SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. ૧૫ ફરી ખમાસમણ દઈ ત્રીજું ચિત્યવંદન નામુલ્યુ| સુધી કરવું. પછી જયવીયરાય આખા કહેવા. સવારના દેવવંદન પછી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સક્ઝાય કરું? ઈ, કહી એક નવકાર બેલી મન્ડ જિણાણુની સજઝાય કહેવી. મધ્યાહ્ન તથા સાંજના દેવવંદનમાં સજઝાય કહેવાની જરૂર નથી. પચ્ચખાણ પારવાનો વિધિ. ઈરિયાવહિયં પડિકકમી, જગચિંતામણિનું ચિત્યવંદન નમુત્યુનું જાવંતિ ચેઈથઇ જાવંત કેવિસાહૂ. નમોડહંતુ ઉવસગ્ગહરં યાવત્ જયવીયરાય પૂરા પર્યત કરવું. પછી સઝાયને આદેશ માગી, નવકાર ગણી, “મહજિણ ની સઝાય કહેવી. પછી ખમાસમણ દઈ, “અચ્છા” કહી મુહપતિ પડિલેહવી. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન પચ્ચકખાણ પાયું.” “તહત્તિ” કહી, મુઠીવાળી જમણે હાથે ચરવળા ઉપર થાપી, એક નવકાર ગણી. ઉગએસૂરે નમુકકારસહિય પિરિસી, સાઢ પિરિસી, સૂરે ઉગ્ગએ પુરિમુઠ્ઠ મુદ્દીસહિયં પચ્ચખાણ કર્યું, વિહાર, આયંબિલ, એકાસણું, પચ્ચકખાણ કર્યું. તિવિહાર પચ્ચક્ખાણું ફાસિયં, પાલિય, સેહિય, તીરિયં, કીદિય, આસહિય, જ ચ ન આરાહિય તસ મિચ્છામિ દુક્કડં. આ પ્રમાણે બલી એક નવકાર ગણું પચ્ચખાણ પારવું. જમ્યા પછી ચૈત્યવંદન કરવાનો વિધિ. ખમાસમણ દઈ ઈરિયાવહિય પડિકકમી, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ચિત્યવંદન કરૂં? ઈચ્છે કહી જ ચિંતામણિનું ચિત્યવંદન જયવીયરાય પર્યત કરવું. દેરાસરે કરે તે અરિહંત ચેઈયાણું વંદણ) અન્નત્થ કહી, એક નવકારને કાઉસગ્ગ કરી મારી છેય કહેવી. મલ્હજિણાણુની સજઝાય. મન્ડ જિણાવ્યું આણું, મિષ્ઠ પરિહરહ, ધરહ સમ્મત્ત, છબ્લિહ આવસયંમિ, ઉજજુત્તે હાઈ પઈ દિવસ ૧ પન્વેસુ પિસહવયં, દાણું, સીલ ત ા ભાવો અ, સજઝાય-નમુક્કારે, પવિયારે અ, જયણા અ / ૨ // જિણપૂઆ, જિણથુણુણું, ગુચ્છા, સાહમિઆણ વરછલું, વિવહારન્સ ય સુદ્ધી, સહજત્તા તિથજત્તા ય | ૩ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy