________________
ખંડ ત્રીજો.
૧૬૧ અર્થ:–“અરિહંત-સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય-સાધુ-દર્શન–જ્ઞાન–ચારિત્ર ને તપ એ નવે પદને જે કોઈ પણ મનુષ્ય પિતાના મનની અંદર અવશ્ય ધારણ કરે છે તે નરશેખર (મનુષ્યમાં શિરોમણિ) પુરુષનાં મનમાં ધારેલાં કામ ફતેહ થાય-મનવાંછિત સફળ થાય.” આ પ્રમાણે જનધર્મ રહસ્ય પૂરતી સમશ્યા પૂર્ણ થવાથી પંડિતા મૌન રહી. એટલે બીજી સખી વિચક્ષણું બોલી કે– વિચક્ષણોવાચ–
“વાર .”
[ અવર મ વદુ શાહુ”] પુૉલેવાચ
અરિહંત દેવ સુસાધુ ગુરૂ, ધમ્મ જ દયા વિશાલ; જપત મંત્ર નવકાર તમે, અવર મ ઝંખે આલ. ૨
[अरिहंत देवु मुसाहु गुरु । धम्मउ दयाविसालु ।
મજુત્તમ નવા ઘર | કવર જ ફરવદુ શા છે ક્રૂ ] અર્થ:–“દેવ શ્રી અરિહંત, શુદ્ધ સાધુ, ગુરૂ અને વિશાળ દયાવાળે કેવલી ભાષિત ધર્મ એ ત્રણે તત્ત્વવંત જે નવકાર મંત્ર છે તેમાં સમાવેશ થાય છે તેને જ જપ, અને બીજાં બધાં આળ પંપાળની ઝંખના ન કરો.” આ પ્રમાણે વિચક્ષણાની સમશ્યાનો જવાબ મળતાં તેણીએ પણ મૌન ધર્યું. એટલે ત્રીજી સખી પ્રગુણા બોલી કે – ગુણવાચ- “ર તો પા ”
[ ‘ર સહુ વાવાળુ' ] પુત્તલવાચ
આરાહિજઈ દેવ ગુરૂ, દેહુ સુપત્તહિં દાણ; તપ સંયમ વિયાર કરિ, કર સફલો અખાણુ. [શારિર પુરિ વહા રેહિ અપત્તિ રાજ |
तवसंजम उवयार करि । करि सफल अप्पाणु ॥ १६४ ॥] અર્થ –“દેવ તેમ જ ગુરૂનું આરાધન કરીને, સુપાત્રે દાન દઈને, અને તપ સંયમ તથા પરોપકાર કરીને હે જીવ ! તું તારા આત્માને સફળ કર.” આવી રીતે સાંભળીને તેણીએ પણ ચૂપકી પકડી. એટલે ચોથી સખી નિપુણ બલી કે – નિપૂણવાચ
પિત્તો જિલ્લો નિહાર.”
| [ “વિત્ત સિહિત નિરિ' ] ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org