બનાવી છાજલી, ગાખ, કારણી, પ્રમુખની રચના કરી, હાથમાં લેઈ મુખથકી અગિયારમી પૂજાને પાઠ ભણે, તે ભણીને ફૂલધર ચઢાવે. ફૂલની ચંદનમાળા, ફૂલના ચદ્રા, પૂંઠીયાં પ્રમુખ મધે, ૧૨ પછી પંચવી સુગંધિત પુષ્પ લેઇ, ફૂલના મેઘ વરસાવતા બારમી પૂજાને પાડ ભણે, તે ભણીને પુષ્પ ઉછાળે. ૧૩ પછી અખંડ ફૂલને રંગી, પચવણી કરી, એક થાળમાં દૃણુ, ભદ્રાસન, નંદાવર્ત્ત, શરાવસંપુટ, કુંભ, મત્સ્યયુગ્મ, શ્રીવત્સ, વમાન અને સ્વસ્તિક, એ અષ્ટ માંગલિક રચી, તે થાળ હાથમાં લઈ પ્રભુજીની આગળ ઊભેા રહી તેરમી પૂજાને પાડ ભણે, તે ભણીને રૂપાનાણે સંયુક્ત તે થાળ પ્રભુજી આગળ ધરે. ૧૪ પછી કૃષ્ણાગરૂ, કુદ', સેલારસ, સુગધવી, ઘનસાર, ચંદન, કસ્તુરી, અંબર ઈત્યાદિક વસ્તુનુ ધૂપધાણું રકેબીમાં ધરી મુખથકી ચૌદમી પૂજાના પાડ ભણે. તે ભણીને ધૂપાણું ઉખવે. ૧૫ પછી સુંદર સ્વરૂપવાન એવાં કુમાર કુમારીકાએ મધુર સ્વરે પ્રભુજીની આગળ ઊભાં થકાં ગીત ગાન કરે, અને મુખ થકી પંદરમી પૂજાને પાઠ ભણે, તે ભણીને પંદરમી પૂજા કરે. ૧૬ પછી પંચેન્દ્રિયે પરિપૂર્ણ એવાં સુંદર કુમાર અને કુમારીકા અથવા સમાન અવસ્થાવાળી સધવા સ્ત્રીએ ાથવા એકલી કુમારીકાએ સુંદર વસ્ત્ર આભૂષણ પહેરી, પ્રભુની સન્મુખ ઊભી રહી શકા કાંક્ષારહિત નાટક કરે, કદાપિ સ્ત્રીઓના યેગ ન બને Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તરભેદી પૂ. તે સમાન અવસ્થાવાળા પુરુષ મળી નાટક કરતા થકા મુખથકી સોળમી પૂજાનો પાઠ ભણે, તે ભણીને સોળમી પૂજા કરે. ૧૭ પછી મલ, કંસાલ, તબલ, તાલ, ઝાંઝ, વીણા, સતાર, તૂરી, ભેરી, ફેરી, દુંદુભિ, શરણાઈ, ચંગ, નફરી પ્રમુખ સર્વ જાતિનાં વાજિંત્ર બજાવતા થકા મુખથકી સત્તરમી પૂજા પાઠ ભણે, તે ભણીને સત્તરમી પૂજા કરે. પછી આરતિ કરે, તેને વિધિ કહે છેઃ–પૂજા ભણી રહ્યા પછી વસ્ત્ર પ્રમુખ પહેરી, ઉત્તરાસંગ કરે, પછી અંતરપટ કરી પોતાને લલાટે કુંકુમનું તિલક કરે, પછી અંતરપટ દૂર કરી, કેબીમાં સ્વસ્તિક કરી માંહે રૂપાનાણું, તંદુલ સોપારી ધરે. પછી આરતિ દીપક સાથે સંજીને પ્રભુજીની સન્મુખ દક્ષિણાવર્તી સર્વ વાજિંત્ર વાજતાં આરતિ કરે. શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તરભેદી પૂજા પહેલી શ્રી જલપૂજા દેહા અરિહંત મુખકજ વાસિની, ભગવતિ ભાસ્તી દેવી સમરી પૂજાવિધિ ભણું, તું મુખ્ય મુખકજ સેવી ગાહા ન્ડવણ વિલેણ અંગમેં, ખુજુઅલં ચ વાસપૂજાએ; પુષ્કાહણ, માલાહનું, તહય ચુન્નાહણે ચુન્નારોહણું જિણપુંગવાણું, આભરણાહણે ચેવ, પુગિહ પુફપગ, આરતીય મંગલાઈવ | ૨ દો ધૂ ઉખે, નેવેજ' સુહફલાણ યણય ગીય નરેં વજજ, પૃયા ભેયા ઈમે સતર | | ૩ | . વસ્તુછંદ રયણુકંચન યણુકંચન કલસભિંગાર, ખીરાદધિ વર જલભરિય અડસહસ ચઉઠ્ઠિ અનુપમ; ગંગા સિધુ મહાનદી, તીર્થ, કુંડ દ્રહ અભિય રસસમ; ભદ્રસાલ નંદન સુમનસ પડુક વાપીવારિક જન્મ સનાથ અમરકરે, ચઉવિ સુર પરિવાર Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. પૂજા, ઢાલ રત્નમાલાની પ્રથમ પૂરવ દિસિ, કૃત સુચિ સ્નાનક દેત મુખશુદ્ધિ કે ધોત રાજી; કનક મણિ મંડિતે વિશુદ્ધ ગંદકે, ભરિય મણિ કનકની કળસ રાજી ૧ જિનપ ભવનંગતો ભગવદાલકને, નમતિ તે પ્રથમ માર્જ તીસં; દિવિ યદ્રાદિકર્તીર્થગંદકેર, પતિ શ્રાવકડન્તિમ જિનેસ રા ગીત રાગ અડાણ મલ્હાર ભવિ તુમ દેખો, અબ તુમ દેખે, સત્તરભેદ જિનભગતિ, અંગ ઉપાંગ કહી જિન ગણધરે, કુગતિ હરિ દિએ મુગતિ ભવિ૦ લા સુચિ તનુ ધતી ધરી ગંદકે, ભરિય મણિકનકની કલસાલી; જિન દીઠે નમી પૂજી પખાળી, દિએ નિજ પાતક ગાળી ભવિ. પારા સમકિત શુદ્ધ કરી દુઃખહરણી, વિરતાવિરતી કરણી; જેગીસર પણ ધ્યાને સમરી, ભવસમુદ્રકી તરણ ભવિ. ૩ દેખાવતી નહીં કહી વૈતરણી, કુમતિક રવિભરણી, સકલ મુનસરકું શુભ લહરી, શિવમંદિર નીસરણી ભવિ. ઝા મંત્ર પુરંદરઃ પૂરિતહેમકુંભૈ–રદંભમંભિરલ સુગંધે, સાર્ક સુરીધે સ્નાન સમ્યક્ , પૂજાં જિને દેઃ પ્રથમાં ચકાર ના બીજી શ્રી વિલેપનની પૂજા વસ્તુછંદ વિમલચંદન વિમલચંદન ઘસિય ઘનસાર, કેસરસારણું મેલવિએ ભરિય રત્નકંચન કલિય; અંગવિલેપન વિધિ કરિય, દિવ્વગંધરસ માંહિ મેલીય, પૂજા દ્વિતીય પ્રમોદભર નિરખે નયણ અલેલ, જિનમૂરતિ આલેકતાં, મુજ મન હરષ કલેલ છે ૧ . પૂજા હાલ. રાગ રામગિરિ જયમલની બાવનાચંદન સરસ ગેસિસમા, ઘસિય ઘનશું કુંકુમાએ; કનકમણિ ભાજન સુરભિરસ પૂરીયં, તિલક નવ કરે પ્રભુ અંગમાં એ છે ચરણ જાનુ કરે અંત શિરભાલ સ્થળે, કંઠ હૃદય ઉદર જિન દીજીયે એ; દેવનાદેવનું ગાત્ર વિલેપતાં, હરો પ્રભુ દરિત કહિયે એ I Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તરભેદી પૂજા. ગીત. રાગ તેડી તિલક કરો પ્રભુ નવ અંગે, કુંકુમ ચંદન ઘસી શુચિ ઘનસાર; પ્રભુપગ જાનુ કર અંસ શિર ભાલ ગળે કંઠ હદિ ઉદરે ચાર સ્વયં પૂજા કાર તિ૧. કરિ યક્ષકઈમઅગરચેવો મર્દન, લેપ મેરે જગગુરૂ ગાત્ર; હરિ જિમ મેરૂપરે રૂષભકી પૂજા કરે, દેખાવત કાતિક ઔર ઔર ભાંત તિ, મારા હમ તુમ્હ તનુ લિયે, તો ભિ ભાવ નાંહિ છિયે દેખો પ્રભુ વિલપન કી બાત; હર હમ તાપ એ દુજી પૂજા વિલેપનકી, ઔર હરે દુરિતકુ શુચિ કિને ગાત તિo tra મંત્ર અંગે પ્રસૃજયાંગ સુગંધ ગંધ, કાષાયિકેનલ પટેન બિંદુ વિલેપન કેસર પ્રચંદના, પૂજા નિંદરકર દ્વિતીયામ રા. ત્રીજી શ્રી ચક્ષુ યુગલ પૂજા વસ્તુછંદ દેવનિર્મિત દેવનિર્મિત વિમલ દોઈ વસ્ત્ર, અતિ ઉજજવલ ઉદ્યોતમય, સુગુણગંધવાસાય પરિકર, અખિલ અખંડ અમૂલ્યતર; ચંદ્રકિરણ સમ વિમલ સિતલ, હિરામણિ પવિત્ર ચઢે પૂજા તૃતીય નિણંદ ખિીય પરમાનંદશં, અનુમોદે સવિ ઈદ છે ૧. પૂજા ઢાળ. રાગ રામગિરિ તિમિર સંકેચના રયાના લોચના, ઈમ કહી જિન મુખે ભવિક થાપ; કેવલજ્ઞાન ને કેવલદર્શન, વેચન દોય અમ દેવ આપે અહવા પાઠાંતરે ત્રીજી પૂજામાં ભુવનવિરેચન જિના આગે, દેવચીવરમ વસ્ત્રયુગ પૂજતાં, સકલ સુખ સ્વામિની લીલ માગે પૂજા ગીત. રાગ અધરસ રયણનયન કરિ દોય માણિક લીજિયે એ, ચક્ષુવર દોય મેરે પ્રભુમુખ દીજિયે એ. કેવલજ્ઞાન ને કેવલદરિસણું, હમપરિ કૃપા કરિ પ્રભુ દીજે; યા હમપર પ્રસાદ કીજે ૧ દેવદ્રુષ વસ્ત્ર સમ વસ્ત્રજેડી લે છે, એવી ત્રીજી પૂજા કીજે; ઉપશમ રસભરી નયન કલડે, દેખી દેખી પ્રભુમુખ રસ પીજે મરા મંત્ર યુત શશાંકય મરીચિભિઃ કિં, દિવ્યાંશુકદ્ધમતીવ ચારૂ યુફત્યા નિવેભયપાર્થમેંદ્ર, પૂજા જિતેંદોરકાસ્ તૃતીયાં છે ૩ છે છે૨ા Page #363 -------------------------------------------------------------------------- ________________ ૭ર શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ચેથી શ્રી સુગંધવાસની પૂજા વસ્તુછંદ. ગંધસુરભિત ગંધસુરભિત અગરકપૂર, આદિત આકાશતલ, કિરણબહુલ નિજેણિય સસીકર; અતિ ઉજજવલતનું જિનતણું, કરીએ સાર સંભાત સમકર; ચરણકમલ અરિહંત તણે, પૂજાસકલ સુગંધ, ચોથી ચિંતામણિસમી, ફેડે બહુભવબંધ ૧ પૂજા તાલ. રાગ રામગિરી નંદનવનતણું બાવનાચંદન, વાસવિધિચૂરણ ચરચિઓ એ જાતિ મંદારશું શુદ્ધ ઘનસારશું, સુરભિવર કુસુમશું વિરચીયા એ; ચિથિય પૂજામાં ગંધવાસે કરી, જિમ જિન સુરપતિ અરચિયા એ; પ્રભુતણે અંગ મન રંગભરિ પૂજતાં, આજ ઉચ્ચાટ સવિ અરચિઆ એ ૧૫ પૂજા ગીત, રાગ રામગિરી સુણ જિનરાજ હૈ જિનરાજ તવ મહi in એ આંકણી ! ઇંદ્રાદિક પરે કિમ હમ હેવત તો ભી તુમ સબસહન સુત્ર ! ૧ સત્તરભેદ એ દ્રુપદરાયકી, કુમરી પ્રજાતિ અંગે જિમ સૂરિયાભ સુરાદિક પ્રભુને, પજત ભવિ મનરંગે સુ૦ | ૨ | વિવિધ સુગંધિત સૂરણવાસે, મુંચતી અંગઉવંગે; ચેથી પૂજા કરત મન જાનત, મિલાવતિ સુખસંગે છે સુ ૩ ઈતિ છે મંત્ર કપૂર-સૌરભ્ય-વિલાસિ–વસઃ શ્રીખંડવઃ કિલ વાસડથ ! વિભાસુર શ્રી જિનભાસ્કરંદ , પૂજા જિતેં દેરક ચતુર્થી છે ૪ પાંચમી શ્રી પંચવરણ છૂટાં ફૂલની પૂજા વસ્તુછંદ કમલ પરિમલ કમલ પરિમલ કંદમંદાર, પારિજાતિ જાતિ સુમન સહસપત્ર સતપત્ર સુંદર કરંટ કેતકી સુદલ વલવેલિ, ગુલાબ ચંપક જલથલ, જતિ સુવર્ણતર મોગર મુકુલિતફ઼લ પંચમી પૂજા પરિકરિય, પામુ સુહ સુરતુલ્ય; પામું સુહ સુરતુલ્ય છે ૧ છે પૂજા દ્વાલ-રાગ આશાવરી મગર લાલ ગુલાબ માલતી, ચંપક કેતકીવેલી; કુંદપ્રિયંગુ નાગવરજાતી, લિસિરી સુચિ ભેલી મેટ છે ૧ છે Page #364 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તરભેદી પૂજા. ભૂમંડલ જલ મોકલફૂલે, તે પણ શુદ્ધ અખડે; જિનપદ્મપ`કજ જિ હરિ પૂજે, તિણિપરિ તું ભિવંડે ૨૫ મેગર લાલગુ॰ ગીત, નૃત્યકી રાગ આસાવરી નસિરી પારગ તેરે પદપક પર, વિવિધ કુસુમ સાહે; આર દેવનકું આક ધતુરૈ, તુા સમે નિવ કહે ! ૧૫ પા વિવિધ કુસુમ જાતિયું જખ, પંચમી પૂજા પૂજે; તમ વિજન કે રેગ સેઝ, સિવ ઉપદ્રવ ધૃજે ॥ ૨ ॥ પારગ૦ ॥ સત્ર મદાર કલ્પદ્રુમ-પારિજાત——જાતિરલિ—-જાત કૃતાનુપાતઃ ॥ પુષ્પ: પ્રભારગ્રથિતન વાંગ-પૂજા તેને કિલ પંચમી... સઃ ॥ ૫ ॥ છઠ્ઠી શ્રી પંચવરણ ફૂલની પૂત વસ્તુછંદ વિવિધ] થિત વિવિધગુ'થિત હાર સુવિચાર, ચારુ ચતુરનવસાર સધર; વિમલજાતિ સુવિભાંતિ સુમનસ, માલાપરિમલ હૂંમિલિત, ભ્રમરવુ દઝ કારવરસ; ટોડર સાર સુદામકિર, છઠ્ઠીપૂજા જામ; નયણુ અમિયરસપૂરિ, ક્ષિણક્ષિણ કરિય પ્રણામ ॥ ૧॥ પૂજા. હાલ રાગ દેશાખ ચ‘પગાસેાગપુન્નાગવર મેગરા, કેતકી માલતી મહમહતી; નાગપ્રિયંગુ શુચિ કમલનું એલિસરી, વેલ વાસતિએ દમન જાતી કુંદ મચકુંદ નવમાલિકા મલકે, પાડલ કેામલ સુચિ કુસુમગુ થી; સુરભિ વરદામ જિનક કે એડી વઢે, ભસિરમુખ હા તુમ્હે સુચી અમુથી ॥ ૨ ॥ પૂજા ગીત. રાગ સમાબ શુથી વિવિધ કુસુમકી જાતિ, છિઠ્ઠું· માલા ચઢે સિવાસતી; તવ સુરવપિર નરવધૂ ગાતી ! ૨ !! કં ! મંત્ર કંડપીઠે દાંમ દીઠે, પ્રભુ મેરે પાપ નીડે, જિઉ શશી દેખત જાએ તનુતાપ; પંચવરણ સમ કુસુમિક માલ વે, ગગન સેહતિ જિસ્યા સુરપતિચાપ ॥૧॥ ક લાલ ચ'પક ગુલાલવેલી, જિતમેગર દમન ભેલી; LL તરેવ પુષ્પવિ રચય્યમાલાં, સૌરભ્યલાભશ્રૃમિ ભૃગમાલાં આરેાપયન્નાકપતિજિ નાંગે, પૂજા પ્રતિષ્ઠાં કુરૂતે મ ષષ્ઠી ૫ ૬ u ૭૩ ॥ ૧ ॥ Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. સાતમી શ્રી કુસુમની અગરચના નામની પૂજા વસ્તુ દ કુસુમવ ક કુસુમવ ક પિત સિત નીલ, મેઘવરણ, તામ્ર રસમય જપી જાતિદલ ફૂલ મચક, વિવિધલભાંતિ શ્રેણિય સભર, વપૂજા સાતમીય મનહર; રચના રંગભરી કરીય, પૂજા પ્રભુવીતરાગ, કુમત કુટ ચૂરણ ચિ, પ્રગટ્યો શિવપુર માગ ॥ ૧ ॥ ૭૪ પૂજા ઢાલ, રાગ ગાડીસ ઉ સાતમી પૂજામાં વરક ફૂલકું ભિવ કરે એ, જિનને વિકરે એ, ચંપક દમણલે મરૂએ જસુલસુ ચિત્ત ધરા એ; આંગીય કેતકી વિચિ વિચિ સેાભતી, દેખિયે એ આંગીય મીસ શિવનારીને કાગલ લિખેંચે એ ॥ ૧ ॥ પૂજા ગીત', રાગ માલવી ગાડી કુસુમતિ આંગી મન તેિ, પચવરણની જાતિ રે; માંહિ વિવિધ કથીષા ભાતિ રે, સૂરયાભાદિ કરત જીમ પૂજા, સકલસુરાસુરગાતિ રે ॥૧॥ ૩૦ પશુ દા મન-રમણા, સઝરાગસુ` સાંમા રે; પંચવરણ આંગી જિનઅંગે, વિશ્રુતિ જિમ સુરરામા રે; તિહાં રિષભકુટ ચકિનાંમાં રે ! ૨ ૫ કુ॰ ! ઈતિ ના ૭ ગા સ્ત્ર મંદાકિની'દીવર–પીવરશ્રી-રક્નોલેશ્ચ પણપાલાધઃ । કુન પ્રભાવ ણુ કવણ્ય. શેભાં, પૂજા પ્રતેને કિલ સપ્તમી સઃ ॥ આઠમી શ્રી --અરાસ પૂજા વસ્તુછ દ ચારૂ ચૂરણ ચારૂ ચૂરણ સુભિ ઉદાર, ખાવનાચંદન ઘન ઘસીયમાંહિ, વિમલ કપૂર મેલીય, કુંકુમ નવરસ રંગ; ભરી વિપુલવાસ ઉલ્લાસકેલીયે, અષ્ટમી પૂર્જા અતુલ પિ', વિરચિય દેવજિષ્ણુ દ, અશુભક ઉડી ગયાં, પામેા પરમાણુ ૬, પામે પરમાણુંદ ॥ ૧ ॥ Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તરભેદી પૂજા. પૂજા ઢાલ. રાગ કેદારો તથા કાદ કલ્યાણ ઘનસારાદિક ચૂરણું, મનહર પાવનગંધ જિનપતિ અંગ સુપૂજતાં, જિનપદ કરે ભવિબંધ છે ૧ છે અગરચૂઓ અતિમરદિયે, હિંમવાલુકા સમેત; દસ દિસિં ગંધ વાસતો, પૂજે જિનપદ હેત ૨ પા ગીત. રાગ કાનડે ચું રે ભાઈ પર રે માઈ, જિનવર અંગી સાર કરે; સબ સુખપૂરણ ચૂરણ ચરચિત, તનુ પરિ આનંદ પૂરે છે ચૂળ છે ૧ . પાવનગંધિત ચૂરણભરણું, મુચતિ અંગ ઉવંગે અષ્ટમી પૂજા કરત તિમ ભવિજન, શિલવતિઓ સુખસંગે છે ચૂટ ૨ મંત્ર દંભેલિપાણિક પરિમા સઃ, કપરફાલિસ્બહુ ભક્તિશાલી ચૂર્ણ મુખે ન્યસ્ય જિનસ્ય ખૂણાં, ચકેડઇષ્ટમં પૂજનમિષ્ટહેતુ ૮ છે નવમી શ્રી ધ્વજ પૂજા વસ્તુછંદ સહસ જોજન સહસ જોજન ધ્વજાધરિ દંડ, બઠ્ઠલપતાકા પરિલિત, વર્ણરૂપ રસરંગ અતિઘન, ઘંટાનાઢણું ઘૂઘરી; પવનપૂરિ વાજતિ શુભસ્વરિ, નયન કન્નપેખી સુણિય, ધનતણે મંડાણ નવમી. પૂજા નિર્મલી, સેહિં ત્રિભુવન ભાણ ૧ | પૃજા હાલ. રાગ ગોડી દેવનિર્મિત દેવનિર્મિત ગગન અતિતુંગ, ધર્મધજા જનમનહરણ, કનકદંડગત સહયણ, રણઝણંતિ કિંકિણી નિકર લઘુ પતાકયુત નયન ભૂષણ, જિમજિન આગલિ સુર વહિં. તિમ નિજ ધન અનુસાર, નવમી પૂજા વ્રજ કરી, કહે પ્રભુ તું હમ તાર ૧ પૂજા ગીત. રાગ ગાડી ન તથા રામગિરી ભાઈ સહયણ દંડ ઉંચે, જિનકે ધ્વજ રાજે; લધુ પતાકા કિંકિણ, પવન પ્રેરિત વાજે છે માત્ર ! ૧ છે સુરનર મન મેહનશક્ષિત, જિઉં સુરે વજ કને; તિમ લવિ દવજ પૂજા કરતાં, નરભવ ફલ લીતો છે મા ! ૨ ૫ Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. મંત્ર પુલેમજા–-મૌલિ–નિવેશન, પ્રદક્ષિણીકૃત્ય જિનાલય તે છે મહાધ્વજ કીર્તાિમિવ પ્રતત્ય, પૂજમકાષનવમી બિડજાઃ છે ૯ છે દશમી શ્રી આભરણ પૂજા વસ્તુછંદ જડિત કંચન જડિત કંચન લલિત લખમૂલ, હીરા પાંચ પ્રધાનતર, હંસગર્ભ ગંધમોચક, પદ્મરાગ ભાગર; રયણરાસિ કલ્યાણકારક, મુગતાફલ મડિત મુકુટ, કુંડલ હારવિચિત્ર, દશમી પૂજા દીપતી, સોહે સાચ પવિત્ર છે ૧ છે પૂજા ઢાલ, રાગ ગેડી લાલ વર હીરડા પાંચ પીરોજડા, વિધિં જડયા એ (૨) મોતિય નીલુ લસણિઆ ભૂષણ, જિહાં જડા એ; કોને રવિમંડલ સમ જુગ કુંડલ દીજીયે એ, અંગદ રણને મુગટ કંટાવલી કીજિયે એ છે ૧ છે પૂજા ગીત. રાગ માલવી મુગટ દી કનકે ઘડ્યો, વિવિધ રાયણ જયો જિનશિશ ચઢશે; ઉર વર હાર રચિત વાર ભૂષણ, દૂષણ હર જગદીસ છે મુવ . ૧ લાલહિં ખરે હરે પાંચ મોતી, રણે જડ દેઈ કુંડલ સાર; અંગજડિત સિંહાસન ચાચર, દિએ પદ લિઓ રે બંડલ છે ર છે મુક્તાવલિ–કુંડલ–બાહુરક્ષ—કેટર–મુખ્યાભરણાવલીનાં છે પ્રભયથાસ્થાન નિવેશનેન—પૂજામકાપીશમી-બિડજાઃ મે ૧૦ અગિયારમી શ્રી ફૂલધર પૂજા વસ્તુછંદ. પુષ્કર સરોવર પુષ્કર સરોવર, સકલ દિસિ ભાગ, મલ્લુ મનોહર સદલતર, બંધભાતિ સંઘાણસમતર; સકલવર્ણ કંદલિતા, ગુગુમ ચિત્રામ સુંદર, નાથ નિરંજન પાખતીય, પુખ તણા ઘર રમ્ય; પખી પૂજા અગ્યારમી, સફલ હૂઓ મુજ જન્મ છે ૧ Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તરભેદી પૂજા. s પૂજા ઢાળ. રાગ કેદારો વિવિધ કુસુમે ખવ્યું, વિશ્વકર્મા રચ્યું, કુસુમમેહં; રૂચિર સમ ભાગશું, સુવિમાન જિલું, ચણરહે છે ને ! તરણ જાલીસું, કુસુમની ભાંતિસું ભતું એ, ગુંથી ચંદ્રોદય, ઝુમખા વંદને, થલતું એ છે ૨ ! પૂ ગીત. રાગ કેદારે બિહાગ મેરે મન રમ્ય જિનવર કુસુમઘરે, હાંરે કુસુમારે; મેરો. વિવિધ જુગતિવર કુસુમકી જાતિ, જાતિ જેસે અમર ઘરે. મેક છે ૧ | કુસુમઝુંબક ચંદ્રોદય તરણ, જાલિક મંડપ ઓર ભાગે; એકાદશમી પજા કરતાં, અવિચલ પદ ભવિ માગે. મેટ છે ૨ ! મંત્ર પુષ્પાવલાભિઃ પરિત વિતત્ય, પુરંદરઃ પુણ્ય મનોજ્ઞ છે પુષ્પાયુધાજયઃ જયેતિ જન , એકાદશીમાતનુતે મ પૂજે છે ૧૧ છે બારમી શ્રી કૂલને વરસાદ વરસાવવાની પૂજા વસ્તુ ફલ પરિકર ફૂલપરિકરે કરી પ્રભુ પાય, પંચવરણ દલ પુફમય, પુન્યરેડ પ્રાસાદસંડિઆ, મહિઅલડિત અતિવિમલ; રણઝણંતિ દિસિ વિદિસિ ઈમ્પચ, દ્વાદશમી પૂજા કરીય, ફૂલ પગાર ઉદાર; સમરસ ઉજજવલ અવતર્યો, ઢીશે પસ્તા સાર છે ૧ છે પૂજા હાલ. રાગ મલ્હાર પંચ વર વરણનો, વિબુધ જિમ કુસુમનો મેઘ વરસે; ભમર ભમરી તણા, જુગલ રસિયા પરિ ત્રિજગ હરખું છે ૧ ! પગર જિમ ફૂલન, પંચવણું કરી સકૃત રત બારમી પૂજામાં હરબતિ, જિસ મિલે કનકપૂર . ર છે પૂજા નં. રાગ મેઘ મહાર મેઉલા જિઉ મિલિ વર, કરિ કરિ કૃપગર હરિસે છે મેહલા પંચવરણ જાનુંમાન તતતાઈ, સમવસરણ જિમ સુરમિલિ, તેમ કરે શ્રાવક લેક, દ્વાદશમી પ્રભુ પૂજા કરતાં, જનમન મુદ ફરશે ! ૧ ! Page #369 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ભમરપે કહાવિત જડતે જાણું અધોત્રત પડતે, તાકું અધોગતિ નાહિ, તતતાથે, જો હસું પ્રભુ આગલિ પડે, હસું પરિ તસું નિહ પીડે; કુસુમપૂજા કરી સુખ લહૈ, દિન દિન જસ ચઢતે ૫ ૨ !! સુત્ર કરાગ્રમુÒ: કિલ પંચવણ :-રગ્રંથ પુષ્પઃ પ્રકર પુરેાસ્ય, પ્રપ ંચયન્ વંચિત કામ શકતે, સ દ્વાદશીમાતનુતે સ્મ પૂર્જા ॥ ૧૨૫ તેરી શ્રી નોંગલિકની પૂજા વસ્તુ છંદ સાલિ ઉજ્જવલ સાલિ ઉજ્જવલ આણીએ અખંડ, દૃલખડિય અલિઇલિઅ, માંહિઝુરભિ સુરતરૂ સુવાસક, દર્પણ ભદ્રાસન ચિ; વમાન શ્રીવત્સ મત્સ, કલશ અને સ્વસ્તિક વિપુલ, નંદાવર્તી નિવાસ, તેરમી પૂજા મ’ગલકરણ, પૂરે મનની આસ । ૧ । પૂજા હાલ. રાગ વસંત રયણુ હીરા જિસ્યા શાલિ વર તદુલા વર લ્યા એ, સ્વસ્તિક દર્પણુ કુંભ દ્રાસનનું મલ્યા એ નંદ્યાવક ચારૂ શ્રીવત્સક વમાન, મત્સ્ય યુગલ લીખી ગઇ સંગલ હો ભાન ॥ ૧ ॥ પૂજા ગીત રાગ મહાવસત જિનપ આગલિ વિરચા ભિવલેાકા, જસુ દિરસણે શુભ હેાઇ; ન્યુરે દેખત સબ કોઈ ના જિ ! અતુલ તલે કરી, અષ્ટમ'ગલાવિલે તેમ રહે; ૫ ૧ !! જિમ તુમ ઘર ફિરી હાઈ જિ સ્વસ્તિક શ્રીવત્સ કુંભ ભદ્રાસન, નંદ્યાવત્તક વર્ધમાન; મત્સયુગ દર્પણ તિરંગ વર લગુણ, તેરમી પૂર્વા સવિ કુશલ નિધાન જિ૦ ૨૫ સુત્ર આદર્શ ભદ્રાસન વમાન- મુખ્યાસમાંગલિકેંજિનાર્ચ ॥ સ રાજતા પ્રેાવલ-ત ુલાભૈયાદીમાતનુતે મ પૂજા ।। ૧૩ ના Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તરભેદી પ્રશ્ન. ચૌદમી શ્રી ધૂપદીપ પ્રશ્ન વસ્તુછંદ અગર ઉત્તમ અગર ઉત્તમ માંહિ મૃગમદ, કુંદા તકોમય, મઘમઘત વર ધૂપવત્તક, કંચન રમણ સુદ ડધર; ધૂપધાંણું વૈય ચિત્રકર, યતન કરી ઉખેવસું એ, ભાગ ભલીપેરિ તાર, ચૌદશી પૂજા નિપૂણ, તારે ભવસંસાર ॥ ૧ ॥ પૂજા હૉલ, રાગ માલવગાડી કૃષ્ણાગરતણું ચૂર્ણ કરી ઘણુ, શુદ્ધ ધનસજી બેલી એ; કુંદરૂક્કો તરૂક્કો ાકતુરિકા, અગર તુંમર તગરનું મેલિ એ ॥ ૧ ॥ રણ કંચનતણું ધૂપધાણુ ઘણું, પ્રગટ પ્રદીપણું ગેભતું એ; દશ દિશિ મહમહે “પ ઉખેવતાં, ચઉદ્યમી પૂજા રજ ખાલતુ એ ॥ ૨ ॥ પૂજા ગીત'. રાગ કલ્યાણ આંગીએ ધૂપી ધૃમાલી, જિનમુખિ દાહિણાવત કરતાં; દેવગિત સૂચિત ચાલી, ભિવ કુતિ શુચિત માલી. આં॰ ॥ ૧ ॥ કૃષ્ણાગર અંભર ભૃગમદશું, બેલી તિમ દાનસારા; ધૂપ પ્રદીપ દશાંગ કરતાં, ચદશી પૂજા ભ તારા. આં॰ ॥ ૨ ॥ શ કપૂર-કાલાગરૂ—ગ ધૂપ—સુવ્લિભ્ય ધૃમસ્થલ—કૃતિનાઃ ઘટાનેિનાદેન સમ સુરેદ્રેશ્ચતુદશી—માતનુતે મ પૂન. ॥ ૧૪ ૫ પંદરમી શ્રી સ્તવનગીત પૂન વસ્તુછેદ તાલમેલ તાલમેલ વસ વર વીણ, પડતુ ભેરી ઝાલર તવર, સ’ખ પણવ ઘુઘરિય ઘમ ઘમ, સિરિમંડલ મહુઅર મણુ ંજ નિપુણુનાદ રસ છંદતમ; દુંદુભિ દેવતણી ગયણ, વાર્જસૂર ગંભીર, પન્નરમી પૂજા કરી, પામેા ભવજલ તીર ૫ ૧ ૫ પૂજા હાલ. રાગ શ્રીરાળ. ગાથા ધ ગગનતણું નહિ જિમ માન, તિમ અન ંતકુલ જિનગુણ ગાન, તાંન માંન લયસું કરી ભિત, સુખ દિએ જિમ અમૃત પીત; વીણા વંસ તલ તાલ વગે, સુરિત શિખ વરત્રિ મૃદંગે, જયતિ માન પડતાલ કતાલૂ, આયત ધરી પ્રભુ પાતિક ગાલુ ॥ ૨ ॥ se Page #371 -------------------------------------------------------------------------- ________________ ८० શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. પૂજા ગીત. શ્રી રાગ તુમ શુભ પાર નહીં સયણેા, માનાતીત યથા ગયણા; તાંન માન લયનું જિનગીત, દુરિત હરે જિમ રજ પણેા. તુમ૰ ॥ ૧ ॥ વંસ ઉપાંગ તાલ સિરિમંડલ, ચગ મુટ્ઠીંગ તંતિ વીણા, વાજતી તર જલધિ જિસ ગુહિર, પીતાંમૃત પરિ કરિ લીણા. તુમ॰ ॥ ૨ ॥ ગાયતિ સુર ગાયન જિમ મધુરે, તિમ જિનગુણગણ મણિરયણા; સકલ સુરાસુર મેહન તું જિન, ગીત કહિ હમ નયણેા. તુમ ॥ ૩ ॥ સ્ત્ર અષ્ટોત્તર' સ્ટેશત પાિ, જાનુસ્થિતઃપૃષ્ઠધરઃ સુરેશઃ ॥ શક્રસ્તવ પ્રાચ્ય શિરસ્થ પાણિઃ; ના જિન સંસદમાલુ લેકેઃ ॥ ૧૫ ! સેાળમી શ્રી નાટક પૂછ્ય વસ્તુછંદ ગીત ગુણ મીત ગીત ગુણપ્રીત પાઠ પદમધ, આ વ્યત્ર પટ્ટાર જયતમાલ, પ્રત્તમઢુતાલગ ત્રિણિ ગ્રામ સુર, સમય એડિવસ મૂછાય સાધક; તાંન માંન ગુણગાન લય, નિરમલ નાસુરંગ; સાલસમી પજા કરી, પામે! સમરસ ગ્રંગ ॥ ૧ ॥ પૂજા હાલ. રાગ શ્રીનટ સિરસ વય વેષ મુખ રૂપ કુચ શૈાલતી, વિવિધ ભ્રષાંગની સુરકુસારી; એક શત આઠ સુર કુમર કુમરી કરે', વિવિધ વીણાદિ વાજિ ંત્રધારી. સરિ ! ૧ રા અભિનવ હસ્તક હાવભાવે કરી, વિવિધ યુગતે બહુ નાચકારી: દેવનાદેવને દેવરાજી યથા, કરત નૃત્ય" તથા ભૂમિચારી, સરિ॰ ॥ ૨ ॥ રાગ. શુટ એકશત આઠ નાચે દેવકુમર કુમરી, દૌ ઢૌદો. દુભિ વાજતિ, નાચતિ દિએ ભ્રારી. એ॰ ॥ ૧ ॥ ઘન કુચ યુહારરાજી, કસી કંચૂકી બધી; સેાલસ સિંગાર શેભિત, વેણી કુસુમ ગુંથી. એ॰ ॥ ૨ ॥ નરૃકુટિ કરૢ કરૢ, ચિચપટ તાલ વાજે; દેખાવત જિનહસ્તકે, નૃત્યકી નિવે લાજે ગા તિના તિના તિનુ તંતી વાજે, રણઝણતિ વીણા, તાંડવ જિમ સુર કરત, તેિમ કરેા વિલીણા ૫ ૪ ૫ Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયકૃત સત્તરભેદી પૂજા. આલોકના કૃત્યવિદ તતસ્ય, ગંધર્વ નાયાધિપતી અમર્યો છે ત્યંત્રિક સજજયતિ રમ તત્ર, પ્રર્નિપણે પુરતઃ સુરેન્દ્રઃ ૫ ૧૬ . સત્તરમી શ્રી સર્વ વાજિંત્ર પૂજા. વસ્તુછંદ શાંતરસમય શાંતરસમય, અરથ ઉદાર, અર્જુત્તરસય કવિતવર, કરિય દેવ અરિહંત ગુણમય, સાત આઠ પદ ઉસરીય, ધરિએ પાણિસિર કમલજેડીય, ત્રિણિવાર મસ્તક ધરિય; ભૂમિતલ નિયજાંણુ, ચરિંગુલ ઉંચો ભણે, નમુત્થણું સુડું જાણું, નમુત્થણે સુવું જાણુ છે ૧ | પૂજા ઢાલ, રાગ કેદારે તથા મધુમાલવી સમવસરણ જિમ વાજા વાજે, દેવદુંદુભિ અંબર ગાજે. ઢોલ નિસાણ વિસાલ, ભૂગલ ઝલરિ પશુવ નફેરી, કંસાલ દડવડી વરભેરી, સરણાઈ રણકાર ૧ છે મજ વંશ સૂરતિ નવિ મૂકે, સત્તરમી પૂજા ભવિ નવિ ચૂકે, વીણાવંસ કહે જિન છે, આરતિ સાથે મંગળ પઈ છે ૨ પા ગીત. રાગ રામગિરિ ઘણું જીવ તું જિનરાજ છે, ઘણું જીવ એમ સંબ સરણાઈ વાજિંત્ર બોલે, મહુઅરિ ફિરિફીરી દેવકી ઇંદુલ, હે નહીં પ્રભુતણે કઈ તાલે. ઘ૦ કે ૧ ૫ હેલ નિસાણ કંસાલ સમ તાલનું, ઝલ્લરી પણવ ભેરી નફેરી, વાજતાં દેવ વાજિંત્ર જાણે કહે, સકલ ભવિ ભવભવ ન ફેરી. ઘ૦ મે ૨ છે દેવપરિ ભવિક વાજિંત્ર પૂજા કરી. કહે મુખે તુહી જિન ત્રિજગદીપક ઇંદ્ર પરિં કિમ હમ જિનપ પજા કરું, આરતિ સાથે મંગલ પઈ. ઘ૦ ૩ છે મંત્ર મૃદંગ ભેરી વરણુ વિણા, ષડૂભામરી ઝલરિ કિંકિણીનાં ભંભાદિકાનાં ચ તદા નિનાદે, ક્ષણે જગન્નાદમયં બભૂવ છે ૧૭ છે Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ કલશ વસ્તુછંદ એહ વિધિવર, એહ વિધિવર સત્તર ગુણભેદ, પૂજા પરમેશ્વરતણી કરી દેવ નર નારી શ્રાવક, સમકિત ધારિ નિપુણ નર; વીતરાગ શાસન પ્રભાવક, સ્વર્ગ મૃત્યુ પાતાલ સુર, શ્રી જિનભુવન મઝાર, સલ પૂજા અનુદતાં, કરતાં હરખ અપાર. છે ૧ છે ગીત. રાગ ધન્યાશ્રી થણીઓ થણીઓ રે પ્રભુ તું, સુરપતિ જેઉં થણીએ; તીન ભુવન મનમેહન ભેચન, પરમ હરખ તવ જણિઓ રે. પ્ર. ૧ છે એકશત આઠ કવિત કરી અનુપમ, ગુણમણિ ગુંથી ગુણીઓ; ભવિક જીવ તુમ થય શૂઈ કરતાં, દુરિત મિથ્યામતી હણીઓ રે. પ્રહ છે ૨ છે તપગચ્છ અંબર દિનકર સરિખ, વિજયદાન ગુણમણિઓ; જિનગુણ સંધ ભગતિકર ફરસિ, કુમતિ તિમિર સબ હણીઓ છે. પ્ર. ૩ ઈણિપરિ સત્તરભેદ પૂજાવિધિ, શ્રાવકકું જિને ભણઓ, સકલ મુનિસર કાઉસ્સગથ્થાને, ચિંતવિત ફલ ચૂંણીએ રે. પ્રહ છે જ છે શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયકૃત સત્તરભેદી પૂજા સમાપ્ત Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ આત્મારામજી મહારાજકૃત સત્તરભેદી પૂજા. દેહા. સકલ જિસંદ મુનિંદકી, પૂજા સત્તર પ્રકાર; શ્રાવક શુદ્ધ ભા કરે, પામે ભવ પાર. | ૧ જ્ઞાતા અંગે પદી, પૂજે શ્રી જિનરાજ; રાયપણું ઉપાંગમેં, હિત સુખ શિવફલ તાજ. ! ૨ | હવણ વિલેપન વસ્ત્રયુગ, વાસ ફૂલ વરમાળ; વર્ણ ચૂન ધ્વજ શોભતી, રત્નાભરણ રસાલ. છે ૩ સુમનગૃહ અતિ ભતું, પુષ્પપગર મંગલિક; ધૂપ ગીત નૃત્ય નાદમું, કરત મિટે સબ બીક. એ 8 || પહેલી શ્રી સ્નાનપૂજા દેહા શુચિ તનુ વદન વસન ધરી, ભરે સુગંધ વિશાળ કનક કલશ ગદકે, આ ભાવ વિશાળ. છે ૧ છે. નમત પ્રથમ જિનરાજકે, મુખ બાંધી મુખકેષ; ભક્તિ યુક્તિસે પજતાં, રહે ન વંચક દોષ. ખમાચ. તાલ પંજાબી ઠેક માન મદ મનસે પરિહરતા, કરી ન્હવણ જગદીશ. છે માત્ર અં છે સમકિતની કરની દુઃખ હરની, નિજ પખાલ મનમેં ધરતા; અંગ ઉપાંગ જિનેશ્વર ભાખી, પાપ પડલ કરતા. કંચન કલશ ભરી અતિ સુંદર, પ્રભુ સ્નાન ભવિજન કરતા; નરક વૈતરણ કુમતિ નાસે, મહાનંદા વરતા. || માવ ! ૨ ! કામ ક્રોધથી તપત મિટાવે, મુક્તિપંથ સુખ પગ ધરતા; ઘમ કલ્પતરૂ કંદ સીંચતાં, અમૃત ઘન ઝરતા. એ મારા |૩ જન્મ મરણકા પંખ પખારી, પુણ્ય દશા ઉદયે કરતા મંજરી સંપદ તરૂ વાદ્ધનકી, અક્ષયનિધિ ભરતા. છેમાત્ર છે ! | ૨ | છે માત્ર ૧ | Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. મનકી તપ્ત મિટિ સબ મેરી, પદકજ ધ્યાન હિયે ધરતા; આતમ અનુભવ રમેં ભી, ભવ સમુદ્ર તરતા. મા છે ૫ છે. બીજી શ્રી વિલેપન પૂજા ગાત્ર લુછી મન રંગનું, મહકે અતિહિ સુવાસ; ગંધકષાયી વસનજું, સકલ ફલે મન આસ. છે ૧ | ચંદન મૃગમદ કુંકુમે, ભેલી માંહિ બરાસ; રતન જડિત કલીયે, કરી કુમતિકે નાસ. | ૨ | પગ જાનું કર બંધમેં, મસ્તક જિનવર અંગ; ભાલ કંઠ ઉર ઉદરમેં, કરે તિલક અતિ ચંગ. | ૩ | પૂજક જન નિજ અંગમેં, તિલક શુભ ચાર; ભાલ કંઠ ઉર ઉદરમેં, તપ્ત મિટાવનહાર. 8 | હુમરી–પંજાબી ઠેક-માધુવનમેં મેરે સાવરીયા–એ દેશી. કરી વિલેપન જિનવર અંગે, જન્મ સફલ ભવિજન માને. છે ક છે ૧ છે મૃગમદ ચંદન કુંકુમ ઘાલી, નવ અંગ તિલક કરી થાને. એ કઇ છે૨ છે ચકી નવનિધિ સંપદ પ્રગટે, કરમ ભરમ સબ ક્ષય જાને. છે ક ૩ ! મન તનુ શીતલ સબ અઘ ટારી, જિનભક્તિ મન તનુ ઠાને. કહે છે ૪ છે ચૌસઠ સુરપતિ સુર ગિરિ રંગે, કરી વિલેપન ધન માને છે કે પ છે જાગી ભાગ્ય દશા અબ મેરી, જિનવર વચન હિયે હાને. એ કઇ છે પરમ શિશિરતા પ્રભુ તન કરતાં, ચિત સુખ અધિકે પ્રગટાને. છે ક : ૭ : આતમાનંદી જિનવર પૂજી, શુદ્ધ સ્વરૂપ નિજ ઘટ આને. ઉ૦ ૮ ત્રીજી શ્રી વિશ્વયુગલ પૂજા દેહા - ૧ છે વસનયુગલ અતિ ઉજજવલ નિર્મલ અતિહી અભંગ; નેત્રયુગલ સૂરિ કહે, યહી મતાંતર સંગ. કોમલ ચંદન ચરચિયે, કનક ખચિત વર ચંગ; હૈ પલ્લવ શુચિ પ્રભુ શિરે, પહિરા મન રંગ. . ૨ Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ આત્મારામજી મહારાજકૃત સત્તરભેદી પૂન. દ્રૌપદી શક સૂચિભને, પૂજે જિમ જિનચંદ, શ્રાવક તિમ પૂજન કરે, પ્રગટે પરમાનંદ. છે. ૩ . પાપ ભૂહણ . અંગલુહણાં, દીજું પૂજન કાજ; સકલ કરમ મલ ક્ષય કરી, પામે અવિચલ રાજ. છે ૪ | સોરઠ-પંજાબી ઠેક-કુબજાને જાદુડારા-દેશી જિનદર્શન મોહનગારા, જિને પાપ કલંક પખારા. ૫ જિ. . અં. ! પૂજા વસ્ત્ર યુગલ શુચિ સંગે, ભાવના મનમેં વિચારા; નિશ્ચય વ્યવહારી તુમ ધર્મ, વરનું આનંદકારા. જિ ૧ જ્ઞાન ક્રિયા શુદ્ધ અનુભવ રંગે, કરૂં વિવેચન સારા; સ્વ પર સત્તા ધરૂં હરૂં સબ, કર્મ કલંક મહારા. છે જિ. ૨ ! કેવલ યુગલ વસન અચિંતસે, માંગત હું નિરાધારા; કપતરુ તું વંછિત પરે, ચૂરે કરમ કહારા. છે જિ. ૧ ૩ ! ભદધિ તારણ પિત મીલા તું, ચિદઘન મંગળકારા; શ્રી જિનચંદ જિનેશ્વર મેરે, ચરણ શરણ તુમ ધારા. જિ૦ | ૪ | અજર અમર અજ અલખ નિરંજન, ભંજન કરમ પહારા; આતમાનંદી પાપ નિકંદી, જીવન પ્રાણ આધારા. જિ. . ૫ છે ૧ ! || ૨ છે. ચેથી શ્રી ગંધપૂજા - દોહા ચોથી પૂજ વાસકી, વાસિત ચેતન રૂપ; કુમતિ કુગધી મિટી ગઈ, પ્રગટે આતમરૂપ. + સુમતિ અતિ હર્ષિત ભઈ લાગી અનુભવ વાસ; વાસ સુગથે પૂજતાં, માહ સુભટકે નાસ. કુંકુમ ચંદન મૃગમદા, કુસુમ ચૂર્ણ ઘનસાર; જિનવર અંગે પૂજતાં, લહિયે લાભ અપાર. રાગ જંગલો અબ મેહે ડાંગરીયા. દેશી અબ મોહે પાર ઉતાર જિનદજી, અબ ! હે પાર ઉતાર; ચિદાનંદ ઘન અંતરજામી, અબ મેહે પાર ઉતાર છે અંગલિ વાસખપ પૂજન કરતાં, જનમ મરણ દુઃખ ટાર; છે જિવ છે ૩ | Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. નિરગુણ ગંધ સુધી મહકે, દહે કુમતિ મદ માર. જિન પૂજત હી અતિ મન રંગે, ભંગે ભરમ અપાર; પુદ્ગલ સંગી દુર્ગધ નાઠે, વરતે જય જયકાર.. કુંકુમ ચંદન મૃગમદ મેલી, કુસુમ ગંધ ઘનસાર; જિનવર પૂજન રંગે રાચે, કુમતિ સંગ સબ છાર. વિજય દેવતા જિનવર પૂજે', જીવાભિગમ મઝાર; શ્રાવક તિમ જિન વાસું પૂજે, ગૃહસ્થ ધર્મ કે સાર. સમકિતકી કરશુ શુભ વરણી, જિન ગણધર હિતકાર; આતમ અનુભવ રંગ રંગીલા, વાસ યજનકા સાર. છે જિ૦ | ૧ | જિ. છે જિ૦ | ૨ | છેજિ. છે જિ૦ | ૩ | | જિ. ! છે. જિજ છે | જિ. ! જિવ છે છે પાંચમી શ્રી પુષ્પારોહણ પૂજા. દોહા મન વિકસે જિન દેખતાં, વિકસિત ફૂલ અપાર; જિન પૂજા એ પાંચમી, પંચમી ગતિ દાતાર. || ૧ | પંચ વરણકે ફૂલ, પૂજે ત્રિભુવન નાથ; પંચ વિઘન ભવિ ક્ષય કરી, સાધે શિવપુર સાથ. છે ૨ !! કહેરવા—હુમરી–પાસ જિનંદા પ્રભુ મેરે મન વસીયા–એ દેશી અહંત જિનંદ પ્રભુ મેરે મન વસીયા અ૦ છે મોગર લાલ ગુલાબ માલતી, ચંપક કેતકી નિરખ હરસીયા. છે અ૦ ૫ ૧ ! કુંદ પ્રિયંગુ વેલિ મચકુંદા, બલસિરી જાઈ અધિક દરસીયા. છે અ૦ કે ૨ છે જલ થલ કુસુમ સુગંધી મહેકે, જિનવર પૂજન જિમ હરિ રસીયા. અવે છે ૩ છે પંચ બાણ પડે નહીં મુઝકે, જબ પ્રભુ ચરણે ફૂલ ફરસીયા. છે અ૦ કે ૪ છે જડતા દૂર ગઈ સબ મેરી, પાંચ આવરણ ઉખાર ધરસીયા. અા પ છે અવર દેવકે આક ધનુરા, સુમરે પંચ રંગ ફૂલ વરસીયા. છે અ૦ ૫ ૬ છે જન ચરણે સહુ તપત મિટત હૈ, આતમ અનુભવ મેઘ વરસીયા. . અ. . ૭ છે છડી શ્રી પુષ્પમાલાપૂજા છઠ્ઠી પૂજા જિનતણી, ગૂંથી કુસુમકી માલ; જિન કંઠે થાપી કરી, ટાલિયે દુઃખ જ જાલ. પંચ વરણ કુમે કરી, ગૂંથી જિનગુણ માલ; વરમાલા એ મુક્તિકી, વરે ભક્ત સુવિશાલ. || ૧ || ૨ | Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ આત્મારામજી મહારાજકૃત સત્તરભેદી પૂર્જા. રાગ-જગલા તાલ દીપચંદી ॥ કુ॰ ॥ કુસુમમાલસે જો જિન પૂજે', કર્યાં કલંક નસે ભિવ તરે. નાગ પુન્નાગ પ્રિય'શુ કેતકી, ચંપક દમનક કુસુમ ઘને રે; મલ્લિકા નવમલ્લિકા શુદ્ધ જાતિ, તિલક વસંતિક સમ રંગ હૈ રે. ॥ કુ॰ ૫ ૧ ૫ કલ્પ અશોક અકુલ મગદતી, પાડદ મક માલતી લે રે; ગૂંથી પંચ વરણુકી માલા, પાષ પક સખ દૂર કરે રે. ભાવ વિચારી નિજગુણ માલા, પ્રભુસે માંગે અરજ કરે રે; સર્વ મંગલકી માલા પે, વિઘન સકલ સબ સાથ જરે રે. આતમાનંદી જગગુરૂ પૂજી, કુતિ કદ સખ દૂર ભગે રે; પ્રણ પુણ્યે જિનવર પૂજે, આનંદરૂપ અનૂપ જગે રે. સાતમી શ્રી અગરચના પૂજા દોહા પૂજા સાતમી માન; લહીયે કેવળજ્ઞાન. વરણી શ્રીજિનદેવ; મૂઢ ન જાણે ભેવ. પાંચ વરણકે ફૂલકી, પ્રભુ અંગે આંગી રચી, મુક્તિવધૂકી પત્રિકા, સુધી તત્વ સમજે સહી, તુ દીનકે નાથ દયાલ લાલ. એ દેશી તુમ ચિઘન ચંદ્ર આનંદ લાલ, તારે દર્શન કી બલિહારી. પંચવરણ ફૂલેાસે. અંગીયાં, વિકસે ન્યૂં કેસર કયારી. કંદ ગુલાબ મક અરિવંદે, પક જાતિ સદારી. સાવન જાતી દમનક સાહે, મન ત તજિત વિકારી, અલખ નિર્જન જ્યોતિ પ્રકાસે, પુદગલ સોંગ નિવારી, સમ્યગ્ર દન જ્ઞાનસ્વરૂપી, પૃર્ણાનંદ વિહારી. સત્તા જાહી પ્રગટે, તમહી લહે ભવ પારી. આતમ આડમી શ્રી ચૂર્ણ પૂજા દોહા જિનપતિ પૂજા આડમી, અગર ભલા ઘનસાર; સેલારસ મૃગમદ કરી, ચૂરણ કરી અપાર. ॥ ૩૦ ના ૨ ॥ તા ૩૦ ના ૩ ॥ || કુ॰ || ૪ | ॥ ૧ ॥ ॥ ૨ ॥ ૮૭ મા તુ॰ || ૧ ॥ || તુ॰ || ૨ || || તુ॰ || ૩ | !! તુ॰ || ૪ | !! તુ॰ ॥ ૫ ॥ । તુ ॥ ૬ ॥ || તુ॰ || ૭ || ।। ૧ ।। Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ ચૂન્નાહણ પૂજના, સુમતિ મન આનંદ, કુમતિ જન ખીજે અતિ, ભાગ્યહીન મતિમંદ. ! ૨ !! જોગી-નાથ મેનું છડકે ગઢ ગિરનાર ગયે રી- દેશી કરમ કલંક દહ્યો રે, નાથ જિન જજકે છે કરમ છે અં છે અગર સેલારસ મૃગમદ ચૂરી, અતિ ઘનસાર મ રી નાવ છે તીર્થકર પદ શાંતિ જિનેશ્વર, જિન પૂજીને ગ્રહ્યો રી. ના છે ૨ ૫ અષ્ટ કરમ દલ ઉદભટ ચૂરી, તત્વ રમણકે લો રી. છે ના૩ છે આઠે હી પ્રવચન પાલન શૂરા, દૃષ્ટિ આડ ર રી. ના છે શ્રદ્ધા ભાસન રમણતા પ્રગટે, શ્રી જિનરાજ કો રી. છે ના છે ૫ છે. આતમ સહજાનંદ હમારા, આડમી પૂજા ચહ્યો રી. | નાટ છે જ છે નવમી શ્રી ધ્વજ પૂ. દોહા પંચવરણ દવજ શોભતી, ઘુઘરિકે ઘમકારક હેમ દંડ મન મોહની, લધૂ પતાકા સાર. રણગણુ કરતી નાચતી, શોભિત જિનઘર શ્રેગ; લહકે પવન ઝકરશે, બાજત નાદ અભંગ. + ૨ છે ઇંદ્રાણું મસ્તક લઈ કરે પ્રદક્ષિણા સાર; સધવા તિમ વિધિ સાચવે, પાપ નિવારણહાર. | 3 || ઠુમરી–પંજાબી ઠેકે આઈ ઇદ્ર નાર દેશી આઈ સુંદર નાર, કર કર સિંગાર, ડાડી ચત્ય દ્વાર, મન મોરધાર; પ્રભુ ગુણ વિચાર, અઘ સબ ક્ષય કીને. આવે છે ૧ જન ઉતંગ, અતિ સહસ ચંગ, ગઈ ગગન લંઘ, ભવિ હરખ સંગ: સબ જગ ઉતંગ, પદ નિકમેં લીને. એ આવે છે ૨ | જિન ધ્વજ ઉતંગ, તિમ પદ અભંગ, જિન ભક્તિરંગ ભવિ મુક્તિ મંગ; ચિદઘન આનંદ, સમતારસ ભીનો. | આ૦ છે ૩ છે અબ તાર નાથ, મુજ કર સનાથ, તો કુગુરુ સાથ, મુજ પકડ હાથ; દીનાકે નાથ, જિનવચ રસ પીને. . આ૦ ૪ આતમ આનંદ, તુમ ચરણ વંદ, સબ કટત ફંદ, ભય શિશિર ચંદ; જિન પડિત છંદ, ધ્વજપજન કી. . આ ૫ i Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મારામજી મહારાજત સત્તરભેદીપૂજા. દશમી શ્રી આભરણ પૂજા. દોહા. ભિત જિનવર મસ્તકે, યણ મુકુટ ઝલકંત; ભાલ તિલક અંગદ ભુજા, કુંડલ અતિ ચમકત. ૧ સુરપતિ જિન અંગે રચે, રત્નાભરણ વિશાલ; તિમ શ્રાવક પૂજા કરે, કટે કરમ અંજાલ. ૨ | જગલ. તાલ દાદર. અંગ્રેજી બજેકી ચાલ. આનંદ કંદ પૂજતાં જિનંદ ચંદ હું આ છે મતી તિ લાલ હર હંસ અંક કુંડલ સુધાર કરણ મુકુટ ધાર તું. છે આ૦ | ૧ | સૂર ચંદ કુંડલે શોભિત કાન ઇં; અંગદ કંઠ કંઠલે મુનિંદા તાર તું. છે આ૦ કે ૨ !! ભાલ તિલક ચંગ રંગ અંગે ચંગ ક્યું; ચમક દમક નંદની કંદર્પ જીત તું. | આ૦ / ૩ ! વ્યવહાર ભાષ્ય ભાખીયે જિનંદ બિબ ચું; કરે સિંગાર ફાર કર્મ જાર જાર તું. || આ૦ ૪ . વૃદ્ધિ ભાવ આતમાં ઉમંગ કાર તું; નિમિત્ત શુદ્ધ ભાવકા પિયાર કાર તું. છે આ૦ | ૫ | અગિયારમી શ્રી પુષ્પગ્રહ પૂજા દેહા પુષઘરે મન રંજને, ફૂલે અદ્ભુત ફૂલ; મહકે પરિમલ વાસના, રહે મંગલમૂલ. | ૧ | શોભિત જિનવર બીચમે, જિમ તારામેં ચંદ; ભવિ ચકર મન મોદસે, નિરખી લહે આનંદ. | ૨ | ખમાચ. પંજાબી ઠેકે, શાંતિ વદનકજ દેખ નયન-દેશી. ચંદ્રવદન જિન દેખ નયન, મન અમીરસ બને છે. જે અંચલિ રાય બેલ નવ માલિકા કુંદ, મગર તિલક જાતિ મચકંદ; કેતકી દમનક સરસ રંગ, ચંપક રસ બને છે. તે ચં૦ | ૧ | ઈત્યાદિક શુભ ફૂલ રસાલ, ઘર વિરચે મન રંજન લાલ; જાલી ઝરેખા ચિતરી શાલ, સુર મંડપ કીને રે, | ચં૦ કે ૨ છે Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક આરાધન વિધિ. ગુચ્છ ઝુમખાં લંબાં સાર, ચંદુઆ તેરણ મહાર; ઈંદ્રભુવનકો રંગધાર, ભવ પાતક છીને રે. છે ચં૦ | ૩ | કુસુમાયુધકે મારન કાજ, ફૂલઘરે થાપે જિનરાજ જિમ લહિયે શિવપુરક રાજ, સબ પાતક બીને રે. | ચં૦ કે ૪ છે આતમ અનુભવ રસમેં રંગ, કારણ કારજ સમઝ તું ચંગ; દૂર કરે તુમ કુગુરુ સંગ, નરભવ ફલ લીને રે. || ચં૦ | ૫ છે. બારમી શ્રી પુષ્પવર્ષણ પૂજા દોહા બાદલ કરી વર્ષા કરે, પંચવરણ સુર ફૂલ; હરે તાપ સબ જગતકો, જાનુદઘન અમૂલ. | ૧ | અડિયલ છંદ. ફૂલ પગાર અતિ ચંગ, રંગ બદર કરી, પરિમલ અતિ મહત, મિલે નર મધુકરી; જાનુદઘન અતિ સરસ, વિકાચ અધે બીટ હૈ, વરસે બાધા રહિત, રચે જિમ હીટ હૈ. ૧ છે વસંત-દીપચંદી–સાચા સાહિબ મેરા ચિંતામણી સ્વામીએ દેશી મંગલ જિન નામે આનંદ ભવિષે ઘનેરા. / અંચલી ! ફૂલ પગર બદરી ઝરી રે, હેડ બીટ જિન કેરા. મં૦ | ૧ || પીડા રહિત હિંગ મધુકર ગુંજે, ગાવત જિન ગુણ તેરા | મં૦ | ૨ In તાપ હરે તિહું લેકકા રે, જિન ચરણે જસ ડેરા. આ મં૦ | ૩ | અશુભ કરમ દલ દૂર ગયે રે, શ્રીજિન નામ રટેરા છે મંત્ર | ૪ આતમ નિર્મળ ભાવ કરીને, પૂજે મિટત અંધેરા છે મંચ પ છે તેરમી શ્રી અષ્ટમંગલ પૂજા દેહા સ્વસ્તિક દર્પણ કુંભ હૈ, ભદ્રાસન વર્ધમાન; શ્રીવછ નંદાવર્ત હૈ, મીનયુગલ સુવિધાન. અતુલ વિમલ ખંડિત નહી, પંચ વરણ કે સાલ; ચંદ્ર કિરણ સમ ઉજજલે, યુવતી રચે વિશાલ. અતિ સલક્ષણ તંદુલે, લેખી મંગલ આઠ; જિનવર અંગે પૂજતાં, આનંદ મંગળ ઠાઠ. ૩ | Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મારામજી મહારાજકૃત સત્તરભેદી પૂન. - શ્રી રાગ–જિન ગુણ ગાન શ્રુતિ અમૃતં–દેશી મંગલપૂજા સુરતરુકંદ | અંચલિ | સિદ્ધિ આઠ આનંદ પ્રપંચે, આઠ કરમકા કાટે ફંદ. | મ | ૧ | આઠ મદ ભયે છિનકમેં દૂરે, પૂરે અડ ગુણ ગયે સબ બંદ. મં૦ | ૨ જે જન આઠ મંગલસું પૂજે, તસ ઘર કમળા કેલિ કરંદ. છે મં૦ || ૩ | આઠ પ્રવચન સુધારસ પ્રગટે, સુરિ સંપદા અતિહી લહંદ. | મંn in ૪ | આતમ અડગુણ ચિદઘન રાશિ, સહજ વિલાસી આતમ ચંદ. | મં૦ | ૫ | ચૌદમી શ્રી ધૂપપૂજા. દોહા મૃગમદ અગર સેલારસ, ગંધવઠ્ઠી ઘનસાર કૃષ્ણગર શુદ્ધ કુંદરું, ચંદન અંબર ભાર. કે ૧ ! સુરભિ દ્રવ્ય મિલાયકે, કરે દશાંગ ધૂપ; ધૂપદાનમેં લે કરી, પૂજે ત્રિભુવન ભૂપ. ૨ | રાગ પીલુ તાલ દીપચંદી મેરે જિનંદકી ધૂપસું પૂજા, કુમતિ યુગથી દૂર હરી રે. ૧ મેરે છે અં છે રેગ હરે કરે નિજગુણ ગધી, દહે જંજીર કુગુરુકી બંધી; નિર્મલ ભાવ ધરે જગ વંદી, મુજે ઉતારો પાર, મેરે કિરતાર, કે અઘ સબ દૂર કરી રે. છે મેરે| ૧ | ઉર્ધ્વ ગતિ સૂચક ભવિ કેરી, પરમ બ્રા તુમ નામ જપેરી; મિથ્યા વાસ દુખાસ ઝરે રી, કરો નિરંજન નાથ, મુક્તિના સાથ, કે મમતા સૂર જરી રે. મેરે છે ૨ ધૂપસું પૂજા જિનવર કેરી, મુક્તિવ ભઈ નિકમે ચેરી; અબ તે કે પ્રભુ કીની દેરી, તુમહી નિરંજન, રુપ ત્રિકી ભૂપ, કે વિપદા દૂર કરી રે. મેરે) | ૩ | આતમ મંગળ આનંદ કારી, તુમરી ચરણ સરણ અબ ધારી; પૂજે જેમ હરિ તેમ આગારી, મંગલ કમલા કંદ, શરદકા ચંદ, કે તામસ દર હરી રે. . મેરે છે ૪ છે પંદરમી શ્રી ગીત પૂજા દેહા ગ્રામ ભલે આલાપિને, ગાવે જિનગુણ ગીત; ભાવે સુધી ભાવના, જાચે પરમ પુનીત. | ૧ | Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક આરાધન વિધિ. ફલ અનંત પંચશકે, ભાખે શ્રી જગદીશ ગીત નૃત્ય શુધ નાદશે, જે પૂજે જિન ઈશ. | ૨ | તીન ગ્રામ સ્વર સાતસે, મૂરછના ઈકવીસ; જિન ગુણ ગાવે ભક્તિસું, તાર તીસ ઉગણીશ. | ૩ | રાગ શ્રી રાગ–ઠેકે પંજાબી જિન ગુણ ગાવત સુરસુંદરી ! આંચલિ છે ચંપક વરણી સુર મનહરણ, ચંદ્રમુખી શૃંગાર ધરી. જિ. છે ને ! તાલ મૃદંગ બંસરી મંડલ, વેણ ઉપાંગ ધુનિ મધુરી, જિ. ! દેવ કુમાર કુમારી આલાપે, જિન ગુણ ગાવે ભક્તિ ભરી. જિ. ૩ છે નકુલ મુકંદ વીણ અતિ ચંગી, તાલ છંદ અયતિ સિમરી. જિ છે અલખ નિરંજન તિ પ્રકાશી, ચિદાનંદ સરુપ ધરી. જિ. ! અજર અમર પ્રભુ ઈશ શિવશંકર, સર્વ ભયંકર દૂર હરી. જિ૦ | આતમ રુપ આનંદ ઘન સંગી, નિજ ગુણ ગીત કરી. જિ. . ૭ છે સલમી શ્રી નાટક પૂજા. દોહા નાટક પજા સલમી, સજી સેલે શૃંગાર; નાચે પ્રભુકે આગલે, ભવ નાટક સબ ટાર. છે ૧ ! દેવ કુમર કુમરી મિલી, નાચે ઈકે શત આઠ; રચે સંગીત સુહાવના, બત્તિસ વિધકા નાટ. રાવણ ને મંદોદરી, પ્રભાવતી સૂરિયાભ; દ્રૌપદી રાતા અંગમે, લિયે જન્મ લાભ. | ૩ | ટારો ભવ નાટક સવિ, હે જિન દીન દયાલ; મિલ કર સુર નાટક કરે, સુઘર બજાવે તાલ. છે જ છે રાગ કલ્યાણ–તાલ દાદરે. નાચતા સુર છંદ છંદ, મંગલ ગુન ગારી. છે અં૦ છે. - કુમર કુમરી કર સંકેત, આઠ શત મિલ બ્રમરી દેત; મંદ્ર તાર રણુ રણુટ, ઘુંઘુ પગધારી. છે ના ૧ છે બાજત જિહાં મૃદંગ તાલ, ધપમપ ધુધુમ કિટ ધમાલ; રંગ અંગ ઢંગ કંગ, 2 ત્રિક તારી. છે ના છે ? તાતા થઈ થઈ તાન લેત, સુરજ રાગ રંગ દેત; તાન માન ગાન જન, કિટ નટ ધુનિ ધારી. છે ના૦ છે ૩ છે | ૨ | Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મારામજી મહારાજકૃત સત્તરભેદી પૂકો. ૯૩ તું જિનંદ શિશિર ચંદ, મુનિજન સબ તાર વૃંદ; મંગલ આનંદ કંદ, જય જય શિવચારી. ના છે જ છે રાવણ અષ્ટાપદ ગિરદ, નાચ્ચે સબ સાજ સંગ; બાંધે જિન પદ ઉતંગ, આતમ હિતકારી. ના પ છે સત્તરમી શ્રી વાદ્ય પૂજા. દેહા તત વિતત ઘન સરે, વાદ્ય ભેદ એ ચારે; વિવિધ ધ્વનિ કર શેભતી, પૂજા સતરમી સાર. છે ૧ ! સમવસરણમેં વાજિયા, નાદ તણું ઝંકાર; ઢાલ દદાંમા દુદુંભી, ભેરી પણવ ઉદાર. છે ૨ ! વેણુ ધણું કિંકિણી, પડ ભ્રમરી મરદંગ, ઝલ્લરી ભંભા નાદસું, શરણાઈ મુરજંગ. | ૩ | પંચ શબ્દ વાજે કરી, પૂજે શ્રીઅરિહંત; મનવાંછિત ફલ પામિર્યે, લહી લાભ અનંત. એ જ જંગલ-મન મોહ્યા જંગલકી હરણીને—એ દેશી ભવિ નંદો જિનંદ જસ વરણીને અંબે છે વણ કહે જગ તું ચિરનંદી, ધન ધન જગ તુમ કરને. ભ૦ કે ૧ છે તું જગ નંદી આનંદ કંદી, તબલી કહે ગુણ વરને. એ ભ૦ મે ૨ છે નિર્મલજ્ઞાન વચન મુખ સાચે, તૃણ કહે દુઃખ હરણીને. છે ભ૦ | ૩ | કુમતિ પંથ સબ છિનમે નાસે, જિનશાસન ઉદે ધરણીને. છે ભ૦ કે ૪ છે મંગલ દિપક આરતિ કરતાં, આતમ ચિત્ત શુભ ભરણીને. છે ભ૦ | ૫ | અથ કલશ, રેખતા. જિનદ જસ આજ મેં ગાયે, ગયે અઘ દૂર મે મનકે; શત અઠ કાવ્ય છું કરકે, થુણે સબ દેવ દેવનકે. જિ. તપગચ્છ ગગન રવિ પા, હૂઆ વિજયસિંહ ગુરુ ભૂપ; સત્ય કર્પરવિજય રાજા, ક્ષમા જિન ઉત્તમાં તાજા. જિ. પદ્મ ગુરુ ૫ ગુણ ભાજ, કીતિ કસ્તુર જગ છાજા; મણિ બુદ્ધિ જગતમેં ગાજા, મુક્તિ ગણિ સંપ્રતિ રાજા. / જિ. | વિજય આનંદ લઘુ નંદા, નિધિ શિખી અંક હૈ ચંદા. (૧૯૯૯) અંબાલે નગરમેં ગાયે, નિજાતમ રુપ હૂ પા. જિ. ઈતિ શ્રી સત્તરભેદી પૂજા. ૪ Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદજીની ઓળીના ઉજમણુની વિધિ. સાડાચાર વર્ષે એકયાશી આયંબિલે નવ ઓળી પૂર્ણ થાય, તે વખતે ઉજમણું તે હાલના રિવાજ મુજબ શ્રીજિનેશ્વરના મંદિરને વિષે અથવા પિતાના વિસ્તારવાળા ઘરને વિષે શુદ્ધ નિરવ તે સ્થાનને સુશોભિત કરી ત્યાં શ્રી સિદ્ધચક્રજીના મંડપની રચના કરવી. તે આ પ્રમાણે પ્રથમ અરિહંતપદને વેત ધાન્યમય સ્થાપે અને પૂર્વ દિશાએ સિદ્ધપદને રક્ત ધાન્યમય સ્થાપે, તથા દક્ષિણ દિશાએ આચાર્ય પદને પીતવર્ણ ધાન્યમય સ્થાપે, તથા પશ્ચિમ દિશાએ ઉપાધ્યાયપદને નીલવણ ધાન્યમય સ્થાપે, અને ઉત્તર દિશાએ સાધુપદને શ્યામવર્ણ ધાન્યમય સ્થાપે. પછી ચારે વિદિશાઓને વિષે દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપ, એ ચાર પદને શ્વેત ધાન્યમય સ્થાપે. તેમાં ઉત્તર પૂર્વ વચ્ચે ઈશાન ખુણે દર્શન પદ સ્થાપવું. પૂર્વ દક્ષિણે વચ્ચે અગ્નિ ખૂણે જ્ઞાનપદ સ્થાપવું. દક્ષિણ પશ્ચિમ વચ્ચે નૈરૂત્ય પણે ચારિત્રપદ સ્થાપવું અને પશ્ચિમ ઉત્તર વચ્ચે વાયવ્ય ખૂણે તપપદ સ્થાપવું. એ રીતે નવ પાંખડીનું કમળ કરી નવપદની સ્થાપના કરવી. પછી ત્રણ વેદિકા યુક્ત પીઠિકાની રચના સાથે કરવી. તેમાંથી પહેલી વેદિકા રક્તવર્ણ ધાન્યમય, બીજી પિતવર્ણ ધાન્યમય અને ત્રીજી વેતવર્ણ ધાન્યમય, પ્રથમ વેદિકાને પાંચવર્ણ ધાન્યનાં કાંગરા, બીજી વેદિકાને રક્તવર્ણ ધાન્યનાં કાંગરા અને ત્રીજી વેદિકાને પીતવર્ણ ધાન્યનાં કાંગરા કરવા. વળી તે ઉપર નવ ગઢ કરવા વળી જે રીતે ધાન્યના રંગ તથા પદના રંગ કહ્યા તે રીતે કરી વિવિધ રંગના ફળ–ધ્વજાઓ નિવેદ્ય વગેરે તે આગળ ધરી, પદે પદે શ્રીફળ વગેરે ધરવાં, અને શ્રીનવપદજીની પૂજા ભણાવવી, તથા યથાશક્તિ નીચે પ્રમાણેની નવ, નવ, વસ્તુઓ જ્ઞાનનાં ઉપકરણો વગેરે મૂકવાં. ૧. દર્શનના ઉપકરણ દેરાસર, ધેતિયાં, કટોરી, જુમર, સિદ્ધચકના ગઠ્ઠા, રકાબી, વાળાકુચી, ઘંટડી, નવકારવાળી, સ્થાપના, આચમની, ત્રાંબાકુડી, અષ્ટમાંગલિક, આરતી, ધૂપધાણાં, મંગલ દીપક, ચંદરવા–પંડીયા, તેરણ, હીરા ચેત્રીશ, લીલમ પચીશ, મોતી નંગ ૨૩૮, લાખીણો હાર એક. ધર્મશાળા, જિર્ણોદ્ધાર, બંગલુછણા, ચંદનના કટકા, તિલક, સિદ્ધચકની પીઠિકા, કામળી, પછેડી, છત્ર, ચામર, મોરપિંછી, વાટકી, કચોળા, થાળી, પંજણી, કેસર ઘસવાના એરશીયા, દીવી, માણિક એકત્રીશ, એનેરી વરખ ૧૦૦, રૂપાના વરખ ૧૦૦, શ્રીફળના ગોટા પંચવણું. Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપદજી ઓળીના ઉજમણાની વિધિ. કળશ મુકુટ, જિનબિંબ, મુકેશ, કેસરનાં પડીકાં, સિંહાસન, બાજોઠ, વજા, ઘંટ, દંડાસણ, હાંડા, ત્રાંબડી, સ્થાપનાનાં ઉપકરણ, વાટવા, અગરબત્તી, બરાસ, અગર, પ્યાલા, પ્રભાવના, નવગ્રહની સ્થાપના, પરેજી પીલેણે છત્રીસ ચુની. કાલે વણે, સત્તાવીશ અથવા પાંચ. ૨. જ્ઞાનના ઉપકરણ. શ્રીપાળ રાસની બુકે, બીજાં પુસ્તકે, ગણુણાની ટીપ, રૂમાલ, પાઠાં, ઠવણી, કવલી, સાપડા, સાપડી, લેખણ, ચપુ, કાતર, ડાબલા, ડાબલી, ખડિયા, હિંગલેકનાં વાસણ, પાટલી, એલીયાં, પાટી, પુસ્તક રાખવાના ડાબલા, દેરા, ચાબખી, વાસક્ષેપના વાટકા, વતરણાં, કાંબી. ૩. ચારિત્રના ઉપકરણ પાત્રા, ચલપટ્ટા, કપડાં, મુહપત્તિ, ચરવલા. પડલા, સંથારીયા, ડાંડા. કલ્પસૂત્ર, અરવલાની દાંડી, ઝોળી, કાંબલી એડઘાની, ઓઘા, તરાણી. એ રીતે શુદ્ધ ભાવે દરેક ઉત્તમ વસ્તુઓ મૂકે. ઇતિ ઉજમણને વિધિ સંપૂર્ણ. Page #387 -------------------------------------------------------------------------- ________________ (ખરતરગચ્છીય) પાંચ શકસ્ત દેવવંદન વિધિ. ખમાસમણ દઈ ઈચ્છા. સં. ભ. ચિત્યવંદન કરું? ઇચ્છ” કહી ચૈત્યવંદન કરી, નમુત્થણું કહી અથવા ચિત્યવંદન વગર કર્યો સીધા જ નમુત્થણું કહી ખમાસમણું દઈ ઈરિયાવહિ પડિકકમે. પછી ખમાસમણ દઈ, ઈચ્છાસં. ભ૦ ચિત્યવંદન કરૂં? ઈચ્છ'. કહી ચિત્યવંદન તથા જકિચિ૦ નમુત્થણું કહી ઊભા થઈ અરિહંત ચેઈયાણું કરેમિ કાઉસગ્ગ વંદણુવત્તિઓએ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરે, મારી નમેહંતુ કહી પહેલી થઈ કહી, લેગસ્સવ સવ્વલેએ અરિહંત ચેથાણું કરેમિ કાઉસ્સગ્ગ વંદણ વત્તિઓએ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરે, પારી, બીજી થઈ કહી, પુખરવરદી, સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણુ અનW૦ કહી, એક નવકારને કાઉસગ્ગ કરે, પારી, ત્રીજી થઈ કહી સિદ્ધાણં બુદ્વાણું, વેચાવચગરાણ અર્થે કહી, એક નવકારને કાઉસગ્ગ કરે, પારી, નમોડહંતુ કહી, ચોથી થુઈ કહેવી, પછી બેસી નમુત્થણું કહી ઊભા થઈ અરિહંત ચેઈયાણું કહી ઉપરની જેમ ચાર થઈએ દેવવંદન કરી નીચે બેસી નમુત્થણું કહી, કિંચિં૦ જાવંતિ, જાવંતનમોડહંતુ સ્તવન, જય વિયરાય કહી નમુત્થણું કહી અંતે સબ્ધ તિવિહિન વંદાયિ” કહે, ઈતિ પાંચ શકસ્તવે દેવવંદન વિધિ. સમાસ, Page #388 -------------------------------------------------------------------------- ________________ છે. સરેરણાઈ આ સિલાલ ફાર્મ 2. જો કીરીન દિક 3 /%, કે શીલાઠી રેડી, દાદ 2 તો 3. ડિતું છે?નોલદાસ ઠાકોમાં કે. કારંટ & કે: ની પધર, ઇકુ હાં.