SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાને રાસ. સાત પુત્ર ઉપર સુતા, જયસુદરી છે તાસ; રંભા લઘુ ઉંચી ગઈ, બેડી ન આવે જાસ. લવંમ રૂપ અલકરી, તે દેખી કહે ભુખ; એ સરીખા વર કુણુ હશે ? પાઠક કહેા સ્વરૂપ. ૪ અઃએ અવસરને વિષે અગભટ્ટ નામને વિદેશી બ્રાહ્મણ શ્રીપાળકુંવરનુ ચરિત્ર નિહાળીને આશ્ચર્યચકિત થઇ શ્રીપાલકુવર પ્રત્યે કહેવા લાગ્યા—“ મહારાજ ! મારૂં પણ એક સારા વિચારવાળું વચન શ્રવણ કરે. એક કેલ્રાગપુર નામના શહેરને પુરદર નામના રાજા છે. તેને વિજયા નામની પટરાણી કે જે વિશેષ ચાતુ તાની લીલાના દર રૂપ છે. તેણીને સાત પુત્રોની ઉપર એક જયસુંદરી નામની પુત્રી થઈ છે કે જેણીનું રૂપ દેખી સ્વĆની અપ્સરા રંભા-ઉશી—તિલેાત્તમા વગેરે તેણીના રૂપ પાસે પોતે તુચ્છ રૂપવાળી જણાતાં તે બિચારીએ મૃત્યુલોક ત્યજી ઉંચે સ્વર્ગમાં જઈ વસી; તે પણ તેણીની ખરાખર રૂપવંત થઈ નિહ, માટે કહું છું કે આ સમયમાં એ જયસુંદરીના ગુણ અને લાવણ્યતાની અંદર ખરાબરી હરીફાઈ કરે તેવી સંસારમાં કોઈ બીજી સ્ત્રી છે જ નહિ. એવી લાવણ્યતાવંત રૂપ વડે અલંકૃત હાવાથી તેણીના પિતાએ પાઠક જોશીને પૂછ્યું કેઃ ૮ પાઠકજી ! જયસુંદરીને લાયક કેાણ વર પ્રાપ્ત થશે ? તેનું સ્વરૂપ કહેા.’ ~૧ થી ૪ સા કહે એણે ભણતાં કલા, રાધાવેધ સ્વરૂપ; પૂછ્યું તે મેં વરવ્યું, સાધનને અનુરૂપ. આઠ ચક્રથભ ઉપરે, ફરે દક્ષિણ ને વામ; અવર વિવરે। પરિ પુતલી, કાઠની રાધા નામ. તેલ કઢા પ્રતિબિંબ જોઇ, મૂકે અધેામુખ બાણુ; વેધે રાધા વામ અષ્ઠિ, રાધાવેધ સુજાણુ. ધનુર્વેદની એ કલા, ચાર વેદથી ઉદ્ભ; ઉત્તમ નર સાધી શકે, નિવે જાણે કેાઈ મુ. તે સુણી તુજ પુત્રી નૃપતિ, કરે પ્રતિજ્ઞા એમ; વરશુ રાધાવેધ કરી, બીજે વરવા નેમ. મહેાટા મંડપ માંડીયે, રાધાવેધનેા સંચ; કરીયે જિમ વર પામીયે, પાઠક કહે પ્રપંચ ૧૬૪ Jain Education International For Private & Personal Use Only ૩ ૫ ૬ ७ ८ ૧૦ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy