SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ન હોય તો આસો સુદ ૭ અગર ચિત્ર સુદ ૭, અને વધઘટ હોય તે સુદ ૬ અગર સુદ ૮ થી શરૂ કરવી, તે સુદ ૧૫ સુધી નવ આયંબિલ કરવાં, અને સાડાચાર વર્ષ એકી સાથે નવ એળી અવશ્ય કરવી. એ નવે દિવસે કરવાની સામાન્ય આવશ્યક ક્રિયાઓ(૧) એક પ્રહર અથવા ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે ઉઠી, મંદ સ્વરે ઉપયોગથી રાત્રિ પ્રતિકમણ કરવું. (૨) પદના ગુણની સંખ્યા પ્રમાણે લેગસનો કાઉસ્સગ કરે. (૩) લગભગ સૂર્યોદયને વખતે પડિલેહણ કરવું. (૪) આઠ થ વડે દેવવંદન કરવું. (૫) સિદ્ધચક્રજીના યંત્રની વાસક્ષેપ વડે પૂજા કરવી. (૬) નવ જુદા જુદા દેરાસરે, અગર નવ પ્રતિમાજી સન્મુખ નવ ચિત્યવંદન કરવાં. (૭) ગુરુવંદન કરી વ્યાખ્યાન શ્રવણ કરી પચ્ચક્ખાણ કરવું. (૮) નાહી, શુદ્ધ થઈ જિનેશ્વરની સ્નાત્ર તથા અષ્ટપ્રકારી પૂજા કરવી. (૯) જે પદના જેટલા ગુણ હોય, તેટલા સ્વસ્તિક કરવા. અને તેના ઉપર ફલ અને નિવેદ્ય યથાશક્તિ ચડાવવાં. (૧૦) બપોરનું આઠ થઈએ દેવવંદન કરવું. (૧૧) દરેક પદના ગુણો હોય તેટલી પ્રદક્ષિણા લઈ ખમાસમણ દેવાં. (૧૨) સ્વસ્થાનકે આવી પચ્ચકખાણ પારી આયંબિલ કરવું. (૧૩) આયંબિલ કર્યા પછી ત્યાં જ તિવિહારનું પચ્ચખાણ કરવું. પછી ચિત્યવંદન કરી પાણી વાપરવું, ઠામચવિહારનું પચ્ચખાણ કરનારને ચિત્યવંદન કરવાની જરૂર નથી. (૧૪) સાંજે-સૂર્યાસ્ત પહેલાં, પડિલેહણ કરી આઠ થઈએ દેવવંદન કરવું. (૧૫) દેરાસરે દર્શન કરી આરતિ મંગળ દીવો કરે. (૧૬) દૈવસિક પ્રતિકમણ કરવું. (૧૭) જે દિવસે જે પદની આરાધના હોય તેની વિસ નવકારવાલી ગણવી. (૧૮) રાત્રે શ્રીપાળ રાજાનો રાસ સાંભળ. (૧૯) એક પ્રહર રાત્રિ વીત્યા બાદ સંથારા પિરિસી સૂત્રની ગાથાઓ ભણી સંથારે સૂઈ રહેવું. (૨૦) દરરોજનો વિધિ હમેશાં સૂતા પહેલાં પૂર્ણ કરી દે. ઉપર મુજબ નવેય દિવસ કિયા કરવાની છે. દરેક દિવસની ક્રિયાની ખાસ સમજ. પહેલે દિવસ પદ–શ્રીઅરિહંત. જાપ– હી નમો અરિહંતાણું. નવકારવાલી–વીશ. વર્ણ–ત. એક ધાન્યનું આયંબિલ, તે ચોખાનું કરવું. કાઉસ્ટાગ્ય–બર લેગસ. સ્વસ્તિક—બાર. ખમાસમણુ-બાર. પ્રદક્ષિણુ-બાર. ખમાસમણાને દુહા અરિહંત પદ ધ્યાતિ ધકે, દબૃહ ગુણ પજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy