SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ધ્યાનગોચર થાય છે. ધ્યાનના દીર્ઘ અભ્યાસ વડે એકદમ લાલ વર્ણ અને ગ્રાહ્ય થઈ શકે છે. સાધુથી અરિહંત સુધીનું ધ્યાન અનુક્રમે શ્યામથી વેત વર્ણની કલ્પનાદ્વારા થાય છે. આ રીતે સાધક મનુષ્ય “સાધુપદ થી આરંભીને “સિદ્ધના ધ્યાન સુધી પહોંચી શકે છે. અરિહંતાદિ પંચ પરમેષ્ઠિઓ જ્ઞાનાદિ ગુણોને અનુભવનાર વ્યકિતઓ હોવાથી ધ્યાનને માટે જુદા જુદા વર્ગો પિતાપિતાના કેમ અનુસાર કપેલા છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ પિતે આત્માના ગુણ જ (Theories ) લેવાથી વેત વણે કપેલા છે. આ રીતે સાથે ધ્યાનની મનોવૃત્તિનો સમન્વય છે. ઓળી કરનાર ભાઈબહેનોને આવશ્યક સૂચનાઓ. (૧) આ દિવસે માં જેમ બને તેમ કષાયનો ત્યાગ કરે અને વિસ્થા કરવી નહિ (૨) આ દિવસોમાં આરંભનો ત્યાગ કરવો અને કરાવ તથા બની શકે તેટલી “અમારિ પળાવવી. (૩) દેવપૂજનનાં કાર્ય સિવાય સચિત્ત પાણીનો ત્યાગ રાખે. (૪) પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસમાં મન, વચન અને કાયાથી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવું. કુદૃષ્ટિ પણ રાખવી નહિ. (૫) જતાં આવતાં ઈસમિતિનો ખાસ ઉપગ રાખવો. (૬) કોઈ પણ ચીજ લેતાં મૂકતાં, કટાસણું, સંથારીયું પાથરતાં, યતનાપૂર્વક પૂજવા પ્રમાર્જવાનો ઉપગ રાખ. (૭) થુંક, બળ, લીંટ જેમ તેમ નાંખવા નહિ, પણ રૂમાલ રાખીને તેમાં કાઢવા ખાસ ઉપયોગ રાખે, તેથી પણ જીવ રક્ષા ઘણી થઈ શકે છે. (૮) પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, પ્રભુપૂજન વિગેરે કિયા કરતાં ગણાણું ગણતાં, આહાર વાપરતાં, માર્ગે જતાં આવતાં, ચંડિલ માગું કરવા જતાં બોલવું નહિ. (૯) આયંબિલ કરતી વખતે આહાર સારો યા ખરાબ હોય તેના ઉપર રાગદ્વેષ કરે નહિ. વાપરતાં “સુર સુર” “ચબ ચબ” શબ્દ નહિ કરતાં, એઠવાડ પડે નહિ તેવી રીતે ઉપ ગ પૂર્વક જમવું. (૧૦) ચૌદ નિયમ હમેશ ધારવા ઉપગ રાખો. (૧૧) પાણી પીધા પછી ચાલે તુરત જ લેહી નાંખો, તેમ નહિ કરવાથી બે ઘડી પછી સંમૂર્ણિમ જીવોની ઉત્પત્તિ થાય છે. (૧૨) થાળી વાટક વગેરે તમામ વાસણ નામ વિનાના તથા વસ્ત્રો ધાયેલાં વાપરવા, સાંધેલાં ફાટેલાં ન વાપરવાં. (૧૩) ભાણું માંડવાના પાટલાઓ ડગતા ન રહે તેને ખાસ ઉપગ રાખે. (૧૪) નવકારવાલી તથા પુસ્તક વગેરે શુદ્ધ ઉચે સ્થાનકે મૂકવાનો ઉપયોગ રાખો. ચરવળે ભરાવી દેવાથી તથા કટાસણું ઉપર જેમ તેમ મૂકી દેવાથી અશાતના થાય છે. (૧૫) દરેક કિયા ઊભા ઊભા પ્રમાદ રહિતપણે કરવી. શ્રી નવપદજીની એળીની વિધિના દિવસનો કાર્યક્રમ. શરૂઆત કરનારે પ્રથમ આસો માસની ઓળીથી શરૂઆત કરવી. તિથિની વધઘટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy