SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાને રાસ. ઉજમણું પણ કીજિયેં, શક્તિતણે અનુસાર રે; હિભવ પરભવ સુખ ઘણું, પામીજે ભવપાર રે. ૨૦ ર૫ આરાધન ફલ એહનાં, ઈહ ભર્વે આણુ અખંડ રે; રોગદોહગ દુ:ખઉપશમેં, જિમ ઘનપવન પ્રચંડ રે. ૨૦ ૨૬ નમણુજલે સિદ્ધચક્રને, કુષ્ટ અઢારે જાય રે; વાય ચોરાશી ઉપશમેં, રૂઝે ગુંબડ ઘાય રે. ભીમ ભગંદર ભય ટલે, જાય જલોદર દૂર રે; વ્યાધિ વિવિધ વિષ વેદના, વર થાયે ચકચૂર રે. ૨૦ ખાસ નયન ખસ ચક્ષુના, રોગ મિટે સન્નિપાત રે; એર ચરડ ડર ડાકિણી, કઈ ન કરે ઉપઘાત રે. ચિ૦ ર૯ હક હરસ ને હેડકી, નારાં ને નાસૂર રે; પાઠાં પીડા રે પેટની, ટલેં દુઃખ દંતના ફૂલ રે. ૨૦ ૩૦ નિર્ધનિયાં ધન સંપજે, અપુત્ર પુત્રીયા હાય રે. 'વિણ કેવલી સિદ્ધયંત્રના, ગુણ ન શકે કહિ કેય રે. ચિ૦ ૩૧ રાસ ભલો શ્રીપાલનો, તિહાં એ સાતમી ઢાલ રે; વિનય કહે શ્રોતા ઘરે, હો મંગલમાલ રે. ચેટ ૩૨ અર્થ –એ સાંભળી મયણાસુંદરીએ ગુરૂને વિનવ્યું કે—“ગુરૂમહારાજ ! આગમ વિષે ઉપગ દઈ કઈ સિદ્ધ ઉપાય કરી આપ કૃપા સહિત આ આપના શ્રાવકના શરીરને રેગ દૂર કરે.” મુનિચંદ્રસૂરિએ કહ્યું કે “બાઈ! એમ યંત્ર, મંત્ર, મણિ, જડીબુટી ઔષધ કે બીજા ઉપાય કરવા એ જૈન સાધુને ઉત્તમ આચાર ન કહેવાય; તે પણ આ પુરુષને સુખ થવાથી જૈન ધર્મને ઘણે ઉદ્યત થશે, એ મહા લાભ જાણીને એક યંત્ર જેને જગતમાં જાગતી જ્યોતિભર્યો યશ છે, તે યંત્ર દેખાડીશ.” એવું કહી તે પછી જૈન સિદ્ધાંતરૂપ દહીંને મથી–વલવી માખણની પેઠે તારવી લીધેલ સિદ્ધચકજીને યંત્ર જોઈ કહાડ્યો, અને તે યંત્રની અંદર અરિહંત વગેરે એ હીં એ બીજાક્ષરોથી સહિત નવે પદ હતાં. તથા બીજા પણ બીજમંત્રો એની અંદર ગુપ્તપણે છે કે જેને તત્ત્વ ગુરૂગમથી જાણવામાં આવે છે. અહીં તો ફક્ત જરૂર જેટલું જ કહિયે છિયે. આ આઠ પાંખડીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy