SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રીપાળ રાજાનો રાસ. પુત્તવાચ રે મન અખા બંચિ કરી, ચિંતાજલ મ પાડ; ફલ તિત્તોહિ જ પામિયે, જિત્તો લિલ્યો નિલાડ. [રિ મન શq3 વરિ ઉર ચિંતાના િમ પર फल तित्तउ परि पानीयइ । जित्तउ लिहिउ निलाडि ॥ ९६५ ॥] અર્થ – “અરે મન ! તું આત્માને ખેંચીને પરાણે ચિંતાની જાળમાં ફસાઈશ નહીં, કેમકે ફળ તો જેટલું નસીબમાં લખ્યું હશે તેટલું જ પ્રાપ્ત થશે.” આ સચ્ચોટ જવાબ મળવાથી ચોથી સખી પણ ચૂપ થઈ ગઈ. એટલે પાંચમી દક્ષા સખી બોલી કે – દક્ષવાચ- તમે તદુબળવણીત.” પુત્તવાચ– અસ્થિ ભવંતર સંચિઓ, પુણુ સમગ્ગલ જાસ; તસુબલ તસુમઈ તસુસિરી, તસુ તિહુઅણુજણ દાસ. [ अत्थि भवंतरसंचिऊ। पुण्णु समग्गल जासु । तसुबल तसुमइ तसुसिरि । तसु तिहुअणजण दास ॥ ९६६ ॥] અર્થ:–“જે મનુએ પાછલા ભવેની અંદર સમસ્ત પુણ્યનો સંચય કરેલ છે તે મનુષ્યને બળ, બુદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને સ્વર્ગ, મૃત્યુ, પાતાળ એ ત્રણે લોકના વાસિઓ તેના દાસ થઈને રહે છે. આવો જવાબ મળતાં દક્ષા સખીયે પણ મૌન ધારણ કર્યું. એટલે મુખ્ય શંગારસુંદરી બોલી કે – ગંગાસંદર્યવાચ- “રવિ પટાં ઉત્ત. * પુત્તલવાચ જીવંતા જગ જસ નહીં, જસ વિણ કોઈ જીવંત; જે જસ લેઈ આથમ્યા, રવિ પહેલાં ઉગંત. અર્થ –જીવતાં છતાં પણ જેનો જગતની અંદર યશ નથી; તે તેવા જ યશ વિના શા માટે જીવે છે ? (કેમકે યશ વગર જીવવું વૃથા છે.) પરંતુ જે યશ મેળવીને આ જગતમાંથી અસ્ત પામ્યાં છે તે છે સૂર્યના ઉચ્ચાં પહેલાં ઉદય પામે છે, મતલબ કે સૂર્યોદય પહેલાં તેઓના નામનું મરણ થાય છે, ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy