________________
ખ’ડ ત્રીજો.
૧૦૯
ઢાળ બીજી-રાગ મધુમાદન-જિન તાહરી વાણી અમિયરસાલ, સુણતાં મુજ આશા લીરે છરેજીએ દેશી. જી રે મહારે જાગ્યા કુંવર જામ, તવ દેખે દોલત મલી; જી રે જી; જી રે મહારે સુભટ ભલા સેબદ્ધ, કરે વિનતી મન રલી. જી રે જી. છ રે માહરે સ્વામી અરજ અમ એક, અવધારો આદર કરી; જીરે જી. નયરી ઠાણા નામ, વસે જિસિ અલકાપુરી.
૧
,,
99
''
એક દિન સભામઝાર, નિમિત્તિયા એક આવીયા; પ્રશ્ન પૂછ્યા હેત, રાય તણે મન ભાવીયેા.
',
77
કહેા જેશી અમ અ, મદનમજરી ગુણવતી; તેહ તણેા ભરતાર, કાણુ થાશે ભલે ભૂપતિ. કિમ મલરો અમ તેહ,શે અહિનાણે જાણશું;
''
કાણુ દિવસ કાણુ માસ, ઘર તેડીને આણુશુ.
97
""
27
તિહાં રાજા વસુપાલ, રાજ્ય કરે નર રાજિયાજી;
કોંકણુ દેશ નરીદ, જસ મહિમા જગ ગાયેાજી.
??
""
સકલ કહેા એ વાત, જે તુમ વિદ્યા છે ખરી;
શાસ્ત્ર તણે પરમાણુ, અમ ચિતા ટાળા પરી.
Jain Education International
,,
For Private & Personal Use Only
77
17
77
જી રે જી ૪
17
27
""
,,
""
19
અઃ—જ્યારે કુંવર જાગ્યા ત્યારે જોયુ તે તેણે અનેક મનુષ્યોને પેાતાની પાસે એકઠા થએલા દેખ્યા. એટલે કે સેકડેગમે સારા સુભટો પોતાની ચામેર સાવધાનપણેથી વિંટાઈ ઊભા છે અને તે હુ પૂર્વક નમ્રતા સાથે વિનતિ કરે છે કે“ હે સ્વામી ! અમારી એક વિનતિ આપ આદર સહિત સ્વીકારે કે-કુબેર ભંડારીની અલકાપુરી સરખી થાણા નામની નગરી વસે છે, ત્યાં વસુપાળ નામના નરેદ્ર રાજ્ય કરે છે, અને એ કાંકણુ દેશના નરેદ્રને મહિમા જગતમાં ગાજી રહેલા છે. એક દિવસ તે રાજાની રાજસભા અંદર એક નિમિત્ત પ્રકાશનાર બેશી આવ્યા, ને તે ોશી ભવિષ્ય ભાખવામાં રાજાના મન અંદર ઘણું જ પસંદ પડયો. તેથી રાજાએ પ્રશ્ન પૂછ્યો કે- હું જોશીજી ! તમે કહા કે અમારી ગુણવતી પુત્રી મદનમ`જરી નામની છે તેણીને કયા ભલેા રાજા ભરતાર થશે ? તથા તે કેવી રીતે કઈ નિશાની સાથે અમને હાથ લાગશે, અને કયા મહીનાના કયા દિવસે તેને ઘેર તેડીને લાવીશું? જો તમારી વિદ્યા સત્ય છે તે એ બધી વાતને ખુલાસે કરો. અને શાસ્ત્રના પ્રમાણ સહિત અમારી ચિંતા દૂર કરી નાખા, ’ —૧ થી ૭
७
www.jainelibrary.org